________________
૬૦ ]
વીતરાગ સ્તુતિ સ ંચય
(૧૦) શ્રી શીતલનાથ પ્રભુ સન્મુખ બોલવાની સ્તુતિ
[૨૯૪]
સિત ચંદન જિમ શીતલ જિન પ્રભુ કરે શીતલ દને', એ ભવ દાવાનલ મેટ ધ્રુવે, વાણી વર્ષા વ તે, શ્રી મેાક્ષ મારગ ભવ્ય પાવે, શીતલનાથ જિનેશ્વર, સખ ભવિક જન મિલકરા પૂજા, જપે નિત પરમેશ્વર,
[૨૫]
પાચે સહવાસ તારા અમલ ગુણ ભર્યાં ચાંદની ચાંદ જેવા, જાણ્યું સઘળું જ આપે શ્રુત શ્રવણ થકી સુખ દેવાધિદેવ, જાવે મનડુ જ મારુ પરઘર ફરવા નાથ નાથી જ લે જે, રાખુ તુમ પાસ આશા શીતલ જિનવરા નાવ તારીજ લે જે.
[૨૯૬]
ગ્રહી દીક્ષા લીધું પરમ વિભુ તે ઉચ્ચ પદને, દઈ શિક્ષા તાર્યા જગપતિ તમે ભવ્ય જનને, પ્રભા ચાહું છું હું ઉપશમ રસે લીન કરો, ધરુ આણા તારી શીતજિનજી પાર કરો.
[૨૭] એસી પુષે અલિમધ લહે ચિત્ત યાને લગાવી, આવી પાસે ગુણ મધ લહું તાન તારું જગાવી, પીવા પાણી જનગણુ નદે છે જેમ દાંડી, આવ્યા તેવા શીતલ જિનજી ભાવ સૌંસાર છેાડી.
[૨૯૮]
છે શ્રેષ્ઠ હર્ષાકુર જીવના જે તેના વિકાસે નવ મેઘ જેવા, સ્યાદ્વાદ પીચુષ સુસિ'ચનારા, રક્ષેા પ્રમે શીતલજી તમે ને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org