________________
૧૬૮ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૮૨૩] મન વચન કાયાથી કર્યા, દુષ્કૃત તણું ડુંગર ખેડા, તિહું કાલમાં ભમતા થકા, મેં પાપના ભર્યા ઘડા, દુષ્કૃત સાવ હું નિંદતે પ્રભુ, લહું પદ અજરામર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર.
[૮૨૪] ત્રિકરણ યેગે જે કર્યા, ત્રિકાલમાં સુકૃત પ્રભુ, અરિહંત આદિકના વલી જે, જે ગુણે ભાખ્યા વિભુ, અનુદતે સુકૃત સવિ, રવ પરતણું જે ગુણકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર
[૮૨૫] શાસન પ્રભાવના હવામી વચ્છલ, દેવ ગુરુ ભક્તિ ઘણી, દાન શીલ ત૫ ભાવ ધર્મ, સેવના તીર્થો તણી, ભાવનાઓ સોળ ભાવ, રત્નપત્રો પામુ પર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર.
આહારની લાલચ મહીં, જીવ દુ:ખ અનંત પામતો, પૂરવ ઋષિ સંભાર, આહાર ત્યાગને કામતે, તુજ શરણના પ્રભાવથી પ્રભુ, પામું હું અનસન વરે, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર,
[૨૭] શિવકુંવર સુદર્શના તિમ, શ્રીમતી આરાધતા, ચૌદ પૂવી અંત સમયે, એ જ મંત્ર વિચારતા, સમાધિ મૃત્યુ પામવા નવકાર અંતે હિતકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org