Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
तपणं ते धम्मधोसा थेरा इत्यादि
ટીકા (તાં) ત્યારબાદ (તે ધમ્મનોના ઘેરા) તે ધઘોષ સ્થવિરે (ધમ્મ હર્ બળવાર) ધચિ અનારને (ત્તિર્યંનાન્નિા) બહુ વખતથી બહાર ગયેલા જાણીને
(समणे निग्थे सहावेति सदावित्ता एवं क्यासी एवं खलु देवाणुपिया ! धम्मरूई अणगारं मासखमणपारणगंसि सालइयस्स जाच गाढस्स णिसिरणट्टयाए बहिया निग्गयाए - चिरगए, तं गच्छद णं तुभे देवाणुपिया ! धम्मरुइस्स अणगाररस सव्वओ समंता मग्गणगवेसणं करेह )
શ્રમણ નિગ્ર ંથાને ખેલાવ્યા. મેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું-કે હું દેવાનુપ્રિયા ! ધરુચિ અનગાર આજે માસ ખમણની પારણાના દિવસે શાર દિક તિકત કડવી તૂબડીનું સરસ વઘારેલું ઉપર ઘી તરતું શાક આહાર માટે લાવ્યા હતા. તેઓને મેં પ્રતિષ્ઠાપાનની આજ્ઞા આપી છે, તે પરિષ્ઠાપન માટે અહીંથી બહાર ગયા છે. તેએને બહાર ગયાને બહુ જ વખત થયા છે, હજી તેએ। આવ્યા નથી. એથી હું દેવાનુપ્રિયે ! તમે લેકે જાઓ અને ધ રિચ અનગારની ચેમેર માણા તેમજ ગવેષણા કરા,
( तरणं ते समणा निमथा जाव पडिसुर्णेति, पडिणित्ता धम्मघोसाणं थेराणं अंतियाओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता धम्मरुइस्स अणगारस्स सम्बओ समता मग्गणगवेसणं करेमाणा जेणेव थंडिल्लं तेणेव उवागच्छंति उवागच्छित्ता धम्मरुहस्स अणगारस्स, सरीरगं निप्पाणं निच्चेङ्कं जीव विप्पजढं पासंति, पासित्ता हाहा अकज्जमित्ति कट्टु धम्मरुइस्स अणगारस्त परिनिव्वाण वत्तियं काउस्सग्गं करेंति )
તે નિગ્રંથ શ્રમણેાએ પેાતાના ધર્માચાય ની આજ્ઞાને સ્વીકારી લીધી અને સ્વીકારીને તેઓ ધર્મ ઘાષ સ્થવિરની પાસેથી નીકળીને ધરુચિ અનગારની બધી રીતે ચામેર માગણા તેમજ ગવેષણા કરવા લાગ્યા. આ રીતે માણુ ગદ્વેષણ કરતાં જ્યાં તે સ્થ'ડિલ હતું-ધરુચિ અનગારના મૃત્યુનું સ્થાન હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને તેઓએ ધરુચિ અનગારના શરીરને નિષ્પ્રાણ નિશ્ચેષ્ટ અને નિર્જીવ જોયું. આ દૃશ્ય જોતાની સાથે જ તેઓના મુખથી હાય ! હાય ! ના ખેદ સૂચક શબ્દો નીકળી પડયા. તેઓ કહેવા લાગ્યા કે મા બહુ જ ખાટું થયું છે ધ ુચિ અનગારનું દેહાવસાન થઈ ગયું છે. આ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૭૧