________________
૧૫૪ ]
વીતરાગ સ્તુતિ સંચય
[૭૩] કમે શૂરા ધમ્મ શૂરા એ ઉક્તિને બતલાવ, પરિષહ લહે તબ દ્રઢ પ્રહારી જાતને બતલાવ, તારા કર્યા તું ભગવે તેમાં કશું જ ખોટું નથી, કેવલ દીધું તિમ મુજ દીયે તે તાહરે ઓછું નથી.
[૭૫૪] જીવ સાત હણતે નિત પ્રતે જે યક્ષના આવેશથી, શ્રેષ્ઠિ સુદર્શન દેખી અર્જુને જ્ઞાન પામ્યા લેશથી, પ્રભુ વીરના પસાયથી ઉપસર્ગ સહતે ભવ કર્યો, એ પસાય લીધા વિના ફેગટ અરે ફેરા ફર્યો.
ત્રણ ખંડ રિદ્ધિ મેળવી પણ છોડવા ઈચ્છુક સદા, નેમિ જિનને પ્રશ્ન પુછે ચારિત્ર મળશે કદા, નિજ કમને વિકરાળ જાણે સંયતિ કરે સંતતિ, ચારિત્રના બહુમાનથી કયારે કરીશ ભક્તિ યતિ.
સંપત્તિથી રાંક પણ લમીમતિ ભાવે થકી,
નદર્શન પામ્યા વિના આહાર ન લે નકી, જિનભક્તિથી જિનનામને તિહાં બાંધતા નૃપ દેવપાલ, કયારે કરશે જિન ભક્તિ એવી ભટકતા જગમાં ત્રિકાલ.
[૭૫૭] ધારે અભિગ્રહ મુનિવરે અનેકવિધ તુજ શાસને, ને પૂર્ણ કરતા દ્રઢ મનોબલ વચનને અનુશાસને, અભિગ્રહ ધારી ત્રિકાલમાંહે જે રહ્યા નમી મુનિવરા, બડભાગી બનવા એહવે હું યાચતે તુજ નવરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org