________________
૧૩૦ ]
વિતરાગ સ્તુતિ સંચય
[૩૮] વિષયના વડ વૃક્ષને મૂળમાંથી જેઓ કાપતા, રાગ દ્વેષને મેહમાયા માંહે અગ્નિ ચાંપતાં, દિન શીલ તપ ભાવનાદિ ધર્મ જગને આપતા, શરણે રહે જે સ્વામિના શિવપુરે તેને સ્થાપતા.
ધરૂ છું દીપ તુજ ચરણે તું જતિ જ્ઞાનની ધરજે, ને ચામર ઢાળું છું તુજને, ગતિ મુજ ઉચ્ચાર કરજે, દીસે દર્પણ મહિ તે જેમ મુજ આતમ મહિ વસજે, ત્યજુ “હું” પદ તુજ દ્વારે, તે મુજને સિદ્ધિ પદ દેજે.
] પ્રભુ તુજ નયનની સમતા તો હું અંશ જે પામું, પ્રભુ તુજ મન તણી વીતરાગતાનો અંશ જે પામું, પ્રભુ તુજ ભવ તણી કૃતાર્થતાને અંશ જે પામું, પ્રભુ મુજ ભવ અનાદિના ભ્રમણને અંત હું પામું.
[૬૪૧] * પ્રમુ તુજ અક્ષ, અમ દૃષ્ટિ તણા વિકારને દમતી, પ્રભુ તુજ વક્ષ અમ મૃતદનીઓના ઘાવને ખમતી, પ્રભુ તુજ કઠના ઉદ્દગારમાં દેવી કૃતા રમતી, પ્રભુ તુજ ગુણનિધાનેને સકળ જીવસૃષ્ટિ નમતી,
ધરી નરદેહ પુણ્યભૂમિ મહિ પાયે કુળ ઉત્તમ મેળવી તુજ સરીખે દેવ ને ગુરૂ ધર્મ પણ ઉત્તમ, જીવનમાં જે મળ્યું મુજને તે વણમાંગ્યુ તે આપ્યું છે, પ્રભુ શિવસુખ તણા દાને પણ રૂપ ને ધાર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org