Book Title: Vitrag Stuti Sanchay 1151 Stuti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005165/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ વીતરાગ સ્તુતિ સંચય પ્રભુ સન્મુખ બલવાની એકે હુંજર એકસે એકાવન સ્તુતિ છે છે | , દથી . T| TTTTT || BEST | 2 થી - સંપાદક - મુનિ દીપરત્નસાગર એક શ્રી અભિનવ શ્રત પ્રકાશન-૩૦ " ' " " d , S Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રીનેમિનાથાય નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલસાગર ગુરુભ્ય નમઃ વીતરાગ સ્તુતિ સંચય પ્રભુ સન્મુખ બોલવાની એક હજાર એકસે એકાવન સ્તુતિને સંગ્રહ – સંપાદક :– મુનિ દીપરત્ન સાગર ૨૦૪૯-મહાસુદ ૧૦ મંગળવાર ૨-૨-૯૩ શ્રી અભિનવકૃત પ્રકાશન-૩૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल दसणस्स સ્તુતિ-અનુક્રમણિકા ગુજરાતી સ્તુતિ વિભાગ-સ્તુતિ સંખ્યા ૮૫૧ ક્રમ વિભાગ સ્તુતિ સંખ્યા પૃષ્ઠક ૧ અરિહંત વંદનાવલી ૪૭ ૧ ૨ “અમિતગતિ”—કૃત કાત્રિશિકા–અનુવાદ ૩૨ ૩ રનાકર પચ્ચીશી–અનુવાદ–૧ ૨૫ ૧૭ ૪ નાકર પચીશી–અનુવાદ-૨ ૨૫ ૨૨ પ રત્નાકર પચીશી–અનુવાદ-૩ ૨૫ ૨૭ ૬ આત્મનિંદા દ્વાર્વિશિકા ૩૨ ૩૨ ૭ બારભાવના રૂપ પ્રભુ સ્તુતિ ૮ મૈથ્યાદિ ચાર ભાવના રૂપ સ્તુતિ ૯ શ્રી આદિનાથ પ્રભુ-સ્તુતિ ૧૦ ૪૨ ૧૦ શ્રી અજિતનાથ પ્રભુ સ્તુતિ ૧૦ ૪૪ ૧૧ શ્રી સંભવનાથ–પ્રભુ સ્તુતિ ૧૨ શ્રી અભિનંદન–પ્રભુ સ્તુતિ ૧૩ શ્રી સુમતિનાથ–પ્રભુ સ્તુતિ ૧૪ શ્રી પદ્મપ્રભસ્વામી સ્તુતિ ૧૫ શ્રી સુપાર્શ્વનાથ–પ્રભુસ્તુતિ ૧૬ શ્રી ચંદ્રપ્રભ સ્વામી-સ્તુતિ ૧૭ શ્રી સુવિધિનાથ–પ્રભુસ્તુતિ ૧૮ શ્રી શીતલનાથ–પ્રભુસ્તુતિ ૧૯ શ્રી શ્રેયાંસનાથપ્રભુસ્તુતિ ૨૦ શ્રી વાસુપૂજ્ય-પ્રભુસ્તુતિ ૨૧ શ્રી વિમલનાથ–પ્રભુસ્તુતિ ૪૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ ะ 5 5 5 5 5 ง ง ง ง ง 3 ૨૨ શ્રી અનંતનાથ–પ્રભુસ્તુતિ ૧૦ ૬૮ ૨૩ શ્રી ધર્મનાથ-પ્રભુસ્તુતિ ૧૦ ૭૦ ૨૪ શ્રી શાંતિનાથપ્રભુસ્તુતિ ૨૫ શ્રી કુંથુનાથ–પ્રભુસ્તુતિ ૨૬ શ્રી અરનાથ–પ્રભુતુતિ ૨૭ શ્રી મલ્લિનાથ–પ્રભુસ્તુતિ ૨૮ શ્રી મુનિસુવ્રત–પ્રભુસ્તુતિ ૨૯ શ્રી નમિનાથપ્રભુસ્તુત ૩૦ શ્રી નેમિનાથ–પ્રભુસ્તુતિ ૧૦ ૮૪ ૩૧ શ્રી પાર્શ્વનાથ–પ્રભુસ્તુતિ ૩૨ શ્રી મહાવીર સ્વામી-સ્તુતિ ૩૩ ચોવીશ જિનવર છંદ ૨૪ ૯૦ ૩૪ સામાન્ય જિન સ્તુતિ ૧૯૯ ૯૬ ૩૫ સિદ્ધાચલજી-સામાન્ય સ્તુતિ ૫ ૧૩૬ ૩૬ સિદ્ધાચલજી-તળેટીની સ્તુતિ ૫ ૧૩૭ ૩૭ સિદ્ધાચલજી-રાયણ પગલાની સ્તુતિ ૫ ૧૩૮ ૩૮ સિદ્ધાચલજી-પુંડરિક સ્વામીની સ્તુતિ ૫ ૧૨૯ ૩૯ સિદ્ધાચલજી–ઘેટી પગલાંની સ્તુતિ ૪૦ શ્રી સીમંધરજિન સ્તુતિ ૧૪૧ ૪૧ ખામણારૂપ સ્તુતિ ૧૪૩ ૪૨ અતિચાર આલોચનરૂપ સ્તુતિ ૧૪૮ ૪૩ શુભભાવના રૂપ સ્તુતિ ૪૪ શ્રી નેમિનાથ ભગવંતની સ્તુતિ ૧૬૦ ૪૫ શ્રી સિદ્ધચકની સ્તુતિ '૧૬૪ ૪૬ સમાધિમરણ-દશઅધિકાર-સ્તુતિ ૧૧ ૧૬૬ ૧૪૦ ૧૫૦ ૧૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪૭ અષ્ટાપદની સ્તુતિ ૫ ૧૬૯ ૪૮ નંદીશ્વરાદિ–પંચ તીર્થ સ્તુતિ ૫ ૧૭૦ ૪૯ શ્રી ગૌતમ સ્વામીની સ્તુતિ ૧૭૧ પ૦ સામાન્ય જિન સ્તુતિ ૯ ૧૭૨ ૫૧ પ્રાર્થનાઓ (ગાથા સંખ્યા પ૦) ૯ ૧૭૩ સંસ્કૃત વિભાગ સ્તુતિ સંખ્યા ૨૫૧ પર રતનાકર પચ્ચીશી (મૂળ) ( ૨૫ ૧૭૮ પ૩ આ. અમિત તિક્ત કાત્રિશિકા ૩૨ ૧૮૧ ૫૪ સિદ્ધસેન દિવાકર સૂરિકૃત-દ્વાત્રિશિકા ૩૨ ૧૮૫ ૫૫ સામાજિન સ્તુતિ ૧૬૨ ૧૮૬ સવ સ્તુતિ સંખ્યા-૧૧૫૧ મામ ત્રણ પ્રદક્ષિણના દુહા કાલ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાને નહીં પાર, તે ભ્રમણ નિવારવા, પ્રકૃક્ષિણ દઉં ત્રણ સાર, ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ દૂર પલાય, સમ્યગદર્શન પામવા પ્રથમ, પ્રદક્ષિણે દેવાય. ૧. જન્મમરણાદિ વિભય ટળે, સીઝે જે દરિશન કાજ, સમ્યગૂજ્ઞાનને પામવા, બીજી પ્રદક્ષિણે જીનરાજ, જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત, જ્ઞાન વિના મેં નવિ લહ્યું, પરમ તત્વ સંકેત. ૨. ચય તે સંચય કર્મને, રિત કરે વળી જેહ, ચારિત્ર નામ નિયુકતે કહ્યું, વંદો તે ગુણ ગેહ, શાશ્વત સુખને પામવા, તે ચારિત્ર નિરધાર, ત્રીજી પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજન હાર. ૩. Page #6 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ [ગુજરાતી સ્તુતિ વિભાગ અરિહ'ત વદનાવલી [૧] જે ચૌદ મહાસ્વપ્ના થકી નિજમાતને હરખાવતા, વળી ગર્ભમાં જ્ઞાનત્રયને ગેાપવી અવધારતા, ને જન્મતા પહેલાં જ ચેસઃ ઈન્દ્ર જેને વઢતા, એવા પ્રભુ અરિહ’તને પોંચાંગ ભાવે હું નમું. [૨] મહા ચેાગના અભ્યાસમાં જે ગર્ભામાં ઉલ્લાસતા, ને જન્મતા ત્રણ લેાકમાં મહા સૂર્ય સમ પ્રકાશતા, ને જન્મ કલ્યાણક વડે સૌ જીવને સુખ અર્પતા, એવા પ્રભુ અરિહ‘તને પંચાંગ ભાવે હું નમું, [3] છપ્પન દિકુમારી તણી સેવા સુભાવે પામતા, દેવેન્દ્ર કરસપુટ મહી' ધારી જગત હરખાવતા, મેરૂ શિખર સિંહાસને જે નાથ જગના શૈાભતા, એવા પ્રભુ અરિહંતને પોંચાંગ ભાવે હું નમું. [૪] કુસુમાંજલિથી સુર અસુર જે ભવ્ય જિનને પૂજતા, ક્ષીરાદધિના ન્હવણજળથી દેવ જેને સીંચતા, વળી દેવદુંદુભી નાદ ગજવી દેવતાએ રીઝતા, એવા પ્રભુ અહિં તને પચાંગ ભાવે હુ નમુ. Page #7 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સ્તુતિ સંચય મઘમઘ થતા ગશીર્ષ ચંદનથી વિલેપન પામતા, દેવેન્દ્ર દેવપુષ્પની માળા ગળે આપતા, કુંડલ કડાં મણમય ચમકતાં, હર મુકુટે શોભતાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ને શ્રેષ્ઠ મેરલી વિણ મૃદંગતણું ધ્વનિ, વાજિંત્ર તાલે નૃત્ય કરતી કિન્નરીએ સ્વર્ગની, હર્યુંભરી દેવાંગનાઓ નમન કરતી લળી લળી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. જયનાદ કરતાં દેવતાએ હર્ષને અતિરેકમાં, પધરામણિ કરતા જનેતાના મહાપ્રાસાદમાં, જે ઈન્દ્રપરિત વસુધાને ચૂસતા અંગુષ્ઠમાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૮] આહાર ને નિહાર જેના છે અગોચર ચક્ષુથી, પ્રસ્વેદ વ્યાધિ મેલ જેના અંગને સ્પર્શે નહી, સ્વધેનુ દુગ્ધ સમાં રુધિરને માંસ જેના તન મહી, એવાં પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. મંદાર પારિજાત સૌરભ શ્વાસને ઉચ્છવાસમાં, ને છત્ર ચામર જય–પતાકા સ્તંભ જવ કરપાદમાં, પૂરા સહસ્ત્ર વિશેષ અષ્ટક લક્ષણે જ્યાં શોભતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. Page #8 -------------------------------------------------------------------------- ________________ અરિહંત વંદનાવલી [૧૦] દેવાંગનાઓ પાંચ આજ્ઞા ઈન્દ્રની સન્માનતી, પાંચે બની ધાત્રી દિલે કૃતકૃત્યતા અનુભાવતી, વળી બાલક્રીડા દેવગણના કુંવરો સંગે થતી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૧૧] જે બાલ્યવયમાં પ્રૌઢજ્ઞાને મુગ્ધ કરતાં લોકને, સોળે કળા વિજ્ઞાન કેશ સારને અવધારીને, ત્રણ લેકમાં વિસ્મયસમાં ગુણરૂપ યૌવન યુક્ત જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૧૨] મિથુન પરિવહથી રહિત જે નંદતા નિજભાવમાં જે ભેગકર્મ નિવારવા વિવાહ કંકણ ધારતા, ને બ્રહ્મચર્ય તણે જગાવ્યા બાદ જેણે વિશ્વમાં, એવા પ્રભુ અરિહંતને પંચાગ ભાવે હું નમું. [૧૩] મૂચ્છ નથી પામ્યા મનુજના પાંચ ભેદે ભેગમાં, ઉત્કૃષ્ટ જેની રાજ્ય નીતિથી પ્રજા સુખચેનમાં, વળી શુદ્ધ અયવસાયથી જે લીન છે નિજભાવમાં એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૧૪]. પામ્યા સ્વયં સંબુદ્ધપદ જે સહજવર વિરાગવંત, ને દેવલોકાંતિક ઘણું ભક્તિ થકી કરતા નમન, જેને નમી કૃતાર્થ બનતાં ચાર ગતિના જીવગણ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. Page #9 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સ્તુતિ સંચય [૧૫] આ પધારો ઈષ્ટ વસ્તુ પામવા નર નારીઓ, એ ઘોષણાથી અર્પતા સાંવત્સરિક મહા દાનને, ને છેદતા દારિદ્રય સૌનું દાનના મહા ક૯પથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. દિક્ષા તણે અભિષેક જેને જતા ઈન્દ્રો મળી, શિબિકા સ્વરૂપ વિમાનમાં વિરાજતા ભગવંતશ્રી, અશોક પુન્નાગ તિલક ચંપા વૃક્ષાભિત વન મહીં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૧૭] શ્રી વજાધર ઇદ્ર રચેલા ભવ્ય આસન ઉપરે, બેસી અલંકારો ત્યજે દીક્ષા સમય ભગવંત જે, જે પંચમુખિ લોચ કરતા કેશ વિભુ નિજ કર વડે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૧૮] લોકાગ્રગત ભગવંત સર્વે સિદ્ધને વંદન કરે, સાવદ્ય સઘળા પાપયેગાના કરે પચ્ચકખાણને, જે જ્ઞાન દર્શનને મહા ચારિત્ર રત્નત્રયી ગ્રહે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. નિર્મળ વિપુલ મતિ મન: પર્યાવજ્ઞાન સહજે દીપતા, જે પંચ સમિતિ ગુપ્તયની યણમાળા ધારતા, દશ ભેદથી જે શ્રમણ સુંદર ધર્મનું પાલન કરે, એવા પ્રભુ અરિહંતને પંચાગ ભાવે હું નમુ. Page #10 -------------------------------------------------------------------------- ________________ અરિહંત વંદનાવલી [ ૫ [૨૦] પુષ્કર કમલના પત્રની ભાંતિ નહિ લેવાય છે, ને જીવની માર્ક અપ્રતિહત વરગતિએ વિચરે, આકાશની જેમ નિરાલંબન ગુણ થકી જે ઓપતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૨૧] ને અખલિત વાયુ સમુહની જેમ જે નિબંધ છે, સંગાપિતગે પાંગ જેના ગુપ્ત ઈન્દ્રિય દેહ છે, નિસ્ટંગતા ય વિહંગશી જેને અમુલખ ગુણ છે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૨૨] ખડ્રગીતણા વરશંગ જેવા ભાવથી એકાકી જે, ભારંડપંખી સરિખા ગુણગાન અપ્રમત્ત છે, વ્રતભાર વહેતા વર વૃષભની જેમ જેહ સમર્થ છે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમુ. [૨૩] કુંજરસમાં શૂરવીર જે છે, સિંહસમ નિર્ભય વળી, ગંભીરતા સાગર સમી જેના હૃદયને છે વરી જેના સ્વભાવે સામ્યતા છે પૂર્ણિમાના ચંદ્રની, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. આકાશભૂષણ સૂર્ય જેવા દપતા તપ તેજથી, વળી પૂરતાં દિવગંતને કરૂણ ઉપેક્ષા મૈત્રીથી, હરખાવતા જે વિશ્વને મુદિતા તણા સંદેશથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૬ ] વીતરાગ સ્તુતિ સ‘ચય [૨૫] જે શરદ ઋતુના જળ સમા નિર્માળ મનાભાવે વડે, ઉપકાર રાજ વિહાર જે કરતા વિભિન્ન સ્થળેા વિષે, જૈની સહન શક્તિ સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે, એવા પ્રભુ અરિહંતને પ'ચાંગ ભાવે હુ. નં. [૨૬] બહુ પુણ્યના જયાં ઉદય છે એવા વિકના દ્વારને પાવન કરે ભગવંત નિજ તપ છઠ્ઠું અર્જુમના પારણું, સ્વીકારતા આહાર એ તાલીશ દાબવહીન જે, એવા પ્રભુ અરિહંતને પ’ચાંગ ભાવે હું નમુ [૨૭] ઉપવાસ માસખમણુ સમા તપ કરાં તપતા વિભુ વીરાસનાદિ આસને સ્થિરતા ધરે જગના પ્રભુ, બાવીસ પરીષહને સહ‘તા ઃ જે અદ્ભુત વિભુ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હુ નમ્ર’. [૨૮] ખાદ્ય અભ્યંતર બધા પરિગ્રહથકી જે મુક્ત છે, પ્રતિમા વહનવળી શુકલધ્યાને જે સદાય નિમગ્ન છે, જે ક્ષેપકશ્રેણી પ્રાપ્ત કરતા માહમલ્લ વિહારીને, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું [૨૯] જે પૂર્ણ કેવળજ્ઞાન લેાકાલેકને અજવાળતું, જેના મહાસામર્થ્ય કેશ પાર કે। નવ પામતું, એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી ક`ને છેદી કર્યું,, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હુ નમુ · Page #12 -------------------------------------------------------------------------- ________________ અરિહંત વંદનાવલી [૩૦] જે રજત સેનાને અનુપમ રનના ત્રણ ગઢ મહીં, સુવર્ણનાં નવ પદ્મમાં પદ કમલને સ્થાપન કરી, ચારે દિશા મુખ ચાર ચાર સિહાસને જે શુભતાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૩૧] જયાં છત્ર પંદર ઉજજવલાં શોભી રહ્યાં શિર ઉપરે, ને દેવ દેવી રત્ન ચામર વીંઝતા કરદ્રય વડે, દ્વાદશ ગુણ વર દેવવૃક્ષ અશોકથીય પૂજાય છે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૩૨] મહા સૂર્ય સમ તેજસ્વી શોભે ધર્મચક સમીપમાં ભામંડળે પ્રભુપીઠથી આભા પ્રસારી દિગંતમાં, ચોમેર જાનું પ્રમાણ પુષ્પો અર્થ જિનને અપતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. જ્યાં દેવદુભિ ષ ગજવે ઘોષણા ત્રણ લોકમાં, ત્રિભુવન તણા સ્વામી તણી એ સુણે શુભ દેશના, પ્રતિબોધ કરતા દેવ-માનવને વળી તિર્યંચને, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૩૪] જ્યાં ભવ્ય જીના અવિકસિત ખીલતાં પ્રજ્ઞાકમલ, ભગવંત વાણી દિવ્ય સ્પશે દૂર થતા મિથ્યા વમળ, ને દેવ દાનવ ભવ્ય માનવ ઝંખતા જેનું શરણ, એવા પ્રભુ અહિંતને પંચાંગ ભાવે હું નમું. Page #13 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સ્તુતિ સંચય [૩૫] જે બીજ ભૂત ગણાય છે. ત્રણ પદ ચતુર્દશપૂર્વના ઉપનેઈ વા વિગમેઈ વા ધુવેઈ વા મહાતત્વના, એ દાન સુશ્રુતજ્ઞાનનું દેનાર ત્રણ જગનાથ જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. એ ચૌદપૂના રચે છે સૂત્રસુંદર સાથે જે, તે શિષ્યગણને સ્થાપતા ગણધર પદે જગનાથ જે, ખેલે ખજાનો ગુઢ માનવ જાતના હિત કારણે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૩૭] જે ધર્મતીર્થકર ચતુર્વિધ સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંઘને સુર અસુર સહ વંદન કરે, ને સર્વ ભૂત, પ્રાણી, સત્વ શું કરૂણ ધરે, એવા પ્રભુ અરિહંતને પંચાગ ભાવે હું નમું. [૩૮] જેને નમે છે ઈન્દ્ર વાસુદેવ ને બલભદ્ર સહુ, જેના ચરણને ચકવતી પૂજતાં ભાવે બહુ, જેણે અનુત્તર વિમાનવાસી દેવના સંશય હણ્યા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૩૯] જે છે પ્રકાશક સૌ પદાર્થો જડ તથા ચૈતન્યના, વર શુક્લ લેશ્યા તેરમે ગુણસ્થાનકે પરમાતમા, જે અતિ આયુષ્ય કર્મને કરતા પરમ ઉપકારથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. Page #14 -------------------------------------------------------------------------- ________________ અરિહંત વંદનાવલી [૪૦] લેકાગ્ર ભાગે પહોંચવાને યોગ્ય ક્ષેત્રી જે બને, ને સિદ્ધના સુખ અર્પતી અંતિમ તપસ્યા જે કરે, જે ચૌદમાં ગુણસ્થાનકે સ્થિર પ્રાપ્ત શેલેશીકરણ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૪૧] હષે ભરેલા દેવનિર્મિત અંતિમ સમવસરણે, જે ભતા અરિહંત પરમાત્મા જગતઘર આંગણે, જે નામના સંસ્મરણથી વિખરાય વાદળ દુઃખના, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. જે કર્મને સંગ વળગેલ અનાદિ કાળથી, તેથી થયા જે મુક્ત પૂરણ સર્વથા સદ્દભાવથી, રમમાણ જે નિજરૂપમાં સર્વજગનું હિત કરે. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૪૩] જે નાથ દારિક વળી તજસ તથા કર્મણ તન, એ સર્વને છેડી અહિં પામ્યા પરમપદ શાશ્વતું, જે રાગ દ્વેષ જળ ભર્યા સંસાર સાગરને તર્યા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૪૪] શૈલેશી કરણે ભાગ ત્રીજે શરીરના ઓછા કરી, પ્રદેશ જવના ઘન કરી વળી પૂર્વ ધ્યાન પ્રગથી, ધનુષ્યથી છૂટેલ બાણ તણી પરે શિવગતિલહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] વીતરાગ સ્તુતિ સંચય [૪૫] નિર્વિન સ્થિર ને અચલ અક્ષય સિદ્ધિગતિ આ નામનું, છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી નહિ પુનઃ ફરવાપણું, એ સ્થાનને પામ્યા અનંતા ને વળી જે પામશે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. જેના ગુણોના સિંધુના બે બિન્દુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલ મહી કે તે સમું કો છે નહિ, જેના સહારે કોડ તરિયા મુક્તિ મુજ નિશ્ચય સહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. [૪૭] જે નાથ છે ત્રણ ભુવનના કરૂણ જગે જેની વહે, જેના પ્રભાવે વિશ્વના સભાવની સરણી વહે, આપે વચન શ્રી ચંદ્ર જગને એજ નિશ્ચય સહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. શ્રી અમિતગતિ આચાર્ય કૃત દ્વાત્રિશિક ભાવાનુવાદ [૪૮] સૈ પ્રાણી આ સંસારનાં, મિત્ર મુજ વહાલાં થજે, સદ્દગુણમાં આનંદ માનું, મિત્ર કે વૈરી હો, દુખિયાં પ્રતિ કરુણ અને, દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર આ, પામો હૃદયમાં સ્થિરતા. [૪૯] અતિ જ્ઞાનવંત અનંત શક્તિ, દેવહીન આ આત્મ છે, ને મ્યાનથી તલવાર પેઠે, શરીરથી, વિભિનન છે, હું શરીરથી જૂદે ગણું એ જ્ઞાનબળ મુજને મળો, ને ભીષણ જે અજ્ઞાન મારું, નાથ ! તે સત્વર ટળે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અમતગતિ કૃત પ્રાર્થના [ ૧૧: સુખદુ:ખમાં અરિમિત્રમાં સંગ કે વિયેગમાં, રખડું વને વા રાજભુવને, રાતે સુખ ભોગમાં, મમ સર્વ કાળે સર્વ જીવમાં, આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મુજ મહ કાપી, આ દશા કરુણાનિધિ!. [૫૧] તુજ ચરણકમળને દીવડે, રૂડે હૃદયમાં રાખજે, અજ્ઞાનમય અધંકારના, આવાસને તમે બાળજો, તદરૂપ થઈએ દીવડે, હું સ્થિર થઈ ચિત્ત બાંધો, તુજ ચરણયુગ્મની રજમહીં હું પ્રેમથી નિત્ય ડૂબત. પ્રમાદથી પ્રયાણ કરીને, વિચરતાં પ્રભુ! અહીં તહીં, એકેન્દ્રિયાદિ જીવને, હણતાં કદી ડરતો નહીં, છેદી વિદી દુઃખ દેઈ ત્રાસ આપે તેમને, કરજો ક્ષમા મુજ કર્મ હિંસક નાથ ! વીનવું આપને. [૫૩] કષાયને પરવશ થઈ બહ, વિષય સુખ મેં ભોગવ્યા, ચારિત્રના જે ભંગ વિભુ; મુક્તિ પ્રતિકૂળ થઈ ગયા, કુબુદ્ધિથી અનિષ્ટ કિંચિત, આચરણ મેં આપ્યું, કરજે ક્ષમા સૌ પાપ તે, મુજ રંકનું જે જે થયું. મન વચન કાય કષાયથી, કીધાં પ્રભુ મેં પાપ બહુ સંસારનાં દુઃખ બીજ સૌ, વાવ્યાં અરે હું શું કહું, તે પાપને આલોચના, નિંદા અને ધિક્કારથી, હું ભસ્મ કરતે મંત્રથી, જેમ વિષ જાતુ વાદીથી. Page #17 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સ્તુતિ સ ંચય [૫૫] મુજ બુદ્ધિના વિકારથી, કે સયમ અભાવથી, બહુ દુષ્ટ દુરાચારમેં, સેવ્યા પ્રભુ બુદ્ધિથી, કરવું હતું તે ના કર્યુ., પ્રમાદ કેરા જેરથી, સૌદોષ મુક્તિ પામવા, માગું ક્ષમા હુ હૃદયથી. [૫૬] મુજ મિલિન મન જો થાય તા, તે દેષ અતિક્રમ જાણતા, વળી સદાચાર ભંગ બનતાં, દ્વેષ વ્યતિક્રમ માનતા, તે અતિચારી સમજવે, જે વિષયસુખમાં મ્હાલતે, અતિ વિષયસુખ આસક્તને, હુ અનાચારી ધારતે. [૫૭] ૧૨ ] મુજ વચન વાણી ઉચ્ચારમાં, તલભાર વિનિમય થાય તે, જો અર્થ માત્રા પદ મહી', લવલેશ વધઘટ હોય તા, યથાર્થ વાણીભ ગને!, દષિત પ્રભુ હુ. આપના, આપી ક્ષમા મુજને બનાવા, પાત્ર કેવળ મેધના [૫૮] પ્રભુવાણી ! તું મંગલમયી, મુજ શારદા હું સમજતા, વળી ઈષ્ટ વસ્તુ દાનમાં, ચિંતામણ હું ધારા, સુબોધને પરિણામશુદ્ધિ, યમ વરસાવતી, તું સ્વર્ગ ના ગીતા સુણાવી, માક્ષલક્ષ્મી અપતી. [ પ ] સ્મરણ કરે ચગી જનેા, જેનુ' ઘણા સન્માનથી, વળી ઇન્દ્ર નર ને દેવ પણ સ્તુતિ કરે જેની અતિ, એ વેદને પુરાણુ જેનાં, ગાય ગીતા હુ માં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. Page #18 -------------------------------------------------------------------------- ________________ અમિતગતિ કૃત પ્રાર્થના [ ૧૩ [૬૦] જેનું વરૂપ સમજાય છે, સજ્ઞાન દર્શન યોગથી, ભંડાર છે આનંદના જે, અચળ છે વિકારથી, પરમામની સંજ્ઞા થકી, ઓળખાય જે શુભ ધ્યાનમાં, તે દેવને પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજે હૃદયમાં. જે કઠિન કષ્ટ કાપતાં, ક્ષણવારમાં સંસારનાં, નિહાળતા જે સૃષ્ટિને જેમ, બેરને નિજ હસ્તમાં, રોગી જનેને ભાસતા, જે સમજતા સૌ વાતમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં [૨] જન્મ મરણનાં દુઃખને, નહિ જાણતા કદી જે પ્રભુ, જે મેક્ષપથે દાતાર છે, ત્રિલોકને જેતા વિભુ, કલંકહીન દિવ્યરૂપ જે, રહેતું નહિ પણ ચંદ્રમાં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધિ વસજો હૃદયમાં. આ વિશ્વનાં સૌ પ્રાણી પર શુદ્ધ પ્રેમ નિસ્પૃહ રાખતા, નહિ રાગ કે નહિ કે જેને, અસંગ ભાવે વર્તતા, વિશુદ્ધ ઈદ્રિય શુન્ય જેવા, જ્ઞાનમય છે રૂપમાં, તે દેવને પણ દેવ વહાલા, સિદ્ધ વસજો હૃદયમાં ત્રિલોકમાં વ્યાપી રહ્યા છે, સિદ્ધ ને વિબુદ્ધ જે, નહિ કર્મ કેરા બંધ જેને, ધૂત સમ ધૂતી શકે, વિકાર સૌ સળગી જતા, મન મસ્ત થાતાં દયાનમાં, તે દેવના પણ દેવ વહાલા સિદ્ધ વસજો હૃદયમાં.. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] વીતરાગ સ્તુતિ સંચય [૬૫] પર્શી તલભર તિમિર કેરા, થાય નહી યમ સૂર્યને, ત્યમ દુશ્કેલ કે, કના, અડકી શકે નહિં આપને, જે એક ને બહુરૂપ થઈ, વ્યાપી બધે વિરાજતા, તેવા સુદૈવ સમતું સાચુ` શરણુ હું માગતા. [૬૬] રવિ તેજ વિણ પ્રકાશ જે, ત્રણ ભુવનને અજવાળત, તે જ્ઞાનદીપ પ્રકાશ તારા, આત્મ માંહે દ્વીપતા, જે દેવ મગળ બધ મીઠા, મનુજને નિત્ય આપતા, તેવા સુદેવ સમનું, સાચું શરણુ હું માગતા, [૬૭] જો થાય દન સિદ્ધનાં, તે વિશ્વકન થાય છે. જ્યમ સૂર્યના દીવા થકી, સુસ્પષ્ટ સૌ દેખાય છે, અનંત અનાદિ દેવ જે, અજ્ઞાનતિમિર ટાળતા, તેવા સુદૈવ સમ નું, સાચુ‘શરણુ હું માગતા. [૬] જેણે હણ્યા નિજ બળ વડે, મન્મથ અને વળી માનને, જેણે હણ્યા આ લેકના, ભય શાક ચિંતા માહને, વિષાદને નિદ્રા હણ્યા, જયમ અગ્નિ વૃક્ષે બાળતે, તેવા સુદેવ સમ་નુ, સાચું શરણુ હું માગતા, [+] નવ માગતા હું કોઈ આસન, દ` પત્થર કાષ્ટનું, મુજ આત્મના ઉદ્ધાર કાજે, ચેાગ્ય આસન આત્મનું, આ આત્મ જો વિશુદ્ધ ને, કષાય દુશ્મન વિષ્ણુ જે, •અણુમાલ આસન થાય છે, ઝટ સાધવા સુસમાધિ તા. Page #20 -------------------------------------------------------------------------- ________________ અમિતગતિ કૃત પ્રાર્થના [ ૧૫ [૭૦] મેળા બધા મુજ સંઘના, નહિ લેકપૂજા કામની, જગખાદ્યની નહિ એક વસ્તુ, કામની મુજ ધ્યાનની, સંસારની સૌ વાસનાને, છોડ વહાલા વેગથી, અધ્યાત્મમાં આનંદ લેવા, યોગ બળ દે હોંશથી. [૭૧] આ જગતની કે વસ્તુમાં તે સ્વાર્થ છે નહિ મુજ જરી, વળી જગતની પણ વસ્તુઓને, સ્વાર્થ મુજમાં છે નહિ, આ તત્ત્વને સમજી ભલા, તું મેહ પર છેડજે, શુભ મેક્ષનાં ફળ ચાખવા, નિજ આત્મમાં સ્થિર તું થજે. જે જ્ઞાનમય સહજ આભ, તે સ્વાભાં થકી જેવાય છે, શુભ યોગમાં સાધુ સકળને, આમ અનુભવ થાય છે, નિજ આત્મમાં એકાગ્રતા, સ્થિરતા વળી નિજ આમમાં, સંપૂર્ણ સુખને સાધવા તું, આમથી જે આત્મમાં. આ આમ મારે એક ને, શાશ્વત નિરંતર રૂપ છે, વિશુદ્ધ નિજ સ્વભાવમાં, રમી રહ્યો છે નિત્ય તે, વિશ્વની સહુ વસ્તુને, નિજ કર્મ ઉદ્દભવ થાય છે, નિજ કર્મથી વળી વસ્તુને, વિનાશ વિનિમય થાય છે. જે આત્મ જેડે એક્તા, આવી નહીં આ દેહની, તે એકતા શું આવશે, સ્ત્રી પુત્ર મિત્રો સાથની , જે થાય જુદી ચામડી, આ શરીરથી ઉતારતાં, તે રામ સુંદર દેહ પર, પામે પછી શું સ્થિરતા ? Page #21 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સ્તુતિ સંચય [૫] આ વિશ્વની કે વસ્તુમાં, જે સ્નેહ બંધન થાય છે, તે જન્મ મૃત્યુ ચકમાં, ચેતન વધુ ભટકાય છે, મુજ મન, વચન ને કાયને, સંગ પરને છોડ, શુભ મેક્ષના અભિલાષને, આ માર્ગ સાચે જાણ. સંસારરૂપી સાગરે, જે અવનતિમાં લઈ જતી, તે વાસનાની જાળ પ્યારા, તાડ સંયમ જેરથી, વળી બાહ્યથી છે આત્મ જુદ, ભેદ મેટો જાણ, તલ્લીન થઈ ભગવાનમાં, ભવપંથ વિકટ કાપ. [૭૭] કર્મો કર્યા જે આપણે, ભૂતકાળમાં જન્મ લઈ તે કર્મનું ફળ ભેગવ્યા વિણ, માર્ગ એકે છે નહિ, પરનું કરેલું કર્મ જે, પરિણામ આપે મુજને, તે મુજ કરેલા કર્મને, સમજાય નહિ કંઈ અને. [૩૮] સંસારનાં સૌ પ્રાણીઓ, ફળ ભેગવે નિજ કર્મનું, નિજ કર્મના પરિપાકને ભક્તા નહિ કે આપણું, લઈ શકે છે અન્ય તેને, છોડ એ ભ્રમણા બૂરી. પ્રભુ ધ્યાનમા નિમગ્ન થા, તુજ આભને આશ્રય કરી. પર ફરતા કર્મ' (૮] . શ્રી અમિતગતિ અગમ્ય પ્રભુજી, ગુણ અસીમ છે આપના, આ દાસ તારે હૃદયથી ગુણ ગાય તુજ સામર્થના, પ્રગટતા જે ગુણ બધા, મુજ આતમમાં સદ્દભાવથી, શુભ મેક્ષને વરવા પછી, પ્રભુ વાર કયાંથી લાગતી ?, Page #22 -------------------------------------------------------------------------- ________________ રત્નાકર પચ્ચીશી નિવારનાર, શ્રી રત્નાકર પચ્ચીશી (૧) [૮૦] કલ્યાણલચ્છિ સુખના શુભ ફેલિધામ, વન્દે સુરેન્દ્ર નરદેવ પદાભિરામ, સર્વજ્ઞ ને અતિશયાદિ સુજ્ઞાનવત્ત, હૈ તીનાથ ! જયવત્ત સદા ભજ્જત. [૨૧] દુર્વાર આ ભવિકાર આધાર લેાક ત્રયના કરુણાવતાર, ભેાલા દિલે તુમ કને અરજી ઉચ્ચારુ જાણા જિનેશ વિ અ`તર રુપ મારુ', [૮૨] ક્રીડા સમેત શિશુ માત--પિતાની પાસ એટલે ન શું હૃદયમાં ધરતા વિકાસ હું યથાર્થ નિજ અ ંતર ખેદ સાથે, બાલ જિનેશ નિજ વિતક વાત નાથ ! [૩] દીધું ન મે' ત્રિજગદીશ સુપાત્ર દાન, સેવ્યું ન શીલ મનહરતા વિધાન, સદ્દભાવ આ ભવ વિષે ન થયે. અમદ, તે સુધા બહુ ભમ્યા ભવમાં જિણ ૬. [૮૪] ક્રાધાગ્નિથી અતિ નિર'તર છુ' ખળેલા, ને દુષ્ટ લેાભ અહિંથી પણ છું દશેલે, ગ્રસ્યા મહાજગરે મુજને જ એવુ, બાંધેલ છું કપટથી કેમ નાથ સેવુ' ? તા હુ [ ૧૭ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] વીતરાગ સ્તુતિ સંચય કર્યું ન પૂર્વભવમાં હિતકાર્ય ક્યારે, તેથી અહિં સુખ મળ્યું નહિ લેશ મારે, હે નાથ ! જે ઈહ ભવે નવ પુણ્ય થાયે, માનુષ જન્મ ભવપૂરણ કાજ જાયે. આનંદદાયી નિરખી મુખ ચન્દ્ર સાર, મારું અરે! મન નથી દ્રવતું ઉદાર, જેથી શીલાઘટિત એ મુજ ચિત્ત ભાસે, તેથી કઠોર દિસતું ન કદી વિકાસે. [૭] સંસારમાં બહુ ભમી તુજથી ઉદાર, પામ્ય ત્રિરત્ન અતિ દુલર્ભ તારનાર, નિદ્રા પ્રમાદ કરતાં પ્રભુ હું જ હાર્યો, પિકાર ક્યાં જઈ કરું ભવ મેં વધાર્યો. વૈરાગ્ય રંગ પરવંચન કાજ ધારુ ધર્મોપદેશ જનરંજનમાં વધારૂ, વિદ્યા વિવાદ કરવા માં છે પ્રયાસ હા ! કેટલું જ મમ હાસ્ય કરૂ પ્રકાશ [૯] નિંદા પરાઈ કરતાં મુખડું સદેષ, અન્યાંગના નિરખતાં મુજ નેત્ર દેશ, ચિંતી વિરૂપ પરનુ મન કિલષ્ટ કીધું, મારું થશે જ કિમ ફેગટ પાપ લીધું? Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯ રત્નાકર પચ્ચીશી (૧) [9]. કામાંધતા જ મુજ આતમને સતાવે, વાંછી ઘણું વિષયને કલુષી બનાવે, લજજાથકી જ પ્રભુ મેં તમને પ્રકાશ્ય, તે જ્ઞાન કેવલથકી સ્વયમેવ ભાસ્યું. [૧] લેખે કુમંત્રથકી મે પરમેષ્ઠી મત્ર, વાણી હણી કુમત શાસ્ત્રથકી સ્વંતત્ર, સંગે કુદેવ હણવા મથતે સ્વકર્મ, હે દેવ ! એ સકલ તે મમ બુદ્ધિ ભમે. પ્રત્યક્ષ દષ્ટિગત શ્રી જગદીશ ત્યાગી, મારી વિમૂઢ મતિ અંતરમાંહિ જાગી, વલેજ નાભિ નયને રમણ વિલાસ, દેખી કટિતટ મને પ્રગટયો ઉલ્લાસ. જોતાં મૃગાક્ષ મુખ જે ઉપનો અનંગ, લાગે નિજતર વિષે લવ રાગરંગ, સિદ્ધાંત સાગર વિર્ષ કરતાં જ સ્નાન, ધતાં ગયો ન જગતારક શું નિદાન ના ચારુ અંગ ગુણરાજિન જે ઉદાર, વિજ્ઞાન નિર્મલ વિલાસ ન કેઈસાર, શિોભા પ્રભાવ પ્રભુતા લવ ના જણાયે, તેયે અહંવ મનમાં ઉભરાઈ જાયે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] વીતરાગ સ્તુતિ સંચય આયુર્ગલે ન મુજ પાપમતિ ગાય, ને નષ્ટ યૌવન ન તે વિષયાશ જાય, યત્ન કરું અગદમાં ન સુહાય ધર્મ, સ્વામિ વિમેહમતિએ મુજ દુષ્ટકર્મ, માનું ન પુણ્ય પરક ન જીવ પાપ, દુષ્ટતણું વચણ સાંભળતાં અમાપ, કૈવલ્ય રૂપ સવિતા જિન વિદ્યમાન, ધિકાર મૂઢ મુજને કુમતિપ્રધાન. શ્રી દેવ ને ગુરુતણ ન કરી સુસેવા, સંપૂર્ણ શ્રાદ્ધ યતિ ધર્મ સુમર્મ લેવા, પાપી નૃજન્મ ન જપ્યા જિનના સુજાપ, તેથી થયા જ વનમાં સઘલા વિલાપ. [૮] ચિતામણિ સુરતરુ અછતા જણાય, ઈરછા તથાપિ જન ત્યાં મમ નિત્ય ધાય, સાક્ષાત્ અપૂર્વ સુખદાયક ધર્મ સાર, લાગે ન ચિત્ત મુજ ત્યાં સમતાવતાર ? સભોગ રોગ સમ મેં જિનજી ! ન જાય, વિજ્ઞાનમે મરણ આગમ ના પિછાણ્યા, કારાનિવાસ સમ નારક ના વિચારી, કામાંધ મેં પરમ બંધનરુપ નારી. Page #26 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧ રત્નાકર પચ્ચીશી (૧) [૧૦૦]. સદુવ્રત્તથી સુજનના દિલમાં ન ભાળે, સાધી પરિપકૃતિ ના યશ મેં કમાવ્યા, તીર્થોદ્ધરાદિ કરણીય ન કામ કીધું, પામી મનુષ્યભવ વ્યર્થ ગુમાવી દીધું. [૧૦] વૈરાગ્ય રંગ ગુરુના વચને ન થાવે, દુષ્ટતણાં વચનમાં નવ શાંતિ આવે, અધ્યાત્મ કેલશ હુયે ન કુરાયમાન, સંસારથી કિમ તરું કરુણાનિધાન ? [૧૦૨] પૂર્વે કર્યું સુકૃત મેં ન કદી જિનેશ, આગામી જન્મની કહ કિમ થાય લેશ, ભૂતાદિ જન્મય હું જિનરાજ હાર્યો, સાચે મને સુખદ ધર્મ દિલે ન ધાર્યો. [૧૩] દેવેન્દ્રવંઘ તજ પાસ ચરિત્ર મારુ, કેતાં વૃથા વિવિધ એ બકવાદ ધારું, વિશ્વ સ્વરૂપ સાવિ પૂરણ જાણનાર, શું માત્ર આ મુજ ચરિત્ર ન લેશ સાર ? [૧૦૪] તારાથકી અવર ન કરુણાલ નાથ, મારાથકી અવર ના જગમાં અનાથ, સમ્યક્ત્વદાયી કુશદુ ભવાબ્ધિ તારે, શ્રી દીપચંદ શિશુની અરજી સ્વીકારે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] વિતરાગ સ્તુતિ સંચય શ્રી રત્નાકર પચ્ચીશી (૨) [૧૫] મુક્તિ શ્રી ને, રમત રમવા, શ્રેષ્ઠ સદ્ધ સ્વરૂપ! વંદે નિત્ય ક્રમ અમલમાં દેવ ને લેણિ ભૂપ ! વિષે મોટા, સવિ અતિશયે, જ્ઞાન રૂપી કલાના, કેશાગારી !, ચિર જયવરે, શામ દેજો રસાલા... નોંધારાને, ત્રણ જગતમાં શ્રેષ્ઠ આધરિ ભૂત ! ને દુર્વાર, પ્રબળ ભવન, રોગના વૈદ્ય રૂપ ! જાણે સાચે, મમ હૃદયને, તેય હે વિશ્વ સાંઈ.. ભેળા ભાવે, અરજ કરું છું, આપની પાસ કાંઈ. [૧૦૭] ભોળ એ, શિશુ જગમહીં, મગ્ન બાલકડામાં, રાખે લજજા, જનકજનની, પાસ શું બેલવામાં, તેવી રીતે, મમ ઉર તણ, વાત જે જે બની તે, મૂકું ખુલ્લી, જિન ! તવ કને, શક હૈયે ધરીને [૧૦૮ આ સંસારે, સુરવર ધણ!, દાન દીધુ નથી મેં, પાછું એવું, શિયળ પણ મેં, શુદ્ધ પાળ્યું નથી, સે થડે, તપ નહિ વળી, શુદ્ધ ભાવો ન ભાવ્યા, હાં રે રે! કે, જનમ સુખની ભ્રાંતિથી મેં ગુમાવ્યા [૧૯ દાઝી છું હું, અતિશય વિભો !, ક્રોધ આગે કરીને, હંસાયો, છું હુ, ભવ વન મહીં, લેભ સર્વે કરીને, સાથે માનાજગર મુખથી, છું ગળા પ્રભુ હું, માયા જાળે, મુજ મન ગયું, કેમ તું ને ભજું હું Page #28 -------------------------------------------------------------------------- ________________ રત્નાકર પચ્ચીશી (૨) [ ૨૩ [૧૧૦] કીધું ના કૈ, હિત પર ભવે, કે વિભા! આ ભવેયે તેથી પામ્યા, લવ પણ નહીં, શાન્તિ સ`સાર માંહે, મારા જેવે, અબુધ જનના, જન્મ માત્ર પ્રભો ! કે, જાણે આ તા, મનુષ ભવને, પૂરવાને થયે રે... [૧૧૧] કેવું દીસે, અમૃત ઝરતું, નાથ ! વક્તેન્દુ તારું, તેવા તારા, મુખ કમળના દના લાભથીચે, મારા ચિત્તો, રસ ન ઝરતા, અલ્પ આનદનાચે, તેથી માનું, કઠણ મુજ છે, ચિત્ત પાષાણથી યે... [૧૧૨] આ સ ́સારે, ભ્રમણ કરતાં, નાથ ! તારી કૃપાથી, પામ્યા છું હું, ત્રણ રતન જે, પ્રાપ્ત થાવે દુ:ખેથી, ખાયા મે તા, ભવ વન મહીં તૈય નિદ્રા પ્રમાદે, કૈાની પાસે, દુ:ખદ કરવા, આજ પેાકાર મારે... [૧૧૩] ઢાયા હૈયે, જગત ઢંગવા, રંગ વૈરાગ્યના મે', કીધી વ્યાખ્યા, તવ ધરમની, લેાકના હર્ષ માટે, વિદ્યા લીધી, ત્રણ જગ પતે! સિદ્ધવાદી થવાને, મેલુ' શું હુ· અતિ તવ કને, હાસ્યકારી કથાને [૧૧૪] કીધું મેતુ', મિલન મુનુ', અન્યના દોષ ખેલી, કીધાં નેત્રા, મિલન પરની, નારના વક્ત્ર જોઈ, કીધુ. ગટ્ટુ, અશુભ પરનું, ચિ'તી ચિત્તને યે, ભૂલ્યા માજી, હિતકર હવે, ભાવિમાં શું થશે રે... Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] વીતરાગ સ્તુતિ સંચય [૧૧૫] થાઈ છે, અતિશય વિભો ! કામ દયે કરીને પડી જાતે, કુવિષયમહીં, મારી જાતને મેં, જાણે જાતે, સકલ કથની, અલ્પનાયે અજાણ્ય, તે તે મેં, જિન! તવ કને લાજ લાવી પ્રકાશ્ય.. [૧૧૬] બીજા મંત્ર, નવપદ તણે, મંત્ર દીધે હણી મેં, જાણું શાસ્ત્રો, પર જન તણું, શાસ્ત્ર વાણી હણું મેં, કીધી ઈછા, કરમ હણવા, અન્ય દેવો વડે મેં, કે મારે, ભ્રમ મતિ તણો, સત્ય દરે તજે છે.” [૧૧૭] જોયા મેં તે, અખિયન વડે, આપને તેય છોડી, હૈિયામાં મેં, પર જન તણી, નારમાં બુદ્ધિ જેડી, સ્વામિન્ ! તેના, નયન કુચને વત્ર ગભીર નાભી, જોઈ ધ્યાયા, મનહર કટી, આદિ અંગો વિલાસી [૧૧૮] પદ્માકારી, ચપળ નયની, નાના વત્ર દશે, લાગે છેડે, મુજ મન મહીં, રાગને અંશ જે છે, જાવે ના તે. પળ પળ વિભો ! શાસ્ત્ર રત્નાકરે રે, ધોવાથી, ઝટપટ કહે, નાથ ! શા કારણે રે.... [૧૧૮] છે ને હૈયે, ગુણ ગણુ વળી, અંગના ચંગ મારું, છે ના એવી, વિલસિત કલા, કે નહીં તેજ સારૂ, છે ના કેઈ વિષય પર ચે, અલ્પ સત્તા ય મારી, તેયે પીડે, અતિશય મુને, ગર્વ છે જ્ઞાનધારી... Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨નાકર પચીશી (૨) [ ૨૫ | [૧૨૦] પાપ પ્રજ્ઞા, લવ ન ઘટતી, જાય આયુષ્ય તોયે, ભોગેચ્છાઓ, પણ નવ ઘટે, જાય તારુણ્ય તયે, ચાહું ના હું, જિન! ધરમને, ઔષધે ય ચાહું, બંધાઈને દુઃખ અનુભવું, મેહના પાશમાં હું.... [૧૨૧] છે ના આત્મા પરભવ વળી, પુણ્યને પાપયે ના, બેટી વાણી, ઠગ જન તણી, કર્ણથી પીધ મેં હા ! આપશ્રી તે, પ્રકટત હતા, જ્ઞાન સૂર્ય અરે રે! તે ચે ભૂલ્ય, જિનવર! મુને, ખૂબ ધિક્કાર છે રે... [૧૨૨] કીધી પૂજા, લવ પણ નહી, દેવ કે પાત્રનીયે, સાધુ શ્રાદ્ધ, પ્રમુખ, નહિ મેં, ઘર્મ પાળે જરીયે, પામ્યો છું આ નર ભવ છતાં નાથ ! સર્વ પ્રકારે, ભિષ્ણારણ્ય, રુદન કરવા, તુલ્ય બન્યું જ મારે.... [૧૨૩] લાગ્યું મારું, મન અતિ વિભો !' કલ્પવૃક્ષેપરે ને, ચિંતા ચૂરી, મણિ પર વળી, કામધેનુ પરે યે, બેટા છે તે, પણ સુખદ આ, જૈન ધમેં હમારા, ભાવે સ્પશર્યા,નહિ વર! જુઓ, મૂઢ આ ભાવ મારા [૧૨૪] માન્યું સારું, વિષય સુખને, રેગ જેવું ન માન્યું, કીધી ઈચ્છા, બહુ ધનતણ, મૃત્યુ ને નાહિ જાયું, નારીઓ છે, જિનવર ! ખરે, નર્કનું કેદખાનું, એવું કે ના, અધમ મુજથી, ચિત્તમાં ચિંતવાયું.... Page #31 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સ્તુતિ સંચય [૧૫] શુદ્ધાચારે, સુજન ઉરમાં, સ્થાન ના પ્રાપ્ત કીધું, સાધી કાર્યો, પર જન તણ, માન ને પ્રાપ્ત કીધું, તીર્થો ના કે, ઈતર જિનજી !, કેઈ કાર્યો ન કીધાં, ખે મેં તે, નરભવ વૃથા, મૂર્ખતાની ન સીમા, [૧૨૬] જામે નાહીં, ગુરુ વચનમાં, રંગ વૈરાગ્ય કેરે, ને કીધે હાં, ઠગ જન વચે, ભંગ મેં શાન્તિ કેરે, છે ને કાંઈ મુજ હૃદયમાં, અલ્પ અધ્યાત્મ સાંઈ! મારાથી આ, ભવજલધિને, કેમ જાશે તિરાઈ? [૧૭] કીધું ના મેં, વિગત ભવમાં, પુણ્યનો પ્રાપ્ત ઈશ! ને ભાવના, પણ જનમમાં, પ્રાપ્ત ને હું કરીશ, એવા મારા, ગત ઈહ અને, સાથ ભાવી ત્રણે છે, જો ખયા, પરમ ગુરૂ ! મેં, તેમ હૈયું ભણે છે. [૧૨૮] તારી પાસે, શિવપુર ઘણું! બોલવું શું વધારે, ખેટા એવા, મમ ચરિતને, જીભથી વ્યથ મારે, જાણે છે આ, અખિલ જગના, રૂપને સત્ય રીતે, તેથી તે હં, જિન ! તવ કને, કેણ હું માત્ર ચિ. [૧૨૯] છે ને બીજે, તવ સમ વિભે !, દીન ને તારનારે, ને ના મત્ય, મમ સમ દુજે, પાત્ર છે દુખિયારે, તે એ માગું, ધન કણ નહીં, મુક્તિ રત્નાકરશ્રી ! કલ્પા ધારી શિવકર ! ચહું, માત્ર સમ્યફ હષી. Page #32 -------------------------------------------------------------------------- ________________ રતનાકર પચીશી (૩) [ ૨૭ શ્રી રત્નાકર પચીશી (૩) [૧૩] મંદિર છે મુક્તિતણું માંગલ્ય કીડાના પ્રભુ! ને ઈન્દ્ર નરને દેવના સેવા કરે તારી વિભુ ! સર્વજ્ઞ છે સ્વામી વળી શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ! તું ઘણું જીવ! તું ભંડાર જ્ઞાનકળાતણું. [૧૩૧] ત્રણ જગતના આધાર ને અવતાર હે કરૂણતણા વળી વૈદ્ય ! હે ! દુર આ સંસારનાં દુઃખે તણું, વીતરાગ ! વલ્લભ! વિશ્વના તુજ પાસ અરજી ઉચરું, જાણે છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું, [૧૩૨] શું બાળકે મા–બાપ પાસે બાળકીડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે, તેમજ તમારી પાસ તારક આજ ભેળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. [૧૩૩ મેં દાન તે દીધું નહિ શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ શુભ ભાવ પણ ભાગ્યે નહિ, એ ચાર ભેદ ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ નવું કર્યું, મ્હારૂં ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું ! નિષ્ફળ ગયું ! [૧૩] હું કેuઅગ્નિથી બળે વળી લેભસર્પ ડ મને, ગળે માનરૂપી અજગરે હું કેમ કરી દયાવું તને, મન મારૂં માયાજાળમાં મેહન! મહા મુંઝાય છે. ચડી ચાર ચારે હાથમાં ચેતન ઘણે ચગદાય છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] વીતરાગ સ્તુતિ સંચય [૧૩૫] મે' પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યુ” નહિ, તેથી કરી સ'સારમાં સુખ અલ્પ પણુ પામ્યા નહિ, જન્મે અમારા નિજી ! ભત્ર પૂર્ણ કરવાને થયા, આવેલ માજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. [૧૩૬] અમૃત રે તુજ મુખરૂપી ચ ́દ્રથી તે પણ પ્રભુ ?, ભિજાય નહિ મુજ મન અરેરે ! શું કરૂ' હું તે વિભુ ? પત્થર થકી પણ કઠણ મારૂ' મન ખરે ! કર્યાંથી દ્રવે ? મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ ! હા! હવે, [૧૩૭] ભમતાં મહાભવસાગરે પામ્યા પસાયે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં, તે પણ ગયા પ્રમાદના વંશથી પ્રભુ કહું' છું. ખરું, કોની કને કિરતાર આ પોકાર હું જઈ ને કર્ [૧૩] ઠગવા વિભુ ! આ વિશ્વને વૈરાગ્યના ર'ગા ચર્ચા, ને ધના ઉપદેશ ર'જન લેાકને કરવા કર્યો ! વિદ્યા ભણ્યા હું વાદ માટે કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી દાંભિક અંદથી રહુ. [૧૩૯] મેં મુખને મેલુ* ક્યુ દ્વેષા પરાયા ગાઈ ને, ને નેત્રને નિદિત કર્યા. પરનારીમાં લપટાઈ ને, વળી ચિત્તને દોષિત કર્યું...ચિંતી નઠારૂ' પરતણુ’, હે નાથ ! મારૂ` શુ` થશે ? ચાલાક થઇ ચૂકયા ધણુ.. Page #34 -------------------------------------------------------------------------- ________________ રત્નાકર પચ્ચીશી (૩) [ ૨૯ [૧૪] કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું વિડબના પામ્યા ઘણી, તે પણ પ્રકાશ્ય આજ લાવી લાજ આપતણું કને, જાણો સહુ તેથી કહું કર માફ મારા વાંકને. [૧૪૧] નવકારમંત્ર વિનાશ કીધ અન્ય મંત્ર જાણીને, કુશાસ્ત્રના વાકયો વડે હણું આગમની વાણીને, કુદેવની સંગતથકી કર્મો નકામા આચર્યા, મતિભ્રમ થકી રન ગુમાવી કાચ કટકા મેં ગ્રહ્યા. [૧૪૨] આવેલ દ્રષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર ! આપને, મેં મૂઢધીએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને, નેત્રબાણે ને પાધર નાભીને સુંદર કટ, શણગાર સુંદરીએ તણા છટકેલ થઈ જેય અતિ. [૧૪૩] મૃગનયની સમ નારી તણ મુખચંદ્ર નિરખવાવતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો અ૮૫ પણ ગાઢ અતિ, તે કૃતરૂપ સમુદ્રમાં ધાયા છતાં જાતે નથી, તેનું કહે કારણ તમે બચું કેમ હું આ પાપથી ? [૧૪] સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતણે નથી, ઉત્તમ વિલાસ કળાતણી દેદીપ્યમાન પ્રભા નથી, પ્રભુતા નથી તે પણ પ્રભુ અભિમાનથી અકકડ ફરું, ચોપાટ ચાર ગતિતણું સંસારમાં છેલ્યા કરું. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] વીતરાગ સ્તુતિ સંચય [૧૪] આયુષ્ય ઘટતું જાય તે પણ પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે, ઔષધ વિષે કરૂં યત્ન પણ હું ધર્મને તો નવ ગણું, બની મેહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું. [૧૪૬] આતમા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વિની કટુ વાણી મેંધરી કાન પીધી સ્વાદથી, રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ! આપશ્રીને પણ અરે, દી લઈવે પડયો fધકકાર છે મુજને ખરે. [૧૪૭] મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી, ને શ્રાવકે કે સાધુઓને ધર્મ પણ પાળે નહિ, પામ્ય પ્રભુ નરભવ છતાં રણમાં રડવા જેવું થયું. બીતણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું. [૧૪૮]. હું કામઘેનુ કલ્પતરૂ ચિંતામણિના પ્યારમાં ટા છતાં ઝંખે ઘણું બની લુખ્ય આ સંસારમાં જે પ્રગટ સુખ દેનાર હાર ધર્મ તે સે નહિ, મુજ મૂખ ભાવેને નિહાળી નાથ કર કરૂણું કંઈ [૧૪૯] મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમચિત્યા નહિ. આગમન ઈચ્છયું ધનતણું પણ મૃત્યુને પીછયુ નહિ, નહિ ચિંતવ્યું મેં નર્ટ કારાગૃહ સમી છે નારીઓ, મધુબિંદુની આશામહિ ભયમાત્ર હું ભુલી ગયો. Page #36 -------------------------------------------------------------------------- ________________ રત્નાકર પચ્ચીશી (૩) [ ૩૧ [૧૫૦] હું શુદ્ધ આચારો વડે સાધુ હદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો, વળી તીર્થનાં ઉદ્ધાર આદિ કઈ કાર્યો નવ કર્યો, ફેગટ અરે! આ લક્ષ ચોરાશીતણું ફેરા ફર્યા. [૧૫૧ - ગુરૂવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને દુનતણાં વાક્યોમહી શાન્તિ મળે કયાંથી મને? તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળિયાને ઘડે જળથી ભરાયે કેમ કરી? [૧૨] મેં પરભવે નથી પુણ્ય કીધુ ને નથી કરતે હજી, તે આવતા ભવમાં કહે કયાંથી થશે હે નાથ ભૂત ભાવિને સાંપ્રત ત્રણે ભવ નાથ હું ! હારી ગયા, - સ્વામી! ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. [૧૫૩] અથવા નકામું આપ પાસે નાથ? શું બકવું ઘણું, હે! દેવતાના પૂજ્ય! આ ચારિત્ર મુજ પિતાતણું, જાણે સ્વરૂપ ત્રણ લેતુ તે મારું શું માત્ર આ ? જ્યાં કોડને હિસાબ નહિં ત્યાં પાઈની તે વાત કયાં. [૧૫૪] હારાથી ન સમર્થ અન્ય દીનને ઉદ્ધારનારો પ્રભુ, મારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતા જડે હે વિભુ, મુક્તિમંગલ સ્થાન તેય મુંજને ઈચ્છા ન લક્ષમી તણી, આપે સમ્યગુરન શ્યામ જીવને તે તૃપ્તિ થાયે ઘણી. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] વીતરાગ સ્તુતિ સંચય આત્મનિન્દા દ્વાત્રિશિકા – પદ્યાનુવાદ [૧૫] સવે સુરેન્દ્રોને નમેલા મુકુટ તેના જે મણિ, તેના પ્રકાશે ઝળહળે પદપીઠ જે તેના ઘણી, આ વિશ્વનાં દુખો બધાંયે છેદનારા હે પ્રભુ, જય જય થજે જગબંધુ તુમ એમ સર્વદા ઈરછુ વિભુ. [૧૬] વિતરાગ હે કૃતકૃત્ય ભગવન આપને શું વિનવું, હું મૂર્ખ છું મહારાજ જેથી શક્તિહીન છતાં સ્તવું, શું અથીવર્ગ યથાર્થ સ્વામીનું સ્વરૂપ કહી શકે, પણ પ્રભો પૂરી ભક્તિ પાસે યુક્તિ ઓ એ ના ઘરે, [૧પ૭] હે નાથ ! નિર્મલ થઈ વસ્યા છો આપ દૂરે મુક્તિમાં, તે રહ્યાં ગુણ આપતાં મુજ ચિત્તરૂપી શુક્તિમાં, અતિદૂર એ સૂર્ય પણ શું આરસીના સંગથી પ્રતિબિંબરૂપે આવી અહી ઉદ્યોતને કરતે નથી. [૧૫૮ પ્રાણીતણાં પાપે ઘણું ભેગા કરેલાં જે ભવે, ક્ષીણ થાય છે ક્ષણમાં બધાં તે આપને ભાવે સ્તવે, અતિગાઢ અંધારાતણું પણ સૂર્ય પાસે શું ગજું? એમ જાણીને આનંદથી હું આપને નિત્યે ભજુ. શરણય કરૂણસિધુ જિનજી આપ બીજા ભક્તનાં, મહામહવ્યાધિને હણો છે શુદ્ધ સેવાસક્તનાં, આનંદથી હું આપ આણું મસ્તકે નિત્યે વહુ, તેયે કહો કેશુ કારણે એ વ્યાધિનાં દુ:ખે સહુ. Page #38 -------------------------------------------------------------------------- ________________ આત્મનિંદા ઢાત્રિ'શિકા [ ૩૩ [ ૧૬૦] સ સારરૂપ મહાઅટવીના છે! સાવાહ પ્રભુ તમે, મુક્તિપુરી જાવાતી ઇચ્છા અતશય છે મને, આશ્રય કર્યા તેથી પ્રભો તુજ તાય આતર-તસ્કરા, મુજ રત્નત્રય રે વિભો રક્ષા કરે ! રક્ષા કરે [૧૯૬૧] મહુકાળ આ સસારસાગરમાં પ્રભુ હું સંચર્યા, થઈ પુણ્યરાશિ એકઠી ત્યારે જિનેશ્વર તું મળ્યા, પણ પાપકમ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ ચેાગને પામ્યા છતાં મે મૂખ તા મહુએ કરી. [૧૬૨] આ કમ રૂપકુંલાલ મિથ્યાજ્ઞાનરૂપી ભવચક્ર નિત્ય ભમાતા દિલમાં દયા ધરતા નથી, કરી પાત્ર મુજને પુજ દુઃખના દાખી-દાસીને ભરે, રવિણ આપ આ સસાર કાણ રક્ષા કહેા એથી કરે? દ ડથી, [૧૬૩] કયારે પ્રભો સ’સારકારણે સર્વ મમતા છેાડીને, આજ્ઞા પ્રમાણે આપની મન તત્ત્વજ્ઞાને જોડીને, રમીશ આત્મ વિષે વિભો નિરપેક્ષવૃત્તિ થઈ સદા, તજીશ ઇચ્છા મુક્તિની પણ સન્ત થઈને હુકા ? [૧૬૪] તુજ પૂર્ણ શશિની કાન્તિ સરખા કાન્તગુણ દૃઢ દોરથી, અતિચપલ મુજ મન વાંદરાને ખાંધીને બહુ જોરથી, આજ્ઞારૂપી અમૃતરસેાના પાનમાં પ્રીતિ કરી, પામીશ પરબ્રહ્મ રતિ થારે વિભાવા વિસરી ? Page #39 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સ્તુતિ સંચય [૧૯૫] હું હીનથી પણ હીન પણ તુમ ચરણસેવાને મળે, આવ્યા અહી ઉચી હદે જે પૂર્ણપુણ્યથકી મળે, તો પણ હઠીલી પાપી કામાર્દિકતણી ટોળી મને, અકાય માં પ્રેરે પરાણે પીડતી નિ યપણે. [૧૯૬] કલ્યાણકારી દેવ ! તુમ સમ સ્વામી તુજ માથે છતે, કલ્યાણ કાણુ ન સંભવે જો વિઘ્ન મુજ નવ આવતે, પણ મદન આદિક શત્રુએ પુરું પડ્યા છે માહરે, દૂર કરૂ શુભ ભાવનાથી પાપીએ પણ નવ મરે. [૬૭] ૩૪ ] સસારરૂપ સમુદ્રમાં ભમતા અનાદિ કાળથી, હુ' માનું છું કે આપ કદી મુજ ષ્ટિએ આવ્યા નથી, નહીતર નરકની વેદના સીમા વિનાનીમે પ્રભુ ! બહુ દુ:ખથી જે ભેળવી તે કેમ પામુ` હું વિભુ ? [૧૬૮] તરવાર ચક્ર ધનુષ્ય ને અંકુશથી જે Àાલતુ', વજ્રપ્રમુખ શુભ ચિન્હથી શુભભાવવલ્લી રોપતુ, સસારતારક આપનુ એવુ ચરયુગ નિર્મળુ, દુર્વાર એવા મેાહવૈરીથી ડરીને મેં થયું. [૧૯] નિઃસીમ કરૂણાધાર છે. છે। શરણુ આપ પવિત્ર છે, સત્તુ છે। નિર્દોષ છે ને સર્વ જગના નાથ છે!, હું દીન છુ' હિમ્મત થઈ રહી શરણે આવ્યા આપને, આ કામરૂપી ભિલ્લુથી રક્ષે! મને રહ્યા. મને Page #40 -------------------------------------------------------------------------- ________________ આત્મનિદ્યા દ્વાત્રિ'શિકા [ ૩૫ [૧૭૦] વિષ્ણુ આપઆ જગમાં નથી સ્વામીસમથ મળ્યા મને, દુષ્કૃત્યને સમુદાય માટે જે પ્રભુ મારી હણે, શુ શત્રુઓનું ચક્ર જે બહુ દુ:ખથી દેખાય છે, વિષ્ણુ ચક્ર વાસુદેવના તે કાઈ રીત હણાય છે ? [૧૭૧] પ્રભુ દેવનાં પણ દેવ છે વળી સત્ય શ`કર છે તમે, છે બુદ્ધ ને આ વિશ્વત્રયને છે। તમે નાયકપણે, એ કારણે આન્તરરિપુ સમુદાયથી પીડેલ હું, હે નાથ ! તુમ પાસે રડીને હાઈનાં દુઃખા કહુ.. [૧૭૨] અધર્મીન! કાર્યાં બધાં દૂર કરીને ચિત્તને, જોડુ' સમાધિમાં જિનેશ્વર શાન્ત થઈ હુ જે સમે, ત્યાં તા . બધાએ વૈરીએ જાણે વળેલા ક્રોધથી, મહામેહનાં સામ્રાજ્યમાં લઈ જાય છે બહુ જોરથી [૧૭૩] છે મેહઆદિક શત્રુએ મ્હારા અનાદિકાળનાં, એમ જાણુ` છુ· જિનદેવ પ્રવચન-પાનથી હું' આપના તાયે કરી વિશ્વાસ એના મૂઢ મેઢા હું મનુ, એ માહબાજીગરકને પિ-રીતને હુ· આચરૂ [૧૭૪] એ રાક્ષસેાનાં રાક્ષસે છે ક્રૂર મ્લેચ્છા એ જ છે, એણે મને નિષ્ઠુરપણે ખડુવાર બહુ પીડેલ છે, ભયભીત થઈ એથી પ્રભુ તુમ ચરણ શરણું મેં' ગહ્યું, જગવીર દેવ બચાવો મેં ધ્યાન તુમ ચિત્તે ધર્યું, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] વીતરાગ સ્તુતિ સંચય [૧૭૫ ક્યારે પ્રત્યે નિજ દેહમાં પણ આપબુદ્ધિને તજી, શ્રદ્ધાજળ શુદ્ધિ કરેલ વિવેકને ચિત્તે સજી, સમ શત્રુ મિત્રવિષે બની ન્યારો થઈ પરભાવથી, રમીશ સુખકર સંયમે ક્યારે પ્રભો આનન્દથી ? [૧૭] ગતષ ગુણભંડાર જિનજી દેવ હારે તું જ છે, સુરનર સભામાં વર્ણવ્ય જે ધર્મ હારે તે જ છે, એમ જાણીને પણ દાસની મત આપ અવગણના કરો, આ નમ્ર હારી પ્રાર્થના સ્વામી તમે ચિરો ઘરે. [૧૭૭] પવર્ગ મદનાદિકત જે જિતનાર વિશ્વને, અરિહંત વિલ યાનથી હેને પ્રભુ છો તમે, અશક્ત આપ પ્રતે હણે તુમ દાસને નિયપણે, એ શત્રુઓને જીતું એવું આત્મબળ આપો મને. [૧૭૮] સમર્થ છે સ્વામી તમે આ સર્વ જગને તારવા, ને મુજ સમા પાપી જનેની દુર્ગતિને વારવા, આ ચરણ વળગે પાંગળો તુમ દાસ દીન દુભાય છે, હે શરણ! શું સિદ્ધિ વિષે સંકોચ મુજથી થાય છે? [૧૯] તુમ પાદપત્ર મે પ્રત્યે નિત જે જનોનાં ચિત્તમાં. સુર ઈદ્ર કે નરઈદ્રની પણ એ જનોની શી તમા? ત્રણ લેકની પણ લક્ષમી એને સહચરી પેઠે ચહે, શુભ સદ્દગુણેને ગબ્ધ એના આત્મમાંહે મહમહે Page #42 -------------------------------------------------------------------------- ________________ આત્મનિંદા દ્વાત્રિશિકા [ ૩૭ [૧૮] અત્યન્ત નિર્ગુણ છું પ્રભો હું કુર છું હું દુષ્ટ છું હિંસક અને પાપે ભરેલે સર્વ વાતે પૂર્ણ છું, વિણ આપ આલંબન પ્રભો ભવભીમસાગર સંચરું, મુજ ભવભ્રમણની વાત જિન જ આપ વિણ કેને કરું ! મુજ નેત્રરૂપ ચકેરને તું ચન્દ્રરૂપે સાંપડ્યો, તેથી જિનેશ્વર આજ હુ આનન્દ ઉદધિમાં પડ્યો, જે ભાગ્યશાળી હાથમાં ચિન્તામણિ આવી ચડે, કઈ વસ્તુ એવી વિશ્વમાં જે તેહને નવ સાંપડે? [૧૮૨ હૈિ નાથ ! આ સંસારસાગર ડૂબતા એવા મને, મુક્તિપુરીમાં લઈ જવાને જહાજરૂપ છો તમે. શિવરમણીના શુભ સંગથી અભિરામ એવા હે પ્રભો ! મુજ સર્વ સુખનું મુખ્ય કારણ છે. તમે નિત્યે વિભો [૧૮૩] જે ભવ્યજીવે આપને ભાવે નમે તેત્રે સ્તવે, ને પુષ્પની માળા લઈને પ્રેમથી કઠે હવે, તે ધન્ય છે કૃત પુણ્ય છે ચિન્તામણિ તેને કરે, વાવ્યા પ્રભો! નિજત્યથી સુરવૃક્ષને એણે ગૃહે [૧૮૪] હે નાથ ! નેત્રો મીંચીને ચળચિત્તની સ્થિરતા કરી, એકાન્તમાં બેસી કરીને ધ્યાનમુદ્રાને ધરી, મુજસર્વકર્મવિનાશકારણ ચિન્તવું જે જે સમે, તે તે સમે તુજ મૂતિ મનહર માહરે ચિત્તિ રમે Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] વીતરાગ સ્તુતિ સંચય [૧૯૫] ઉત્કૃષ્ટ ભક્તિથી પ્રભો મેં અન્ય દેવેને સ્તવ્યા, પણ કઈ રીતે મુક્તિસુખને આપનારા નવ યયા; અમૃત ભરેધા કુભથી છે ને સદાયે સીંચીએ આંબા તણું મીઠાં ફળ પણ લીંબડા ક્યાંથી દયે? [૧૮૬] ભવજલધિમાંથી હે પ્રભો ! કરણ કરીને તારજે, ને નિર્ગુણીને શિવનગરનાં શુભ સદનમાં ધાર, આ ગુણી ને આ નિર્ગુણ એમ ભેદ મેટા નવ કરે, શશ સૂર્ય મેઘપરે દયાળુ સર્વનાં દુખ હરે. પામ્યો છું બહુ પુણ્યથી પ્રભુ! તને રીલેક્યના નાથને, હેમાચાર્ય સમાન સાક્ષી શિવના નેતા મળ્યા છે મને, એથી ઉત્તમ વસ્તુ કેઈ ન ગણું હેની કરૂં માગણી, માગું આદરવૃદ્ધિ તેય તુજમાં એ હાર્દની લાગણી. – ૪ – ૪ – ૪ – Page #44 -------------------------------------------------------------------------- ________________ ખારભાવના સ્તુતિ આરભાવના રૂપ પ્રભુ સ્તુતિ [૧૮૭] પ્રિય દેહને સ્નેહીજના સામ્રાજ્ય મેાટા આદિને ધનરૂપ બળને પુણ્ય વિભૂતિ યાગ સૈા અધ્રુવ છે, વિભિન્ન સાથી શાશ્વતા નિજ એક આત્મા શ્રેષ્ટ છે, વદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના અપ્રુવ એ. [૧૮૮] નિર્જીવ જીવકે મિશ્રભૂતિ કે હરી ચકીતy, મરણુ સમ બહુ કષ્ટ કાળે શરણના કઇ કામનું', પરમ ગુરૂ કે રત્નત્રય રૂપ ધર્મ સાચુ' શરણુ છે, વદન કરી પ્રભુ નિત્ય ભાવુ' ભાવના અશરણુ એ. [૧૮૯] ભમતા સદા આ પૌવિધ ભવસાગરે કૃત કેમ થી, ખ મુક્તિને પામીશ હુ દુઃખ મૂળ આ ભવ ચક્રથી, મુક્તિમયી અતિ શુદ્ધ હું ના મુજ કદી સ`સાર તે, વંદન કરી પ્રભુ નિત્ય ભાવુ' ભાવના સ`સાર એ. [૧૯૦] પેાતે જ વેદે સ્વર્ગ નરકે એકલા નિજ કમને, ના કેાઈ સહચર તુજ સાટે ભોગવે તુજ કૃત જે, ત્રણ રત્નમય તુ એક નિર્મમ શુદ્ધ ઉપાદેય છે, વંદન કરી પ્રભુ નિત્ય ભાવુ ભાવના એકત્વ એ. [૧૯૧] માતા પિતા સ્નેહીજનેાને કાય પણ તારી નહી, નવ કાઈ કાનુ કાઈ કાળે સ્વાથી છે સૈા જગમહીં, સૈા સાથથી છે અન્ય આત્મા જ્ઞાનદર્શન રૂપ તે, વંદન કરી પ્રભુ નિત્ય ભાવુ` ભાવના અન્યત્વે એ. [ ૩૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] વીતરાગ સ્તુતિ સંચય [૧૯૨] વ્યાધી ભર્યો દુઃખ વારિધિ મલમુત્રને કમિવાસ છે, શુચિ વસ્તુપાન વિણસાડતે નિત વિણસ આ દેહ છે, વ્યતિરિક્ત તનથી કર્મ વિણ સુખસદમ તે શુચિ આમ છે, વંદન કરી પ્રભું નિત્યભાવું ભાવના અશુચિવ એ. [૧૩] અત્રત યોગ કષાયને પ્રમાદને મિથ્યાવની, પરભાવની એ પરિણતિથી કર્મને આશ્રવ કરી, ભવમાં ડુબું પણ ના લહું નિરાસ્ત્રી નિજ રૂપને, વંદન કરી પ્રભુ નિત્ય ભાવ ભાવના આશ્રવનીએ. [૧૯૪] સુદૃષ્ટિ વિરતિ જ્ઞાનથી સૈ પાપ રાધી સંવરે, શુભથી અશુભને શુદ્ધ ભાવે શુભ નિરોધ છે, ના કર્મ ત્યાં સંવર કહાં પરમાર્થથી એક શુદ્ધ છે, વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના સંવરની એ. [૧૯૫]. કર્મ અણુના ખલન રૂપને હેય સંવર હેતુથી તે નિર્જરના ભેદ બે સ્વકાળને તપ વૃતથી સજ્ઞાન કિયાથી લહે જે નિર્જરા તે પાવના, વંદન કરી પ્રભુ નિત્ય ભાવું નિર્જરા તણી ભાવના. [૧૯૬] ષટ દ્રવ્યને સમવાયને ત્રણ ભેદથી આ લેક છે, અશુભે નરક તિર્યંચની ગતિ શુભથી નર દેવ છે, સિદ્ધિ લહે નિજ શુદ્ધ ભાવે રૂપ કમ એ લેકનાં, વંદન કરી પ્રભુ નિત્ય ભાવું ભાવના લેક સ્વરૂપ એ. Page #46 -------------------------------------------------------------------------- ________________ ખરભાવના સ્તુતિ [૧૯૫] માહાધિને દુષ્ટપ્રાપ્ય છે સજ્ઞાન ષ્ટિ ઐધિને, સા વિરતી રૂપ નિજભાવતુ અતિ આકરૂં ચારિત્ર તે, ત્રણ રત્ન પ્રાપ્તિ આધિ તે સ્થિરતા સમાધિ ભાવ છે, વંદન કરી પ્રભુ નિત્ય ભાવુ એધિ દુલભ ભાવના. [૧૯૮] અધ મય સ‘સારમાં લવ પુણ્ય પણ તે ધમ થી, શિવધ દેશક ગુરૂને સદ્ધર્મ છે દુર્લભ અતિ, અસંગને સ્વભાવરામી આત્મ નિશ્ચય ધર્મ છે, વંદન કરી પ્રભુ નિત્ય ભાવુ ભાવના સુધમ તે, -: મૈત્રાદિ ચાર ભાવના રૂપ સ્તુતિ ઃ[૧૯૯] મૈત્રી ભાવનુ પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. [200] ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારૂ` નૃત્ય કરે, એ સત્તાના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે [૨૦૧] દીન ક્ષીણ ને ધર્મ વિાણા, દેખી દિલમા દ રહે, કરૂણાભીની આંખેામાંથી, અશ્રુના શુભ સ્ત્રોત વહે. [૦૨] [ ૪૧ -: માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચિ‘ધવા ઊભે રહું, કરે ઉપેક્ષા એ મારગની, તાયે સમતા ચિત્ત ધરુ [૨૦૩] ચંદ્રપ્રભની ધમ ભાવના, હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના પાપ તજીને, મ ગલ ગીતા એ ગાવે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] વીતરાગ સ્તુતિ સંચય (૧) શ્રી આદિનાથ પ્રભુ સન્મુખ માલવાની સ્તુતિ [૨૦૪] સુખકરણ સ્વામી જગત નામી, આદિકરતા દુઃખ હર', સુર ઈદ ચંદ નિ ́દ 'શ્વેત, સકલ અઘહર જિનપર, પ્રભુ જ્ઞાન સાગર ગુહ આગર, આદિનાથ જિનેશ્વર, સખ ભવિજન મિલ કરેા પૂજા, જા નિત પરમેશ્વર'. [૨૦૫] એઠા વિમલાચલેજી, રૂષભિજનવરા જ્ઞાન દ્વીવેા ધરીને, વાળે હૃદયાંગણેથી અગન કરમની જ્ઞાન ગંગા ભરીને, વેતુ નયને અમીનુ અવિરત ઝરણુ, મેલને કાપનાર, આદીશ્વર નામ રૂડું ભવજલ બુડતાં, જીવન તારાનાર. [૨૬] ઋષભજિન તે ક્રોધ અળગે, કરમ રૂપ એ ચાર અળગે, સમરથ નથી શત્રુ હવા, હિમ પિનને અપ પળમાં, પ્રભા ! કીધા પેલાં અરે ! થાશે કેમ વિના ક્રોધે કાઈ, અરે ખાળે શું ના ? [૨૦૭] દ્વીઠા મે તા સકલ જનના તારનારા ભલે! રે, દીવા છે હા ત્રિભુવન તણેા સિદ્ધ ક્ષેત્ર ચલા ૨, છે હા ત્યાં તા શિવપુર ધણી, ચિત્ત આનંદ આપે, સેવી ભક્તો ઋષભજિનને, દુષ્ટ સસાર કાપે. [૨૮] આદિ ક્ષિતીશ પ્રથમાણુગારી, પેલા જ તીર્થંકર કમ વાહી, ને તારનારા ભવ દુઃખથી ચે,એવા પ્રભુશ્રી ઋષભ તવીએ. Page #48 -------------------------------------------------------------------------- ________________ વિશ જિન સ્તુતિ [ ૪૩ શ્રેયાંસના ઘર વિશે રસ ઈશ્ન લીધે ભિક્ષા ગ્રહી નિજ પ્રપૌત્ર સુપાત્ર કીધે, માતા પ્રતે વિનયભાવ ધરી પ્રભુએ, અણું અહે પરત કેવલ શ્રી વિષ્ણુએ. [૨૧] શ્રી નાભિનંદન ભવાર્ણવ પતવાહ ઈક્વાકુ વંશ વિધુ સંસ્કૃતિ સાર્થવાહ દૂર કર્યા સકલ કમરિપુ નઠારા, શ્રી આદિદેવ પ્રણમુંચરણે તમારા. [૧૧] જે છે આદિ ગુરૂ નરેશ જિનજી જેને નમે દેવતા, જે છે કલ્પતરુ કરે હૃદયની ઈચ્છા પુરી સેવતા, તે શ્રી ઋષભ દેવના ચરણને સાચા દિલે જે મરે, પામે તેનર શાન્તિ કાતિ જગમાંને લક્ષમી આવી મળે. [૨૧૨] જેણે કીધી સકલ જનતા નીતિને જાણકારી, ત્યાગી રાજ્યાદિક વિભવને જે થયા મૌનધારી, વેત કી સુગમ સબળે મોક્ષને માર્ગ જેણે, વંદુ છું તે ઋષભજિનને ધર્મ ધોરી પ્રભુને. [૨૧] હજાર વરસ ભટકીને જે કેવલી બનતા ગુણ, નિજ માત કેવલ મેક્ષ દેતા, જે પ્રભુજી મહાગુણી, અષ્ટાપદ નિર્વાણ લઈને, જે સુખી શાશ્વત વર, વંદન કરું ધરી ભાવ દિલમાં, આદિનાથ જિનેશ્વર, Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] વીતરાગ સ્તુતિ સંચય (૨) શ્રી અજિતનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ [૧૪] તપ કરત કેવલ જ્ઞાન પાયે સર્વ લેક પ્રકાશન, જિન આઠ કમ વિદાર દિને મેહ તિમોર વિનાશન, દુઃખ જનમ મરને દર કિને અજિતનાથ જિનેશ્વર, સબ ભવિક જન મિલ કરો પૂજા જપ નિત પરમેશ્વર. [૧૫] આણું ઉછરંગ હૈયે કનક રતનનું દાન સૌને જ દીધું, લીધી સ્વયમેવ દીક્ષા, કરમજગ હરી જ્ઞાન સર્વોચ્ચ લીધું, નાચે સુર અંગના રે કમકમ કરતી પાય નેપુર પેરી, લીધા સુખ શાશ્વતા તે અજિત જિનકરી દર સંસાર ફેરી. [૨૧] પ્રભાતે ખીલે છે રવિ કિરણથી નાથ કમળો, ગ્રહી ખીલે તારાં ગુણ કિરણને ભવ્ય કમળો, નિશા નાસે છે ને, અરૂણ ઉદયે ભંગ ઉડતાં, ટળે દૂરે પાપ, અજિત ઉદયે ભવ્ય હસતા. [૧૧૭] ત્યાગી હિંસા વનવન ભમી શુદ્ધ દિક્ષા જ પાળી, ગાજે કીર્તિ ત્રિભુવન મહીં આજ દીનેશ તારી, પિત્યા ઊચે વિમલ સદને જાણતાં હષ વાઘે, લેઈ તારું અજિત શરણું કાર્ય ભવ્ય જ સાધે. [૨૧૮ છે વિશ્વરૂપી કજ કક્ષને જે ખીલાવવા ભાસ્કર તુલ્ય તેજે સુજ્ઞાન કાચે જ બિંબ લાગ્યું, એવા પ્રભુશ્રી અજિત સ્તવું છું. Page #50 -------------------------------------------------------------------------- ________________ એવિર્જિન સ્તુતિ [૨૧૯] દેવાધિદેવ ગજલ છન ચક્ર ક્રાંતિ, સૌંસાર સાગર તણી હરનાર ભ્રાંતિ, એવા જિનેશ્વર તણા યુગપાદ પૂજો, દીઠા નહી જગતમાં તુલ્ય દૂજે. [૨૦] જેને સ્તવે સુરવરા બહુ ભક્તિ ભાવે, ચેાગીશ્વરા સતત જેહનું ધ્યાન ધ્યાવે, જેના અલૌકિક ગુણ્ણા ન ગણી શકાયે, તે સેવિયે અજિતનાથ વિભુ સદાયે, [૨૧] જીતી રાગાદિક વિષયને સચ્ચિદાન દ પામ્યા, જીતી લક્ષ્મી જગતભરની મુક્તિ મદિર હાલ્યા, સ્વામી સાચા અજીત થઈને લોકના દુ:ખ કાપ્યા, વંદુ છું હું અજીત બનવા ચાખવા સુખ સારા. [૨૨] [ ૪૫ દેખી મૂર્તિ અજિત જિનની નેત્ર મારાં ઠરે છે, હૈયુ મારું ફ્રી ફરી પ્રભુ યાન તેનુ ધરે છે, આત્મા મારા પ્રભુ તુજ કને આવવા ઉલ્લસે છે, આપે એવુ' બળ હૃદયમાં માહરી આશ એ છે. [૨૨૩] ચાપાટમાંહે જેહ જીતે માત ગભ પ્રભાવથી, પ્રભુ ભક્તિ કરતા ભક્ત બનતા અજીત સહજ સ્વભાવથી, તે પ્રભુ પદની સેવના મળજે મને અતિ હિતકર, વંદન કરુ. ધરી ભાવ દિલમાં અજીતનાંથ જીનેશ્વર Page #51 -------------------------------------------------------------------------- ________________ છે આ સબમામ પણ મનાવાતા જ વીતરાગ સ્તુતિ સંચય (૩) શ્રી સંભવનાથ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ [૨૨૪] અરિ કામ ક્રોધ તે લોભ માર્યો પંચ ઈદ્રી વસકર, દુર્વિકાર વિષયો સર્વ જીતે ગ મારગ પગ ધરે, ઈહિ ભવ સમુદ્ર પાર પાયે સંભવનાથ જિનેશ્વર, સબ ભાવિક જન મિલકરે પૂજા જપ નિત પરમેશ્વર, [૨૫] આવે રવિ પૂર્વથી રે આદિ ગમન કરી કાંતિને વેરતો રે, એવી સુવર્ણ કાંતિ તવ મુખ કમલે નીરખી મહાલતે રે, આ દિલ આશ રાખી તુમ પદકમલે દવાત દેજે નિવારી, રાખું લવ હું ને શંકા ભવ દરદ હરે સંભવાશીષ તારી. [૨૬] મહા મહાન્ધારે ભવ રૂપ વને નાથે ભટકું, લહી આજે તારું શરણુ ચરણે નાથ અટકું, બુડે જે જે નહિ પ્રવાહણ અરે નાથ મુજનું, હટાવી દૂરે પાપ સંભવ જિનવરા પાર કરતું. [૨૭] આ તેરા ચરણ શરણે નાથ લે જે ઉગારી, તેડી પાસે મુજ કરમના, છાંટ શીત વાર, છાંટી અંભે અમર સુખની પ્રાત હેતે કરાવે, માંગુ હું તે ભવ દુઃખ થકી સંભવ રોજ લાવો. | [૨૮] ધર્મોપદેશાવસરે અપાતી શ્રી સંભવાહના તણી સુવાણી, વિશ્વ રહેલા ભવિ બાગ માટે નાલી સમી છે જય તેહ પામે. Page #52 -------------------------------------------------------------------------- ________________ વિશ જિન સ્તુતિ [ ૪૭ [૨૯] વાઘે ન કેશ શિરમાં નખ રેમ વ્યાધિ, પ્રસ્વેદ ગાત્ર નહિ લેશ સદા સમાધિ, છે માંસ શેણિત અહો અતિ વેતકારી, હે સ્વામિ સંભવીશું સંપદ ગાત્ર તારી. આનંદ મંગળ કરી તુજ મૂર્તિ સાચે, અંભોદધિ નિરખી ભવ્ય મયૂર નાચે, પુણ્ય મળે વિમલ દર્શન આપ કેરા, દૂરે ટળે ત્વરિત સંભવનાથ ફેરા. [૨૩૧] જાણી લાભ અપારનાથ ચરણે નિદ્રો નમે છે વળી, વંદે સુર અસુરને જનતણ ભાવે સ્તવે છે મળી, હું યે પુણ્ય પસાય થી ભારતમાં પાયે પ્રભો ચાકરી, આપે છે સુખ લહેર સંભવવિભો પ્યાલા સુધાના ભરી. [૨૩૨] જે શાંતિનાં સુખ સદનમાં મુક્તિમાં નિત્યરાજે જેની વાણી ભવિક જનનાં ચિત્તમાં નિત્ય ગાજે, દેવેન્દ્રોની પ્રણયભરતી ભક્તિ જેને ન છાજે, વંદુ તે સંભવ જિનતણું પાદ પડ્યો હું આજે. [૨૩૩] દુષ્કાળમાં દુખિ થતા જીવની કરૂણા દિલ ધરી, જીન નામ બંધ નિકાચી જેણે દેશના વૃષ્ટિ કરી, અમૃતમય આલંબને જીવ લહે પદ શિવં કરે, વંદન કરું ધરી ભાવ દિલમાં સંભવનાથ જિનેશ્વર, Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] વીતરાગ સ્તુતિ સંચય (૪) શ્રી અભિનંદન પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ [૩૪] ઉપદેશ દે જગ ભવ્ય તારે દેવ નર બહુ પશુધને, મેટ કે મિથ્યાત ધર્મ જૈન વાણી ધરમને, દમ દયા દાન દયાલ ભાગે અભિનંદન જિનેશ્વર, સબ ભવિક જન મિલકર પૂજા જપ નિત પરમેશ્વર, [૩૫] નાચે અતિ હર્ષ સાથે સુરનર વનિતા જન્મ તારો જ જાણી, આવી ઘણી લે કર કમલ ધરી દેવ માને ઉજાણી, મેટા જય ઘેષ નાદે સુરવર બઢતાં, મેરુ એ હર્ષ ઘેલા, એવા અભિનંદનેશ પ્રવર ગુણ ભરાં દશ કે એક વેલા. [૨૩] ત્યજી નારીઓને તરૂણ વયમાં મુક્તિ વરવા લહી દિક્ષા કીધા વિવિધ તપ તે કર્મ હરવા, સહી કષ્ટો પીધાં અખય સુખના જ્ઞાન ઝરણાં, બનું શુદ્ધાત્મા હું અભિનંદનજી લેઈ શરણ. [૨૩૭]. હૈયું મારું દરપણ સમું નાથ જાણે પધારે, આવે ના શું અરૂણ કિરણે આરસીમાં હજારો, જોઉં તારા ગુણ ઉદયને નાથ આવી ઉજાળે; રાખી આશા ભવભવ ચહું નાથ ચેથા સહારો. [૨૩૮] સ્યાદ્વાદરૂપી જલરાશને રે ઉલ્લાસવામાં શશિ તુલ્ય છે જે, અહંત એવા અભિનંદન શ્રી આપે સદાનંદ અમંદર્પષી. Page #54 -------------------------------------------------------------------------- ________________ વીશ જિન સ્તુતિ [ ૪૯ [૨૩૯] છે શ્વાસ અંબુજ સુગધ સદા પ્રમાણે આહાર ને તુમ નિહાર ન કઈ જાણે, એ ચાર છે અતિશયે પ્રભુ જન્મ સાથે, વંદુ હંમેશ અભિનંદન જોડી હાથે. [૨૪] સંસાર સાગર વિષે ભમતા જનેને, છે આપનું શરણ એક જ તારવાને, અપી સુધ ભવથી અમને ઉગારે, ચોથા જિનેશ વિનતિ ઉરમાં ઉતારો. [૨૪૧] મારા હૈયારૂપ નભ વિશે ભાન જેવા તમે છો, ચોથા સ્વામી પરમ સમતા જ્ઞાન ધ્યાને રહે છે, ભાગે આગે તિમિર સઘળાં આપની દૃષ્ટિ એવી, પાપે પુણ્ય દરિશન વિભો આપજે મુક્તિ દેવી. [૨૪૨] ચોથા આરારૂપ નભવિષે દીપતાં સૂર્ય જેવા, ઘાતી કર્મોરૂપ મૃગ વિષે કેસરી સિંહ જેવા, સાચે ભાવે ભવિક જનને આપતા મેક્ષ મેવા, ચોથા સ્વામી ચરણ યુગલે હુ ચહુ નિત્ય રહેવા ઇણ ચોવીશીમાં અધિકેરી ગણિ સંપદ ધારતા, જસ નામના પ્રભાવથી ભવિ જન્મ રેગ નિવારતા, શરણું સ્વીકારે તાહરું તે જીવના સાવિ દુઃખહર, વંદન કરું ધરી ભાવદિલમાં અભિનંદન જિનેશ્વર. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] વીતરાગ સ્તુતિ સ ́ચય (૫) શ્રી સુમતિનાથ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ [૪૪] શુભ વિમલ વાણી જગતમાની જીવ સખ સશય હરુ, પશુ દેવ અસુર પુરુષનારી વદના ચરનન કર, અમલ પરમ સરૂપ સુંદર સુમતિનાથ જિનેશ્વર, સખ ભવિક જન મિલકરા પૂજા જપા નિત પશ્મેશ્વર'. [૪૫] જોઉ' અલબેલડી રે ધ્રુવ સમ ચમકે નેત્ર જોડી મજાની, ઠારે ભવદાહ મારા ઉપશમ રસને પ્રેમ ભાવે વહાવી, આવ્યા ખચવા જ સામે ભવજલ પથી તારશે નાથ જાણી, આપે। અજ્ઞાન ટાળી સુમતિને જાય અધાર ભાગી, [૨૪૬] પ્રભુા મે* તા દીઠી સકલ ગુણની ભવ્ય નગરી, ધરી આશા આવ્યે જીણુરતન દે માંગુ કગળી, નથી તાટા તારે કૃપણ બનના વાર કરના, તિજોરી ખાલી દ્યો સુમતિ ! અરજી ધ્યાન ઘરના. [૨૪૭] રાખુ' ઈચ્છા જિનવર તણી પાઇની સેવના રે, ગાવુ ગીતા મધુકર ખની ઉચ્ચ આલાપના રે, આવા ભાવા સરસ અમને, મૂર્તિ તારી નિહાળી, આપે જ્ઞાની સુમતિ અમને શુદ્ધિ પામુ` અપારી. [૪૮] દેવા તણા તાજ સરાણુથી રે શાલે પદ્માની નખ પક્તિ તેજ, એવા પ્રભુ શ્રી સુમતીશ પૂરે સર્વે તમારી મન કામનાને Page #56 -------------------------------------------------------------------------- ________________ [ ૫૧ ચોવીશ જિન સ્તુતિ [૨૪] ભૂમંડલે વિહરતા જિનરાજ જ્યારે, કાટાં અમુખ થઈ જ શુદ્ધ ત્યારે, જે એક જન સુધી શુભ વાત શુદ્ધિ, એવા નમું સુમતિનાથ સદા સુબુદ્ધિ, [૨૫] વાણ જિનેન્દ્ર તુજ અદ્દભુત જે સુણે છે, પીયૂષને તૃણ સમાન જ તે ગણે છે, મિથ્યાત્વ મેહ હરનાર કુબુદ્ધિ કાપે, સ્વામીશ હે સુમતિદેવ સુબુદ્ધિ આપે. [૫૧] ર્યું સ્ના શશીદેવની પ્રગટતાં નાચે ચકોરા મળી, લાગી પ્યાસ ઘણી મળે પથિકને પાણી ભરેલી નદી, અંગે અંગ કરી રહ્યા બરફથી પામે તદા સૂર્યને, જ્યાં ત્રાસ્ય જગની મતે સુમતિને પામ્યો પ્રત્યે આપને. [૨૫] આ સંસારે ભ્રમણ કરતાં શાંતિ માટે જિનેન્દ્ર, દે સેવ્યાં કુમતિ વિશથી મેં બહુએ મુનીન્દ્ર, તે એ ના ભવભ્રમણથી છૂટકાર લગારે, શાંતિ દાતા સુમતિ જિન દેવ છે તું જ મારે. [૨૫૩] બોલ્યા વિના જે સુમતિ દેતે, ગર્ભ બાલક માતને, ત્રણ લેકમાં રેશન બનાવે, જેહ નિજ કુલ તાતને, જે દયાનિધિ પાય પડીને, હરખે લંછન વાનરં, વંદન કરું ધરી ભાવ દિલમાં, સુમતિનાથ જિનેશ્વર Page #57 -------------------------------------------------------------------------- ________________ પર ] વીતરાગ સ્તુતિ સંચય (૬) શ્રી પવાપ્રભુ સ્વામી સન્મુખ બોલવાની સ્તુતિ [૨૫૪] સબ રાજઋદ્ધિ ત્યાગ જિનછ દાન દે એક વર્ષ હીં, આઠ કર્મ જીતે ધાર દીક્ષા, ભયે સુર નર હર્ષ હીં, જય જય કરત સબ ઈંદ્ર મિલકે, પદ્મ પ્રભુ શ્રી જિનેશ્વર, સબ ભવિક જન મિલ કરો પૂજા જપ નિત પરમેશ્વર. [૨૫]. આયુ જલબુંદ જેવું પલપલ ઘટતું જાય છે નાથ મારા, અથે રમતાં જ જોયાં સ્વજન સકલને દુખને આપનારા, એવા દુઃખથી જ છેડે ઉર અરજ ધરી મેહને મારનારા, બાળે કરમે જ મારાં શિવનગર વસે પદ્મ વિશ્વોપકારા. [૨૬] ફળે આશા જાવે તવ દરિશને દુષ્ટ ગતિએ, વળી સાથે જાવે તવ વચનથી દુષ્ટ મતિઓ, હટાવી અને કરમ શિપુને ઉચ્ચ પદને, ધરી હૈયે સેવું અમર બનવા પદ્મ પદને. [૨૫૭] કેટી કેટી ભવભવ ભમી આજ આનંદ પાયે, રૂડાં તારા દરિસણ પડી મેહ મારે ઘવાયે. દેખી તુંને જગત વિસરી ભાવ હૈયું વધારે, કાપી કર્મો શિવપુર ઘણું પવ નામે પધારે. [૨૮] આભે રહેલા રિપુ જીતવાને ક્રોધ કરી રક્ત ન હોય જાણે, પદ્મપ્રભોની તનુક્રાંતિ એવી લક્ષમી કરો પુષ્ટ સદા તમારી Page #58 -------------------------------------------------------------------------- ________________ ચાવીસ જિન સ્તુતિ [૨૫] વૃષ્ટિ કરે સુરવી તે સૂક્ષ્મ ધારી, જાનુ પ્રમાણુ વિચે કુસુમે। શ્રીકારી, શબ્દો મનહર સુણી શુભ શ્રાત્રમાંહિ, શ્રી પદ્મનાથ પ્રભુને પ્રણમુ ઉટાંહિ. [૬૦] જેની સુરમ્ય પ્રતિમા હિતમેાધ આપે, જેના સુચારુ નયના ચિશાંતિ થાપે. સેવા ભવાભત્ર વિષે પ્રભુપદ્મ કેરી, હાજો સદા જિમ નડે નહિ ક્રમ વેરી, [૬૧] જોતાં દ્વેષી શિશ્ન વિભુ તમે દેષને દૂર ટાળ્યા, શ્વેતાં રાગી ગુણ સકલને કેમ હૈયે સમાવ્યા, છે. નિ:સ્પૃહિ શિઘ્રસુર કરે પદ્મ સેવા તમારી, છે નિઃસ‘ગી શિક વિભુ તમે ભોગવા મુક્તિ સારી, [૬૨] [ ૫૩ સેના કેરી સુર વિરચિતા પદ્મની પક્તિ સારી, પદ્મો જેવા પ્રભુ ચરણના સ‘ગથી દીપ્તિ ધારી, દેખી ભવ્યા અતિ ઉલટથી હર્ષોંના આંસુ લેવા, તે શ્રી પદ્મ પ્રભુ ચરણમાં હું નમું પૂર્ણ ભાવે, [૨૬૩] પદ્મ સમ જસ દેહ છે ને લંછન પદ્મ તણું,' જસ સમવસરણની રિદ્ધિ દેખી લેાક વિસ્મય છે ઘણું, પદ્મપ્રભુની વાણી સુણતા વિક્રમના સશય હર', 'દન કરુ ધરી ભાવ દિલમાં પદ્મપ્રભ જીનેશ્વર Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] વીતરાગ સ્તુતિ સૉંચય (૭)શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ [૨૬૪] સખ હરણ દારિદ્ર જગત સ્વામી ભયા નામી જગતહી, રવિ શેષ ઔર નરેશ પૂજે ઈંદ્ર લેાક સુભક્તિ હી, સમ ભાવ શુદ્ધિ ધાર વિનવે સુપાર્શ્વનાથ જિનેશ્વર, સખ ભાવિક જન મિલ કરેા પૂજા જા નિત પરમેશ્વર [૨૬૫] પાસે। ગુણુકદ આજે, અમિનયન ભર્યાં વિશ્વને તારનારા, પાયે શુભ સોંગ સાચા સકલ જગતના દુઃખને તાડનારા, પાયેા વન કેસરી કે ભવરૂપ વનમાં કને મારનારા, એવા સુપાર્શ્વ ના ૨ ચરણુ શરણથી પાર થાશે કિનારે, [૬૬] પ્રભુ દીઠું તારુ રૂપ અજબ મે વિશ્વભરમાં, નથી કેાઈ વિશ્વે જિત તુમ સમા શાંત જગમાં, હણાઈ જેની છે તુજ જનમથી કાંતિ જગમાં, સુપાર્શ્વ બ્રહ્મા તે શિવતવ પડે નિત્ય પગમાં. [૨૬૭] ક્ષોણી મધ્યે વિધુર સમુ વસ્ત્ર જેનુ· મજાનુ', છાંટી અભો સકલ જનને તત્વ અર્પે કૃપાનુ, ભાવેશ એવા નિરમલ વડે થાય હૈયું જ ભીનું, એવું રૂડુ′ ભવતરણ છે સપ્તમ નાથજીનુ’ [૨૬૮] શ્રી સઘરૂપી ગગનપ્રદેશે જે તેજથી સૂર્ય સમાન છે ને, પૂજ્યા મહેન્દ્રે ચરણે નમી ને હૈ। વંદના તેહ સુપાર્શ્વ જી ને. Page #60 -------------------------------------------------------------------------- ________________ ચોવીસ જિન સ્તુતિ [ ૫૫ [૨૬૯] સેવા કરે યુગલ યક્ષ સુહેકરોને, વિંઝે ઘરી કર વિશે શુભ ચામરને, વાણું સુણે સરસ જોયણ એક સારી, વંદુ સુપાર્શ્વ પુરુષોત્તમ પ્રીતિકારી. [૨૭૦] સંસારમાં રખડતા બહુકાળ મારે, એળે ગયે પ્રવર ધર્મ લહયે ન તારે, આજે મળે પ્રભુ કદી નવ નેહ છોડું, સેવા સુપાર્શ્વજિનની કરી કર્મ તેડું. [૨૭૧] મારે શું બહું ફાળ તેય કપિ જે આદિત્યને મેળવે, કીડી નાનકડી કદી ચઢી શકે, મેરુ તણું ટેરવે, શું કે સાગરને કદાપિ સીમાં, લાવી શકે માનવી, ના એ શક્ય નથી સુપાર્શ્વ ગુણ સૌ ગાઈ શકે જે કવિ. [૭૨] આખી પૃથ્વી સુખમય બની આપને જમકાળે, ભવ્ય પૂજે ભયરહિત થઈ આપને પૂર્ણ વ્હાલે, પામે મુક્તિ ભવ ભય થકી જે સમરે નિત્ય મેવ, નિત્ય વંદુ તુમ ચરણમાં શ્રી સુપાલ દેવ. [૨૭૩] ચારે નિક્ષેપ નામ સ્થાપના દ્રવ્ય ભાવે તારતા, દર્શન થકી દર્શન દેઈ મિશ્યામતિથી ઉગારતા, દર્શન દે એવું પ્રભુ જેથી બનું હું અવિનશ્વર, વંદન કરું ધરી ભાવ દિલમાં શ્રી સુપાસ જિનેશ્વર, Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૬ ] વીતરાગ સ્તુતિ સંચય (૮) શ્રી ચંદ્રપ્રભુ સ્વામી સન્મુખ બોલવાની સ્તુતિ [૨૭૪] સુશશાંક કર સમ વિમલ વિશદ નિષ્કલંક શરીર હી, ગિરિ મેરુ સમનિત અચલસ્વામી ઉદધિ સમગંભીરહી, વિણ શરણ કે હું શરણ જગગુરૂ ચંદ્રપ્રભુ શ્રી જિનેશ્વર, સબ ભવિક જનમિલ કરે પૂજા જપ નિત પરમેશ્વરે. [૨૭૫] કાઢયે અંધાર ગાઢ હૃદય ભવનથી જ્ઞાન દ જલાવી, વાણું રસદ્રાક્ષ પીએ સુરનર પશુઓ ચિત્ત આનંદ લાવી, જુએ મુખ ચંદ્ર ખીલ્ય અમિનિષ નયને પૂર્ણરાકેદ્ર જાણી, ચંદ્રપ્રભુને જ જતાં દિન સફળ થયે શીત છાયા છવાણી. [૨૭૬] ડરી નાસે જેવું મૃગ વિપિનમાં નાથ બચવા, ડરી આવ્યું તે ભવ જલધિથી નાથ તરવા, ઉગેલે આજે જે ભૂપતિ શિશુને નિત્ય ગમતે, ગમે તે ચંદા જિનવર મને નિત્ય હસતે. [૭૭] તેડે બેડી ભવભવ તણી આશા રાખી જ આવ્યો, વાલે મારે અમર કરશે ચિત્ત તેથી જ કાયે, જાયું કે તે ભવજલ થકી નાવને પાર તારી, આપે રૂડા શિવ નગરને નાથ ચંદ્રો પકારી. [૨૭૮] ચંદ્રાંશુના વાત સમી સુવર્ણ જાતે સીત ધ્યાન વડે બનેલી, ચંદ્ર પ્રભોની પ્રતિમા સુરૂડી કલ્યાણ લક્ષમી કર હું તમારી. Page #62 -------------------------------------------------------------------------- ________________ ચાવીસ જિન સ્તુતિ [૨૯] જપે જિનેન્દ્ર મુખ માગધી અ` ભાષા, વાનરા તિરિંગણેા સમજે સ્વ ભાષા, આર્યો અનાય સઘળા જન શાન્તિ પામે, ચંદ્રપ્રભુ ચરણ લંછન ચંદ નામે. [૨૮૦] અધિક શીતલ અધિક પૂર્ણ પ્રકાશ શાત્રી આપ સ્વામી, શીતાંશુથી છે સૂર્યથી છે આપનુ અગમ અદ્ભુત શુદ્ધ રૂપ, ચક્રેપ્રભ પ્રણમે જ ભૂપ. [ ૫૭ પ્રભુ પદે [૨૮૧] શું સ્વામી હું સ્તુતિ કરૂ' તવ આભ જેવા ગુગૢાની, તું મેરૂ હુ સરસવ અને માત્ર બુદ્ધિ તુ જ્ઞાની, હું' ધીખ તા કુમત હઠના પાપથી નાથ ભારે, તુ છે ચંદ્ર શિતલ સરિતા તાપ સૌના નિવારે [૨૮૨] જેવી રીતે શિકિરણથી ચંદ્રકાંત હવે છે, તેવી રીતે કઠીણ હૃદયે હ ના ધોધ વહે છે, દેખી મૂર્તિ અમૃત ઝરતી મુક્તિ દાતા તમારી, પ્રીતે ચંદ્રપ્રભ જિન મને આપજો સેવ સારી. [૨૮૩] 'દ્ર સમ તુજ મુખ નિહાલી આજ હું આનંદમાં, વિસરી ગયા મુજ આધિ, વ્યાધિ, ભક્તિના આનંદમાં, ચ'દ્ર લંછન ચંદ્ર પ્રભુ તુજ નામ જાંગુલિ વિષહર, વંદન કરુ ધરી ભાવ દિલમાં ચંદ્રપ્રભ જિનેશ્વર Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] વીતરામ સ્તુતિ સંચય ' (૯) શ્રી સુવિધિનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ [૨૮૪] નવતત્વ સર્વસુભેદ ભાગે યતિ શ્રાવક ધર્મ હી, ભણું દાન શીલ સુભાવ તપવિધિ, ષડાવશ્યક કર્મ હી, સબ તાર ભવજલ પાર પાયે, સુવિધિનાથ જિનેશ્વર, સબ ભાવિક જન મિલ કરો પૂજા, જપે નિત પરમેશ્વર. [૨૮૫] આ મમ આંગણે રે સુવિધિ ગુણ ભર્યા થાય ઉદ્યોત સારે, દી તમ જ્ઞાનને રે ભવ તિમિર હરી માર્ગને દાખનાર, નેત્રો કજ પત્ર જેવા તવ વંદન સરે વંદના ભાંજતા રે, કાયા જલ હંસ જેવી ધવલ ઘરણની ને જડે વિશ્વમાં રે, [૨૮૬] મને લાગે તારા નયન યુગલો પ્રેમ કરતા, વળી લાગે તારા કર ચુગલ એ પ્રીત કરતા, ઠરે નેત્રો જોતાં ચરણ યુગલો પદ્મ સરખાં, લહું એવી હતે સુવધિ જિન મેક્ષ સુખડી [૨૮૭] સેવે પાદે સુરનર ઘણું નાદ મઠે ગજાવી, નાચે હણે ઠમઠમ કરી અંગ સર્વે સજાવી, ભૂલી વૈરા પશુગણ સુણે વાત તારી જ મીઠી, દેવે સાથે સુવિધ જિનની પર્ષદા બાર દીઠી. " - [૨૮૮] હસ્તાં બળાની સમજે નિહાળે આ વિશ્વને જ્ઞાન વડે સદાને, કલાય નહીં મહિમા ખંજને શ્રી બધિ માટે સુવિધીશ થાઓ, Page #64 -------------------------------------------------------------------------- ________________ [ ૫૯ ચોવીસ જિન સ્તુતિ - [૨૮૯] વૈરી વિરોધ સઘળા જન ત્યાં વિચારે, મિથ્યાવિ વિનયી વાક્ય મુખે ઉચ્ચારે, વાદી કદી અવિનયી થઈ વાદ માંડે, દેખી જિનેશ સુવિધિ જન ગર્વ છાંડે. [૨૯] દેખી જિનેન્દ્ર તુજ મૂર્તિ અમી ભરેલી, જેની મળે ન ઉપમા જગમાં ભલેરી, મારું અને હૃદય નિર્મળ નીર જેવું, તેવું કરો સુવિધિનાથ ને જન્મ લેઉં. [૨૧] જે નિ:સંગ તમે કહે શિદ અને ત્રિલોકના નાથ હે, છે રાગી પ્રભુ જ્ઞાનના તિમિરના દ્રષી તમેને કહે, જે રક્ષા કરનાર છે જિન તણું તે દંડ હાથે નથી, જે નિર્ભય છે તે પ્રભુ સુવિધ નાઠા શું સંસારથી. [૨૧] સેવા માટે સુર નગરથી દેવને સંઘ આવે, ભક્તિ ભાવે સુગરિ પરે સ્નાત્ર પૂજા રચાવે, નાટયા રંગે નમન કરીને પૂર્ણ આનંદ પાવે, સેવા સારી સુવિધિ જિનની કણને ચિત્ત નાવે ? [૨૯૩] ચારિત્રની આરાધના જે સુવિધિની સાથે થતી, સુવિધિ પ્રભાવે નિશ્ચયે તે જીવ જાતી દૂર ગતિ, ચારિત્ર પાલન સુવિધિ સાથે હેજે મુજને દિલધર, વંદન કરું ધરી ભાવ દિલમાં સુવિધિનાથ જિનેશ્વર. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] વીતરાગ સ્તુતિ સ ંચય (૧૦) શ્રી શીતલનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ [૨૯૪] સિત ચંદન જિમ શીતલ જિન પ્રભુ કરે શીતલ દને', એ ભવ દાવાનલ મેટ ધ્રુવે, વાણી વર્ષા વ તે, શ્રી મેાક્ષ મારગ ભવ્ય પાવે, શીતલનાથ જિનેશ્વર, સખ ભવિક જન મિલકરા પૂજા, જપે નિત પરમેશ્વર, [૨૫] પાચે સહવાસ તારા અમલ ગુણ ભર્યાં ચાંદની ચાંદ જેવા, જાણ્યું સઘળું જ આપે શ્રુત શ્રવણ થકી સુખ દેવાધિદેવ, જાવે મનડુ જ મારુ પરઘર ફરવા નાથ નાથી જ લે જે, રાખુ તુમ પાસ આશા શીતલ જિનવરા નાવ તારીજ લે જે. [૨૯૬] ગ્રહી દીક્ષા લીધું પરમ વિભુ તે ઉચ્ચ પદને, દઈ શિક્ષા તાર્યા જગપતિ તમે ભવ્ય જનને, પ્રભા ચાહું છું હું ઉપશમ રસે લીન કરો, ધરુ આણા તારી શીતજિનજી પાર કરો. [૨૭] એસી પુષે અલિમધ લહે ચિત્ત યાને લગાવી, આવી પાસે ગુણ મધ લહું તાન તારું જગાવી, પીવા પાણી જનગણુ નદે છે જેમ દાંડી, આવ્યા તેવા શીતલ જિનજી ભાવ સૌંસાર છેાડી. [૨૯૮] છે શ્રેષ્ઠ હર્ષાકુર જીવના જે તેના વિકાસે નવ મેઘ જેવા, સ્યાદ્વાદ પીચુષ સુસિ'ચનારા, રક્ષેા પ્રમે શીતલજી તમે ને. Page #66 -------------------------------------------------------------------------- ________________ વીસ જિન સ્તુતિ [ ૬૧ [૨૯] જે દેશમાં વિચરતા જિનરાજ જ્યારે, ભીતિ ભયંકર નહિ લવલેશ ત્યારે, ઈતિ ઉપદ્રવ દુકાલ તે દૂર ભાજે, નિત્ય કરું નમન શીતલનાથ આજે [૩૦] જે મુક્તિમાં જઈ વસ્યા પ્રભુ દેહ ત્યાગી, જેના નામે ચરણ પંકજ સર્વ પ્રાણી, સેવા મળે સતત શીતલનાથ કેરી, છે ભાવના મન વિષે દિનરાત એવી. [૩૦૧] શોભે આભ દિનકર કહે નૃપતિ પુર કેવા શેભે હસે સર સરસમાં આપ છે નાથ તેવા, જે ભાગ્યેથી ચરણ યુગલે પામતા દેવ એવા, તે માંગુ છું શિતલ જિન આપ જે નિત્ય મેવા. [૩૨] આધિ વ્યાધિ પ્રમુખ બહુએ તાપથી તપ્ત પ્રાણી, શીળી છાયા શીતલ જિનની જાણીને હર્ષ આણી, નિત્યે સેવે મન વચનને કાયથી પૂર્ણ ભાવે, કાપી અંતે દુરિત ગણને પૂર્ણ આનંદ પાવે. [૩૦૩] નંદા માતને નંદને જે કરે લેક નિરંજન, નિરખી રહી મુજ આંખડી તબ કરે શીતલ અંજન, વિષય કષાયે તપ્ત જીવને, સદા તું શીતલ કર, વંદન કરું ધરી ભાવ દિલમાં શીતલનાથ જિનેશ્વર, Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] વીતરાગ સ્તુતિ સંચય (૧૧) શ્રીશ્રેયાંસનાથ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ [૩૦૪] પ્રભુ તીન છત્ર બિરાજમાન દેવ દુંદુભિ બાજિત, શુભ માન થભં ધર્મચક્ર પુષ્પવૃષ્ટિ સુરજિત, અશોક વૃક્ષ સુછાય શીતલ શ્રેયાંસનાથ જિનેશ્વર, સબ ભાવિકજન મિલકરો પૂજા, જપેનિત પરમેશ્વર. ડપે વિષયારસે રે ભવજલધિ મહી તારજે નાથ મારા, મેહ અતિભાર માર્યો ભવ ભવ પકડી વાળને નાથ પ્યારા, જે દરિયેજ માટે ઉપશમ રસને નાથ હૈયે ભરેલો, શ્રેયાંસ કૃપા કરીને અરિ સકલ હરી કાપજે વંશવેલે. વિભે તોડી માયા ભવભવ તણી મોક્ષ વસતાં, છતાં તારે આજે અબુધ જનને મુગ્ધ કરતાં, ધરી હૈયે વાને મસક જલમાં જેમ તરતી, ધરું હૈયે શ્રેયાંસ મમ બુડતી નાવ બચતી, [૩૦૭] આવ્યા દેડી ભવયુત થઈ નાથ તારી જ પાસે, જાયું મેં તે તવ શરણથી આશપૂરી જ થાશે, દડે જેવું હરિણ વનમાં વારિની આશા રાખી, તેવી દેડું અમૃત સુખની આશ શ્રેયાંસ રાખી. [૩૦૮] સંસાર રોગે દુ:ખી જંતુઓને છે વૈવના દર્શન તુલ્ય સાથે, છે મેક્ષ લક્ષમીપતિ એહવાએ શ્રેયાંસ થાઓ તવ મુક્તિ માટે. Page #68 -------------------------------------------------------------------------- ________________ [ ૬૩ ------- ચોવીસ જિન સ્તુતિ [૩૯] છાયા કરે તરુ અશાક સદૈવ સારી વૃક્ષે સુંગધ શુભ શીતલ શ્રેયકારી, પચ્ચીસ જોયણ લગે નહિ આધિ વ્યાધિ, શ્રેયાંસનાથ તુમ સેવથકી સમાધિ [૩૧] સંસારના ત્રિવિધ તાપ વડે તો છું, આધિ ઉપાધિ વળી વ્યાધિ વડે બન્યો છું, આવ્યો જિનેન્દ્ર શરણુ મુજને બચાવે, શ્રેયાંસનાથ ભવસાગર પાર લાવે. [૩૧૧] ભાગ્યેથી મનમંદિર વસી ગયા, શ્રેયાંસ સ્વામી તમે, થાયે હર્ષ અમંદ આ ઉર મહીં બીજું કશું ના ગમે, થાયે છે દિલમાં છબી તેમતણું રાખી સદાયે ફરું, ગતો ગુણ ગાનને વિભુ તણું સાંનિધ્યમાંહે કરૂં. [૩૧૨] જે હેતુ વિણ વિશ્વના દુઃખ હરે ન્હાયા વિના નિર્મળા, જીતે આંતર શત્રુને સ્વબળથી શ્રેષાદિથી વેગળા, વાણી જે મધુરી વદે ભવતરી ગંભીર અર્થે ભરી, તે શ્રેયાંસ જિર્ણોદના ચરણની ચાહું સદા ચાકરી. [૩૧૩] શ્રેયાંસ તે દિન યાદ આવે, મહીતલે તું વિચરતે, ઉપસર્ગ પરિષહ ફેજ દાબી, નિજાનંદમાં વિચરતે, પડિલાભી તુજને પુન્ય બાંધે, તે થતા અજરામર, - વંદન કરું ધરી ભાવ દિલમાં શ્રેયાંસ જિનેશ્વર. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] વીતરાગ સ્તુતિ સંચય (૧૨) શ્રી વાસુપૂજ્ય રામી સમુખ બોલવાની રતુતિ [૩૧૪] શુભ રવર્ણ આસન સત વિકાસને જોતિ લખરવિ લાજહી. સિત ચમર ચૌસઠ સસઢારે સુર સુભક્ત સુસાજહી, નિત કરે પૂજા વાસવં પ્રભુ, વાસુપૂજ્ય જિનેશ્વર, સબ ભાવિકજન મિલ કરો પૂજા, જપ નિત પરમેશ્વરં. [૩૧૫] ઉો જિન ભાનુ આજે મુજ હૃદય વિષે જાય અંધાર ભાગી. ઉગે જિન ચંદ આજે હૃદય કમલમાં જાય સંતાપી ભાગી, ઉગ્યે જિન ધ્રુવ તારો હૃદયભવનમાં માર્ગ સાચો બતાવે, એવા જિન વાસુ પૂજ્ય ભવિ નમન કરી સર્વ પાપ ખપાવે. [૩૧૬] . અહા વાસુપૂજ્ય દિન મણિ સમા દ્યોત કરતા, અનેકે તે માર્ગે પગરણ કરી શાંતિ ધરતાં, અહા! આજે હૈયું નિરમેલ થયું પદ્મ સરખું, પ્રભો મુદ્રા પેખી સુખ અનુભવું, ખૂબ હરખું. [૩૧૭] મેહે ના શું રમણ નિરખી, ચિત્તડું નાનું રે, મેહે ના શું શશિ નિરખતાં ચિત્તડું બાળનું રે, મેહે ના શું કનક નિરખી ચિત્તડું દીનનું રે, મેઘ હું તે ચરણપદમાં વાસુપૂજ્ય નમું રે. [૩૧૮] વિશ્વોપકારી જિનનામ બાંધ્યું ને મત્યે દેવાસુરથીય પૂજ્ય, એવા સુલક્ષમી ગૃહ વાસુપૂજ્ય, ખૂબે કરો શુદ્ધ સદા તમને. Page #70 -------------------------------------------------------------------------- ________________ ચાવીસ જિન સ્તુતિ [૩૧૯] સ્વને ચતુર્દશ લહે જિનરાજ માતા, માતંગને વૃષભ સિંહ સુલમી દાતા, નિધૂમ અગ્નિ શુભ છેવટ દેખીને તે, શ્રી વાસુપૂજ્ય પ્રભુતા શુભ સ્વપ્નથી તે. [૩૨૦] સદધ્યાનથી દૂરત સર્વહિણી વિરાજે, જે મુક્તિમાં સમય આદિ અનંત ભાવે, આત્મસ્વરૂપ રમતાં સુખ આપજેને, શ્રી વાસુપૂજ્ય જિનદેવ દયા કરોને. [૩૨૧] જે ચકિથી કઠિન કર્મો ભેદતા પાર નાવે, અસ્ત્ર શસ્ત્રો સફલ ન બને ઈંદ્રને ત્રાસ થાવે, જે દુખના શશીતણી સુધા, ટાળતી મેઘ ધારા, જાયે કર્મો તુજ દરશણે વાસુપૂજ્ય અમારા. [૩૨] જે ભેદાય ચકથી ન અસિથી કે ઈંદ્રના વજથી, એવા ગાઢ કુકમ હે જિનપતે, છેદાય છે આપથી, જે શાંતિ નવ થાય ચંદન થકી, તે શાંતિ આપો મને, વાસુ પૂજ્ય જિનેશ હું પ્રણયથી, નિત્યે નમું આપને. [૩૨૩] વસુ પૂજ્ય સંત મુખ નીરખતા આનંદ ઉદધિ ઉછળે, પાવન બને નિજ દેહડી, સંતાપ તાપ દરે ટળે, એક મને આરાધતા, જીવ લહે કેવલ દિનકર, વંદન કરું ધરી ભાવ દિલમાં, વાસુ પૂજ્ય જિનેશ્વર, Page #71 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સ્તુતિ સંચય (૧૩) શ્રી વિમલનાથ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ [૨૪] જે વિમલ મનસા કરી આરાધે વિમળ અક્ષત પુજાહી, ધરિ ગંધ ધૂપ નૈવેદ્ય દીપક કરે આરંત કુંજ હિ, મન વચન કાયા શુદ્ધ કરી નમું વિમલનાથ જિનેશ્વર, સબ ભવિક જન મિલ કરે પૂજા જપે નિત પરમેશ્વર. [૩૨] સેહે ત્રિગડું મજાનું કનક રતનનું દેવ ઈન્દ્ર રચેલું, માહે જિન શોભતાં રે વિકસિત નયને તત્વ હૈયે ભરેલું, કાયા ખુશબ ભરેલી ભવિ મન હરતી ચિત્તને ઠારનારી, આપે દુઃખડા નિવારી વિમલ વિમલતા વિશ્વને જાણનારી. [૩૬] વિભો પૂર્વેના મેં તવ વચનને કર્ણ ધરિયા, ડૂબી જાઉ તેથી ભવ ઉદધિમાં જ્ઞાન દરિયા, ગ્રહી ને પ્યાસ કર યુગલથી આજ મુજને, વિનંતી સ્વીકારી વિમલ સરખે મોક્ષ અમને. [૩૨૭] આવે મીઠી અનિલ લહરી નાથ રત્નાકરેથી, આપે મેતી જલનિધિ સદા નાથ એ અંતરેથી, ગાજે મીઠા નિત નવનવા, નાદ મીના કરેથી, પાયે હું તે વિમલ ગુણને આજ તારી કનેથી. છે વિશ્વકેરા મન તેને રે ચેર્ખ બનાવ અતિ હેતુ ભૂત, એ નિર્મળી ચૂર્ણ સમી સુવાણ, પામે જયશ્રી વિમલ પ્રભોની. Page #72 -------------------------------------------------------------------------- ________________ ચોવીસ જિન સ્તુતિ [૩૨૯] જે પ્રતિ હેય શુભ આઠ અશોક વૃક્ષે, વૃષ્ટિ કરે કુસુમથી સુર નાદ દક્ષે, બે ચામરો શુભ સુખાસન ભાસ્કરો તે, છે છત્ર હે વિમલનાથ સુદુંદુભી તે. [૩૩] જેની સુણી કાતક ચૂર્ણ સમાન વાણી, પ્રાણ તણું વિમલ થાય વિચાર વારિ, જેથી ટળે ભવ ભયે સુખ શાંતિ થાયે, નિત્યે નમું વિમલનાથ જિનેન્દ્ર પાયે. [૩૩૧] આ સંસારે મલિન કરતાં મોહ રૂપી શિયાળો, પાખંડીના અવનવ રૂપે થાય મિથ્યા વિચારે, તૃષા યાસે મૃગજલ ભણે દેટ દીધી અપારી, વર્ષ રૂપે વિમળ જિનજી આજ પામ્ય સુકાની. [૩૩] જેવી રીતે વિમલ જળથી વસ્ત્રને મેલ જાય, તેવી રીતે વિમલ જિનના ધ્યાનથી નષ્ટ થાય, પાપ જૂના બહુ ભવ તણું અજ્ઞતાથી કરેલા, તે માટે હે જિન તુજ પદે પંડિત છે નમેલા. [૩૩૩] નામે વિમલ કામે વિમલ વળી ભક્તને કરતાં વિમલ, પાટ ચાર ગતિ હરી જે સિદ્ધિ સુખ આપે વિમલ, તુજ ચરણ કપલની સેવા કરતા બનુ હું ઈશ્વર, વંદન કરૂં ધરી ભાવ દિલમાં વિમલનાથ જીનેશ્વર, Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] વીતરાગ સ્તુતિ સ‘ચય (૧૪)શ્રીઅન ́તનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ [૩૩૪] ભવ તાપ હરણું સુખ કરણ. વિમલ જ્ઞાન સુધાધન, સખ નરક હારન દુ:ખ નિવારન સુકિત રામા આપન, અન'ત ગુણ તુમમાંહિ પ્રભુજી અનંતનાથ જિનેશ્વર, સબ ભવિક જન મિલકરા પૂજા જા નિત પરમેશ્વર, [૩૩૫] માની અવતાર પાછા મનુષ્ય જનમના આવશે હાથ કયારે, તારા ભવને જ આજે રકમલ ધરી દ્વાર આવ્યા તુમારે, ઠારો ભવ તાપ મારી પલપલ ભપકી આત્મને દાહ દેતા, ફ્લાય અનત કીતિ શશી કિરણ સમી અખર દીઠ મે તેા. [૩૩] સરૂપી, જિનેશ ધ્યાન રે ભવિક જન તે થાય અરૂપી, અને જેવી રીતે કનક અનલે શુદ્ધ લહે મંત્રેલું જે જલ મનુષ્ય તે રાગ હરતું, અનંતાનની હાં તુજ વચન છે ઝેર હણુતુ. [૩૩૭] દોડી દોડી બહુ ભવવને નાથ થાકી ગયા છું, આપા છાચા સુરતરૂપ તમે તાપથી હું તપું છું, કાઢી આપે। વિષય સુખનું ઝેર જેપી ગયા છું, પામુ... જેથી સુપદ પટવા ચૌદમા નાથજી હું, [૩૩૮] નિત્યાનુક’પા રસવારિથી રે, સ્પર્ધા સ્વયંભૂરમણાબ્ધિ સાથે, કર્તા અન`ત પ્રભુજી સદાય આપે! સુખ શ્રી તમને અપાર, Page #74 -------------------------------------------------------------------------- ________________ ચોવીસ જિન સ્તુતિ [૩૩] સંસ્થાન છે સમ સદા અતુરસ તારૂં, સંઘેણ વજીરૂષભાદિ દીપાવનાર, અજ્ઞાન કોધ મદ મેહ હર્યા તમે, એવા અનંત પ્રભુને નમીએ અમેએ. [૩૪] હર્ષ કરી સુરગણે જિનજનમ કાળે, જઈ મેરૂ પર્વત કરે અભિષેક ભાવે, હેતે કરી સ્તવન મંગળ ગીત ગાવે, સેવા અનન્ત જિનની કરી શાંતિ પાવે. [૩૪૧] પૂજે એકજ પુપથી પ્રભુ તને તે છત્રએ પામતા કંઠે જે કુલ માળને નિતધરે તેને સુરે સેવતા, ભાવે જે ગુણગાન સુંદર કરે તે મુકિતમાં મહાલતા, એવી લબ્ધિ અનંતનાથ સહતે તે ભક્તિથી આપતા. [૩૪] જેઓ મુક્તિ નગર વસતા કાળ આદિ અનંત, ભાવે દયા અવિચલ પણે જેહને સાધુસંત, જેહની સેવા સુરમણિ પરે સૌખ્ય આપે અનંત, નિત્યે મારા હૃદય કમલે આવજે શ્રી અનંત, [૩૪૩] અનંત દર્શન જ્ઞાન વલી ચારિત્ર માહરૂ જે અનંત, અનંત તુજ કરૂણું વહે તે આવરણ સ થાયે અંત ધન્ય તે દિન માહરે, જબ પામશું પદ અક્ષર, વંદન કરું ધરી ભાવ દિલમાં અનંત નાથ જિનેશ્વર. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] વીતરાગ સ્તુતિ સૉંચય. (૧૫) શ્રી ધર્માંનાથ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ [૩૪૪] સબ ઈત ભીત ન રહે કેઈ, સમેાસરન પ્રતાપતે, જીવ વૈરભાવે વિહાય જાવે, માર સાપ મિલાપતે, તિન ધર્મ કે ઉપદેશ ભાળ્યા, ધર્મનાથ જિનેશ્વર, સખ ભવિક જન મિલકરા પૂજા,જપેા નિત પરમેશ્વર . [૩૪૫] લાગી લગની તુમારી શિપર ધરિએ ધર્મ આણા તુમારી કાચા તપથી જ તાપી વન વન વિચરે મેહને લાત મારી, ભૂલી દુનિયાજ સર્વે મન ઘર રમતાં જ્ઞાન સપૂર્ણ લાધ્યું. રાપી વિ બીજ એધિ ઘરમ જિનવરે શુદ્ધ નિર્વાણ સાધ્યુ.. [૩૪] અપારે સ'સારે જિન તુમ વિના ખુબ રખડી, ભ્રમી આવ્યા હું તે, ચરણ પદ્મ દો કમ પટકી, ભરી લેવી મારે તુમ ગુણ તણી પ્રેમ મટકી, નમું ના હુ' બીજે ઘરમ નિજી પઃ અટકી. [૩૪૭] મુદ્રા તારી ભવદુઃખહરી ભાવ ધારા વહાવે, નેત્રામાંથી અમરત કરે દેખતાં હર્ષ થાવે; વાણીમાં તે મધુરસ ઝરે શેલડી જાય હારી, કૈાટી ફાટી ધરમ જિનજી વંદના હૈ। હમારી, [૩૪૮] આ વિશ્વમાંહી સચ કલ્પવૃક્ષ છે જીવને ઈચ્છિત પામવામાં ને ચાર રીતે ધર્મોપદેષ્ટા શ્રી ધનાથા અમે ભજીએ. Page #76 -------------------------------------------------------------------------- ________________ ચાવીસ જિન સ્તુતિ [૪૯] જે કમ બૈરી અમને બહુ પીડનારા, તે કથી પ્રભુ તમે જ મુકાવનારા સંસાર સાગર થકી તમે તારનારા, શ્રી ધર્મનાથ પટ્ટુ શાશ્વત આપનારા. [૩૫૦] સ'સારમાં ભ્રમણ મેં બહુકાળ કીધુ, દુ:ખી સહ્યાં વિપુલ મે* નથી સાખ્ય લીધું, પુણ્યાયે પ્રવર ધમ લહ્યો જિનેન્દ્ર, શ્રી ધર્મનાથ ચરણે પ્રણમે સુરેન્દ્ર [૩૫૧] દીધી નાવ તમે પ્રભા જલધિમાં સાચા સુકાની ચા, ટાળી કેક' જના તણા તિમિરને આદિત્યરૂપે થયા, સ્થાપી તીઅે તમે જન તણી કાપી બધી આપદા, વહેતા ધમ કરી થયા જગતમાં હું સારથી સ`દા. [૩૫૨] [ ૭૧ સ'સારાંભો નિધિ જલ વિષે ખૂડતે હું જિનેન્દ્ર, તારા સારા સુખકર ભલેા ધમ પામ્યા મુનીન્દ્ર, લાખા યત્ના ક્રિ જન કરે તેાય ના તેહ ડુ', નિત્યે ધમ પ્રભુ તુજ ને ભક્તિથી હાથ જોડ [૩૫૩] શુદ્ધ ધમ તારા શિવ દેનારા વીસરી ભમુ અધમ માં, ધ જિણું પસાય થાયે તે રમુ શુદ્ધ ધર્મમાં, શુદ્ધ ધર્મ આરાધના બળે જીવન મરણુ હા સુખભર, વંદન કરું. ધરી ભાવ દિલમાં ધર્મનાથ જીનેશ્વર Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] વિતરાગ સ્તુતિ સંચય (૧૬) શ્રી શાંતિનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ [૩૫૪] સહુ શાંતિ વરતે જગમાંહી શાંતિ શાંતિ જે થાય નહી, મદ કામ ક્રોધ હી શાંત હવે, શાંત છેટે ભાવ હી, જે કરે પૂજા શાંતિ આપે શાંતિનાથ જિનેશ્વર, સબ ભવિક જનમલ કરો પૂજા, જપે નિત પરમેશ્વર. [૩૫] આપે શરણું જ આપ્યું તવ પદ ચડતા એક પારેવડાને, કિધે ઉપકાર માટે નિજ શરણ દઈ શાંતિને ચાહવાને, દેવે ઉપસર્ગ કીધે ચરરર ચમડી કાતરી માંસ આપ્યું, જોઈ પરમાર્થ બુદ્ધિ અજબ ગજબની શીશ ઝુકાવ્યું. [૩૫૬] દયાળું તૃષ્ણને ખતમ કર મોહ હરજે, કૃપાળુ મારી છે અરજ તમને ચિત્ત ધરજે, પ્રભો તારા નામે શ્રમિત જનનાં દર્દ હરતાં, હટે ના શું મારા કરમ શિપુઓ શાંતિ રટતાં. [૩૭] આવ્યું લેવા શરણ ડરતું એક પારેવડું રે, બેઠું બોળે ભય રહિત તે બાજથી ભાગતું રે, આણી હૈયે અનહદ દયા દેહ અપી બચાવ્યું, છેડી માયા ઉભય અમરે શાંતિ પાયે ઝુકાવ્યું. [૩૫૮] પીયૂષ વાણી રૂપ ચંદ્રિકાથી, કર્તા દિશાના મુખ નિર્મલા જે, એવા પ્રમો શાંતિ મૃગાંક ધારી, અજ્ઞાન સવે જગનું મિટાવે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ચોવીસ જિન સ્તુતિ [ ૭૩ [૩૫૯]. શ્રી તીર્થનાયક થયા વળી ચકવતી બંને લહી પદવીએ ભવ એકવતી જે સાર્વભૌમ પદ પંચમ ભોગવીને, તે સળમાં જિનતાણું ચરણે નમીને. ષટ્રખંડ ભૂમિપતિ પંચમ ચકવતી, ભવ્ય તણું પરમ તારક ધર્મ મૂર્તિ, સેવા મને ભવ ભવે મળજે તમારી, શ્રી શાંતિનાથ સુણજે વિનંતિ અમારી. [૩૬૧] છે પુષ્યોના સમુહ અતિશે આપનામાં સમાયા, કેઈ જન્મ નર સુર થઈ સ્વર્ગને સુખ પાયા, આવી ગભે સકળ જનના દુઃખ દીધાં નિવારી, એવા શાતિ જિનવર તણી ભવ્ય મુદ્રા નિહાળી. [૩૬૨] જાણ્યા જાયે શિશુ સકળના લક્ષણ પારણાથી, શાંતિ કીધી પણ પ્રભુ તમે માતાના ગર્ભમાંથી, ષટ્રખંડને નવનિધિ તથા ચૌદ રત્ન તજીને, પામ્યા છે જે પરમપદને આપજે તે અમને. [૩૩] શાંતિ કારી શાંતિ દાતા શાંતિ મુજને આપજે, રત્નત્રયી આરાધો રહું એવી શાંતિ આપજે, તારી કૃપાથી સદા બનું સવિ જીવને શાંતિકર, વંદન કરું ઘરી ભાવ દિલમાં શાંતિનાથ જીનેશ્વર. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૪]. વીતરાગ સ્તુતિ સંચય (૧૭) શ્રી કુંથુનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ ૩૬૪] હરિ તુંહી ગણપતિ તુંહી કાર્તિક તુહી શંકર શેષ હી, જિન તું હી બ્રહ્મા ચંદ્ર સૂરજ તુંહી વિષ્ણુ શિવેશહીં, સબ કુંથુ આદિક કરત રક્ષા કુંથુનાથ જિનેશ્વર, સબ ભવિક જન મિલકરે પૂજા જપ નિત પરમેશ્વર. જેઈ ધરણું તલેજ મુખ પર ઝરતી ચાંદની પૂર્ણિમાની, નેત્રો મુજના કરે છે શરદ ઋતુ સમા નાથ કુંથુ નિહાળી, આવ્યો દરબાર તારા ભવજલ તરવા પૂરજ આશ મારી, ભૂલી અપરાધ મારો જન્મમરણની દેર દેને જ ટાળી. [૩૬૬] ગયા જન્મમાં મેં તવ ચરણ જે દાનકુશલા, ન મે પૂજ્યા તેથી, જિન દુઃખ ઘણું લીધ ઢગલાં, થયા પુણે ભેગાં ભવરૂપવને આપ અમને, કરૂ પૂજા તારી અધિક વદુ શું કુંથુ તમને. [૬૭]. ઊંચા ઊંચા કરમ તરૂને મૂળથી છેદનારા, છોડી બધે અખિલ જગના તત્વને પામનારા, જ્ઞાને હેતે અબુધ જનના દવાન્તને ટાળનાર, વાંદુ હું તો જિન ચરણ જે કુથને તારનારા. [૩૬૮] જેઓ સમૃદ્ધાતિશયે કરીને દેવાસુર ને નર નાથના રે, છે એક નાથ પ્રભુ કુંથુનાથ હે આત્મલક્ષી કરવા તેમને Page #80 -------------------------------------------------------------------------- ________________ ચાવીસ જિન સ્તુતિ [૩૬૯] ચૌરાશી લક્ષ ગજ અશ્વરથે કરીને, છત્તુ કરેડ જન લશ્કર વિસ્તરીને, તેવી છતે અતિ સમૃદ્ધિ તજી ક્ષણિકે, શ્રી કુંથુનાથ જિનચક્રી થયા વિવેકે. [300] ભાવે। સમસ્ત જગના વિજાણુનારા, ભવ્ય તણા કુરિત દુઃખ વિનાશનારા, નિત્યે નમું વિમલમાર્ગ ખતાવનારા, શ્રી કુંથુનાથ ભવસિન્ધુ ઉતારનારા. [૩૭૧] ત્યાગી વૈભવરત્ન ચૌઢ સઘળા ત્યાગી બધી અંગના, તાડી મેહતા દિવાલ ક્ષણમાં પામ્યા સુખે મુક્તિના, આજે દેવ નરેશને જન સહુ ભાવે કરે સેવના, તે ચાથા પુરુષાર્થ ના અધિúત શ્રી ક્રુથુને વંદના, [ ૭૫ [૩૭૨] જેની મૂર્તિ અમૃત ઝરતી, ધર્મના મધ આપે, જાણે મીઠું' વચન વદતી શાક સ`તાપ કાપે, જેહની સેવા પ્રણયભથી સર્વ દેવા કરે છે, તે શ્રી કુથુ’જિન ચરણમાં ચિત્ત મારુ ઠરે છે. [393] ચક્રી જીન એઉ પદવી ધારક કુથુ જિન હૈ માહરા, પુણ્ય અંકુર આજ ફળીયા, દર્શીને જિન તાહરા, દર્શન થકી દર્શીન લઈ જીવન અને મહાવ્રત ધર, વંદન કરુ... ધરી ભાવ દિલમાં કુંથુનાથ જીનેશ્વર Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૬ વીતરાગ સ્તુતિ સંચય (૧૮) શ્રી અરનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ [૩૭૪] શુભ ભાવ પૂજા દ્રવ્ય પૂજા, કરે સુર નર નાર હી, મેટ કે સબ જગત કે દુઃખ લહૈ ભવજલ પાર હી, જસ હું કાઈ જગત મે ́ અરિ, અરનાથ જિનેશ્વર, સબ ભવિક જન મિલકરા પૂજા જપે નિત પરમેશ્વર’ [૭૫] માહે ત્રણ રત્ન લૂંટયા ઘડપણ વળગ્યુ ઢેડુ તાકાત ખેાવે, આયુષ્ય નવિ થાભતું રે નિશદિન ઘટતુ દેખતા આત્મરાવે, કાના નહિ કામ આપે થર થર ધ્રુજતાં સવ ગાત્રો જ મારા, આપે। સ્વરાજ મેટુ અર જિનવરજી પાય સેવુ... તુમારાં [૩૭] થઈ છે જે પુછ્યું મનુષ સુખની પ્રાપ્તિ સઘળી, ગુમાવું છું તેને વિષય સુખમાં ધ વિસરી, ધતુરા વાવ્યા મે હૃદય ભવને કલ્પતરુને, ઉખેડી ભૂલ્યા હું અવિભુ તને તાર અમને, [૩૭૭] પાયે આજે ત્રિજગત મહી, મૂતિ ઉલ્લાસકરી, દેખી હૈયુ... અધિક હરખે દીન ઘેરે દીવાની, નાચે જોઈ પિથક તરૂને સાસ દેખી જમાઈ, નાચુ હુ' તે અર જિનવરા, દ` પામી સવાઈ. [૩૭૮] વીતેલ ચેાથા અર આભ માંહી ધ્વાન્તારિ જેવા અરનાથ સાંઈ, ચેાથા તમારા પુરુષાથ કેરી, લક્ષ્મી વિલાસ` પ્રસરાવજોરે, Page #82 -------------------------------------------------------------------------- ________________ [ ૭૭ ચોવીસ જિન સ્તુતિ [૩૭] રને ચતુર્દશ નિધાન ઉમંગકારી, બત્રીસ બદ્ધ નિત નાટક થાય ભારી, પદમાનની સહસ ચોસઠ અંગનાઓ, તેવી તજી અરજિને સંપદાઓ. [૩૮] આનંદ કદ અનાથ ! સુમેરુ ધીર, વિપકાર કર કર્મ દાવાગ્નિ નીર, છેડી છખંડશિવ સૌખ્ય લહયુ તમે જે, દેતાં કરે કિમ વિલંબ હવે મને તે. [૩૮૧] પામે થાળે પથિક રથને તખ્તને જેમ છાયા, પામે અધે નયન કિરણો રંક જ્યુ લક્ષમી પાયા, ડું નીકા જલ નિધિ મહીં ઔષધે જેમ રેગી, મેટા પુણ્ય અરજન તણાં દશ પામે સુભાગી. [૩૮] જે દુખના વિષમ ગિરિએ વજીની જેમ ભેદે, ભવ્યાત્માની નિબિડ જડતા સૂર્યની જેમ છેદે, જેની પાસે તૃણ સમગણે સ્વર્ગને ઈદુ જેવા, એવી સારી અરજિન મને આપજે આપ સેવા. [૩૮] સાક્ષીભાવે ભોગવી ષટ્રખંડ રિદ્ધિ છાંડતા, લેઈ દીક્ષા જિનવર પલકમાં ઘાતી કર્મો ખાંડતા સમવસરણે વાણી સુણતા ધન્ય જીવન તસ નર, વંદન કરુધરી ભાવ દિલમાં અરનાથ જિનેશ્વર, Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] વીતરાગ સ્તુતિ સંચય (૧૯) શ્રી મલ્લિનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ [૩૮૪] સુર કરે આરતી શંખ બાજે, ઘંટકા રણકારહી, ડફ ભરી ઝલ્લર તાર બાજે ઝાંઝર ઝણકારહી, બહુ નિરત નિરતે ધ્યાન પૂજે મલ્લિનાથ જિનેશ્વર, સબ ભાવિકજન મિલ કરે પૂજા, જપ નિત પરમેશ્વર. [૮૫] આ ભમરો બનીને ગુણમધ ચુસવા દેહ ગુલાલ માની, આ મૃગલ બનીને સ્વર મધુ સુણવાવસ્ત્ર વીણા સુમણું, આવ્યો સરિતા બનીને તુમ સમ બનવા નાથ અર્ણવમાની, આવ્યો દરદી બનીને ભવદુઃખ હરવા સુણ વા મલ્લિવાણી, [૩૮૬] ઉડી નિંદ્રા મારી તવ દરિસને ઘેર મુજની, ચડી આવે જેવો અરૂણ જગમાં જાય રજની, નહીં જ દરે ભવયવને નાથ મુજથી, કરો વહાલા રક્ષા તિમિર હરજે મલ્લિજિનજી. [૩૮૭] દેખુ પ્રેમે અનુચર બની નાથ તું પ્રાણ પ્યારા, મારું ના હું કનકમણિને રત્ન માણેક હીરા, હાથી ઘોડા સવ વિફલ છે હેાય છોને હજાશે, ચાહું સેવા તવ ચરણની મલ્લિ દેશે સહારા. [૩૮૮] દેવા સુરોને નરના નરેશ, મેરે તણા નૂતન મેઘરૂપ, ને કર્મ વ્ર હરવા સુહસ્તિ એ વાસ્તવીએ સમનાથ મલ્લિ. Page #84 -------------------------------------------------------------------------- ________________ વીસ જિન સ્તુતિ [ ૭૯ [૩૮૯] નિત્ય કરી કવલ ક્ષેપન કંઠ સુધી, ષમિત્રને તરણ કાજ નિપાઈ બુદ્ધિ, ઉદ્યાન મેહનગૃહે રચી હેમ મૂર્તિ, મલ્લિ જિનેશ પડિમા ઉપકાર કીતિ. [૩૯] જે કામધેનુ સુરવૃક્ષ થકી વધારે, આપે સુખો ભવિક ચિત વિષાદ હારે, તે મલ્લીનાથ વિભુ બાળથી બ્રહ્મચારી, લેજો નમુ ભવથો નાથ મને ઉગારી. [૩૧] આવ્યાતા નૃપ ચાર જે પરણવા દીધા તમે બોધને, નારી છે અશુચિ ભણી ગટર એ પ્રત્યક્ષ દેખાડીને, તાર્યા પૂર્વતણા સખા સકલને હે બ્રહ્મચારી વિભો, હુંયે મલિજિનેશદાસ તુમસે તારે મને હે પ્રભો. [૩૯૨] તાર્યા મિત્રે અતિ રૂપવતી સ્વર્ણની પુતળીથી, એવી વસ્તુ પ્રભુ તુજ નથી બેધના થાય જેથી, સચારિત્રે જન મન હરી બાળથી બ્રહ્મચારી, નિત્યે મલ્લિ જિનપતિ મને આપજે એવી સારી. [૩૩] મિથિલા નરેસર કુંભ નરપતિ પ્રિયા તસ પ્રભાવતી, મલ્લી જિનેસર જનમ દેતા તિહુ લોક પ્રકાશતી, ભક્તિ નતિ થતિથી સુખી તિર્યંચ નરક નરામ, વદન કરું ધરી ભાવ દિલમાં મલ્લીનાથ જિનેશ્વર. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] વીતરાગ સ્તુતિ સંચય (ર) શ્રી મુનિ સુરત પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ [૩૯] પ્રભુ ક્ષમા સાગર શીલ સાગર કટિ રવિ જિમ જોત હ. જીનવાણી સુંદર અમીય સરખી, તૃપતિ સબ જીય હેત હી, નિત કરો કિરપા સેવક જાની મુનિસુવ્રત જીનેશ્વ, સબ ભવિક જન મિલ કરે પૂજા જે નિત પરમેશ્વર. [૩૫] સ્વામી મુનિસુવ્રતા હું નિશદિન જયો જાપ માળા તમારી, ખીલી શત પાંખડીઓ વદન કમલની નેણને હર્ષકારી; ગાવે સુર નાર ગીતે છુમ છુમ કરતી ઝાંઝરો પાય પેરી, દેહ શણગાર સજી અનુપમ કરતી ભક્તિ પુષ્પ જ વેરી.. [૩૯૬] ત્યજી માયા બન્યા વિમુખ ભવથી તે ભવિને, કહે તારે કેમે અચરિજ ઘણું થાય અને મને તારી તેમાં અચરિજ પણું મુખ્ય સમ, ધરે હૈયે ભાવે મુનિસુવ્રતજી પાર કરતું. [૩૯૭] જેઈ નામે વિમલ મમતા નાથ તારા સમી રે, જોઈ ના મેં ચલિત જગમાં શાંતિ તારા સમી રે, જોઈ ને મેં અવિરત નદી પ્રેમની તે સમી રે, જોઈ ને મેં અનુપમ છબી સુવ્રત સ્વામી સે રે. [૩૯૮] આ વિશ્વ કેરી અતિ મેહુ નિદ્રા, હરે હટવા પરભાત જેવા, શ્રી સુવ્રત સ્વામ તણું મજાના, છે દેશના વચને સ્તવીએ. Page #86 -------------------------------------------------------------------------- ________________ ચોવીસ જિન સ્તુતિ | [૩૯] નિસંગદાન્ત ભગવંત અનંત જ્ઞાની, વિશ્વપકાર કરુણાનિધિ આત્મધ્યાની, પંચેન્દ્રિયે વશ કરી હણ કર્મ આડે, વંદો જિનેન્દ્ર મુનિ સુત્રત તેહ તારે. દયા લાવી અ, સુર સહિત આવ્યા ભૃગુપુરે, ઉગાર્યો આવીને પ્રવર ઉપદેશ પ્રભુ તમે, હઠાવી કર્મોને પરમ પદ પામ્યા જગ ધણી, મને અર્પે સેવા મુનિ સુવ્રત દેવા ચરણની. ૪૦૧] આવી રૂડી મનહર છબી કયાંય બીજે ન ભાળી, કેવી દીસે અમૃત ઝરતી ગમુદ્રા છે ધારી, આ મંધેરી અવસર ઘડી સ્વર્ગ લાગે ન સારું, માંગુ મુનિ સુવ્રત પ્રભુજી ભવ દર્શ તારું. અજ્ઞાનાંધ કૃતિ વિનાશ કરવા, જે સૂર્ય જેવા કહ્યા, જેને અષ્ટ પ્રકારના કઠણ જે કર્મો બધાં તે દહ્યા, જેની આત્મ સ્વભાવમાં રમણતાં જે મુક્તિદાતા સદા, એવા તે મુનિ સુવ્રતને નમીએ જેથી ટળે આપદા. [૪૦૩] ગણિ ગૌતમ ગુણ ગાતા તીર્થ ભરૂઅચ્છ રંજનં, સુવત જિનનું તીર્થ મોટું, ભવિક દુઃખ સવિ ભંજન, તુજ આણ જીવ જે આચરે તસ કર્મ હાસકર વાં, વંદન કરું ધરી ભાવ દિલમાં મુનિ સુત્રત જિનેશ્વરે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ]. વીતરાગ સ્તુતિ સંચય (ર૧)શ્રી નમિનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ [૪૦] અનંત કેવલ જ્ઞાન સુંદર, અમિત બલગુણ સાગર, અમિત રૂપ સરૂ૫ જિનવર, અમિત દર્શન સાગર, પગ નમત સુરનર નાગ કિનર, નમિનાથ જિનેશ્વર, સબ ભવિક જન મિલ કરો પૂજા, જપેનિત પરમેશ્વર, [૪૦૫ બુડયે ભવસાગરે હું પ્રવહણ સમ છે નાથ આધાર તારે, ભૂલ્યો શુભ માર્ગ હું તે ભવરૂપ વનમાં નાથ આપો સહારો, વ્યાખ્યું અતિ ઝેર દેહે વિષય ઉરગનું નાથ કાસ ઉગારે, માંગ્યુ મમ આપશે તો નમિ જિનવરજી પાડ માનીશ તારો. [૪૦૬] ટળે રે મારા તુજ દરિસને નાથ કરમે, રમુ ના સંસારે શિવસુખ ચહું નાથ અરપિ, પડી જંજીર જે મમ ચરણમાં નાથ ખટકે, તમે તેડે તેને નમિ જિનવરા આમ ઝળકે. [૪૭] જેના જમે ક્ષિતિતલ પરે સૌમ્ય છાયા છવાઈ, જેના જનમે દરદ જનનાં ઘર જાતાં વાઈ જેણે દીધી તરૂણ વયમાં અંગના સવ ત્યાગી, તેવા વંદુ નમિ ચરણને નિત્ય હું પાય લાગી. [૪૮] શી રમે છે નમતાં નરેના, ને શુદ્ધિ માટે શુભ હેતુભૂત, પાણી તણાપૂર સમાન એવા રક્ષો નમિ પાદ નખાંશુ એરે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ચોવીસ જિન સ્તુતિ [ ૮૩ [૪૯] ઈન્દો સુરે નરવ મલી સર્વ સંગે, જન્માભિષેક સમયે અતિ ભક્તિ રંગે, વિદ્યાધરી સુરવરી શુભ શબ્દ રાગે, સંગીત નાટક કરે નમિનાથ આગે. [૧૦] સુણ તારી વાણી ભાવભય હરી ચિત્ત વિકસે, અને દેખી મૂતિ અભિય ઝરતી પાપ વિસે, ભમ્ય છું સંસારે તુજ વિણવિભે ચાર ગતિમાં, મહાપુણ્ય આજે નમજિન હું આ શરણમાં. [૪૧૧] જે સંભારે જિનગુણ દિલે કે ઘરે ધ્યાન તેનું, જે પશે કે નયન નિરખે કે નમે અંગ જેનું, પુણ્ય કેરી અનુપમ નદી તે જનેમાં વહે છે, સેવા સ્વામી નમિ જિનતણું ભાગ્યથી એ મળે છે. [૧૨] વેરી વૃદ ન પ્રભુ જનકને ગર્ભ પ્રભાવે કરી, કીર્તિ ચંદ્ર કરો જવલા દિશિ દિશિ આ વિશ્વમાં વિસ્તરી, આપી બોધ અપૂર્વ આ જગતને પામ્યા પ્રભુ શર્મને, પુષ્ય શ્રી નમિનાથ આપ ચરણે પાયે ખરા ઘર્મને. જેહના પ્રભાવે અરિદલ સેવિ નમે ભયથી પગ પડી, વિણ કહે જેહની સેવામાં, અમરગણ કટિ ખડી, તુજ વાણી જાણું આદરી લહે જીવ અનંતા નિજ ઘર, વંદન કરું ઘરી ભાવ દિલમાં નમિનાથ જિનેશ્વર. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] વીતરાગ સ્તુતિ સંચય (૨૨) શ્રી નમિનાથ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ [૪૧૪] જિન લાખ જીવન બંધ છેડી ભચે દયા વિશાલજી તિય ત્યાગ રાજીમતી ધાર દીક્ષા હુવે શિવપુરલાલજી, બાલ બ્રહ્મચારી ગણાયે નેમિનાથ જિનેશ્વર', સબ ભવિક જન મિલકરો પૂજા જપાનિત પરમેશ્વર [૪૫] સુણ્યાં રડતાં મૃગાના કરુણુ વચનને નાથ લેજો ઉગારી, કીધા રથને સુપ`થે તરત જ વળતા પ્રીત જુની વિસારી, ત્યાગી નવયોવનાને દુ:ખકર વનમાં સંચર્યા બ્રહ્મચારી, પીધુ* કર્મો ખપાવી શિવમુખ ઝરણુ ગોરનારે પધારી. ૪૧૬ તરી ભવ્યેા નવે ભવજલધને મેક્ષ ઘરમાં, ગમે વાણી તારી હૃદય પલટે એક પળમાં, ભજે ગુણ્ણા તારા વિશદ હૃદયે નિત્ય રસના, અનંતા લેવાને સુખ શિવતા તેમ ભજના. [૪૧૭] જોયા સામે હરિ રડતાં વેદના ચિત્ત જાગી, વાળ્યા પાછે રથ તુરત તે રાજુલા નાર ત્યાગી, આંખે આંસુ દડ દડ લીધી દીક્ષા સુર્રર પડે તેય જોયું ન સાદું, સમા નેમિને શી નામું, [૪૧૮] છે યાદવેના કુલ સાગરૅન્તુ, ને કર્માંના જંગલ ખાળવામાં છે અગ્નિનાતુલ્ય અરિષ્ટનેમ, હાજો અરિષ્ટો હણવા તમારા. Page #90 -------------------------------------------------------------------------- ________________ ચાવીસ જિન સ્તુતિ ૪૧૯ રાજિમતી ગુણવતી સતી સમ્યકારી, તેને તમે તજી થયા મહા બ્રહ્મચારી, પૂર્વભવે નવ લગે તુમ સનેહ ધારી, હે નેમિનાથ ભગવંત પરેપકારી, [૪૨૦ પ્રકાશી છેસ્વામી શશિ રવિ થકી આપ અધિકા, અભિટ્ટને આપી અર્ધારિત કરી ક૯૫લતિકા, થયા સૈાથી મોટા શીયળધાર રામતી તજીને, નમું નિત્યે પાયે પ્રશ્યથી તે નેમિ જિનને. આવીને પરણ્યા વિના યદુપતિ શાને તજી રાજુલા, જાણીશું પશુઓ તણું હૃદયની કેવી હશે વેઢના, કે સંકેત હતે પ્રભુ પરણવા જે મુક્તિ નારી તણે, હા જાણ્યું પરવા નતી વિષયની સંકેતએ ત્યાગને. [૨૨] લેભાવે લલના તણાં લલિત શું ત્રિલોકના નાથને, કમ્પાવે ગિરિભેદી વાયુ લહરી શું સ્વર્ણના શૈલને, શું સ્વાર્થે જિન દેવએ પશુ તણા પિકારને સાંભળે, શ્રી નેમિ જીનેન્દ્ર સેવન થક, શું શું જગેના મળે, [૨૩] નેમિ જીન તુજ ગુણ ગાતા, ગુણ પ્રગટે મુજ ઘણું, મંદિર બિંબ દેખી હરખું નેમિ જીન હે તુજ તણા, તિહ લેકમાં અપ્રતિમ ભાસે દાતા નેમિ ગુણકર, વંદન કરું ધરી ભાવ દિલમાં, નેમિનાથ જીનેશ્વર. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] વીતરાગ સ્તુતિ સંચય શ્રી પ્રાર્થનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ [૨૪] સુર નાગ નાગન સેવ કર તે સીસ ફન વર સાત હીં, ફૂલ અલસી સરસ તનુજ વરણું, ભણિત જગ વિખ્યાતહી, પારસ તે તુમ અધિક સ્વામી, પાર્શ્વનાથ જીનેશ્વર, સબ ભવિક જન મિલકરે પૂજા, જપોનિત પરમેશ્વર, [૪૨] જે સરિતા તટે તે ભડ ભડ બળતે કાષ્ટમાં નાગ માટે, આજ્ઞા મળતાં જ દાસે ઝટ ખડગધરી કાષ્ટ ફાડી બચાવ્યા, ક્રોધે તપસી મરીને, કમઠ જીવનમાં દુષ્ટ ભાવે જ ભાવે, નાથી જલધાર ઈન્દ્ર શિર છત્તર ધરી પાર સંસાર થવે. નભેથી નાંખીને તવ શિર પરે રેત કમઠે, છતાં આ નાહીં કમઠ ઉપરે રોષ મનથે, ગયો તે તે દેવા દુઃખ તનુ તણી કાંતિ હણવા, નમુ પાવે લાગે કરમ રજથી તેજ બળવા. [૪ર૭] ગંગા તીરે ફણિ અનલમાં દાઝતે તે નિહાળ્યો, આપી આજ્ઞા ઝટ અનુગને કાષ્ટ ફાટી બચાવ્ય, આ જે તે નવપદ સુણી, સ્થાન નાગૅદ્ર પાયે, એવું પ્રેમ અમૃત ઝરણું પાશ્વ નિત્યે વહાવે. [૨૮] કર્મને યોગ્ય કરી રહેલાં નાગેન્દ્ર સાથે કમઠા સુરે યે, આનંદ ધ સમચિત્ત વાળા, પાર્શ્વ પ્રભુ શ્રી કરણે તમેને. Page #92 -------------------------------------------------------------------------- ________________ ચાવીસ (જન સ્તુતિ [૪૨૯] સમ્મેત શૈલ શિખરે પ્રભુ પાર્શ્વ સાહે, શ ખેશ્વરા અમીજરા કલિકુડ મેહે, શ્રી અશ્વસેન કુલદીપક માતુ વામા, નિત્યે અચિંત્ય મહિમા પ્રભુ પાનામાં, [૪૩૦] ફળે જેના ધ્યાને સકળ મનમાં ઈષ્ટ પળમાં, ગવાયેલા જેના અતુલ મહિમા વિશ્વભરમાં, કરે જેની સેવા ધરણુપતિ પદ્માવતી સદા, હરા પાર્શ્વ સ્વામી મુજ હૃદયની સંવિપદા. [૪૩૧] તાર્યો સ્વામી ભડભડ થતા અગ્નિથી નાગ જયારે, સ્થાપ્યા તેને સુરવર કરી ના મને કાં ઉગારે, ડુબાડે છે કમઠ જલમાં ઇંદ્ર ભક્તિ બતાવે, તે એ પાર્શ્વ તુજ હૃદયમાં રાગ કે દ્વેષ નાવે. [૪૩૨] ધૂણીમાં ખળતા દયાનિધિ તમે જ્ઞાને કરી સપને, જાણી સ જના સમક્ષ ક્ષણમાં આપી મહામ`ત્રને, કીધા શ્રી ધરણેન્દ્રને ભવ થકી તાર્યાં ઘણા ભવ્યને, આપા પાર્શ્વ જિણુંદ નાશરહિતા સેવા તમારી મને, [૪૩૩] દશ ભવતણા વૈરી કરે કમઠ અતિ સતાપને, ધરણેન્દ્ર ભક્તિ ભાવ કરતે ટાળતા સ'તાપને, રાગી દ્વેષી એઉ નિરખે સમ નજર પરમેશ્વર, વંદન કરુ· ધરી ભાવ દિલમાં પાર્શ્વ નાથ જિનેશ્વર [ ૮૭ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] વીતરાગ સ્તુતિ સંચય (૨૪) શ્રી મહાવીર પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ [૪૩૪]. સહસ્ત્ર સત ગુણ શેભતે પ્રભુ સહસ્ત્ર નામ ભણંતજી, અપર જગમેં વીર ભણિતે મહાવીર કહતજી, બધંત બઘતે સુખ બધે કુલ, વર્ધમાન જિનેશ્વર, સબ ભવિક જન મિલ કરો પૂજા, જપે નિત પરમેશ્વર. [૪૩] જાશો પ્રભુના તમે ત્યાં જનગણ વિનવે આવશે દુ:ખ ભારે, તેરે ચરણે જ માંડ્યા ભયજનક વને આપ જ્યાં દેહ બાળે, દેખી વિષ નાગ ડંચે તુમ ચરણકજે આંખ કોધે તપાવી, આપી ઉપદેશ મઠે મધુર વચનથી દેવ દીધે બનાવી. [૪૩૬] ઝુકાવું છું પ્રેમે તુજ ચરણમાં શીશ મુજનું, થઈ ભૂલે જે છે ગત જનમમાં માફ કર તું, વળી વંદી યાચું ભવ ભવ મને આપ મળજે, થશે ભૂલે આગે અબુધ શિશુની વીર ખમજો. લાગે મીઠી ગુણગણ ભરી વીર તારી જ વાણી, પામી ભવ્ય ભવજલતરી પામતા મુક્તિ રાણી, વેઠયાં કષ્ટો દુઃખકર ઘણા નાથ તે એક ધ્યાને, બાળી આઠે કરમમલને મોક્ષ પામી ગયા રે. [૪૩૮] આશ્ચર્યકારી વિભાવે સંયુક્ત રૂડા મહાનંદ સરે સુહંસ, શ્રીમદ્દ મહાવીર જિનેશનેરે, હે વંદના ભાવભરી ત્રિકાલ. [૪૩૯] સિદ્ધાર્થ રાય ત્રિશલા સુત નિત્ય વંદે, આનંદકારક સદા ચરણારવિંદે, Page #94 -------------------------------------------------------------------------- ________________ ચાવીસ જિન સ્તુતિ [ ૮૯ જે શાસનેશ્વર તણે ઉપકાર પામી, પૂજું પ્રભુ ચરણ શ્રી મહાવીર સ્વામી. [૪૪૦] મળ્યા આજે માશ, ભવ ભવ તણું પુણ્ય ઉદયે, સમુદ્ધર્તા સ્વામી ત્રિજગ જગના કંઈક સમયે, મને આપી જ્ઞાના-દિક ગુણ ગણું કિંકર નકી, મહાવીર સ્વામી ચરમ જિન તારો ભવ થકી. [૪૪૧] પીધાં છે ઉપસર્ગના વિષે તમે તે એ અમીને દીધાં, ડંખે નાગ પ્રચંડ એ ચરણમાં આપી ક્ષમા તારતા, મુઠી ચંદન બાલાના અડદને તેને ઉગારી તમે, તાર્યા કૈક ને દઈ સદ્દગુણ તે વીર ! તારે મને [૪૨] શ્રી સિદ્ધાર્થ નરેદ્રના કુલનભે ભાનુ સમા છે વિભુ, મારા ચિત ચકેરને જિન તમે છો પૂર્ણ ચંદ્ર પ્રભુ, પામે છું પશુતા તજી સરપણું હું આપની ઘર્મથી, રક્ષે શ્રી મહાવીર દેવ મુજને પાપી મહાકર્મથી. ૪૪૩ સંગમ તણા ઉપસર્ગ સુણતા ભવ્યના હૈયા સુના, તસ કર્મને વિપાક દેખી વીરને આંસુ ઉના, કરૂણ નિધાન વીર નિત નમું જે કરે મુજ અઘહર, વંદન કરું ધરી ભાવ દિલમાં વર્ધમાન જિનેશ્વર, નેમિનાથ પસાયથી સ્તુતિ રચી શુભ બંધ મેં જે કર્યો, તે શુભ બંધ થકી પ્રભુજી કરજે, દર્શન સમાધિ ભર્યો, તિહ કાલે જે ભવ્ય ભાવ ધરીને, તુજ ભક્તિ માંહે રમે, ત્રિવિધ તસ અનુદતે ફરી ફરી, સાગર સુધર્મ નમે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] વીતરાગ સ્તુતિ સંચય જ્ઞાન વિમલ સૂરિ કૃત વીશ જિનના છેદ [૪૪]. આદિ જિર્ણોદ નમે નરઈદ સપુતમચંદ સમાન મુખ, રામામૃત કંદ ટાળે ભવફેદ મરૂદેવી નંદ કરત સુખ, લગેજસ પાય સુરિંદ નિકાય ભલા ગુણ ગાય ભાવિકજન, કંચનકાય નહિ જસ માયનમે સુખ થાય શ્રી આદિજિન. ૪૪] અજિત જિર્ણોદ દયાલ મયાલ વિશાલ કૃપાલ નયન જુગ, અનુપમ ગાલ મહામૃગ ચાલ સુભાલ સુજાનગ બહુ જુગ મનુષ્યમેં લીહ મુનીસરસિહ, અબીહ નિહિ ગયે મુગતિ, કહે નચિત્ત ધરી બહુ ભત્તિ નમે જિનનાથ ભલી જુગતિ. [૪૪] એહ સંભવનાથ અનાથનાથ મુગતિક સાથે મિલે પ્રભુ મેરે, ભવોદધિ પાન ગરીબ નિવાજ સબે શિરતાજ નિવારત ફેરો, જિતારિકે જાત સુસેના માતનમે નર જાત મિલિ બહુ ઘેરે, કહે નય શુદ્ધ ધરી બહું બુદ્ધ જીતાવનનાથ હું સેવક તારો. [૪૪૭ અભિનંદન સ્વામ લીધે જસ નામ, સરે સવિ કામ ભવિક તણે, વિનીતા જસ ગામ નિવાસકે ઠામ, કરે ગુણગ્રામ નરિંદ ઘણે, મુનીસર ભૂપ અનુપમ રૂપ, અકલ સ્વરૂપ જિણંદ તણે, કહે નય એમ ધરી બહુ પ્રેમ, નમે નર પાવત સુખ ઘણે. [૪૪૮] મેઘ નરિંદ મહાર વિરાજીત, સેવન વાન સમાન તનુ ચંદ સુચંદ્ર વદન સુહાવત, રૂ૫ વિનિત કામ તનુ, કર્મકી કેડ સવિદુ:ખ છેડ, નમે કર જેડ કરી ભગતિ, વંશ ઈશ્વાકુ વિભૂષણ સાહિબ, સુમતિ જિર્ણદ ગયે મુગતિ. Page #96 -------------------------------------------------------------------------- ________________ વીસ જિનના છંદ [૪૪૯ હંસ પાઇ તુલ્ય રંગ રતિ અર્ધ રંગ, અઢીશે ધનુષ ચંગ દેહકે પ્રમાણે હૈ, ઉગતો દિણંદ રંગ લાલ કેસુ ફૂલ રંગ, રૂપ છે અનંગ ભંગ અંગ કેરો વાન હૈ, ગંગો તરંગ રંગ દેવનાથ હિ અભંગ, જ્ઞાનકે વિશાલ રંગ શુદ્ધ જાકે ધ્યાન હૈ, નિવારીએ કલેશ સંગ પદ્મપ્રભુ સ્વામિ હિંગ, દીજીએ સુમતિ સંગ મધ્ય કેરે ભાણ હૈ. ૪િ૫૦] જિણુંદ સુપાસ તણું ગુણ રાસ ગાવ ભવિ પાસ આણંદ ઘણે, ગમે ભવિ પાસ મહિમા નિવાસ પૂરે સવિ આસકુમતિ હણે, ચિહુ દિસે વાસ સુગંધ સુખાસ ઉસાસ નિસાસ નિણંદ તણે, કહે નય ખાસ મુર્ણિસ સુપાસ તણો જસ વાસ સંદેવ ભણે. [૪૫૧ ચંદ્ર ચંદ્રિકા સમાન, રૂપ શૈલસે સમાન, દેઢ ધનુષ માન દેહકે પ્રમાણ હૈ, ચંદ્રપ્રભ સ્વામી નામ લીજીએ પ્રભાત જામ, પામીએ સુઠામ ઠામ ગામ જસ નામ હૈ, મહાન અંગે જાત લહમણાભિધાન માત, જગમાં સુવાસ વાત, ચિહુ દિશે થાત હૈ, કહે નય છેડી તાંત, ધ્યાઈ એ જે દિનશત, પામીએ તે સુખ સાત, દુઃખકે મીરાત હૈ. [૪પ૨] દુધ સિંધુ ફેન પિંડ, ઉજલે કપૂર ખંડ, ધનુ ખીરકો સુખંડ, શ્વેત પદ્મખંડ હૈ. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] વીતરાગ સ્તુતિ સંચય ગંગ કે પ્રવાહ પિંડ, શુભ શૈલ શુદ્ધ દંડ, અમૃત સરસ કુંડ, શુદ્ધ જાકે તુંડ હૈ, સુવિધિ નિણંદ સંત કીજીએ કુકમ અંત, શુભ પંક્તિ જાસ દંત ત જાકે વાન હૈ, કહે નય સુણે સંત, પૂજીએ જે પુષ્પદંત, પામીએ તો સુખ સંત, શુદ્ધ જાકો ધ્યાન હૈ. | [૪પ૩] શીતલ શીતલ વાણી ઘનાઘન ચાહત હે ભવિ કે કિશોરા, કાક દિણંદ પ્રજા સુનસિંહ વલી જિમ ચાહત ચંદ ચકેરા, વિધ ત્રયંદ શચિ સુરઇદ સતી નિજ કંત સુમેઘ મયૂરા, કહે નય નેહ ધરી ગુણ ગેહ, તથા લહુ ધાવત સાહિબ મેરા. [૪૫૪ વિષ્ણુ ભૂપકે મલ્હાર જગ જતુ સુખકાર, વશ કે શુંગાર હાર રૂપકે અગાર હૈ, છેડી સવિ ચિત્તકાર માન મેહક વિકાર, કામ ધકે સંચાર સર્વ વેરિવાર હૈ, આદર્યો સંજમ ભાર પંચ મહાવ્રત સાર, ઉતારે સંસાર પાર જ્ઞાન કે ભંડાર હૈ, ગ્યારમે છણંદ સાર ખડગી જીવ ચિહધાર, કહે નય વારેવાર મેક્ષકે દાતાર હૈ, [૪૫] લાલ કેશુ ફૂલ લાલ રતિ અર્ધ રંગ લાલ, ઉગતે દિણંદ લાલ લાલચેળ રંગ હૈ. કેશરીકી છહ લાલ કેશર કે ઘોળ લાલ, ચુંદડીકે રંગ લાલ. લાલ પાન રંગ હૈ. Page #98 -------------------------------------------------------------------------- ________________ ચાવીસ જિનના છંદ લાલ કીર ચાંચ લાલ, હીગળા પ્રવાહ લાલ, કૈાકિલાકી દૃષ્ટિ લાલ, લાલ ધર્મ રગ હૈ, કહે નય તેમ લાલ, ખારમા જિણુ ંદ લાલ, જયાદેવી માત લાલ લાલ જાકે અંગ હૈ. [૪૫૬] કૃતવ નિરદ તણા અહંનંદ નમત સુરેંદ્ર પ્રમેાદ ધરી, ગમે દુ:ખ ઇદ દીયે સુખ વૃંદ, જાકે મર્દ સેહત ચિત્ત ધરી, વિમલ જિદ પ્રસન્ન વદન, જાકે શુભ અંગ સુગ ́ગ પરી, નમે એક મન્ન, કહે નય ધન્ન નમે જીનરાજ સુપ્રીત ધરી. [૪૫૭] અનંત જિષ્ણુદ દેવ, દેવમાં દેવાધિદેવ, પૂજો ભવિ નિત્યમેવ, ધરી બહુ ભાવના, સુરનર સારે સેવ, સુખ ક્રીયા સ્વામિ હેવ, તુજ પાખે એર દેવ ન કરૂ...હું સેવના, (સ'હુસેન અગ જાત, સુજસાભિધાન માત, જગમાં સુજશ ખ્યાત, ચિહું દિશે વ્યાપતા, કહે નય તાસ વાત, કીજીએ જો સુપ્રભાત, નિત સેાય સુખ સાત, કીર્તિ ક્રેડ આપતા, [૪૫૮] [ ૯૩ જાકે પ્રતાપ પરાજિત નિલ, ભૂતલ થઈ ભળે ભાનુ આકાશે, સામ્ય વદન વિનિōત અંતર, શ્યામ વાસી વેન હેાય પ્રકાશે, ભાનુ મહીપતિવ‘શ કુસેસય, બેાધક દ્વીપત ભાનુ પ્રકાશે, નમે નય નેહ નિત્રુ સાહિમ એહ, ધમ જીણુ કે ત્રિજગ પ્રકાશે, [૪૫] સાળમા જિણંદ નામે, શાંતિ હાય ઠામે ઠામે, સિદ્ધિ હાય સર્વ કામે નામકે પ્રભાવશે, Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] વીતરાગ સ્તુતિ સંચય કંચન સમાન વાન, ચાલીશ ધનુષ માન, ચક્રવતી કેભિધાન દીપતી તે સૂર, ચઉદારયણ શાન દીપતા નવ નિધાન, કરત સુરેદ્ર ગાન પુણ્ય કે પ્રભાવશે, કહે નય જોડી હાથ અબ હું થયે સનાથ, પાઈ એ સુમતિ સાથે શાંતિ કે દેદારશે. [૪૬] . કહે કુંથુ જિર્ણોદ મયાલ દયાનિધિ, સેવકની અરદાસ સુણે, - ભવ ભીમ મહાર્ણવ પૂર અગાહ અથાહ ઉપાધિ સુનીર ઘણે, બહુ જન્મ જરા મરણાદિ વિભાવ નિમિત્ત ઘણાદિ કલેશ ઘણે, અબ તારક તાર કૃપા કર સાહિબ, સેવક જાણ છે આપણે. [૪૬૧] અર દેવ સુદેવ કરે નર સેવ સવિ દુઃખ દેહગ દૂર કરે, ઉપદેશ ઘનાઘન નીર ભરે ભવિ માનસ માનસ ભૂરી રે, સુદર્શન નામે નારેશ્વર અંગજ ભવ્ય મને પ્રભુ પાસ નિવાસે, - સસ સંકર સેગ વિચાગ કુગ દરિદ્ર કુસંગતિ નાવત પાસે. નીલ કર પંખ નીલ નાગવલ્લી પત્ર નલ, તરૂવર રાજી નીલ નીલ નીલ દ્રાક્ષ હૈ, કાચકો સુરંગ નીલ પાચકે સુગેલ નીલ, ઈંદ્ર નીલ પત્ર નીલ રન નલ ચાસ હૈ, જમુના પ્રવાહ નીલ, ભંગરાજ પંખ નીલ, જેહ અશક વૃક્ષ નીલ નીલ રંગ હૈ, કહે નય તેમ નીલ, રાગ થે અતીવ નીલ, મલ્લિનાથ દેવ નલ જાક અંગ નીલ હૈ. Page #100 -------------------------------------------------------------------------- ________________ ચાવીસ જિનના છંદ [ ૯૫ [૪૬૩] સુમિત નિરંદ તણેા વરનદ સુચંદ વદન સેાહાવત હૈ, મંદર ધીર વિ નર હીર સુશામ શરીર વિરાજીત હૈ, કજજલવાન સુકચ્છપ યાન કરે ગુણગાન નિર્દ ઘણા, મુનિસુવ્રત તણે। અભિધાન લહેનય માન આનદ ઘણા. [૪૬૪] અરિહ’ત સરૂપ અને પમ રૂપકે સેવક દુઃખને દૂર કરે, નિજવાણી સુધારસ મેઘ જળે ભવ માનસમાનસ ભૂરિભરે, નિમનાથ કા ઇનસાર લડી કુણુ વિષ્ણુ મહેશ ઘરેજ કરે, અખ માનવ મૂઢ લહી કુણુ સક્કર છેડ કે કર હાથ ઘરે. [૪૬૫] ન્તકવ વંશ વિભૂષણુ સાહિબ નેમિ જિષ્ણુદ મહાન કારી, સમુદ્રવિજય નિરંદ તણેા સુત ઉજવળ શંખ સુલક્ષણ ધારી, રાજુલ નાર મૂકી નિરાધાર ગયે ગિરનાર કલેશ નિવારી, જજલ કાચ શિવાદેવી માય નમે નય પાય મહાવ્રતધારી. [૪૬૬] પારસનાથ અનાથ કે નાથ સનાથ ભયેા પ્રભુ દેખત થૈ, વિરાગ વિજોગ કુજોગ મહાદુ:ખ દુર ગયે પ્રભુ ધાવત થૈ, અશ્વસેન નરેશ સુપુત્ર વિરાજિત ઘનાઘન વાન સમાન તંતુ નય સેવક વંછિત સાહિષ્મ અભિનવ પૂરણ કામ શરીર મનુ. [૪૬૭] સિદ્ધારથ ભૂમ તણા પ્રતિરૂપ નમે નર ભૂપ આનંદૅ ધરી, અર્ચિંત સરૂપ અનુપમ રૂપ લઇન સેહત જાસ હરી, ત્રિશલાનંદ સમુદ્ર મુકુંદ લઘુપણું કતિ મેરૂગિરિ, નમે નય ચંદ વિરાજીત વીર જિણુંઃ આણુદસું પ્રીત પરિ. Page #101 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સ્તુતિ સંચય સામાન્ય જિન સ્તુતિ [૪૬૮] છે પ્રતિમા મનેહારિણી દુઃખહરી શ્રી વીર જિણુંદની, ભક્તોને છે સર્વદા સુખકરી જાણે ખીલી ચાંદની, આ પ્રતિમાના ગુણભાવ ધરીને જે માણસો ગાય છે, પામી સઘળાં સુખ તે જગતમાં મુક્તિ ભણી જાય છે. ઈ હ જગત સ્વામી મેહવામી મેક્ષગામ સુખકરુ, પ્રભુ અકલંક અખંડ નિર્મળ ભવ્ય મિથ્યાવહરુ, દેવાધિ દેવા ચરણ સેવા નિત્ય મેવા આપીએ, નિજ દાસ જાણે દયા આણું આપ સમેવડ થાપીએ. ૪૭૦] આ શરણે તમારા જિનવર કરજે આશપુરી અમારી, નાળે ભવપાર મા તુમ વિણ જગમાં સાર લે કેણ મારી, ગાયે જિનરાજ આજે હરખ અધિકથી પરમ આનંદકારી, પાયે તુમ દર્શ–નાસે ભવભવ ભ્રમણા નાથ સર્વે અમારી. [૪૭૧ યાચના એકજ કરૂં ભવોભવ મળે તારું શરણ, તાહરું શાસન મળે ને રહુ સદા હુ તુમ ચરણ, ચિત્તમાં જે તું રમે દૂર જાયે ભવ ભ્રમણ, સદા રત રહું હું દયાનમાં ત્રણ રનમાહે કરું રમણ. શા કારણે સ્વામી તમે નવિ સાર સેવકની લઈ, તે કારણે ભાવમાંહે ભમતાં ચઉગતિ મુજનવિ ગઈ, આજ નમસ્ત તુજ ચરણમાં મુજ મતિ નિર્મલ થઈ હું માનું છું કે આજથી મુજ દુર્ગતિ ફરે ગઈ Page #102 -------------------------------------------------------------------------- ________________ LL S૧] સામાન્ય જિન સ્તુતિ [ ૯૭ [૪૭૩] જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે, પીએ મુદા વાણી સુધા તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામ મંત્ર વિશદ ઘરે તે હૃદયને પણ ધન્ય છે. . [૪૭૪] જેની મૂર્તિ અમૃત ઝરતી ધર્મને બોધ આપે, જાણે મીઠું વચન વદતી શેક સંતાપ કાપે, જેની સેવા પ્રણય ભરથી સર્વ દેવો કરે છે, તે નિર્મોહી જિનચરણમાં ચિત્ત મારું ઠરે છે. [૪૭૫] આત્મા તણું આનંદમાં મશગુલ રહેવા ઇરછ, સંસારના દુઃખ દર્દ થી ઝટ છુટવાને ઈચ્છ, આપ અનુપમ આશરો પ્રભુ દીનબંધુ દાસને, હું શરણે આવ્યું આપને તારો પ્રભુ તારે મને. [૪૭૬] સુયા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કે ક્ષણે, હે જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિપણે, જ પ્રભુ તે કારણે આ પાત્ર આ સંસારમાં, હા ! ભક્તિ પણ ફળતી નથી. મુજ ભાવ શુન્યાચારમાં. [૭૭] નમીએ શ્રી જિનરાજ આજ તમને દેવે તણું દેવને, વિનવીએ તુમ આગળ કરગરી આપ પ્રભુ સેવને, તુમ દર્શન વિણ મેં લહા દુ:ખ બહુ ચારે ગતિને વિષે, પૂરણ ભાગ્ય ઉદય થકી પ્રભુ મળ્યા ધ્યાવું તને અહનીશે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] વીતરાગ સ્તુતિ સંચય [૪૭૮] . જે પ્રભુના અવતારથી અવનમાં શાંતિ બધે વ્યાપતી, જે પ્રભુની સુપ્રસન ને અમીભરી દૃષ્ટિ દુ:ખ કાપતી, જે પ્રભુએ ભર યૌવને વ્રત ગૃહ ત્યાગી બધી અંગના, તે તારક જિનદેવના ચરણમાં હેજો સદા વંદના, [૪૭૯] બારે વર્ષદા મધ્યમાં પ્રભુ તમે જ્યારે દધી દેશના, ત્યારે હું હતભાગી દૂર વસીયે, તે મેં સુણી લેશના, પંચમ કાળ કરાલમાં પ્રભુ તમે મૂર્તિ રૂપે છે મળ્યા, મારે તે મન આંગણે સુરતરુ સાક્ષાત્ આજે ફળ્યા. [૪૮૦] પાપ મેં બહુ આચર્યા નરભવે રામ રમા કારણે, રાખી નહિ દીલમાં દયા અનુમતિ દીધી જીવે મારણે, ચેરી ને પરદાર લંપટ બની સાચું ન બેલ્યા જરા, દુઃખી હું જિનરાજ તાજ શિરના સામું જુઓ તે ખરા. (૪૮૧] ભક્તિ તારી ભૂલી જઈ અરર હું હારી ગયે અંદગી વાણું આગમની સુણું નહીં કદા જે છે સુધા વાનગી, યાત્રાઓ તીરથે જઈ પગ વડે કીધી નહીં. આ ભવે, તપથી દેહ દ નહિ પરભવે મારું શું થાશે હવે. [૪૨]. ગાયા નહિ જિનરાજ ગુણ જીભથી નિંદા કીધી મેં ઘણી, ધ્યાયા નહિ અરિહંતને હૃદયમાં ધમે નહિ લાગણી, પૂજ્યા નહિ પ્રભુ આપને પ્રણયથી શુદ્ધિ ધરી ચિત્તની, આપી દાન સુપાત્રમાં સફળતા કીધી નહિ વિત્તની. Page #104 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૯૯ [૪૮૩] પ્રભુ આજ તારા બિંબને જોતાં નયન સફળ થયા. પાપો બધાં ફરે ગયાને ભાવ નિર્મળ નીપજ્યા, સંસાર રૂ૫ સમુદ્ર ભાસે ચુલ્લક સરખે નિશ્ચયે, આનંદ રંગ તરંગ ઉછળે પદ કમલને આશ્રયે. [૪૮૪] અરિહંત હે ભગવંત તુજ પદ પ સેવા મુજ હશે, ભવ ભવ વિષે અનિમેષ નયને આપનું દર્શન થશે, હે દયાસિંધુ દીનબંધુ દિવ્ય દૃષ્ટિ આપજે, કરી આપ સમ સેવક તણા સંસાર બંધન કાપજે. [૪૮૫] દાદા તારી મુખ મુદ્રાને અમિય નજરે નિહાળી રહ્યો, તારા નયનમાંથી ઝરતું દિવ્ય તેજ હું ઝીલી રહ્યો, ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ મૂર્તિમાં મસ્ત બનીને આત્મિક આનંદ માણી રહ્યો. અંતરના એક કેડીયામાં દીપ બળે છે ઝા. જીવનના જોતિધર એને નિશદિન જલતે રાખે, ઊંચે ઊંચે ઉડવા કાજે પ્રાણ ચાહે છે પાંખે, તમને ઓળખું નાથ નિરંજન એવી આપે છે. [૪૮૭] વીતરાગ આપ જ એક મારા દેવ છે સાચા વિભુ, તારે પ્રરૂપે ધર્મ તે હિજ ધર્મ છે સાચે વિભુ, એવું સ્વરૂપ વિચારીને કિંકર થયે હું આપને, મારી ઉપેક્ષા નવ કરો ને ક્ષય કરે મુજ પાપને. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] વીતરાગ સ્તુતિ સંચય [૪૮૮] દયાસિંધુ દયાસિંધુ દયા કરજે દયા કરજે, મને આ જંજીરોમાંથી હવે જલદી છુટા કરજે, નથી આ તાપ સહેવાતે ભભૂકી કર્મની જવાળા, વરસાવી પ્રેમની ધારા હૃદયની આગ બુઝવજે. [૪૮૯] મોહની માયા કરી છાયા તમારી નવિ લહી, કાયા મે પાપે ભરી પણ પુન્ય કરણ નવિ કરી, સુકૃતની અનુમોદના દુષ્કત ગહ નવિ કરી, કુગુરુ તણા મેં સંગથી સદ્દગુરુ સેવા નવિ લહી. [૪૯] વીતરાગ યાચના તુજ પાસે ભવ તુજ શાસન મળજે, સાદિ અનંત ભાગે આતમથી રાગદ્વેષ અળગા ટળજે, કાળ અનાદિ દુઃખ દેનારા કર્મો આઠ મારા બળજે. સમ્યગૂ દર્શન જ્ઞાન ચરણના જૂથ મને આવી મળજે. [૪૯૧] આ સંસાર મહા વને ભવકૃપે ભૂલો પડી હું ભમે, અંધારૂ ઘનઘેર છે દશ-દશે તેમાં અહનશિ રમ્યા આપ એકજ તેજ રેખ ભગવંત સન્માર્ગને શોધવા, તે છોડું નવ નાથ સાથે કદિએ સંસાર પાસે જવા. ઉત્તમ ગણું છું તેજ મનને જેહ ધ્યાવે આપને, ઉત્તમ ગણું તુજ સ્તવન કરવામાં રસિક તે જીભને, ઉત્તમ ગણું તે નયન નિરખે જે નિરતર આપને, વંદન કરી કરું પ્રાર્થના તું તાર તાર હવે મને Page #106 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [૪૯૩] ધન ભાગ્ય મારાં આજ પાવન થઈ ગયા મુજ આતમા, પ્રભુ દરિસણે આનંદ ઉપન્યા અસખ્યેય પ્રદેશમાં, ગુણશ્રેણિએ ચઢાવનારા ભાવ પ્રભુ દેખાડશે, પ્રભુ આપનું દર્શીન અમાલુ મુક્તિ ઠાણુ પમાડશે. [૪૪] સંસારના વિસ્તારને વિષ્ણુસાવનારા આપ છે, ત્રણ ભુવનમાં મુકુટ સમા દેવાધિ દેવ તમે જ છે, આધાર ભવ જંગલ વિષે છે સાથ વાહ પ્રભુ તમે, ભવ સાગરે બૂડનાર મુજને તારનારા પણ તમે, [૪૫] આજે પામ્યા. પરમપદા પથ તારી કૃપાથી, મિથ્યા આજે ભ્રમણ ભવના દિવ્ય તારી કૃપાથી, દુઃખા સર્વે ક્ષય થઈ ગયા જિન તારી કૃપાથી, ખૂલ્યા ભૂલ્યા સકળ સુખના દ્વારા તારી કૃપાથી. [૪૯૬] જેના પ્રમાધ પ્રસરે જગમાં પવિત્ર, જેનુ' સદા પરમ મંગલ છે ચરિત્ર, જેનુ' જપાય જગમાં શિવરૂપ નામ, તે જીનને પ્રણયથી કરીએ પ્રણામ. [૪૭] [ ૧૦૧ રાગી અન્ય। હું નિજના પણ રાગી જીનના નિવ બન્યા, ગુલામ અન્યા. વાસનાના દાસ તાહર વિ બન્યા, વીતરાગી એવા તું મળ્યા અનુરાગી હું તારા બન્યા, અભાગી હુ' હાવા છતાં પણ તુથી અડભાગી બન્યા. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] વીતરાગ સ્તુતિ સંચય [૪૯] દીક્ષા ગ્રહી પ્રથમ તીર્થં તમે જ સ્થાપ્યુ. કે ભવ્યનું કઠણ દુઃખ અનંત કાપ્યુ’, એવા પ્રભુ પ્રણમીએ પ્રણયે તમાને, મેવા પ્રભુ શિવતણા અર્પી અમેાને. [૪૯] સકલ કરમ વારી મોક્ષ માર્ગો ધકારી, ત્રિભુવન ઉપકારી કેવલજ્ઞાન ધારી, વિજન નિત સેવા,દૈવ એ ભક્તિ ભાવે, એહીજ જીન ભજ'તા શીવસ'પત્તિ આવે. [૫૦૦] કરુ ધ્યાનથી ભાવથી નાથ આપે, સુબુદ્ધિ અને સકુબુદ્ધિ કાપા, પ્રભુ વિશ્વમાં આશા છે તમારા, ભવાંભાધિમાં કૃષ્મતાને ઉગારા. [૫૦] સ્તુતિ ના કરી કદીયે આપની મે' કરી ગોઠડીએ સદા પાપની મૈ, વિચાર્યા નહી. મે કદી સુવિચાર, ભવાંભધિમાં ડૂબતાને ઉગારા. [૫૦૨] રચી જાળ મેં તુચ્છ આશા ધરીને થર્યા હમેં મુગ્ધને છેતરીને, કર્યાં છે. પ્રપ ́ચા પ્રભુ મે હજારા, ભાલાધિમાં મતાને ઉગારા. Page #108 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૦૩ [૫૩] વિભે માનની જાળ માંહિ ફસીને, કરી મેં અવજ્ઞા તમારી હસીને, ર્યા લાભને ક્રોધના કારભાર, ભવધિમાં ડૂબતાને ઉગારે. [૫૦૪] જ જાપ તે નહિ વિભો આપને મેં કર્યો સાથ છે શેક સંતાપને મેં, કર્યો પાપ માંહિ પ્રભુ મેં વધારે, ભવાધિમાં ડૂબતાને ઉગારો. [૫૫] મગજનાની ઉપેક્ષા કરી મેં, દુરાચારની સેવના આદરી મેં, તમેં પવિત્રાઈનો માર્ગ સાર, ભવધિમાં ડૂબતાને ઉગારો. [પ૦૬] નિવાર્યું નહીં ચિત્તને પાપથી મેં, લગાડયું નહીં. ચિત્તને વેગથી મેં, ગયે રાગ મહે સહુ જન્મ મારો, ભવાધિમાં ડૂબતાને ઉગારે. [૫૭] રડાવ્યા ઘણું રંકને કષ્ટ આપી, પ્રભુ આપની આણ છે મેં ઉથાપી, નહિ વાંક ભારે પ્રભુ ઉર ધારા ભવાભાધિમાં ડૂબતાને ઉગારશે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] વીતરાગ સ્તુતિ સંચય [૫૮] ભૂલાવી પ્રભુ ભાન પિતાતણું મેં, ગુમાવ્યું સહુ હે પ્રભુ આપણું મેં, વિપત્તિ તો મેં ન જે કિનારે, ભવધિમાં ડૂબતાને ઉગારે. [૫૯] વંધ્યા વૃક્ષની જેમ આ જન્મ જાય, નહીં કૃત્ય સારા પ્રભુ તોયે થાય. મને મૃત્યુ દેખી છુટે છે ધ્રુજારે, ભવોભોધમાં ડૂબતાને ઉગારો. [૫૧] દયા લાવીને દીનને સુખ આપે, વળી જન્મ-મૃત્યુતણું કષ્ટ કાપે, ગ્રહ છે પ્રભુ હાથ મેં આજ તારે, ભવાધિમાં ડૂબતાને ઉગારો. [૫૧૧] સાક્ષાત્ શ્રી જિનદેવને નિરખશું, કયારે અહો નેત્રથી, ને વાણી મનહારિ ચિત્ત ધરશું, ક્યારે કહે પ્રેમથી, શ્રદ્ધા નિશ્ચલ ધારણું જિનમતે શ્રેણિકવતું કે સમે, ને દેવેદ્ર વખાણ પાત્ર થઈશું કયારે સુપુયે અમે ? કયારે દેવ ચલાયમાન કરવા મિથ્થામતિ આવશે, સમ્યકત્વ સુરરત્નની અમ વિષે સાચી પરીક્ષા થશે, કયારે પૌષધને ગ્રહી પ્રણયથી, સદ્દભાવના ભાવશું, ને માચિત થઈ તપસ્વી મુનિને કયારે પડિલાભશું. Page #110 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૦૫ [૧૩] સવૈરાગ્ય રસે રસિક થઈને દીક્ષેચ્છુ કયારે થશું, ને દીક્ષા ગ્રહવા મુનીશ્વર કને ક્યારે સુભાગ્યે જશું, સેવા શ્રી ગુરૂદેવની કરી કા સિદ્ધાંતે શિખશું, ને વ્યાખ્યા વડે સમસ્ત જનને ક્યારે પ્રતિબેધશું. [૧૪] ગામે કે વિજને સુરેન્દ્ર ભવને, ને ઝુંપડે કયે સમે, સ્ત્રીમાં ને શબમાં સમાન મતિને કયારે ધરિશું અમે, સપે કે મણિમાળામાં કુસુમની શય્યા તથા ધૂળમાં, કયારે તુલ્ય થશું પ્રફુલ્લિત મને શત્રુ અને મિત્રમાં. [૧૫] ગાભ્યાસ રસાયણે હૃદયને રંગી અસંગી બની, ક્યારે અસ્થિરતા ત્યજી શરીરને, વાણી તથા ચિત્તની, આત્માનંદ અપૂર્વ અમૃત રસે હાઈ થશું નિર્મળા, ને સંસાર સમુદ્રના વમળથી ક્યારે થશું વેગળા. [૧૬] હે વીતરાગ પ્રભુજી તારી, સેવા ભવભવ મુજ મળશે, શાસન પણ તારું મને મળજો કર્મ સમૂહ મારા ટળજે, શરણું તારું સાચું જગમાં તે પણ પ્રભુ મુજને મળજે, સમાધિ સદગતિ પ્રાંતે સિદ્ધિ ભવ ફેરા મારા ટળજે. ૫૧૭]. શુદ્ધ નિરંજન પૂર્ણાનંદી, અલખ અગેચર અવિકારી, આવ્યો છું દાદા તુજ શરણે બેધિબીજ ઘો સુખકારી, પર પરિણતમાં હું પ્રભુ ભમી, કાળ અનંતો બહુભારી, દેહાધ્યાસથી છોડાવવાને આપ મલ્યા છે ઉપકારી. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] વીતરાગ સ્તુતિ સંચય [૧૧૮] કરુણાસિંધુ ત્રિભુવનનાયક, તું મુજ ચિત્તમાં નિત્ય રમે, ચાકરી ચાહું અહનિશ તારી ભવથી મન મા વિરમે. વીતરાગ જગતગુરુ જિનવર તુજ ચરણે સુરનર પ્રણમે, સમ્યગૂ દર્શન અમને આપે વિશ્વના તારણહાર તમે [૧૯] શક્તિ મળે તે મુજને મળજે જિન શાસન સેવા સારું, ભક્તિ મળે તે મુજને મળજે જિન શાસન લાગે પ્યારું, મુક્તિ મળે તે મુજને મળજે રાગ દ્વેષ અજ્ઞાન થકી, તવ શરણું મુજ મળે ભાભવ એવી શ્રદ્ધા જાય ટકી. [૨૦] અનંત સુખની શીતલ છાંયડી મૂકી ભાગ્યે હું ભવને, અનંત દુ:ખની વાટ મેં લીધી શું કહું પ્રભુજી હુને, કરુણ સાગર હે વીતરાગી માગું એક જ તારી કને, ભવભવ તારુ શરણું લેજે ભવસાગરથી તાર મને. [પર૧] મુક્તિ દાયક બિરૂદ છે તારું મુક્તિ સુખડા ને આપે, અભયદાતા છે. સહુ જગના અભયદાન તમે આપો, ત્રણ ભુવનના સ્વામી પ્રભુજી આણું તારી શિર ધરું, અર્પે એવી શક્તિ મુજને ભવભવના દુખડા ટાળું.. [પર૨] તુજ વાણીના પ્રભાવથી સૌ વૈરભાવ ભૂલી જતા, શત્રુતાને દૂર કરીને મિત્રતા પ્રગટાવતાં, એક્તાથી અમી સુધારસ કર્ણપટ પર ધારતા, કઠીન કાળા કર્મો જે ક્ષણ વાર સૌ દૂર થતા Page #112 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૦૭ [પર૩] સ*સાર તરણી પાપ હરણી વાણી ભાવથી નિવસુણી, ઉપકાર અગણિત તાહરા વળી શકું નહી. હું ઋણી, હે નાથ ગુણુઠાણાને ચડવા યાચુ` સયમ નિસરણી, દરે કરીને કર્મા માહરે પહેાંચવું મુક્તિ ભણી. [૫૨૪] આનંદદાતા વિશ્વના વળી મુક્તિ કેરા પથને, ખેતલાવનારા નાથ મારા તારનારા ભવ્યને, ભંડાર ભાવરયણ તણા છે એહ ભાવ ધરી અમે, ઈમ એલીએ પ્રતિદિન પ્રભાવે આપને જ નમા નમા. [પર૫] પ્રભુજી માહરા પ્રેમથી નમુ' મૂતિ તાહરી જોઈ ને ઠંરુ, અરર એ પ્રભુ પાપ મે· કર્યા, શું થશે હવે માહરી દશા, માટે હું પ્રભુ તમને વિનવું તારો મને પ્રભુજીને સ્તવું, દીનાનાથજી દુઃખ કાપો ભવિક જીવને સુખ આપજો. [પર૬] હે ત્રણ ભુવનના નાથ મારી કથની જઈ કાને કહુ, કાગળ લખ્યા પહોંચે નહીં ફરિયાદ જઈ કોને કરું, તુ મેાક્ષની મેઝરમાં હું દુઃખભર્યો સંસારમાં, જરા સામુ` પણ જુએ નહી. પાકાર જઈ કાને કરુ? [પ૨૭] જન્માંતરા કરી ઘણાં પ્રભુ કાળ ખાયા. તા થૈ હજી સુધી નથી ભવ અંત જોચા, કયારે થશે। તુજ સમા પ્રભુ આત્મા મ્હારા, ખેલે હવે ઘણુ તમે નહીં મૌન ધારા, Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] વીતરાગ સ્તુતિ સંચય [પર૮] દુઃખ ગમે ને મુજને જરીયે પાપ અધિકા કરતે, સુખ ગમે મુજને નિરંતર ધર્મ ધ્યાન ના ધરતે; અહે પ્રભુજી હું કે અવળે મુજ હિતને કેમ કરશે, અપાત્ર હું અધમાધમ ભારી કૃપા હૃદયમાં ઘરશો. [પર૯] ચિંતા ચિત્ત તણી મમત્વ મનમાં ક્યારે સમુલ્લાજશે આ મારું નથી એમ મુઝ મનમાં હે ઈશ ક્યારે થશે, તારા ચરણ વિશે નિઃશંક લગની કયારે મને લાગશે, કોડા બાળકની સમાન ભવ આ કયારે બધે ભાસશે. [૫૩૦] શું કર્મ કેરે દોષ આ અથવા શું મારો દેષ છે, શું ભવ્યતા નથી માહરી હત કાળને શું દોષ છે, અથવા શું મારી ભક્તિ નિશ્ચલ આત્મમાં પ્રગટી નથી, જેથી પરમપદ માંગતા પણ દાસને દેતા નથી. [૫૩૧]. બહુકાળ ભવ અટવી વિષે ભમતા અહીં આવી ચડે, નરભવ મળે ને નાથ તું પણ પુણ્ય ગે સાપડ, ભાગ્ય મળ્યું એકાન્ત હિતકર સ્વામી શાસન તાહરુ, હે નાથ દૂરે ના થજે હું પ્રાર્થના એક જ કરૂ. [૩૨] કર જોડીને વિનંતી કરું સ્વીકારો આ માહરી, સવે સુરેન્દ્રો સેવન કરતા અહર્નિશ તાહરી, હું પણ તમારા પદકમલ મકરન્દમાં મધુકર બની, કયારે પ્રત્યે ભૂલીશ ભ્રમણ સર્વથા ભવવન તણી. Page #114 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૦૯ [૩૩] છું નહીં સામ્રાજ્ય કે સુરસૌખ્ય કે ચકીપણુ, ને કીતિ નિર્મળ દુખ કારણે નાથ સુખ સંસારનું, ઈચ્છું સદા તુજ પદ કમલની સેવના મળજે મને, સ્વામી મને નિજ દાસ ગણો શું કહું બહું આપને [૩૪] શ્રેણી ક્ષીણ કષાયની રહી અને ઘાતી હણીશું કદી, પામી કેવળ જ્ઞાન કેણ સમયે દેશું કદી દેશના, ધારી યુગ નિરોધ કેણ સમયે જાશું અહો મેક્ષમાં, એવી નિર્મળ ભાવના પ્રણયથી ભાવું સદા ચિત્તમાં. [૩૫]. હે દેવ તારક! વિશ્વનાયક સખ્ય દાયક જિનપતિ, વંદન કરું ચરણે તમારા એક સુણજે વિનતિ, નવિ મા સુરપણું ચક્રવતી રાજ્ય કે સુત વિતને, પણ માગું તુજ પદ પદ્મ સેવા સર્વદા મળજે મને. [૩૬] પ્રભુ પ્રાર્થના એવી કરું હું પ્રમાદ ક્યારે નહિ કરું, પ્રતિ કૂળતા આવે ભલે પણ પ્રસન્નતા રાખી ફરું, ભક્તિભાવથી તાહરી ભગવાન હું સ્તવના કરું, સરલતા સમતાના શિખરે ચડી ભવ સાગર તરૂં. [૩૭] જ મેહ મહારિપુ પલકમાં, જેણે ક્ષમા આદરી, ઘાતી કર્મ વિનાશ ખાસ કરવા, જેણે તપસ્યા કરી, પામી કેવળ જ્ઞાન ધ્યાન બળથી, સિદ્ધિ ગતિને વરી, વંદુ તે પ્રભુને સદા હૃદયથી બે હાથ જોડી કરી. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] વીતરાગ સ્તુતિ સ'ચય [૫૩૮] અદ્ભુત તારી મૂર્તિ નીહાળી, અમૃત રસના ઝરણા વહે, ચાંદશી સાહે સૂરત તારી, સચિત કર્મીના બધ હરે, તે જ ભરેલા નયને તારા, જુગ જુગ જૂના ભાવ કહે, એ જિનવરના દČન કરવા, અતર મારું નિત્ય ચહે. [૫૩૯] એ કૃપા સાગર તાહરી કૃપા ભાભવ મુજ મળેા, આ અભયદાતા માહરી ભવ અટવીના તુમ ભય હરી, એ દયાસાગર દાસના દુઃખ દારિદ્રને દૂરે કરે, આ સુખ સાગર સામું જોઈ દાસને સુખી કરે. [૫૪૦] હું સ્પષ્ટ મેલું તુજ કને છે આપનું શરણુ મને, આ લેાકમાં ને સ્વપ્નમાં પણ ચાહતા નથી અન્યને, હે નાથ મારા પ્રાણના મુજ માત તાત ખરા તમે, મુજ સત્ય જીવન બંધુ ગુરુ સ્વામી પણ સાચા તમે. [૫૪૧] લહું, સંસારકારી રાગદ્વેષ ને વસ પડી ક્રૂર ભવ મહુ, ભવ અટવીમાં ભમતા થકાં ક્ષણવાર શાંતિ નવિ પાપના ફળ રૂપ પ્રભુજી દુ:ખને હુ' નિત સહુ, તાર મુજને તાર બસ હું એટલું તુજને કહું, [૫૪૨] ભવ સાગરે રખડી રહેલા જીવને હાડી સમા, વળી સાથ વાહ સમા તમે સસાર રૂપ કાંતારમાં, અનંત પૂર્ણાનંદ પુરે પૂર્ણ નિર્વાણે રહ્યા, પ્રત્યક્ષ નિરખું ભક્તિથીહુ· આપને મુર્ખાઇલ વસ્યા. Page #116 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૧૧ [૫૪૩] તાશ શરણને દેવ હે હું એક મારું ધન ગણું, વળી ભક્તિમાં જે દિન જાતા તેહ જીવન હું ગણું, આજ્ઞા જીવનમાં પાળતા કાયા સફળ મારી ગણું, દર્શન થકી સ્થિરતા મળે તે મન સફળ મારું ગણું. [૫૪૪] નથી કેઈ કયારે જગતભરમાં અન્ય શરણું, ખરે મારે સારું તવ શરણ છે એક જ વર, પ્રત્યે તેથી લાવી હૃદય કરુણું ભાવ મુજને, કહું રક્ષે રક્ષે ભવજલધિથી આજ મુજને. [૫૪૫] સ્વામી તમારી સેવનાથી હું બહું સુખી થયે, ઈદ્ર સુર કે ચકી સૌખ્ય તેહથી ઝાંખે કહ્યો, અનંત ભ્રમણને અંત ભગવંત આજ તુજ થકી લહ્યો, અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ મુજ બાકી રહ્યો. [૫૪૬] ભમું લેવા જ્યાં ત્યાં મૃગજળ સમા વિશ્વ સુખને, ભરું બાથ ખાલી અણુ સમજથી માત્ર ઘુમને, નથી દુઃખી તેથી મુજ સમ વિભે વિશ્વ ભરમાં, દયા લાવી તારે ભવજલ થકી અલ્પ પળમાં. [૫૪૭ કરૂણ નિધાન પ્રભુજી માહરી ઉપરે કરણા કરે, નિરાગી છે પ્રભુજી તમે આ રાગીને પણ ચિત્ત ધરે, તાહરી કૃપા થકી મુજ ભવ તણા ફેરા ટળે, ભાવુ એવા ભાવના તુમ સેવના મુજ નિત મળે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] વીતરાગ સ્તુતિ સ‘ચય [૫૪] પ્રભુ હું અનાથ અન્યે હવે તુજ ચરણના લહી. આશરા, જર જમીન જોરૂ તુચ્છ લાગે ચર્માણના આંતરે, મેહે બગાડયું મારૂ તેથી ન જાણ્યા આપને, સાચા મણ પરખ્યા હવે હું ના થઈશ વશ મેાહને, [૫૪૯] સસાર સાગરને તરેલા પૂજ્ય પ્રભુજી આપને, જોતાં ભવે વસવા મતિ જરીના રહેઆ દાસને, પશુ શુ કરુ` આ ઘેર આંતર શત્રુએ કનડે મને, મુક્તિ અહિંથી પામવા હું શરણુ આવ્યા તુજકને, [૫૫૦] કયારે પ્રભુ તુમ સમવસરણુ નાથ નયણે નિહાળશું, ભવ તરણી આણુ તુમારી નતમસ્તક બની શીર ધારશું, ભવ માંહે ભમતા રાત્રે રમતા કયારે સમતા સાધશું, કુમતિ કયારે દૂર કરીને સુમતિ સ`ગે મહાલક્ષુ'. [૫૫૧] નિદિન તુજ પ્રત્યે પ્રભુ મુજ ભાવની હો વૃદ્ધિ, ભરતી હાજો મુજ ભાવમાં પણ ઓટ આવા નહિ કદી, સુર-અસુર પણ તુજ ચરણુ ચુમે જોઈતાહરી સમૃદ્ધિ, જીવાડનારા જગતને તુજ સમ નહિ કાઇ ઔષધિ. [૫૨] નવ માંગુ તાહરી પાસ હું તેા રાજ વૈભવ સિદ્ધિએ, સુરનર ચક્રી કરી પદવી કે નહિ કે સિદ્ધિઓ, પણ એક માંગુ તાહરા વૃંદ કમળ કેરી સેવના, દેજો ભવાભવનાથ મુજને એહ મારી ખેવના. Page #118 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૩ સામાન્ય જિન સ્તુતિ [૫૩] તુજ પૂર્ણતા સ્વાભાવિક વર રન ક્રાંતિ પ્રભા સમી, મુજ પૂર્ણતા પરભાવની માગ્યા ઘરેણાની સમી, એવું વિચારી ચિત્ત મારૂં સ્થિર બન્યું તુજ ગાનમાં, નિર્મળ સ્વરૂપે શોભતા પ્રભુ વાત સુણજે કાનમાં, [૫૫૪] હું શગથી રંગેલ છું ને દ્વેષથી ઉભરાવું છું, મેહ કેરા પાસમાં હું પાપથી પીડાવું છું, કરણ કરી મેં પાપની પણ પ્રભુ હવે પસ્તાવું છું, શરણું સ્વીકાર્યું તાહરૂ, હે નાથતુજ ગુણ ગાવું છું. નિર્મમ કૃપાળું આપે છે. નિર્ગથ મોટા તે છતાં, છે દ્ધિવાળા નાથ મારા સભ્ય તેજસ્વી છતાં, સંસારથી ભય રાખનારા આપ ધીરવડા છતાં, પૂજે ઘણુએ દેવ પ્રેમે આપને માનવ છતાં. [૫૬] પુણ્ય ગણના કણ સમી તુજ ચરણ રજ હું માનતો, તે જસ શિરે ત્યે સ્થાન તેને મેહને ડર ભાગ, જિમ લેહચુંબક લેહ ખેંચે ભક્તિ ખેચે મુક્તિને, મળ ભભવ સાત્ત્વિક ભક્તિ હું વિનવું આપને. [૫૭] આનંદ આજે ઉપન્ય પ્રભુ મુખ જેવા આપનું, ક્ષણવારમાં નીકળી ગયું જે મોહ કેરા માપનું, પ્રભુ નયન તારા નીરખતાં અમીધારાને વષી રહ્યા, મુજ હૈયા માંહે હર્ષ કેરી વેલડી સીચી રહ્યા. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] વીતરાગ સ્તુતિ સંચય [૫૫] વાણી તારી સ્તુતિ કરતી, મનડું મારું કયાંય ભમે, ધન્ય ધન્ય છે એ જીવાને તુજ ભક્તિમાં ચિત્ત રમે, તેહથી પણ અધિકાછે તેઓ જીનઆણામાં મસ્ત રહે. જન્મ મરણના ફેરા ટાળી શાશ્વત સુખને તે જ લહે, [૫૫] આંખડી તારા દર્શન કરતી, ચિત્તડુ તેા ચકડાળ ક્રૂ, એ રીતે તુજ ધ્યાન ધરતા કર્મા મારા ક્યાંથી ખરે, શિવનગરમાં જાવુ મારું, બેઠા દુર્ગતિ નાવરે, કરૂણાસિંધુ કરુણા કરીને નૈયા પાર લગાવ રે. [૫૬૦] ભવમાં ભમ્યા ભવમાં ભૂલ્યા મુજમાં રહેલા દોષથી, જીવાની સાથે વૈરભાવ મે' રાખીયે। બહુ રાષથી, મુજ જીવનની એ કાળી કથની સ્પષ્ટ તુજને હુ કહુ, એ દોષમાંથી મુક્ત કર સમ-મૈત્રી ભાવે હું રહું [૫૬૧] પ્રસન્નતા કઈ એવી આપેા ધ્યાન તમારું ધરવુ', જ્ઞાન દૃષ્ટિ ક ંઈ એવી આપે! જીનવર દર્શીન કરવું', શક્તિ ભાવના એવી આપે। ભવસાગરને તરવું, અંતર્યામી હું છું અભાગી તુમ ચરણે શુ ધરવું. [૫૬૨] આંખડી દેખી અમૃત ઝરતી હૈયુ. મારું હ ધરે, સુખડુ' દેખી મલપતું તારું થનગન મનડુ' નાચ કરે, મૂરતિ તારી નજરે નિહાળુ. વીતરાગતા મનમાં કરે, દન વંદન સ્તવના કરતાં ભવભવ સ`ચિત દૂર કરે. Page #120 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૧૫ [૫૬૩] ક્રને ક્ષય કરવા મારે દુ:ખનો ક્ષય પણ કરવા, સમાધિ મૃત્યુ માંગુ જીનવર ભવાષિને તરવા, યોગ્ય નથી હું કરું યાચના તા પણુ રાષ ન ધરવેા, ાની પાસે જઈને માંગુ એધિ લાભને વરવા, [૫૬૪] તવ ચરણુ કેરી સેત્રના ભવભવ પ્રભુ મળજો મને, માર્ગાનુ સારી પણું અને સદ્ગુરુ કૈરા યાગને, પામી શકું. અહી જ વિનતી ભાવથી કરુ આપને, મુજ નાશ કર પ્રભુ ચિર સ ંચિત જન્મજન્મના પાપને. [૫૬૫] દ્વેષીજને કરી શુ` શકે જો ચિત્તમાં શાંતિ વસે, શું પ્રેમ ધરનારા કરે જો ખેદ મનથી ના ખસે, તુજ વાણીએ મુજ ચિત્તમાં પ્રભુ દર્શીને સ્થિરતા કરે, તા કર્મ કેરા ભાર શું છે મુજ હૃદયથી ના ખરે. [૫૬૬] સ’કલ્પ ચિતા ને વિષયથી ચિત્ત વ્યાકુળ માહરૂ, સ ંસારના દુઃખથી ખાતું શેમાં મન માહુરુ, · તત્ત્વને જાણું નહીં નથી જ્ઞાન સમ્યગ્ માહરૂ, સમાધિમયતા કેમ થાશે નાથ મરણુ મહારૂ [૫૬૭] જેની મૂતિ અમૃત અરતી સૌમ્યતેજે પ્રકાશે, જેની સ્મૃતિ નિરખી હરખે તેના દુઃખ નાસે, જેની સ્મૃતિ પ્રશમ રસમય ક્રૅખતા શાંતિ આપે, તે વીતરાગી ચરણે વંદું કરમના ફંદ કાપે. Page #121 -------------------------------------------------------------------------- ________________ - - - - ૧૧૬ ] વીતરાગ સ્તુતિ સંચય [૬૮] મન હરણ કરનારી પ્રભુ જે મૂર્તિ દેખે તાહરી, સંસાર તાપ મીટાવનારી મૂતિ વંદે તાહરી, ચારિત્ર લક્ષમી આપનારી મૂર્તિ પૂજે તાહરી, ત્રણ જગતમાં છે ધન્ય તેહને વંદના પ્રભુ માહરી. હે નાથ નેત્રો મીંચીને ચળ ચિત્તની સ્થિરતા કરી. એકાંતમાં બેસી કરીને ધ્યાન મુદ્રાને ધરી, તુજ સર્વ કર્મ વિનાશ કારણ ચિંતવું જે જે સમે, તે તે સમે તુજ મૂર્તિ મનહર માહરે ચિત્તે રમે, [પ૭૦] તુજ મૂર્તિ દર્શનને ચહું, રેગી દવાને જિમ ચહે, તુજમાં રહો મન મારૂં, મુજ આતમાં એહિ ચહે, થાકી ગયે છું બોલતા, જડબુદ્ધિ બોલું કેટલું ? કરૂણું કરીને તારજો, જીનરાજ માંગુ એટલું. [૫૭૧ બહિરાભ ભાવે હે પ્રભુ થયું ભ્રમણ ભ્રાંતિમાં ઘણું, ઈન્દ્રિય ખાડીમાં ખૂ જળ ડહોળું જ્યાં વિષ તણું, કાદવ કષાય ગળા સુધી કંટાળતાં પણ ના ટળે. આપના ચરણે વસીને માંગુ મુક્તિ મુજ મળે. શાસન તમારુ પામી સેવા પ્રભુ તવ ના કરી, દર્શન તમારું પામી નવિ આત્મદર્શ થયું જરી, સદ્દગુરુના સંગમાં પણ બોધ હૈયે નવિ વચ્ચે, ધમ તમારે પામીયે પણ પાપથી દૂર નવિ બ. Page #122 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૧૭ [૭૩] લોકે સ્થિત ઉર્વન તેથી ધર્મ દ્રવ્ય વિણ જાતાજી, જે ચિભૂતિ અમલ સહજ સ્થિર દર્શન જ્ઞાન સુહાતાજી, ત્રિભુવન મંગળાઁ નિરુપમ જિન કૃતાથી સુણજે, નિત્યાનંદ સુધારસ નિર્ભર શરણ સદા અમ બનજી. કર કર્મ દુશમન દળજીતને શાશ્વત પઢ જે પામ્યા છે, જેન્મ જરા મરણાદિ અઢારે દોષ દૂર વિરામ્યા, નિજ ઐશ્વર્ય અચિંત્ય અનુપમ જ્ઞાનાદિકયુત રાજે, તે રીલાય શિરોમણિ થાજે. જિન સદાહિત કાજે. [પ૭૫] સૌ કર્મબંધન ક્ષય કરીને સર્વદશી જે થતા, સર્વત્ર વસ્તુ સમસ્ત જ્ઞાયક બેધ તેજે દીપતા, સર્વત્ર પ્રગટિત ઉત્તરોત્તર સદાનંદે સુખી પૂરા નિશ્ચળ નિરાકુળ જિનતે શિવ સૌખ્ય દ્યો અમને જરા. [૫૬] છે તે જ સુગતિ તે જ સુખ તે જ્ઞાન દશન જિનના જે સ્વરૂપ જિનનું તે વિના નહિ પ્રિય મુજને અન્યનાં, તે સિદ્ધ મેં ચિત્ત ધર્યા નિત્યે સુદઢ શ્રદ્ધા કરી, દેજે પરમપદ પ્રાપ્તિ મુજને ભીષણ ભવ મનથી હરી. [૫૭૭] પરમાતમ જયોતિ અચિંત્યમનથી વચનની ગતિ ત્યાં નહી, વળી શરીરથી છે ભિન કેવળ રૂપ પણું એનું નહીં, ચિદ્રપ અનુભવ ગમ્ય કેવલ રક્ષજે અમ અન્ન ને, જે પરમ પદ પ્રાતિ મુજને એહ અરજી ઉર ધરું, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] વીતરાગ સ્તુતિ સંચય - [૫૭૮] તન ધન સ્વજન સૌ પર પદાર્થો મોહ તેને ત્યાગીને, આનંદ સાગરમાં બને મન મગ્ન જ્યારે જાગીને, પરમાત્મ જ્યોતિ તે સમે ભાસે અનુપમ ત્યાં અહો, દેજે પરમપદ પ્રાપ્તિ મુજને એહ અરજી ઉર ધરું. [પ૭૯] શશી સૂર્યના કિરણો કદી જે મહતમને ના હણે, તે મહતમ નિર્મળ વચન કિરણે વડે જ ઝર હણે, જિનરાજ જગ શિરતાજ તું શિવસાજ જગજયવંત રે, દેજે પરમપદ પ્રાપ્તિ મુજને એહ અરજી ઉર ધરુ. સંસારમાં સૌ જન્મ મરણાદિ દુઓને દુઃખ કહે, પણ સુજ્ઞ જન તો વિષય સુખ પણ દુઃખ જાણી દૂર રહે, મુક્તિ વિષે છે સૌખ્ય સાચુ વિરલ મેક્ષાથી વરે, દેજે પરમપદ પ્રાપ્તિ મુજને એહ અરજી ઉર ધરું. [૫૮૧] સંસારવૃદ્ધિ કારણે સૌ કામ ભેગ કથાદિ તે, ચિરકાલ પામ્યા શ્રવણ પરિચય ને અનુભવ પૂરતો, પરમાત્મ જ્યતિ મુક્તિ હેતુ સ્વાનુભૂતિ ના કરી, દેજે પરમપદ પ્રાપ્તિ મુજને એહ અરજી ઉર ધરુ, [૫૮૨] અતિ ગહન આતમતત્વ તેને બંધ પણ દુર્લભ ઘણે, વળી વચનથી વર્ણન સુલભ તેનું જરાયે ના ગણે, સુજ્ઞાની શરણે આત્મલક્ષે સુગમ તેય અવશ્ય એ, દેજો પરમપદ પ્રાતિ મુજને એહ અરજી ઉર ધરે, Page #124 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [૫૮૩] બળ અજ્ઞાની જનને મેધવા વ્યવહાર નય પણ કે શત્રુ નાશ કરવા શુદ્ધ નય તે ક્રમ ક્ષય કરી મુક્તિ વરવા પ્રબળ ઇચ્છા દેજો પરમપદ પ્રાપ્તિ મુજને એહ અરજી [ ૧૧૯ ઉપકારી છે, ભારી છે, [૫૮૪] જે પણ પ્રકાશે જ્ઞાન (નજનુ જ્ઞાન સમ્યક્ તે કહેા, તેની પ્રતીતિ અચળ વતે શુદ્ધ દશન તે લહે।, સજ્ઞાન દર્શીન સહુ સ્વરૂપે ઐય ચારિત્ર કરુ, દેજો પરમન્નુ પ્રાપ્તિ મુજને એઠુ અરજી ઉર્દૂ ધરુ [૫૮૫] છે મને, ઉર ધરુ, સજ્ઞાન દન ચરણુ આદિ માણુ અનુપમ ધારીને, જડરૂપ ખાદ્ય પદાર્થ સર્વે વેયરૂપ નિર્ધારીને, શુદ્ધત્મરૂપ સમરાંગણે સૌ ક ર જ્યારે હજી, દેજો પરમપદ્મ પ્રાપ્તિ મુજને એહ અરજી ઉર ધરુ, [૫૮૬] હિંસા તજુ` એકાકી થઈ વિચરુ' ગિરિ ગાર વિષે, બહુ વિકટ સંકટ પણ સહું મરણાંત દુઃખ પણ ધીર દિસે, વનમાં વળી સ્થિત વૃક્ષ સશ ધાર તપમાં રત રહું. દેજો પરમપદ પ્રપ્તિ મુજને એહે અરજી ઉર ઘ [૫૮૭] આત્મારૂપી ભૂમિ વિષે જ્યાં બીજ ઉગે અહે, મનરૂપ વૃક્ષ વિશાળ ત્યાં ભવ દુઃખ ફળ તેના ગ્રહો, જન્માદિ દુઃખ ફળા થકી મુક્તિ મુમુક્ષુ હું ચહુ દેજો પરમપદ પ્રાપ્તિ મુજને એહ અરજી ઉર ધરુ, Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] વીતરાગ સ્તુતિ સંચય [૫૮] નિંદા કરુ નહી. ફાઇની પાપી મહા હૈ। પાપમાં, ભવ સ્થિતિનુ ચિંતન કરી વિચાર વાળું આપમાં, જ્ઞાનાદિ ણે ગુણવ'તા ગુરુ તણી સેવા કરું, દેએ પરમપદ પ્રાપ્તિ મુજને એહ અરજી ઉર ધરું. [૫૮] શુચિ રાખતા વ્રત શુદ્ધિથી ધીરજ વિપક્રમાં ધારશ્તા, માયા મૂડી નિભ થઈ વૈરાગ્ય ધરી મન વારતા, તન ધન કુટુમ્બને ઔં સગાં તે સપને હું પર હરુ દેજો પરમપદ પ્રાપ્તિ મુજને એહ અરજી ઉર ધરું. [૫૦] સિદ્ધાંતને પરમાર્થ લહું સત્સંગ શ્રવણ વિચારથી, લાક રૂઢિ મૂઢની ત્યાગુ પ્રથમ પુરુષાથ થી, સત્ય શ્રદ્ધા સંગ્રહુ સર્વજ્ઞ વાણી આદરુ, કે જો પરમપદ પ્રાપ્તિ મુજને એહ અરજી ઉર ધરુ [૫૯૧] ભગવતની ભક્તિ ધરું ઉરમાં અતિ બહુ માનથી, એકાંત એવા સ્થાનમાં શય્યા સ્થિતિ કરુ હુ' મથી, શુદ્ધ શ્રદ્ધા રૂપ સમક્તિમાં અચળ સ્થિતિ કરુ, દેજો પરમપદ પ્રાપ્તિ મુજને એહુ અરજી ઉર ધરુ [૫૯૨] જનમન રજન સિદ્ધ નિર્જન પાતક ખંડન દુ:ખ હરેા, શિવપુર મડન કમ નિકંદન પાલક ખધન મુક્ત કરી, જીન તન ક’ચન વેણુ સુચંદન વંદ્ય સમ’ધન મેાક્ષ વરુ, ભવભય ભજન નેન સુ "જન તારક વદન કેડિટ કરું. Page #126 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૨૧ [૫૯૩] સેવું તારા સદા હું ચરણ કમલને વિશ્વને તારનારા, એવું તારા સદા હું અમલ વચનને શાંતિને ચાહનારા, એવું તારા સદા હું શુભ ગુણ ગણને આત્મને પિષનારા, એવું તારા સદા હું સુકર ધરમને પાપને શેષિનાશ. નેત્રો ને હર્ષકારી ભવજલધિ હરી દુઃખ વલ્લી વિદારી, હત્કર્ષ પ્રભાવી શિવતરુવરની મંજરી ચિત્તહારી, શ્રેષ્ઠ શ્રી ધર્મરૂપી નરવર નગરી રાગને ઠેષ વારી, લેકોને શ્રેષ્ઠ એવી જીનવર પડિમા થાય કલ્યાણકારી. [૫૫] ભલે પાઉં ના હું સુરનગરના દિવ્ય સુખને, ભલે આવે તોયે સહન કર્યું નર્ક દુઃખને, ભલે તૂટે નહિં ભ્રમણ ભવનું તેય દુઃખના, મળે સેવા તારી ભવ ભવ વિભો એ જ શમણા. પ્રભુ ધિ દાવાનળ મહીં બળ મને અટકાવજે, હે નાથ મારા માન રૂપી નાગને તમે નાથ, વીતરાગ તમને વિનવું માયા થકી ઉદ્ધારજો, વિભુ લેભના સાગર થકી નૈયા કિનારે લાવજે. કરતે પ્રભુ વંદન તમને ભાવથી સ્વીકારજે, ભભવ તણું જે કર્મ બંધન નાથ મારા કાપજો, બનું ભક્તિમાં મશગૂલ એવી શક્તિ મુજને આપજે, વીતરાગ તવ ચરણે તણું સેવન થકી મુજ તારજે. Page #127 -------------------------------------------------------------------------- ________________ વીતરામ સ્તુતિ સૉંચય [૫૯૮] થયાં ને મારાં સફલ વિભુનાં દર્શી કરતાં, થયાં ગાત્રો મારાં પુનિત જિનને ચિત્ત ધરતાં, થયે! આત્મા શુદ્ધ પ્રભુનમનથી પાપ ટળતાં, થયેા રામે રામે હરખ અતિશે નાથ મળતાં. [૫૯૯] દુષ્કર્મ ભાર વડે ભરેલા નાથ ઉત્સુક સદા, ભવ જલધિ તરવા શીઘ્ર વરવા મુક્તિની સુખ સ`પદા, પણ કેમ કરતા તરી શક' તેથી કહુ હુ' આપને, હે નાથ નાવિક થઈ ઉતારા પાર ભવથી દાસને. ૧૨૨ ] [૬૦] અસ એક તાહરી આણુ જો ભાવથી હૃદયે ઘરૂં, તે ધાર આ ભવસાગર નિશ્ચે હું જલ્દીથી તરૂ, સ્વાર્થ વૃત્તિ છેડીને પરામાં હું નિત ર અસ ચાહુ· તાહરી ચાકરી એ ભાવ તુમ ચરણે ઘરૂ. [૬૦] મન વચ કાયા કેરી શુદ્ધિ મળજો ભવાભવ હું ભગવ'ત, તારી વાણી ઝીલવા સમ મળજો તન ને મન હે ગુણવંત, ક્ષમા સમાધિ વિરાગ ભાવ તે વ્યાપે ભવાભવ અંતરમાં, રત્નત્રયી સુવિશુદ્ધ સાધના પ્રતિભવ મળો ભવવનમાં, [૬૨] પરા વ્યસની પ્રભુજી માહરી સ્વાવૃત્તિ દૂર કરી, નિઃસ્વાર્થ ભાવે હું... રહું મુજ હૃદયને નિર્માળ કરો, અનાદિના મળ દૂર કરી. મુજ આત્મ શત્રુને હરા, ચાહું પ્રભુ તુમ ચરણને મુજ ચિત્તમાં આપી રહે. Page #128 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૨૩ કયારે પ્રભુ પામીશ હું સમ્યફ દરશન ઉજજવલું, ને કર્મના મર્મોને ભેદી સ્થાન પામીશ નિર્મલ, નિર્મળ દરિશન પામવા દેજે મને શક્તિ વિભુ, ભવ ભ્રમણને ભાંગી રમું મુક્તિ મહીં હું તે પ્રભુ. કલ્યાણના મંદિર અને ઉદાર વાંછિત પૂરવા, કરે અભય ભય પામેલને સમરથ દૂષિત સૌ ચુરવા, સંસાર રૂપ સમુદ્ર માંહે જહાજ બુડતા પ્રાણીના, તે જિનવરોના ચરણ કમળ વિષે કરું હું વંદના. [૬૦૫ હે નાથ ચરણ કમળ તમારા ભક્તિ કરી સેવતા, પરંપરાના સંચયે ફળ હોય, કિંચિત આપતા, હે શરણ કરવા એગ્ય એક જ શરણ છે મુજ આપનું, તે માંગુ આ લેકે ભવભવ આપનું સ્વામીપણું હૈ જિન સુરેન્દ્રો વંદનિક સહુ વસ્તુસાર પિછાનતા, ભવસિંધુ તારણહાર હે પ્રભુ નાથ હે ત્રણ જગતના, ભયભીત સંકટ સાયરે હમણું સીદાતા મુજને, રક્ષણ કરે છે દેવ કરુણ દ્રહ પવિત્ર કરો મને. [૬૭] વીતરાગ દેવ તમે જ સાચા દેવ જગમાં વિભુ, ત્રિકાળ સેવા તાહરી મુજને સદા મળજે પ્રભુ, ભવ વિરહ દુખને કર્મ ક્ષય બધિ સમાધિ આપજે, તવ દશ સેવા ભક્તિથી થી જ ભુજ કર્મબંધ ન કાપજે. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ] વીતરાગ સ્તુતિ સંચય 2 ક લાકાર ::::: [૬૦૮] શાસ્ત્ર તણે અભ્યાસને સમ્યગદરિશન આપજે, સન્મિત્ર કેરી મિત્રીને શુભ ભાવ દિલે વધારજો, કરુણા સભર ઉરમાં સવિ જીવ સાથે મિત્રી થાપજો, ભવભવ વિષે હે નાથ તારી ચરણ સેવા આપજે. સામ્રાજ્ય મહાગે તણાં તેમાં સદી જે રત રહે, કાઉસ્સગ ધ્યાને તત્ત્વ ચિંતન કેરી જેને લત રહે, ઉપસર્ગને પરિષહ વિષે જેઓ સદા અણનમ રહ્યા. એ વિશ્વના ઉપગારી શ્રી અરિહત ચરણે મેં ગ્રહયા. [૬૧]. ક્રોધ અનેલે હું બને માન શિખરે હું ચડે, તિર્યંચગતિમાં લઈ જનારી માયામાં હું રળવળે, લભ પિપાસા થકી અગ્યારમે જઈ હું પડે, તવ વાણી સુર સંવેદને કષાય મુક્ત પથ જડે [૧૧] હે નાથ આ૫ ચરણ કમળની નિત્ય સચિત જે કદી તે ભક્તિ કેરી સંતતિનું શ્રેય ફળ કદી જે જરી, તે શરણ કરવા યોગ્ય માત્ર આપને શરણે રહ્યો, તે અહીં અને ભવ અન્યમાં પોતે જ મુજ સ્વામી થજે. [૬૧] સુખકારી શરણાગત પ્રભુ હિતકારી જન દુઃખિયા તણા, યેગીઓમાં શ્રેષ્ઠ સ્થળ કરણ અને પુણ્ય જ તણું, નમતે પ્રભુ હું ભક્તિથી મહા–ઈશ મારા ઉપરે, તત્પર થશે દુખ અંકુરને ટાળવા કરુણા વડે. Page #130 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૨૫ [૬૧૩] સન્માર્ગ દશી બોધદાતા કૃપા અતિ વર્ષાવતા, આશ્રય અને આદર થકી અમ રંકને ઉદ્ધારતા, વર દયેય મૂર્તિ જ્ઞાન ઘન ગતદેષ ગુણે દીપતા, જિનરાજજી તુમ ચરણમાં દીનભાવથી હે વંદના. [૧૪ મિત્રો અને પરિવારને સંપત્તિ સે ત્યાગીને, ના શેાધુ હુ સંસારના નેહ તણા સંબંધને, પ્રીતિ તણું પ્રતિબંધ તોડી પ્રવજ્યા પંક્તિ મંહી, પ્રમાદના હે સમય પણ હું નાથ વિનવું આપને. [૬૧] મિથ્યાત્વ આદિ વિવિધ વિદને વ્યાપ્ત પથ પરિવજીને, મુક્તિ તણે વિશાળ ઘેરી માર્ગ ધા મેં હવે, સંપુર્ણ ને દઢ નિશ્ચયે સમ્યફ પથે ગતિ માહરી, પ્રમાદ ના હે સમય પણ હું નાથ વિનવું આપને. [૬૧૬] ગંભીરને અગાધ આ ભવસિંધુ તટને પામીને, હું ને ફરી અટકી રહું ઉતાન તરે આવીને, શીવ્રતાથી પાર ઉતરું ધારું હું ગત મોક્ષને, પ્રમાદના હા સમય પણ હુ નાથ વિનવું આપને, [૧૭] છેડી હું ભવજાલ અંતર–રિપુ મેહાદિને તે કરું, દીક્ષા મેક્ષ પમાડનારી લઈ હું જ્ઞાની સમીપે વસું. આત્મજ્ઞાન વિષે થઈ સ્થિર પછી કૈવલ્ય પામું અને, પામું મુક્તિ તણું અનંત સુખ હું પ્રાર્થ પ્રભુ તુજને Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] વીતરાગ સ્તુતિ સંચય [૧૮] સમય સમયે સાત કર્મ બંધાય છે મુજને પ્રભુ, પાપ કરણું મેં કરંતા પાછું નવ પ્રભુ, મેરૂ સમ મુજ પાપ કર્મ પુન્ય મુજ સરસવ સમું, રડે આતમા પ્રભુ માહરે હું કેમ સંસાર તરૂં. ભવિતવ્યતા પ્રભુમાહરી કયારે પરિપકવ થશે., કલ્યાણકારી માર્ગ તારો કયારે ફરી ફરી મળશે, નાથ નિર્મળ તારી સેવા કયારે મુજ ફળી ભૂત થશે, અનાદિના કર્મ મળો મુજથી દુર કયારે જશે. [૬૨૦] તારા વિણ શી ગતિ મુજ આપજે તું સન્મતિ, તુજ શાસને રહેજો તિ દૂર કરો મુજ ભવ ભીતિ, અનતગુણના સ્વામીતાહરી ભક્તિ કરવા મુજ મતિ, પરમપદની પ્રાપ્તિ કરવા મનડું મુજ થાયે અતિ. [૨૧] ચઉગતિ માંહે રખડતા ના અશરણુતા અનુભવી, તિર્યંચ આદી ગતિ માંહે અનાથતા મેં બહુ સહી, નરકના દુખે સહેતા કારમી ચીસો પડી, મહામૂલી સેવા પ્રભુ તુજ આજ મુજને સાંપડી. પૂર્ણ અશુચિ દેહની મેં રાત દિન સેવા કરી, સ્વાર્થમય સુખેની ખાતર પરને મેં પીડા કરી, ઈર્ષા અસૂયા નિંદા કરતા અંદગી વ્યતીત કરી, છોડાવ તું મુજ દુર્ગણેથી પ્રાર્થના અંતિમ કરી. Page #132 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૨૭ અષ્ટકમ નિવારવા નવ અંગી પૂજાને રચું, ભાવના ભાવી કરી તુમ ચરણમાં અંજલી રચું, તુમ દર્શને તૃતિ ન થાયે દૂર પળભર નવિ ખરું, સંસારમાંથી મુક્ત થઈ હુ મુકિત પુરીમાં જઈ વસું. [૨૪] વીતરાગ તુજને વંદના નહી વેદ નહી કઈ વેદના, દ" નહિ કંદર્પ નહિ કઈ જીવની ન દર્થના, આ છે મારુ આ છે તારૂં એ ભાવ નહિ જરી ભેદના, તુજ ચરણ કમળમાં હાથ જોડી ભાવથી કરૂ વંદના, [૬૨૫ આત્મ શલ્ય નવિ ખૂચે પણ દેહ શલ્ય બહુ ખૂચે, દિન દિન દુર્ગતિમાં જતાં હું શી રીતે આવું ઉંચે, વિશ્વાસ તારામાં મુકી મુજ આતમા તુજને પૂછે, મળજે ભભવ તું પ્રભુ બસ તાહરો ધર્મ જ રૂ. [૬૨૬] પાપને બંધ મેં કીધે કીધે અનુબંધ આકરો, ઉદયમાં આવ્યા જ્યારે હું થયે તવ રાંકડે, તારનારે તું પ્રભુ ત્રિક માહે છે વડો, એવું જાણું દાસ આ તુજ દ્રાર આવીને ખડો. [૬૨૭] આરાધનાને ભાવ મુજ મનમાં પ્રભુ પ્રગટે સદા, વિરાધનાના માર્ગમાં ડગ માંડુ નહિ પ્રભુ હું કદા, નમન કરી નિર્ણય કરૂ હવે જીદગીને સુધારવી, કૃપા કિરણ તુજ ઝીલતે હું નાશ કરું અંતર અહિં. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] વિતરાગ સ્તુતિ સંચય [૬૨૮] પરમ પુજે પામી હું પ્રભુજી શાસન તાહરૂં, મહા પુન્ય ગે આ મળેલ ભવ મનુજ નવિ હારું હું નિર્મલ ચિત્ત કરી પ્રભુજી ધ્યાન તુજ હૃદયે ધરું, આલંબન બસ તારુ લઈને હું ભવસાગર તરૂં, સવિ જીવ કરૂં શાસન રસી એ ભાવ તુજ હૈયે રમે, એ ભાવથી ભાવિત થઈને તિર્થંકર પદ તુ લહે, શિરચ્છત્ર છે ત્રણ જગતના તુજ ચરણે સુરનર સૌ નમે, જે આણું તાહરી શીર ધરે તે પ્રાણી ભવમાં નવ ભમે, [૬૩૦] ઈચ્છા રહી મુજ એહવી સ્વભાવમાં હું નિત રમું, પણ શક્તિ ન હ પ્રભુ માહરી વિભાવમાં હું જઈ ચડુ, આસકિત માહરી દૂર કરે આત્મ સ્વરૂપ હું અનુભવું, કાબૂ વિણ આ ઈન્દ્રીઓ સંયમ લગામે હું મું. [૬૩૧] વ્રતનિયમે શૂરના બળે પણ શિથિલ ડું બનતે ગયે, સ્વભાવ સાધી નવિ શ વિભાવમાં ૨મતે રહ્યો, વેષ તાહર મેં લીધે આવેશ છોડી શકો નહીં, પ્રાર્થ પ્રભુ હું એટલું ક્ષણક્ષણ વિતે સંયમ મહીં. [૬૩ મેહ ઘેલે બની રહું સંસારના રંગ રાગમાં, બળતે સળગતે નિત રહું હું રાગ દ્વેષની આગમાં, તુજ દર્શને ક્ષણવાર મનડું રત બને વૈરાગ્યમાં, સિદ્ધપણું હું માંગુ નહિ બસ મન રહે વીતરાગમાં. Page #134 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૨૯ [૩૩] પ્રભુ જન્મ તારો આપતા આનંદ જીવ સૃષ્ટિને, પંચમી ગતિ સાધવા તમે લેચ કરે પંચ મુષ્ટિને પારણું પ્રભુ આપ કરતા દેવ કરે પંચવૃષ્ટિને અતિ તિમજ અના પ્રભુ દૂર કરી તમે વૃષ્ટિને. ત્રણ છત્ર શીરે શેભતાં વળી અતિશોથી આપતા. વિબુધે રચે નવ પ નજી આપ પગલા ધારતા, ધન્ય છે તે ગામ નગર પ્રભુ તમે જ્યાં વિચરતાં, ધન્ય તે ભવિલકને જેઓ પ્રભુજી નિહાળતા, અહે તારી કરૂણા પ્રભુજી રવયંભૂ સાગર સમી, કરૂણા હું ઝીલવા તાહરી આવ્યો છું દુર્ગતિ બહુ ભમી, દાનેશ્વરી તું મુજ મળે કેઈ પુન્યની ન રહી કમી, સન્માર્ગમાં હું રહું સદા કરું વિનંતી ભાવે નમી. દિવ્ય દ્રષ્ટિ છે મળી મુજને પ્રભુ તુજ દર્શને, પુલક્તિ થયા રોમાંચ મારા આજ પ્રભુ તુજ સ્પશને, ભવની ભાવઠ ભાંગી મારી આજ તુજ ભજતા પ્રભુ, વિતરાગ તારા વંદને મુજ રાગ દ્વેષ ગયા વિભુ. [૬૩૭] આયુષ્ય માહરૂં અ૯પ પણ અન૯૫ મુજ ઇછા બની, સંક૯પ ને વિ૫ની મેં હારમાળાઓ રચી, અસારમાં મેં સાર મા મર્મથી બુદ્ધિ ખસી, માંગુ પ્રભુ હવે એટલું જિનશાસને હું બનુ સી. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] વિતરાગ સ્તુતિ સંચય [૩૮] વિષયના વડ વૃક્ષને મૂળમાંથી જેઓ કાપતા, રાગ દ્વેષને મેહમાયા માંહે અગ્નિ ચાંપતાં, દિન શીલ તપ ભાવનાદિ ધર્મ જગને આપતા, શરણે રહે જે સ્વામિના શિવપુરે તેને સ્થાપતા. ધરૂ છું દીપ તુજ ચરણે તું જતિ જ્ઞાનની ધરજે, ને ચામર ઢાળું છું તુજને, ગતિ મુજ ઉચ્ચાર કરજે, દીસે દર્પણ મહિ તે જેમ મુજ આતમ મહિ વસજે, ત્યજુ “હું” પદ તુજ દ્વારે, તે મુજને સિદ્ધિ પદ દેજે. ] પ્રભુ તુજ નયનની સમતા તો હું અંશ જે પામું, પ્રભુ તુજ મન તણી વીતરાગતાનો અંશ જે પામું, પ્રભુ તુજ ભવ તણી કૃતાર્થતાને અંશ જે પામું, પ્રભુ મુજ ભવ અનાદિના ભ્રમણને અંત હું પામું. [૬૪૧] * પ્રમુ તુજ અક્ષ, અમ દૃષ્ટિ તણા વિકારને દમતી, પ્રભુ તુજ વક્ષ અમ મૃતદનીઓના ઘાવને ખમતી, પ્રભુ તુજ કઠના ઉદ્દગારમાં દેવી કૃતા રમતી, પ્રભુ તુજ ગુણનિધાનેને સકળ જીવસૃષ્ટિ નમતી, ધરી નરદેહ પુણ્યભૂમિ મહિ પાયે કુળ ઉત્તમ મેળવી તુજ સરીખે દેવ ને ગુરૂ ધર્મ પણ ઉત્તમ, જીવનમાં જે મળ્યું મુજને તે વણમાંગ્યુ તે આપ્યું છે, પ્રભુ શિવસુખ તણા દાને પણ રૂપ ને ધાર્યું છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [૪૩] જગે ભટકયા ખહુ આંખે હુ' આંજી ગČતું કાજળ, વિતેલા વર્ષ માં સરચિત કર્યાં ગાઢા કરમના દલ, શિથિલ સૌ અંગ છે મારા હવે ગાત્રા બન્યા નિખળ, મિ'ચાતી આંખને ઢેજો પ્રભુ દર્શન તમે નિર્મળ... [૬૪૪] પ્રભુ શૂરવીર સિંહ સમ તુ... છતાં પણ છે ક્ષમાસાગર, જીત્યા છે અષ્ટરીષુ તેં, મદે છલકી ના તુજ ગાગર, પૂજે સૌ સુર-અસુર તુજને દશે દિશા ધરે ચામર, વિનવતો આલવા મુજ કર, પ્રભુ હું માનવી પામર... [૬૪૫] નથી હું ચંડકૌશિક સર્પ, કાઇ ક્રોધ વિષ ઝરતા, નથી અર્જુનમાળી સમ હું કાઈ ઉગ્રતા ધરા, અભાગી હુ' જ કેમ રહું ? રહુ. હું કેમ નોંધારાં, પ્રભુ નિર્દોષતા મારી જ શુ છે દોષ કાટ મારે ? [ ૧૩૧ [૬૪૬] પ્રભુ મેં આ જગે આવી ને કઈ પાશ ના તાડયા, જીવન પામીને અણુમેલું નવા કાઈપુણ્ય ના જોડયા, ગુમાવી કર્માંની મૂડી, બચાવી જે હતી ઘેાડી, છતાં ચે પામ્યા પ્રભુ તુજને, છે જીવન ધન્યતા કેડિ [૬૪૭] પ્રભુ વિતરાગી આતમ તુ અને હું રાગથી ભરીયે, મૂઢતા પ્યાસથી તડપુ... અને તું જ્ઞાનના દિરયા, ભવાના સાગરે ઉઠતાં પ્રલયથી હુ· પ્રભુ ડરીયેા, કૃપા નિધાન, તારક દેવ ! તુજને મન મહિ` ધરીયા... Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] વીતરાગ રતુતિ સંચય રહી છે માળ પ્રતિહાર્યો તણી તે અષ્ટ ફુલેની, મને બંધન પડયુ છે. જજીરાનું આઠે કર્મોની..... ફસ્યો હું ચઉ કષાયે મહિં, અને તે ચઉગતિ ચેરી, ત્રિભુવન નાથ હું યાચું રતનત્રિય ને ઝૂરી ઝૂરી. ભીંજાયે હું સદા પ્રભુજી તારા સ્નેહ વારમાં, જીવનભર મેળવી શાતા પ્રભુ મેં તારી વાણીમાં, વચ્ચે જેમ શ્વાસ માંહિ સદા, પ્રભુ તેમ સાથમાં રહે છે, ત્યનું હું દેહ આ જ્યારે પરમમિત ! હાથ તું ધરજે... ગુમાવ્યા વ્યર્થ કૈક ભવ પામ્યા હું તુજ કરૂણા, ખીલી છે ભક્તિ કેરી એક કલિકી મારા ભવરણમાં, પ્રભુ તું રક્ષજે એને વહે છે વાયરા ઉના, કે ધરવું છે એ મારે પુષ્પને તારે ચરણ સલુણું.. મુજ મનગતિ શી થાશે પ્રભુ જે સમરણ નવ ધરું? મુજ વાચગતિ શી થાશે પ્રભુ જે તારી સ્તવના નવ કરું? મુજ કાયગતિ શું થાશે પ્રભુ જે તારે ચરણે નવ નમું? મુજ ભવતિ શું થાશે પ્રભુ જે તારું શરણું નવ ગ્રહું? [૬૫] મારા નયનના આંગણે આવી બિરાજે જે પ્રભુ, ને કર્ણ દ્વારે રણકે ઝાલર તારી વાણુ વિભુ, મારા હૃદયની ઊંમએને જે મળે મને વાચા પ્રભુ, 'ભવ અટવીના આ અનલ મહિં પામું મહા શાતા વિભુ. Page #138 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૩૩ ૬િપ૩] મારા તિમિર અજ્ઞાનને હણનાર દીપક તું જ છે, ને બની તારક ધુવ તણે પથ ચિધનારે તું જ છે, ભવ સાયરે મુજ નાવડી સંભાળનારે તુ જ છે, કર કપાવી ક્ષણ મહિં મને તારનારો તું જ છે. [૬૫૪] સદ્દભાવનાનું અર્થ મારૂ પ્રભુજી તું સ્વીકારજે, ભાવિ પંથ નિર્મળ કરીને મુક્તિ માર્ગ બતાવજે, જે જે અનીતિને અનાચારો કર્યા મેં જીવનમાં, તે તે કુમાર્ગે દૂર કરવા આપજે સદ્દભાવના. જગદીશ હે વીતરાગ તારક માંગુ હું નતમસ્તકે, વરક્ષ એ મુજ સાધ્ય હેજે રત્નત્રય મુજ મસ્તકે, સળગી રહ્યો છું વિષયને સંસારવધી કષાયથી, એને સદા તું ઠારજે હું આવી એ આશથી. [૬૫૬] તારા કહેલા તત્ત્વ વિણ મુક્તિ નથી એમ જાણું છું, વિવેક વિણ સંસારમાં રઝળી રહ્યો અજ્ઞાની છું, અજ્ઞાનથી હું અંધ છું મુજ માં વિનય શક્તિ નથી, હું મુઠ છું અનાથ છું અભિમાની છું અવિવેકથી. જે રેલાય ઉજાશ જ્ઞાનદીપને અંધારથી શું ડરૂં, જે આતમ રંગાય નહિ કે” રંગે સંસારથી શે ડરું? જે પામું તુજ વેણ અમૃતસમા જગવિષથી શે ડરું ? જે સુકાન ધરે તું તારા કરમાં, ભવસાગરે શું કરું? Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] વીતરાગ સ્તુતિ સંચય [૬૫૮) પ્રભુ મંદિરે વસીયે તું ને હું મારગને પત્થર, સકળ જગ તુજ ચરણ ચું મતુ ને હું સહેતા ઠેકર, તું કે તરજે આ પત્થરને ને તવુ હાથથી ઘડજે, બનાવી નિર્મળ બિબ તુજ સમુ મુજ દોષ સૌ હરજે. [૬૯] મુજ હઠ ઝંખે પ્રભુ તારા રૂપનું કરવા કથન ને મુખ નિરખી તાહરૂ, મુજ ચક્ષુએ શેાધે સ્તવન, વિટંબના આ માહરી કેવી અકારી હે પ્રભુ, દષ્ટિ મળી છે, અંધ ને વાચા મળી છે મૂક વિભુ. અમૃતરસના પ્યાલા પીતા સ્વાદ ન આવે મુજને પ્રત્યેક તેથી ધકે સ્વાદ ભર્યો છે તુ જ નયનેમાં અખૂટ વિભે શીતળ તારી છાયા મારા અંતરને પલવીત કરે, જુગ જુગ જૂના આઠ અનાદિ કર્મ કટક દૂર કરે. દીસે છે ન્યુનતા મુજમાં તે કેવળ દેષ મારે છે, હું પામ્ય ભવ ભટકતા તું અનુગ્રહ તેહ તારો છે, પરમજ્ઞાની વલી વીતરાગી જે માલિક મારો છે, ધર્યું છે શીશ તુજ ચરણે, પ્રભુ સેવક તારે છે. [૬૬૨ તમને વશ કરવાને માટે, લાખ ઉપાયે કિધા, મિથ્યા સહુ ઈચ્છાઓ પૂરવા, પૂજા પાઠે કીધાં, પણ ના તમને અનુસરવાની, કેઈ ભાવના જાગી, હે પરમેશ્વર મુજ જીવનમાં, તૃષ્ણ આગ લાગી.. Page #140 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૩૫ [૬૩] સુદર તારી આંગી દીપે મુખમુદ્રા અનુપમ ચળકે, મૂત્તિ તારી માહનગારી, શશી સમા તેજે ઝળકે, મુખડુ’તારુ અતિ સેહામણું,મલક મલક પ્રભુ મુખ મલકે, નિર્વિકારી નયનામાં તુજ કરૂણા રસના પુર છલકે. [૬૫૪] તું છે માતા તુ' છે પિતા, તું હુિં જગતના નેતા, ધાર ભયકર કર્મી સામે, તું છે સફળ વિજેતા, તું છે દાયક તું છે રક્ષક, તુ શિવપુરના સાથી, ગુણુ અનંતના સાગર તું છે,પામી શકુ હુ' કયાંથી ? [૬૫] પરમ કૃપાળુ હે પરમેશ્વર, પાવન કરને સ્વામી, ભવેાભવમાં હુ ભૂલા પડયા છુ,શિવનગરીના કામી, માર્ગ બતાવા હું જગદીશ્વર, જીવન માર્ં જાતુ, શરણુ' આપેા, દુ:ખડા કાપા, અંતર મારૂ' ગાતુ. [૬૬] ઘણા પાપ કર્યા જીવનમાં, એક એકથી ભારે, આંસુ ટપકે આંખામાંથી યાદ કરૂ ́ છુ ત્યારે, શુ થાશે મુજ જઇશ પ્રભુ કયાં, ભવસાગર છે ભારે, પશ્ચાતાપે રડી રહ્યુ છે, અંતર તારે દ્વારે. તે જિન પરમેષ્ઠિ વચન, ગેાચર નહિ તેથી ખરે, પ્રાચે વધુ તે વિષયમાં તે ધ્યેામચિત્રામણુ પરે, તા પણ સ્મરણ પ્રભુ નામનું આનંદ કારણુ નું ગણું, ભક્તિ વશે વાચાળ થઈ, સ્તુતિ તવ તણી હું તે ભક્ષુ. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] વીતરાગ સ્તુતિ સંચય [૧] શ્રી સિદ્ધાચલજીની સામાન્ય સ્તુતિ શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, હૈયું મારું હર્ષ ઘરે, મહિમા મેટે એગિરિવરને, સુણતાં તનડું નૃત્ય કરે, કાંકરે કાંકરે અનંતા સિધ્યાં, પાવન એ ગિરિદુઃખડાહરે, એ તીરથનું શરણું હેજે, ભવભવ બંધને દૂર કરે. જન્માંતરે માં જે કર્યા, પાપ અનંતા રોષથી તે દૂર જાયે ક્ષણ મહિ, નિરખે સિદ્ધાચલ હોંશથી જીહાં અનંત જિવ મેક્ષે ગયા, અને ભાવિમાં જાશે વળી તે સિદ્ધગિરિને નમન કરું હું, ભાવથી નિત લળી લળી. જે અમર શત્રુંજય ગિરિ છે, પરમજ્યોતિર્મય સદા ઝળહળ થતી જેની અવિરત, મંદિરોની સંપદા ઉત્ત. જેના શિખર કરતા, ગગન કેરી સ્પર્શના દર્શન થકી પાવન કરે તે, વિમલગિરિને વેદના. [૬૭૦] દુષમકાળે એ મહાતીરથ, ભવ્ય છાને આધાર પરે, જુગ જુગ જુના સંચિત પાપે તે પણ જાવે દૂર દૂરે, શિવમંદિરની ચડવા નિસરણ અનંત દુઃખની રાશી ચૂરે, નિત્ય પ્રભાતે નમીયે ભાવે અનંત સુખની આશ પૂરે. [૬૭૧] દેશ વિદેશે ભવ ભવ ભટકે ગિરિવર દર્શન નવિ પાવે, અનંત સિદ્ધને ઠામ ગિરિવર જેવા મન બહુ લલચાવે, ધન્ય મુનિવર ધન શ્રાવક ગણ શ્રી સિદ્ધાચલ નિત દેખે, ભક્તિ કરે ગિરિવરની ભાવે જન્મારે તેને લેખે. પોતે ની ચડવા અને નિત્ય Page #142 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલજી સ્તુતિ (ર) તળેટી સન્મુખ બેલવાની સ્તુતિ [૭૨] દૂર દૂર દેશાંતરથી આવ્યા,સિદ્ધાચલની શેાધમાં, તારક તીથ તળેટી સ્પર્શે મુક્ત થયાં પ્રતશે ધમાં, મનડુ મારૂ શાંત થયુ ને, લાગ્યા જિનના ધ્યાનમાં, તેહ તળેટી ફરી ફરી નમતાં, જીવ લાગ્યા જિન તાનમાં, [૭૩] અનત સિદ્ધને વંદન કરતા, બેઠા તલાટી ખાગમાં, વિવિધ ભક્તના વિવિધ ભાવના ફૂલ ખીલ્યા જે બાગમાં, કંઇક સમક્તિ પામે કઈક નિરમલતા લહે બાગમાં, આનંદ રસભર ભર મેં પીધા તેહ તલાટી બાગમાં. [૬૭૪] આગ બુઝી ગઈ અતરની મુજ જય તલાટી પને, નયા મારા નાચી ઉઠતા જયતલાટી દર્શીને, કાયા મારી પુલકિત થાતી ચતલાટી જોતાં [ ૧૩૭ જોયા જોયા જયતલાટી વંદને, નંદને મરુદેવીના [૬૭૫] પ્રતિક્રમણાક્રિકથી પરિવારી દોડે જયતાટીએ, સાધુ સાધવી ગિરિવર ગાવે ભાવે જયતલાટીએ, ચૈત્યવદન ચામાસામાં પાંચે જયતલાટીએ, વિવિધ જાત તપને ઉચ્ચરતા ભવ્યા જયતલાટીએ, [૬૭૬] જીનર મુનિવર નરવર ની જ્યાં આવે કેડાાડિજી, જય તલાટી ઉભા વાંકે હરખે હાડા હાડીજી, ચૈત્ય વદન પરિપાટી જયાંથી જય તલાટી તે સાહે, દર્શીન વદન સ્પર્શીન કરતાં ભિવયણના મનડા મેા છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] વીતરાગ સ્તુતિ સ‘ચય [૬૭૭] (૩) રાયણ પગલાં સન્મુખ બેલવાની સ્તુતિ આનદ આજે ઉપન્ચા, પગલા જોયા જે આપના અ'તરતલેથી ભાગતા જે સુભટો રહ્યા પાપના જે કાલને વિષે પ્રભુજી આપ આવી સમૈાસર્યા ધન જીવ તે, ધન જીવ તે, દન લહી. ભવજલ તર્યા... [૬૮] પુરવ નવાણું વાર પધારી, પાક કીધું જે ભૂમિતળને દર્શીન કરતાં ભવ્ય જીવાના, દુર કરે અંતરમલને ત્રીજો આરે સમરણ કરતાં ઋષભદેવ સાક્ષાત્ ધરે પ્રણમુ` ભાવે તે પગલાને, પાતિક મારા દૂર કરે.... [૬૭૯] રાયણ રૂખ તળે બિરાજી જગને, સદેશ જે આપતાં આદિશ્વર જિનરાયના જે પગલા, પા। સવ કાપતા ઋષભસેન પ્રમુખ સેવી પગલા, શાશ્વત સુખે મહાલતા વંદુ એવા ઋષભ જિન પગલાં, જજાળ જાળ જે ટાળતા... [૮૦] રાયણ મનેાહર જિહાં પ્રભુ પાય સાહે પૂજન કરી વિજન આંખ માણે, નિત ભક્તિ ભાવે નમતાં જેને દૂધ ઝરતુ આતમ પ્રદેશ થકી પાપ અનંત ભરતુ [૬૮૧] રાયણ તવરમહી તિહાં વાસ કરતા, ઢવા અનેક પ્રભુ પાયના ભક્તિ કરતા જે ભવ્ય ભાવે પ્રભુ પાયને શીષ ધરતાં, કમાં ખપાવી વિકૃતિ દૂર કરતાં. Page #144 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાચલજી સ્તુતિ [ ૧૩૯ [૪] શ્રી પુંડરીક સ્વામી સન્મુખ બોલવાની સ્તુતિ [૬૨] ભાલ્લાસ ભરીને મુજ મનમાં આવી ઉભે તુજ કને, ઉછળે ભાવતરંગ રંગ હૃદયે, મૂતિ વસી મુજ મને, પામ્યા ભાવિક ભક્ત ભાવ ધરીને, વિમુક્તિ જે નામથી, એવા શ્રી પુંડરીક સ્વામી, ચરણે, વંદુ સદા ભાવથી....૧ [૬૮૩] પુંડરીક તારું દર્શન કરતાં, હૈયું મારું અતિ હરખાય, પુંડરીક તારું મુખડું જોતાં આનંદ હૈયે અતિ ઉભરાય, પુંડરીક તારું નામ જપતા, પાપકર્મ સવિ દૂર પલાય, પુંડરીક તારે ચરણે વંદુ, શાત્રવત સુખને જેમ વરાય. ૨. [૬૮૪] દર્શન પ્રભુ કરવા ભણ, તુજ પાસે આવીને રહ્યો, પુંડરીક એહવા નામથી, શાસ્ત્રો તણે પાને કહ્યો પુંડરીક વત્ પુંડરીક બન્યા કેડિ પાંચને સાથે લહ્યા પુંડરીક નમું પુંડરીક જપું એ ઓરતા મનમાં રહ્યા....૩ [૬૮૫] ચૌદશે બાવન ગણપતિમાંહે, આદિ ઉપકારી છે જેહ, દઘડી માંહે આગમ રચના સૂત્રબદ્ધ કરનારા જેહ, ગિરૂએ ગિરિવર શ્રી સિદ્ધાચલ, પાવન કરત નામે જેહ, પંચ કોડ સાથે લઈ સિધ્યા, વંદુ ગણધર પુંડરીક તેહ ઈણ અવસર્પિણી ભરતક્ષેત્રમાં દેશના ઝીલતે જે ગુણવંત, પ્રભુ ચરણે નિજ શીષ ઝુકાવી, ચઉનાણી થયા જે ભગવંત, પંચ કેડિ મુનિ જેહના સંગે, સુખીયાભાગે સાદિ અનંત, એવા પુંડરીક સ્વામી વંદુ, સકલ કરમને આણે અંત.. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] વીતરાગ સ્તુતિ સંચય (૫) ઘેટી પગલાં સામે ખોલવાની સ્તુતિ [૮૭] શ્રી સિદ્ધાચલ નિરખી હરખે, આંખડી એની પાવન થાય, પગલે પગલે આગળ વધતા, કાયા એની નિર્મલ થાય, ઘેટી જઈ ને પગલાં પૂજે, આનંદ હૈયે અતિ ઉભરાય, સુષમ દુષમ આરે રહેલા, આદિ પ્રભુનું સમણુ થાય....૧ [૬૮] તપરની તળેટીથી, જે ભિવ યાત્રા કરે, ઘેટી પગલે શિશ નમાવી, સિદ્ધગિરિ પર ક્રૂ, નવાણુંની યાત્રા કરતાં, નવ વખત નિશ્રે કરે, ઘેટી પગલે ભાવ ભક્તિ, પુણ્ય ભાથું તે ભરે.૨ [૬૮૯] આઢિ પ્રભુનું દČન કરીને, ઘેટી પાયે જે નર જાય, તન મન કેરા જે સંતાપે, પ્રભુ પગલે સવિ દૂર જ થાય, એવા પગલે આવી પ્રભુજી, અરજ કરૂ છુ' હું જનરાય, આદિશ્વર તુજ ધ્યાન ધરતા, જન્મમરણના ફેરા જાય.૩ [૬૦] ઘેટી ગામને નામે પ્રભુના પગલા ઘેટી પગલા કહાય, દન કરતાં ભવ્ય જીવાનુ` સમક્તિ દર્શન નિર્મલ થાય, ધન્ય ધન્ય તે મહામુની સર ઋષભદેવ સાથે અહિં આય, ભાવ સહિત પૂજુ પગલાને અતરમલ દૂર દૂર જાય.૪ [૧] તીરથ વિવિધ શ્વેતા જોયા, મૂર્તિ પગલા સાથમાં, એક જ ઘેટી પગલા તૈયા આદિ જિનેસર નાથના, ભૂખ તરસ તા કર્દિ ના જાગે, તન મન તાપે દૂર થયા, ઘેટી પાયે રિશન કરતાં, જન્મ મરણ ભય ભાગી ગયા.૫ Page #146 -------------------------------------------------------------------------- ________________ વિષય ૨૪ સીમંધર જિન સ્તુતિ [ ૧૪૧ પૂજ્ય મુનિરાજ શ્રી સુધર્મ સાગરજી રચિત સ્તુતિઓ સંખ્યા (૧) ચેવિશ જિન સ્તુતિ [શ્રી આદિનાથ આદિ ૨૪ જિનની સ્તુતિમાં પ્રત્યેક દશમી સ્તુતિ (૨) શ્રી સીમંધર જિન સ્તુતિ–દશક (૩) ખામણા રૂપ સ્તુતિ (૪) અતિચાર આચના રૂપ સ્તુતિ (૫) શુભ ભાવના રૂપ સ્તુતિ-પચાશિકા (૬) શ્રી નેમિનાથ ભગવંતની સ્તુતિ (૭) શ્રી સિદ્ધ ચકની સ્તુતિ (૮) સમાધિમરણના ૧૦ અધિકારની સ્તુતિ (૯) અષ્ટાપદજીની સ્તુતિ (૧૦) નંદીશ્વર-સહકુટ-ગિરનાર-શીખરજી-આબુની (૧૧) ગૌતમ સ્વામીની સ્તુતિ (૧૨) સામાન્ય જિન સ્તુતિ દાનાદિ શુભ ભાવના રૂપ શ્રી સીમંધર જિન સ્તુતિ [૬૨] જીઅભયાર્ણ પદથી ધ્યાવે દાન અભય જે દેતા, ધનાદિકને ગાવે જ્ઞાની દાન સુપાત્ર દેતા, એવા દાને કદિ દઈને, કાપણું કર્મકીલા, સીમંધર જીન નજરે દેખો, જીમ લહુ મેક્ષ લીલા. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર ] વીતરાગ સ્તુતિ સંચય [૬૯૩] નેમિ જંબૂ વિજય શેઠ સ્યુલીભદ્ર સંભારી, જનદાસને સહાગ દેવી તેહની બલિહારી, તેવું પાળી શીલ સુરંગી, પામીયે તરછી લીલા, સીમંધર જિન નજરે દેખે, જિમ લહું મેક્ષ લીલા. ચૌદ હજારે ચડતે ભાવે, વીર ઘાને વખાણે, એહવા તપને કદિ કરીશ હું તેહ જ્ઞાની જ જાણે, બાહ્ય અત્યંતર તપથી કરું છું કર્મના બંધ ઢીલા, સીમંધર જિન નજરે દેખે, જિમ લહું મેક્ષ લીલા. ૬૯૫] ભરતાદિક જે ભાવ ધરીને, હુઆ કેવલ નાણી, ભાવ આવે દુરગતા સમ, લાવે તે મુક્તિ તાણી, એવા ભાવે મલજે મુજને, વાગે દુગતિ ખીલા, સીમંધર જિન નજરે દેખે, જિમ લહંમેક્ષ લીલા. ધન ધન તે જીવ જનમ લઈને પ્રભુ નજરે નિહાળે, ભક્તિ કરતા જીન ગણિની, વાણથી પાપ ટાળે, ભક્તિ કરશું કદિ વિહરતા, વીશ જે જીન પીલા, સીમંધર જીન નજરે દેખે જીમ લહુ મોક્ષ લીલા. [૬૯૭] (પંચ પરમેષ્ઠી મુકત અનુમોદના રૂપ પંચક) જિન નામ ગેત્ર નિકાચના ત્રીજે ભવે કરી જે સદા, ઘાતી ખપાવી જાતના, પરમાર્થ ભાવે સર્વદે, દેઈ દેશના ઉપકાર કરતા, ભવિક જન મન હિતકરું, - અરિહત ગુણ અનુમોદને હું વંદતે સીમંધર. Page #148 -------------------------------------------------------------------------- ________________ સીમંધર જિન સ્તુતિ [ ૧૪૩ [૬૯૮] દર્શનાદિ ચાર અનંતા, જેહ જીવ જગ પામતા, નિજ દેહના તૃતીય ભાગે, જે રહ્યા અવગાહતા, સિદ્ધિ ગતિમાં સિદ્ધ થઈ બેઠા જે જન અવિશ્વરં. સિદ્ધ ગુણ અનુદતે હું વંદને સીમધર. શુદ્ધ પ્રરૂપકતાદિ ગુણ, આચાર જ સુવિહિત તણું, સારણ વારણ ચોયણું, પડિચેયણ કરતા ઘણું, સમવસરણમાં ઈમં પ્રકાશે, આચાર જ ગુણ ઈશ્વર, આચાર્ય જ ગુણ અનુદતે હું વંદતે સીમંધર. [૭૦૦] વિવિધ ગામ નગર તણું, શિષ્ય સમુહ સમજાવતા, પઠન પાઠન રત સદા, અનુદતા ગુણ આવતા, ઉવઝાય ગુણ ઈમ કહે જિનવર દેષ હરે નિરંતર, ઉવઝાય ગુણ અનુદતે હું વંદને સીમંધર. [૭૦૧] નિજ પરતણા જે આત્મહિતની ભાવનામાં નિત રહે, સહાય કરતા સાધુજી ઈમ આપ આગળ જિન કહે, અઢીદ્વિપના સવ નિત પ્રશંસુ સાધુવેશ મુદા ધરે, સાધુ ગુણ અનુમોદને હું વદતે સીમંધરે. -: ખામણું રૂપ સ્તુતિઓ – [૭૦૨] ગિરનાર મંડન નેમિ જિન વંદન કરી ચિત્તમાં ધરી, તસ શાસને જે અધિષ્ઠાતા, અંબિકા સ્મરણ કરી, સંસાર તરવા આજ કરતે, ખામણુ હું દિલ ધરી, હે નાથ કરૂણાવત તે અવધારો ચિત્તમાં ધરી. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] વીતરાગ સ્તુતિ સંચય [૭૦૩] ભવમાં ભટકતા ભાન ભૂલી અરિહંત નવિ જાણિયા, કુદેવ નાદે નાથજી મેં આપ મતને તાણિયા, અવહેલના આ શાતના મેં જે કરી થઈ મૂઢ મતિ, નિરાજ કરજે માફ મુજને, શી થશે મારી ગતિ? [૭૦૪] જિમ નદી સરવર ઉતરે, હરિફાઈ સામે સાગરે, તિમ સિદ્ધ સિદ્ધગતિ લેવી, ઉંઘ વેચી ઉજાગરે, અજ્ઞાનથી મેં હાંસી કરી છે, સિદ્ધની અતિ હશથી, તે માફ કરજો નાથજી, રખડી રહ્યો નિજ દોષથી. [૭૦૫] અરિહંત મુક્તિ પામતા, આચાર્ય શાસન વરતતું, આચાર્ય નિંદાદિક કર્યા તે પાપ હું કરતે છતુ, મતિ ભ્રમ થકી મેં જે કરી, આચાર્યની વિરાધના, તે માફ કરજે જગપતિ જિમ થાય મુજ આરાધના.. અતિ કષ્ટ વેઠિ સાધુ ગણને જેહ નિત્ય ભણાવતા, દેઈ દાન સૂત્રાદિક તણા જે મુક્તિ માર્ગ સુણાવતા, ઉપકારી શ્રી વિઝાયની જે મેં કરી અપભ્રાજના, અરિહંત કરજે માફ જિમ સુખ પામું હું શિવરાજના. [૭૦૭) મુક્તિ માર્ગને સાધતા, વાચક સૂરિ ગણિવર તણી, જે ભક્તિ કરતા મુનિવરો તેની વર્ણન કરું શી ઘણી, નિદા ટીકા વર્તન કર્યા છે જે સવિ સાધુ પ્રતિ, વીતરાગ મુજને માફ કરજે જિમ બનું પ્રવર યતિ. Page #150 -------------------------------------------------------------------------- ________________ ખામણ રૂપ સ્તુતિ [ ૧૪૫ [૭૦૮]. શીલરતન પેટી ગુણ ગરિમા જે જગે છે સાહણી, અજવાળતી વીતરાગ શાસન જે વીચરતી સાહણ, અભિમાનમાં અક્કડ બની જે મેં વિરાધી સાહણી, તું માફ કરજે કૃપાસિંધુ ભક્તિ કરું તમ સાહણી. દાનાદિક ગુણથી ભર્યા જે સાત ક્ષેત્ર સંભારતા, દીન દુખી જન ઉદ્ધાર કરતા, નિજ કુટુંબ સંભારતા, મદ આઠ વશથી તુરછ ગણતો શ્રાવકે ને હું અરે, તું માફ કર જે દયાસાગર, મુક્તિ સુખ પામું ખરે. [૭૧] વિધ વિધ તપસ્યાને કરે, વળી સાધુજન પડિલાભતી, જિનપૂજના ગુરૂવાણુને. આવશ્યકે મન ધારતી, શીલવાન ને ગુણવાન એવી શ્રાવિકા ઘૂ કરી, હે દયાનિધિ માફ કરજે, વિનતિ કરતે ખરી. ૭૧૧] રત્નોતણી જે ખાણ છે એવા ચતુર્વિધ સંઘની, જે ભવિક જન આધાર છે એવા ચતુર્વિધ સંઘની, તે તુચ્છ ગણતાં કર્મ બાંધી હું ફર્યો સંસારમાં, તું માફ કર હે જગધણી જિમ ભટકું નહિ સંસારમાં. ભવનપતિ વ્યંતર તિષી, વૈમાનિક ચેથા કહ્યાં, ચારે ગતિમાં ફેરા ફરતાં, ચારે દેવના ભવ લહ્યા, મન વચન કાયાએ ફરી જે દેવ મે દુખી કર્યા, એવી ક્ષમા માગું પ્રભુ જેહથી જ ભવજલ તર્યા. Page #151 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સ્તુતિ સ ́ચચ {૭૧૩] રત્નપ્રભા પહેલી કહી અને સાતમી તમ: તમ પ્રભા, સાત નરકના નારકી પામે નહી' દિનકર પ્રભા, મન વચન કાયાએ કરી જે નારકી સ’તાપિયા, હું ક્ષમાસાગર દે ક્ષમા મૈં ભવ ઘણા વિતાવિયા. [૭૧૪] અઢીદ્વિપમાંહિ વિવિધ જાતિના રહ્યા મનુષ્યને, સમૂમિ આર્યો અનાર્ય યુગલિક મનુષ્યને, દુર્ધ્યાનથી તિમ વચન કાચે દુ:ખ અનંતા મેં દીધા, તુજ સાખ માફી માંગતા પ્રભુ પુત્યકુભા મે' લીધા. [૯૧૫] ૧૪૬ ] જલ સ્થલચરા તિમ ખેચરા જે અવનિમાંહે વિહરતા, તે નાશ કીધા ભક્ષ કીધા ચિહું તિમાં વિહરતા, વલી મન વચનથી જે હણી (તય`ચની જાતિ ઘણી, સજ્ઞ માફી માંગતા મુજ ગતિ હૈા મુક્તિ ભણી. [૭૧૬] મિતિ ચઉ ઈંદ્રીયના જીવ જગત માંડે છે ઘણા; મુજ જીવનના આનંદ માટે તે વિનાણ્યા મે ઘણા, તિમ મન વચનથી નાશ કરતા લેશ પણ હું નવ ડર્યા, મહાગાપ માફ કરે। મનેસ'સાર સાગર તેા તર્યાં. [૭૧૭] પૃથ્વી તણા પેટાળમાં ને મહાર પૃથ્વી જીવ જે, ધાતુ અને પથ્થર વલી માટી વિગેરે જીવ જે, ત્રિકરણ ચેાગે ત્રાસદીધા પૃથ્વીકાયિક જીવ ને, શાંતિ મિલે જે માફ કર મહામણું મુજ જીવ ને Page #152 -------------------------------------------------------------------------- ________________ - - - - - ખામણું રૂપ સ્તુતિ [ ૧૪૭ [૧૮] જલમાં જ સહુ જગ જ પણ જેન જેવે જલને, અપકાય નામે ઓળખે જનશાસને જીવ જલને, નિર્દયપણે હું નાશ કરતે, જગમહીં જીવ જલને, મહા સાર્થવાહ તુજ પાસ માફી માંગતે જીવ જલને. સર્વભક્ષી અગ્નિકાય જીવના ભવ મેં કર્યા, કંઈ જીવના લઈ પ્રાણ જગમાં ભવ અનંતા મેં કર્યા, તિમ અન્ય ભવ આનંદ માટે અગ્નિકાય વિરાધિયા, કરી ખામણ પ્રભુ આજ મેં જીનવનને આરાધિયા. [૨૦] એકેદ્રીમાંહે જે જણાવે જીવ જનજી વાયુના, વંટોળ સમ તીર્થો અને વૈકિય જીવ જે વાયુના, નિજ સ્વાર્થ કે પ્રમાદથી જે જીવ હણ્યા વાયુના, પ્રભુ માફ કરજે માફી માગું દુઃખ દીધા ભવ વાયુના. [૭૨૧] જીવ વનસ્પતિના પચન પાચન છેદન ભેદન ભેદથી, નિ:શંકને નિષ્ફર પણે મન વચન કાયા ભેદથી, આનંદથી એમ પાપ બાંધ્યાં જે વિરાધી વનસ્પતિ, તે માફ કરવા વિનતી કરતે નાથ સુણે જગત્પતિ. [૨૨] આ ભવ પરભવ ને ભભવ વિષે, નિગદથી માંડીને. જે મેં કીધી વિરાધના કહું તને, સંકોચને છાંડીને, મહાનિર્ધામક તારિયાજીવ ઘણું, કરૂણું હુદિ આણીને, ખતે સહુ જીવ આ જગતને, હૈયે ધરી વાણીને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] અતિચાર આલેાચનાત્મક [૭૨૩] કાલાદિક નવિ સાચવ્યાં, ભણતા કીધા અંતરાય જે, આશાતના ખમતા વિ, શાશ્વત સુખ વરાય જે, નાકારવાથી પાટી પાથી વિનય ને બહુમાન જે, તસ ખસુ` વિરાધન હુઈ જિમ પામુ` મુક્તિ સ્થાન જે. [૨૪] વીતરાગ સ્તુતિ સંચય સ્તુતિએ જીત વચનમાં શક અને પરમત કીધા અભિલાષ મે', અવર્ણવાદ કર્યો ઘણે! ભક્તિ પ્રભાવના નાશ મે, સાહમી થિરતા નવિ કરી દઈન વિરાધ્યુ. જે રે,આભવવળી ભવેાભવ કયું મિચ્છામિ દુક્કડમ તેહ રે. .. [૭૨૫] પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ આઠ પ્રવચન માય રે, સાધુ તણે ધર્મ પ્રમાદે અશુદ્ધ મન વચ કાય રે, સામાયિક પૌષધ વિષે શ્રાવક તણે ધમે કરી આચરણા વિપરીત સવિ કા માફ વિનતિ દિલ ધરી. [૭૨૬] છતી શક્તિએ નવ આદર્યાં તપ બાહ્ય અભ્યંતર તથા, અંતરાય કીધા તપ કરતાં, મન વચન કાર્ય યથા, પરમ પદ દેનાર તપની સહા કીધી નહી, સવિમાક્ કર કિરતાર જિમ જાઉં હું શિવપુરી મહી. [૭૨૭] આવશ્યકાદિ ક્રિયા અને ગુરૂ દેવના વંદન વિષે, છતું વીં ખલ મેં ગેાપવ્યુ શીલદાન તપ ધર્મ વિષે, સંચિત કર્યા. વીર્યંતરાય ક્રમ મેં ભવાભવ વિષે, ખમે। આભવ કે પરભવાના, રહું આરાધન વિષે, Page #154 -------------------------------------------------------------------------- ________________ અતિચાર આવેચનાત્મક સ્તુતિ [ ૧૪૯ [૨૮] હણું નહી ન હણુાવુક ને હણુતા અનુમાદન નહી, જીવ થાત મનથી વચનથી કે કાયથી કરવે નહી, પચ્ચક્ખાણ લઈ ભગવાન્ ગુરૂ તિમ સ`ઘ કેરી સાખરે, જો માધ્ નહી કર વ્રત વિરાધ્યુ. જીવન મારૂ' રાખરે. [૭૨] ખીજુ` મહાવ્રત જે લઘુ કે જુઠ નવ એવુ. કઢિ, ન ખેલાવતા કે ખેલતાને ભલે નવ જાણું કિ, હાસ્ય રતિભય શેકને વલી ક્ર* લેાભે ચિડું ગતિ, જે જુઠ બેલ્યા માફ કરો જિમ હાવે મુજ સતિ. [030] ગામે નગર કે જગલે થેાડું બહુ મેં જે લઘુ, ત્રિકરણ શુદ્ધે વ્રત ત્રીજું તે, ભંગ અત્તનું કહ્યું, જીન સ્વામિ ગુરૂને જીવ ભેદે જે અદ્યત્ત સથેાગ ૨, ભવવાટ કીધા તે ખમાવુ જિમ હૈયે શુભ ચેગ રે, [૭૩૧] ધ્રુવ મનુજતિચ ઇંચના મૈથુન તણા પરિણામ રે, મન વચન કાર્ય જે દુઆ તે વિરાધક ગુણધામ રે, અશુદ્ધ પરિણામે કરી જયારે ગયુ. ત્યાં ચિત્ત રે, ફરી ફરી ખમાયું તે સવિ હું જગત ઈશ જમિત્તરે. [૭૩૨] નવવધ કહ્યા જે ખાદ્ય પરિગ્રહ ભાન ભૂલી વિસારતા વલી ચૌદ અભ્ય'તર પરિગ્રહ મન નહી અવધારતા પરિગ્રહ તણી મૂર્છા ખમાવુ કરે કર્મ તુજ આણુમાં મસ્તાન રહુ તા જ્ઞાનાનં ચકચૂર રે ભરપૂર રે Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વીતરાગ સ્તુતિ સ’ચણ [૭૩૩] કે આમ્લ આદિ રસ મહી લાલચ ભર્યાં તિક્ત કહે આહાર કરતા રચણી ભેજન ભાવ અશુભ રસ કરી નિંઢના રહીમતિ વિ તે ખમાવુ... આજ હું ભાખું વયણ મુખ સાચ રે [૭૩૪] ભવસાગરે ભમતા મળ્યા તારક ભાવ નિગ્રન્થ રે.. જેણે બતાવ્યા વિરતી ધર્મ સાધવા શિવપથ રે, ખાર વ્રત લઈ ભાંગતા અતિચાર લાગ્યા આપ રે, વીતરાગ તુજ પાસે ખમાવુ ટળે મેહ સંતાપ રે, શુભ ભાવના રૂપ સ્તુતિએ [૭૩૫] વિકાર ભંજન ખાલ બ્રહ્મચારી પ્રભુ નેમિ સ્મરુ, અખા મયાલીને સ્મરી શુભ યાચના સ્તુતિ કરુ, ગુણવ ́તના ગુણ ગાવતાં પરિણામમાં શિવપદ વધુ, તુજ પાદ પદ્મ પસાસથી હું એહ યાન સદા ધરુ, [૭૩૬] દ્રેષ સદા કર્યો તિ કાંચરે, સ્થિરતાપણે જે જે કરે વૈચાવચ્ચ નિજ ચિત્તમાં, ત્રણ જગતમાંહે તે સમું અણુમેલ નહિ કે વિત્તમાં, કેવલ લ વૈયાવચ્ચે જિમ સાધવી પુષ્પ ચૂલા, પિરણામ એવા આપજો મુજ સરીખા ભવમાં ભૂલા [૭૩] સામાન્ય લાગે લેાક માંહે નિયમ લેતા વકફૂલ, પરિણામની જે અડગતા સંસાર કાપે તેહ મૂલ મરણાંત કષ્ટ પામતા પણ નિયમમાં મગ્નુલ રહે. માંગુ પ્રભુ એવી અડગતા કમ` રાશિ સવિ દહે.. Page #156 -------------------------------------------------------------------------- ________________ શુભભાવના રૂપ સ્તુતિ [૩૮] ગણઘર માંહે પટાધરુ જે ગણિ ગૌતમ ચઉ જ્ઞાન પણ જે વિનય કેરા એક ઊત્તમ પ્રભુ સુખ કમલમાં આવતુ એક ઈન્દ્રભૂતિ જીન વિનય માંગુ એવા જીનજી જેમ સીઝે [૭૩૯] અતિ રિદ્ધિ સ્વામી જે હવેા ગુણવ ́ત શાલીભદ્ર રે. પેટી નવાણુ નિત દીએ તસ (પતા દેવગાભદ્ર રે. એક જ નિમિતે છેાડી રિદ્ધિ સયમી અણુગાર રે. પ્રભુ નિત્ય માંગુ એવી રિદ્ધિ છેડતા નવ વાર રે. [૪૦] [ ૧૫૧ પ્રભુ વીરની જે પ્રથમ સાહુણી બાલા ચંદન ગુણવતી શિષ્યા અને ભાણેજની સ’સાર છાંડી મૃગાવતી ઊત્તમ કરતા ખામણા ગુરૂ ચેલી કેવલ પામતી તુજ કૃપા માંગુ થાય એવી ખામણાની મુજ મતિ [૭૪] સમવસરણમાં નેમ જિનને પુછતે। ગજસુકુમાલ ઉપાય તું બતાવ જિમ ભાંગે સસિવ કરમની જાલ ધ્યાન ખાદ્યા નલ હે તિહાં ક્રમ કાયા એ સમે. જીનરાજ માંગુ એહવું ખલ કાઉસગે મુજ મન રમે [૭૪૨] સ્વામ રે, ધામ રે નામ રે, કામ રે, એક દિન ચારિત્રધારી શિષ્ય જેહ રૂદ્રાચાય ના તાજા કરેલા લાચ મસ્તક ઘાવ રૂદ્રાચાય ને સમભાવે સહેતા ગુરૂ વિનયે લડે કેવલ (શષ તે, ગુરૂ વિનયને સમભાવ આપે। માંગુ નમી નિશ્દશત Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ] વીતરાગ સ્તુતિ સંચય [૭૩] નેમિનાથને વંદન કરી, ઢઢણ મુનિ અભિગ્રહ ધરે, નિજલબ્ધિથી આહાર લે જે મલે કેઈક ઘરે, માસ ફરતે લહે કેવલ, પાલતે અભિગ્રહ કહે, એવા અભિગ્રહ ધારવા શીર નામી તુજ સામે ખડે. [૪૪] માસખમણને પારણે ઋષિ સોનીએ સંતાપિ, પૂરવ ઋષિ મનમાં મરી ઘાતી અઘાતી કપિ, એક ક્રેચ જીવ કરૂણાથકી નિસ્તાર આતમને કી, એવી કરૂણા જનપતિ સેવક ગણી મુજને દયે. [૭૪૫] પંચશત શિષ હિત સાધવા, ઉપસર્ગ જે સહતે કઠેર, ઉપકાર કરવા પરતણે, નિજ જાત દુઃખ તે જે ઘર, નિયમણ સુંદર કરાવી, મેકલે સિદ્ધિ ગતિ, કયારે કરીશ ઉપકાર ને નિર્ચામણું હું જગપતિ. [૭૪૬] ચરર ચરર ચામડી ઉતરે સૂરિ ખધક તણી, નિજ કર્મ કાટવા મિત્ર મલી એવી મતિ ગંધક તણી, શુકલ ધ્યાનમાં મગ્ન થઈને સાધતા ગતિ પંચમી, સહનશીલતા એવી આપે જિમ લહુ ગતિ પંચમી. [૭૭] જિનરાજને ઉપસર્ગ થાતા કરતી ભક્તિ ભાવથી, પડિલાથી જનપદ બાંધતી, સુપાત્ર દાન પ્રભાવથી, કયારે પ્રભુ પામીશ ભક્તિ રેવતીની સાહિખી, વંદન કરું વિદેહે ભક્તિ કરતા રેવતી સારિખી. Page #158 -------------------------------------------------------------------------- ________________ શુભભાવના રૂપ સ્તુતિ [ ૧૫૩ [૭૪૮] ધન ધન જનમ સુલસા તણો જિન મુખ સુણે આશીષને, જે ચાર અક્ષર ધર્મલાભ પામે નમું શીસને, શ્રદ્ધાહુદય સુલ સાતણું ક્યારે પ્રત્યે પામીશ કહે, કરજેડીને હું વિનવું વિનતી અમારી ઉર લો, નિશદિન શ્રતને પામવા જે ચાર અક્ષર ધારતા, મા રુષ મા તુષ શબ્દ ભૂલીને માસતુસ વિચારતા, કેવલ લહે ષટુ અક્ષરના ભાવ મનમાં ધારીને, આપ પ્રભુએ ભાવ અમને, વિનતી મારી વિચારીને. [૭૫૦ પ્રભુ ભક્તિ કરતા સ્થાન પામે શાસ્ત્ર પાને મુનિવરે, વિર કાજે ગૌચરી લાવતે નિશદિન લેહજજે મુનિવરે, કયારે પ્રભુ અવસર મલે જિન કાજ ગૌચરી લાવવા, શ્રાવકપણે વહેરાવશું મુક્તિ પુરીમાં મહાલવા. [૭૫૧] કર્મોત કેઈ ઉદયથી જસ સુધા નિશદિન વાઘતી, તપ નવિ કરે પણ પરિણતી તસ નિત્ય સમતા સાધતી, અક્ષત લીયે ઘડો ભરી તેથી નામ પામે કુરગડુ, કેવલ લલ્લું ભોજન કરતા તે ભાવ ધરવા ચિત્ત ખડુ. [૫૨] ઉમશમ વિવેક ને સંવર એ ૫૪મહી ચિત્ત બાંધતે, ઉપસર્ગ ઘેર હઠાવતે મન મક્ષ માગે સાંધતે, ચિલાતી પુત્ર સમ લહીશ હું ચિત્તની સ્થિરતા કદિ, તે શકય બનતું તે સમે, તારી કૃપા મલતી યદિ. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] વીતરાગ સ્તુતિ સંચય [૭૩] કમે શૂરા ધમ્મ શૂરા એ ઉક્તિને બતલાવ, પરિષહ લહે તબ દ્રઢ પ્રહારી જાતને બતલાવ, તારા કર્યા તું ભગવે તેમાં કશું જ ખોટું નથી, કેવલ દીધું તિમ મુજ દીયે તે તાહરે ઓછું નથી. [૭૫૪] જીવ સાત હણતે નિત પ્રતે જે યક્ષના આવેશથી, શ્રેષ્ઠિ સુદર્શન દેખી અર્જુને જ્ઞાન પામ્યા લેશથી, પ્રભુ વીરના પસાયથી ઉપસર્ગ સહતે ભવ કર્યો, એ પસાય લીધા વિના ફેગટ અરે ફેરા ફર્યો. ત્રણ ખંડ રિદ્ધિ મેળવી પણ છોડવા ઈચ્છુક સદા, નેમિ જિનને પ્રશ્ન પુછે ચારિત્ર મળશે કદા, નિજ કમને વિકરાળ જાણે સંયતિ કરે સંતતિ, ચારિત્રના બહુમાનથી કયારે કરીશ ભક્તિ યતિ. સંપત્તિથી રાંક પણ લમીમતિ ભાવે થકી, નદર્શન પામ્યા વિના આહાર ન લે નકી, જિનભક્તિથી જિનનામને તિહાં બાંધતા નૃપ દેવપાલ, કયારે કરશે જિન ભક્તિ એવી ભટકતા જગમાં ત્રિકાલ. [૭૫૭] ધારે અભિગ્રહ મુનિવરે અનેકવિધ તુજ શાસને, ને પૂર્ણ કરતા દ્રઢ મનોબલ વચનને અનુશાસને, અભિગ્રહ ધારી ત્રિકાલમાંહે જે રહ્યા નમી મુનિવરા, બડભાગી બનવા એહવે હું યાચતે તુજ નવરા. Page #160 -------------------------------------------------------------------------- ________________ શુભ ભાવનારૂપ સ્તુતિ [૫૮] દીપ શીખા કેરા અત હેાતા કાઉસગ મુજ પૂર્ણતા, તે નિયમ પાળી સદ્ગતિ લહે શી કરુ તસ વણુતા, સૂયશા એ નામની સિદ્ધાંતમાં મલે વણુતા, એવી અડગતા આપ જનવર જેમ પામું પૂણું તા. [૭૫૯] એકાદશી એક તિથિ આરાધી મન વચન કાયે કરી, સૂર દેવ સુવ્રત ત્રણ ભવે જેણે પૂર્ણતા અગીકરી, કેશવ કને સુત્રત પૌષધ નૈમિજિન વખાણુતા, પ્રભુ લાવજોએ ભાવ પૌષધ મુક્તિ લાવે તાણુતા, [૭૦] [ ૧૫૫ શિવકુંવર લયલીન બની નવકાર ગણતા ધ્યાનથી, આયુષ્યમાન હૈ. જંબુ ઈમ ખેલાવે ગણધર માનથી, નિજ જાત સાથે માત તાતને આઠ પ્રિયા તારતા, પ્રભુ જયુ જેવુ... અલ આરેાપે! જેમ ભવભય વારતે. [૭૬૧] ગૌચરીમાં મેળવે મુનિ તુંબડુ કડવું ઘણું', આદેશ થાતા મુનિ જાતા પાાિપન તણું, જીવઘાત દેખી જીવદયાથી વાપરે ચડતે મને, ધરૂચિ સમ જીવદયા પરિણામ આપો પ્રભુ મને {૭૬૨] વલ્કલિચિર ખની સાંચમી પડિલેહણા પડિલેહતા, ભાવનાએ ભાવતા પૂર્વ ભવે મુનિ દૈહતા, ઉપકરણને ખંખેરતા જાતિ સ્મરણ કેવલી થયા, પડિલેહણુ એહવુ' પ્રભુજી, આપને મુજ કરી દયા. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] વીતરાગ સ્તુતિ સંચય [૭૬૩] અન્નપાણી લાવવા મુનિ પાંચસોને વિનવે, સુમંગલા સુત ભરતજી ચકી બન્યા તૃતીય ભવે, વર ભોગ ભોગવતા છતાં કેવલી બન્યા ગૃહસ્થીમાં, એભાવ ઉત્તમ દ્રઢબને મુજ માંસ મજજા અસ્થીમાં [૭૬૪] સુબાહુ ભવ મુનિ પાંચસેની શરીરની કરે સુશ્રુષા, આશ્ચર્યકારી ચકી હારે એહવું બળ સુશ્રુષા, નિજ ભાત ઘાત વિચારીને સંયમી બને બાહુબલી, કેવલી બન્યા એ સુશ્રુષા ઘો મુંજ કરી દષ્ટિ ભલી. [૭૬૫] સયમ મલે તે રાજય લેવું એહ બુદ્ધિ અભયની, ત્પાતિકી વૈનેયિકી કામિકી બુદ્ધિ અભયની, ત્રણ ત્યાગી ધરતે પારિણામિક બુદ્ધિને શિવસુખ કાજ, પારિણમિકી બુદ્ધિ નમી તુજ માંગતે વીતરાગ આજ. સમ્યક્ત્વથી શોભિત કરે ત્રિકાલ પ્રભુની પૂજના, સુવર્ણ અક્ષતથી કરે નિત વીર વિષ્ણુની પૂજના, જીનનામબંધ નિકાચતે શ્રેણિક થશે શ્રી પદ્મનાભ, એકજ પ્રભુ હું માંગતે જિનરાજ કેરે ભક્તિ લાભ કલિકાલમાં તે એક તારક જિન તારું કૃત નાણ, કલિકાલ સર્વજ્ઞ પ્રભુની સાંભળીને એવી વાણ, રને મઢી ઉપાશ્રયે પુસ્તક લખાવે પ્રેમથી કુમાર પાલની શ્રુત ભક્તિ આપ પ્રભુજી પ્રેમથી. Page #162 -------------------------------------------------------------------------- ________________ શુભ ભાવનારૂપ સ્તુતિ [૬૮] નેમિપ્રભુ દેશન વિના આહાર ચારે છેડતા, શુભ ભાવ ભરીયા વહાણ દરિયા પવન ભારે તેડતા, મતિ સુમતિ એઉ ખાંધવા આઠે કરમ ને તાડીને, સિદ્ધિવર્યા તે ભાવના પ્રભુ માંગતા કર જોડીને. [૭૬૯] [ ૧૫૭ ગૌતમ ગુરૂ દેખી મેલાવ વહેારણ કાજે આવે રે, પડિલાભી વીર પાસે દીક્ષા લે અર્ધમુત્તો ભાવે રે, પાતરૢ નાવ વિરાધન યાદે ઇરિયાવહી પડિકમતા કે, નવમે વરસે કેવલ પામ્યા કરે કેવલ મુજ અત્તો રે. [૭૭૦] અદ્ભુત દેશના શક્તિ ભરીયે। નર્દિષેણ નગીના રે, દશ પ્રતિબધે નક્રિષણ નિત નિજ તેા ભાગમાં લીના રે, એક ચીનગારી શિવપદ પાવે સંયમમાં રસ ભીના રે, દેશના શક્તિ આપે! પ્રીતે જીમ જળમાંહી મીના રે.. [૭૭૧] દુષ્કર દુકકરકારક ગુરૂજી કહેતા ત્રણને બહુ ખુંચે, સિ'હું ગુફાવાસી અનુભવથી કહેતા સ્થૂલિભદ્ર ઊંચે, નિજ અનુરાગી કોશા તારી કલિયુગમાં એ મુનિ પવર, બ્રહ્મવ્રત એવુ આપે। મુજને કેવલ લહુ તજી ભવ અમરા [૭૭૨] શીલ પાળી કૃષ્ણે શુકલ પક્ષે શેઠ વિજયને વળી, એકત્ર સજા શયન કરતા, પત્નિ તસ વિજયા મળી, ચેારાશી સહસ સાધુ પારણું, "તિ તાલે સુઝે, શીલ પાળું શીલવંત ભક્તિ માંગુ, જો રીઝે પ્રભુજી મુઝે. む Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] વીતરાગ સ્તુતિ સંચય [૭૭૩] જીનદાસને સહાગ દેવી આંતરે બ્રહ્મવ્રત લીધા, એક કેડ શ્રાવક ભક્તિને એ યુગલ ભક્તિ સમ કીધા, શ્રાવક પણામાં શીલવત એ તે કટી આકરી, તે પાર કરતા જીવ લઈ દેવાધિદેવની ચાકરી. [૭૭૪] પરદારા પરિહારમાં સુદર્શન નવ જેડી રે, નિજ પતિ માથે આળ જાણ મનોરમા દેડી રે, હે નાથ તુજ કૃપા લહી જે શીલ પાળે દંપતિ, કરી કમ મલ ચકચૂર તે સહેજે લહે શિવ સંપત્તિ. [૭૭૫] દશા ભદ્ર જાણી વીરનું આગમન કરે ઘેષણા, કરી સાજ પૂરા ચાલે વંદન એહવી ઉર્દૂષણ, સામૈયું કરતે માન ધરતે ઈંદ્ર દેખી બૂઝતે, કેવલ લઈ તિમ પામવા પ્રભુ આપ પાસે ઝુઝ. [૭૭૬] તજી સંપતિ સંયમી ઋષિ પ્રસન કાઉસગ ઉભા, દુર્મુખ દુત વચન સુણતા, યુદ્ધ માનસમાં ઉભા, પળવારમાં ચિત્ત સ્થિર કરી, સંસાને કરતા દૂરે, કેવલ લલ્લું તિમ પામવા પ્રભુ પાસ મારું મન ઝૂરે. [૭૭૭] જિન પડિમા દર્શન થકી દર્શન લહી અદ્ર કુમાર, તજી રાજને સજી સાજ સંયમ તેડી પડતા આ સંસાર, જાગૃત બન્યાને નવ ફસાતા, મેહ કેરા વમળમાં, હિત સાધ્યું તિમ હું સાધુ વિનતિ નાથ તુજ પદ કમળમાં, Page #164 -------------------------------------------------------------------------- ________________ શુભભાવના રૂપ સ્તુતિ [૭૭૮] જીનવાણી સજીવન રાખવા કાઈ ઉપાચા ના સુઝે દેવદ્ધિ ગણુ વલભીપુરે મુનિ પાંચસેા લઈ ને ઝુઝે, સુખપાઠનુ' શ્રુત પત્ર માંહે જે કરાવ્યું તે નમી, શ્રુતમાં રસું એવું દીચેા જીનરાજ તારે શી કમી ? [૭૭૯] સાધુ દ્વેષથી સળગતા નૃપતિ નમુચી વેરથી, સાધુ હણવા બહાનુ શેાધી હુકમ કરતા ઝેરથી, નમૂચિ હણી વિષ્ણુ મુનિ સંઘ આપત્તિને ટાળતા, મળજો મને મળ એહવુ’પ્રભુ આણુ તારી પાળતા. [૭૮૦] [ ૧૫૯ નિજ કુલ છાંડી ના થા ઇલાચી નટડી કારણે, પૂરવ ભવના સ્નેહ વશ થઈ નાચતા નૃપ મારણે, નૃપ મોહને વૈશગ સાધુ, દેખી વૈરાગે ઝુલે કેવલ લઘુ તેહિજ દો, બીજી માંગણી કરતા ભૂલે. [૭૮૧] મુનિ દેહને વાઘણુ વલારે, વૈશ્ કેરી આગમાં, ઉપકારી આતમની સમજતા, મુનિ ૨મે વૈરાગમાં, વિ કમ તાડી ધ્યાન જોડી, ખેલે સયમ બાગમાં, સિદ્ધ થાતા તેમ બનવા, મન વસે વીતરાગમાં. [૮૨] ઋષભ દેવની વાણી સુણતા, સુંદરી શુભ ભાવમાં ચારિત્ર લેતા શકતા, ભરત ભાગ સ્વભાવમાં, આય બિલ કરતી દેખ દીક્ષા આપે ત્યાગ પ્રભાવમાં, સુદરી તરી તિમ નવિ તરૂ` તુજ કૃપા અભાવમાં, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] વીતરાગ સ્તુતિ સંચય [૭૩] . જબ રૂ૫ મેહે ઘાત કરતે નૃપતિ નિજ ભથ્થારને, નિર્ધામણા સુંદર કરાવે પામવા ભવપારનો, યુગબાહુ તારી મારી સારી મદન રેખા મહાસતી, એ શીલ દૌર્ય આપજો તે માંગતે ત્રિભુવનપતિ, [૭૮૪] સમકિત લહી નવ ભવ લગે નેમિવિના સબ છેડતી, રાજીમતિ સતી નેમ પહેલા, મુક્તિ પુરીમાં દેડતી, શીલવંત નારી પ્રશંસતા, સંસાર બંધન તેડતી, ચાચુ કૃપા એવી પ્રભુ તુજમાં મતિ મુજ જેડતી. શ્રી નેમિનાથ ભગવંતની સ્તુતિઓ [૭૮૫] નેમિ અનેસર મુણ મુજ વાણી મારી મતિ છે કાણ, ને નજરથી નાથ નિહાલો, થઈ જાયે તે શાણી, શાણું મતિથી કરૂં સાધના, મુક્તિ લાવે તાણી, તુજ માંહેલો એક અંશજ આપ, તું છે ગુણને ખાણી. [૭૮૬] નેમ પ્રભુ હું પુછું પ્રેમ, કર્મો મારા કેટલા ? જન્મ મરણના ફેરા કરવા હજુ એ મારે કેટલા ? મોક્ષ પુરીમાં જાવા આડે આગળાઓ કેટલા ? એક સમતા તુજ મીલે તે ભાર એના કેટલા ? [૭૮૭ પહાડોમાંથી નીકળે ત્યાર લાગે નાનું ઝરણું, નેમિ પ્રભુનું મારે લેવું એવું સાચું શરણું ઝરણું જ્યારે આગે જાતુ નદી બનતી મેટી, નેમિ પ્રભુનું શરણું એવું કાપે કર્મો કેટિ. Page #166 -------------------------------------------------------------------------- ________________ નેમિનાથ જિન સ્તુતિ [ ૧૬૧ [૭૮૮] શરિપુરીમાં વન જન્મ લઈ, દીક્ષા લીધી સહસાવને, ચેપન દિનમાં ઘાતી ખપાવી, કેવલ પામ્યા સહસાવને, સકલ કરમને અત કરીને, શિવ પામ્યા પ્રભુ ગિરનાર, નેમિ પ્રભુનું શરણું લેતા, ગિરનારે તેને તારે _[૭૮૯] સમવસરણમાં આપ બિરાજી, દીધી દેશના શુદ્ધ યદા, ભવ્ય છે જે સાંભળી હરખે, હું ભટકતે ક્યાં તદા, નેમિ પ્રભુ તુજ બિંબ નિહાળી, ભાવું ભાવના એહ સદા, સમવસરણમાં બેસી સુણીશ હું જીનવાણી આકંઠ કદા. [૯] અધ્યાત્મ ગુણમાં જે રમે, તેને જ સાચું બ્રહ્મ વલી વિષય સંગથી જે પરે, તેને પ્રભુ પણ બ્રહ્મ છે, નિમલ એવા બ્રહ્મથી, દ્વિવિધ જેના પક્ષ છે, તે નેમ જિનને ચરણે વંદુ, એ મારું લક્ષ છે. ૭૯૧] કૃષ્ણાદિક દશ જીવ થાશે, તીર્થપતિ તારા નિમિત, એક કેડિ દેવે ભક્તિભાવે, નમન કરશે તસ વિનિત, અવતાર દેશમાંથી કેઈ, એક તીર્થપતિ કને આપજે, ગિરનાર ગિરિ પર જયાં તર્યા ત્યાં નેમ મુક્તિ આપજે. [૭૯૨] ગિરનાર જે પાવન બન્યા છે, આજ નેમિ નામથી, ચોવીશ જિનવર મુક્તિ થાશે, જે ગિરિવર ઠામથી, એ ગિરિવર સંભારતા અમે નેમ નમતાં નિર્મળા, નેમિ જિર્ણોદ કૃપા કરે જેમ કર્મો થાયે વેગળા. ૧૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] વીતરાગ સ્તુતિ સંચય [@] બ્રહ્મચારીમાં શિરદાર અનવર નેમ મૂર્તિ તારનાર, કળિયુગમાં એ કલ્પવેલી વિષય વાસના વારનાર, દર્શન લઘુ જે તાહરૂ તે, પુણ્ય કેરા પ્રાગભાર, તારા શરણ વિણ આ જગે બીજે નહિ ઉગારનાર, નેમિ પ્રભુ હું અવાર ન યાચું, તારું દર્શન નિત મળજે, કુદેવની સવિ વાસના સંગત, મિશ્યામતિ મારી બળજે, શાસન તારું પામી પ્રભુજી, ભવભ્રમણ મારૂં ટળજે, અરિહંત દેવ સુસાધુ ગુરૂ, વીતરાગ કથિત ધરમ મળજે. [૫] સમુદ્રવિજય શિવાદેવી નંદન, શ્યામ વરણ પડિમા દીઠી, નહી જપમાલા નહી હથિયારો, સ્ત્રી વિના લાગે મીઠી, નયણે પાવન કરતી પ્રતિમા, જે ભવિયણ ભાવે ભજતાં, એક ભવિક થાવા ગતિ કરતા, દૂર ભવિયણ દૂરે તજતા, ષડરસ ભેજન મેં કર્યા, તોય ના હટે જે દીનતા, ગુણગ્રામ કરતા તાહરા, આશ્ચર્ય રસના લીનતા, વાજીંત્ર નાદ સુણ્યા ઘણું, તોયે ચિત્ત શાંતિ નવ જરી. નેમિ પ્રભુ તુજવાણી સુણતા, કર્ણયુગ શાંતિ ખરી. [૭૯૭] એકાદશી એક દિન દેખાડી કૃષ્ણ બાંધવ કારણે, ને નિમિત્ત બનતું ભવ્ય જનની દરગતિના વારણે, નેમિ પ્રભુ દિન રાત ધ્યાવું, કર્મ કુટિલ વિદારણે, ભટકી રહ્યો ગતિ ચારમાં, બેલે પ્રભુ ક્યા કારણે. Page #168 -------------------------------------------------------------------------- ________________ નેમિનાથ જિન સ્તુતિ [ ૧૬૩ [છ૯૮] ભવ્યુ છે. પ્રાગભાર ષિત પૃથ્વી પ્રત્યેાંચે, ક્રમ છે ભવ્ય છે, વ્યવહાર રાશિ પામવી બાકી રહી દૂર ભવ્ય છે, વિષ્ણુ મુક્તિ માને ભક્તિ કરતા જીવ તે અભવ્ય છે, નેમિપ્રભુ કૃપા મિલે તે જીવ આસન [9] ઠારક ક્રોધાનલ તણા હે નેમિનાથ જગત્પતિ, કારક મુક્તિપુર તણા હે નેમિનાથ યતિપતિ, નારક નર તિરિ દેવ ભવ મુકાવતા રાજુલ પતિ, ધારક ગુણુ સમુદાયના ગુણુ આપો મુજ યદુપતિ. [૮૦] શ્વન શૌરીપુરના માનવી, તુજ જન્મ કલ્યાણક જુ, ધન દ્વારિકાના માનવી, દીક્ષા કલ્યાણક ઉજવે, ધન ધરા ગિરિગિરનારની, કલ્યાણક ત્રણ સપજે, ગુણુ ગાન ખાવીશ જિન ગાતા, પુણ્ય અંકુર નીપજે. [૮૦૧] સાંખ પ્રધ્યુમ્ન વલી વસુદેવની જે નારીએ, ગજસુકુમાલ ગુણે ભર્યાં, આંતર વેરિ વારીએ, યદુકુલને સહાવતા નર નારીએ તેં તારીએ, તુજ કૃપા ભૂખ્યા તડપતા પ્રભુ કેમ મુજ વિસારીએ. [૮૨] વિધિ જો ચૂકે તે શ્યામ હેાવે, સરલ એ જગ ઉક્તિને, તે નાશ કીધી શ્યામ દેહે, પામી કેવલ એ શામળા બાવીશમા, નેમિ જિનેસર એ કાણુ ખીજો તારનારા, જા. હું ત્યાં મુક્તિને, છેાડીને, દોડીને, Page #169 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સ્તુતિ સ ́ચય [૩] કાઈ પૂર્વ‘ભવના પાપથી, જેની મતિ મૈથુનમાં, તે પાપમતિ ભૂલવા રહે, બ્રહ્મચારી પ્રભુ તુજ ધૂનમાં, વિકાર સૈા સળગી જતા, તે નથી. તસ ખૂનમાં, નામ જિનેસર ધ્યાનથી, જીવ રમણ કરતા પુનમાં, [૮૦૪] ચેાથે ભવે કેવલ લહે; ગિરનાર ગિરિવર ધ્યાનથી, મંદિર નમિ જિષ્ણુ દનુ, સેાહાવે ગિરિવર શાનથી, તીર્થં પતિને તીથ સાથે, પ્રણમતા બહુમાનથી, તરવા બધા સંસાર સાગર, નેમિનાથ સુકાનથી. [૮૫] વીચરતા જિન લૅંગળા, નથી પુન્ય કીધુ. પ્રભવે, અંધન ઘણા મુ`આવનારા, નથી સમરતા આ ભવ, હું કેમ તુજ પામી શકીસ, તેથીજ આ પછીના ભવે, સમાધિ મૃત્યુ યાચતા, નેમિ જિનેસર ભવેભવે [૮] તુજ નામ લેતા વાંચતા ને સુણતા મને ઉલ્લુસે, જયાં મૂર્તિ દેખુ તાહરી ત્યાં અધિક આનંદ ઉલ્લસે, હું બેસતા ઉઠતા સૂતા, નેમિ સ્મરણ કરું તાહરુ, આ જીવન તુજ ચરણે ધર્યું, કલ્યાણ કરો મારુ. સિદ્ધચક્રની સ્તુતિએ [૮૦૭] ૧૬૪ ચેાત્રીશ અતિશય ધારી જનવર, પાંત્રીશ વાણી ગુણ રે, અષ્ટ પ્રાતિહાર્યની શૈાભા, વર્ણવવા અરિહંત સિદ્ધ ચક્રની મધ્ય બિરાજે, એહવા શ્રી સિદ્ધચક્રજી ને વંદુ જગ્ કૃષ્ણ રે, તારણહાર રે, હજાર રે. વાર Page #170 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધચકનો સ્તુતિ [ ૧૬૫ [૮૦૮] અનંત દર્શન જ્ઞાન ચરણને, ચોથું વીર્ય અનંત રે, અગુરુલઘુ સુખમયની સાથે અવ્યાબાધ મહંત રે, બીજે પદે સિદ્ધ ને ધ્યાવે, રંગ રાતે સુખકાર રે, એહવા શ્રી સિદ્ધચકજી ને વંદુ વાર હજાર રે. [૮૦૯] સૂર્ય સમા તીર્થકર જાતા, ચંદા સમ જે સેવે રે, શુદ્ધ પ્રરૂપતા ગુણ કારણ, જગના જીવો મોહે રે, ત્રીજે પદે આચારજજી, ગુણ છત્રીશ ઉઢાર રે, એહવા શ્રી સિદ્ધચક્રજી ને, વંદુ વાર હજાર રે. [૮૧૦] ભણે ભણાવે સિદ્ધાંતને, ઉપાધ્યાય ગુણવાન રે, બ વિના ચંદન રસ સમ વયણે, જીનવાણ દીયે દાન રે, સૂત્ર દાન થકી જીનશાસન, આગમ રાખણહાર રે, એહવા શ્રી સિદ્ધચકજી ને વંદુ વાર હજાર રે. [૧૧] નવવિધ બ્રા ગુપ્તિ પાલી આરાધન કરે જેડુ રે, સૂર વાચક ગણિની સેવા, અપ્રમત્ત કરે તે રે, મેક્ષ માર્ગને સાધે સધાવે, તેવી જ રાહ વિહાર રે, એહવા શ્રી સિદ્ધચકજી ને વંદુ વાર હજાર રે. [૮૧૨] દર્શન પર છઠ્ઠા વિણ દેખે, જીવ કને જે લાખ રે, જ્ઞાન ચારિત્ર મૂડી દેખાયે, ક્ષણમાં હોવે ખાખ રે, એક વાર જીવ પ્રાપ્ત કરે તેને થાયે બેડો પાર રે, એહવા શ્રી સિદ્ધચક્રજી ને, વંદુ વાર હજાર રે. Page #171 -------------------------------------------------------------------------- ________________ - - ૧૬૬ ] વીતરાગ સ્તુતિ સંચય [૮૧૩ ભક્ષ્યાભક્ષ્ય કૃત્યાકૃત્ય ને ઉચીતાનુચીત વિવેક રે, જાણપણું જે જીવમાં લાવે, સમ્યગૂ જ્ઞાન જ એક રે, સપ્તમ પદ એકાવન ભેદ, ગ્રંથ તણે મેઝાર રે, એહવા શ્રી સિદ્ધચકજીને, વંદુ વાર હજાર જે. [૮૧૪] અષ્ટમ પદ જ ચરણ કહ્યું તે, સાગર માંહે નાવ રે, નિજ ગુણ સ્થિરતા તિમતિમ આવે, જિમ જિમ હૈયે ભાવ રે, ક્ષાયિક ચારિત્ર એક જ ભવમાં, પહોંચાડે ભવપાર રે, એહવા શ્રી સિદ્ધચકજી ને, વંદુ વાર હજાર રે. [૮૧૫] બાહ્ય અભ્યતર ભેદે તપદ, શલ્ય રહિત જે થાય રે, રૂ૫ લીલા સુખ સાહ્યબી પામે, તીર્થંકર પદ થાય રે, ઘાતી અઘાતી દુર કરાવી મુક્ત બનાવણહાર રે, એહવા શ્રી સિદ્ધચકજી ને વંદુ વાર હજાર રે. [૮૧૬] અરિહંત સિદ્ધ આચાર જ વાચક પંચમ સાધુ પ્રકાશ રે, દરશણું નાણું ચરણ તપ નવ પદ પૂરતાં ભવિની આશ રે, નવ પદ આરાધન થી થાયે જગમાં જય જયકાર રે, એહવા શ્રી સિદ્ધચકજી ને વંદુ વાર હજાર રે. -: સમાધિમરણના ૧૦ અધિકારની સ્તુતિઓ : [૧૭] ગતિ ચારમાં રખડી રહ્યો છું, આજ પાયે તુજને, જતાં અમીમય આંખ તારી, ભાવ ઉછળે મુજને, તુજ પાદ પવ પસાય યાચુ, નાથ સમાધિ વરે, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વર Page #172 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૭ સમાધિમરણ સ્તુતિ [૮૧૮] નાણ દસણ ચરણ કેરા, અતિચારે જે કર્યા, વિવિધ વ્રત વિરાધીઓ ને પાપ પંક ઉરે ધર્યા, અતિચાર તે આલેચતા હું, કર કૃપા તું સુખકરે, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વર [૮૧૯] સમાધિ મરણને પામવા, બીજે પદે જે વ્રત કહ્યા, પંચ મહાવ્રત સારભૂતને, બાર વ્રત છે ગુણ ગ્રહ્યા, અંત સમયે માંગતે પ્રભુ, જીવન મહાવ્રત ધર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જિનેશ્વરે.... [૮૨૦] વિષય કષાય ને વશ બની, વૈરે પરસ્પર જે હુઆ, ખમતે હું તેને મુજ ખમે તે, જીવ છે જે જુજુઆ, જીવ માત્ર ને ખમાવતા હું, પામું પદ જે અક્ષર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર... [૮૨૧] હિંસાદિ આશ્રવ પાંચને કોધાદિ ચાર કષાય છે, રાગાદિ નવ ભેળા કરંતા, પાપસ્થાન અઢાર છે, સિરાવતે તે અઢારને હું, લહુ પદ શિવકર ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર.. [૮૨૨] મંગલકારી તેમ ઉત્તમ, જગમાંહે જે ભાખીયા, અરિહંત સિદ્ધ સાધુ ધર્મ, ચાર શરણ દાખીયા, સ્વીકારતે હું શરણ ચારે, આધિ વ્યાધિ દુઃખહર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા નેમિનાથ જિનેશ્વર.. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] વીતરાગ સ્તુતિ સંચય [૮૨૩] મન વચન કાયાથી કર્યા, દુષ્કૃત તણું ડુંગર ખેડા, તિહું કાલમાં ભમતા થકા, મેં પાપના ભર્યા ઘડા, દુષ્કૃત સાવ હું નિંદતે પ્રભુ, લહું પદ અજરામર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર. [૮૨૪] ત્રિકરણ યેગે જે કર્યા, ત્રિકાલમાં સુકૃત પ્રભુ, અરિહંત આદિકના વલી જે, જે ગુણે ભાખ્યા વિભુ, અનુદતે સુકૃત સવિ, રવ પરતણું જે ગુણકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર [૮૨૫] શાસન પ્રભાવના હવામી વચ્છલ, દેવ ગુરુ ભક્તિ ઘણી, દાન શીલ ત૫ ભાવ ધર્મ, સેવના તીર્થો તણી, ભાવનાઓ સોળ ભાવ, રત્નપત્રો પામુ પર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર. આહારની લાલચ મહીં, જીવ દુ:ખ અનંત પામતો, પૂરવ ઋષિ સંભાર, આહાર ત્યાગને કામતે, તુજ શરણના પ્રભાવથી પ્રભુ, પામું હું અનસન વરે, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર, [૨૭] શિવકુંવર સુદર્શના તિમ, શ્રીમતી આરાધતા, ચૌદ પૂવી અંત સમયે, એ જ મંત્ર વિચારતા, સમાધિ મૃત્યુ પામવા નવકાર અંતે હિતકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર... Page #174 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાપદની સ્તુતિ [ ૧૬૯ અષ્ટાપદની સ્તુતિએ [૮૨૮]. ભરત નૃપતિએ બિંબ ભરાવ્યા, સમ નાસાયે હે રે, સૂર વિદ્યાઘર જે જઈ વંદે, તેહના મનડા મેહે રે, ગુરૂ મુખ તેહને મહિમા સુણતાં વંદન મન લલચાય રે, તે અષ્ટાપદ નમીયે ભાવે પાતિક દૂર પલાય રે. [૨૯] પૂરવ દિશિ ઋષભાદિક હોય. સંભવ દક્ષિણ ચાર રે, પશ્ચિમ આઠ સુપાસ વખાણું ધર્મ ઉત્તર દશ ધાર રે, ચાવીશ જિન એ રયણતા તિ ડાં દેખત દિલ હરખાય રે, તે અષ્ટાપદ નમીયે ભાવે, પાતિક દૂર પલાય રે. [૮૩૦] રાવણ રાયા તે અષ્ટાપદ, મદદરી સહ આવે રે, મદદરી તિહાં નૃત્ય કરતી, રાવણ તાંત બજાવે રે, તાંત તૂટી તવ નિજનસ સાંધે, ભક્તિમાં ચિત્ત લાય રે, તે અષ્ટાપદ નમીએ ભાવે, પાતિક દૂર પલાય રે. [૮૩૧] નિજ લબ્ધ જે નર તિહાં જાવે, તેહનો ભવ છે રે, પુણ્યવંતા પુરૂષોમાંહે, જાણિયે તે પેલે રે, વયસ્વામિની શંકા ફેડે, ગૌતમ ગણધર રાય રે, તે અષ્ટાપદ નમીએ ભાવે, પાતિક દર પલાય રે. [૩૨] આદિ જિનેસર મુગતે પહોંચા, સાથે બહુ અણગાર રે, અષ્ટાપદ એ તીરથ મોટુ, છનશાસન શણગાર રે, શાસનદેવ સહાય કરે તે, ભેટું તીરથરાય રે, તે અષ્ટાપદ નમીએ ભાવે પાતિક દૂર પલાય રે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] વીતરાગ સ્તુતિ સંચય [૩૩] નંદીશ્વર દ્વિપની સ્તુતિ નંદીસર વર દહેશ દેખી, નયણા પાવન આજ થયા, દધિમુખ રતિકર અંજન ગિરિએ નજરોમાં સાક્ષાત્ થયા, બાવન દેરી માંહિ બિરાજે જિન પડિમા જે રંગ ભર્યા, ભરતે બેઠા વંદન કરતાં પુણ્ય તણું કુંભ ઢેર કર્યા. [૮૩૪] સહસ્ત્રકુટની સ્તુતિ શ્રી સિદ્ધાચલ ઉપર સેહે, પાટણમાં મન મેલે રે, સહસ્ત્રકુટને નામે જિનજી, ભવિયણને પડિહે રે, ધન માતા ધન પિતા ગુરૂજી, જિન પડિમાને ભરાવે રે, એક હજાર ને વીશ જિનને, વંદન પાર કરાવે રે. [૩૫] ગિરનારની સ્તુતિ ત્રણ કલ્યાણક દીક્ષા કેવલ નિર્વાણ જે વિભૂષીત છે, અનંત વીશીએ અનંત કલ્યાણ કે જે ગિરિવર શેભીત છે. ભાવિ વીશી ચોવીશ જિનવર શિવમંદિર તિહાં જાશે રે, એ ગિરિવર ગિરનારને વદ, જિમ મુજ બંધન નાશે રે. [૩૬] સમેતશીખરજીની સ્તુતિ આદિ વીર નેમ વાસુપૂજ્યજી, ચાર તીર્થકર છડીજી, સમેત શીખર પર વીશ જિનેસર, કર્મના બંધન તેડીજી, સમેત ગિરિવર ફરશન આવે, માનવ હૈડા હેડીજી, ફરી ફરી વંદન કરવા કાજે, મનડું જાયે દેડીજી. [૩૭] આબુ તીર્થની સ્તુતિ આદિજિન ને નેમિજિનની મૂર્તિ સુંદર જ્યાં વસે, અદ્દભૂત કેરણી ધરણીને આંખ જતાં નવિ ખસે, વીર પાસ શાંતિ ચૌમુખ જિન દેખવા મન ત્યાં ધસે, આબુ અચલ રળિયામણે જતાં ભવિ પંકજ હસે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામી સ્તુતિ [ ૧૭૧ શ્રી ગૌતમ સ્વામી સન્મુખ બોલવાની સ્તુતિ [૮૩૮] પ્રભુ વીરના અગીયારમાંહિ જેહ સૌથી છે વડા, પ્રશ્નો કરંતા વિવિધ ભાતે સાસરણે જે ખડા, વિનયીમાં શિરદાર જે છે માંગુ તે ગૌતમ કને, કૈવલ્ય દાનની લબ્ધિ ગુરૂ ગૌતમ તણી મળજે મને. [૮૩૯] અષ્ટાપદમાંહે બનાવ્યું જેણે જગચિંતામણી, ચઉનાણે જાણી શંકા ફેડે વરસ્વામિ જીવતણી, છટૂ પારણુ નિત્ય કરતા ગૌતમ વિનવું તને, કૈવલ્ય દાનની લબ્ધિ ગુરૂ ગૌતમ તણી મળજે મને. [૮૪૦] ભવિક જીવ પ્રતિબંધ પામી ગૌતમ શરણું ધરે, ઘાતી અઘાતી સર્વ વામી સિદ્ધિ સુખ સહેજે વરે, એહવા ગુરૂથી વેગળા તે, નિત ભટકતા ભવ વને, કૈવલ્ય દાનની લબ્ધિ ગુરૂ ગૌતમ તણું મળજે મને. [૮૪૧] સંથારા પિરિસી વિધિમાં છે, જેનું સ્મરણ કહ્યું, ચારે ગતિમાં ફેરા કરતાં, આજ મેં શરણું લહ્યું, સંસાર પરિમિત થાય તે શરણું જ સાચું તે બને, કૈવલ્ય જ્ઞાનની લબ્ધિ ગુરૂ ગૌતમ તણું મળજો મને. [૮૪૨] ઈનિદ્રભૂતિ ગૌતમ નિહાળી, આંખડી પાવન થઈ, જન્મ સફલ માહેર ને દૂરગતિ ઘરે ગઈ, ગૌતમ ગણિના ગુણ ગણવા કેન શૂરા જગજને? કૈવલ્ય દાનની લબ્ધિ ગુરૂ ગૌતમ તણું મળજે મને. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] વીતરાગ સ્તુતિ સંચય સામાન્ય જિન સ્તુતિ [૮૪૩ અધ્યાત્મ ગુણ ભરેલી, મૂત્તિ તમારી જેતા, પીગળે નહી જે મનમાં, જનમ પિતાને ખેતા, જાણે નહીં તે જીવે ફરી મૂર્તિ કયારે મળશે, દુષમ કાલમાં તે એક મૂર્તિ તારી ફળશે. જીતવાણી એમ ભાખે વિષમ કાલે જે છે, એક જીન કેરી વાણી બીજી તે મૂર્તિ તે છે, તે મૂર્તિને જોઈને, આનંદ જે ન પાવે, તે જીવનું કલ્યાણ, માંગું હું આજ ભાવે. પ્રભુ આજ ઉછળે હરખ દિલમાં, બિંબને જોઈ રહ્યો, જોતાં અમીમય આંખ તારી, રૂપમાં મોહી રહ્યો, જે ખાન પાનને ભેગમાં ફેગટ વરસ વીતિ ગયા, તે માફ કરી નાથજી તમે લાવીને દિલમાં દયા. જીવરાજ આજ સનાથત થઈ આવ્યા તારે આશરે, ધન માલ સ્ત્રી પરિવાર લાગે કાચના કટકા ખરે, આનંદના દેનાર જનજી, આપના દર્શન કરે, સંસારના સુખ તુચ્છ ગણત, નિજાનંદમાં તે ફરે, ત્રણ જગતમાંહે ચૈત્ય છે જે તાહરા જીનરાજજી, વાંદ્યા વિના તેહને જીનેશ્વર, કેમ સીઝે કાજજી, અશાશ્વતા તિમ શાશ્વતા, જે જગતમાંહે પ્રકાશતા, ત્રિકાલ વંદન તેહને, મુજ મન મયૂર વિકાસતા. – ૪ –– ૪ - ૪ - Page #178 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૭૩ [૮૪૮] તારા ચરણને શરણ રૂપે મૂઢ હું ન ભળી શકો, વાર્યા છતાં પણ વિષમ પંથથી નાથ હું ન વળી શકો, પામ્યા અમૂલા સાધને નહિં સદુપયોગ કરી શકે, નવ ભક્તિના સ્વાદિષ્ટ જલને દીન હું ન ભરી શકે. [૮૪૯] હે નાથ ગ્રહી અમ હાથ, રહીને સાથે માર્ગ બનાવો નવ ભૂલીએ કદી કષ્ટમાં પણ પાઠ એક પઢાવજે. પ્રભુ અસત્ આચરતાં ગણું નિજ બાળ સત્ય સુણાવ અન્યાય પાપ અધર્મ ના ગમે, સ્વરૂપ એ સમજાવજો. [૮૫] આત્મભાવથી હે પ્રભુ ! વંચિત રહ્યો કંઈ કામથી, સદ્દબોધના વચને ધર્યા મેં કાનમાં નહિ પ્રેમથી, સત્સંગના પંથમાં કદી પગલું ભર્યું નહિં ભાવથી, પામીશ કયારે નાથજી ! હું પાર આ ભવસિંધુથી. [૮૫૧] યથાસ્થિત વાદી છે દેવા ત્રણ ભુવનના દીવા, કેવળજ્ઞાની હે વીતરાગી ! કરે દેવતા સેવા, શરણભાવને સાચા હૈયે સાચા ભાવે સ્વીકારું, કરું સમર્પણ તનમન સહુનું મંગલ કરજે મારું. – ૪ – ૪ – ૪ – [૮૫ર પ્રાર્થના-૧ મારી છેલ્લી ઘડીએ પ્રભુજી આવજો રે, વહાલા આજથી દઉ છું તમને નોતરૂ રે, જે જે પ્રભુજી કદિએ ના ભૂલાય મારી૦૧. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] હવાશે ચલાશે નહિ નાથજી રે, એ ઘડી એ મારા આવી પકડો હાથ, વ્હાલા કઢ રૂધાશે નાડી તૂટશે રે, એ ઘડીએ મારા જીવનના રખેવાળ, ઝીણા સે।યના નાકે શ્વાસ ચાલશે રે, એ ઘડીએ મારી કેમ કરી જીવ જાય, માંગુ માંગુ Û' પ્રભુજી હવે એટલુ રે, અંત સમયે દરશનની અભિલાષ, જીતરાગ સ્તુતિ સ ́ચય મારી..૨ સારી....૩ મારી૦....૪ મારી...પ [૮૫૩] પ્રાર્થના-૨ છે.....૧ C પરમ આધાર છે. પ્યારા, તમારા સ્નેહ સાચા છે, ન થાશે। નાથજી ન્યારા, તમારા સ્નેહ સાચા જગત સઘળું થયુ ત્યારૂં, નથી અહિં કોઇપણ મારુ, પ્રભુ તુજ યાન ઉર ધ્યાવું, તમારા સ્નેહ સાચા છે.....૨ તમે માતા તમે પિતા સખા, સ્નેહી તમે ભ્રાતા, વિધાતા છે. જીવન દાતા, તમારા સ્નેહ સાચા છે,... ૪ તમે આધાર આશાના તમે રહેમ નિરાશાના, દુઃખા હરતા દુરાશાના, તમારા સ્નેહ સાચે છે....૫ [૮૫૪] પ્રાથના-૩ પ્રભુ જેવા ગણા તેવા, તથાપિ ખાલ તારા છું, તને મારા જેવા લાખેા, પરંતુ એક મારે તું. ૧ નથી શક્તિ નીરખવાની, નથી શક્તિ પરખવાની, નથી તુજ ધ્યાનની લગની, તથાપિ માલ તારા છું. ૨ નથી જપ તપ મેં કીધા, નથી કંઈ દાન પણ દીધા, અધમ રસ્તા સદા લીધા, તથાપિ ખાલ તારો છું. ૩ અરિહંત દેવ હો પ્યારા, ગુન્હા કર માફ઼ સહુ મારા, ભૂલ્યે ઉપકાર હું તારા, તથાપિ બાલ તારા છું. ૪ Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના [ ૧૭૫ દયાકર દુઃખ સહુ કાપી, અભયને શાંતિ પદ આપી, પ્રભુ હુ' છું પુરા પાપી, તથાપિ બાલ તારા છું. ૫ કૃપા કર હું મુંઝાઉ છું, સદા હૈયે રખાઉ છું', પ્રભુ તુજ ધ્યાન ચાહુ છુ, તથાપિ ખાલ તારા છુ”. ૬ [૮૫૫] પ્રાથના-૪ વાલા. ૩ ભલે દુશ્મન અને દુનિયા, તમે ના કાપશે। વાલા, અમીમય આંખ કથારીમાં, અફીણ ના રૈપશે। વાલા, ૧ તમારી જયાં દયા દ્રષ્ટિ, અહાહા ! ત્યાં અમી વૃષ્ટિ, અને સ્નેહી સકલ સૃષ્ટિ, સદા હૃદયે વસે વાલા. કરે જો આંખને રાતી, ગ્રહે। સઘળા અને ધાતી, થશે બૈરી હશે સાથી, નમેરા ના થશે અમારા દોષ ના જોશેા, દયાળુ ક્રુષ્ણેા અમે તે આપના છેરૂ, સુબુદ્ધિ આપશે। વિષયમાં વહાલથી ફરતાં કષાયે પ્રેમથી રમતા, સમાધિ મરણ હું પામુ, કૃપાથી તાહરી વાલાં. ૫ અમે આશા ધરી આવ્યા, ભક્તિને ભાવના લાવ્યા. તમારા શરણને પામ્યા, કરમને કાપો વાલા, ટ્ [૫૬] પ્રાર્થના-૫ ધેશે, વાલા. ૪ આટલુ તે આપજે ભગવન મને છેલ્લી ઘડી, ના રહે પ્રભુ ના રહે માયા તણા બધન મને છેલ્લી ઘડી. ૧ આ જીંદગી માંથી મળી પણ જીવનમાં જાગ્યે નહી, અંત સમય રહે મને સાચી સમજ છેલ્લી ઘડી. ના, ૨ હાથ-પગ નિર્મલ અને ને શ્વાસ છેલ્લા સચરે, આ દયાળુ આપજે દરશન મને છેલ્લી ઘડી. ના. ૩ જ્યારે મરણશય્યા પરે, મીંચાઈ છેલ્લી આંખડી, તું આપજે ત્યારે પ્રભુમય, મન મને છેલ્લી ઘડી. ના. ૪ ૨ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] વીતરાગ સ્તુતિ સંચય હું જીવનભર સળગી રહ્યો, સ'સારના સતાપમાં, તું આપજે શાંતિભરી, સમાધિ મને છેલ્લી ઘડી. ના. પ અગણિત અધર્મી મે કર્યા, તન મન વચન જોગે કરી, હે ક્ષમાસાગર ક્ષમા મને, આપજે છેલ્લી ઘડી. ના. ૬ અત સમયે આવી મુજને, ના ક્રમે ઘટ દુશ્મના, જાગૃતપણે મનમાં રહે, સાચી સમજ છેલ્લી ઘડી, ના. ૭ [૫૭] પ્રાથના-૬ આવી ઉભે છુ દ્વારે, દર્શન દેશે। કયારે, અંતરની અભિલાષા, પ્રભુ પુરી કરશે! કયારે આવી ૧ સળગી રહ્યો છું, આજે સંસાર કૈરા તાપે, શીતળ તુમારી છાંયા, પ્રભુ મુજને દેશે। કયારે. આવી ૨ ભક્તિ ન કીધી ભાવે, શક્તિ વૃથા ગુમાવી, યુક્તિ ન કોઈ ફાવી, પ્રભુ સકટ હશે। કયારે આવી. ૩ ષ્ટિ ન દૂર પહોંચે, સૃષ્ટિ આ શૂન્ય ભાસે, અંધારા ઘેર્યાં ઉરને,પ્રભુ ઉજ્જવળ કરશેા કયારે આવી. ૪ ભવભવ ભમીને હુતા આવ્યા તુમારું શરણે, સુના સુના જીવનમાં, પ્રભુ મુજને મળશેા કયારે.આવી પ [૫૮] પ્રાથના-૭ જય વીતરાગ જગત ગુરૂ જીનવર વર્ધમાન ભગવાનજી, પુણ્યે હું તુજ શાસન પામ્યા, મેક્ષ સુખ નિદાનજી, ૧ તું મુજ સ્વામી હું તુજ સેવક, પ્રાણી ગણુ પ્રતિ પાલજી, કરૂણા કર કરૂણા કરી લીજે,સેવકની સંભાળ૦. ૨ પ્રભુ મુજ હૈ!જો તુજ પ્રભાવે, ભવ નિવદ્ય સહાયજી, ધૃતિ શ્રદ્ધા અલ્હાદ જીજ્ઞાસા જ્ઞપ્તિ 1 ઉપાયજી. ૩ અભ્યુત્થાન વિનયને એજસ, સદ્ગુરુ સેવા સરજી, શુદ્ધ પ્રરુપાતા ગુણ સુદર, આભવ અચલ ઉદારજી. ૪ Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના ૧૭૭ નિયાણું તુજ સમય નિવાણું, તે પણ દેવાધિદેવજી, ભવોભવ મુજ તુજ ચરણની ભક્તિ, હેજો હિતકર હેવજી. ૫ કિલષ્ટ કમ ક્ષય સરસ સમાધિ બધિ લાભ શિવ બીજજી, એટલું તુજ પદ પ્રણમી યાચું નહી, અવર કેઈ ચીજ ૬ પ્રાથના-૮ સંયમ ભાવના [૮૫] જનરાજ તુજ પાયે પડી હં, વિનંતી કરું એટલી, સાધુજીનો વેશ મળે કયારે, માગું છું હું એટલું. ૧ કુમકુમ કેરાં છાંટણ અને કંકુ કેરાં સાથીયા, સફેદ એ મળે કયારે, માગું છું હું એટલું. ૨ કાષ્ઠ કેરાં પાતરાં ને બેઉ કર ગ્રહણ કરી, ઘેર ઘેર ગૌચરી ફરૂં ક્યારે, માગું છું હું એટલું. ૩ અડવાણે પાયે ચાલીને, ઉગ્ર વિહારે વિચરતા પ્રવચન પ્રભાવના કરૂં કયારે, માગું છું હું એટલું. ૪ સંસારી ખોટા સગપણને, જુઠા સમજી મન થકી, ભવ સાગરથી તરૂં કયારે, માંગું છું હું એટલું. પ દુઃખ ભલે સંસાર તજીને, સંયમ સજી હોંશથી, શાશ્વત સુખને વરૂં ક્યારે, માગું છું હું એટલું. ૬ પ્રાર્થના-૯ [૮૬૦] અરિહંત દેવ સ્વામ, શરણ તેરે આયે (૨) દુખતી હે આતમ, કરમ કે સતાયે (૨) અરિ..૧ શક્તિ હૈ તુજ એસી, પ્રભુજી તારને કી (૨) તારણ તરણ તુહી હો, જીનવાણી બતાચે (૨) અરિ.૨ નિજ કમકાટ કરકે, આપ સિદ્ધ હો ગયે હો (૨) છોડકર તુમહે હમ, કીસકી શરણુ જાયે (૨) અરિ...૩ ૧૨ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] વીતરાગ સ્તુતિ સંચય મઝધાર મેં પડી છે, પ્રભુજી નાવ મેરી (૨). ભવ પાર તુમ લગા, આસ લેકે આયે (૨) અરિ...૪ તારા હૈ તુમને ઉનકે, જીસને ભી પુકારા (૨) હમ ભી પુકારતે હૈ (૨), તુઝસે લૌ લગાયે(૨)અરિ...૫ અરિહંત દેવ સ્વામી શરણ તેરે આયે (૨) દુઃખતી હૈ આતમ, કરમ કે સતાયે (૨) અરિહંત દેવ સ્વામી શરણ તેરે આયે (૨) શરણ તેરે આયે શરણ તેરે આયે સંત સ્તુતિ-વિભાગ મૂલ રત્નાકર પચ્ચીસી [૮૬૧] શ્રેયઃ શ્રિય મંગલકેલિસ નરેન્દ્ર દેવેન્દ્રનતાંધ્રિપક્વ, સર્વજ્ઞ સર્વાતિશય જિનેન્દ્ર ચિરંજય જ્ઞાન કલાનિધાન [૮૬૨] જગત્રયાધાર કૃપાવતાર દુર્વાર સંસાર વિકાર વૈદ્ય શ્રી વીતરાગ ત્વયિ મુગ્ધ ભાવા–દ્વિજ્ઞપ્રભ વિજ્ઞપયામિ કિંચિત કિબાલ લીલાકલિત ન બાલઃ પિત્રો પુરોજ૫તિ નિર્વિકલ્પ તથા યથાર્થ કથયામિ નાથ નિજાશર્ય સાનુશસ્તવાગે દત્ત ન દાન પરિશીલિતં ચ ન શાલિ શીલં ન તભિ તપ્ત શુભ ન ભડ ભવ ભવેડ સિમન્વિ મયા ભ્રાત મહે મુદેવ Page #184 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૯ [૬૫] દગ્ધાગ્નિના ક્રોધમચેન દ્રષ્ટા, દુષ્ટેન લેાભાખ્યું મહેારગેલુ ગ્રસ્તઽ ભિમાનાજગરેણુમાયા જાલેન હોડ સ્મિ કપ‘ભજે ત્વામ્ [૬૬] કૃત’મયાઽમૂત્ર હિત’ન ચેહ લેાકેપ લેાકેશ સુખ ન મેડભૂત અસ્માદા કેવલમેવ જન્મ, જીનેશ જશે ભવપૂરાય [૮૬૭] રત્નાકર પચ્ચીસી મન્યે મને ચન્ન મનેાજ્ઞવૃત્ત, દાસ્ય પીયુષમયુખલાભાત્ કૃતં મહાન દરસ કંઠાર-મમાદ્રાં દેવ તદશ્યતાપિ [૬૮] વત : સુન્નુપ્રાપ્ય મિદં મયાપ્તં રત્નત્રય' ભૂરિ ભવ ભ્રમેણ પ્રમાદ નિદ્રાવશતા ગત તત્, કસ્યાગ્રતા નાયક પુત્સરામિ [૬૯] વૈરાગ્ય ર’ગ: પરવ‘ચનાય, ધર્મોપદેશા જનર‘જનાય, વાઢાય વિદ્યાડધ્યયન'ચ મેભૂત, ક્રિયદ ધ્રુવે હાસ્યકર સ્વમીશ [૭૦] પાપવાદેન મુખ` સદોષ, નેત્ર. પરીજન વિક્ષણ્ન, ચૈત : પરાપાય વિચિંતનેન, કૃત' ભવિષ્યામિ કથ વિભાઽહં [૭૧] વિડંભિત' ચમ્મર ઘમ્મરાતિ, શાવશાસ્ત્વં વિષયાંધચેન, પ્રકાશિત તદ્દભવતા હિંચૈવ, સર્વાંન સર્વ સ્વયમેવ વેત્સિ [૭૨] ધ્વસ્તઽયમી: પરમેષ્ઠિમત્ર કુશાસ્ત્ર વાકૌનિ હતાગમેાક્તિ ઋતુ. વૃથા કર્મ કુદેવ સગા—દવાંછિ હુિં નાથ મતિ ભ્રમે મે [૮૭૩] વિમુચ્ય ઇગલક્ષ્યગ’ત ભવ તે, યાતા તયા મુઢધિયા હઈ ત જગભરનાભી–કટીતટીયાઃ સુદેશાં વિલાસા કટાક્ષવક્ષો Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] વીતરાગ સ્તુતિ સચય [૮૭૪] લોવેક્ષણ વકત્ર નિરીક્ષણેન, માનસેરાગલ વિલગ્ન ન શુદ્ધ સિદ્ધાંત પાધિમણે, ધીતડપ્યગાતારક કારણે કિમ [૮૭૫] અંગં ન ચંગ ન ગુણે ગુણોનાં, ન નિર્મલ કેડપિ કલાવિલાસ સ્કુરપ્રભા ન પ્રભુતા ચ કાપિ, તથાપ્ય હંકાર કથિતું [૮૭૬] આયુર્ગલત્યાશુ ન પા૫ બુદ્ધિ–ર્ગત વ ને વિષયાભિલાષ યત્નશ ભૈષજયવિધી ન ધર્મ સ્વામિમહામહ વિંડબના મે [૮૭૭) નાડમાં ન પુણ્ય ન ભ ન પાપ, મયા વિટાનાં કટુ ગીર પીયમ અધારિ કણે ત્વયિ કેવલાકે, પરિફુટે સત્યપિદેવ ધિગમાં [૮૭૮] ન દેવપૂજા ન ચ પાત્રપૂજા ન શ્રાદ્ધધર્મશ ન સાધુધર્મ લગ્દવાપમાનુષ્ય મિદં સમસ્તકૃતમયાડરશ્ય વિલાપ તુલ્ય [૮૭૯] ચકેમયા સસ્વપિ કામધેનુ કદ્ર ચિંતામણષ સ્પૃહાતિ ન જેનધમે ફુટશ દેડપિજિનેશ મે પશ્ય વિમૂઢ ભાવમ [૮૮૦] સોગ લીલા ન ચ રેગકલા, ધનગમે ને નિધનાગઢ દારાના કારા નરકસ્થચિરો, વ્યચિંતિનિત્યે મયકાડમેન [૮૮૧] . સ્થિત ન સાહદિ સાધુવૃત્તાન્ત પરોપકારાન્ન યોર્જિતંચ. કૃતંન તીર્થોદ્ધરણાદિ કૃત્ય, મયા સુધી હારિતમેવ જન્મ. [૮૮૨] વૈરાગ્ય રંગ ન ગુરૂદિતષ, ન દુર્જનાનાં વચનેષુ શાંતી નાટયાત્મ લેશે મમ કેડપિ દેવ, તાર્ય ઠપંકારમય ભવાબ્ધિ. Page #186 -------------------------------------------------------------------------- ________________ રત્નાકર પચીસી , [ ૧૮૧ [૮૮૩] પૂર્વે ભડકારિમયાન પુણ્ય, માગામિજન્મ પિને કરિયે યદો હમમ તેનષ્ટા, ભૂતદ્દભવદુભાવી ભવત્રીશ [૮૮૪ કિવા મુધાડહ બહુધા સુધાભૂકપૂજય વદ ચરિત સ્વકીય, જલ્પામિ ચસ્માત્ ત્રિજગસ્વરૂપ, નિરૂપકર્વ કિયદેતદત્ર. [૮૮૫] દીને દ્ધારધુર ધરવદારે નાસ્ત મદન્ય કૃપા, પાત્ર નાત્ર જને જિનેશ્વર તથાÀતાં ન યાચે શિયમ, કિં વહનિદમેવ કેવલ મહે સદાધિ રત્ન શિવ, શ્રી રત્નાકર મંગલક નિલય શ્રેયસ્કર પ્રાથ. આ. અમિતગતિ કૃત્ પરમાત્મ દ્વાત્રિશિકા ૮૮૬] સવેષ મૈત્રી ગુણિયુપ્રમે, કિષ્ટિપુ જીવેષ કૃપા પરત્વમ, માધ્યસ્થ ભાવ વિપરિત વૃત, સદા મમાત્મા વિદઘાતુ દેવ. [૮૮૭] શરીરતઃ કતું મનન શક્તિ વિભિન માત્મા નમ પાસ્ત દેષમ, જિનેન્દ્ર કેવદિવ ખગયષ્ટિ, તવ પ્રસાદેન અમાસ્તુ શક્તિ. [૮૮૮] દુખે સુખે વૈરિણિ બધુવગે, વેગે વિયોગે ભવને વનેવા, નિરાકૃતા શેષ મમત્વ બુદ્ધઃ સયંમને મેડસ્તુ સદાપિ નાથ. મુનીશ વી... - A [૮૮૯] મુનીશ લીનાવિવિ કીલિતવિવ, સ્થિરનિખાતાવિવ,બિસ્મિતાવિવ પાદ ત્વદીયૌ મમ તિષ્ઠતાં સદ્દા તમે ધુનાની હદિ દીપકાવિવ. એકેન્દ્રિયાવા યદિ દેવ દેહિના પ્રમાદિના સંચરતા યતસ્તત. હતા વિભિન્ન મિલિત નિપીડિતા મમાનુ મિથ્યા દુરનુ ઠિત તા. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] વીતરાગ સ્તુતિ સ*ચય [૮૯૧] વિમુક્તિ માગ પ્રતિકૃલવતિ ના મયા કાયાક્ષવશેન દુધિયા, ચારિત્ર્ય શુદ્ધ દકાર લેાપન', તદસ્તુ મિથ્યા મમ દુષ્કૃત' પ્રભા, [૮૨] વિનિન્દના લેાચન ગૃહ ઔરહ', મનાવચ: ક્રાય કષાય નિમિ`તમ્, નિહન્મિ પાપ ભવદુઃખકારણ,ભિષટ્ વિષ‘મન્ત્રગુણોરિવાખિલમ [૮≠૩] અતિક્રમ' ય' યમપિ વ્યતિક્રમ', જિનાતિચાર' સ્વચરિત્રક ણુ.... વ્યધાવનાચારમપિ પ્રમાદતઃ પ્રતિક્રમતસ્ય કરેમિ શુદ્ધયે, [૪] ક્ષતિ મન:શુદ્ધિ વિષેરતિક્રમ· વ્યતિક્રમ' શીલવૃતે વિલ ઘનમ પ્રભાઽતિચાર વિષયેવતન,વસ્ત્યનાચાર મિહાતિશક્તિનામ, [૮૫] ચક્ર માત્રા પુત્ર વાકય હીન, મયા પ્રમાદાદિહ કિચનેાકતમ્, તન્મે ક્ષમિત્વા વિદધાતુ દેવિ સરસ્વતિ કેવલ એધિ લબ્ધિમ્ [૮૯૬] મેાધિઃસમાધિ: પરિણામ શુદ્ધિ સ્વામે પલબ્ધિ શિવસૌસિદ્ધિઃ ચિન્તામણિ ચિન્તિત વસ્તુદાને ત્યાં વન્દમાનસ્ય મમાસ્તુ દેવ. [૮] યઃ સમય તે સ મુનીન્દ્ર વૃન્દ : સ્પૃયતે સનરામરેન્દ્ર: ચા ગીયતે વેદ પુરાણુ શાસ્ત્ર: સદેવદેવા હૃદયે મમાસ્તામ. [૬૮] ચા ક્રેન જ્ઞાન સુખ સ્વભાવઃ સમસ્ત સંસાર વિકાર બાહ્ય, સમાધિ ગમ્યઃ પરમાત્મસ'જ્ઞઃ સ દેવદેવા હૃદયે મમાસ્તામ્ . [૮] નિષુદતે ચે। ભવદુઃખજાલ નિરીક્ષતે ચે। જગદન્તરાલમ્, ચેાડન્તગ તા ચાગિનિરીક્ષણીયઃ સ દેવદેવા હૃદયે મમાસ્તામ Page #188 -------------------------------------------------------------------------- ________________ પરમાતમાં દ્વાત્રિશિકા [ ૧૮૩ વિમુક્તિમાર્ગ પ્રતિપાદકો યે યો જન્મમૃત્યુ વ્યસન વ્યતીત, ત્રિલેક લેકી વિકલડકલંકઃ સદેવદે હદયે મમાસ્તામ. ક્રેડી કૃતા શેષ શરીરિવર્ગ રાગાદ યસ્ય ન સતિ દષાઃ | નિરીન્દ્રિયે જ્ઞાનમોડપાય: સદેવદેવ હૃદયે મમાસ્તામ. યે વ્યાપકે વિશ્વજનીન વૃત્તિ સિદ્ધો વિબુદ્ધો ધુતકર્મબન્ધઃ ધ્યાતિ ધુનીતે સકલ વિકાર સદેવદે હદયે મમાસ્તામ, [૯૦૩] ન સ્પૃશ્યતે કર્મ કંલક દે દવાન્તસંઘેરિવતિગ્મરમિ:, નિરંજન નિત્યમનતમે ત દેવમાતં શરણું પ્રપદ્ય વિભાસતે યત્ર મરિચિમાલી ન વિદ્યમાને ભુવનધિભાસી, સ્વામ સ્થિત બેધમયપ્રકાશ તે દેવમાતં શરણું પ્રપદ્ય. વિલેજ્યમાને સતિ યત્ર વિશ્વ વિક્યતે સ્પષ્ટમિદં વિવિક્તમ, શુદ્ધ શિવ શાન્ત મનાદ્યનન્ત તે દેવમાપ્ત શરણું પ્રપછે. યેન ક્ષતા મન્મથ માન મૂછ વિષાદ નિદ્રા ભય છેક ચિંતા તેનલેનેવ તરુપ્રપંચતં દેવ માતં શરણું પ્રપશે. ન સંસ્તરાડમા ન તૃણનમેદિની વિધાનનેફલક વિનિર્મિતમ તેનિંરસ્તાક્ષકષાયવિદ્વિષ સુધીભિરાવ સુનિલેમતઃ [૯૦૮] ન સંસ્તરો ભદ્રસમાધિસાધન, ન લેકપૂજા ન ચ સંઘમીલનમ યતરત યાનરતે ભવાનિશ વિમુગ્ય સમપિ બાવાસનામ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪] વીતરાગ સ્તુતિ સંચય [૯૦૯] . ન સતિ બાહા મમ કેચના ભવામિ તેષાં ન કદાચ હતું. ઈર્થવિનિશ્ચિત્યવિમુચ્ય બાહ્ય સ્વસ્થ:સદાવંભવ ભદ્ર મુક્તો આત્માન માત્મ લેકમાનવ દર્શનજ્ઞાનમય વિશુદ્ધ: એકાગ્રચિતઃ ખલુ યત્ર તત્ર સ્થિત પિસા લભસે સમાઘિમ A [૧૧] એક સદી શાશ્વતિકે મમમા વિનિમ લેક્ષાધિગમસ્વભાવ: બહિર્ભવાદ સતિ પરેસમસ્તા ન શોધતાઃ કર્મભવા: વકીયા . ૯િ૧૨] યવાસ્તિ નફાં વપુષાડપિસદ્ધ તસ્યાર્તિકિ પુત્રત્ર મિઃ પૃથફતે ચર્મણિ રમકૃપા કુહિતિષ્ઠતિ શરીર મળે ? [ ૩] સંગતે દુઃખમનેકમે તે વસ્તુને જન્મવને શરીરી તતસ્ત્રધાસી પરિવર્સની રિયાસુના નિવૃતિમાત્મનીનતામ [૧૪]. સવ નિરાકૃત્ય વિકલ્પજાલ સંસારકા તાર નિપાત હેતુમ્ વિવિક્તમામાનવેક્ષમાણે નિલીય ત્વ પરમાત્મ તત્વે [૯૧૫] સ્વયં કૃતં કર્મ યાત્મના પુર ફતંતદીયં લભતે શુભાશુભમ પણ દત્ત યદિ લભ્ય તે ટ સ્વયં કૃત કર્મ નિરર્થકતદા નિજાજિત કર્મ વિહાય દેહિને કેપિસ્થાપિદદાતિકિચન વિચારયન્તવમન માનસ પર દદાતીતિ વિમુંચ શેમુષીમ A૯૧૭| વૈઃ પરમાત્મા મિતગતિવિદ્યઃ સર્વવિવિક્તો ભૂશમનવદ્યા શhદધી મનસિ લભતે મુક્તિનિકેત વિભવજરતે ઈતિ દ્વાત્રિશતા વૃરીઃ પરમાત્માનમીક્ષને અનન્યગતચેતકે યાત્ય સી પદમવ્યયમ, Page #190 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાન દ્વાત્રિશિકા [ ૧૮૫ શ્રીસિદ્ધસેન દિવાકરવિરચિતા વદ્ધ માનદ્રવિંશિકા [૧૮] સદા યેાગ સામ્યાત્મમુભૂતસામ્યઃ પ્રભપાદિતપ્રાણિપુણ્યપ્રકાશ ! ત્રિલોકીશવંગ્નિકાલજ્ઞનેતા સ એક પરાત્મા ગતિમે જીનેન્દ્રઃ શિડથાદિસંખ્યડથબુદ્ધ પુરાણ:પુમાનપ્પલયને કેડપ્યશૈક છે ક્રયામકૃત્યાયુ પધિમાવઃ સ એ : પરમ ગતિમે જીનેન્દ્ર જુગુપ્સા ભયાજ્ઞાન નિદ્રાવિરત્યંગભૂ હાસ્યશુદ્વેષ મિથ્યાત્વરાગેઃ ન રત્યરત્યારા સિવે સ એક પરાત્મા ગતિમેં જીનેન્દ્ર [૯૨૧] ના બાહ્યસન મૌત્રી પ્રપાન-તમભિ ને વા રભિપ્રાણુન ત્રિલોકી પરિત્રાણનિતંદ્રમુદ્ર સ એક પરાત્મા ગતિમેં જીનેન્દ્ર [૯૨૨] હૃષીકેશ વિષ્ણો જગનાથ જી મુકુંદાયુત શ્રી પતે વિશ્વરુપ અનંતેતિ સંબંધિતો નિરાશૈઃ સ એક પાત્મા ગતિમે જીનેન્દ્ર પુરાનંગકોલારિરકાશકેશ, પાલી મહેશે મહાવ્રત્યુમેશ, મતે ચેડટમૂર્તિ શિવ ભૂતનાથ,સ એક પરાત્મા ગતિમે જિનેન્દ્ર [૯૨૪] વિધિબ્રહ્મલેકેશશભુ સ્વયંભૂ, ચતુર્વકત્રમુગ્વાભિધાના વિધાનમ ધડથી ય ઊંચે જગત્સગ હેતુ , સ એક પરામાં ગતિમે જિનેન્દ્ર ન શૂલ ન ચાપન ચકદિ હસ્ત ન હાસ્ય ન લાસ્ય ન ગીતાદિ યસ્ય નને ન ગાત્રે ન વકૃત્રે વિકાર, સ એક પરાત્મા ગતિમ્ જિનેન્દ્ર Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] વીતરાગ સ્તુતિ સંચય [૨૬] ન પક્ષી ન સિહ વૃષે નાપિ ચાપં, ન ષપ્રસાદદજન્માવિડમ્બા ન નિશ્ચરિત્રને યસ્ય કંપા, સ એક પરાત્મા ગતિમ્ જિનેન્દ્રઃ [૨૭] ન ગૌરી ગંગા ન લક્ષ્મીર્યદીયં, વપુર્વા શિરે વાયુરો વા જગાડે, યમિચ્છાવિમુક્ત શિવશ્રીસ્તુ ભેજે, સ એકઃ પરાત્મા ગતિએંજિનેન્દ્ર [૨૮] જગત્સભવસ્થમવિદવંસરૂપ-રલી કેન્દ્ર જોવૈનએ જીવલેકમ, મહામંહકૃપે નિચિક્ષેપ નાથ, સ એક પરાત્મા ગતિમે જિનેન્દ્રઃ. ૯િ૨૯) સમુત્પત્તિવિધ્વસનિત્યસ્વરૂપ, યક્તા ત્રિપવ લેકે વિધિત્વ, હરવું હરિવં પ્રપેદે સ્વભાવ, સ એક પરાત્મા ગતિએ જિનેન્દ્ર [૯૩૦] ત્રિકાલત્રિલોકત્રિશક્તિત્રિસંધ્ય, ત્રિવર્ગ ત્રિદેવત્રિરતનાદિભાવૈ, યક્તા ત્રિપવ વિશ્વાનિ વ, સ એક: પરાત્મા ગતિ જિનેન્દ્ર [૯૩૧ યદાશા ત્રિપવ માન્યા તડ, તદરવને વરતુ યન્નાધિતષ્ઠ, અને બ્રમહ વરતુ યજ્ઞઘદીયં, સ એક પરાત્મા ગતમેં જિનેન્દ્ર [૩૨] ન શબ્દ ન રુપરસે નાપિ ગધે, નવા સ્પેશલેશનવર્ણનલિંગમ, ન પૂર્વાપરત્વનયસ્યાસ્ત સંસા. સ એક પરાત્મા ગતિએંજિનેન્દ્ર [૯૩૩] છિદીન ભિદાનો ન કહેદે ન ખેદાન શેષ નદાહ ન તાપાદિરાપતું ન સૈયું ન દુખ નયયાતિવાંછા, એક પરમાગમેજિદ્ર [૩૪]. ન યોગા ન રોગ ન ચ ઉદ્વેગવેગા:સ્થિતિને ગતિનેં ન મૃત્યુન જન્મ, ન ઉદયં ન પાપં નયાયારિત બંધ: એક પરામાં ગતિમે જિનેન્દ્ર, Page #192 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાન કાત્રિ શિકા [ ૧૮૭ [ [] તપ: સંયમઃ સૂતૃત બ્રહ્મ શૌચં, મૃદુત્વાર્જવાકિચનત્વનિમુક્તિ, ક્ષમૈવ યક્તો જયત્વેવ ધર્મ, સ એક પરાત્મા ગતિમે જિનેન્દ્રઃ. અહ વિષ્ટપાધારભૂતા ધરિત્રી, નિરાલંબનાધારમુક્તા યદાસ્તે, અચિંધૈવ કદ્ધર્મશક્તિ: પરા સા, સ એક પરાત્મા ગતિમ્ જિનેન્દ્ર: [૩૭] ન ચાધિરાપ્લાવિયેત ભૂતધાત્રી, સમાધાસયત્વેવ કાલે ડબુવાહ, યદુદ્દતસદ્ધમં સામ્રાજ્યવશ્ય , સ એક પરાત્મા ગતિમે જિનેન્દ્રઃ [૩૮] નતિર્યગૂ જવલત્યેવ યત વાલજિહૂ, યહૂર્વ ન વાતિ પ્રચંડે નભસ્વાન્ , સ જાગતિ યુદ્ધર્મરાજપ્રતાપ, સ એક પરાત્મા ગતિમે જિનેન્દ્રક. ઈમ પુષ્પદંત જગત્યત્ર વિપકારાય દિષ્ટયદેતે વહ હૈ ઉરીકૃત્ય યજુર્યલકત્તમાઝાં, સ એક: પરાભા ગતિમે જિનેન્દ્ર, અવચેવ પાતાલ બાલપાતાત વિધાયાપિસર્વજ્ઞલક્ષ્મીનિવાસાન યદાઝા વિધિત્સાશતાનંગભાજ, એક: પરાત્માગતિએંજિનેન્દ્રા. [૪૧] સુપર્વચિંતામણુકામધેનુ, પ્રભાવા નૃણ નૈવ દરે ભવતિ, ચતુથે યદુથે શિવે ભક્તિભાજ,સ એક પાત્મા ગતિએંજિનેન્દ્ર.. કલિવ્યાલવદ્યિગ્રહવ્યાધિચૌર વ્યથાવારણવ્યાઘ્રવીણ્યાદિવિતા, યદાશાજુષાં યુગ્નિનાં જાતુ ન મ્ય, સ એક પરાત્મા ગતિમ્ જિનેન્દ્ર, Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮] વીતરાગ સ્તુતિ સંચય [૯૪૩] અબંધસ્તર્થક સ્થિત વા ક્ષયી વાપ્ય સદ્ભા મતે સર્વ થાત્મા, ન તેષાં વિમૂઢામના ચરો ય, સ એક પાત્મા ગતિમે જિનેન્દ્ર નવા દુઃખગન વા મેહગભે સ્થિતા જ્ઞાનગર્ભે તુ વૈરાગ્યતવે, યાજ્ઞાનિલીન યયુર્જમપાર, સ એકઃ પરાત્માગતિમ્ જિનેન્દ્ર વિહાયાશ્રયં સંવરં સંશ્રવ, યાજ્ઞાપરાભાજિ નિ વિશે, સ્વકસ્તરકાવ મેલે ભવે વા,સ એક: પરાત્મ ગતિમ્ જિનેન્દ્ર. શુભધ્યાનનીરૈરીકૃત્ય શૌચ, સદાચારદિવ્યાંશુકેભૂષિતાંગા, બુધા: કેચિદતિ ચં દેડગે, સ એ પરાત્મા ગતિએ જિનેન્દ્ર. [૯૪૭] ઢયાસુનૃતસ્તવનિ સંગમુદ્રા તપાજ્ઞાની સૈપસ્તિ મુખ્ય , સુરભિગતે ધાગ્નિ ધીસ એ પરામ ગતિમે જિનેન્દ્ર. [૯૪૮] મહાચિંધનેશે મહાજ્ઞા મહેન્દ્રો માશાંતિભર્તા માસિદ્ધસેન, મહાજ્ઞાનવાન્ પાવ ની મૂર્તિ રસ રમે પરાત્મા ગતિ મેં જિનેન્દ્ર મહાબ્રોનિમહાત્વમૂતિ–મહાઈસરાજે મહાદેવ દેવ, મહામેહજેતા મહાવીરનેતા, સ એક પરમ ગતિમ્ જિનેન્દ્ર ઈલ્થ ચે પરમાત્મરૂપમનિશ શ્રીવદ્ધિમાન જિનમ, વન્દ તે પરમાતાસ્ત્રિભુવને શાંત પર દૈવતમ, તેષાં સતભિય: કુવ સન્તિ દલિત દુ:ખ ચતુર્થાપિત, મુફતૈયેત્ સગુણાનુપત્ય વૃણને તાશ્ચકિશકિશ્રિય Page #194 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૮૯ સામાન્ય જિન સ્તુતિ લ્પિ૦] શ્રી વીતરાગ વિગતમ્મર કેપમાન, યે ત્વાં સમગ્ર જગતાં જનકેપમાનમ , સૂર્યોદયે નયન નેચર–માનયતિ, તે દુર્ગતિપુર દધાપરમા ન યાન્તિ. [૫૧] ત્યસેવાનિતાંત્વપતદંશવસંકથાસુ સ્થિતાન, ત્વદભક્તાંત્વદનન્યસફતમનસત્વનચાન્યાર્થિની, દેવાસ્મરુજાદિભિઃ પરિગતા, નાલેશ્ય નેપેક્ષિતું, યુક્ત તે પશ યાજિનપતે, સર્વેડનુકથાસ્તવ. [૫] . ત્વદ્રપેક નિરુપણ પ્રયતા બર્દશિ ત્વગુણ, ગ્રામાકર્ણનરાગિતાયુગે ત્વત્કીર્તન વાડાપના, ત્વપાદાચન ચાતુરી કરયુગે વત્કીર્તન વાડપિન: કુત્રાપ ત્વદુખાસન વ્યસનિતા મા નાથે વિશ્રામ્યતુ. [૫૩] સ્વામિનન પ્રણતેડસિન સ્તુતિપથની સિનાસિમૃત, નધ્યાતસિભવત્વનેન ભગવાન સ્વનેપનાભ્યર્થત: એકસિમન્નપિ નાથ તેવું વિહિત કુત્રાપ જન્માક્તરે, પ્રોન્મતિ કદાચદેવનિયત નૈવંવિધા વ્યાધયઃ. [૫૪] એતાનિ નાથ ચટુલાનિ દુરાશયાનિ, લુબ્ધાનિ રમ્ય વિષયે પનિબન્ધનાનિ, દુર્દાન્તવાજિ સદશાન્યવિધેય ભાવાદ, વેશ્યાનિ કે કુરુ સદેવ ષડિન્દ્રિયણિ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] વીતરાગ સ્તુતિ સંચય _[૫૫]. મૂઠો વિવેકવિક વિતર્વબાહુ, ન – શોષિ યહું જિન રારટીમિ, માં તત્ર કર્મણિ નિ જન ચેન દેવ, સંસારચક્ર ગહન ન પુનર્વિશામિ. સર્વપદ નિલયમધુવમ–સ્વતન્ત્ર, માસનિપાતમ-વિવેકમસારમજ્ઞમ, ચાવછરીરમાં ન વિપદ્યતે મે, તાવનિ જય વિભે કુશલ યિાસુ. [૫૭] અસ્ય મે કહતવિવેક મહાધનસ્ય, ચેરે: પ્રત્યે બલિભિરિદ્રિય નામધેટ, સંસાર કૃપકુહરે વિનિપાતિતસ્ય, દેવેશ દેહિ કૃપણુણ્ય કરાવલમ્બસ્ • [૫૮] દીને ભેજન તત્પરેડથકૃપણ, નિદ્રાભિભૂતડલસે, - વ્યાધિ વ્યાકુલિત કુભૂષણરતે, ધૃષ્ટ ચ દુષ્ટ , મિથ્યાવાદિન કામકે પસહિત કુરે કુરુપે જડે, - કા સુર્યામયિનાથ નાથકુરુષે ભાવૈકયુકત સદા. [૫૯] નિર્વાણામૃતમગ્ન ભગ્નવદન વ્યાલ બોધાવધે, ચિન્હામાત્રફલેપલેન સમતાં બ્રુતેડત્ર ધજન, કેનાડપ્યત્ર સમંન નાથ યદિય, મુગ્ધામતિ તે, તમે વીતક્ષાય સારનિષ સન્તવ્યમેતત્ ત્વયા. Page #196 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૯૧ કામ કામકાલિત કુરદુરુ દ્રોધાગ્નિ કીલેન્જન, માયા કલ્પવિતુદ્યમાનમસંમાનાહિનાભ્યાહતમ્, ગ્રસ્ત ગ્રસ્તસમસ્તવિગ્રહધિયા લેબેન ભીમેનમાં, વાયત્તમપાદન જિનપતે પાદઢયંતે શ્રિતમ. નાન્ય ઔમિ ન ચાર્જયામિ ન મનસ્યારે પયામર્થયે, ન સ્વપ્નપિ જિન વદઘિકમલકન્ધાદતેડમિવા, નાશૌતમમકુવતઃ પ્રતિદિન યત કિંચિદસ્તિ તદુ, યનાઢ્યવહિનાસ્તિ તત્તદપિ ચ ત્યક્ષ્યામિ નૈતદત્રતમ, શુભવચાભવ ચારકમેચનઃ સમયે મદધજયીજિન, મદનસૂદનસૂચિતવિક્રમ પ્રવરસંવરસન્નતયે તુવે. શુભાશુભાત: કરણીસાક્ષિણે જગદ્ધિપતિપ્રતિઘાતકાંક્ષિણે, ચર્થથઇ પ્રવિધાનવેધસે નમોડસ્તુતે તીર્ણ ભવાણું વાંભસે. [૬૪] રહસ્યધાસ્ના વિપદાર્મિભિ, વિષિદ્ધતિ વિગીત કર્મસુ, અવાપ્યતત્વામપિદેવદેવ તું, ચિરસહિષ્યન્તિચતુર્ગતિફલમાન. મહીભૂતડ મુષ્ય મહાપ્રભાવ: પ્રાસાદ વર્ય તિલકી ભવંતે, નેત્રાતિંગે મેરુ ગિરી વ્યક્તિ યુક્ત સુવર્ણચલ રાજલક્ષમીમ. [૬૬] માત્રાધિક શ્રીભવતા સનાથઃ પ્રાસાદ એષ તવ વીતરાગ:, સતાંહદિ ર્નિમિયત્તિ ચેન્નદતઃ પ્રવિષ્ટસ્તવ સ પ્રસાદ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] વીતરાગ સ્તુતિ સંચય [૬૭] ફુલેક લક્ષ્મી પ્રણય પરત્ર કલ્યાણ મંત્રાપિ ચ દાતુકામ, શકે પ્રભેડબ્રલિહ ચારુ ચૂલં ચામીકરક્ષમાધરમદયરોહ.: [૯૬૮] નિરૂપિત તાવક મુખ્ય રૂપં જાત સિદ્ધ ખલુ યુક્તમેતતું, છા જિનેન્દ્ર પ્રતિમાપિ યત્ત ધરે પરેષા મુપકારમેલા. કૃતાર્થતાં નાથ સમેત્ય તાવશેષ સત્વેષ વહસ્યપેક્ષામ, ત્વદ્ ભક્તિ કલ્પદ્રુમકન્ડલીય તદપ્યહો યરછતિ વાંછિતાન. [૯૭૦] આશ્ચરર્વ જગદેક નાથ વિજ્ઞાત નિઃશેષમને વિશેષ, તાજ્ઞયા તન્મય વર્તમાને ગતાવાદ: કિમુન પ્રસાદ:: * [૭૧] સ્વામિ ત્વમેકઃ ખલુમેજિનેશ ચિરેણ વા સમ્મતિ વા પ્રસીદ, તાવદીયાં િસરોજ સેવા નિતરામ લીનું હૃદયં મદીયમ, [૯૭૨] પાયાત્ જિનસ્ત્રિભુવનપતિ–પ્રસાદેજિંતાનાં, નિ સામાન્ય સ્કુતિ પરમ પ્રીતિ હેતુ ફલ તત્, ધન્યાઃ સિદ્ધિ પ્રયિનિપુણાનર્થ રતનત્રિકામ, ભાવ લબ્ધવાદધતિ યદહ વિશ્વ લેકાગ્રભૂષામૂ. સંભેદેન પ્રસૂમર નિજ સ્રોતમાં તીર્થ ભૂતાઃ ક્રીડા પૂતાખિલ વસુમતી મંડલા: કેપ્યમેઘા મેક્ષાયચુર્ભાવિતનું ભૂતા-માશ્રિતાનાં દેષાં, ગીશ ત્વચરણ ચુગલીપાંશુ સંસર્ગ લીલા, . Page #198 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [૧૯૩ [૭૪] જિહાજિઝતજ લલવા સંગતઃ કુછ શાતિર્યમૂવાંભ પરિમલ તયા હેમતામતિ લેહમ, અક્ષીણવં દધતિ નિધ યસ્કરન્યાસ વેગાત્, ત્વદ્યોગશ્રી પરિચયમૃતે તાદશતે કર્થસ્ય.. [૯૭૫] યદુ વાહને તરકિરણ લંબનેનાંબરાડ્યું, યદુવર્ષાપિ સલિલજુલ: માતલે સંચરત્તિ, મયે જવાલા ગહન દહન યત્ સમાધિ દધત્તે, ધન્યા: કેચિત્ તદાખલમદઃ ખેલિતંત્વ×સત્ત, અન્તઃ કીડાવિપિન વસુધં બદ્ધકેલિકમે યત, થત્સ-મુક્તા પ્રકરમરજ: પુષ્પવર્ષ દધાનઃ સ્વઃ શ્રી સંગ પ્રથયંત હરિઃ સાસરઃ સંનિધાન; સ્વામિન્સડયં લવણિમકણ વાદ દ્ધ ભક્ત ૯૭૭] વતે વ્યાં શશિમાંમુખાપીત શૌષ્મણવ, ઉમા ભૂકશરિવ ચ કલિતઃ સ્વપ્રતાપગ્નિનાચ, એકચ્છત્ર વિરચયતિ કેડપિ મર્યાધિપત્ય, સેયં વામાતનુભવ ભવત્પાદ પદ્મપ્રસાદ. [૯૭૮] યદુવૈતાદ્રય રજતવપુષે ચરાશિમુરઃ પિંડીભૂતકિલ વિલભતે કેડપિ વિદ્યાધરેક શૈલોક્ય શ્રી તિલક ભવતઃ મેરપાદારવિન્દ– દ્વન્દ્રા સેવા રસ પરિણ: જિંતં કિચદેત. ૧૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સ્તુતિ સ‘ચય [૭૯] રાજયં પ્રાપ્તિ ક્ષણ સમુદિતા મદનાંદી નિનાદે કણુ સ્ફેટાદિવન વચન શ્રયતે કસ્યચિી ભૂપાઃ પુ°સે યહિ સુધિયાં યાંતિ વાગ્વશ્યતાંતે– ઉગ્યેષ સ્વામિ સ્તવ પદરજ: સગ`ગેવિલાસઃ [૮૦] ગોષ્ઠીમધ વિદ્ધતિ મિથા નિવિ રાધાનુખ ધા– સ્જીદ વ્યાખ્યાનાં ગણઘરષ્ઠિ પ્રાણિના વૈરિઘેાડપિ તુનાશ્ચય જિન યદષિક નિહ્વતન્ત્રનિવાસહ્વાન્ત પુસિ પ્રમદવિશદાશ્રીશ્ચ વાગીશ્વરીશ્ચ[૮૧] હેમમાભૃત્તિલક તવ ય; પ્રાપિત : પાદન*સ્તાંકસ્તૂરી સ્તખક રચનાં મેચકાંગ પ્રભાભિઃ, વ્યક્ત પીતાંબરમિત્ર નરાં કૃષ્ણતાં ત વન્ત', પ્રૌઢપ્રેમાસવપરવશાઃ સશ્રયન્ત્યા લક્ષ્મી.. ૧૯૪ ] [૮૨] શશ્વ નામાક્ષર પરિચય: શ્વેતમાસ ચિંતસ્તે, સેક: સત્ય તિ પરમઃ કામદઃ કાપિ મંત્ર, નવ્ય. કૈષાપિ તપિત વ્યાકરાષી પ્રતીમઃ, પ્રીત્યૌ વિદ્યાશતલિપિ કરસ્યાહભતું: શ્રિતસ્ય. [૮૩] સાક્ષાત્કારઃ સકલજગતાં સ્યાદ્ યતઃ કેવલ તચક્ષુ: કિચિદ્ઘિશતિ કૃતિનાં દેવ ચુક્ષ્મપ્રસાદઃ અન્ધાનાં તનિયતવિષયાં શ્રુષ્ટિષ્ટિદઘાનઃ, કેષામેવ સ્તવનવચસાં ગોચરે `ચરજ્જુ, Page #200 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૯૫ [૯૮૪) મૈત્રીભાવં ભજતિ તપન : સામનામેતિ દોષાધીશઃ શલ્પદ્ ભવતિ વિલસત્સંગલશ્રીઃ સવક, સાન્વર્થત્વ બુધગુરુગવી ન ત્યજત્યેવ મંદસ્થાના યસ્યાદિતિ જિનતવાડનુગ્રહ સંગ્રહાસ્યઃ કારાગાર વિવિશુરવશા કંઠપાદ પ્રતિષ્ઠા – માલિભ્રાણા કુપિત–પત શૃંખલામાયસી યે, તાં સીવણ સપદિ દધતસ્તે નિરીયુઃ કરીન્દ્ર, સ્કન્ધાસીનાસ્તવ જિનવર ધ્યાનબદ્ધાવસાના: મૈત્રી પ્રાપ્ય પ્રસ્ટમરમરુકલ્પિતાં ધૂમકેતુ – : સ્વતેજ: પ્રથતિ સમિલેંગલમ્બાધિકશ્રી, પાદવાસં શિરસિ તરસા તે નદીપિ કર્યું – મેં દેવ વામમૃતમદુરું માનસે ધારયન. [૯૮૭] સ્વર્ણણ ધરાવરશિર : શેખર શ્રી જિનેશ, વ્યક્ત સેયં પરમહિમતા કાચિદુજઙ્ગભતેવ, પુસા પાદા સ્થિતિ સમુચિતા ચતડાગા ગાંભ, સંભારાણુ પરમહિમતા સ્વાદનુગહેતુઃ [૯૮૮] દુર્વણત્વ દધપિ રસાવિદધનિઃ શેષ ધાતુ - તત્કૃષ્ટ ગ્લપિતવપુષાં સિદ્ધનાથાલઘુનાપિ, સઃ પિંડ ભવતિ વિકસત્સૌરભં સુવર્ણ, સ્કૃત્તિ કાપિ ફુટમનવધત્વપ્રસાદૌષધસ્ય. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ] વીતરાગ સ્તુતિ સ ંચય [ce] તન્ત્રનામસ્મરણુવંશત: પ્રાણનાં પાતભાજા,— મ ભારાશે લભભૃતા લઘન દુર્દિ નેપિ, નૂનનાથ પ્રથયસિતર સુપ્રસનાન્તરાત્મા, સંસારાÛપિ તટભુવડ પ્રાપણું નૈપુણત્વમ્. [૯૯૦] કાપાટાપ જવલનનિતરતે સ્ફૂલિ ગવિગ્ર, રણાં પાતૈઃ કૃતવશ્રુિિભ લસૈીનિ રુદ્ધ, અંભ: પ્રાપ્તિદિ ભયભવસ્વેદભૂયંત્ર સત્ર, દિયા યુધ્મચરણશરણાસ્તે લઘુ લ‘ધર્માન્ત [૧] ભૂત" તેજઃ પ્રકટયતિ યઃ કેસરૈ: સ્વ: ડારે કિંચ સ્વીય. યશ ઈવ નખૈમુકતમુકા લોધૈ:, વિખ્યાતારિદ્વિવિજય: સાઽષ રાજા મૃગાણાં, ન સ્યાશ્ચિત્રાપિત ઈવ ભિયા જાગૃતિ ત્યપ્રતાપે. [૯૯૨] ભાલ કૃત્વાંજલિમુકુલિત સાઽહમભ્ય ચે ત્યાં, તૃષ્ણાત્ત...વા થયતુજના મામથેાન્યસ્તતૃમ, યદ્ યત્ કિંચિત પરમાન દસ પત્તિક’દ, સ્તત્તન્મદ્ય' વિત્તર વિતરત્વ પ્રસીદ પ્રસીદ [૩] અન્નનન્તસુખ શાવ્યતિકાવલેાક, વિશ્વોપકાર કરુણા ગૃહ મુક્તિનાથ, નિષ્કલેશ નિર્મામ નિરામય નિઃસ્વભાવ, દેવાધિદેવ કૃતસેવનમા નમસ્તે. Page #202 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિત સ્તુતિ [ ૧૯૭ અનાસ્પદ મને વાચા–મિદ્રિયાણામાચર, શ્રદ્ધા વિશુદ્ધિ વિય શ્રી મન્નઈનું નાડસ્તુતે, અનત દર્શનજ્ઞાને સુખવીર્યમવિસ્મયમ, અશકહષુપ્રટ્યૂહ કલ્યાણું સંતુવે જિનમ્. અહં તે દેવદેવાય શીર્ણસંસારહેતવે, પર્યાપ્તાશેષકૃત્યાય તિર્માત્રાત્મને નમ:. T૯૯૭] તેજસ્તષા યશસ્તેષાં તેષાં ગૌરવાડંબરમ , સ્વર્ગસ્તેષાં શિવતેલાં ચેષાં વયિમતમ. [૯૯૮] જગત તીર્થનાથસ્ય પાનું પાદન ખાંશવઃ, અગાધે રજજ ચેડસ્મિન્ ભવધિ નિમજજતામ. રત્નત્રયનિદાનાય દેવત્રયવિનાશિને, જગત્રયનમસ્યાય દેવાય પ્રણિકદમહે. [૧૦૦૦] મૈત્રી પ્રમોદ કારુણ્ય માધ્યશ્ચમહિદયમ, સમરામિ કલેશનાશાય જિનેશસ્ય પદદ્વયમ. [૧૦૦૧] ત્વત્યર્થનાસ્તુ મિત્રી પૂર્ણ મગજને પ્રમોદે વિરતી ભૂયાદ્ દરે તિષ્ઠતુ સદગુણ [૧૦૦૨ ન નામ સંયમ પ્રાપ્ય ન કૃત સંયમેચિતમ, તત્ કિચન કૃતં દેવ યત્પાપસ્યાપિનેચિતમ. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ] વીતરાગ સ્તુતિ સ ́ચય [૧૦૦૩] ત્રાતત્ત્વ ત્રાણુમાધારઃ સમ્પત્તિ પ્રાભવ ગતિઃ, ત્વમેવ દેવ વિશ્વસ્ય વિશ્વસ્યાપ્યસ્ય જીવિતમ્ . [૧૦૦૪] કામધેનુ શે તસ્ય કલ્પ સ્તસ્ય ત્યાં ભાંભાધિમગ્નસ્ય ચસ્ય હસ્તાવલખનમ્ . કિકર, [૧૦૦૫] જાનામિ ૫૬ વિધાતાસિ નાપકાર પકારચે:, વાવ સેવિતુ દેવæહયાલુસ્તથાપ્યહમ્ [૧૦૦૬] મુક્તિશુક્તિ નિપેયસ્ય પરબ્રહ્મરસસ્યન, સાહિત્ય સસ્પદ દેવ પ્રસીદ ભવદક્ષિણઃ [2009] જય વ દેવેશ ત્રિભુવનપો શાન્તહૃદયઃ, ત્રિલોકીસ’કલ્પ કુમવર કૃપાકાર વરદ, સમુહતુ મિથ્યા જલધિ લહરીતઃ ક્ષમતા, મદ્રોણી દીર્ધા` જિન સરુણાં નિક્ષિપ દેશમ, [૧૦૦૮] તવ.. પ્રાતદૈવ સમુત્ક્ષાય, તીનાથ સુખ ચે પશ્યન્ત પ્રન્તિ તેષાં નિયતમાપ [૧૦૦૯] આશ્ચર્ય ભુવનભૂષણ્ ભવાન કલ્પદ્રુમ: પંડિત,, સિકતા ભક્તિજ લેન તે કુરુતે ક્ષેમાંકુર' યકલ, એતસ્માપિ ચિત્રમેતપર નેમ દુરાપ‘સુરૈ, ટુચ્ચું ત્ તદપિ પ્રશાન્તમતિભિન એ ફલ'પ્રાપ્યતે. Page #204 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૧૯ [૧૧] ધઃ ૐશ્ચન ધીરસંસ્તુતગુણ: પાપ: પુનર્નિન્દ્રિતખુલ્યા તેવુ તવ પ્રવૃત્તિ રિતિ તે ગ્લાāવનીરાગતા, તેષાં યતુ તુ શુભાશુભેન ઘટના તવાસિ હેતુઃ કથ, કે જાનાયથવા જગત્રયપતે તત્વજિનવાઈ શમ. [૧૦૧૧] દેવ – ગત બંધનઃ પ્રવિદલન્નિશેષ કર્મ સ્થિતિ, પૂર્વસ્વીકૃત ભગ્ન દુષ્ટફલક: પિતસ્તથાપ્યભૂતમ, –ામાશ્રિત્યે ગતાગઔવિરહિત સંસારવારનિર્ધા, તીર્ણ કેડપિ તરતિ કેચન પુનશ્ચિત્ર તરિષ્યતિચ. [૧૦૧૨] મૂર્તિસ્ત જગતાં મહાત્તિશમિની મૂત્તિર્જનાનદિની, મૂર્તિવંછિત દાન કલ્પતિક મૂર્તિઃ સુધાર્યાદિની, સંસારબુનિધિ તરીકુમનસાં મૂર્તિ દંઢા નૌરિયં, મૂત્તિનેત્રપથંગતા જિન પતે કિં કિં ન હતું ક્ષમા. [૧૦૧૩] . શ્રીમની લતમાલકજજલઘન–છાયા સુધાશીતલે વ્યાલેલક્ષણદીદ્ધિક પ્રતિપદં હેમાંબુજે: પૂજિતર ત્વે સંસારમારી નિરન્તર મહા દુ:ખાકુલે દેહિનાં માર્ગ સ્વર્ગપુરસ્ય નાથ વિતતઃ કિંવાડપવર્ગસ્થ ચ [૧૦૧૪] એતે મૂઢ ધિ વદતિ કિમપિ સ્વામિન્ મદીયંમન– વેવ કલ્પયતે ત્વમેવ ભુવને દેવાધિદેવ પરમ યગીતાનિ જગતિ જાતવિવિધ વ્યાવત્ત દ્વર્તનવ્યાપારાણિ પરિસ્કૃતિ સતત વિજ્ઞાનરૂપે વયિ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] વીતરાગ સ્તુતિ સંચય [૧૦૧૫] રાગદ્વેષ વિસંસ્થલેન મનસા કિચિદાસેવિત જન્મન્યત્ર પત્ર વાગતિવશાત્ તૈઔરુપાઃ સ્તુમઃ તત્ સર્વજિનચંદ્ર સર્વમ્ મહા જ્યોતિ સ્વરુપે ત્વયિ પ્રત્યાસત્યમુપાગતે હદિકર્થ બનાતિ નિત્યસ્થિતિમ [૧૦૧૬] યસ્ય તે શશિભાસ્કર પ્રભતયઃ સૂફમાણુગઃ સર્વગ વેલેકત્રયભાસ્કરતિ પુનઃ સૂમ ન ચદ્ધિક્યતે યતકર્મો-ધનદાહદારુણમિ નિર્વાણગં દેહિનાં તજજ્યોતિર્જગદેવત્વ ગુણિભિવં ગિભિગયસે [૧૧૭] નિસંગેડપિ નિરત્સકેડપિ નિરહંકારોપિ નિર્વાગપિ ત્યફવા શેષમમબુદ્ધિરપિ યવં વીતરાગપિ સન ત્વે સ્વામિત્વમનિશ્વિતે ગુરુસિ – મે પિતા જીવિત મિથ્યામિનપિ ચેમમાસ્તિગદિતે ત્વમે પ્રમાણે ભવાનું [૧૧૮] સમ્યજ્ઞાન વિહીન મૂઢ મતિયસ્તત્ત્વાનભિજ્ઞા વયં તત્ત્વ પ્રીતિમતે નસ્ય નિયત મુક્તિશ્ચરિત્રાત્મનઃ હેતુ: સર્વસમીહિતસ્ય ભવતઃ પાદપ્રસાદ પર તસ્માદુ દેવ ભભવે મમ ભવેત્ વત્પાદ સેવા સુખમ [૧૧] ભક્તિપ્રાલ્સાર નમ્રામર વિસર શિર શ્રેણિ ચંચત્કિરીટસ્પષ્ટ ઐકેટિકાજજવલચન નખાદશસંક્રાન્તિકાયમ સેવા સયદ ત્રિજગદપતિ વિભાટુગ્ર સંસારશત્રુત્રાસાનિભીત દેશ શ્રિતમિવ સ વિભુર્થસ્થત વ્યાપદં ચ Page #206 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૨૦૧ [૧૦૨૦] યે મૂતિ તવ પશ્યત: શુભમથી તે લચને લચને, યા તે વક્તિ ગુણાવલી નિરુપમાં સા ભારતી ભારતી, યા તે વંચતિ પાદર્વિરોઃ સા કંધરા ધરા, ય ધ્યાયતિ નાથ વૃત્તમનઘ તન્માનસં માનસમ. [૧૦૨૧] કિ પિયુષમયી કિન્નતિમયી કિ લબ્ધિ લક્ષ્મીમયી કિં સૌભાગ્યમયી કિમક્ષરમયી કિં વિશ્વમૈત્રીમયી કિં વાત્સલ્યમયી કિમુત્સવમયી કિ લબ્ધિ લક્ષમીમયી, દવેલ્થ વિમૃશક્તિ તે સુકૃતિને મૂર્તિ જગત્પાવનીમ. [૧૦૨૨] કિં મન્દીર્મણિભિ કિમીષધગઃ કિ કિ રસસ્ફાતિભિઃ, કિંવા સંવનને કિમજનવરે: કિ દેવતારાધનૈઃ, જન્સુનામહ વીતરાગ ઈતિ ચેન્નિત્યં મને મંદિરે, કલ્યાણી ચતુરક્ષરા નિવસતિ શ્રી સિદ્ધ વિદ્યાડભુતા. [૧૦૨૩] – કારુણ્ય નિધિ સ્વમેવ જનકર્વ બાંધવત્વ વિભુ, વંશાસ્તા ત્વમચિન્યચિતિત મણિસ્વ દેવતા ત્વગુરુ, વં પ્રચૂડ નિવારકત્વમગઢ-કારત્વમાલમ્બન, તત કિં દુમુક્ષિસે જીનપતે શ્રદ્ધાસુમન જનમ. [૧૦૨૪] સ્વ: શ્રી રિચ્છતિ ચક્રવર્તી કમલા–ભ્યોતિ સ્થિતિ સેવત, કીર્તિઃ શ્લિષ્યતિ સંસ્તુતે સુભગ–તાપી શાતિની ગતા, નિત્ય વાંછતિ બેચરત્વપદવી તીર્થેશ લહમીરપિ, ત્વપાદાજીરજ પવિત્રિતતનુ: સપ્રશ્રયં વક્ષતે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] વીતરાગ સ્તુતિ સંચય [૧૦૨૫. ને કીર્તિ ત્રિદિવાધિપત્યમપિને ન ચકવત્તિ શ્રિયં, સૌદર્ય" નતુ પાટવું ન વિભવ ને વિષ્ટપ્રાભવમ, ને સવી પધિ મુખ્ય લબ્ધિ નિવહ ને મુક્તિમભ્યર્થ, જિં તુ ત્વચરણારવિંદયુગલે ભક્તિ જિન ધ્યેયસીમ. [૧૦૨૬] નામ : સદર્શન જ્ઞાન વિર્યાનન્દમયાય તે અનન્ત જતુ સન્તાન ત્રાણ પ્રવણ ચેતસે [૧૦૨૫ દેવવર્મા જ પિષ્ટદૃષ્ટાંગજ' કુણરમ્યાંગજ કર્મ વલ્યાગજમાં નિર્જરે: સંરતુતં શ્રેયસે સંસ્કૃત ભીતિ નિર્ધારક સ્તૌમિનિર્દોરકમ [૧૦૨૭ શર્મદં કર્મદન્તીદ્રપંચાનન ઔમિ રકાશશાંકાવત્રાનનમ. શ્રીજિન શ્રીજિન નાદિના વાદિનાં શુદ્ધ બુધ્યા સુરાચાર્ય સંવાદિનામ [૧૦૨૮] સારવક્ષતટે રતનરાજિમ્ફર્ટ સદ્દગુરુદભુટે તેજસાડ યુટમ કીતી ભાજં નમામે નમામાદક તીર્થરાજ મરામ રમરામ પ્રભુમ [૧૦૨૯] મેહન મેહનવા વહ ભિન્દતે દર્પ કંદર્પકન્દ સમુચ્છિન્નતે સાદેવસંસા દવસ તેષશોષદ વિનતે વિનતેરસ્વા નમ તીર્થરાષ્ટ્ર [૧૦૩૦] ક્ષમાદ ક્ષમાદ સ્વાદ પ્રસાદ ભ્રમાદ બ્રમાદ અણુશ પ્રણાદમ મહાના મહાનાગદેકાર સાર પ્રત્યે પ્રભો મે દિશત્વ જિનેન્દ્ર [૧૦૩૧] વિદ્વતાખિલ કર્મજાલ વિલસત્સજજ્ઞાન સદર્શન જતી રૂપ રૂપ ધમરસ પદિ વિરમ Page #208 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ વર્યાત્મક સિદ્ધાવસ્થમવસ્થિતાતુલ સુખ' વર્ગીક નિસ્સીમાતિશયપ્રભાવ ભવન' શ્રી વીતરાગ... તુવે [૧૦૩૨] સ`સાર સિન્ધાવિહ નાસ્તિકિ ચિદાલમ્મન' દૈવ વિના દ્યાજ્ઞામ્ તયાં વિહિન : પરકટલીના હહા મહામેાહહતાઃ પતિ [૧૦૩૩ ધ્યાનબહાદર માનસસ્ય દ્વેગ મુદ્રાભિનિષ્કદ્વે: તવેાપદેશે નિરતસ્ય શશ્ચત્ કઢા ભવિષ્યન્તિ શમેાસવા મે [૧૦૩૪] [ ૨૦૩ અકુ ત: સ‘પ્રતિ લબ્ધર્માધિ સîહુમાનય પરાં ચ એડધિમ્ ન સાંપ્રત' ક્રિ`ચન સાંપ્રત'તદ દયસ્વદીન. પરમા હીનમ્ [૧૦૩૫] ત્વત્તો ન તીર્થંશ પરઃ કૃપાલુ ત્ત: કૃપાપાત્રમપીહ નાન્ય: અતાસ્તિ ચૈાગ્યે ડવસ૨ ઃ કૃપાયા ભ્રુવે કિમન્યજજગદી શતારમ[૧૦૩૬] વિનવ દાન' તતદાનકીત થૈ વિના ચ શાસ્રાધ્યયન વિપશ્ચિત, વિનાનુરાગ' ભવતે કૃપાવતે જગજ્જનાન દકૃતે નમે નમ:, [1030] કૃતપ્રસપથ ચક્ર ચૂપત ક્ષમાજ: ચૈતવપાપચૂર્ણ ને અનારત” વર્જિન સંધનાયકૈરુપાસ્યસે મગલનાદસાદરે. [૧૦૩૮] ક્રાય પ્રયાસેન નિષેવ્યમાણાધ્ધિર નૃપાઃ સ્વ૫કૃપાભવન્તિ, ભવાંતુ ભકથૈવ તનેાતિ સવ મનારથાત્ ઇખિલાતિશાયિ [૧૦૩૯] સ્ફૂરનયાવ મભંગભંગ તરંગમુદ્યુત્ પરત્નપૂર્ણમ્ મહાનુયાગહદિનીનિપાત' ભજામિ તે શાસનરત્નરાશિમ્. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] વીતરાગ સ્તુતિ સંચય [૧૦૪૦] તપદેશ સમવાય યસ્માદ વિલીન મેહતાઃ સુખિને ભવામ: નિત્યં તમારાહ સુદર્શનાય નમોડસ્તુ તસ્મ તવ દર્શનાય. [૧૦૪૧] ન નામ હિંસા કલુષત્વમુઃ શ્રુતને ચાનાપ્તવિનિર્મિતત્વમ, પરિગ્રહને નિયમેઝિતાનામતે ચ ષસ્તવ દર્શનેડસ્તિ. [૧૦૪૨] ક્ષીયતે સકલ પાપં દર્શનેન જિનેશ તે, તૃણ્યા પ્રલીયતે કિં ન જવલિતેન હવિભુંજા. [૧૦૪૩ દશાં પ્રાન્તઃ કાતન હિ વિતનુષે સ્નેહઘટના, પ્રસિદ્ધસ્તે હસ્તે ન ખલુ કલિડનુગ્રહવિધિઃ ભવાન્ દાતા ચિન્તામરિવ સમાચાધાન કૃતા, મિંદ મવા સત્વા દધતિ તવ ધર્મે દઢ રતિમ A [૧૦૪૪ પ્રદીપ વિદ્યાનું પ્રશમભવન કર્મલવન, મહામહ દ્રોહ પ્રસરઢવદાનેન વિદિતમ્, સ્કુટાનેકે દેશ શુચિપદનિશ જિન ત– પદેશ નિકલેશ જગધિપ સેવે શિવકૃતે. [૧૦૪૫] પિતા – બધુવં ત્વમિહ નયન – મમ ગતિસ્તત્વમેવસિ ત્રાતા ત્વમસિ ચ નિયતા નતનૃપ, ભજે નાન્ય વત્તો જગતિ ભગવદ્ દેવતધિયા, દયસ્વાત: પ્રીતઃ પ્રતિદિનમનન્તસ્તુતિજમ્. [૧૦૪૬] સભાયામાયાતાઃ સુરનર તિરચાં તવ ગણાત, ફુટાટોપ કેપ ન દઘતિ ન પીડામપિ મિથક, Page #210 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૫ સામાન્ય જિન સ્તુતિ ન ભીતિ નાનીતિ ત્વદતિશયત: કેવલ મિમે, સકર્ણા: કર્ણાભ્યાં ગિમિપિબન્તિ પ્રતિકલમ... ( [૧૦૪૭] તનીયાનપ્યુસૈન પટુરશનીય પરિભવ, પિપાસાપિ કવાપિ કુતિ ન ભાવગી: શ્રવણતા, ભવેત્ સાક્ષાત્ દ્રાક્ષારસરસિકતાહત બહુધા, સુધાસ્વાદઃ સદ્યઃ કિમુ સમુદયેનાધિવસુધમ. [૧૦૪૮] ભવધ્યાન સ્નાનપ્રકૃતિ સુભગં મે સુહૃદય, પવિત્રા ચિત્રા મે તવ ગરિમનુત્યા ભવતુગી:, પ્રણામૈ: સછાયસ્તવ ભવતુ કાયશ્ચ સતત, ત્વદેક સ્વામિત્વ સમુદિત વિવેક વિજયતામ્ . [૧૦૪૯] પ્રાતઃપ્રસન્નવદનાભુવનાવતંસ,માસસિતેવલપદાભવદીયરૂપમ્ યે કેચિદક્ષિણપથે પ્રથમ નવન્તિ તે ફેન પાંડુરભવનંભવત. [૧૦૫૦] તારા વિરામસમયે કમલાકરેપુ, યા તેષ બોધ મુદિતા મલ સૌરભેષ, ધન્યાવિનિદ્રિતર્દશઃસુર્દશ:પ્રભાવ, માલાજ્યતિ કમલાડકુલમાનનંતે [૧૦૫૧] ભિન્દતિ દુર્ગતિભયાનિ સમાનયતિ સ્વઃ સંભવાન શિવજનિ ચ મંગલાનિ, ભાનૂ દયે તવ નમતિ નુવન્તિ ચેડબ્રી, - પાપાબુરાશિ પરિશેષ સમીર ધીર. [૧૦૫૨] તેષાં ન જન્મ ન ચ જીવિત મીશભાવ મુચં-યશશ્ચ ફલવન ન વંદતિ સંત, યાતિબહલહર્ષ જલાવિલા,નિધ્યાયતે ક્રમક જ નતવપ્રભાતે. Page #211 -------------------------------------------------------------------------- ________________ - - - ૨૦૬] . વીતરાગ સ્તુતિ સંચય | [૧૦૫૩] સર્વાડમરે સંપૂજ્ય સર્વજ્ઞ જ્ઞાનભાસ્કર સર્વ સત્વહિત ડઝનન્દ સર્વ સૈખ્ય નમે ડસ્તુતે. [૧૦૫૪] અતરંગ મહાસૈન્ય સમસ્તજનતાપકમ, દલિતં લીલયા યેન કેનચિત્ તં નમામ્યહમ , [૧૦૫૫) વિશિષ્ટકકાષ્ઠોદયં યાનપાત્ર, પવિત્ર વિરાજગુણ શ્રેણિપાત્રમ, ભવત્પાદપવૅ વિભે યે ભજને, ભવાધિપારીણુતાં તે લભતે. [૧૦૫૬] કદી દેવતે સેવકેડલું ભયં કદી શાસન સાવકીનં ભજેયમ, કદા દર્શને દર્શનાર્ પાવયં કદાવત્પદાર્જ ચ ચિત્ત નયમ. [૧૦૫૭] સંસાર પ્રસરન્નિદાઘ સમયેદભૂત પ્રભૂતાંગભૂત , તાપ વ્યાપ સમાપને નિરુપમ પ્રદુદામકામ્બની, દજેયાન્તરરિવારજયિની જેની ચતુર્વિશતિવિભાદ્યદનંગ ભંગ જનની જીયાજજનાનંદિની, [૧૦૫૮] તેશ દેવ પ્રભવન્તિકપા: કલ્યાણ ભાજશ્ચ મહાનુભાવા, ભાવારિભિ પ્રણમતિ વિશ્વ-વિશ્વસ્તૃત ત્વાં નતસન્નિકાય. [૧૦૫૯] ય: સ્વાંગુલીમિકથતિ નભસઃ પ્રમાણે, તારાડEવતારક તતર્ગણિત કરેતિ, આખ્યાતિ જલનિધેિજલબિંદુ સંખ્યાં, સેડપિ પ્રભુ તવ સંસ્તવને જિનેશ. Page #212 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [૧૦૬૦] ક્રોધ. વૃણુક્તિ લિમારબલ વિનકિત, વૈર ચ વજ્રયતિ વજ્રતિ દુઃખરાશિમ્, ધર્મનિયેાજયતિ યાતિ ચ પ્રભુત્વે, પૂજા તવ ક્રમયુગસ્ય શિવે નિયુકતે. [૧૦૬૧] પશ્મિહુતિ નેન પુણ્યરાશિ, પાપ નિખ યતિ નાથ ભવત્ પ્રતાપ, નિબહ તે ચ, ત્વદભક્તિ રેવ ઘનક માહ.. પ્રખહત ઈ હાડડશું તવ પ્રસા [૧૦૬૨] ધૂનેતિ શત્રુ નિવહ. મનનેાતિ, પાપ' નાતિ ધુવતિ પ્રખલ કુકર્મ, મેહં વિધૂનયતિ ધમ ધનેક ચૌર', ક્રોધ ભવાંશ્ચ ધતિ પ્રસભં નતસ્ય, [૧૦૬૩] ક્ષયતીહ ક, ક્ષીણાતિપાપમશુભ' નિશ્ચાયતિ ક્ષિતિના સુખસલવાડપ, નક્ષીયતે ક્ષિતિતલે શુભમ લક્ષ્મીદેષ્ઠે ત્વયિ ત્રિજગતીપતિ મૌલિને. [૧૦૬૪] [ ૨૦૭ પુષ્ણાતિ પુણ્યમિ પતિ સદ્યાંસ, કીર્તિ ચ પુષ્યતિ જને તવ નામમત્ર, યત્વાં तु પાષત ચેસિસ કાલ, તસ્મૈવ પૃષતિ ભુવિ પ્રમથ પ્રતાપ:, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮] વીતરાગ સ્તુતિ સંચય [૧૦૬૫] ને જયંતે સુખફલં ન–જણાતિ શક્તિ, જ્ઞાન ચ ને જરતિ જાયતીહ નાંગમ, પુણ્ય ન જયંતિ જિનાતિ ન તસ્ય તેજે, યસ્ય પ્રસીદતિ તવાહિયુગ જિનેશ. મેહ કુણાતિ ભવ સિંધુમય કૃતિ, સુજ્ઞાતિ ને પર ભયેન ભવપ્રભાવ, ન ભતે તવ મનડમર સુન્દરભિ,ને શુભ્યતે તવ જિનેશ્વર સેવકેપિ. [૧૦૨૭] દીદાસને રિપુકુલ દુરિત સમગ્ર, શકયાડવદાનયતિ યચ્છતિ ચ પ્રમોદમ, ચીરાંશ્ચ ધર્ષયતિ ધષતિ દુષ્ટ મન્નાન, ધોતિ ચેતસ નમસ્યતિ યઃ પ્રભો ત્યામ . [૧૦૬૮] નેનેકિત યસ્તવ પદ ચ શિરઃ પૃણક્તિ, નિત્યં ચ ધૂપયતિ ધૂપ ઘટી ભિરણ્ય, વિભિધાવતિ યશોદધિપિંડ પાંડુ, ખ્યાતિશ ધાવતિ ધવન્તિ ચ સાધુવાદ, વિનાનું વિલોટયતિ લેટતિ દુર્યશપ, પાપં લુઇત્ય તનુ મર્જતિ પુણ્યરાશિમ , શકત્યાજંતે સુકૃતમજંયતિ ક્ષમાં સ, ત્વરછાસને જીનપતિ રમતે જ ય:. Page #214 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૨૦૯ [૧૦] જોગાન માર્ગતિ માર્ગતિ ને પગન, રાયં ચ ને મૃગયતે મૃગયત્યુપાયમ, મૌક્ષક સૌખ્ય નિકરાય મને અમેદ, તવ પ્રસીદ કરુણ રસમેહિ દેહિ. ૧૦૭૧] યઃ શુન્યતે નિજમનરૂવ સંતવન, ય શુન્વયત્યપિ તવ દર્શન, યઃ શુન્થતિ ક્રમયુગ પ્રણિપત્ય ભાલં, સત્યં ચ શુદ્ધયતિ ન બહિરન્તરેડપિ. [૧૦૭૨] લેકત્રયાલકૃતિ સલ્લલામ, સ્વામિંસ્તવદીયેન ગુણું સ્તવન, ગચ્છતિ પાપ ખિલાનિ શેષ ગ્રીષ્મા તાપેન યથા સરાંસિ. [૧૦૭૩] વિશ્વત્રયભાલ વિશાલમણે, ભવ્યાડભુજ બેધ વિધિવુમણે, વં તિષ્ઠસિ યસ્ય મને ગગને, તિષ્ઠન્તિ ન તત્ર તમાંસિજને. [૧૦૭૪] પ્રત્યે ભવન્ત સ્તુતિભિઃ સ્તુતિ, સુબુદ્ધિભિભૂવલ વિભાતિતે, નિશિથિનીનાથ વિભાડવભાસિતા –મહૌષધીભિનિશિ ભૂધર ઈવ. . [૧૦૭પ. ધન્ય કૃતાડશેડમિ જિનેશ ચિન્મયાનં વીક્ષિતઃ ક્ષીણુકવાય કશ્મલ જગદ્ય મે જીવિત જ મને ફલ,પ્રાપં પ્રક્ષેડવાડમનુત્તરાં શિયમ ૧૦૭૬] રાગ રુયત ઈત હન્તિ કામ પ્રકામ, મહેડલ્યર્થ તદતિ સતત શૈક્ત શત્રુવમામ , બાયસ્વાગતસ્ત્રિભુવનપતે ભીતભાતેહમા, ત્પાદાજે શરણભગમ સંશ્રિતાનાં શરણ્યમ, ૧૪ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ વીતરાગ સ્તુતિ સંચય [૧૦૭૭] મયાન્તર્ભવં બ્રામ્યતા દેવદેવ જરા મૃત્યુબિરછેદકારીત્વમેવ, પ્રસ્થમાંચિતેનાથદષ્ટસ્તદેવાદૌધઃ સમગ્ર પ્રણષ્ટ [૧૦૭૮] શ્રદ્ધા પ્રવર્ધતિ યસ્ય તવાંડસ્ટ્રિભક્તી, શંવદ્ધતેવસ્ય કિલ વહેંયતિ દ્વિવંસ, યઃ શીતે નિજ શિરસ્તવ પાદ નીરેસ્ત શીકયક્તિ સુચિર ખલુ પુણ્યમેઘા. [૧૦૭૯] સ્વામિંસ્તવ ઘનઘાતિકર્મકદનેં તેડસ્પેશે કે હિ તત્ , સ્થાને શોક તરૂર્બભૂવ દિહા શોકા સ્વયં કિં વયમ્, જણે કેવલ સેવયેવ જિન તે નમ્રાંગિનાં સ્મૃદ્ધયાચૈત્ય: કિમિવૈષ શેકહરણે બદ્ધ પ્રતિભવતુ . ૧૦૮૦] - જિગે યેન હષકસેનખિલ પંચ પ્રપંચં પ્રભે, મિથ્યાત્વેદયમવતંચ ભવતા દદેવતાચારશમ , તેનાનંદ વિનોદ મેદુરહદતે દેશનેબ્યમિવાડ,સ્વપ્ના કિ કિલ પંચવર્ણકુસુમશ્રેણી વવર્ષ વિ. ( [૧૦૮૧] સ્વામિનસ્મય વિસ્મયે યમુદા સાર પ્રસારસ્તવ, વ્યાખ્યાનાવ નિવેદ દિક્ષુ દિશત ધર્મ ચતુર્થી દવનિ, દિવ્યઃ શ્રવ્યરસશ્ચતુર્મુખ પુષ: સંવિસ્તૃત સર્વત, કિં જેતું ચતુર કષાયવિષયાનિશેષ દેષ પ્રભૂન : [૧૦૮૨] તવાતવિક વાક્ય વિભવ વચ્ચેવ વિશ્રામિણી, સમ્યજ્ઞાન ચરિત્ર દર્શનમયી રત્નત્રયી ત્રિો, Page #216 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૨૧૧ ગેલનતિપારિણી શિવપદાનન્દ દયિ ભુતા, ના રોવ તતઃ કિમસ્તિ શિરસિ છત્રત્રયં તે વિ. [૧૦૮૩) રાગદેષ મહાદ્વિષે વિધિનાધે ધ્યાનઢયાદ્વૈતતા, સર્વાચ્યમહેસાવપિ સુખેશ ત્વયા નિર્જિત, નાનન્ત ભવાવતાર નિરતે તેનેવ કિંતા – દભુતે તે યશસી સુચાર મિષાત્પર્ધદ્વયે સંસ્થિતે. [૧૦૮૪] કષ્ટારિષ્ટ નિકૃષ્ટ પુષ્ટ નિકટા દષ્ટા દિદોષદ્વિપ – ભાદુર્ભભિદા ત્વમેવ પુરુષે વેકેડ સિ સિંહ, રવયમ શૈલેયે ભવિનાં શિવાષ્પ સુપથાં યેનેવ તેનત, દિવ્ય કિશુશુભ શુભદયમય સિંહાસન સાવ તે. [૧૦૮૫] ત્વયે વેદિતમદયજ્ય જ્ઞાનાદિ ક્ષાયિક, સર્વાસ્વપ્રકૃતિ સ્થિત ભવભયછેદપ્રદં બોધિદમ, તેને વં ત્વરિત તદર્પણવિધેર્ભવ્યાત્મનઃસ્તારયે,– ડતીવાજ્ઞતિપદ તનેતિ સુગિરા હિંદુંદુભિતે પુન, [૧૦૮૬ સાવ સર્વતમે પહત્વપદવી સિદ્ધ સ્વયંસેવતે કિંબિંબંસવિતુમહાદયમાં તેજડત્રકિવાડભુત, અષ્ટાદિષ્ટા મહેધનાતિદહને વહિં સ્વશક્તિ પ્રભુ, દિવા પ્રાર્થયતે તતિવિબુ વકતીશભામંડલમ. [ [૧૦૮૭] તવમતિરિયત્તિ નતાત્તિ શર્મા, ચરણું કરશું કરણું શરણમ, સમશિશ્રિયદા શ્રમવિશ્રમણું જિનપાદયુગેડકલયત્ કમલા. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] વીતરાગ સ્તુતિ સંચય [૧૦૮૮] ઈટ્ટાનિષ્ટ વિયેાગયેાગહરિણી, કલ્યાણનિષ્પાદિની, ચિંતાથેકકુયાગરાગ શમિની, મૂર્તિ જ્નાન દિની, નિત્ય' માનવવાંછિતા કરણી મદાર સવાદિની, કલ્યાણ વિધાતુ સુદર તર' સત્ય વાવાદિની. [૧૦૮૯] ચિત્ર’ ચૈતસિવ તૈઽદ્ભુતમિદ વ્યાપક્ષતા હારિણી, મૂતિ સ્મૃતિ મતીમતીવ વિમલાં નિત્યં મનેહારિણું, વિખ્યાતાં સ્નપયન્ત એવમનુજા: શુદ્ધોદકે ન સ્વયં, સખ્યાતીત તમામલાપનયતા ને લ્યમાખિતિ. [૧૦૯૦] ધન્યા દૃષ્ટિરિય થયા વિમલયા દૃષ્ટ ભવાન્ પ્રત્યહ', ધન્યા સારસના થયા સ્તુતિપથ નીતા જગત્સલ:, ધન્ય' કર્ણ યુગ' વચાઽમૃતરસ પીત મુદ્દા ચેન તૈ, ધન્ય હતું સતતં ચ ચેન વિશઇસ્તવનામ મન્ત્ર ધૃતઃ. [૧૦૯૧] કિ પીયૂષમયી કૃપારસમયી કપૂરપારીમયી, કિ ચાન દમયી મહેાયમયી. સપ્નયાન લીલામયી, તત્ત્વજ્ઞાન મયી સુદર્શનમયી નિસ્તન્દ્રે ચંદ્ર પ્રભા, સારસ્કારમયી પુનાતુ સતત' મૂત્તિ સ્ત્વદીયા સતામ્. [૧૦૯૩] ન સ્વર્ગાપ્સરસાં સ્પૃહા સમુયે ને નારકાòદને, ના સ`સાર પરિક્ષિતૌ ન ચ પુનઃનિર્વાણુ નિત્યસ્થિતી, ત્વત્પાદ દ્વિતય નમામિ ભગવન્ કિવકક પ્રાર્થાંચે, દ્ભક્તિમાંમ માનસે ભવભવે ભૂયાદ્વા નિશ્ચલા, Page #218 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય જિન સ્તુતિ [ ૨૧૩ [૧૦૮૪] વિચિત્ર પવિત્ર તપ યેનતપ્ત તપ્ત હિગાત્રે ક્ષિતી ન પ્રસુપ્તમ્, મને ગુપ્ત મુપ્ત ચ સદ્ધર્મ બીજ, સદામે સ આધાર એકેડસ્તુદેવ . [૧૦૫ વિના ચંદ્રહાસ વિહાસંવિકેપ હત મેહ દૈત્યઃ સપુત્રપ્રપુત્રમ, ગૃહીત સ્વરાજ્ય ચિરકાલનષ્ટ, સદાબેસ આધાર એકેડસ્તુદેવા. [૧૦૯૬] ન કસ્થાપિતુલ્યા ક્ષમામાર્દવંચા-જંવ,નિસ્પૃહસ્વતપ સંયમામ તથા સત્ય શીચે ધન બ્રહ્મચર્ય, સદા મે સ આધાર એકેડતુદેવ. હા અમે તો લાઈક " ન કર્તા ન ભર્તા ન ભક્તો ન ભક્તા, નરક્તો ન રૂછો ન દુષ્ટ ન હષ્ટ, તથા]ષ નાગે ભવાભાધિપતિઃ સદામેસ આધાર એકેડસ્ત દેવ. [૧૦૯૮] ન દેશે ન દેહેન ગેહે ગૃહિયાં ન રાયે ન કાર્યો તે પ્રેમ બંધા, તથાપિપ્રિયવંસતાં ત્યતિતૃષ્ણ સદામે સ આધાર એ કેડસ્તુદેવ [૧૦૯૯] અહકર્મપાશેન બદ્ધી ભવાગ્ધ, ત્વયા ત્રોટિતી મૂલતઃ કર્મપાશ વિના સ્વામુપાયો નકેડગ્નિ લેકે સદા મે સઆધારએકેડસ્તુદેવઃ [૧૧૦૦] જના ચેડત્રક્યાતમુચતિમુક્તા:પ્રતેડપિસર્વે ભવધ્યાનયુક્તા: અતઃ સિદ્ધિ સંગે ત્વમેવાસિ હેતુ સદા મે સઆધારએકેડસ્તુ દેવ; [૧૧૦૧] . નિષિદ્ધોડપિ રાગે વિરુદ્ધો ન શુદ્ધ-સ્તથાપિ ત્વદીયે મયા ઘીયતેડતા. તો પર્યાગે ન કે વિતરાગ સદા મે સ આધાર એકેડતુ દેવઃ [૧૧૦૨] કદાત્વદાણાકરણાપ્તતત્વ, ત્યકવામમવાદિભવૈકદમ, આમૈકસારે નિરપેક્ષવૃત્તિ, મનિર્ભવતામિ નાથ. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] વીતરાગ સ્તુતિ સંચય [૧૧૦૩] હિવા સ્વદેહેડપિ મમત્વ બુદ્ધિ શ્રદ્ધાપવિત્રીકૃત સહિક મુક્તાન્યસંગ: સમશત્રુમિત્રા, સ્વામિન્ કદા સંયમમાતનિષે. [૧૧૦૪] ત્વમેવ દેવ મમ વીતરાગ ધર્મો ભવતિ ધર્મ એવ ઇતિસ્વરૂપં પરિભાવ્યતસ્માન્નાપેક્ષણીયો ભવતિ સ્વભૂત્યઃ [૧૧૦૫] નિત્યં વિજ્ઞાનમાનંદ બ્રહ્મ યત્ર પ્રતિષ્ઠિત, શુદ્ધ બુદ્ધ સ્વભાવાય નમસ્તસ્મ પરામને. [૧૧૦૬] નાતરા ન મિથ્યાત્વ હાસ્ય રત્યરતિ ચ ન, ન ભીર્યસ્ય જુગુપ્સાને પરમાત્મા સ મે ગતિ.. [૧૧૦૭ હાસ્ય મૌખર્ય નિષ્ફર ભાષણાત્ વિર વૃદ્ધિ થતું , મયા કૃતં ભગવત્ સર્વમ્ તત્ ક્ષમાયામિ પુનઃ પુનઃ [૧૧૦૮] જે મે ધમવિરુદ્ધ જાઓ મણ વયણ કાય વાવારે, મિચ્છામિ દુકકડમ્ તમ્સ પુનરવિ મા હુ જજ પાવમયિ. [૧૧૦૯] સદાનંદ મય સ્વામિન્ જય કારુણ્ય સાગર, ઈહ લેકે પર લોકે ત્વમેવ શરણં મમ: ૧૧૧૦ જલે વા જવલને વાડપિ કાન્તારે શત્રુ સંકટે, સીહાહિ રોગ વિપદિ ત્વમેવ શરણં મમ: [૧૧૧૧] ન શકે યસ્ય ને કામે નાજ્ઞાનાવિરતિસ્તા , નાખવકાશશ નિદ્રાયા: પરમાત્મા સ મે ગતિઃ Page #220 -------------------------------------------------------------------------- ________________ [૨૧] ન કર અમારા પ્રકાશન કા [] મનવ હેમ ઢઘુચિ -૨ સપ્તા વિવમ્ .. [२] अभिनव हेम लघुप्रक्रिया-२ सप्ताङ्ग विवरणम् [३] अभिनव हेम लघुप्रक्रिया-३ सप्ताङ्ग विवरणम् [४] अभिनव हेम लघुप्रक्रिया-४ सप्ताङ्ग विवरणम् [૧] તમારા [६] चैत्यवन्दन पर्व माला [७) चैत्यवन्दन सङग्रह-तीर्थ जिन विशेष [૮] ચૈત્યવન વિશી [3] બ્રચ મત્તિક (બાવૃત્તિ-) [१०] अभिनव जैन पञ्चाङ्ग २०४६. | [૧૧] અભિનવ ઉપદેશ પ્રાસાદ–૧-શ્રાવક કર્તવ્ય-૧થી૧૧ [૧૨] અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨-શ્રાવક કર્તવ્ય-૧૨થી૧૫ [૧૩] અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩-શ્રાવક કર્તવ્ય–૧થી ૩૬ [૧૪] નવપદ-શ્રીપાલ [૧૫] સમાધિમરણ [૧૬] ચૈત્યવંદન માળા [૭૩૯ ચૈત્યવંદનેને સંગ્રહ] [૧૭] તસ્વાર્થ સૂત્ર પ્રબોધ ટીકા ભાગ-૧-[અધ્યાય-૧) [૧૮] તસ્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [૧૯ સિદ્ધાચલને સાથી (આવૃત્તિ-બે) ચૈત્ય પરિપાટી [૨૧] અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેકટરી [૨૨] શત્રુજ્ય ભક્તિ (આવૃત્તિ-બે) [૨૩] શ્રી નવકાર મંત્ર નવલાખ જાપ નેપથી Page #221 -------------------------------------------------------------------------- ________________ [૨૨૦] [૨૪] શ્રી ચારિત્ર પદ્મ એક કરોડ જાપ નોંધાથી [૨૫] શ્રી ખારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમે (આવૃત્તિ-ચાર) [૨૬] અભિનવ જૈન ૫'ચાંગ-૨૦૪૨ [૨૭] શ્રી જ્ઞાનપદ પૂજા [૨૮] અતિમ આરાધના તથા સાધુસાધ્વી કાળધમ વિધિ [૨૯] શ્રાવક-અંતિમ આરાધના [૩૦] વીતરાગ સ્તુતિ સંચય [૧૧૧૧-ભાવવાહી સ્તુતિઓ] ~: કેવળ પુત્ર સપર્ક : ૐ મુનિ શ્રી દપરનાર “પા૨ાધના ભવન', ગંગાદા સાચી, દદાર બંદર સામેની 21માં, પોસ્ટ 211010120-363 530. જ! &te . મોબાઈલ :- 96259_67397 Page #222 -------------------------------------------------------------------------- ________________ જમવા જીતને તના વાદક, મુનિ શ્રી દીપરત્નસાગજી. જૈનપ્રનિટી દીપચીસાગર) વીતરાગ સ્તુતિ સંચય એટલે એક હજાર એકસો એકાવન સ્તુતિના સંગ્રહ - જેમાં સમાવેશ થયેલ છે - ] ચાવિત જિનવર સન્મુખ બાલવાની દશા ચાવશી || 5oo સામાન્ય જિનસ્તુતિ (ગુજરાતી ભાષામાં) | પચાસ ગાથાનું પ્રમાણ ધરાવતી બનવ-પ્રાર્થનાઓ?” રનાકર પચીસી મૂળ તથા તેના ત્રણ પદ્યાનુવાદો જીવખામણ આલોચના-શુભભાવનાદિ રૂપ સ્તુતિઓ | | બસ એકાવન સંસ્કૃત સ્તુતિ DGR D09 *GES09 DG SH૦થી) Geઇલ Jain Education per Tainelibrary.org