________________
વીતરાગ સ્તુતિ સ ંચય
[૫૫]
મુજ બુદ્ધિના વિકારથી, કે સયમ અભાવથી, બહુ દુષ્ટ દુરાચારમેં, સેવ્યા પ્રભુ બુદ્ધિથી, કરવું હતું તે ના કર્યુ., પ્રમાદ કેરા જેરથી, સૌદોષ મુક્તિ પામવા, માગું ક્ષમા હુ હૃદયથી. [૫૬] મુજ મિલિન મન જો થાય તા, તે દેષ અતિક્રમ જાણતા, વળી સદાચાર ભંગ બનતાં, દ્વેષ વ્યતિક્રમ માનતા, તે અતિચારી સમજવે, જે વિષયસુખમાં મ્હાલતે, અતિ વિષયસુખ આસક્તને, હુ અનાચારી ધારતે. [૫૭]
૧૨ ]
મુજ વચન વાણી ઉચ્ચારમાં, તલભાર વિનિમય થાય તે, જો અર્થ માત્રા પદ મહી', લવલેશ વધઘટ હોય તા, યથાર્થ વાણીભ ગને!, દષિત પ્રભુ હુ. આપના, આપી ક્ષમા મુજને બનાવા, પાત્ર કેવળ મેધના [૫૮]
પ્રભુવાણી ! તું મંગલમયી, મુજ શારદા હું સમજતા, વળી ઈષ્ટ વસ્તુ દાનમાં, ચિંતામણ હું ધારા, સુબોધને પરિણામશુદ્ધિ, યમ વરસાવતી, તું સ્વર્ગ ના ગીતા સુણાવી, માક્ષલક્ષ્મી અપતી. [ પ ]
સ્મરણ કરે ચગી જનેા, જેનુ' ઘણા સન્માનથી, વળી ઇન્દ્ર નર ને દેવ પણ સ્તુતિ કરે જેની અતિ, એ વેદને પુરાણુ જેનાં, ગાય ગીતા હુ માં, તે દેવના પણ દેવ વ્હાલા, સિદ્ધ વસજો હૃદયમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org