Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમ ભક્ત વગેરે તપસ્યાઓથી પિતાને ભાવિત પણ કરવા લાગી. એક દિવસની વાત છે કે તે સુકુમારિકા આર્યા સાધ્વી જ્યાં ગોપાલિકા આર્યા વિરાજમાન હતી ત્યાં ગઈ. (૩રાછિ , ન , ચંદ્રિત્તા, નમેसिचा एव वयासी, इच्छामि णं अज्जाओ ! तुम्भेहिं अब्भणुन्नाया समाणी चंपाओ बाहिं सुभूमिभागस उज्जाणस्स अदूरसामंते छ8 छटेणं अणिक्खित्तेणं तवो
of સૂવામિમુહી ગાથામrrળ વિવિજ્ઞા) ત્યાં જઈને તેણે તેમને વંદના કરી નમસ્કાર કર્યા. વંદના તેમજ નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું કે હે ભદંત ! આપની આજ્ઞા મેળવીને હું ચંપા નગરીમાં બહાર સુભૂમિભાગ નામના ઉદ્યાનની પાસે અંતર રહિત છઠ્ઠ છઠ્ઠની તપસ્યા કરતાં સૂર્યાભિમુખી થઈને આતાપના કરવા ઈચ્છું છું. ( તપ તારો જોવાઢિયાનો ગાળો જૂનારિયે एवं पयासी-अम्हेणं अज्जे ! समणीओ निग्गंथीओईरिया सामियाओं जाव गुत्त. बंभवारिणोओ, नो खलु अम्हें कप्पइ बहिया गामरस जाव सणि वेसस्स वा छटुं० ગાર વિરિરર ) આ રીતે સુકુમારિકા સાઠવીનું કથન સાંભળીને ગપાલિકા આર્યાએ સુકુમારિકા આર્યાને આ પ્રમાણે કહ્યું કે આર્યો ! આપણે નિગ્રંથ શમણીએ છીએ. ઈર્યા વગેરે સમિતિઓનું પાલન કરીએ છીએ, અને નવકેટિથી બ્રહ્મચર્યનું રક્ષણ કરીએ છીએ. એથી આપણે ગામથી યાવત્ સન્નિવેશથી બહાર રહીને ષષ્ઠ ષષની તપસ્યા કરવી યાવત્ સૂર્યાભિમુખી થઈને આતપન ગ ધારણ કર કવિપત નથી. કારણ કે-ગામ વગેરેથી બહારના પ્રદે શમાં સાધ્વીઓએ રહેવું શીલભંગ વિગેરેનું નિમિત્ત થઈ જાય છે. (#of अम्ह अंतो उपस्सयस विइपरिक्खित्तस्स संघाडिबद्धियाए णं समतलपइयाए आया વિતા) આપણને તે એ જ કલ્પિત છે કે આપણે લત વગેરેથી ચોમેર પરિક્ષિત ઉપાશ્રયની અંદર જ પિતાના શરીરને શાટિકા-સાડીથી સારી રીતે ઢાંકીને અને ભૂમિ ઉપર બંને ચરણને બરાબર સ્થાપિત કરીને આતાપના લઈએ ( ના ભૂમાઢિયા વાઢિચા ઘચમટ્ર નો સારૂ નો ઉત્તિર નો रोएइ, एयमटुं अ० ३ सुभूमिभागस उज्जाणस्स अदूरसामंते छ8 छ?ण जाव વિદર) પાલિકા આર્યાના કથન ઉપર સુકુમાર આર્યાને શ્રદ્ધા થઈ નહિ, તેના ઉપર તેને વિશ્વાસ થયે નહિ, તે તેને ગમ્યું પણ નહિ આ રીતે તે તે કથન પ્રત્યે અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિ ધરાવતી સુભૂમિભાગ નામના ઉદ્યાનની પાસે ષષ્ઠ ષષ્ટની તપસ્યા કરતી સૂર્યાભિમુખી થઈને આતાપના કરવા લાગી. | સૂત્ર ૧૩ છે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૦૧