________________
ખરભાવના સ્તુતિ
[૧૯૫] માહાધિને દુષ્ટપ્રાપ્ય છે સજ્ઞાન ષ્ટિ ઐધિને, સા વિરતી રૂપ નિજભાવતુ અતિ આકરૂં ચારિત્ર તે, ત્રણ રત્ન પ્રાપ્તિ આધિ તે સ્થિરતા સમાધિ ભાવ છે, વંદન કરી પ્રભુ નિત્ય ભાવુ એધિ દુલભ ભાવના. [૧૯૮]
અધ મય સ‘સારમાં લવ પુણ્ય પણ તે ધમ થી, શિવધ દેશક ગુરૂને સદ્ધર્મ છે દુર્લભ અતિ, અસંગને સ્વભાવરામી આત્મ નિશ્ચય ધર્મ છે, વંદન કરી પ્રભુ નિત્ય ભાવુ ભાવના સુધમ તે, -: મૈત્રાદિ ચાર ભાવના રૂપ સ્તુતિ ઃ[૧૯૯] મૈત્રી ભાવનુ પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. [200]
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારૂ` નૃત્ય કરે, એ સત્તાના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે [૨૦૧]
દીન ક્ષીણ ને ધર્મ વિાણા, દેખી દિલમા દ રહે, કરૂણાભીની આંખેામાંથી, અશ્રુના શુભ સ્ત્રોત વહે. [૦૨]
Jain Education International
[ ૪૧
-:
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચિ‘ધવા ઊભે રહું, કરે ઉપેક્ષા એ મારગની, તાયે સમતા ચિત્ત ધરુ [૨૦૩] ચંદ્રપ્રભની ધમ ભાવના, હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના પાપ તજીને, મ ગલ ગીતા એ ગાવે.
For Private & Personal Use Only
www.jainelibrary.org