SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ] વીતરાગ સ્તુતિ સ‘ચય [૨૫] જે શરદ ઋતુના જળ સમા નિર્માળ મનાભાવે વડે, ઉપકાર રાજ વિહાર જે કરતા વિભિન્ન સ્થળેા વિષે, જૈની સહન શક્તિ સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે, એવા પ્રભુ અરિહંતને પ'ચાંગ ભાવે હુ. નં. [૨૬] બહુ પુણ્યના જયાં ઉદય છે એવા વિકના દ્વારને પાવન કરે ભગવંત નિજ તપ છઠ્ઠું અર્જુમના પારણું, સ્વીકારતા આહાર એ તાલીશ દાબવહીન જે, એવા પ્રભુ અરિહંતને પ’ચાંગ ભાવે હું નમુ [૨૭] ઉપવાસ માસખમણુ સમા તપ કરાં તપતા વિભુ વીરાસનાદિ આસને સ્થિરતા ધરે જગના પ્રભુ, બાવીસ પરીષહને સહ‘તા ઃ જે અદ્ભુત વિભુ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હુ નમ્ર’. [૨૮] ખાદ્ય અભ્યંતર બધા પરિગ્રહથકી જે મુક્ત છે, પ્રતિમા વહનવળી શુકલધ્યાને જે સદાય નિમગ્ન છે, જે ક્ષેપકશ્રેણી પ્રાપ્ત કરતા માહમલ્લ વિહારીને, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું [૨૯] જે પૂર્ણ કેવળજ્ઞાન લેાકાલેકને અજવાળતું, જેના મહાસામર્થ્ય કેશ પાર કે। નવ પામતું, એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી ક`ને છેદી કર્યું,, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હુ નમુ · Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005165
Book TitleVitrag Stuti Sanchay 1151 Stuti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy