________________
વીતરાગ સ્તુતિ સ ́ચય
[૩]
કાઈ પૂર્વ‘ભવના પાપથી, જેની મતિ મૈથુનમાં, તે પાપમતિ ભૂલવા રહે, બ્રહ્મચારી પ્રભુ તુજ ધૂનમાં, વિકાર સૈા સળગી જતા, તે નથી. તસ ખૂનમાં, નામ જિનેસર ધ્યાનથી, જીવ રમણ કરતા પુનમાં, [૮૦૪] ચેાથે ભવે કેવલ લહે; ગિરનાર ગિરિવર ધ્યાનથી, મંદિર નમિ જિષ્ણુ દનુ, સેાહાવે ગિરિવર શાનથી, તીર્થં પતિને તીથ સાથે, પ્રણમતા બહુમાનથી, તરવા બધા સંસાર સાગર, નેમિનાથ સુકાનથી. [૮૫] વીચરતા જિન લૅંગળા, નથી પુન્ય કીધુ. પ્રભવે, અંધન ઘણા મુ`આવનારા, નથી સમરતા આ ભવ, હું કેમ તુજ પામી શકીસ, તેથીજ આ પછીના ભવે, સમાધિ મૃત્યુ યાચતા, નેમિ જિનેસર ભવેભવે [૮]
તુજ નામ લેતા વાંચતા ને સુણતા મને ઉલ્લુસે, જયાં મૂર્તિ દેખુ તાહરી ત્યાં અધિક આનંદ ઉલ્લસે, હું બેસતા ઉઠતા સૂતા, નેમિ સ્મરણ કરું તાહરુ, આ જીવન તુજ ચરણે ધર્યું, કલ્યાણ કરો મારુ. સિદ્ધચક્રની સ્તુતિએ [૮૦૭]
૧૬૪
ચેાત્રીશ અતિશય ધારી જનવર, પાંત્રીશ વાણી ગુણ રે, અષ્ટ પ્રાતિહાર્યની શૈાભા, વર્ણવવા
અરિહંત
સિદ્ધ ચક્રની મધ્ય બિરાજે, એહવા શ્રી સિદ્ધચક્રજી ને
વંદુ
Jain Education International
For Private & Personal Use Only
જગ્ કૃષ્ણ રે, તારણહાર રે, હજાર રે.
વાર
www.jainelibrary.org