Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
66
foote मासं मासेणं अणिक्खित्तेणं तवो कम्मेणं जाव नागसिरीए माहणीए गिहे अणुवितरणं सा नागसिरि माहणी जाब निसीरह, तरणं से धम्मरूई अणगारे अहापज्जमिति कट्टु जान कालं अणवक खेमाणे चिहरइ, सेणं धम्मरूई अणगारे बहुणि वासाणि सामन्नपरियागं पउणित्ता अलोइयपडिक्कंते समाहिपत्ते कालमासे कालं किच्चा उड्ड सोहम्म जान सव्वट्टसिद्धे महाविमाणे देवत्ताए उववन्ने ठिई पण्पत्ता) આ ! સાંભળે, વાત એવી છે કે મારા અંતેવાસી શિષ્યધમ રુચિ અનગાર સ્વભાવથી જ ભદ્ર પરિણામી હતા. યાત્રતૂ શબ્દથી અહીં આ પાઠના સ'ગ્રહ થયા છે વર્ચસંતે” ( (पगइपयणुको हमाणमायालोहे मिउमदव સંવળે ત્રાહિને મર્પ) તેએ અવિશ્રાંત-અંતર રહિત-( નિર'તર ) માસ ખમણ કરતા રહેતા હતા. આજે તેમના પારણાના દિવસ હતા, તેઓ આહાર માટે ભ્રમણ કરતાં નાગશ્રી બ્રાહ્મણીના ઘેર ગયા હતા. બ્રાહ્મણીએ શારકિ તિત્ કડવી તુંબડીનું શાક તેમના પાત્રમાં વહેારાખ્યું. ધ રુચિ તેને ક્ષુધા નિવૃત્તિ માટે પર્યાપ્ત જાણીને તેને સ્વીકારી લીધું. તે ધમ રુચિ અનગારે ઘણાં વર્ષો સુધી શ્રામણ્ય પર્યાયનું પાલન કર્યું છે અને પાલન કરીને આલેચિત પ્રતિક્રાંત થઇને તેએ સમાધિમાં લીત થઇ ગયા છે. કાળ સમયે કાળ કરીને હવે તેએ સૌધમ વગેરે બાર દેવલાકાથી ઉપર નવ ત્રૈવેયકાથી પણ આગળ જે સČસિદ્ધિ નામે વિમાન છે કે જેમાં ૩૩ સાગરની સ્થિતિ છે અને આ સ્થિતિ જ્યાં બધા દેવાની સરખી છે, તેઓ તેમાં ૩૩ સાગરની સ્થિતિવાળા દેવ થયા છે. अजइण्ण मणुक का सेणं " ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિ છે.
અનગારે
.
66
જઘન્ય અને
( सेणं धम्मई देवे ताओ देवलोगाओ जाव महाविदेहे - वासे सिज्झिहिड, तं धिरत्थूणं अज्जो ! नागसिरीए माहणीए अधन्नाए, अपुन्नाए, जाव णिंबोलि या जाए णं तहारूवे साहू धम्मरूई अणगारे मासखमणवारणगंसि सालइएणं जात्र गाणं अकाले चैव जीवियाओ बवरोविए )
તે ધરુચિ દેવ તે દેવલેાકથી ચવીને યાવત્ મહાવિદેહ ક્ષેત્રથી સિદ્ધિને મેળવશે. હું આર્યાં ! અધન્ય, અપુણ્ય, યાવત્ દુગ નિખગુલિકા જેવી અનાદરણીય તે નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે કે જેણે તથારૂપ, પ્રકૃતિ ભદ્રત્વ વગેરે ગુણાવાળા સાધુ ધરુચિ અનગારને માસ ખમણુના પારણાંના દિવસે શારદિક તિકત કડવી તુંબડીનું શાક-કે જે સરસ વઘારેલું, જેની ઉપર ઘી તરતું હતુ-વહોરાવ્યું, જેને લીધે મકાળે જ તેઓનુ મરણ થયું. ॥ સૂત્ર “૪” ॥
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૭૩