Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધર્મરૂચિ અનગારકે ચરિત્ર નિરૂપણ
સાળનું અધ્યયન પ્રારંભ
પંદરમું અધ્યયન પુરૂં થાય છે. હવે સેાળખું અધ્યયન પ્રારંભ થાય છે, પંદરમા અધ્યયનમાં વિષયસંગને અનનું કારણ બતાવવામાં આવ્યું છે. હવે સેાળમા અધ્યયનમાં વિષય-નિદાન અનનું કારણુ હાય છે, આ વાત સ્પષ્ટ કરવામાં આવશે. આ વિષયને લગતું આ અધ્યયનનું પહેલું સૂત્ર મા
છેઃ
जइणं भंते इत्यादि
ટીકા
--
નાં મંતે ! સમોળું માવયા મારેળ ખાય સંવસેળ વાસमस्स नागणस्स अयमट्ठे पण्णत्ते सोलसगस्स णं भंते ! णायज्झयणस्स णं समणणं भगवया महावीरेण जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ? एवं खलु जंबू ! )
શ્રી જમ્મૂ સ્વામી સુધાં સ્વામીને પૂછે છે કે હે ભદંત! શ્રમણુ ભગ• થાન મહાવીરે કે—જે સિદ્ધિગતિ નામક સ્થાનને મેળવી ચૂકયા છે—પંદરમા જ્ઞાતાધ્યયનના શ્મા પૂર્વોક્ત રૂપે અત્ર નિષિત થયે) છે તે તે શ્રમણ ભગવાન મહાવીરે-કે જેઓ સિદ્ધિગતિ મેળવી ચૂકયા છે-સાળમા જ્ઞાતાયનના શે અર્થાં નિરૂપિત કર્યો છે ? આ રીતે જબૂ સ્વામીના પ્રશ્નને સાંભળીને સુધર્મો સ્વામી તેમને ઉત્તર આપતાં કહે છે કે હે જમ્મૂ !
( ते णं कालेणं तेणं समएणं चंपा नामं नयरी होत्था, तीसेणं चंपाए चहिया उत्तरपुरत्थिमे दिसिभाए सभूमिभागे उज्जाणे, होत्था तत्थ णं नयरीए तओ माहणा भायरा परिवर्तति )
તે કાળે અને તે સમયે ચંપા નામે નગરી હતી તે ચા નગરીની અહાર ઇશાન કાણુમાં સુભૂમિભાઇ નામે ઉદ્યાન હતું તે ચંપા નગરીમાં ત્રણ બ્રાહ્મણ ભાઇએ રહેતા હતા. (સંજ્ઞા) તેમનાં નામ આ પ્રમાણે છે( સોમે સોમત્તે સોમૂમડું ) સામ, સામદત્ત, અને સામભૂતિ. (ઢા સાવ રિમૂળ ) તેઓ ત્રણે ધનધાન્ય વગેરેથી સપન્ન તેમજ જનમાન્ય હતા. (વૈય, લાવ સુનિટ્રિયા ) તેએ ત્રણે ઋગ્વેદ વગેરે ચારે વેદ્યના સારા જ્ઞાતા હતા. ( तेसि णं माहणा णं तओ भारियाओ होत्था तं जहा - नागसिरी, भूयसिरी
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
૬૦