________________
૭૦ ]
વીતરાગ સ્તુતિ સૉંચય.
(૧૫) શ્રી ધર્માંનાથ પ્રભુ સન્મુખ બેલવાની સ્તુતિ
[૩૪૪]
સબ ઈત ભીત ન રહે કેઈ, સમેાસરન પ્રતાપતે, જીવ વૈરભાવે વિહાય જાવે, માર સાપ મિલાપતે, તિન ધર્મ કે ઉપદેશ ભાળ્યા, ધર્મનાથ જિનેશ્વર, સખ ભવિક જન મિલકરા પૂજા,જપેા નિત પરમેશ્વર . [૩૪૫]
લાગી લગની તુમારી શિપર ધરિએ ધર્મ આણા તુમારી કાચા તપથી જ તાપી વન વન વિચરે મેહને લાત મારી, ભૂલી દુનિયાજ સર્વે મન ઘર રમતાં જ્ઞાન સપૂર્ણ લાધ્યું. રાપી વિ બીજ એધિ ઘરમ જિનવરે શુદ્ધ નિર્વાણ સાધ્યુ..
[૩૪]
અપારે સ'સારે જિન તુમ વિના ખુબ રખડી, ભ્રમી આવ્યા હું તે, ચરણ પદ્મ દો કમ પટકી, ભરી લેવી મારે તુમ ગુણ તણી પ્રેમ મટકી, નમું ના હુ' બીજે ઘરમ નિજી પઃ અટકી. [૩૪૭]
મુદ્રા તારી ભવદુઃખહરી ભાવ ધારા વહાવે, નેત્રામાંથી અમરત કરે દેખતાં હર્ષ થાવે; વાણીમાં તે મધુરસ ઝરે શેલડી જાય હારી, કૈાટી ફાટી ધરમ જિનજી વંદના હૈ। હમારી,
[૩૪૮]
આ વિશ્વમાંહી સચ કલ્પવૃક્ષ છે જીવને ઈચ્છિત પામવામાં ને ચાર રીતે ધર્મોપદેષ્ટા શ્રી ધનાથા
અમે ભજીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org