Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
गरदत्ते सत्थवाहे सागरस्स दारगस्स अम्मापियरो मित्तगाइ० विउलेणं असणं पाणं खाइमं साइमं पुप्फवस्थ जाव सम्माणेता पडिवि सज्जति )
એટલા માટે તે સાગર તેમાં અભિલાષાથી રહિત બની ગયે. છતાંએ તે ત્યાં લાચાર થઈને થોડા વખત સુધી શેકાય. સાગરદત્ત સાર્થવાહે સાગર દારકના માતાપિતાને તેમજ તેના મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધી પરિજનેને વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય રૂપ ચાર જાતના આહારથી અને પુષ્પ વસ્ત્ર, ગંધ, માળા તેમજ અલંકારથી બહુ સત્કાર અને સન્માન કર્યું. સાર તેમજ સન્માન કરીને તેણે સૌને પિતાને ત્યાંથી વિદાય કર્યા.
(तएणं सागरए दारए ममालियाए सद्धिं जेणेव वासगिहे तेणेव उवागच्छइ उवागच्छित्ता सूमालियाए दारियाए सद्धि तलिगंसि निवज्जइ, तएणं से सागरए दारए सूमालियाए दारियाए इमं एयारूवं अंगफास पडिसंवेदे से जहा नामए असिपतेइ वा जाव अमगामयरागं चेव अंगफास पचणुभवमाणे विहरइ तरण से सागरए अंगफासं असहमाणे अवसबसे मुहुत्तमित्तं संचिट्ठइ)
- ત્યારપછી સાગર દારક સુકુમારિકાની સાથે જ્યાં વાસગૃહ-શયનઘર હતું ત્યાં ગયે, ત્યાં જઈને તે સુકુમારિકાની સાથે એક શમ્યા ઉપર બેસી ગયે. બેઠા બાદ તે સાગર દારકને સુકુમારિકા દારિકાને અંગસ્પર્શ એવા પ્રકારને જણાય કે તે અસિપત્ર – તરવાર વગેરેને સ્પર્શ ન હોય! અસિપત્ર વગેરે કરતાં પણ તેને અંગે સ્પર્શ યાવત અમને મારક હતું. આ રીતે તેના અંગ સ્પશને અનુભવ સાગર દારક લાચાર થઈને ત્યાં થોડા વખત સુધી કાર્યો અને ત્યારબાદ જ્યારે તેને તે સ્પર્શ અસહ્ય થઈ પડે ત્યારે
(तएणं से सागरदारए सूमालियं दारियं सुहपमुत्तं जाणिवा सूमालियाए दारियाए पासाउ उद्देइ, उहित्ता जेणेव सए सयणिज्जे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सयणीयंसि निवज्जइ, तएणं ममालिया दारिया तो मुहुर्ततरस्स
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૮૭.