________________
૧૧૪ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૫૫]
વાણી તારી સ્તુતિ કરતી, મનડું મારું કયાંય ભમે, ધન્ય ધન્ય છે એ જીવાને તુજ ભક્તિમાં ચિત્ત રમે, તેહથી પણ અધિકાછે તેઓ જીનઆણામાં મસ્ત રહે. જન્મ મરણના ફેરા ટાળી શાશ્વત સુખને તે જ લહે, [૫૫] આંખડી તારા દર્શન કરતી, ચિત્તડુ તેા ચકડાળ ક્રૂ, એ રીતે તુજ ધ્યાન ધરતા કર્મા મારા ક્યાંથી ખરે, શિવનગરમાં જાવુ મારું, બેઠા દુર્ગતિ નાવરે, કરૂણાસિંધુ કરુણા કરીને નૈયા પાર લગાવ રે.
[૫૬૦]
ભવમાં ભમ્યા ભવમાં ભૂલ્યા મુજમાં રહેલા દોષથી, જીવાની સાથે વૈરભાવ મે' રાખીયે। બહુ રાષથી, મુજ જીવનની એ કાળી કથની સ્પષ્ટ તુજને હુ કહુ, એ દોષમાંથી મુક્ત કર સમ-મૈત્રી ભાવે હું રહું [૫૬૧]
પ્રસન્નતા કઈ એવી આપેા ધ્યાન તમારું ધરવુ', જ્ઞાન દૃષ્ટિ ક ંઈ એવી આપે! જીનવર દર્શીન કરવું', શક્તિ ભાવના એવી આપે। ભવસાગરને તરવું, અંતર્યામી હું છું અભાગી તુમ ચરણે શુ ધરવું. [૫૬૨]
આંખડી દેખી અમૃત ઝરતી હૈયુ. મારું હ ધરે, સુખડુ' દેખી મલપતું તારું થનગન મનડુ' નાચ કરે, મૂરતિ તારી નજરે નિહાળુ. વીતરાગતા મનમાં કરે, દન વંદન સ્તવના કરતાં ભવભવ સ`ચિત દૂર કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org