SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકર પચ્ચીશી (૩) [ ૩૧ [૧૫૦] હું શુદ્ધ આચારો વડે સાધુ હદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો, વળી તીર્થનાં ઉદ્ધાર આદિ કઈ કાર્યો નવ કર્યો, ફેગટ અરે! આ લક્ષ ચોરાશીતણું ફેરા ફર્યા. [૧૫૧ - ગુરૂવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને દુનતણાં વાક્યોમહી શાન્તિ મળે કયાંથી મને? તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળિયાને ઘડે જળથી ભરાયે કેમ કરી? [૧૨] મેં પરભવે નથી પુણ્ય કીધુ ને નથી કરતે હજી, તે આવતા ભવમાં કહે કયાંથી થશે હે નાથ ભૂત ભાવિને સાંપ્રત ત્રણે ભવ નાથ હું ! હારી ગયા, - સ્વામી! ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. [૧૫૩] અથવા નકામું આપ પાસે નાથ? શું બકવું ઘણું, હે! દેવતાના પૂજ્ય! આ ચારિત્ર મુજ પિતાતણું, જાણે સ્વરૂપ ત્રણ લેતુ તે મારું શું માત્ર આ ? જ્યાં કોડને હિસાબ નહિં ત્યાં પાઈની તે વાત કયાં. [૧૫૪] હારાથી ન સમર્થ અન્ય દીનને ઉદ્ધારનારો પ્રભુ, મારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતા જડે હે વિભુ, મુક્તિમંગલ સ્થાન તેય મુંજને ઈચ્છા ન લક્ષમી તણી, આપે સમ્યગુરન શ્યામ જીવને તે તૃપ્તિ થાયે ઘણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005165
Book TitleVitrag Stuti Sanchay 1151 Stuti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy