Book Title: Sarviyadhyana
Author(s): Shubhachandra Acharya
Publisher: Jain Associations of India Mumbai
Catalog link: https://jainqq.org/explore/002020/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ . શ્રીમદ્ આચાર્યશ્રી શુભચંદ્ભદેવ વિચિત હાર્યા, ભાષાંતર. શ્રી વીચંદ ૨ાઘવજી ગાંધી વિવેચન આનંદનંદન-લાલન 9 સંપાદન પન્નાલાલ આર. શાહ ઈન્ડિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ ધી જેન એસેસિયેશન ઑફ ઇન્ડિયા પદાધિકારીઓ અને કારોબારી સમિતિ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સ , શ્રી દીપચંદભાઈ એસ. ગાડી ધીરજલાલ મોહનલાલ શાહ , કાંતિલાલ ડી. કેરા , નટવરલાલ એસ. શાહ જે. આર. શાહ પ્રતાપભાઈ ભોગીલાલ વસનજી લખમશી શાહ ,, માણેકલાલ વી. સવાણી , વિરેન્દ્રભાઈ પિપટલાલ મેહનલાલ છોટાલાલ શાહ દીપચંદ જાગનલાલ શાહ હિંમતલાલ કેશવલાલ શાહ સોહનલાલ એમ. કોઠારી સેવંતીલાલ કે શાહ શૈલેશ હિંમતલાલ કોઠારી , વરધીલાલ વમળશી શેઠ ,, ડાહ્યાભાઈ કકલચંદ શાહ કુમારપાળ વિ. શાહ * : , મુક્તિલાલ વી. વીરવાડિયા માર્ગદર્શક પત્રિકાના સંપાદક શ્રી મેહનલાલ સી. શાહ , સોહનલાલ કોઠારી » નટવરલાલ એસ. શાહ Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ આચાર્યશ્રી શુભચંદ્રદેવ વિરચિત સવીર્યધ્યાન ભાષાંતર વીરચંદ રાઘવજી ગાંધી વિવેચન આનંદનંદન – લાલન સંપાદન પન્નાલાલ આર. શાહ ધી જૈન એસેસિએશન ઑફ ઈન્ડિયા, મુંબઈ Page #4 -------------------------------------------------------------------------- ________________ SAVIRYA DHYAN edited by Pannala! R. Shah Published by The Jain Association of India Clo. Shri Mahavira Jaina Vidyalaya, August Kranti Marg Bombay - 400 036 બીજી આવૃત્તિ, એપ્રિલ, ૧૯૮૯ કિંમત રૂ. ૧૦-૦૦ પ્રકાશક : ધી જેને ઍસોસિએશન ઑફ ઈન્ડિયા C/o. શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૩૬ આવરણ રેખાંકન : જય પંચેલી મુદ્રક : કાન્તિભાઈ મ. મિસ્ત્રી આદિત્ય મુદ્રણાલય રાયખડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ કાળના ગર્તમાં વિલીન થાય એ પહેલાં ઈ. સ. ૧૯૬૪માં શ્રી વીરચંદ ગાંધીની જન્મશતાબ્દી દરમિયાન અને ત્યારબાદ એમના વિષે મારું સંશોધનકાર્ય ચાલુ રહ્યું હતું. એમનાં પ્રવચન, લેખે, પ્રગટ-અપ્રગટ સાહિત્ય માટે મુંબઈના જુદાં. જુદાં ગ્રંથાલયમાં અને વ્યક્તિગત કક્ષાએ મારી તપાસ ચાલુ હતી. પણ એ તપાસનું પરિણામ નિરાશાજનક હતું. દરમિયાન અચાનક, સવીર્યવાન’ની મુદ્રિત પ્રત મારા જેવામાં આવી. શુભ ચંદ્રાચાર્ય વિરચિત “જ્ઞાનાવ' ગ્રંથના યાન વિષેનાં બે પ્રકરણને એ અનુવાદ હતું અને પં. લાલને એના પર વિવેચન કર્યું હતું. આ પુસ્તક મુંબઈને કઈ ગ્રંથાલયમાંથી મને પ્રાપ્ત થયું ન હતું. પ્રિન્સેસ સ્ટ્રીટ પર ઈન્દ્રભુવન હોટેલ પાસે રવિવારે બેસતા ફેરિયા પાસેની પસ્તીમાંથી આ મુદ્રિત પ્રત મળી. એ મેં ખરીદી લીધી. કાળના ગોંધકારમાં આવાં પુસ્તકે વિલીન થાય એ પહેલાં એનું પ્રકાશન થાય એ જરૂરી છે. શ્રી વીરચંદ ગાંધીના અવસાન બાદ આ પુસ્તકની હસ્તપ્રત પં. લાલનના જોવામાં આવી અને એમણે વિવેચન કરીને ઈ.સ. ૧૯૦૩માં પ્રકાશન કર્યું એ જાણું મને આશ્ચર્ય થયું. ઈ. સ. ૧૯૬૫માં મળેલી આ મુદ્રિત પ્રતને મેં તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ કર્યો. ઈ. સ. ૧૯૬૮માં અમ્લપિત્તની બીમારીના કારણે મારે હોસ્પિટલમાં રહેવાનું થયું. એ વખતે આ પુસ્તકને મેં પુનઃ અભ્યાસ કર્યો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ભારે પંદરેક દિવસ આરામ કરવાને થ. એ સમય દરમિયાન આ પુસ્તકની પ્રેસ-કોપી મેં તૈયાર કરી Page #6 -------------------------------------------------------------------------- ________________ અને તુલમાત્મક પાટીપ પણ મૂકી. તુલનાત્મક અભ્યાસ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પુસ્તકાલયમાંથી મને સમયસર પુસ્તકો મળ્યાં. એ માટે વિદ્યાલયના એ વખતના મહામાત્ર શ્રી કાંતિલાલ ડી. કારા અને વિદ્યાલયના એ વખતના સાંચાલકાતા હું ઋણી છું. ઈ. સ. ૧૯૮૯નું વર્ષ શ્રી વીરચંદ ગાંધીની ૧૨૫મી જન્મજયંતીનુ વર્ષ છે. એ વમાં આ પુસ્તકનું પ્રકાશન થાય છે એ મારા માટે આનંદની વાત છે. શ્રી જૈન એસોસિએશન ફ ઇન્ડિયાએ આ પુસ્તકનું પ્રકાશનકાર્ય હાથ ધર્યુ છે. એ માટે હું એ સંસ્થાના સૂત્રધારાના આભારી છું. મુંબઈ વસંત પંચમી, વિ.સં. ૨૦૪૫ પન્નાલાલ ૨. શાહ. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ધી જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના વિ. સં. ૧૯૩૮ એટલે કે ઈ.સ. ૧૮૮૨માં થઈ હતી. એ વખતે સામાજિક ક્ષેત્રે જૈન ધર્મ અને સમાજનું પ્રતિનિધિત્વ કરે એવું સંગઠન ન હતું. જૈન ધર્મને અનુસરતાં શ્રાવક-શ્રાવિકાને સર્વાગી વિકાસ થાય એવી પ્રવૃત્તિઓ હાથ ધરવાની જરૂર હતી. વળી, જૈન મંદિર અને તીર્થોના માલિકી હક્કો અંગે જ્યાં વિવાદ થાય ત્યાં અદાલત સમક્ષ પ્રતિનિધિ વરૂપ સંસ્થા રજૂઆત કરે છે તે સમયની માંગ હતી. આ માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાનાં બે વર્ષ બાદ આ સંસ્થાને ધબકતી રાખે એવા મંત્રી મળ્યા. માત્ર વીસ વર્ષની ઉંમરે આ સંસ્થાનું સુકાન સંભાળનાર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ શત્રુંજય તીર્થ, સમેતશિખર, મક્ષીજી વગેરે તીર્થોના પ્રશ્નોની લંડનની પ્રિવી કાઉન્સિલ સુધી રજૂઆત કરી અને જૈન ધર્મની તરફેણમાં પરિણામ લાવ્યા. - ઈ. સ. ૧૮૯૩માં ચિકાગોમાં વિશ્વધર્મ પરિષદ મળી હતી. તેના પ્રમુખ ચાર્લ્સ સી. બની અને મંત્રી શ્રી હેન હેનરી બરે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આ પરિષદમાં હાજર રહેવા પૂ. આત્મારામજી મહારાજ(પૂ. આચાર્યશ્રી વિજયાનંદસૂરિજી)ને નિમંત્રણ પાઠવ્યું હતું. પરંતુ જૈનાચાર પ્રમાણે તેઓ વિદેશ જઈ શકે તેમ ન હતા. એટલે જૈન ધર્મ વિષે એક નિબંધ તૈયાર કરીને પરિષદ પર મોકલવાથી એમને સંતોષ માનવે પડે તેમ હતું. પરિષદના સંચાલકે એ વી Page #8 -------------------------------------------------------------------------- ________________ એમને પ્રતિનિધિ મોકલવા આગ્રહ કર્યો. પૂ. આત્મારામજી મહારાજની દણિ શ્રી વીરચંદ ગાંધી પર પડી. એમને છ મહિના પિતાની પાસે જૈન ધર્મને વિશિષ્ટ અભ્યાસ કરાવ્યું અને “ચિકાગે પ્રશ્નોત્તર નામને ગ્રંથ પરિષદને લક્ષમાં રાખી તૈયાર કરાવ્યું. * સંસ્થાના મંત્રી શ્રી વિરચંદ ગાંધીએ આ વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિષે અસરકારક રજૂઆત કરી. એમણે પિતાની વિદ્વતા, વકતૃત્વશક્તિ અને ચારિત્રના બળે વિશ્વના ધર્મધુરંધરે અને વિદ્વાન શ્રેતાઓ પર સારે પ્રભાવ પાડો. ધી જૈન એસોસિએશન ઓફ ઈન્ડિયાનું આ કારણે વિદેશમાં પણ નામ થયું. ત્યારબાદ શ્રી વીરચંદ ગાંધીએ અમેરિકા અને યુરોપના દેશમાં પ્રવચને આપી, તુલનાત્મક દૃષ્ટિએ જૈન ધર્મની વિશેષતા સમજાવી. આઝાદી બાદ જાહેર ટ્રસ્ટ અંગે પબ્લિક ટ્રસ્ટ એકટ પસાર થશે અને તેમાં ઉત્તરોત્તર સુધારા થતા ગયા. પરિણામે ટ્રસ્ટનાં હિતની સ્પષ્ટ અને સચોટ રજૂઆત કરવાની જરૂરિયાત ઊભી થઈ. ટ્રસ્ટની કાર્યવાહીમાંથી અંતરાયે દૂર કરવાની અને સાર્વજનિક ધર્માદા ટ્રસ્ટ અને સંસ્થાઓને તેમ જ ટ્રસ્ટના વહીવટકર્તાઓને ટ્રસ્ટ એકટ હેઠળ માર્ગદર્શન આપવાની પણ જરૂરિયાત ઊભી થઈ. એટલે પ્રસંગે પાત ટ્રસ્ટોનાં હિતોની સરકાર અને ધારાસભા સમક્ષ સ્પષ્ટ અને સચેટ રજૂઆત કરવાની આ સંસ્થા કાર્યવાહી બજાવી રહી છે અને માર્ગ દર્શન માટે માર્ગદર્શક પત્રિકાનું પ્રકાશન થઈ રહ્યું છે. એના સંપાદક તરીકે શ્રી મોહનલાલ સી. શાહ, શ્રી નટવરલાલ એસ. શાહ અને શ્રી કાંતિલાલ ડી. કેમેરા સેવા આપે છે. ઈ. સ. ૧૯૮૩માં આ સંસ્થાની શતાબ્દી ઊજવવા માનનીય શ્રી દીપચંદભાઈ એસ. ગાડીના પ્રમુખસ્થાને એમના નિવાસે એક સભા મળી હતી, જેમાં જૈન તત્વજ્ઞાન, કલા, ઈતિહાસને સ્પર્શતા કાર્ય અંગે વ્યાખ્યાન-ભજન અને લેખેના સંગ્રહનું પ્રકાશન અર્ધમાગધી Page #9 -------------------------------------------------------------------------- ________________ અને પ્રાકૃતના વિષયોના પ્રત્સાહન 'ગે શિષ્યવૃત્તિ આપવી અને શ્રી વીરચંદ ગાંધીનું નામ કાઈ સવિશેષ યોજના સાથે જેવુ એની વિચારણા કરવામાં આવી હતી. ાતાબ્દીના પ્રારંભરૂપે તા. ૧૪-૧૧-૮૭ના રાજ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈમાં ‘ શ્રી વીરચંદ ગાંધી અને વિદેશમાં. ધ'' એ વિષે પૂ. મુનિશ્રી જિનચંદ્રવિજયજી( ધ્રુત્રિપુટી)નું પ્રવચન રાખવામાં આવ્યું હતું. શતાબ્દી મહાત્સવ પ્રસંગે શ્રી વીરચંદ ગાંધીના જીવન અને કાને આવરી લેતી પુસ્તિકા પ્રગટ કરવાનું આ વ્યાખ્યાન વખતે નક્કી કરવામાં આવ્યું હતું. અમને જણાવતાં આનંદ થાય છે કે શ્રી પન્નાલાલ ર. શાહે ખૂબ જ ટૂંકા સમયમાં 'યેતિ'રની જીવનગાથા' તૈયાર કરી આપી. અને મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ શ્રી મધુકિરણ કેનિયાના વરદ્ધસ્તે રવિવાર, તા. ૨૦-૧૨૧૯૮૭ ના રાજ સંસ્થાના શતાબ્દી મહોત્સવના એક ભાગરૂપે એવુ પ્રકાશન કરવામાં આવ્યું હતું. શતાબ્દી મહાત્સવ તા. ૧૮, ૧૯ અને ૨૦ ડિસેમ્બર, ૧૯૮૭ના રોજ ત્રિદિવસીય વિશિષ્ટ કાÖક્રમ દ્વારા યાજવામાં આવ્યા હતા. હવે, શુભચંદ્રાચાર્ય વિરચિત 'જ્ઞાનાવ' ગ્રંથના 'સી' ધ્યાન’નાં એ પ્રકરણાના અનુવાદ શ્રી વીરચંદ ગાંધીએ કર્યાં હતેા અને પંડિત લાલને એના પર વિવેચન કર્યું હતું. તેની પ્રથમ આવૃત્તિ છેક ઇ. સ. ૧૯૦૩ માં પ્રગટ થઈ હતી, ત્યાર બાદ આ પુસ્તક ઉપલબ્ધ ન હતું. એનુ શુદ્ધિ-વૃદ્ધિ સાથે પ્રકાશન કરવાના અમે નિર્ણય કર્યો અને શ્રી પન્નાલાલ ર. શાહને એના સ`પાદનની જવાબદારી સાંપી. અમને જણાવતાં આનંદ થાય છે કે એમણે આ વિષયને તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ થઈ શકે એ રીતે પાછી ઉમેરી આ ગ્રંથનું મૂલ્ય વધાર્યું છે અને આ વિષય પર સ`પાદકીય વિસ્તૃત લેખ દ્વારા ગ્રંથની ઉપયેાગિતામાં વધારો કર્યો છે. યોગાનુયોગ શ્રી વીરચં≠ ગાંધીના Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫(સવાસ)મી જન્મજયંતી વર્ષમાં એનું પ્રકાશન થઈ રહ્યું છે એને અમને આનંદ છે. . . . . આ પુસ્તિકાના પ્રકાશન માટે મુ. શ્રી દીપચંદભાઈ એસ. ગાડી તરફથી આર્થિક સહગ મળેલ છે તે માટે અમે તેઓના ઋણી છીએ. " આ પુસ્તિકાનું મુદ્રણકાર્ય આદિત્ય મુદ્રણાલયે કરી આપ્યું છે તથા મુખપૃષ્ઠની ડિઝાઈન “જય પંચેલીએ કરી આપી છે. અમદાવાદમાં આ સઘળું કામ સમયબદ્ધ પૂરું થાય તે માટે ખંતથી અમને સહાય કરનાર જાણીતા વિદ્વાન ડે. કુમારપાળ દેસાઈ અને અન્ય ઉપયોગી થનાર મહાનુભાવોને અમે આ તકે આભાર માનીએ છીએ. સઘળું આ વિધાન છે. આ ભાભા મુંબઈ, તા. ૨૧-૨-૧૯૮૯ કાંતિલાલ ડી. કેરા નટવરલાલ એસ. શાહ માનાર્હ મંત્રીઓ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના : શ્રીમદ્ વીરપુત્રરત્ન કમળવિજય મહારાજના શિષ્યવર્ય શ્રી કેસરવિજય, તથા શ્રી વિનયવિજયના વંદનાથે મારું જ્યારે વિજાપુર જવું થયું હતું, ત્યારે તેમની પાસે એક સ્મરણપથી (નેટબુક) મેં દીઠી. તેમાંના હસ્તાક્ષર જોતાં મારા મિત્રરત્ન બંધુ મહું મી. વીરચંદ રાધવજીના જણાયા. વાંચવા માંડયું તે તે કોઈ પુસ્તકનું ભાષાંતર છે એમ જણાયું. વિષય મારી વૃત્તિને સાનુકૂળ હેવાથી આહૂલાદ થયે. વિશેષ આહૂલાદ એટલા માટે કે શુભ અને શુદ્ધ અયવસાયમાં જ રહેવાની તેમાં ફેંચી હતી, કારણ કે એમને વિષય વાનને હવા છતાં કેવળ ભાવનારૂપ (Theoretical) નહીં પણ પ્રગરૂપ (Practical) પણ હતોત્યારબાદ જ્યારે મારું મુંબાઈ જવાનું થયું ત્યારે મહારાજ શ્રી કેસરવિજયજીએ મારે માટે લેખક પાસે તે નેટ ઉતરાવી મોકલાવી. મુંબાઈમાં તેના મૂળની શેધ કરતાં, જે ગ્રંથઅર્ણવમાંથી શુદ્ધોપગ અથવા સહજ સમાધિ નામનું પ્રકરણ મેં બહાર પાયું છે, અને જેની બે આવૃતિ એક વર્ષમાં થઈ, ત્રીજી પ્રસિદ્ધિમાં આવી છે, તે જ ગ્રંથસમુદ્રમાંથી “સવીર્યધ્યાન” નામનું ઉત્તમ મુક્તાફલરૂપ પ્રકરણ મળી આવ્યું. તેનું જ ભાષાંતર મારા મિત્રરત્ન મી. ગાંધીએ કર્યું છે એમ નક્કી થયું. ત્યાર બાદ આ લધુ પરંતુ મારા તન-મન-હૃદયને આનંદ આપનાર ગ્રંથના પ્રત્યેક કલેક પર મનન આવ્યું. અને એ મનનઠારા જે કંઈ પ્રાપ્ત થયું, તેમાં મારે પૂર્વને અનુભવ મેળવી યથાશક્તિ પ્રત્યેક કલેક પર વિવેચન લખવા માંડયું. ધાનાભિલાષી સકળ સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિકાઓ તેમ જ મારા સકળ માનવ બાંધવોને ઉગી જાણ પ્રગટ કરવા ઇરાદો થયે, | WWW.jainelibrary.org | Page #12 -------------------------------------------------------------------------- ________________ અને તેને અનુમોદન પણ મળ્યું. આવા ગ્રંથની પ્રસિદ્ધિમાં અનમેદન આપનાર, મી. વીરચંદ રાઘવજી ગાંધીના મંથને પ્રસિદ્ધિમાં લાવવાની જિજ્ઞાસા રાખનાર વડેદરાનિવાસી ઝવેરી માણેકચંદ ઘેલાભાઈ છે. એવા સદ્ગહની કૃપા વિના ઘણીક વખતે માનવજાતના કલ્યાણ કરનાર ગ્રંથે પણ પ્રસિદ્ધિ પામી શકતા નથી. માટે ધન્ય છે એવા જનહિતવર્ધક સદ્ગહસ્થને કે લુપ્તપ્રાય થયેલા ધ્યાનમાગને પુનરૂદ્ધાર જેવા ઇચ્છે છે એટલું જ નહીં પણ સુવર્ણ મુદ્રિકામાં પ્રયાગરૂપ આવાં રત્ન જડી જનસમૂહને બાહ્ય સાથે આંતરઝવેરાત દર્શાવી, આંતરજવાહિર પણ અર્પણ કરે છે. મુંબઈ, સમતા મંદિર, લાલન વીર સંવત ૨૪૨૯ " (વિવેચનકાર) Page #13 -------------------------------------------------------------------------- ________________ પૂ કથન આ જ્ઞાનાવની ઘણી જ શુદ્ધ અને અત્યંત સુંદર, સ્થૂળાક્ષરે લખેલી પ્રત પ્રથમ પુણાની ડેકત કૉલેજમાંના જૈનગ્રંથસંગ્રહમાં મારા જોવામાં આવી. આ જ ગ્રંથની ખીજી પ્રતિ જોતાં માલૂમ પડયું કે યેગાવ પણ તેનું ખીજું નામ છે, અને યાગપ્રદીપ પણ તેનું જ નામ છે. આ ગ્રંથને મળતા જ એક ગ્રંથ ભાવનગરમાં શ્વેતાંબર આમ્રાયમાં મળી આવતા યોગપ્રદીપ નામના ગ્રંથ છે એવું સાંભળ્યું છે. વળી એ યોગપ્રદીપ પરથી કેાઈ દેવચદ્રજી મહારાજ નામના શ્વેતાંબર સાધુ મુનિરાજે તેને રાસ કર્યો છે. તેનુ નામ યેગપ્રદીપ રાખ્યુ છે. એ ગ્રંથમાં આ જ્ઞાનાવના લગભગ શ્લોકે બ્લેકને સાર ચાલ્વે આવે છે, એટલું જ નહીં પરન્તુ તે જ પદો પણ મળી આવે છે. એટલા ઉપરથી આ ગ્રંથના પરિશિષ્ટ તરીકે સવીય ખ્યાન'ને લગતી ઢાળ તેમના ચેાગપ્રદીપ રાસામાંથી અત્રે અવતારી છે. આ ગ્રંથા પર ભાષ્ય, ટીકા વગેરે છે એમ સભળાય છે. પરન્તુ મારા જોવામાં તે આવ્યાં નથી. આ ગ્રંથની મૂળ પ્રત જ મારા એક મિત્રરત્ન તરફથી મને પ્રાપ્ત થઈ હતી; તેમને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અને જ્ઞાનાવ મૂળ પણ મુનિમહારાજ કેરારવિજયજી મહારાજ પાસે હાવાથી મારે માટે સવીય ઘ્યાન'તું પ્રકરણ લખાવી ૧૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ મેં કહ્યું કે જેથી ક શોધન કરવા ઠીક પડયું. માટે એમની કૃપાને પણ અત્યંત ઋણી છું. મારા પરમ મિત્રરન મહું મી. વીરચંદ રાઘવજીને (જ્ઞાનાર્ણવ) આ ગ્રંથ ઉપર એટલે પ્રેમ હતું કે તે જ્યારે મુનિ-મહારાજ આત્મારામજી મહારાજ પાસે પંજાબ ગયા, ત્યાં તેમને ખબર પડી કે અંબાલાથી આઠ માઈલ એક ગામ છે. ત્યાં એક ગૃહસ્થની પાસે જ્ઞાનાર્ણવની પ્રત છે. પરંતુ તે પુસ્તક “તમે રસ્નાન કરી શુદ્ધ થઈ પૂજાના વસ્ત્રસહિત ભાથે ઉપાડી લઈ જાઓ તે મળે.” તેઓ મને કહેતા હતા કે એક ગૃહસ્થ તેમને માટે આમ કરીને પણ આ પુસ્તક આપ્યું. તે પુસ્તકમાંથી કેટલાંક પ્રકરણો વરચંદભાઈના હાથને - લખેલાં મારા જેવામાં આવ્યાં છે. અને હાલ તેના લેખસંગ્રહમાં તેની ઘણક નકલે મોજુદ પણ છે. આશા છે કે જે લાલનરુચિ અને લેકચિ આ તેમ જ શુદ્ધોપયોગના વિવેચનથી જાગ્રત થઈ તે જ્ઞાનાર્ણવ સંપૂર્ણ પર વિવેચન કરી અને ગ્રંથ સ્વ પર વિશેષ - ઉપકાર થવા બહાર પડશે. - આવા ગ્રંથ ઉપર વિવેચન, જેનું બીજું નામ બાલાવબેધ, (બાલજીવને બેધ) Ellucidation, છે. તે વિવેચને લખવાની પ્રથા પૂર્વે પણ હતી, એમ જણાઈ આવે છે. સમાધિશતક નામના સંસ્કૃત ગ્રંથનું અંગ્રેજી ભાષાંતર છે. સર મણિલાલ નભુભાઈ પાસે કરાવી શ્રી વીરશાસનરૂચિ ગિરધરલાલભાઈએ બહાર પાડયું છે. એ ગ્રંથના કર્તા શ્રી પ્રભેદુપ્રભુ છે. તેમના પર સરલ ટીકાકાર તરીકે પ્રભાચંદ્ર મુનિ છે. ગુજરાતીમાં દુહાબંધ ફ્લેકે શ્લેકનું ભાષાંતર શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય મહારાજે કર્યું છે, તેનું નામ સમાધિશતક છે. જે પ્રકરણ-રત્નાકરમાં મુદ્રિત થઈ ગયું છે. આના પર લંબાણથી વિવેચન કહે કે બાલાવબોધ કહે, તે કઈ મારવાડ દેશમાં વિચરતા સાધુ મુનિરાજે કર્યો હોય એમ Page #15 -------------------------------------------------------------------------- ________________ જણાય છે. આ ઘણે લંબાણ બાલાવબોધ શ્રી જામનગરના પુસ્તક ભંડારમાંથી મળે છે. ભાષા જૂની ગુજરાતી-મારવાડીથી મિશ્રિત પરંતુ સ્પષ્ટ અને જાણે સ્વબોધને જ માટે ન હોય તેમ જણાઈ આવે છે. સ્થળે સ્થળે અપૂર્વ નિર્મળતામાં થઈ તેમનું જ્ઞાન ઝળકી રહે છે. સમાધિશતકનું ગુજરાતી ભાષાંતર હાલ પ્રકરણમાળામાં છપાયું છે. જૈનશાસન ભૂમિમાં જ્યાં ક્રિયારુચિ બહુ છે, જ્ઞાનરુચિ પણ થશે. અને તેમ થઈ જ્ઞાનરુચિદ્વારા ક્રિયારુચિમાં વૃદ્ધિ થશે, કારણ કે હૃદયમાં તે – નિશ્રયદષ્ટિ હદય ધરી છે, પાળે જે વ્યવહાર; પુણ્યવંત તે પામશે જી, ભવસમુદ્રને પાર.” અને નિશ્રયદષ્ટિ એટલે આત્મજ્ઞાન આવા અધ્યાત્મગ્રંથેથી થવા સંભવ છે. એકલા ક્રિયા ક્રિયા કરનારા, ક્રિયાજડ થઈ જવાનો સંભવ છે. અને કેટલાક થઈ પણ ગયા છે. એટલું જ નહી પણ જ્ઞાનભીર પણ સાથે થયા છે. વળી એકલું જ્ઞાન જ્ઞાન કરનારા શક્કજ્ઞાની બની જવાને સંભવ છે, અને તેવા જ્ઞાની, ક્રિયાહીન થઈ ગયાની પણ હાલ ખોટ નથી. માટે જેમ ક્રિયા અવશ્યની છે, તેમ જ્ઞાન પણ અવશ્યનું જ છે. લાલનનું વળી એવું માનવું છે કે, જ્ઞાન જેની હાલ ન્યૂનતા જણાય છે, તેની ખરેખરી અધિકતા થતાં, ક્રિયા ન્યૂન થવાની નથી, પણ તે સાર્થ થવાથી રુચિકર, અધિક અને વિશુદ્ધ થવાની છે. અને એમ થયું તે ક્રિયા ફળવતી પણ થઈ શ્રી જૈનશાસન ઉદ્યાનને પણ શોભાવવાની જ છે. મધુના. લાલન મુંબઈ સમતામંદિર, સર્વને બંધુ અને શ્રી વીરપ્રભુને ૬-૧૨-૧૯૦૨ લઘુતમ બાળ ૧૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી શુભચંદ્રાચાર્યવિરચિત જ્ઞાનાર્ણવના ગપ્રદીપ અધિકાર ઉપરની શ્રી દેવચંદ્ર મુનિકૃત ધ્યાનદીપિકા ગુણ અનંતધર જીવને, વંચે ભવમે કર્મ; ધરે નિજ ભાવના છે ૧ ટેક. રાગદ્વેષ મુખહિ વહઢયા, શત્રુ હણું ધરી ધ્યાન ધરે ! આતમ લખે નિજ જ્ઞાનસું, બાલી કર્મ અજ્ઞાન ધરે છે ૨ કર્મeણું તિમ ધ્યાનશું, જેમ ન પડું ભવમાંહે છે ધરે છે ભવ જવર અજ્ઞાને નડયા, નવી દીઠે શીવદાહ | ધરે ૩ પરમાતમ જગગુરુ ડગે, નિરસ વિષયને સંગ; એ ધરે છે સર્વજ્ઞ આત્મ નવી લેખી, ભ્રમ અજ્ઞાને રંગ છે ધરો છે ૪ આમરૂપ પિછાણવા, જ્ઞાનદષ્ટિ કરી દેખ છે ધરો છે પંચય અરૂ આતમા, જ્ઞાન ગુણ એક લેખ છે ધરે છે પ નિત્ય છત છે સહજ તે, કેવળ ગુજ મુજમાંહી. ધરે છે મેહ દાહ, ત્યાં પીડવે, જ્ઞાન અમૃત જ્યાં નહિ. છે ધરો | ૬ કર્મ ઉદય, ચઉગતિ ભમ્, નિશ્ચય સિદ્ધ સ્વરૂપ, છે ધરો કર્મને ભજું કેમ હું, અનંત ચતુષ્ટય ભૂપ છે ધરો છે ૭ તજી આશા નિજ શક્તિ શું, હું આનંદ સ્વભાવ છે ધરે છે છેદ અજ્ઞાન અનાદિને, આજ લહ્યો નિજદાવ ધરે ૮ ૧. ધર્મ – અધર્મ – આકાશ-પુગલાસ્તિકાય અને કાળ એ પાંચ દ્રવ્ય ધ્યેય. અને જ્ઞાન ગુણમય એટલે પ્રકાશમય જીવ. ૨. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચરિત્ર અને વીર્ય એ ચાર. ૧૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ એમ જાણી ધીરજ ધરી, રાગાદિ અલ ખાય છે ધરે | ખાવે આતમ શક્તિશું, ધમ શુક્લ ધ્યાન હોય છે ધરા છે યાના સ્વરૂપથી, યા સ્વવેદ ધ્યાન ધરે છે. કર્મહીન સર્વજ્ઞતા, નિર્મળ શીળ ભગવાન છે ધો. ૧૦ જડચેતન જીવાદિએ, ધ્યેય સ્વભાવ પિછાણું ધરે છે ધ્યાન લહે મન સ્થિર કરે, જ્ઞાન પ્યાએ આણી ધરો છે ૧૧ છે પરમેશ્વર પરમાત્મા, જયેય અરૂપી દેવ; છે ધરે | દ્રવ્યાર્થિક નય શાસ્થતિ, એ પરમાતમ સેવ. ધરે છે ૧૨ ભવદ્ગમ ક્ષયકર શુદ્ધ છે, જ્ઞાનથકી પરભિન્ન છે ધરે છે જગત સકલ આદર્શ જવું, જીર્ણ જ્યોતિમય છે ધરે છે ૧૩ દર્શન, જ્ઞાન, આનન્દમય, અક્ષર વિગત વિકાર છે ધરે છે ઇદ્રિવિણું નિકલ ગુણ, શાંત જાણ શીવધાર છે ધરા ૧૪ શુદ્ધ અષ્ટગુણ યુક્ત છે, નિર્મળ અમેય અમેય ! ધરો છે પરત્યાગી અક્ષય ગુણી, જ્ઞાનીને આ દેય છે ધરાવે છે ૧૫ અણુથી પણ જે સૂમ છે, નથી પણ જે વૃદ્ધ ને ધરે છે જગત પૂજ્ય નિર્ભય સદા, પરમાતમ શિવ સિદ્ધ છે ધરો | ૧૬ ધ્યાને કર્મ સહુ ગલે, જગગુરુ અમલ અરૂપ છે ધરે છે જિણ જાણે સહુ જાણિયે, જાય અવિદ્યા ધૂપ છે ધરા ૧૭ તત્વદષ્ટિ નિજ થીર હુવે, જાણે નિજ અનુભૂતિ ધરે છે ધર, ધ્યેય, સેય આદેય તે, અંતર આતમભૂત છે ધરે છે ૧૮ વચન અગોચર ભ્રમ વિના, ચિંતવી સહજ અનંત છે ધરી છે જાસ જ્ઞાનમેં અંશ જવું, ભાવે દ્રવ્ય અનંત ધરે. ૧૯ આત્મજ્ઞાનથી આભને, જાણ્યા થાયે સિદ્ધિ છે ધરે | મુનિ તન્મય ગુણ તિહાંલહે, તજી ગ્રહી કા નહીં લદ્ધિ લાધરભાર Page #18 -------------------------------------------------------------------------- ________________ લીન થઈ ગ્રહ એકતા, ધ્યાના સ્થાન સુધેય છે ધરે પરમાત્મા અંતરાત્મા, એક અભિન્ન અમેય છે ધર૦ મે ૨૧ | કટકે કટ કર્તા તણી, દિસે દુવિધા રીતિ છે ધરે છે પણ ધ્યાન એય એ આત્મા, એથી ન બીય પરતીત છે ધરે છે રચે છે ભવમેં ભમે અજ્ઞાનથી, વિણભાધાની જ નાણ છે ધશે. ! પરમ જ્યોતિ જગદુઃખ હરૂં, તેહીજ અનુભવ જાણ પધરારકા ભાવે એમ નિજ ભાવના, ધ્યાન બીજ ગુણધામ છે ધરે છે દેવચંદ્ર સુખ સાગરૂ, ધ્યાન અલખ પામ છે ધરે છે ૨૪ . અનુભવ” અનુભવજ્ઞાન – “પાપને પ્રજાળે છે, પુણ્યને પણ પીંગાળી અવ્યાબાધ સુખ(કે આનંદ) માં રમાડે છે. શ્રમને શાંત કરી નિજ ગુણ રમણતારૂપ એ જ ક્રિયામાં રાખે છે.” અનુભવીનાં બાહ્યચિહ્નો - The person (man of cosmic consciousness, ) has an exceptional physique, exceptional beauty of build and carriage, exceptionally handsome features, exceptional health, exceptional sweetness of temper, exceptional magnetism, Page #19 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય એકવાર એક માણસ ગામડામાં મુસાફરીએ નીકળે. રસ્તામાં એને એક પારધી મળે. તે વૃક્ષોની ડાળીઓ તથા ઘાસના રોપાઓ જમીનમાં રોપીને કૃત્રિમ ઝાડી બનાવતે હતું. બે વાડ બનાવ્યા પછી વચ્ચે તેણે એક કમાન બનાવી, અને બન્ને બાજુ લાકડાના ઠુંઠાં પ્યાં, જેથી વચ્ચે એક બાકોરું રહે. આ શું કરે છે?” મુસાફરે પૂછ્યું. સસલાને પકડવા છટકું બનાવું છું.” પ્રત્યુત્તર મળે. મુસાફરની ઇંતેજારી વધતા પૂછયું, “પણ છટકું ક્યાં છે?” “છટકું?” શિકારીએ જવાબ આપે, “છટકું તે થોડા દિવસ પછી ગઠવીશ. એમ કેમ?” વળી મુસાફરે પૂછ્યું. શિકારીએ હસતાં હસતાં જવાબ વાળ્યેઃ “સો પહેલાં તે હું સસલાને વાતાવરણથી પરિચિત કરું છું. તેઓ આજે આવશે, પણ શંકાશીલ હશે એટલે નજીક નહીં આવે. બીજે દિવસે ધીમે ધીમે વિશ્વાસ પડતાં તેઓ Page #20 -------------------------------------------------------------------------- ________________ 6 થોડાંક વધુ નજીક આવશે....અને એમ કરતાં નિ યતાની ખાતરી થશે ત્યારે તે કમાનને સ્પર્શ કરશે, વાડને સૂઘશે અને ઘાસ ખાવાની શરૂઆત કરશે. ખસ ! ત્યારે હું સિફતથી ખરાબર છટકુ ગાઢવી દઈશ અને લગભગ દરરેજ રાતના એકાદ સસલું સપડાતુ જશે.” જગતના પામર જીવાના જ્યારે વિચાર કરું છું ત્યારે મને પણ થાય છે કે કરાજા કહે કે શેતાન કહેા; તે પણ બસ આ જ કીમિયા અજમાવે છે. કના વાતાવરણથી તે આપણને પરિચિત કરે છે. દુષ્ટ, પાપી વિચારે રજૂ કરે છે, આકષ ણુથી લેાભાવે છે અને અંતે છટકું ગોઠવી સપડાવે છે. ખરેખર તે જગતના પામર જીવા અનંત જ્ઞાન, દશ ન, ચારિત્ર આદિ ગુણાથી યુક્ત છે. સત્ય, પ્રેમ, અહિંસા, ક્રાધ, માન, માયા અને લાભ, રાગ અને દ્વેષ, સુખ અને દુ:ખનાં દ્વંદાથી ઘેરાયેલ જીવે તે મનુષ્યભવમાં પેાતાના સચ્ચિદાનંદ સ્વરૂપને અનુકૂળ જીવન-સંગીતની મહેફિલ જમાવવાની છે. મૂળ ગુણેારૂપી ફૂલગૂથણી એ એક કોયડા છે. એ કેયડા સ્વત્વમાંથી ઉકેલવાના છે અને એમાંથી જ જીવનસૌરભ પ્રસારવાની છે. અને છતાં.... અને છતાં આશ્ચર્યનુ આશ્ચય તે એ છે કે માણસ જેવે માણસ, પેાતાની વિવિધ વૃત્તિએની ર'ગબેર'ગી જાજમ પાથરીને, એના ઉપર જીવન-સ’ગીતની મેહેફિલ જમાવવાને Page #21 -------------------------------------------------------------------------- ________________ બદલે, એ તે એમનાથી હેરાન-પરેશાન થયા કરે છે અને જીવન જેવું જીવન, એક નાના કુત્કાર જેવા કેવા માટે, કે પરપોટા જેવા અભિમાન માટે કે સાંધ્યરંગની સુરખીના આભાસી દેખાવ સમા થોડા વખતના મેહ-ભભકા માટે, વેડફી નાખે છે.” મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે સમાજમાં જન્મે છે, ઉછરે છે અને કેળવણુ પામે છે. અને સૌથી વધુ તે, એ સર્વ પ્રાણીઓમાં બુદ્ધિશાળી ગણાય છે. એ કીમિયાગરે પણ છે. ભલભલાને આબાદ રીતે સપડાવે એવી રીતના દાવપેચ પણ જાણે છે. વિજ્ઞાનની પાંખે એ સમસ્ત સૃષ્ટિને તાગ મેળવવા પણ મળે છે. પણ અંગ્રેજીમાં કહેતી છે કે Most of the Intelligent people lack in common sense. એ મુજબ એ સામાન્ય સમજને અભાવ દર્શાવે છે, ત્યારે પિતે જે કીમિયાથી અન્યને ફસાવી જાણે છે એવા જ કીમિયાથી પિતે પણ આબાદ ફસાઈ જાય છે!! આ વિષે સ્વામી રામકૃષ્ણ પરમહંસે આપેલું ઉદાહરણ અત્રે જેવું સાર્થક થઈ પડશે. તેમણે કહ્યું છે, “જુઓ, દાણુની દુકાનમાં ચેખાના મેટા મેટા ઢગલા કરેલા હેય છે. ડેડ ઘરની છત સુધી પહોંચે એટલા ઊંચા હોય છે. ચોખા, દાળ, બધી જાતના અનાજના ગંજના ગંજ કરી મૂકેલા હોય છે. એ અનાજ ઉંદર ખાઈ ન જાય તેટલા માટે દુકાનવાળા પાણી અને ગેળની ગોળપાપડી બનાવીને ઉંદરના દર પાસે વેરી મૂકે છે. તે સ્વાદે ગળી અને સારી ૧. જુઓઃ જિબ્રાનની છવનવાટિકા Page #22 -------------------------------------------------------------------------- ________________ સારી વાત આવે એટલે લલચાઈને ઉંદરે અનાજ તરફ જતા નથી. (આ આપણે કીમિય). એવી જ રીતે માણસે પણ કામિની ને કાંચનમાં મુગ્ધ બનીને ઈશ્વરને વિચાર પણ કરતા નથી. આ થયે કર્મરાજાને કીમિયે. જગતમાં આજે અંધાધૂંધી સર્વવ્યાપક છે. સ્વાર્થ અને લેભને વશ ગમે તેટલું અન્યને નુકસાન પહોંચાડતાં માનવી વિચાર કરતું નથી. કેમવાદ અને પ્રાંતવાદ દ્વારા માનવીની સંકુચિત મનવૃત્તિનું ચોતરફ પ્રદર્શન થઈ રહ્યું છે, અને નવી પેઢીમાં વ્યાપક બનેલી અશિસ્ત ઘડીભર માનવીને મૂંઝવણ પણ પ્રેરે છે. આ બધું જોતાં આપણને સ્વાભાવિક પ્રતીતિ થાય છે કે માનવી કર્મરાજાના સકંજામાં આબાદ સપડાયે છે!! પરંતુ એથી માનવીમાં સભાવ, સત્ય પ્રત્યે પ્રેમ કે અહિંસક વૃત્તિ નથી જ એમ ડું કહી શકાશે? માનવી નિરાશાવાદી તે નથી જ નથી ! આ બાબત અંગે પિતાના સ્વાનુભવથી આ યુગના મહામાનવ ડૉ. આલબર્ટ સ્વાઈન્ઝરે લખતાં ખૂબ જ ચગ્ય રીતે જણાવ્યું છે કે, "Our humanity is by no means as materialistic as foolish talk is continually asserting it to be. Judging by what I have learnt about men and women, I am convinced that there is far more in them of idealist will-power than ever ૨. જુઓઃ સમર્પણ (પાક્ષિક) ૧૭ માર્ચ, ૧૯૬૮ : પૃષ્ઠ ૮ : વિષયઃ ભક્તિ, સાધના અને વાસના. Page #23 -------------------------------------------------------------------------- ________________ 9 comes to the surface of the world. Just as the water of the streams we see, is small in amount, compared to that which flows underground, so the idealism, which becomes visible is small in amount, compared with what men and women bear locked in their hearts, unreleased or scarcely released. To unbind what is bound, to bring the underground waters to the surface, mankind is working and longing for such as can do that's ** આ ઉપરથી એટલું ચાક્કસ ફલિત થાય છે કે મનુષ્યને કમરાજાએ કેદ કર્યાં છે; એનામાં રહેલી – દેખાતી પાશવી વૃત્તિ તે માત્ર ઉપરછલ્લી છે પરંતુ ભીતરમાં એનામાં સદ્ભાવના રહેલી છે; એને અંતરાત્મા જ્યેાતિપુજ ૩. અનુવાદ : માનવજાત, મૂર્ખતાપૂર્ણાંક વારંવાર કહેવામાં આવે એટલી સ્વાથી કે ભૌતિકવાદી જરૂર નથી, મને સ્ત્રી અને પુરુષોના જે અનુભવ થયો છે, તે પરથી ખાતરી થઈ છે કે દુનિયામાં દેખાય છે તેના કરતાં ઘણી વિશેષ સદ્ભાવના, સ્ત્રી-પુરુષોમાં પડી છે. નદીઓનું પાણી જેમ, સપાટી ઉપર હાય છે તે કરતાં ભૂતલમાં અનેકગણું વધારે હોય છે, તેમ મનુષ્યની સદ્ભાવના બહાર દેખાય છે તેના કરતાં અનેકગણી તેના હૃદયમાં, વિકસી, અવિકસી, બંધાયેલી પડી છે. આ બહુ છે તેને વહેતી કરવી, જમીનમાં છે તેને ઉપર લાવવી : માનવજાતનું આ કામ છે અને આવું કાય કરી શકે તેવી વ્યક્તિની માનવજાત આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે.’ [ પ્રબુદ્ધજીવન, વર્ષ ૩૧, અંક ૧૩ : પૃષ્ઠ ૧૫૧] Page #24 -------------------------------------------------------------------------- ________________ 10. છે, ઝળહળતે પ્રકાશ છે. માત્ર જરૂર છે, ડે. આલ્બર્ટ સ્વાઈલ્ઝર કહે છે તેમ, એના ભૂતલમાં રહેલ માનવતાને બહાર સચી કાઢવાની, ખેંચી કાઢવાની. અથવા તે “ગવાસિષ્ઠ માં કહ્યું છે તેમ, “વાસનારૂપી નદી સારા અને નઠારા એમ બેઉ માર્ગે વહેતી હોય છે; પૌરુષ અને પ્રયત્નથી એને અશુભમાંથી વાળી શુભ તરફ લઈ જવી જોઈએ.” અર્થાત એ માટે પ્રબળ પુરુષાર્થની જરૂર છે. પણ એ પુરુષાર્થ કરે કઈ રીતે? સમજ્યા વિના માત્ર મહેનત કરવાથી મજૂરી માથે પડે છે અને પૂર્વ જના વિનાને વ્યવસ્થિત પ્રયાસ ફળદાયી નીવડતા નથી એવે સે કેઈનો અનુભવ છે. એટલે, આજનપૂર્વક પુરુષાર્થ માટે આપણે ધર્મને સમજવું જોઈએ. આપણે ધર્મ આપણને માત્ર ક્રિયાકાંડ, જિન પૂજા કે બાહ્ય ક્રિયા તરફ લક્ષ આપવાનું નથી શીખવતે. જીવનમાં – રગેરગમા ધર્મ વણાય તે જ એ બાહ્ય કિયાદિનું મહત્ત્વ છે. પરંતુ આપણે એ મૂળભૂત વાતને અનાદર કરી. જીવનમાં વ્યવહાર અને ધર્મને જુદો પાડ્યો એનું પરિણામ આપણે અત્યારે સ્વાર્થાદિ પાશવી વૃત્તિઓમાં જોઈ રહ્યા છીએ. આપણે ધર્મની વિશાળતાને દેવસ્થાનકે પૂરતી મર્યાદિત કરી એનું આ પરિણામ છે. ધમેં જેમ બાહ્ય ક્રિયાકાંડ સમપી છે તેમ નિત્ય જીવનક્રમ અને ધ્યાન તેમ જ યુગની પણ મહત્તા પેટ ભરીને ગાઈ છે. ભારતીય સંસ્કૃતિના દર્શનની ત્રણ શાખાઓ Page #25 -------------------------------------------------------------------------- ________________ 11 હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મ, એ ત્રણેયમાં ધ્યાનનું મહત્ત્વ અદ્દભુત છે. ધ્યાન અને યેાગાભ્યાસ વિનાના ધાર્મિક ક્રિયાકાંડથી એકજાતની પ્રક્રિયા થાય છે અને એથી ઊલટુ* લાભ કરતાં વિશેષ હાનિ થાય છે. ધ્યાન વિનાની તપસ્યા સફળ થતી નથી અને એની કેવી પ્રક્રિયા થાય છે એનુ વિશ્લેષણ કરતાં અને સમજાવતાં ૫'ડિત સુખલાલજી લખે છે કે, “બુદ્ધે ઘર છેડ્યું ત્યારથી જ તપશ્ચર્યાં કરવા માંડેલી. એમણે પેાતાને મુખે પેાતાની તપશ્ચર્યાનું જે વન કર્યું. છે અને જે ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનુ' છે. તેમાં, તેમણે આચરેલા, નાના પ્રકારના તપને નિર્દેશ છે. એ નિર્દેશ જોતાં એમ કહી શકાય કે અવધૂતમાર્ગમાં જે પ્રકારના તપ આચરવામાં આવતાં, મુદ્દે એવાં જ તપ કરેલાં. અવધૂતમામાં પશુ અને પક્ષીના જીવનનુ' અનુકરણ કરતાં તપોવિહિત છે. બુદ્ધે એવાં ઉગ્ર તપ સેવેલાં. ગૌશાલક અને મહાવીર, અસ્નેય તપસ્વી તેા હતા જ, પણ એમની તપશ્ચર્યાંમાં ન હતેા અવધૂતની આગવી તપશ્ચર્યાના અંશ કે ન હતા તાપસેાની વિશિષ્ટ તપસ્યાના અશ. અને તી નાયકા દેહદમન પર ભાર આપતા, નમ્ર વિચરતા, સ્મશાન અને શૂન્યગૃહમાં એકાકી રહેતા, શુષ્ક અને નિરસ આહાર લેતા અને લાંબા લાંબા ઉપવાસ પણ કરતા, છતાં તેઓએ કદી બુદ્ધે આચર્યાં છે તેવા તપાવ્રત નહી જ આચરેલાં. બુદ્ધ અતે એ તપામાગ છેડી ફટાય છે, ત્યારે ગાશાલક અને મહાવીર અને તપશ્ચર્યાને ઠેઠ સુધી વળગી રહે છે. આ મુદ્દાનુ... વિશ્લેષણ કરતાં એમ લાગે છે કે બુદ્ધ તપની Page #26 -------------------------------------------------------------------------- ________________ 12. ઉત્કટ કેટિ સુધી પહોંચ્યા, અને જ્યારે એનું પરિણામ એને સતેષ ઉપજાવે તેવું ન આવ્યું, ત્યારે તેઓ મુખ્યપણે સ્થાનમાર્ગ તરફ વળ્યા, અને તપને નિરર્થક માનવા – મનાવવા લાગ્યા. કદાચ આ એમના ઉત્કટ દેહની – દમનની પ્રતિક્રિયા હેય. પણ શાલક અને મહાવીરની બાબતમાં એમ નથી. એમણે ઉગ્ર તપ સાથે પહેલેથી જ ધ્યાન જેવા અંતસ્તપ તરફ પૂરું લક્ષ આપેલું અને તેમણે એમ પણ કહ્યું કે બાહ્ય તપ ગમે તેટલું કઠેર હય, છતાં એની સાર્થકતા અંતસ્તપ ઉપર અવલંબિત છે. તેથી તેમણે બાહ્ય તપને અંતસ્તપના એક સાધન તરીકે જ સ્થાન આપ્યું. આને લીધે કદાચ તેમનામાં પ્રતિક્રિયા ન થઈ.”૪ એટલે, પં. ડો. સુખલાલજીએ વિસ્તારપૂર્વક વિલેષણ કર્યું, એ મુજબ (૧) એકલાં બાહ્ય તપને કશે અર્થ નથી. (૨) બાહ્ય તપની સાર્થકતા અંતસ્તા પર અવલંબિત છે. (૩) બાહ્ય તપ અંતસ્પનું એક સાધન માત્ર છે. માત્ર બાહ્ય તપથી પ્રતિક્રિયા થાય. ૫. ડૉ. સુખલાલજીએ કહ્યું તેમ ભગવાન બુદ્ધમાં જે પ્રતિકિયા થઈ, એવી પ્રતિક્રિયા આપણામાં થાય અને ધ્યાનમાર્ગ તરફ વળીએ તે એ ઉત્તમ જ છે. પરંતુ આજના યુગના વાતાવરણમાં એવી પ્રતિક્રિયા થવાનો સંભવ નથી. ઊલટું બાહ્ય તપ નિરર્થક જણાતાં જે પ્રતિક્રિયા થાય છે એથી ધર્મમાં જ મૂળભૂત શ્રદ્ધાને અભાવ થાય છે. આથી વિશેષ દયાનમાર્ગની મહત્તા વિષે લખવું વ્યાજબી લાગતું નથી. ૪. જુઓઃ સમદર્શ આચાર્ય હરિભદ્ર પૃષ્ઠ ૬૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ 13 હવે આ અંતસ્તપ શું છે તે સંક્ષેપમાં જોઈએ. વૈદિક પરંપરામાં મહર્ષિ પતંજલિ યોગસૂત્રમાં જણાવે છે તેમ, ચિત્તત્તિનિrઃ | ચિત્તની વૃત્તિએને નિધિ અગર નિગ્રહુ કરે તેનું નામ યોગ. એમણે ચિત્તની (૧) ક્ષિપ્ત (૨) મૂઢ (૩) વિક્ષિપ્ત (૪) એકાગ્ર અને (૫) નિરૂદ્ધ એમ પાંચ અવસ્થાએ કલ્પી છે, અને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ એગનાં આઠ અંગે આપ્યાં છે. બૌદ્ધ પરંપરામાં સ્થવિરવાદ અને મહાયાન બે મુખ્ય ભાગ છે. સ્થવિરવાદમાં (૧) અંધપુથુજ્જન (૨) કલ્યાણ-- પુથુજજન (૩) સતાપન (૪) સકદાગામી (૫) અનાગામી અથવા ઓપપાતિક અને (૬) અરહા – એમ આધ્યાત્મિક વિકાસની છ ભૂમિકાઓનું નિરૂપણ કર્યું છે. જ્યારે મહાયાન પરંપરામાં નામભેદ અને સંખ્યાબેદ પ્રવર્તે છે, પરંતુ સામાન્યતઃ દશ ભૂમિકાઓને ઉલ્લેખ મળે છે તે આ પ્રમાણે છેઃ (૧) પ્રમુદિતા (૨) વિમલા (૩) પ્રભાકરી, (૪) અચિંમતી (૫) સુદુર્જયા (૬) અભિમુખી (૭) દુરંગમા (૮) અચલા (૯) સાધુમતી અને (૧૦) ધર્મમેઘા. જૈન પરંપરામાં પ્રાચીન આગમને અનુસરી આધ્યાત્મિક વિકાસક્રમની ચૌદ પાન -શ્રેણું આપવામાં આવી છે. એ ચૌદ ગુણસ્થાનેમાં (૧) મિથ્યાષ્ટિ (૨) સાસ્વાદ (૩) સમ્યકમિથ્યાદષ્ટિ (8) અવિરત સમગ્ગદષ્ટિ (૫) દેશવિરતિ (૬) પ્રમત્તસંયત (૭) અપ્રમત્તસંયત (૮) અપૂર્વકરણ અથવા Page #28 -------------------------------------------------------------------------- ________________ 14 નિવૃત્તિખાદર (૯) અનિવૃત્તિ માદર (૧૦) સૂક્ષ્મસ’પરાય (૧૧) ઉપશાંત માહુ (૧૨) ક્ષીણ માહ (૧૩) સ’યેાગકેવલી અને (૧૪) અયાગકેવલી છે. આ ચૌદ ગુણસ્થાનને સ ક્ષેપમાં (૧) અહિરાત્મ અવસ્થા, (જેમાં પ્રથમ ત્રણ ગુણસ્થાનના ) (૨) અંતરાત્મ અવસ્થા, (જેમાં ચેાથાથી ખારમા ગુણસ્થાનના) અને (૩) પરમાત્મ અવસ્થા, (જેમાં તેરમા-ચૌદમા ગુણસ્થાનનો સમાવેશ થાય છે) એમ ત્રણ અવસ્થામાં ગોઠવેલા મળે છે.પ ઉપરોક્ત પ્રાચીન જૈન પરપરાને, સમદશી આચાય હરિભદ્રે યામિ દુ ગ્રંથમાં (૧) અધ્યાત્મ (૨) ભાવના (૩) ધ્યાન (૪) સમતા અને (૫) વૃત્તિસય એમ ચેગના પાંચ ભેદોરૂપે દર્શાવેલ છે, જ્યારે યાગદ્યષ્ટિ સમુચ્ચયમાં ચેગદૃષ્ટિના (૧) મિત્રા (૨) તારા (૩) ખલા (૪) દીપ્રા (૫) કાંતા (૬) સ્થિરા (૭) પ્રભા અને (૮) પરા એમ આઠ ભાગ પાડ્યા છે. આ તા થઈ તાત્ત્વિક (Theoretical) ચર્ચા. પ્રત્યેક સેાપાનશ્રેણિ પર આરૂઢ થવા કાંઈક સહારા-સધિયારા તે જોઈ એ ને ? માછલી જેમ પાણીમાં તરે છે અને એને તરવામાં સહાયભૂત ‘ધર્માસ્તિકાય'ની આપણે કલ્પના કરી ૫. જુએ ચોથા કર્મગ્રંથની પ્રસ્તાવના (હિન્દી) સપાદક : ૫' ડૉ. સુખલાલજી ઃ ૫૪ ૨૯-૩૦. Page #29 -------------------------------------------------------------------------- ________________ છે, તેમ વૈદિક, બૌદ્ધ કે જૈન પરંપરાના મહર્ષિઓએ પ્રત્યેક સોપાન શ્રેણિ સર કરવા માટે ધ્યાન માગનું નિરૂપણ કર્યું છે. સામાન્યરીતે આપણે પ્રવૃત્તિ વિના બેઠાં જ હોઈએ ત્યારે પણ કંઈ ને કંઈ વિચારોને પ્રવાહ વહેતે જ હાય. છે. આધુનિક માનસશાસ્ત્રીઓના મત મુજબ તે પ્રવૃત્તિમાં પણ, વિચારોને પ્રવાહ અખ્ખલિત વહે જ છે, જેમાંના મોટાભાગના વિચારોની આપણને જાણ નથી હોતી. એ માટે આપણે જાગૃત (conscious) હોઈએ તે જ સાચે. ખ્યાલ આવે. આ મને વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર, આપણી પ્રાચીન પરંપરાઓએ વિચારેના વહેતા અખલિત પ્રવાહ પર જાગરુકતા દાખવવાનું, નઠારા વિચારોને રોકવાનું, જે કર્મરાજાના સકંજામાં સપડાયા છીએ તેમાંથી યેનકેન પ્રકારે છૂટવાનું અને જે ધ્યેય છે તેનું સ્વરૂપ કલ્પવાનું તેમ જ જે ધ્યેય છે તે હું જ પિતે છું, ‘મદ ગ્રહ્માદિ' એવી. પ્રતીતિ કરવાનું ધ્યાનમાર્ગ દ્વારા સૂચવ્યું છે. જૈન પરંપરામાં સમદશ આચાર્ય હરિભદ્ર, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને આચાર્ય શુભચંદ્રગણિએ પિતપિતાની રીતે, જુદી જુદી પરિભાષામાં ધ્યાન વિષે આલેખન કર્યું છે. આચાર્ય શુભચંદ્રગણિએ ચેલ જ્ઞાનાર્ણવ ગ્રંથના ૪૨ સર્ગ છે. તેમાં ૩૧મું સર્ગ પ્રસ્તુત પુસ્તક “સવીર્યધ્યાન” છે. સવર્ણ ધ્યાનમાં બે પ્રકરણ છે: (૧) ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ (સોળ લેક પ્રમાણ છે.) અને (૨) ધ્યેયસ્વરૂપ પ્રારંભ (પચ્ચીસ કલેક પ્રમાણ છે). Page #30 -------------------------------------------------------------------------- ________________ શુભચંક ગણિને ધ્યાન વિષય વિભાગ (જ્ઞાનાવ) દિયાન અપધ્યાન સટ્ટધ્યાન આધ્યાન રૌદ્રધ્યાન ધર્મધ્યાન શુકલધ્યાન . ૧. અનિષ્ટ સંગ ૧. હિંસાનંદી ૨. ઈષ્ટ વિયોગ ૨. મૃષાનંદી ૩. રોગચિંતા ૩. ચૌર્યાનંદી ૪. ભાગ ૪. સંરક્ષણાનંદી (અગ્રશચ) ૧. આજ્ઞાવિચય ૧. પૃથકવિતર્ક વિચાર ૨. અપાયરિચય ૨. એકવિતક વિચાર ૩. વિપાકવિય ૩. સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી ૪. સંસ્થાનવિય ૪. સમુછિન્ન ક્રિય. (અ) ચૌદ રાજનું સ્વરૂપ (બ) ત્રણ લેકનું સ્વરૂપ (ક) અધે લેકના દુઃખનું વર્ણન () ઊર્વ લેકના સુખનું વર્ણન (ઈ) મેક્ષનું સુસ્થિત સ્થાન - - - • જુઓ ઃ જૈન દષ્ટિએ યોગ : લેખક : વમોતીચંદ ગીરધરલાલ કાપડિયા પૃ. ૧૮૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ થાનના ચાર ભેદ ૧. પિંડસ્થ ૨. પદસ્થ ૩. રૂપસ્થ ૪. રૂપાતીત પંચધારણ ૧. ઋષભાદિ જિન ૨. સમવસરણ સ્થિત ૩. વીતરાગભાવસ્મરણ ૧. પાર્થવી ૨. આનેયી ૩. શ્વસના ૪. વારુણી ૫. તવરૂપમતી ૧. વર્ણમાતૃકા (૧૬-૨૨-૮ વર્ણનું કમળ સ્થાપન) ૨. મંત્રરાજનું ધ્યાન (હું) લજ્યથી અલક્ષ્ય તરફ ગમન ૧. અનાહત પદસ્વરૂપ ૩. પ્રણવનું ધ્યાન (આ) ૪. પંચપરમેષ્ટિ પદધ્યાન ૫. જાપવિદ્યા () ડિશાક્ષરી (આ) પડાક્ષરી (ઈ) ચતુરક્ષરી (ઈ) યક્ષરી (ઉ) એકાક્ષરી ૬. મહામંત્ર સ્મરણ – અષ્ટાક્ષરી ૭. મહાવિદ્યાઓને જાપ; ક્ષિ પદ, સપ્તાક્ષરી વિદ્યા અને તેના બીજા અનેક પ્રકાર ૮. પદસ્થ ધ્યાનને મહિમા ફળ અને ભેદ Page #32 -------------------------------------------------------------------------- ________________ 18 ધ્યાનને અંગે પ્રકીર્ણ વિષ : ૧. ધ્યાતાનું લક્ષણ ૨. મિથ્યાદિ ચાર ભાવનું સ્વરૂપ ૩. વીર્યધ્યાનનું નિરૂપણ ૪. ધ્યેયસ્વરૂપ સ. ચેતન અને અચેતન ૪. પરમાત્મતત્ત્વચિંતન ૫. સવીધ્યાન ૬. બહિરાભા, અંતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ ૭. શુદ્ધ ઉપગ ૮. સાલંબ ધ્યાનથી નિરાલંબમાં પ્રવેશ ચિત્ત અનેક વ્યાપારમાં પ્રવૃત્ત હોય છે. એને રોકવાનું નથી, પરંતુ એનું નિયમન કરવાનું છે. એ માટે મન ઉપર કાબૂ મેળવ – સંયમ કેળવવું આવશ્યક છે. અલબત્ત, ચિત્તને એના વ્યાપારોમાં પ્રવૃત્ત જ રાખવાનું છે, પરંતુ એનું ચિંતન અસ્તવ્યસ્ત નહીં હોય, પણ ધ્યાન દ્વારા ચિંતન કરાતા વિષયોનું (Subjects) વ્યવસ્થિત આંદેલન હશે. અથવા આ નિવેદનમાં અગાઉ જણાવ્યું અને યોગવાસિષ્ઠમાં જણાવ્યું છે તેમ, ચિત્તની પ્રવૃત્તિને અશુભમાંથી શુભ તરફ વાળવાનું. એ આયેાજન (Planning) છે. એ આ જન – એ માટે પ્રયત્ન એટલે ધ્યાન. સાધક ચિત્તના વ્યાપારને નિરોધ આ રીતે કરે છે? ચિત્તમાં વહેતા અખલિત વિચારપ્રવાહમાં પિતાનું ચિંતન ઉમેરે છે. સૌ પ્રથમ એ પિતાનું સાચું સ્વરૂપ શું? હાલના Page #33 -------------------------------------------------------------------------- ________________ is વિકૃત સ્વરૂપનું કારણ શું? આવા સ્વરૂપમાં મને કેણે ફસા? વગેરે પ્રશ્નો દ્વારા પિતાની વસ્તુતઃ સાચી સ્થિતિને અભ્યાસ કરે છે. કર્મરાજાએ જ એને ફસાવ્યો છે એ બાબતમાં એને લેશમાત્ર શંકા રહેતી નથી. એક વખત નિર્ધારિત વિષય પર ચિંતન શરૂ કર્યું એટલે વિચારની ઘટમાળ ચાલે જ છે. એ વિચારે ઉપરોક્ત પ્રશ્નોના લાધેલ પ્રત્યુત્તરના પ્રત્યાઘાતરૂપે પણ હેઈ શકે. -ઉત્તગ શિખરોની હારમાળાની માફક મન આવા ભિન્ન ભિન્ન વિચારેની હારમાળા પર વ્યવસ્થિત આરોહણ કરે છે. કીમિયાગર માનવી જે માનવી ઠગારાં કર્મોના ફંદામાં ફસાયે એટલે સ્વાભાવિક પોતાની ભૂલ સમજાય છે અને પિતે અત્યાર સુધી ચલાવેલી નીતિ-રીતિ માટે પશ્ચાત્તાપ કરે છે. મનુષ્ય પિતાના દુશમનને એક વખત ઓળખે – પછી એને બરાબર પછે પકડવાને પણ નિર્ણય કરે છે. હવે એ દુમનની યુક્તિ-પ્રયુક્તિ કારગત નીવડે એટલે એ ગાફેલ પણ ન રહે એટલું જ નહિ પરંતુ દુશ્મનને હંફાવી અંતે તેને નાશ કરવાને દઢ સંકલ્પ પણ કરે છે. આ બધી મનોવૈજ્ઞાનિક ભૂમિકાની એવી લાઇન પર સાધક આવી જાય છે કે એની ગાડી પૂરપાટ ઝડપે સડસડાટ ધ્યેય તરફ દેડતી થઈ જાય છે. હવે એણે લીધેલા નિર્ણયને અમલમાં મૂકવાની વાત આવે છે. ઘનઘાતી કર્મોને કેમ નાશ થાય? એની જ Page #34 -------------------------------------------------------------------------- ________________ 20 રટણ થતાં એને ઘનઘાતી કર્મોનું મૂળ શું? એ બાબત. ફૂરે છે. અજ્ઞાન જ આ બધાં દુઃખનું કારણ છે એ. એને અનુભવ થાય છે અને અજ્ઞાનરૂપી અંધકારને વિલય કરવા પ્રયત્ન કરે છે. એ માટે શરીરાદિ પદાર્થો એ હું એવી જે ગેરસમજણ હતી અને એને પરિણામે પિતે રાગદ્વેષ, કેધ-માન, માયા અને લેભના કેંદ્રમાં તેમ જ વિષયેના ફદમાં ફસાયે હતા એ સમજાય છે. અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતાં શરીરાદિ એ હું નહીં, પણ મારું સચ્ચિદાનંદ સ્વરૂપ તદ્દન એથી જુદું અને અલૌકિક તેમ જ પિતે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ અનેક ગુણેથી યુક્ત છે એમ એને સમજાય છે. અદ્યાવધિ અજ્ઞાનના જ કારણે મોક્ષમાર્ગનું દર્શન ન થયું એવી એને દઢ પ્રતીતિ થાય છે. અજ્ઞાનરૂપી અંધકારને વિલય કેવી રીતે કરે? વળી પ્રશ્ન થાય છે અને એ વિષે ચિંતન કરતાં સાધકને ધ્યાનરૂપી વજા – શસ્ત્રોમાં ઉત્તમ શસ્ત્ર – હાથવગું થાય છે. પિતામાં અને પરમાત્મામાં તાત્વિક દષ્ટિએ જરા પણ ભેદ નથી, પણ વ્યવહારથી પિતે કર્માધીન છે એટલે ભેદ જણાય છે એ પણ એને સમજાય છે. - હવે એ જ્ઞાનમાર્ગ યતિ ઢળે છે. જ્ઞાનથી અગર જ્ઞાન થવાથી એ જોઈ શકે છે કે પિતે નારકી, તિર્યચ, મનુષ્ય કે દેવતા નથી, પરંતુ સિદ્ધાત્મસ્વરૂપ છે, અને કર્મવિશ્વમથી પિતે કે કહેવાય એ વિષે દુઃખ અનુભવે છે. જ્ઞાનદષ્ટિ લાધતાં જ પિતાના સ્વરૂપને ખ્યાલ ચક્કસપણે Page #35 -------------------------------------------------------------------------- ________________ આવી જાય છે. ધ્યાનપ્રતિજ્ઞા પ્રારંભના પ્રકરણમાં વસ્તુતઃ આ વાતનું જ નિરૂપણ છે. આ બધી વૈચારિક – માનસિક ભૂમિકા છે. હવે થશે કે સાચી પરિસ્થિતિ સમજાતાં, અજ્ઞાનરૂપી અંધકારના વિનાશમાં પ્રવૃત્ત થતાં, અને દિવ્યજ્ઞાનદષ્ટિ લાધતાં આ બધી વૈચારિકમાનસિક ભૂમિકાને અંત આવશે. પરંતુ એમ નથી. જુઓ કવિશ્રી નેહરશ્મિ શું કહે છે : પેલે ધસે અમિત વેગથી નીલ પહાડ ઝંઝા રહી ચહુદિશે નિજ વીંઝી પાંખ આકાશ ભાંગી ગબડી શિર પે ઝીંકાય તૂટે સુકાન, શઢ ફાટી કરે કડાકા. ને તેય છે મુજ ઉરે ચઢતે નશે કૈ ! ના મૃત્યુ આ, પ્રલય ના, ક્ષિતિજે નવી ત્યાં. ૬ ઘડીભર થશે: આકાશ તૂટી પડવાની, સુકાન તૂટવાની, શઢ ફાટવાની અને કડાકાની વાતે ક્યાંથી આવી? અત્યાર સુધી આપણે કર્મરાજાના કેદી હતા; એની નૌકામાં હતા. આપણે એની સાથે સંઘર્ષ કર્યો એમાં એ નૌકાના શઢ ફાટે અને કડાકાની વાત આવે એમાં નવાઈ શી? હવે તે એ છોડીને જ્ઞાનરૂપી ગંગામાં છીએ ને ? અહી જ નવી ક્ષિતિજે દેખાય છે. આ મૃત્યુ કે પ્રલય નથી. અલબત્ત કર્મરાજા માટે એ અવશ્ય છે. પરંતુ ૬ જુઓ ઃ સમર્પણ (પાક્ષિક) : ૧૮ ઑગસ્ટ, ૧૯૬૮ ૫૪ ૧૮ઃ ક્ષિતિજે નવી આ' કાવ્ય. Page #36 -------------------------------------------------------------------------- ________________ 22 અનંતકાળનાં અંધારાં ઉલેચાતાં અરુણોદય થ અને સૂર્યોદય થતાં જ નવી ક્ષિતિજનાં દર્શન નથી થતાં? આપણું દૃષ્ટિની, જ્ઞાનરૂપી સૂર્યોદયની પહેલાં કરતાં ક્ષિતિજ લંબાઈ પહેલાં અંધકારને કારણે જે વસ્તુનું લેશમાત્ર જ્ઞાન કે ભાન ન હતું એ હવે થતાં આપણું ધ્યેય સ્પષ્ટ થયું. અને એ રીતે જ્ઞાની ભગવંત આચાર્ય શુભચંદ્રગણિ ધ્યેયસ્વરૂપને પ્રારંભ કરાવે છે. આપણું ધયેય શું છે? વળી પ્રશ્નાવલિ શરૂ થઈ આપણું ધ્યેય આપણું સચ્ચિદાનંદ સ્વરૂપે પ્રગટ કરવાનું છે. એ માટે એની કલ્પના પણ જોઈશે. પ્રારંભિક અવસ્થામાં આલંબન વિના ચાલે નહીં એટલે પરમાત્માના ચેતનસ્વરૂપની કલ્પના કરવામાં આવી. કલેક ૨૨-ર૭માં થેયસ્વરૂપ વિસ્તારથી દર્શાવ્યું છે, જે કલમ દ્વારા કાગળ પર ઉતારી શકાય એવું વર્ણનીય નથી. તે માત્ર સ્વાનુભવથી જ સમજાય એવી બાબત છે. જ્યાં સુધી ચેતનસ્વરૂપની કલ્પના છે ત્યાં સુધી સાધક એમ સમજે છે કે “મારું સચિદાનંદ સ્વરૂપ આવું છે. એ રીતે ધ્યાનમાં મગ્ન થતાં જ્યારે એમ પ્રતીતિ થાય કે આ કપેલું સ્વરૂપ એ જ હું છું” ત્યારે ચેતન અગર સબીજ ધ્યાનની આવશ્યકતા નથી રહેતી અને સાધક નિરાલંબ ધ્યાનની અવસ્થાએ પહોંચે છે. આ સ્થિતિએ પહોંચ્યા પછી કર્મરાજા કે શેતાનની શી મગદૂર છે કે તે આપણને આપણા માર્ગમાંથી ચલિત Page #37 -------------------------------------------------------------------------- ________________ 23 કરી શકે. ઊલટું જે એ એ પ્રયત્ન કરે – આપણું સાથે લડે અને આપણે નિલેપ હેઈએ તે “હ, બાયલા, લડતેય નથી” એમ કહી હારી જતાં પાછી પાની કરવાને કર્મરાજાને વેગ સાંપડે. આ બાબતને બરાબર સ્પષ્ટ કરતી નોબેલ પ્રાઈઝ વિજેતા ખલીલ જિબ્રાનની એક કથા મને યાદ આવે છે. એક એકાન્ત પર્વત ઉપર બે સાધુઓ રહેતા હતા. એ લેકે પ્રભુને પૂજતા તેમ જ અન્ય પ્રેમ રાખતા હતા. હવે આ બન્ને સાધુઓ પાસે એક માટીનું શકે હતું, અને આ જ એ લેકેની મૂડી હતી. એક દિવસ એક અનિષ્ટ તત્વ વૃદ્ધ સાધુના હૃદયમાં પ્રયું અને વૃદ્ધ સાધુ યુવાન સાધુ પાસે આવીને કહેવા લાગે, “આપણે ઘણે વખત સાથે રહ્યા છીએ, હવે જુદા પડવાને સમય આવી લાગે છે. આપણે આપણી મૂડીના ભાગ પાડી નાખીએ”. ત્યારે યુવાન સાધુને ગ્લાનિ થઈ અને એણે કહ્યું, તમે મને છેડીને ચાલ્યા જશે તે તેથી મને દુઃખ થશે. ભાઈ, પણ તમારે જવાની જરૂર જ હોય તે તમે જાઓ.’ અને એ માટીનું શરું લઈ આખ્યો અને કહેવા લાગે, આપણે આના ભાગ નહિ પાડી શકીએ, ભાઈ ભલે એ તમારું રહે. onai Page #38 -------------------------------------------------------------------------- ________________ ત્યારે વૃદ્ધ સાધુ બોલ્યા, “હું દાન નહિ સ્વીકારું, હું તે મારે જ ભાગ લઈશ. એના ભાગ પડવા જ જોઈએ.” અને યુવાન સાધુ બે , “જે આ કમંડળ ભાંગી જશે તે તમને કે મને એ શા ઉપયોગનું થવાનું છે? એના કરતાં જે તમારી મરજી હેય તે એ માટે આપણે ચિઠ્ઠી નાખીએ.” પરંતુ વૃદ્ધ સાધુ ફરીથી કહેવા લાગ્યો, “પણ તે ન્યાય જ માંગુ છું અને મારું પિતાનું જ લઈશ, અને ન્યાય વિષે હું નસીબ ઉપર વ્યર્થ ભરોસે નહિ રાખું. કમંડળના ભાગ પડવા જ જોઈએ.” પછી યુવાન સાધુએ કશી દલીલ ન કરી અને કહ્યું : જે તમારી ઈચ્છા જ હોય તે કમંડળને તેડી નાખીએ.” પણ વૃદ્ધ સાધુનું મુખ છેક પડી ગયું અને એ. બોલી ઊઠયો, “હ બાયેલા, તું લડવાને જ નહિ.” . બસ! આ જ રીતે કર્મરાજા પણ નિરાલંબ થાનની સ્થિતિએ પહોંચ્યા પછી આપણને પાડવાને વૃથા પ્રયત્ન કરે તે એને વીલે મેંએ, હારીને પાછા જ ફરવાનું હોય છે! ૧૫ જૂન, ૧૯૮૮, પન્નાલાલ રસિકલાલ શાહ Page #39 -------------------------------------------------------------------------- ________________ સવીર્યધ્યાન પ્રકરણ ૧લું ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ ૧. ધ્યાન કરવાને પ્રથમ કેવી પ્રતિજ્ઞા કરવી તે કહે છે: વસ્તુતઃ હુ કેણ? અને મને જેણે ફસાવ્યું? अनंतगुणराजीव - बंधुरप्यत्र वंचितः अहो भव महाकक्षे, प्रागहं कर्मवरिभिः ॥१॥ અર્થ: અનંત ગુણરૂપી કમલેને વિકસ્વર કરવાને જોકે સૂર્ય સરખું છું, તે પણ કેવી ખેદની વાત છે કે, આ ભવરૂપી મોટા કેદખાનામાં મને પૂર્વે કર્મરૂપી વૈરીઓએ ઠગ્યો! વિવેચનઃ જેમ કમળમાં અનેક પાંખડીઓ હોય છે, તેમ અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, સત્, ચિત, આનંદ, વીર્ય, દાન, લાભ, ભેગ, ઉપલેગ, આદિ અનેક ગુણ મારામાં વિદ્યમાન છે. જેમ કમળપુષ્પની પાંખડીઓ સૂર્યને જોઈને પ્રફુલ્લિત થાય, તેમ ઉપર વર્ણવેલા, જ્ઞાનાદિ અનંત ગુણો મને શુદ્ધ ચૈતન્યને) નિહાળી વિકસ્વરપણું પામે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨ : ૩ મિશન જેમ મનુષ્ય, રાજા, ચક્રવતી, સૂર્ય, ચંદ્ર, ઈત્યાદિ સર્વ કેઈને કમળ પ્રિય હોય છે, તેમ હું (જીવ) આખા વિશ્વમાં સર્વે કેઈને વહાલું છું. હું વિશ્વવલ્લભ કહેવાઉં તેમાં શું ખોટું? જેમ સર્વે પુષ્પમાં કમળ શ્રેષ્ઠ છે, તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ છએ દ્રામાં હું (જીવ) ઉત્તમોત્તમ છું. જેમ કમળનું પુષ્પ રાજાદિ સર્વના મસ્તક પર ચડે છે, તેમ ચૌદ રાજલેકરૂપ પુરુષના મસ્તક ઉપર, એટલે લેકને અંતે સિદ્ધ શિલા પર ચડવાવાળે પણ હું છું. જેમ કુમુદિની ચંદ્રોદય વેળાએ વિકસે તથા પૂર્ણોદયે પ્રફુલ્લિત થાય, તેમ હું ઉપશમ અને ક્ષપશમ સમ્યકત્વ પ્રાપ્ત થતાં વિકસ્વર થઈ પફલિત થાઉં છું. વળી સૂર્યોદય વેળાએ કમળ જેમ સમગ્ર ખીલે છે, તેમ હું ક્ષાયક સમ્યક્ત્વ વેળાએ મારા અનંત ગુણે સહિત પ્રકાણું છું. આમ સકળ ગુણેને વિકસાવનારે હોવા છતાં, અહીં ચૌદ રાજલેકમાં કર્મરૂપી વૈરીઓથી ઠગા ! પહેલાં મને કર્મરૂપી વૈરીઓએ ફસા,” આમ કહેવાથી હું હવે ફસાવાને નથી એમ બંગાથે છે. વળી જ્યાં સુધી મને હું કોણ છું, એ ખબર પડી નહતી, તે પહેલાં એ શબ્દાર્થ નીકળે છે એટલે સમ્યકત્વ પ્રાપ્તિનાં ૧. અહીંયા કુમુદિની-કમળ તથા સૂર્યનું અને શુદ્ધ ચેતન્યનું સામ્યત્વ દર્શાવ્યું છે. –વિવેચક Page #41 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : પહેલાં મને કમરૂપ વરીઓએ, આ ભવરૂપ કેદખાનામાં ફસાવ્યો હતે, એમ કહ્યું છે. હવે હાલ તે હું મુક્ત છું. અહીંયા જીવનમુક્તપણું સંભવે છે. ક્ષાયિક સમ્યકત્વવાન જીવનમુક્ત છે. કારણ કે, તે પૂર્વે કરેલાં કર્મ ભેગવીને ખુલાસે કરે છે, અને નવીન કર્મબંધ તે નામમાત્ર કરે છે, કારણ કે, તેમાં અહંકારૂપ સ્નેહ એટલે તેલ જેવી ચીકાશ હોતી નથી. જ્યારે આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે, ત્યારે તે પિતાને કેવો દેખે છે તે કહે છે: અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંતસુખ એ સલુણરૂપી કમલેને ખીલવવાને, સૂર્ય સરખે પિતાને જુએ છે.” આવું પોતાનું જ્ઞાન, દર્શન, વીર્યને સુખરૂપ સામર્થ્ય છતાં કર્મરૂપી વૈરીઓએ, પિતાને સંસારરૂપ કેદખાનામાં નાંખે જોઈ, અચંબે પામે છે અને સખેદ કહે છે કે, આટલું છતાં પણ હું ઠગાયે, એ ખરેખર આશ્ચર્યની વાત છે!” (મા.શે.) ૨. ઠગા માટે અરે! ઠગારાં છે એમ કહી ધ્યાની પ્રશ્ચાત્તાપ કરે છે ? વિક્રમણમુકૉ રાજા તુષા बद्धो विरंबितः काममनंत जन्म दुगमे ॥२॥ અર્થ : (વળી એમ વિચારે છે કે, મારા પિતાના જ વિરામથી ઉત્પન્ન થયેલા રાગાદિ કઠિણ બંધનેથી હું Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪ :: વીર્યસ્થાન બંધા છું, અને એમ બંધાઈ અનંતકાળ થયાં જ-એજન્મરૂપી કારાગૃહમાં હું પીડા પાપે. ૨. પિતે જ પિતાના વિબમથી રાગાદિ બંધનમાં કેવી રીતે બંધાયે એ અંગે મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરનું આલેખન અત્રે જોવું ઠીક પડશે ? “બંદીવાન ! તને કેસ બંધનમાં નાખી ગયું એ તે તું મને કહે ?' “બંધનમાં બીજુ કેણ નાખે? મારે સ્વામી, મારે માલિક. એણે મને બંધનમાં નાખે. એક વિચાર મને આવ્યું હતું. દુનિયાના તમામ લેકેને પૈસા માં ને સત્તામાં મારી પછવાડે રાખી દઉં તે હું ખરે! એ વિચારની ધૂનમાં મેં ધનના ઢગલેઢગલા ભેગા કરવા માંડયા ! રાત-દી જોયા વિના, આડુંઅવળું નિહાળ્યા વિના. એ રીતે જે મારા સ્વામીનું હતું, તે પણ મારા ખજાના ભેગું કર્યું. પછી થાકીને જ્યારે હું નિદ્રામાં પડ્યો, ત્યારે શવ્યા પણ મારા સ્વામીની હતી, તેમાં જ હું લેટી ગયો. પછી હું જા, અને જાગીને જોઉં છું, તે મારા પિતાને જ લક્ષ્મી ગૃહમાં હું બંદીવાન હતો ! પણ બંદીવાન ! તને બંધનમાં નાખે એ તે ઠીક, પરંતુ આવું ન છૂટે કે તૂટે, એવું બંધન તને કોણે બાંધ્યું?' . “એ તે મેં પિતે જ બાંધ્યું છે! મેં જ મારું બંધન સંભાળપૂર્વક ઘડી કાઢયું છે. મને મારી શક્તિને ગર્વ હતો. એ આખી દુનિયાને બંધનમાં રાખી શકે – અને છતાં પિતાને મુક્ત રાખી શકે! મારી આ માન્યતાના વેગમાં ને વેગમાં, મેં તે રાત ને દિવસ જંગી ભઠ્ઠીમાં લેહ ગાળ્યું ને જમ્બર ઘણથી એને મજબૂત બનાવ્યું મારી આ લેહ-સાંકળી મેં જ Page #43 -------------------------------------------------------------------------- ________________ દયાન પ્રતિજ્ઞા પ્રારંભઃ: ૫ વિવેચન : જેમ છીપમાં રૂપાની, દોરડીમાં સાપની, ઝાંઝવામાં જળની ભ્રાંતિ થાય, તેમ આ જગતમાં મેં પોતે જ બ્રાંતિથી, સુખની વૃદ્ધિ કરી, અને હરિણ જેમ ઝાંઝવામાં જળ શોધવાને દેડે, તેમ વિષયમાં હું સુખને ખેળવાને ધસ્યા. પરંતુ ઝાંઝવાનાં જળ જેમ દૂર દૂર માલમ પડતાં જય, તેમ તેમ એક જાતિના વિષયોમાંથી બીજી જાતિના, બીજીમાંથી ત્રીજી જાતિના એમ ઉત્તરોત્તર વિષયમાં સુખ હશે એમ મને જણાતું ગયું. આમ દેડતાં દેડતાં રાગાદિ સિપાઈઓએ મને પકડો, કર્મરૂપી સખ્ત દેરડાઓથી બાંધ્યું, અરે! એટલું જ નહિ પરંતુ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એવા જન્મોજન્મરૂપી કારાગૃહમાં નાંખ્યા. પરંતુ હવે: ઘડી કાઢી. છેવટે એ તૈયાર થઈ, તૂટે નહિ કે વછૂટે નહિ એવી અભેદ્ય બની, ત્યારે એક આશ્વર્ય મેં જોયું ! બીજાને બંધનમાં રાખવા માટે તૈયાર કરેલી મારી એ લેહસાંકળી, મને જ બંધનમાં જકડતી રહી હતી !” “મારું બંધન મેં જ સંભાળપૂર્વક ઘડી કાઢ્યું છે, એમ જ કહેને!” કેવી માર્મિક તથા વિશદ છણાવટ છે! - સંપાદક [ જુઓ : ગીતાંજલિ: અનુ. ધૂમકેતુ, પૃષ્ઠ ૧૩-૧૪] ૩. પ્રિય વાંચનાર, જે કોઈ પારકી વસ્તુ ચોરી લે, તેને સિપાઈઓ પકડી કેદમાં નાખે, તેમાં નવાઈ શી? જુઓ વિષ પુદ્ગલિક એટલે પુદ્ગલ દ્રવ્યના છે અને તે વિષયોને જે મનુષ્ય લઈ લે તે રાગાદિ સિપાઈઓ તેને કેદમાં નાંખે તેમાં શું આશ્ચર્ય છે? Page #44 -------------------------------------------------------------------------- ________________ = = સવીયસ્થાન ૩. આજે શું કરું છું તે જુઓ : अद्य रागज्वरो नष्टो, मोहनिद्रा विनिर्गता। તતઃ જૂિન નિમ, દયાનિધિ પાયા રૂા અર્થ : (વળી એવી દઢ પ્રતિજ્ઞા કરે છે કે, આજે રાગરૂપી તાવ ઊતરી ગયે, અને મેહરૂપી નિદ્રા ઊડી ગઈ, એટલા માટે કર્મરૂપી વૈરીઓને ધ્યાનરૂપી તીહણ ખગ્નની ધારાથી હણું છું. વડ લબંધુ સંવિપક્ષી (a Jaina Luther) શ્રી યશેવિજયજી ઉપાધ્યાય પણ કહે છે: પર પરણતિ અપની કરી માને, કિરિયા ગરવે ઘેલે ઉન જૈન કહે કેમ કહિયે, એ મૂરખમાં પહેલો ! ૧ વાત પણ ખરી છે કે, પિતાનામાં અનંત જ્ઞાનાદિરૂપ અખંડ ખજાને ભર્યો છે. છતાં પુગલિક કાંકરામાં મોહી જાય, પિતાનામાં આનંદરૂપ અમૃત ભરેલું છે, છતાં પર પરિણતીરૂપ પુદ્ગલિક છાશ પીવા દેડે, એ મૂરખને સરદાર નહી તે બીજુ શું? કેટલાક વ્યવહારકુશળ એવા મૂર્ખને ડાહ્યા કહે છે તેથી શું સવું? જે (શુભ) ક્રિયાના ગર્વમાં છકી જાય તેને પણ જૈન ન કહે, કારણ કે, કિયા તે પૌદ્ગલિક છે. માટે એવી પરવસ્તુરૂપ પુદ્ગલિક ક્લિાને ગર્વ શા માટે? આત્મદષ્ટિએ તે : નિશ્ચય દૃષ્ટિ હદય ધરી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રને પાર. – શ્રીમદ્દ યશોવિજયજી સમ્યગ્દષ્ટિ આત્માનંદી નિજાનંદને આસ્વાદ લે તે શુદ્ધ ચૈત-- ભાવમાં રહે અને કદાચ વ્યવહાર કરે છે તે પણ અવ્યાપક રહી શુભ વ્યવહાર કરે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : વિવેચન : જેમ જવરમાં દહીં, તેલ, લીંબુ, મરચું અને આમલી આદિ કુપચ્ય પદાર્થો ખાવાની ઈચ્છા થાય, તેમ સંસારમાં રાગરૂપ જ્વરથી વિષરૂપી કુપથ્ય સેવવાની ઈચ્છા થઈ. પરંતુ આજે સંસાર પ્રત્યે રાગરૂપ જવર નાશ પાપે, એટલે વિષરૂપ કુપગ્ય સેવવાનું પણ તેની સાથે નષ્ટ થયું. એટલું જ નહિ પરંતુ સંસારમાં જેથી સુખ વૃદ્ધિ થતી હતી, તેવી મેહનિદ્રા ચાલી ગઈ. સંસારમાં સુખ. નથી, પરંતુ મેં સુખ આપ્યું હતું, તે તેમાંથી ગયું. આરેપિત સુખભ્રમ ટળે રે, ભાયે અવ્યાબાધ” આમ જે દેવચંદ્રજી મહારાજ ગાઈ ગયા છે તેમ થયું. અનંત આનંદ (અવ્યાબાધ સુખ) તે મારા પિતાનામાં જ છે. કસ્તુરીયા મૃગના ઉદરમાં જ કસ્તૂરી હોય છે, પણ તેની સુવાસ લેવાને બ્રાંતિથી તે જેમ જ્યાં ત્યાં ભટકે – દોડે – રખડે, તેમ હું વિષયમાં સુખરૂપ કસ્તૂરી હૂંઢવા લાગ્યું. અરે! પણ મને આવી ભૂલથાપ કેણે ખવરાવી? મારી બહિર્ દષ્ટિએ – મારી બાહ્ય સુખ શોધવાની વૃત્તિઓએ – કર્મોએ! પણ આજે એ કર્મરૂપી વૈરીઓને વીર્ય સહિત થાનની તીણ ખગધારાથી હમણાં જ હણુ ચકચૂર ૪. અજ્ઞાનને દૂર કરી જ્ઞાનરૂપ આત્મા જઈશ: મામાના ઘાનિ, નિજાનજે તમઃ | प्लोषयामि तथाप्युग्रं, कर्मधन समुत्करम ॥ ४ ॥ અર્થ : અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અંધકારને દૂર કરીને હું આત્માને જ જોઉં છું, તેમ જ ઉગ્ર કમ્મરૂપી Page #46 -------------------------------------------------------------------------- ________________ -:: સીધ્યાન લાકડાંના મોટા ગજને માળીને ભસ્મ કરૂ છુ' (એવી પ્રતિજ્ઞા કરી ધ્યાનસ્થ થાય). વિવેચન : અહિષ્ટ મૂકીને (એટલે કસ્તૂરીમૃગ કસ્તૂરીને બહાર શેાધવાનુ` મૂકી, જેમ પોતાનામાં શેાધે તે તે પેાતાનામાં જ પામે તેમ ) અંતરદૃષ્ટિ – આત્મદૃષ્ટિ થઈ કે, પોતે પેાતાને જોતાં આત્મરૂપ થાય. હવે આત્મા સ્વયંપ્રકાશ હાવાથી, તે દૃષ્ટિ જેમ જેમ વધતી જાય, તેમ તેમ અજ્ઞાનરૂપી અંધકાર ખસી જાય. એમ કરતાં સંપૂર્ણ અંધકાર પણ જાય જ. એટલું જ નહિ પણ આત્મદૃષ્ટિ થઈ, નિજ સ્વરૂપમાં એકાગ્રતા કરતાં કરતાં એટલે જ્ઞાન એ જ હું', દન એ જ હું, અને તે ઉભયમાં રમણ કરતાં કરતાં જે ચારિત્ર થાય તે પણ હું, એમ નક્કી કરે. તે ચારિત્રની ઉષ્ણાગ્નિથી (અર્થાત્ તીવ્ર અગ્નિથી કર્યાં મળીને અવશ્ય ખાખ થાય, તેથી ચારિત્ર તે પણુ હું જ છું, એમ ઠરશે. : શ્રીજી યુક્તિ ઃ શરીર, મન અને વાણી, એ હું નહીં; એમ થયું કે એ ઉપર રાગ રહે નહીં. કારણ કે, હું ત્યાં રાગ એમ શરીરાદિ હુ' નહીં તે પછી એ શરીરાદિથી ભાગવાતા વિષયો મારા નહીં, એમ સહજ થઈ જશે. આમ પરવસ્તુમાંથી રાગ ગયા, એટલે પરવસ્તુમાં રહેલા હુ છૂટ થયે અનુભવાશે. હુંમાં (આત્મામાં) રાગ ભલે હૈ. આમ થયુ` કે ત્યાં કોઈક અલૌકિક શાંતિ અનુભવાશે. આ શાંતિવાળી સ્થિતિ કઈ અપૂર્વ જ આનંદ આપે છે. આવા આનંદ પૂર્વે તે કોઈ પણ વખત અનુભા જ નથી. તે Page #47 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ :: ક જ અંતરાત્મભાવ છે, એ અંતરાત્મભાવ થયા પછી તે ભાવ વડે તેમાં જ પરમાત્મભાવના કરતાં કરતાં એટલે તિર્મય – પરમાત્મભાવમાં ઐક્યતા કરતાં કરતાં જે સ્વરૂપે પ્રગટ થાય, તે જ તું છે (સમરિ) અને તે જ હું છું (તો) એમ બની રહે છે. અજ્ઞાનગં તમ: અજ્ઞાનરૂપી અંધકાર, અનિત્ય વસ્તુમાં નિત્યબુદ્ધિ, અશુચિમાં શુચિબુદ્ધિ, દુખમાં સુખબુદ્ધિ અને અનાત્મ(જડ)માં આત્મબુદ્ધિ એ અજ્ઞાન – અવિદ્યા, મિથ્યાત્વ અથવા ભ્રાંતિથી થાય છે. હવે અજ્ઞાનની પરંપરા એવી છે કે, એક ભૂલ થઈ કે પછી બીજી થાય, પછી ત્રીજી એમ વધતાં વધતાં જીવ એવી ગૂંચવણમાં આવે કે તે ચક્રાવામાંથી નીકળવું મુશ્કેલ થઈ પડે સ્પષ્ટીકરણઃ શાશ્વત જીવ તે જ હું. એમ છતાં પુદ્ગલ હું એમ માન્યું, અને એમ સમજે કે, પુગલને એક દિવસ થયો એટલે મને એક દિવસ થયે. આ ભૂલના ચક્રાવામાં બીજી પણ ભૂલે કરે, ને તે આનાથી મટી ભૂલ હોય, એટલે શરીરને ગર્ભ બહાર આવતાં અઠવાડિયું થયું. વળી તેથી મેટી ભૂલ મહિને થયે એમ ગણ્યા કરે. પછી વર્ષ, પછી દશ વર્ષ પછી પચાસ ને સાઠ અને પછી પુદ્ગલથી છૂટો થયે કે મરી ગયે, એ કાળ સંબંધી ભલ. ૪. Vicious Cricle જેવી વાત થઈ. - પાક Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : સીયસ્થાન જે પુગલને એટલાં વર્ષ થાય છે તેને પિતાનામાં આરોપ કરાવે છે તે પહેલી ભૂલ. પિતે પહેલાં અજ્ઞાનથી એમ માને (અથવા અજ્ઞાન મા-બાપે શીખવ્યું હોય તેથી એમ માને) કે હું શરીર, અને એમ માન્યું કે, જે શરીરના સગાવહાલાં તે પિતાના – આત્માનાં સગાવહાલાં. તે શરીરને માટે ઘરકુટુંબ, લૂગડાંલતાં, ઘરેણુગાંઠો, બાગ-બગીચા, નાત-જાત તે પિતાનાં એમ માને છે. એવી ભૂલની પરંપરા ચાલે તે સંસાર સંબંધી બીજી ભૂલ. હવે વિષયેમાં સુખ નથી તે છતાં સુખબુદ્ધિ થવી તે ત્રીજી ભૂલ. જુઓ આગળ લેકમાં કહ્યું છે કે, જેમ મૃગની નાભિમાં કસ્તૂરી છે, તેમ (શાશ્વત) અનંત આનંદરૂપ સુખ પિતાનામાં છે, તેમ છતાં જેમ મૃગ બહાર ઢંઢે છે, તેમ ભૂલેલે અજ્ઞાન જીવ, (અવ્યાબાધ) સુખ છે પિતાનામાં અને દ્રઢ છે બહાર. વિચાર કરે કે સાકરમાં મીઠાશ છે? લાલન કહે છે કે, મીઠાશ (સુખ) પિતાનામાં ૫. સરખાવો : “ ભૂલેની જ પરમ્પરા જગત આ, એવું દીસે છે, પિતા !” – કલાપી – સંપાદક ૬. પ્રસ્તુત વિવેચન સાથે યોગસૂત્રકાર પાતંજલિને નીચે જણાવેલ શ્લેક સરખાવવા જેવો છે : “નિભાશુવિદુરસાનાતિમાકુ નિચરિગુણાતમાથાતિ વિદ્યા માં જ છે (સાધન પદ) અર્થાત અનિત્યમાં નિત્ય બુદ્ધિ, અપવિત્રમાં પવિત્ર બુદ્ધિ, દુઃખમાં સુખ બુદ્ધિ અને અનાત્મમાં આત્મ બુદ્ધિ અવિદ્યા કહેવાય છે. - ટૂંકમાં, અજ્ઞાનથી આવું બધું થાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારભ કે ૧૦ છે, અને એ સાકરમાં ફક્ત સેંદ્રિયદ્વારા પ્રદર્શિત કરે છે, કારણ કે જે મારામાં સુખ પરિણામ ન હોય તે સાકર મીઠી નથી, કેમકે મીઠી સાકર પણ લાલનના શરીરને તાપ આવ્યું ત્યારે મીઠી ન લાગી. માટે ભાઈઓ, જિતેન્દ્રિય જેને, મીશ (સુખ) પિોતાનામાં જ છે, વિષમાં નથી, પરંતુ જેમ સૂર્યમાંથી કિરણ કુરે, તેમ અનંત આનંદરૂપ સૂર્યમાંથી સુખનાં કિરણે સ્લેરી વિષયમાં પ્રવેશ કરે છે. અને કસ્તુરી મૃગની માફક, તે અજ્ઞાનતાથી ભૂલેલે જીવ વિષયમાં સુખ માની તેની પૂઠે દોડે છે. આ અજ્ઞાનતારૂપી એથી ભૂલ. (અહીં “અજ્ઞાનતારૂપીએથી ભૂલ” એમ કહેવાને બદલે “દુઃખમાં સુખ જેવાની ત્રીજી ભૂલ” એમ કહેવું વધુ વ્યાજબી ગણાશે. કારણકે, અગાઉની ભૂલે પણ અજ્ઞાનતાને લીધે જ થયેલી છે.–સંપાદક) વળી પુદ્ગલ, જે અશુચિરૂપ છે, તેને શુચિરૂપ માને. જેમ અન્નને શુચિ માને, દૂધને શુચિ માને, જે અન્ન વિષ્ટાના ખાતરથી થાય તથા જે વિષ્ટા ગાયના ખાણમાં આવે તે ભૂલી જાય. (અશુચિમાં શુચિ જેવી તે એથી ભૂલ થઈ–સંપાદક) આમ, અજ્ઞાનથી ભૂલની પરંપરા ચાલે, પરંતુ આ અજ્ઞાનથી ઉત્પન્ન થતું તમઃ એટલે અંધારૂં તે શાસ્ત્ર-સત્સંગ કે સુવિચારના દીપથી દૂર કરી આત્મા તરફ જરા જરા જેતું રહેવું અને એમ જોતાં જોતાં તેના તરફ દષ્ટિ કરવી એટલે અંધારું જશે – આત્મદર્શન ૧૭ “ત્રીજી ભૂલ” એમ જઈએ. .-સંપાદક Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૨ - - સષીય યાન થશે; એટલું જ નહિ પરંતુ એ આત્મદર્શનના યેાગે તેમાં જ ધ્યાન કરવાથી કર્મરૂપી લાકડાના ગંજ મળી જશે. કર્મ છે પુગલિક, અને મન. જેનાથી યાન કરવાનુ છે, તે પણ પુદ્ગલિક છે, તે એ એવી રીતે મળી જાય છે કે, જેમ લાકડે લાકડું' ઘસવાથી લાકડાં ખળી જાય છે, તેમ છેવટે તે મનેના નાશ થાય છે. આત્માને જ જોવુ' કેમ બને ? ઇન્દ્રિયાદિ ક્રિયા મૂકી છૂટા થયેલાં મનથી વિચાર કરવા કે, આ ક્રિયા મારામાં કાણ કરે છે? ઘડી પહેલાં ચાલવા હાલવાની કે, વાત કરવા આદિની ક્રિયા કોણ કરતા હતા? આ વિચાર કરી રહ્યા પછી ક્રિયા કોણ કરશે ? આમ વિચાર કરતાં નિમિષમાત્રમાં —-ક્ષણ માત્રમાં માલૂમ પડશે કે માંહી કોઈ ક્રિયા કરવાને પ્રેરે છે, તે પ્રેરનાર કોણ છે? ને એ કણ પ્રેરે છે? એને પણ પ્રેરે છે તે કોણ? એમ પ્રશ્ન પૂછતા જ જવા ત્યારે ઘણું ઊંડું. ઊ'ડુ' જતા હાઈ એ એમ માલૂમ પડશે. પછી મનથી વિચાર કરવા કે, આ અંદર રહી વિચાર કોણ કરે છે? એ ઉપરના વિચાર પણ કોણ કરે છે? એમ કરતાં કરતાં જ્યારે વિચાર થાકી જશે, અને મન એમ થાકીને વિરામ પામ્યું કે અંદરની જ્યેાતિ દેખાશે. કારણ કે અત્યાર સુધી મન અને ઇન્દ્રિયાની ક્રિયા જે વાદળાંરૂપ હતી તે વાદળાં ખસ્યાં, એટલે મન નિવિકલ્પ; અને એ નિવિ પલ્પ થયુ કે,-આત્મખ્યાતિ એટલે જ્યેાતિની ઝાંખી થવા લાગશે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રાર થોડા જ વખતમાં ત્યારપછી ગ્ર'થિભેદ થશે. કોષ, માન, માયા, લેાભ, હાસ્ય, રતિ, અરતિ, શેક, દુચ્છા આદિ કેમ જાણે કાળાં ધમ જેવાં વાદળાં થઈ, પેાતાના આત્મસ્વરૂપને પૂર્વ આચ્છાદન કરતા હતા, તે જણાઈ આવશે. આટલુ થયુ` કે, સઘળા કષાય ઉપર એટલે ધાદિ ઉપર ક્રોધ આવશે, અનુક્રમે તેના પર પણ દયા આવશે. અને જે વશ પાતે હતા તે, પેાતાને વશ થઈ જશે. અને ક્રોધાદિ વશ થઈ ગયા, અને તે ચેાથા સ્વજ્વલન સુધી આવી ગયા તા પછી આ ભવમાં જ, ઘણું માટુ કામ થયું એમ સમજવું. આ ક્ષેાકરત્નમાં મઁધનસમુહ્રમ એમ છે. કમ રૂપી લાકડાના ઢગલા – એ લાકડાં પહેલાં તે સૂકાં છે, કારણ જ્યારે વિષયાદ્રિ રસની ભીનાશ જાય છે, ત્યારે જ ધર્માદિક ધ્યાન, ચારણા, સમાધિ, ઉપર પ્રીતિ કરે છે, અને એમાં પરવસ્તુની ભીનાશ ન હોવાથી, તે સૂકાં છે. હવે સૂકાં લાકડાંને ઢગલે મળે એમાં – વાચકમ' કે, ધ્યાન મિત્રને કંઈ સંશય ન જ હાય, માટે ગમે તેવાં સૂકાં લાકડાના ઢગલા હાય, તે ધ્યાનાગ્નિની માત્ર ચિનગારીથી પણ મળવા માંડે છે, પરંતુ એ ધ્યાનમાં ઉપયુક્ત એવી મૈગ્યાદિ ધમણેા લગાડી હાય, તા એ ધ્યાનાગ્નિ વિશેષ પ્રદીપ્ત થશે, અને એ પ્રદીપ્ત થયેલા ૮. સરખાવા : યોગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્ય પણ કહે છેઃ क्षिणोति योगः पापानि चिरकालार्जितान्यपि । प्रचितानि यथैधांनि क्षणादेवा शुशुक्षपि: ॥ અર્થાત્ એકઠાં કરેલાં લાકડાંને જેમ ક્ષણવારમાં જ તીવ્ર અગ્નિ ૩. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૪:: સયધ્યાન અગ્નિ પહેલાં ધર્મધ્યાનની જવાળા વડે અને પછી શુકલદયાનના ભડકામાં ઉગ્રતાપથી કર્મને બાળી મૂકશે એમાં પણ બિલકુલ સંદેહ લેવા જેવું નથી. ' જેમ ધ્યાનાગ્નિથી કર્મ બળે છે, તેમ ધ્યાનરૂપ વનથી કર્મરૂપી વૃક્ષને તેમ જ તેનાં વિષયાદિ ફળોને, પણ નાશ થાય છે તે આગલા લેકમાં આવશે? ૫. ધ્યાનરૂપી વજથી કર્મરૂપી વૃક્ષોને અને એનાં ફળને કેવી રીતે નાશ કરીશ? : પ્રદાન, તુરિતમસંક્ષમ तथा कुर्मा यथा दत्ते, न पुनर्भवसंभवम् ॥५॥ ' અર્થ? અત્યંત બળવાન એવા ધ્યાનરૂપી વજથી પાપરૂપ વૃક્ષને એવી રીતે નાશ કરે છે, જેથી ફરીથી જન્મરૂપ ફળ થવાનો સંભવ જ ન રહે. વિવેચનઃ જન્મ હોવો એટલે કેઈપણુ શરીર હાવું, શરીર જે છે તે પરવસ્તુમાં મમત્વથી જ થાય છે. હવે ધ્યાનરૂપી કુહાડાથી, પરવસ્તુને જ મારાથી જુદી કરી બાળી ભરમ કરે છે, તેમ ગ, ઘણું કાળથી એકઠાં કરેલાં પાપને પણ ક્ષણવારમાં નાશ કરે છે --સંપાદક ૯. સરખા : કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ શાસ્ત્રમાં કહે છે? योगः सर्वविषवल्ली, विताने परशुसितः। અમૂત્ર મંત્ર , વાર્મમાં નિવૃત્તિ શ્રાઃ | અર્થાત્ સર્વ વિપત્તિરૂપ વેલીઓના કર્મસમૂહને વિદારવામાં ગ, (ધ્યાનમાર્ગ) પરશુ સમાન છે અથવા તીક્ષ્ણ ધારવાળા કુહાડારૂપ છે, એટલું જ નહિ, પરંતુ મોક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે તે અમૂલ્ય મંત્ર, તંત્ર અને કામણરૂપ છે. – સંપાદક Page #53 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભઃ ૧૫ નાંખુ, તે પછી શરીર ક્યાંથી જન્મે?! પરવસ્તુમાં હું હિઉ, તે જ પરવતુરૂપ વૃક્ષ ઊગે; એટલે પુદ્ગલરૂપ માટીમાં હુરૂપ પ્રકાશ, તેના ઉપર મારા રૂપ રાગ હવા, અને પંચાશવરૂપ વરસાદ પડે, તે જ જન્મરૂપ વૃક્ષ ઊગે, અને વિષયરૂપ તેનાં ફળ થાય. પરંતુ આ પગલાદિ પદાર્થોમાંથી જ જે હું અલગ થઈ રહું, મારા ભેદજ્ઞાનના કુહાડાથી તેને મૂળથી જ છેદી નાંખું, તે પછી શરીરાદિ ક્યાંથી ઊગે? અને શરીરાદિન ઊગે તે પછી જન્મ પણ કયાંથી થાય? ધ્યાન દ્વારા આમદષ્ટિ કરી, પરવસ્તુમાંથી will to do કર્મભાવના, જેમ “શેપનહેર૧૦નામના જર્મન અધ્યાત્મવાદી કહે છે તેમ, ઉપાડી લઉં, તે પછી પુનર્જન્મને સંભવ જ ક્યાંથી રહે? પા યુગલરૂપ વૃક્ષ મમત્વરૂ૫ રસ વિના ઊગે નહીં અને એ વૃક્ષને રસ નહીં મળવાથી સુકાવા લાગે તે પછી તેને વિષયાદિ ફળે ક્યાંથી સંભવે? હવે તેમાંથી મમત્વરૂપ રસ કેમ સુકાવા લાગે? એ પ્રશ્ન પૂછવામાં આવે છે, તેને ઉત્તર સહજ એ જ કે, મમત્વ છેડવું નહીં, પરંતુ મમત્વ ૧૦. શોપનહેરને મરણ વખતે પૂછવામાં આવ્યું કે, આપની કબર ઉપર શું લેખ લખો ? ત્યારે આત્મદષ્ટિએ ઉત્તર આપે, Shopanhour is no more” – શોપનહેરને હવે જન્મ નથી. ( કારણ કે કંઈક પણ કરવા(કર્મ)માં હવે ઈરછા નથી અને જન્મ તે કર્મ ઇચ્છાથી જ થાય છે.) એ ભાવાર્થનું વાક્ય –વિવેચક Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧ :: સળીયસ્થાને પિતામાં એટલે અશાશ્વત એવા પુદ્ગલમાંથી કાઢી, શાશ્વતઃ એવા જીવમાં (આત્મામાં) કરવું. આત્મા એટલે અનંત જ્ઞાન, દર્શનાદિ અને તેમાં મમત્વ રાખવાથી દેહાદિ પરમાથી તે છૂટી જશે. કઈ પણ વસ્તુ ઉછેદ કરવામાં સાધન – હથિયારે અનેક તરેહનાં હોય છે. છીણ, ચપુ, કાતર, કરવત, કુહાડા વગેરે; પરંતુ એ બધાં શસ્ત્રોમાં વજ જેવું કઈ નથી, પર્વતને પણ ભેદી નાંખે એવું જ હોય છે. મેરુ પર્વત જેટલાં કર્મ હોય, તો પણ ધ્યાનરૂપ જ તેને તેડી નાખે છે, અને એવી રીતે તેને એ દયાન મૂળમાંથી ઉખેડી પણ નાંખે છે કે ફરીથી કમરૂપ બીજ ઊગે જ નહીં. માટે જ ગ્રંથકાર ઘઢળાનાળ” એમ કહે છે. કર્મરૂપી વૃક્ષનાં ફળ ધતુરાનાં ફળ જેવાં ઝેરી છે, માટે એ ઝાડને જે મૂળીમાંથી છે, એટલે કજનિત દેહમાં હુંપણું કાઢી લીધું તે, એ ઝાડ છેદયું અને તેથી તેનાં ફળે તે છેદાયાં જ છે. કર્મરૂપી વૃક્ષને ઝેરી ફળ કેમ છે? આ પ્રશ્નનો ઉત્તર એ જ કે, એ ઝાડના એકપણ વિષયરૂપ ફળ ભેગવ્યાં કે ફરીથી વિષયભેગની ઈરછા થશે,૧૧ અને જેટલી જેટલી ૧૧. સરખા : ન જાતુ રામ માપુvમોને રાતિ हविषा कृष्णवर्मेव भूय एवाभिवर्धते ।। –મનુસ્મૃતિ (અધ્યાય રજે, બ્લેક-૯૪) અર્થાત વિષયભેગની ઈચછા વિષયોને ભેગા કરવાથી કદી શાંત Page #55 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : ૧૦ વાર એ ઈચ્છા રહી તેટલી તેટલી વાર તે વિષયના ઝેરી ફળના ભેગથી મરી જશે, અને વળી પણ તે વિષયને ભૂલથી ખાશે, એટલે દેહભાવને જ ધ્યાનરૂપ વજથી મમત્વરૂપ મૂળમાં છેદી નાંખ્યાં એટલે દેહભાવ ગયે, તે જન્મરૂપ ફળ પણ ગયાં જાણવાં. વ. વ. કદાચ દેહમાં મમત્વભાવ ગયે અને એમ કરતાં સમગ્ર ન ગયે તે દેહ રહેશે, તેપણ સાધુ, ઉપાધ્યાય, આચાર્ય કે ગણધર કે તીર્થકર અવસ્થાને યેગ્ય એવાં શુભ-શુદ્ધ કાર્યો અવ્યાપકપણે કરશે અને એને મમત્વ ન હેવાથી એ ચરમશરીરિ થશે. ૬. અદ્યાવધિ મને મોક્ષમાર્ગ કેમ ન દેખાય? : ===ા સમજૂત-મદાપૂછપરછુn: स्व विज्ञानाभ्दवः साक्षा-मोक्षमार्गा न बीक्षितः ॥५॥ અર્થ : સંસારરૂપી જ્વરથી ઉત્પન્ન થયેલી મહામૂછએ મારાં ચક્ષુને અંધ કરી નાખ્યાં, તેથી મારા પિતાના જ જ્ઞાનથી ઉત્પન્ન થતા મેક્ષમાર્ગને મેં યથાર્થ ન દીઠે. થતી નથી, પરંતુ જેમ ઘી હોમવાથી અગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે તેમ વિષયસેવન કરનારમાં તેની અભિલાષા અધિક, અધિકાર અને અધિકતમ થાય છે. તૃપ્તિ થયા છતાં એમ થાય છે? હજુ અધિક સેવન કેમ નથી કરી શકો?” જે ભાગોમાં તૃપ્તિ થતી જ હોય છે તેનું પરિણામ સુખ થાય, પરંતુ તેમાં તૃપ્તિ તે થતી જ નથી, ઊલટું ઈદ્રિયની ચ ચળતા વધે છે, તૃણા વધે છે અને શાંતિ થતી નથી. એ પ્રમાણે તે સુખ પરિશામમાં મહાન દુઃખના કીચડમાં ફસાવી દે છે. –સંપાદક WWW.jainelibrary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : સવીયધ્યાન વિવેચન : જેમ આંધળાને માર્ગ ન જડે, તેમ આત્મજ્ઞાનમાં અંધ હોવાથી મને મોક્ષમાર્ગ ન જડ્યો. કેઈ જન્માંધ હોય છે અને કેઈ કંઈ કારણથી આંધળા થાય છે, તેને કદાચ (મોક્ષમાર્ગ) ન જડે. પરંતુ ઘાસલેટના દીવાના ધૂમાડામાં બહુ વખત બેસવાથી કે એવાં કઈ કારણસર અંધપણું આવ્યું હોય તે દૂર થઈ શકે, તેમ સંસારજવાળાના મેહરૂપ ધૂમાડામાં રહેવાથી, જે જ્ઞાનમાર્ગ માં અંધ છે; તેને પ્રથમ મૈત્રી, કરુણા, પ્રમેદ મધ્યસ્થતા આદિ ભાવનારૂપ૨ ઔષધોપચારથી સદેવ, સદ્ગુરુ, સદ્ધર્મ તથા સશાસ્ત્રના સંગનું અંજન થયું કે, પાછે તે દેખતે થાય; હવે મને એમ થયું હોય એમ જણાય છે, અને તેને લીધે, મને જે મેક્ષમાર્ગ નહીં દેખાતું હતું તેનું કારણ પણ મને જણાઈ ગયું. એ કારણ એ કે ત્યારે મને સમભાવ ન હતું, અને સમભાવ વિના મોક્ષમાર્ગ ક્યાંથી જણાય? કહ્યું છે કે : सेयं बरोय आसंबगेय बुध्धोअ अहव अन्नो वा।। समभावभावि अप्पा, लहेइ मोख्खं न संदेहो ॥२॥ (સંબધ સત્તરી, શ્રી રતનશે ખરસૂરિ) અર્થ : વેતામ્બર છે, વા દિગંબર હે, વા અન્ય હિ, પરંતુ જેને આત્મા સમભાવે ભાવિત હેય તે નિ:સંદેહ મેક્ષ પામે છે. ૧૨. સરખા યોગદર્શનમમાં યોગસુત્રકાર મહર્ષિ પતંજલિ પણ કહે છે: मैत्री करुणामुदितोपेक्षाणां सुखदुःख पुज्यापुज्यविषयाणां भावनातचित्तप्रसादनम् ॥३३॥ Page #57 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : ૧૯ આત્મા તિર્મય છે, અને એ તિ, ઇંદ્રિયરૂપ જાળિયામાં જે વિષયાદિને કચરે ન ભરાયે હોય તે થેડી થોડી બહાર આવે છે અને તેથી તે જણાતા, સંસારમાંથી છૂટવાના જે માર્ગો નજરે પડે છે, તે માર્ગો બધા ગલી જેવા સાંકડા હોય છે, પરંતુ ઈદ્રિયરૂપ જાળીએ મનરૂપી બારીમાં છે, તે તે મનની બારી જ જે ખેલી નાખી હોય તે, આત્મજયતિ જે માર્ગમાં દેખાઈ આવશે, તે રાજમાર્ગ જે જ મોક્ષમાર્ગ જ છે, અર્થાત મનને પણ દૂર મૂક્યું એટલે આત્માથી આત્મા જણાય છે. કવિજ્ઞાનથી સાક્ષાત્ મેક્ષમાર્ગ મળે છે અને સ્વઅજ્ઞાનથી સંસાર માર્ગ જ મળે છે, અને એ સંસારમાર્ગોમાં, હિંસા, અસત્ય, ચેરી, મૈથુન, પરિગ્રહાદિ એવા કચરાએ ઠાંસી ઠાંસીને ભરાયેલા છે કે, જેથી મિથ્યાત્વરૂપી પ્લેગ લાગે જ અને તેથી ભવભ્રમણરૂપ રોગ નીપજે. પરંતુ સ્વવિજ્ઞાન થતાં જ, મૈત્રી, કરુણુ, મુદિતા, મદયસ્થતાદિથી સ્વચ્છતા સુવાસતા એવી છૂરે છે કે, મિથ્યાત્વરૂપ લેગ | (સમાવિ પાદ) અર્થાત સુખી પ્રાણુઓની સાથે મિત્રી, દુઃખી પ્રાણીઓ પર દયા, પુણ્યાત્માઓ તરફ હર્ષ, અને પાપીઓ તરફ ઉપેક્ષા ( ઉદાસીનતા) રાખવાથી ચિર નિમૂળ અને પ્રસન્ન થાય છે. –સંપાદક ૧૭. સરખા : જ્ઞાના શ્વાસે શ્વાસમાં કઠિન કામ કરે ક્ષય વહ્વાન જેમ ઈવણ દહે ક્ષણમાં જ્યોતિ પ્રકાશ્યો ભવિયણ ચિત્ત ધરે. – જ્ઞાનપંચમીનું સ્તવન. – સંપાદક Page #58 -------------------------------------------------------------------------- ________________ જઈ સમ્યકત્વરૂપ મેક્ષમાર્ગરૂપ યાત્રા કરવાને નિરેગતા પ્રાપ્ત થાય. જન્મરૂપી જવરથી જે મૂછ ઉત્પન્ન થાય છે, તે મૂછ કાંઈ નાની નથી. બાંધ – શ્રી વીરપુત્રે, જુઓ તે ખરા, અનાદિકાળથી આ મૂચ્છ લાગી છે, તે ખરેખર આચાર્યજીના કહેવા પ્રમાણે, મહામૂચ્છ છે. આ મહામૂચ્છને સ્વવિજ્ઞાન એટલે પિતાનું જ્ઞાન થતાં નાશ થાય છે. એટલે જ્ઞાનામૃત છંટાવાથી મહામૂછ ગાઢ હોવા છતાં પણ તેમાંથી જાગ્રત થવાય છે. કારણ કે, જ્ઞાન એ અમૃત છે.૧૪ તેના સ્પર્શથી સુમનુષ્ય કે દેવતાદિ થવાય છે, અને તે જ્ઞાનામૃતના પાનથી અમર થવાય છે એટલે સાદિ અનંતત્વ પણ તેથી પ્રાપ્ત થાય છે. ૭. કેવલ દર્શનરૂપ એવા આત્માને મેં કાં ન દીઠ? : आत्मापि न विज्ञातो, विश्वलोकैक लोचनः । अविद्याविषमग्राह - दंतचर्वितचेतसा ॥७॥१५ અથ : (વળી એમ વિચારે કે ) અવિદ્યા એટલે મિથ્યાત્વરૂપ દારૂણ મગરમચ્છના દાંતમાં મારું ચિત્ત ચવાઈ ગયું, એટલે સકળ વિશ્વને જેવાને અદ્વિતીય નેત્રરૂપ | (કેવળદનરૂપ) આત્માને પણ મેં ન જે!! વિવેચન : જેમ દારૂણ મગરમચ્છ દરિયામાં હજારો જીવને સંહાર કરે છે તેમ, મેં પણ આ સંસાર સમુદ્રમાં –સંપાદક ૧૪. કહ્યું છે ને કે “પ્રકૃતમ્ તુ fઘા ' ૧૫. ન દીઠું આત્મતત્ત્વ જે, વિલેકેક લેચન અવિદ્યા, તીણદતોથી, ચવાણું ચિત્ત જેકી. – સંપાદક Page #59 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ :: ૨૧ આરંભનાં કામે કરી, હજારે નિરપરાધી પ્રાણુઓને સંહાર કર્યો છે. જેમ દારૂણું એટલે મોટો મગરમચ્છ, મોટા મોટા સરસામાન ભરેલાં વહાણને પિતાના પેટમાં ગરકાવ કરી જાય છે, તેમ મારા લેભરૂપી પેટમાં મારું કુટુંબ, મારી નાત, મારે દેશ, મારું ધન, મારાં છોકરાં, મારી સ્ત્રી, મારાં લૂગડાં, મારા દાગીના, મારું રાચરચીલું એમ કરી કરીને મમત્વરૂપ મેટું વહાણ, હું મારા પેટમાં ગરકાવ કરી ગયે છું. જેમ મગરમચ્છના દાંત આવે, તેમ મારું મારું કરી મેં પણ જગત ચાળ્યું. જેમ મગરમચ્છના દાંતે તીવ્ર અને લાંબા હોય છે તેમ, મારી પણ આશા અને તૃષ્ણ લાંબી લાંબી હોય છે. આશ્ચર્ય છે કે, હું મનુષ્ય થઈ તિર્યંચ, પંચેન્દ્રિય એવા મગરમચ્છનું અનુકરણ કરું છું. હું તિર્યંચથી ઊ એ કે નીચે, મારે મારાથી વિશેષ એવા શુભ દેવેનું અથવા તીર્થકરેનું અનુકરણ કરવું એગ્ય છે. આ તે મેં ઊલટો ઘધે માંડ્યો, અને આ નીચના અનુકરણથી તે હું જે આ મનુષ્યપણું પામ્યો છું, તે પણ હારીને પાછો નીચે જઈશ. વળી તે મગર દરિયામાં પડ્યો, તે પેટમાં દુર્વસ્તુ નાખે છે, હું મનુષ્ય હોવાથી મારું પેટ, મન કે ચિત્ત છે, તેમાં દુષ્ટ વિષને મારા મારા ગ્રહણ કરતે જાઉં છું. તેને જેમ દાંતે મોટા છે તેમ મા લેભ મેટો છે. તેનું પેટ ભયંકર છે, તેમ મારું ચિત્ત ભયંકર છે. તે અજ્ઞાની છે, અને હું મિથ્યાત્વી છું. માટે થયું તે થયું. પણ જેમ કઈ સારો મગરમચ્છ દરિયા કિનારે આવે, તેમ સંસારને કિનારે આવવા હે તું ચેતન! સમ્યકત્વ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૨ :: સવીય ધ્યાન પામ. પછી તે જેમ કિનારે આવી પેાતાના પેટમાં રહેલી વસ્તુને વમી નાખે, તેમ હુ પણ દેશિવરતિ અને સવિરતિ થઈ પર વસ્તુને વસી નાખું. ૧ ૬ વળી તું કહીશ કે, શું ખાઉં ? તેના ઉત્તર એ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સત્, ચિત્ત, આનંદ વગેરે એ જ તારાં દ્રવ્યે છે અને તે અમૃતનુ' પાન કર તે જ તને યોગ્ય છે. અરે ! ભલા માણસ ! કોઈ પ્યાલામાં તને દૂધ આપે, તે તે પ્યાલેા કઈ તારાથી ખવાય? આ પૌદ્ગલિક પદાર્થોં તે જ્ઞાન, દર્શનાદિના આત્મામાંથી નીકળતાં ઝરણા રાખવાના પ્યાલાં છે. તે શુ હુ' પ્યાલાને ખટકા ભરૂ' અને દૂધ કાઢી નાખુ? પરંતુ જે શુભ ક્રિયારૂપ પ્યાલે લઈ, પાન, પાઠન, સામાયિક, પૂજા ઈત્યાદિ પ્યાલામાં જ્ઞાન–દનને ભરૂ અને તેનું જો હું પાન કરું તે કેવું સારું! વિષયે એ તે માટીના પ્યાલા છે. પરંતુ પૂજા, સામાયિક ઇત્યાદિ તે રૂપાના અને સુવર્ણના પ્યાલા છે. સામાયિક એ સ્ફટિકને પ્યાલે છે. - ૧૬. વિવેચનના આ આખા પૅરા મૂળ શ્લોકના અર્થ સાથે અસંગત લાગે છે. મિથ્યાત્વરૂપી દાખ્ખુ મગરમચ્છના વિષયો – લાભ અને તૃષ્ણારૂપી દાંતથી મારું ચિત્ત (આત્મિક સ્વરૂપ ) ચવાઇ ગયું – સાફ થઈ ગયું એટલે આત્માને મે ન દીઠા એવા ભાવાથ કારણ ? કારણ કે તૃષ્ણાને અંત જ નથી. એક વસ્તુ મળતાં બીજી વસ્તુ મેળવવાને લાભ જાગે છે. તૃષ્ણાનું યથા સ્વરૂપ સમજવા માટે શ્રીમદ્ રાજચંદ્રનું કાવ્ય જોવુ... જ રહ્યું : છે Page #61 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : ૨ fજaોવાઃ દીવે, તારા, ચંદ્ર, સૂર્ય વગેરે મને દેખાયા કે જે થોડા વખત તિરછલેકરૂપ ઘરમાં અંધારી. રાતે, અને દિવસના પ્રકાશ કરે છે, પરંતુ અંધારી રાતે, અજવાળી રાતે, દિવસના ને ઘરમાં, બહાર અને સાદિ અનંતકાળ સુધી કાલેક પ્રકાશક એવા આત્મારૂપી (સૂર્યને પણ દેખનાર) સૂર્યને સૂર્યને પણ મેં હજુસુધી નહોત દીઠો ! અરેલાલન! જે તે ખરે કેવું આશ્ચર્ય! તારા દૂર, ચંદ્ર દર, સૂર્ય દૂર, પણ આ તે આત્મા જે સૂર્ય, ચંદ્ર, તારા અને દીવાના કરતાં પણ પાસે, જે મારા દેડથી પણ પાસે, જે મારા શ્વાસોચ્છવાસથી પણ પાસે અને વળી કલેક પ્રકાશક, તેને મેં નહીં દીઠે? એ લાલન તારી કેવી ફજેતી?! કે તું દૂર ને છેડા પ્રકાશવાળાને દેખે અને પાસેથી પણ પાસેના તેમ જ લેકાલેક પ્રકાશકને ન દેખે ! હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તારી શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રીનાઈ અને, આવી મંત્રીતાઈ ત્યારે તાકી નુપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માને, માને શંકરાઈ મળી, વધે તૃષ્ણાઈ તે ય જાય ન મરાઈને. આમ એને ( અર્થાત્ તૃણાને) છેડે ન હોવાથી, મિથ્યાવરૂપી દારૂણ મગરમચ્છના લેભ અને તૃષ્ણારૂપી દાતેથી મારુ ચિત્ત ચવાઈ ગયું. – સંપાદક Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૪ = = સુવીધ્યાન જાય” ૧૭ અરે આ શરીરની मयात्माऽपि न विज्ञातेा 1 મે આત્માને પણ ન જાણ્યે. “ બગલમાં કરુ. ને કરું શેાધવા એ કેવું આશ્ચય! પરંતુ ખગલથી પણ પાસે, હાથમાં કલમ છે, આ જે હાથ લખે છે, આ જે શક્તિ હાથમાં આવી, ગ્રંથમાં કલમને ચલાવે છે, આ મનમાં વિચાર કરે છે, એ બધાથી પણ નજીક, એ બધાને પણ જોતા, જાણતા એવા પેતે તે પેાતાને જ ખાળવા મહાર જાય, એ કેવી હસવા જેવી વાત છે? પાતે કેમ ખાવાય ? પર`તુ આ તે પાતે જ ખાવાયા હોય તેમ આ જન્મમાં પણ આડત્રીસ વર્ષ ચલાવ્યું. ૧૭. અંગેજી શાળાપયોગી ગ્રંથના એક પુસ્તકમાં લખ્યુ છે કે અમે રિકામાં એક વેળા એક મોટી આગખાટના ઉતારૂએ માટે ભરી લીધેલું પીવાનુ પાણી ખૂલ્યુ.. ઉતારૂઓએ ઘણી વાર તૃષાનુ મહાકષ્ટ વેઠયુ પછી એક સ્ટીમર આવતી જોઇ, તેમની તરફ પેાતાની આગોટ ચલાવી. સામે મળેલી આગોટના ખલાસી પાસે પીવાનું પાણી માગ્યું, ત્યારે તેઓએ જવાબ આપ્યો કે અહી જ બકેટ ( બાલદી ) નાખો, કારણ કે તમે એમેઝોન નામની મહાન નદી પર મુસાફરી કરા છેા. આ આગમ- જોકે કેટલેક વખત થયાં એમેઝોન નદી ઉપર જ મુસાફરી કરતી હતી, પણ તે કયાં છે તે જાણતા નહીં હતા. તેથી પીવાનું પાણી નીચે જ પાસે હાવા છતાં રખડતા હતા. તેમ માણસ, નારકી, તિર્યંચ યોનિરૂપ ખરા સમુદ્રો એળગી મનુષ્ય યોનિરૂપ એમેઝોન રીવર (નદી ) ઉપર પોતાની માનવનોકા ચલાવે છે, તે છતાં, આત્મામૃત, જ્ઞાનામૃત, સાદિ અનતમૃત, મેાક્ષામૃત કથાં છે? એમ જેતે તેને પૂછ્યા કરે છે. તે છતાં ધ્યાનરૂપ બાલદી પોતાનામાં ન નાખતાં Page #63 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રાર્લ ૮. વળી વિચાર કેઃ પરમચૈાતિરૂપ હાવા છતાં કાનાથી માયા ? परात्मा परमज्योतिर्जगज्ज्येष्ठोऽपि वंचितः । आपातमात्रस्यैस्तैर्विषयैरतिनीरसैः ॥ ८ ॥ અર્થ : આત્મા પરમાત્મા છે, ઉત્કૃષ્ટ ન્યાતિમય છે. ત્રણે લોકમાં મહાનમાં મહાન છે. તે છતાં શરૂઆતમાં મનાર અને અંતમાં વિરસ એવા વિષયેાએ તેને ઠગ્યા છે. : પ. મા વિવેચન : વિચારો કે, સ્પર્શેન્દ્રિયના વિષય સેવતી વખતે અને અંતે રસેન્દ્રિયના વિષય, દૂધપાક ખાતી વખતે, અને ખાધા પછી તેનુ' પરિણામ શુ? આમ સર્વ વિષયે, આરંભે કઈક રમ્ય અને પરિણામે અરમ્ય લાગે છે!૧૮ આજે સેકડો રૂપિયાના આરીસા આવે છે, તે દેખાવમાં જ્યાં ત્યાં રખાયા કરી, મનુષ્યયેાનિરૂપ નદી પણ પાણી ભર્યાં વિના વટાવી જાય છે. વિવેચક ૧૮. સરખાવા : (અ) વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન લેશ મદ્રિરાપાનથી, છાકે જેમ અજ્ઞાન. -શ્રીમદ્ રાજચંદ્ર (ब) विषयेन्द्रियसंयोगाद् यत् तदग्रेऽमृतोपमम् । परिणामे विषमिव तत् सुखंराजसं स्मृतम् ॥ ३८ ॥ -ગીતા, અધ્યાય ૧૮, શ્લોક ૩૮ અર્થાત્ લોકમાં પ્રસિદ્ધÆક, ચંદન, વનિતાદિ વિષયાની સાથે ઇન્દ્રિય સયેાગ દ્વારા પેદા થતું, જે આર્ભમાં અમૃત તુલ્ય અને પરિણામે વિષેતુ” સુખ, તે રાજસ છે. -સાક Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઃઃ સવયંધ્યાન સુંદર, પરંતુ જરા ઠેકર લાગી એટલે નકામા થાય છે. સ્ત્રી પણ સાયંકાળે સુંદર અને પ્રભાતે ડાકિણ જેવી લાગે છે, યુવાવસ્થામાં પ્રિય પણ વૃદ્ધાવસ્થામાં અળખામણું લાગે છે. હીરે કે સુંદર લાગે છે? પરંતુ તે દેવતામાં પડ્યો કે કેલસે થઈ જાય છે. છોકરું જન્મતી વખતે સુંદર અને મરતી વખતે અસુંદર, ઘર બાંધતી વખતે સુંદર અને પડતી વખતે અસુંદર, વિવાહને વરઘેડે સુંદર અને મરણ વખતનું આણું અસુંદર, જગતમાં સૂર્યોદય સુંદર અને સૂર્યાસ્ત અસુંદર, આમ જેની શરૂઆત છે અને જેને અંત છે, એવા વિષયે, આપાત માત્રરય એટલે આવી પડ્યા ત્યારે સુંદર અને અંતે નિરસ છે. પરંતુ આમા કે જેની શરૂઆત નથી અને અંત પણ નથી. વળી જે શાશ્વત છે, તે સુંદર કે અસુંદર થતું નથી, પરંતુ જ્યોતિર્મય છે. અજવાળું અને અંધારૂં જેમ પૂર્વાપર થાય છે, તેમ નહીં, પણ સૂર્યમાં નિરંતર પ્રકાશ છે, તેમ આત્મા નિરંતર પ્રકાશરૂપ છે. સુખદુઃખમય નથી. પણ આનંદમય (અવ્યાબાધ સુખમય) છે. જન્મમરણરૂપ નથી, પરંતુ અજન્મ અને અમર છે, માટે શાશ્વત છે, નાને મોટો નથી, ભારે હલકે નથી, પરંતુ અગુરુલઘુ છે. પુદ્ગલ આપાત માત્ર રમ્ય, અને પછી વિરસ, જેમ ઉપલાં ઉદાહરણોમાં દેખાડ્યા તેમ જણાય છે. પરંતુ એ પુદ્ગલમાં રહેલે જીવ, જે રમ્ય અરમ્ય થતું નથી અને એકસરખે રમ્ય જ રહે છે, અને પુદ્ગલના રમ્ય અરમ્યપણાની, એમાં ભ્રાંતિથી, આપણા કરવામાં આવે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : : ૨૦ કોઈ એક અખંડ જ્યેાતિ હાય, અને તેના આસપાસના વિવિધ રંગના કાચવાળાં ક઼ાનસરૂપ શરીશ ખદલાય તેથી તેમના પ્રકાશ, કાંઈ રમ્ય-અરમ્ય થતા નથી. પરમાત્મા કાંઈ પુદ્ગલના સંગથી વસ્તુતઃ પેાતાનુ નિજસ્વરૂપ એકાંતે મૂકી દેતા નથી. જે સમચતુરસ સંસ્થાનને કે હુ'ડક સંસ્થાનને લીધે પરમાત્માને મનુષ્ય કહેવાય છે, તે પૌદ્ગલિક છે. માત્ર વ્યવહારથી (ઉપચારરૂપ) એકને પરમાત્મા અને ખીજાને મRsિરાત્મા કહીએ છીએ તે માત્ર પરમ અને અહિર એવી એ પૌદ્ગલિક ઉપાધિને લીધે છે. એ ઉપાધિરહિત થાય તે તે શુદ્ધાત્મા જ (સિદ્ધ્રૂપ) પોતે છે. નનથૈટોઽત્તિ વંચિતઃ। જ્યારે આપણે પોતાને પેાતાની પરમ જ્યાતિથી – જ્ઞાનથી નથી જોતા ત્યારે, આપણે પુદ્ગલરૂપ લાગીએ અને આમ આપણે પુદ્ગલદ્રવ્ય હાવા છતાં, આપણુ પુલિક બળ – સામર્થ્ય કેટલું છે તે પણ જાણતા નથી. જાણે કે આપણામાં રહેલી જ્ગ્યાતિ ઊલટી વળી ગઈ ન હોય, જાણે કે એ અખંડ પ્રકાશમય દીવા આ પુદ્ગલભાવથી ઢંકાતા ન હેાય. પરંતુ એ પુદ્દગલભાવને જરાક પણ ખસેડીને જ્યેાતિથી જોશે તે પુદ્ગલમાં (અલમત્ત તેમાં મમત્વ કરવું નહી.) કેટલુ સામર્થ્ય છે તે જણાઈ રહેશે, અને પેાતાનુ મેટાંમાં મેટા પણ નહીં જાણે તેપણ તે અનુમાન તેા એ જ્યાતિપ્રભાવે કરી શકશે. આવી રીતે પુલિક ભાવમાં મોટાપણુ જણાય તે પછી આત્મિક ભાવમાં પેાતે સર્વશક્તિમાન સિદ્ધ થાય તેમાં શે। સંશય છે? Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૮ : : સવાય ધ્યાન આત્માના સાગે પુગલિક ભાવમાં શ્રેષ્ઠતા બતાવીએ છીએ. પ્રથમ તેા પગ એ પુદ્ગલિક છે અને તેની ઉંચાઈ એટલી બધી છે કે મેાટા મોટા પતા ચડી જાય, તાપણ તે પતાની ઊંચાઈ, પેાતાના પગથી, માપી જાય, પણ પગની ઊંચાઈ ન મપાય! આખી પૃથ્વીની લંખાઈ, ચાડાઈ પેાતાના પગથી, ચાલી પૂરી કરી, પૃથ્વીને તેથી માપે પરંતુ એના પગની લંબાઈ, પહેાળાઈ ન મપાય, કારણ કે હાલ યુરોપિયન લેકે જે પૃથ્વી બતાવે છે, તેવી પૃથ્વી તેા હાલના માણસ, જે પોતાના ગામમાં અવરજવરમાં આઠ માઇલ ચાલે છે તે સીધે જ ચાલ્યેા જાય તા સાડા આઠ વર્ષ માં ફરી શકે. આમ એમની નાની પૃથ્વીની પ્રક્ષિણા કરે, પરંતુ એના પગની લંબાઈની ચેાડાઇની, કોઈ પ્રદિક્ષણા કરી શકે નહીં. આ માસના પગની શક્તિ એમ જણાવે છે કે, માણુસના પગના અંગૂઠા તળે, મેરુ ચગદાય છે એટલે પગ ઊંચા છે, એટલુ જ નહિ પરંતુ આખી પૃથ્વી કરતા તે માટે છે. હવે પુ ગલિક રીતે જોતાં માણુસ, પેાતાના પગમાં મેટ જણાય છે, તા પછી તેના હાથમાં કેટલા છે? આખી સૃષ્ટિ રચે એવડા નથી? છે જ. આવી આવી તે અનત સૃષ્ટિ રચે તાપણુ તેના હાથમાંથી મેડમ સૃષ્ટિએ નીકળ્યા જ કરે. જુઓ એક ડિચા ઘર બાંધે, તે ઘર બચાઈ પૂરું થાય, મહેલ બાંધે તે મહેલ બધાઈ પૂરા થાય, પરંતુ તેના હાથ કંઈ તેથી ખૂટી જાય નહીં. એ જ હાથમાં ખીજા ઘણાંયે ઘરેશ અને મહેલા નીકળે, તેપણ હાથ કાયમ Page #67 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ :: ૯ આ ઉપરથી અનુમાન કરશે તે માણસ પોતાના હાથમાં અલબત્ત પુદ્ગલિક હાથમાં, આખી સૃષ્ટિને દડાની માફક રમાડે છે. હવે જ્યારે નાશવંત પુદગલથી મનુષ્ય હાથમાં એવડો મોટો છે તે કહેવામાં અતિશયોક્તિ શી છે? આ માત્ર ન્યૂક્તિ કરતા હોઈએ તેવું જણાય છે. તો તે આત્મામાં કેટલો મોટો હશે, તેનું અનુમાન પણ મારા માનવબાંધ નહીં કરી શકે. હવે તેના કાનની ઊંડાઈ જુઓ. કેટલાં વચને તેમાં સમાઈ ગયાં, અને હજી કેટલાં વચને અંદર સમાઈ જશે, તે પણ એને કાન ખૂટશે નહીં. વચનામૃતના વિધિને જાણે સ્વયંભૂરમણ સમુદ્ર ન હોય ! તેની અંદર વચનને પ્રવાહ પ્રવેશ કર્યા જ કરે છે. પરંતુ એની ઊંડાઈ ખૂટતી નથી, તેમ આ જગતમાં કેટલાં કેટલાં વચને જ જાય છેપણ તેનું મુખ તે કાયમ, કારણું, ત્યાંથી તે સેળ પ્રહર તે શું પણ તેથી પણ વધારે બેલે તે પણ મુખભંડારમાંથી વચનનો ખજાને ખૂટે જ નહીં. સરસ્વતી પિતે જ જાણે તેના મુખકમળમાં નિવાસ કરી તેને માટે પ્રતિભાષક યંત્ર(ફેનેગ્રાફ)નું કાર્ય કરતી ન હોય એમ જણાય છે. આ તે માત્ર આત્મતિથી દેખાતા મનુષ્યના પુદ્ગલિક અંગ મુખ વિષે કહ્યું. પરંતુ અનુમાન કરશે તે, સર્વકાળનાં સર્વે વચને તેના મુખમાં છે એમ કહેવું અતિશક્તિરૂપ કે ન્યૂક્તિરૂપ નથી, પણ યથાર્થોક્તિરૂપ છે. ઉપર કહ્યું તેમ, સરસ્વતી જ પિતે જ તેના મુખકમળમાં વસે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : સવીય ધ્યાન વાણીની ઉત્પત્તિ જ મનુષ્ય મુખ છે. તે પછી તેને ત્યાં વચનમાં દારિદ્રતા હોય જ ક્યાંથી?! નહી જ હોય. આ પ્રમાણે માત્ર હાથ, પગ અને મુખમાં લેતાં મનુષ્ય ગ ઇટ જણાય છે, તે પછી તેના બીજા અખૂટ ઇંદ્રિયેના ખૂણામાં આ જગત આવી રહે એમ સમજવું શું અશક્ય છે? નથી જ. આમ કહેવામાં સાર એટલો જ કે, – સર્વેન્દ્રિયમાંની એક ઈન્દ્રિયમાં પણ આવું અખૂટ સામર્થ્ય છે તે સર્વેમાં કેટલું? એ શું આપણે અનુમાન નહીં કરી શકીએ, અને જ્યારે સર્વ ઈન્દ્રિમાં આટલું સામર્થ્ય તે મનમાં કેટલું કરે મન નિર્મળ, પછી જુઓ કે શું નથી સમજાતું. થાઓ, સર્વેનું ભલું ઈચ્છનાર, કે પછી જુઓ તેને શું અશક્ય છે? કંઈ નહીં. આ તે ઇન્દ્રિય ને મન, જે પુદ્ગલિક છે, મનુષ્યના દેહમાં છે; પરંતુ મનુષ્યના પૂર્ણ દેહના ખૂણામાં જાણે એક આણુ ન હોય, તેટલું આ જગત જણાય છે. તે પછી આત્મા તે કેટલે મેટો! જ્યારે જગત એક અણુ જેટલું દેહમાં દેખાય તેને દેહ જ જગત શ્રેષ્ઠ છે, તે પછી આત્મા, જેને દેહે અનેક થાય, તે પણ કાયમ તે, જગત જ્યેષ્ઠ હોય! એવું બાળક પણ શું નહીં સમજે? એવું છતાં “અંતનિરસ” વિષયાદિમાં લલચાયે તેથી પિતે જ આમ ઠગાઈ રહ્યો છે. ' છ દ્રવ્ય જે જગતમાં છે, તેમાં જીવ મુખ્ય છે. તે છતાં પિતાથી હલકા એવા પુદ્ગલમાંથી ઉત્પન્ન થતાં તે ઠગા એ કેવું આશ્ચર્ય! Page #69 -------------------------------------------------------------------------- ________________ થાન પ્રતિજ્ઞા પ્રારંભ : ૧ ૯. મરામાં અને પરમાત્મામાં ભેદ શ? मम शफ्त्या गुणग्रामा, व्यक्त्या च परमेष्ठिनः । તાણાનાયક, િનમાવતઃ ૧૮ અર્થ : અનંત ચતુષ્ટયરૂપ “ગુણોને સમૂહ” મારામાં શક્તિથી વિદ્યમાન છે, અને અરિહંત તથા સિદ્ધરૂપ પરમેષ્ટિ. માં વ્યક્તિથી પ્રગટ થયેલ છે. માટે અમારા બંનેમાં શક્તિ અને વ્યક્તિ( છ અને પ્રગટ)ના સ્વભાવથી એટલે વેદ છે અર્થાત શક્તિથી સમાન છીએ અને વ્યક્તિથી ભેદ છે. વિવેચનઃ શક્તિરૂ૫ ગુણે જેને વ્યક્તિરૂપ થયા છે એવા અરિહંત તથા સિદ્ધના ધ્યાનમાં એકાગ્રતાથી નિજસ્વરૂપનું ચિંતન કરતાં ઉપશમ-લપક શ્રેણિએ ચડી પોતાનું સવરૂપે પ્રગટ કરાય છે. વાટ, દવાનું ધ્યાન કરતાં વારૂપ થાય છે. એ દયાનનું પહેલું ઉદાહરણ છે, અને બીજુ લાકડે લાકડું ઘસવાથી એટલે શરીર એ જડ લાકડાં સમાન છે અને મન પણ જડ એ પણ લાકડા સરખું છે. હવે મનથી વિચાર કરો કે આ શરીર કોણ છે? એમ વિચાર કર્યા જ કરે. એમ કરતાં કરતાં એટલે વિચારરૂપ લાકડાને શરીરરૂપ લાકડા સાથે ઘસતાં ઘસતાં, તે બંનેમાંથી અગ્નિ નીકળશે. કારણકે આત્મા શરીરમાં તેમ જ મનમાં પ્રચ્છન્નપણે રહ્યો છે. જેમ લાકડાં સાથે લાકડું ઘસાવાથી તેમાં પ્રચ્છન્ન રહેલે અગ્નિ પ્રગટ થાય, તેમ મન તનમાં પ્રદર્શન૧૯. વ્યક્ત જે પરમાત્મમાં, શક્તિ તે મુજમાં રહી નહીં જે ભેદ બનેમાં વ્યક્તા વ્યક્ત સ્વભાવથી. –– સંપાદક Page #70 -------------------------------------------------------------------------- ________________ ગર : : સલીમ ધ્યાન રૂપ રહેલા આત્મયૈાતિ પ્રગટ થશે. વળી જેમ લાકડે લાકડુ ઘસવાથી એ લાકડાં મળી જાય, તેમ મનરૂપ લાકડુ, શરીરરૂપ લાકડાં સાથે ઘસાવાથી એટલે ખૂબ ચિંતવન કરવાથી, મને મળી જશે એટલે કાયયેાગ અને મનેયાગ એ બન્નેના લય થઈ જતાં, તારું સોંપૂર્ણ સિદ્ધસ્વરૂપ પ્રગટ થઈ જશે. એક રાજાના પુત્ર હાય અને તે જાણતા ન હોય અને કોઈ બીજો કોઈ માણુસ જાણતા હોય, તેથી વસ્તુતઃ જે રાજપુત્ર છે તે અરાજપુત્ર થઈ જતા નથી. તેમ જ આત્મામાં એક પરમાત્મા. હાય, અને બીજો અહિરાત્મા હોય તેથી વસ્તુતઃ તેનું આત્માપણું જતું રહેતું નથી. પેાતે અહિરાત્મા નથી, તે પરમાત્મા છે એવું ભાન અતરાત્મભાવથી થાય છે. પરંતુ તે અતરાત્મભાવની મદદથી જ્યારે પરમાત્મામાં એકતા તરીકે અહિરાત્મભાવ છૂટી જશે, એટલું જ નહીં પરંતુ પરમાત્મભાવ પણ છૂટી જશે, ત્યારે સિદ્ધસ્વરૂપના આસ્વાદ લેશે. મોટા વિશાળ કુંડમાંથી એક ફુવારે ઊડતા હોય, તેવા ફુવારાના નળના છિદ્રમાંથી બહાર આવતા જળને જેમ તે દેખે તેમ શરીરરૂપ ફુવારાના ઇન્દ્રિયારૂપ છિદ્રમાંથી જે સામરૂપ જળ બહાર નીકળે છે, તેટલું જ પેાતાનુ સામર્થ્ય દેખી શકે છે, તે પેાતાને અહિરાત્મભાવે એટલે જ જાણે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ :: ૩ અંતરાત્મા, બહિર જતું જળરૂપ સામર્થ્ય અને કુંડમાં રહેલું જળરૂપ સામર્થ્ય દેખે છે અને પરમાત્મા (તીર્થકર) પિતામાં, કુવારામાં અને પિતાના અનાદિ અવય, – સર્વમાંથી નીકળતા જળરૂપ સામર્થ્યને પિતાનું જાણે છે. જુઓ શુદ્ધોપચ વિવેચન, ત્રીજી આવૃત્તિ. ૧૦. પરમાત્માસ્વરૂપની પ્રાપ્તિ થવા આત્માને પ્રથમ જાણવોઃ अहं च परमात्मा च, द्वावेतौ ज्ञानलोचनौ । अतस्तं ज्ञातुमिच्छामि, तत्स्वरूपोपलब्धये ॥ १०॥ અર્થ : હું અને પરમાત્મા એ બેઉ જ્ઞાનચક્ષુઓ છીએ, એટલા માટે પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવા આત્માને જાણવા ઈચ્છું છું. ૨૦ વિવેચન : જેમ પરમાત્મા જ્ઞાનચક્ષુરૂપ છે, તેમ આત્મા પણ વસ્તુતઃ જ્ઞાનચક્ષુરૂપ છે; પરંતુ આત્મા – આ મારા શરીરમંદિરમાં બિરાજતે આત્મા – બહુ જ નજીક છે. માટે તેને જાણું. એટલે આત્મજ્ઞાન લેચનલક્ષ થતાં (અંતરાત્મા થતાં) પરમાત્મજ્ઞાન લેચનનું અનુમાન થશે. ૨૦. કારણ? “જબ જાન્યો નિજ રૂપકે, તબ જા સબ લેક નહીં જા નિજ રૂપકે, સબ જાજે સો ફેક.” – શ્રીમદ્ રાજચંદ્ર તેમ જ : “જ્યાં લગી આતમા તત્વ ચિ નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” – શ્રી નરસિંહ મહેતા Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪ : : ચલીય ધ્યાન પછી આમ અંતરાત્મતત્ત્વ કે શુદ્ધ સમ્યક્ત્વ કે આત્મજ્ઞાન લાચન વડે, પરમાત્મા સાથે ધ્યાનની એકલતા થતાં થતાં સલીનતા થઈ કે આત્મા જ પરમાત્મારૂપ થાય છે. સકળ કમળને વિનાશ થઈ, વિશુદ્ધ – સ્ફટિકમય થવાથી તાકાલેાકને ર્જાનાર, જાણનાર જ્ઞાનલેચન જ્ઞાનદર્શનરૂપ મૂળે હતા અને આવરણુ ખસવાથી સાદિ અન તભાવે હુવે પરમાત્મભાવ પ્રગટથો હાય એટલે તજવા લાયક જે પરભાવ તે ગયે હાય, અને ઉપાદેય એટલે જ્ઞાન, દન, ચારિત્ર, વીય, સત્, ચિત, આનંદ, ભાગ, ઉપભાગ, દાન અને લાભ પ્રાપ્તિ રૂપે જાયા હાય એમ ભાસ ન થશે. અહિરાત્મભાવ જઈ, જે અંતરાત્મતત્ત્વ જણાયુ તે જ વિશેષ પરિસ્કૂટ થતાં પરમાત્મતત્ત્વ જ યુ. જે અંતઃપ્રકાશતું હતું તે હવે લેાકાલેાક પ્રકાશવા લાગ્યુ. જે અંતરમાં આનદરૂપ હતુ, તે જ્યાં ત્યાં આનંદરૂપ થઈ, પછી સત્ર જ્ઞાન થતાં, સત્ર આન ંદરૂપ થયું. જે જે અંતરમાં જણાયુ, તે તે જાણતા જાણુતા, આ સમસ્ત ચૌદ રાજલેકમાં આવેલા અશેષ પદાર્થા જણાયા. હા, હા એ જેથી જણાયું તે જ હું, તે જ સાહ. આ દૃશ્ય નહીં, ‘ આ જ્ઞેય નહી. ' પરંતુ જ્ઞાતા, દૃષ્ટા, આનંદિતા એવા અસંખ્ય અને અનંત ગુણ્ણા જેમાં રહ્યાં છે તે તત્વતઃ હું. એ તત્ત્વ મારુ નહીં, પણ એ જ હું. બીજી યુક્તિ, પ્રિય વાંચનાર, જરા ધીરજ ધર. વ્યવહાર રાશિમાં પણ જીવ, આઠ રૂચક પ્રદેશ ખુલ્લા Page #73 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : હોવાથી જ્ઞાનલેચન ખરો. કારણ કે જે એટલું પણ ઉઘાડું ન હોય તે જીવ એવી સંજ્ઞા પામે નહીં. પછી વ્યવહાર રાશિમાં આવતાં – ચડતાં એ જ જ્ઞાનલોચનથી વિશેષ દેખાવા લાગ્યું. પછી એકેન્દ્રિયમાંથી બે-ઇન્દ્રિયમાં આવતાં, બે ઇન્દ્રિયમાંથી ગ્રંદ્રિયમાં, રેંદ્રિયમાંથી ચોરેન્દ્રિયમાં એમ ચડતાં ચડતાં તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવતાં આ જ્ઞાનલેચન આત્મા વિશેષ જાણવા – જેવા લાગ્યા, અને મનુષ્યમાં આવ્યું ત્યારે મનરૂપ, નેઈદ્રિયની પરિસ્કૂટતા ઈતર પ્રાણીઓ કરતાં વિશેષ હેવાથી સર્વથાપણે વિશેષ જાણવા જેવા લાગે, પરંતુ તેને ભૂલ થઈ. જે જે જાણ્યું, જેયું તે હું થયું અને તેમાં કેટલુંક જાણું, તે કેટલુંક મારું થયું. માટે હવે તે દેને પણ દુર્લભ એ મનુષ્યદેહ પ્રાપ્ત થયેલ છે, ત્યાં સઘળી ભૂલથાપ ટળી ગઈ. જે જે જણાયું અને જોવાયું તે હું નહીં અને તે મારું પણ નહીં ૨૧ એવી રીતે એટલે જેટલે અંશે પરવસ્તુમાં હુંપણું – મારાપણું નીકળતું ગયું તેટલે તેટલે અંશે, આ જ્ઞાનલેચન આત્મા પિતાને (અંતરાત્માને) વિશેષ દેખતે જાય છે અને જાણ જાય છે. એમ ૨૧. જુઓ : સાત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે તેમ – ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન. પણ તે બને ભિન્ન છે, જેમ અસિને માન. શ્રીમદ રાજચંદ્ર , -સંપાદક Page #74 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : : સુવીય ધ્યાન કરતાં જ્યારે સવ પુગલિક વસ્તુને ત્યાગ થયે, ત્યારે આત્મા સૂર્યની પેઠે સકલ લેાકાલેકને જાણતા થાય છે અને તેનાથી અલગ થઈ લાકને અંતે બિરાજે છે. લાલન અનુભવે છે: લાક કે” અંત વસે મુજ આતમ, નૌત્તમ કિણું અહી પ્રસરે છે; સૃષ્ટિવિષે અતિ સુંદર રૂપ, નિહાળી સુધાર અહી વરસે છે ॥ ૧॥ જ્ઞાન તેા રૂપ, અરૂપ તે દર્શીન ચરણુ વિષે ઉલટે પલટે છે; ૨૨ એમ રમણુ કરતા હું લાલન આત્મ રત્નત્રયી માંહિ વસે છે. ॥ ૨ ॥ नासत्पूर्वाश्च पूर्वा नो निर्विशेषविकारजाः । स्वाभाविकशेषा ध-भूतपूर्वाश्च तद्गुणाः ॥ અર્થ : વિશેષથી રહિત એટલે સામાન્ય વિકારથી ઉત્પન્ન થયેલા (મતિજ્ઞાનાદિ ) આત્માના ગુણ્ણા પૂવે નહેાતા એમ નથી તેમ જ પૂવે નહેાતા એવા કેટલાક નવા ગુણ્ણા પણ ઉપજે છે, પરંતુ સ્વાભાવિક વિશેષ અનંતજ્ઞાનાદિ, પૂર્વ નહી' પ્રગટેલા હાલ નવીન જ છે. વિશેષ ફ્રૂટતા : દ્રવ્ય અનાદિ નિધન છે, તેમાં પર્યાય ક્ષણે ક્ષણે ઉપજે વિષ્ણુસે છે, તેમાં ત્રિકાલવતી પર્યંચ ૨૨. જ્ઞાનથી દશનમાં તે દર્શીનથી જ્ઞાનમાં રમણતા તે ચારિત્ર. વિવેચક Page #75 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ :: ૩ છે તે શક્તિ અપેક્ષા એ સતરૂપ એક કાળમાં છે એમ કહેવાય. વ્યક્તિ અપેક્ષાથી જે વખતે જે પર્યાય હોય તે તિરૂપ કહેવાય. ભૂત અને ભવિષ્ય પર્યાય અસતરૂપ કહેવાય. એ પ્રમાણે સત અપેક્ષા સને ઉત્પાદક, અસત્ અપેક્ષા અને ઉદય કહેવાય. એ જ આ લેકને ભાવાર્થ છે. આત્મદ્રવ્યમાં પણ સામાન્યરીતે મતિજ્ઞાનાદિક ગુણે ભૂતપૂર્વ પણ કહેવાય, અભૂતપૂર્વ પણ કહેવાય અને વિશેષ રીતિએ અનતચતુષ્ટય અભૂતપૂર્વ કહેવાય. આ પ્રમાણે નયવિભાગ કરી વસ્તુસ્વરૂપ જાણવું (ભા.ક.). ભાવાર્થ સામાન્ય રીતે પૂર્વે મતિશ્રુતજ્ઞાન નહીં હતું એમ નહીં, અને ત્યારપછી પણ સામાન્ય રીતિએ કેટલુંક મતિશ્રુતજ્ઞાન થયું, પરંતુ સ્વાભાવિક અને વિશેષતાપૂર્વક અનંતજ્ઞાનાદિ તે હાલ પ્રગટ થતાં જણાય છે. (વિવેચનકાર) ૧૧ ભવોભવરૂપી મહારાઝ કયાં સુધી પીડે ? ‘तावन्मा पीडयत्येव, महादाहो मदोद्भवः । यावद् ज्ञानसुधांभोधौ नावगाह प्रवर्त्तते ॥११॥ અથઃ વળી એમ વિચાર કે જ્યાં સુધી જ્ઞાનરૂપી અમૃતના સમુદ્રમાં મારું નહાવાનું થતું નથી, ત્યાં સુધી સંસારથી ઉત્પન્ન થયેલે મહાન દાહ મને પીડી રહ્યો છે. વિવેચનઃ આ સંસારરૂપી અગ્નિની અનેક જ્વાળામાં પ્રાણી બાબતે જણાય છે, પરંતુ જ્ઞાનરૂપી જળનું જેમ જેમ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૮ : સવીય ધ્યાન તેના પર સિંચન થતું જાય છે, તેમ તેમ આ જ્વાળાને તાપ જૂન થતું જાય છે. તેમાં પણ સત્સંગરૂપ નદીમાં જેણે સ્નાન કર્યું છે, સશાસ્ત્રરૂપી સારવારમાં જેણે વારંવાર ડૂબકી મારી છે, તેને આ સંસારરૂપી અગ્નિ અત્યંત પીડી શકો નથી. પરંતુ એ અગ્નિને એકાંત નાશ તે અનુભવજ્ઞાનથી ભરેલા અમૃતસમુદ્રમાં નહાવાથી જ થાય છે, એ ભાવ છે. સંસાર વ્યવહારમાં પણ એક અજ્ઞાન માણસ, ૨૩ કે જેને પાણી પાસે હોય તેની ખબર નથી, તે પાણી પાસે હેય ને જવાળામાં બળે છે, પરંતુ તેના ઉપયોગની જેને ૨૩. હાલના વખતમાં આપણે આ ભૂમંડળ પર દૃષ્ટિ ફેરવશું તે. માલુમ પડશે કે માણસને જેમ જેમ જ્ઞાન થતું જાય છે, તેમ તેમ તે વ્યવહારમાં પણ કેવી રીતે દુઃખ નિવર્તન કરતો જાય છે. નર્થ અમેરિકાના ઇન્ડિયન લેક ઘણી જ જંગલી હાલતમાં છે. તેમાંના એક જગલી અજ્ઞાન માણસે રસ્તામાં કેટલાક વેલા દીઠા, તે ઉપર દ્રાક્ષના ઝુમખા હતા, તે તેડી ખાધા. એ દ્રાક્ષના ઝુમખા છે કે શું તેની એને ખબર નહોતી. પરંતુ એ વસ્તુ (દ્રાક્ષ) મીઠી છે. એટલું તે તેને જણાયું. આ જંગલી માણસે એ પદાર્થ પૂર્વ જોયેલે કે સભળે નહીં, પરંતુ તેને હવે એટલું જ્ઞાન થયું કે દ્રાક્ષ મીઠી છે. આ જ્ઞાનની મનુષ્યમાં હદ છે એમ પશ્ચિમાન્ય વિદ્વાને કહે છે ત્યાર પછી દ્રાક્ષ મીઠી છે” એ જ્ઞાનના આધારે – સ્મરણના આધારે – ધારણાના આધારે આઠ દિવસ સુધી તેણે દ્રાક્ષ ખાધી. એના મનમાં નક્કી હતું કે દ્રાક્ષ મીઠી છે, અને તે ખાધાથી સુખ થાય છે. પરંતુ નવમે દિવસે તેના પેટમાં દુખવા લાગ્યું. ત્યારે તે વિચારમાં પડી ગયું કે “ભદ્રાક્ષ મીઠી છે, ને તે સુખ આપે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ થાન પ્રતિજ્ઞા પ્રારભ ? : ૩૯ ખબર છે, તે પાણીથી સ્નાન કરી પિતાને તાપ મટાડે છે. તેમ સંસારરૂપી અગ્નિની જવાળામાં પણ ઉપાશ્રયરૂપ જળસ્થાનની જેને ખબર છે, તે ત્યાં સામાયિકાદિરૂપ જળસ્નાન કરી પિતાના આત્માને સંસારના તાપથી શાંત કરતા દેખાય છે. જેમ ગરમ પદાર્થોથી, અગ્નિના તાપથી અને સૂર્યના - અત્યંત તાપથી, માણસ અને ઈતર પ્રાણી તપાયમાન થાય છે, તેમ જ ક્રોધ, માન, માયા લેભરૂપ ખરા તાપથી, સંસારમાં અત્યંત તપાયમાન થવાય છે. પરંતુ જેમ તપેલે પ્રાણી જળસ્નાન કરવાથી શાંતિ પામે છે, તેમ જ ક્રોધાદિ અનિથી તપેલે જીવ શુદ્ધધર્મરૂપ ક્ષીરસમુદ્રના સમ્યક જ્ઞાનરૂપ અમૃતવારિમાં સ્નાન કરે તે તેને જન્મજન્મને મહાદાહ અહીં જ શાંત થાય, એટલું જ નહીં, પરંતુ હવે એમ હતું છતાં તે દુઃખ કેમ આપે છે ?” એના વિચારોમાં ઘણી ગડબડ થઈ. અંતે પરિણામ એ આવ્યું કે “દ્રાક્ષ મીઠી છે, ને તે સુખ આપે છે, એટલા જ જ્ઞાનની જરૂર નથી.” કારણ કે તે મીઠી છે તે વાત હજુ પણ સાચી છે. પરંતુ આગળ તેણે સુખ આપ્યું ને હવે દુઃખ કેમ આપે છે? એનું શું કારણ? પછી વિચાર કરતાં માલૂમ પડયું છે. ગઈ કાલે આગળના દિવસે કરતાં વધારે દ્રાક્ષ ખાધી, તેથી પેટમાં દુખ્યું. માટે હવે આગળ ખાધી હતી તે કરતાં વધારે ન ખાવી, એમ કરી જોયું તે તેના પેટમાં ન દુઃખું. આ ઉપરથી તેને ખાતરી થઈ કે દ્રાક્ષ માઠી છે ને સુખ આપે છે એ વાત ખરી. પરંતુ તે આટલી હદમાં સુખ આપે છે, તેથી વધે તે દુઃખ આપે Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ : : સવીય ધ્યાન પછી પણ એ શાંતિ અનિર્દેશ રહે. કારણ કે જળથી શાંતિ ઘેાડી વાર રહે છે, પરંતુ જ્ઞાનરૂપ અમૃતની શાંતિ અમરત્વ આપે છે અને તે ઈંટ સાદિ અનંત સુધી રહે છે. તે પછી વીય સહિત–ધ્યાનાથી તે ધ્યાનરૂપ હોડીમાં ચડી જ્ઞાનસમુદ્રમાં સ્નાન કરી પેાતાના હુંમેશના સંસારતાપ શાંત કરે તેમાં શું આશ્ચય છે?! છે. આમ તે જ્ઞાનની પહેલી હદથી સુખ પામ્યા. પરંતુ તેનું જ્ઞાન પૂર્ણ ન હોવાથી આગળ જતાં દુઃખ થયું. પછી તે વસ્તુના અમુક પ્રમાણમાં સુખ શીખ્યા. એ જ્ઞાનની બીજી હૈદ, એમ પાશ્ચિમાત્ય પડિતા કહે છે. એટલે કે પહેલાં વસ્તુનું જ્ઞાન તે તેથી માણસ સુખી. પછી વસ્તુની હૃદ આવે છે ત્યારે તે સમજતાં સુખતી હદ વધે છે, તે દુ:ખ ઓછું થાય છે. પછી તે હદ ઓળ ંગતાં દુઃખ થાય છે, વળી તે વસ્તુ કયારે ખાવી તે કયારે ન ખાવી એમ કાળ વિષે શીખે છે. પછી કયાં ખાવી તે કત્યાં ન ખાવી, એમ દેશ વિષે શીખે છે. એમ જ્યારે તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તે સ્વભાવની ખબર પડે છે, ત્યારે તે વસ્તુનું જ્ઞાન વિશેષ પ્રકારે થવાથા તેમના સુખમાં વધારો થાય છે અને એ જ્ઞાન ઉત્તરોત્તર દુ:ખને અને દુઃખરૂપ અંધકારને દૂર કરી સુખને – સુખરૂપ સૂર્યના પ્રકાશને વધારે છે. તે આ પ્રકારે જ્ઞાનથી વ્યવહારમાં સુખી થાય છે, એટલું જ નહિ પરંતુ જ્ઞાનથી, વિચારણાથી, દુ:ખ આવે તેના ઉપાયની વિચારણા કરવાથી ( Reflecting upon) વ્યવહારમાં લાભ લઈ પરમા માં પણ એવા લાભ થાય છે કે હું કોણ ( Reflection) એમ થયું તે અંતે સૂ' સરખુ અનુભવજ્ઞાન પણ થાય છે. • વિવેચક Page #79 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : : ૪ ૧૨. કમ વિભ્રમથી કેવ કહેવાય, પણ વસ્તુતઃ હું કે શું ? अहम् न नारकी नाम न तिर्य नापि मानुषः । न देवः किन्तु सिद्धात्मा, सर्वोऽयं कर्म विभ्रमः ॥ १२ ।। અથ: વળી એમ વિચાર કે (શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દેખું તે) હું નારક નથી, તિર્યંચ નથી, મનુષ્ય નથી, તેમ જ દેવ પણ નથી, હું તે સિદ્ધાત્મા છું અને નારકાદિની જે અવસ્થા છે તે તે સઘળું કર્મોનું પરાક્રમ છે. વિવેચન : નારક, તિર્યંચ, મનુષ્ય કે દેવાદિ શરીરરચના તે કર્મોની છે, પરંતુ આત્મા તે શુદ્ધ સિદ્ધ સમાન જ છે. કર્મોના સંગથી તે નારકાદિ બને છે અને કર્મોના સમગ્ર વિયેગથી નારકાદિ અવસ્થાને નાશ થઈ પિતાના સ્વાભાવિક સ્વરૂપને એટલે સિદ્ધાત્મભાવને પામે છે. કારણ કે, નારકાદિ અવસ્થા તે આત્માને સ્વાભાવિક નથી, પણ વિભાવિક છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવાદિ એ બધાં પુદગલે છે અને પુદ્ગલ કાંઈ હું છું એવું જાણું શકે નહીં, કારણ કે જડ છે. માટે હું નારકાદિક પુદ્ગલથી અત્યંત ભિન્ન એ કાંઈક છું, ને તે પુદ્ગલે તથા તેની ક્રિયાને જાણનાર – જેનાર છું. હવે જાણનાર જે છે, તે જે જાણે છે તેથી ભિન્ન છે. આ દૃષ્ટાંતમાં નારકાદિ દેહે, તે જાણવાના (ય) છે અને હું જાણનાર (જ્ઞાતા) તેથી ભિન્ન છું. પુદ્ગલ હું નહીં, Page #80 -------------------------------------------------------------------------- ________________ - :: વીયસ્થાન પણ આત્મા જ દેહમાં રહી હું એવું બોલે છે, તે તે આત્મા જ હું છું, અને આમ સકળ નારકાદિ પર્યાયથી રહિત હું તે આત્મા, તે જ સિદ્ધાત્મા. આ નારકાદિ શરીર તે કર્મ પુદ્ગલના ઘડેલાં, પણ મારા ઘડેલાં નહીં. કર્મના વિબ્રમથી તે ઘડાયેલાં છે. હું તે મારા નિજ ગુણ તેને જાણું કારણ કે હું જ્ઞાનરૂપ છું. આમ જ્ઞાન તે જ સિદ્ધાત્મારૂપ થાય છે. આતમાને પિતાના સ્વરૂપમાં જોવાની એક યુક્તિઃ એક કાચને સ્થભ હોય, તેને એક ફૂટમાં બહારથી કાળો રંગ દીધે હેય, બીજા ફૂટમાં લીલો રંગ દીધે હોય, ત્રીજા ફૂટમાં લાલ રંગ દીધો હોય અને ચોથા ફૂટમાં પીને રંગ દીધે હોય, પછી તે સ્થંભમાં નિર્મળ જળ ભરેલું હોય; એવી રીતે તે નિર્મળ જળને બહારના રંગની જે કે ઉપાધિ છે, છતાં, અંદરથી તે જળ સ્વરછ જણાઈ રહેશે. તેમ જ નારકના કાળા રંગ, તિર્યંચના લીલા રંગ, . મનુષ્યના લાલ રંગ અને દેવતાના પીળા રંગવાળા શરીરરૂપી કાચની ઉપાધિ હોય, તથાપિ અંદર રહેલે આત્મા (નિર્મળ નિરંગની પેઠે) નિશ્ચયનયની અપેક્ષાએ હમેશાં સિદ્ધ સમાન જ છે. બહારની ઉપાધિથી એટલે શરીરરૂપ કાચને નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા ઈત્યાદિ રંગની ૨૪. અનુભવને લખવાને પણ સ્થૂળ શબ્દ સમર્થ નથી, પરંતુ શબ્દના લક્ષ્ય અર્થ ઉપર ધ્યાન આપતાં લાલનને આશય સમજાઈ જશે. ' – વિવેચક Page #81 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : : ૪૩ ઉપાધિના ઉપચાર ભૂલથી આપણે આત્માને કરીએ છીએ, તે ન થતાં જે શરીરને જ તે ઉપચાર થતા હાય તે, આત્માનું નિજસ્વરૂપ નિશ્ચય નયથી કેવું છે, તેના અનુભવ થતાં પહેલાં વિચારવાને તે પણ જાણી શકે. ૧૩. કર્માંરૂપી પ્રતિપક્ષને આજે જ ઉખેડું છું : अनंतवीर्य विज्ञान - दुगानंदात्मको प्यहम् | किं न प्रोन्मूलयाम्यद्य, प्रतिपक्षविषद्रुमम ॥ १३ ॥ અર્થ : વળી એવી દૃઢ ભાવના કરે કે અનંત વીવાળા, અનંત વિજ્ઞાનવાળા, અનત દનવાળા, તથા અન ́ત આન'દવાળા, તે હું છું; તે મારા પ્રતિપક્ષી એટલે શત્રુરૂપ એવા ક નામના વિષવૃક્ષેાને શું હું. આજે મૂળથી જ ન ઉખેડી નાંખુ ? વિવેચન : કરૂપી વૃક્ષેાનાં ક્ળે! જન્મ, જરા, મૃત્યુ, રેગ, આધિ, વ્યાધિ, ઉપાધિ આદિક અનેક છે; અને તે વૃક્ષને કાપવાને કેટલાક વીરપુરુષા દ્રવ્યતપ અને ભાવતપરૂપી કુહાડાથી તે વૃક્ષનાં ડાળાંઆને છેદે છે; પણ તે વૃક્ષના નાના પ્રકારના વિષયસુખની ઇચ્છારૂપી જળનું સિચન પુનઃ પુનઃ થયા કરવાથી તે ડાળાંએ વૃક્ષને પાછાં ફૂટી નીકળે છે; અને જે તે વિષવૃક્ષનાં ફળાના આસ્વાદ લે છે, એટલે વિષયાને સેવે છે, તેઓ ઘણા ખરા એ વિષયરૂપી વિષના ઝેરથી મરણ પામે છે; એટલે નાના પ્રકારની ચેનિમાંથી મરી જઈ, પાછા તેવી જ ચેાનિમાં જઈ પડે છે. પરંતુ જો એ વૃક્ષને મૂળથી જ ઉખેડી નાંખવુ' હાય તે, Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪ : : સવીયસ્થાન તેને એક જ ઉપાય છે, અને તે આઃ જે વખતે કમરૂપ ઝાડ પર રૂપ જણાયું, કે વીર્ય થઈ તેનું મમત્વરૂપી મૂળ જ ઉખેડી નાખવું એટલે તે આખું વૃક્ષ તુરત પડી જશે. જેમ એક તાડનું વૃક્ષ હોય, અને તેમાં રહેલી વચલી દાંડીને ઉપર જઈ કાઢી નાખવામાં આવે કે તે તાડનું વૃક્ષ તુરત પડી જાય છે, તેમ સવર્ય થઈ, પરવસ્તુમાંથી મમત્વરૂપ દાંડી કાઢી લીધી અને સ્વવસ્તુમાં જ મમત્વ, એટલે એ વર્ચ, જ્ઞાન, દર્શન અને આનંદ જ હું છું. એમ થયું કે અનાદિકાળનું કમરૂપ વિષવૃક્ષ ધબ લઈને પડી જવાનું જ, કારણ કે તેના મમત્વરૂપ મૂળીયાં જ ઊખડી ગયાં. આત્મરૂપ દ્રવ્યમાં વીર્ય એ કર્મરૂપ વૃક્ષને કાપવાનું ખડૂગની તીવ્ર ધારા છે; દર્શન છે, એ ધારાને પાયેલું મજબૂત પાણી છે અને આનંદ છે એ ક્રિયારૂપ ચારિત્રમાં ઉત્સાહ છે. જ્યારે એવા કુહાડાથી જ ખગ્નથી એ કર્મરૂપી વૃક્ષ પડ્યું કે જીવ શરીરધારી છે, ત્યાં સુધી અનુભવરૂપે અને પછી તે શરીર, ચરમ શરીર હોવાથી પિતે સાદિ . અનંત સ્વરૂપે જ રહેશે. અને જન્મજન્મમાં જેથી ભટકાતું હતું તે હંમેશને માટે મટી જશે. ૧૪. આનંદમંદિરમાં હવે પડેલો હું હંમેશાં સ્વરૂપથી ચળું જ નહી ? અચાવાર રચવામર્થ, વિજ્ઞાનં Yિ | न स्वरूपाच्च्यविष्येऽहं, बाह्यार्थेषु गत स्पृहः ॥१४॥ અર્થ : વળી એવી ભાવના કરે કે, આજે પિતાનું સામ મેળવી આનંદમંદિરમાં પ્રવેશ કરી બાહ્ય પદાર્થો Page #83 -------------------------------------------------------------------------- ________________ દયાન પ્રતિ કઃ = w માં જેની સ્પૃહા ગઈ છે, એ હું થઈ મારા આત્મસ રૂપથી ચૂત નહીં થાઉં. - ભાષાંતરકારની સંક્ષિપ્ત ટીકા : જ્યારે આત્મા પિતાના સ્વરૂપમાં કરે છે, ત્યારે આનંદરૂપ થાય છે, તથા તેને અન્ય વસ્તુની વાંછા રહેતી નથી, તે પછી તે પિતાના સ્વરૂપથી પાછે કેમ પડે? વિવેચન : પિતાના સ્વરૂપને આસ્વાદ લેનાર એવા કઈ પણ માણસને અલ્પકાળમાં ઘણી નિજર કરવી હોય, તેને આ ઋલેકરત્ન અમેઘ ફળ આપનારું છે. ધ્યાનાર્થીએ પ્રથમ ઈન્દ્રિયજન્ય વિષમાંથી સમગ્ર સ્પૃહા (ઈચ્છા) દૂર કરવી,૨૬ “જેમ જેમ એમાંથી પૃહી ગઈ” તેમ તેમ ૨૫. કારણ કે નિજાનંદના સ્વાભાવિક આનંદને મૂકી સુખાભાસની વાંછના કોને થાય? – વિવેચક સરખા : અજિત જિમુંદણું પ્રીતડી, મુજને ન ગમે તે બીજાને સંગ માલતી ફૂલે મહિયે, કિમ બેસે હે બાવળ તરુ ભૃગ – અજિત જિર્ણદશુ – મહે પાધ્યાય શ્રી યશોવિજયજી - સંપાદક ૨૬. કારણ? न त्यहम् कामये राज्यम, न स्वर्मम् ना पुनर्भवम् । कामये दुःखतप्तानाम् प्राणिनाम् आतिनाशनम् ॥ -ઈશાવાસ્ય ઉપનિષદ - સંપાદક Page #84 -------------------------------------------------------------------------- ________________ ધ્યાની પુષ્પવત્ હલક જણાતે જશે. જાણે ઘણા દોરડાઓથી ખંધાયેલુ કાઈ ખલુન હાય, અને તે જેમ દોરડાં છેાડતા ઊંચુ ચડે, તેમ ધ્યાની વિશેષ વિશેષ ઊ'ચા ચડી વિશેષ વિશેષ દેખશે. એમ જે જે દેખાય, તે સવ દૃશ્યમાંથી પણ સમગ્ર સ્પૃહા કાઢતા જવી; અને એમ થતાં થતાં પદાર્થ માત્રની સ્પૃહાના અંત આવતાં જ પેાતાના સ્વરૂપમાં પ્રવેશ કરતાં, અવ્યાબાધ સુખરૂપ આત્મા પોતે જ આનંદમદિરમાં પ્રવેશ કરશે અને તે યેતિય સ્વરૂપ જેવું પ્રાપ્ત થાય કે, તેને દૃઢાલિંગન કરવુ કે, તે છૂટે જ નહીં, માટે મારા ધ્યાનથી' બધુ, સવીય થઈ આજે જ આ શ્રેષ્ઠ ઉદ્યમ આરા, વિ. વિ. ચેાગઢ નકાર પતંજલિ૭ પ્રત્યાહાર પર આ ઉદ્યમ કરવા શિષ્યને પ્રેરે, આપણા સંવિજ્ઞપક્ષી શ્રીમદ્ યશોવિજયજી મહારાજ થિરાદ્રષ્ટિમાં આ ઉદ્યમ કરવા ૨૭. તતઃ પદ્મા યદ્યતેન્દ્રિયાળામ્ ॥ ૬ ॥ પ્રત્યાહારથી ઇન્દ્રિયે ઘણી જ ઉત્તમ રીતે આધીન થાય છે. – જુઓ મહર્ષિ પાત જિલ કૃત યોગદર્શનમ્, સાધનપાદ શ્લોક ૫૫. ~~~સંપાદક ૨૮. વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઇંડાં પ્રત્યાહારા રે કેવળ જ્યાતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસા રે ...એ ગુણ જ શ્રીમદ્ યશે વિજયકૃત આ યોગષ્ટિની સજ્ઝાય : પાંચમી થીરાદિષ્ટ અને જુએ : एवं विवेकिनो धीराः प्रत्याहारपरायणाः । धर्मबाधापरित्यागयत्नवन्तश्च तत्वतः ॥ १५८ ॥ —સમી આચાર્યં હરિભકૃત યોગ સમુચ્ચય. — સપાદક Page #85 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારભ :: કહે, અને જ્ઞાનાણુ વ ગ્રંથકર્તા સવીચ થઈ, આદ્ય પદાર્થ માં ગતસ્પૃહ થઈ, આનદરૂપ આત્મામાં પ્રવેશ કરવાનુ કહે, એમાં ત્રણે યાગવીરાના આશય એક જ જાય છે. અગિયારમું ગુણસ્થાનક જેને ઉપશાંતમેહ કહે છે, ને જેમાં કમની ઘણી જ પ્રકૃતિ ઉપશાંત પામે છે, પરંતુ ક્ષય ન થવાથી ત્યાંથી પાછા પડે છે, હુવે પડે કચારે, કે અંદરથી ઊઠતી ક્રમ પ્રકૃતિ પરવસ્તુ તરફ દોરે ત્યારે. તે તે વખતે કરવું શું? એ પરવસ્તુ છે, એવું ભાન રાખી ધ્યાનથી ચૂકી ન જતાં, નવી પ્રકૃતિના બંધ ન થવા દેવા, એટલે સવર કરવા એટલુ જ નહી. પર'તુ જેમ આગ રાખની અંદર ભરી હેાય, ને તેને પવન લાગે તેા આગ પ્રગટ થઈ જાય, તેમ અંદર ઉપશાંત રહેલી કમ પ્રકૃતિ પણ વિષયાદિની ચેાગ્ય સામ્રગી જોતાં શુભ ક્રિયારૂપ રાખ ખસી જઈ ને કમપ્રકૃતિ પ્રગટ થઈ જાય, ને તે કમ પ્રકૃતિને શરણ થાય તેા જ તે નીચે પડે, માટે તે અંદરથી પ્રગટ થઈ કે, તેને પણ પરવસ્તુ ગણી પાતાના આત્મામાંથી, એટલે જ્ઞાનમાંથી ખસેડવી, પાતે ખસવું નહી. એટલે અંદર ઉપશાંત રહેલી પ્રકૃતિ નિરા પામશે. આમ ઉપશાંતના ઉદયના ક્ષય કરતાં કરતાં ધ્યાની આગળ ચાલ્યા કે ક્ષીણમાહ ગુણસ્થાનકને પ્રાપ્ત કરશે. કે જ્યાંથી પડાય જ નહીં, કારણ કે પાડનાર માહુ ત્યાંથી મા, અને ક્ષીણમેાહ ગુણસ્થાનકે આન્ગેા માટે ધ્યાની પુરુષ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮ : વીધ્યાન કે જેને મોક્ષાભિલાષ માત્ર છે, તેણે વચલા કેઈ ગુણસ્થાનક પર ન અટતાં સકળ મેહને એટલે સકળ પરવસ્તુમાં હું-પણને ક્ષય કરતાં જ એ જ શ્રેયસ્કર છે. - ૧૬ હવે આનંદમંદિરમાં રહી શું કરું? मयाद्यैव विनिश्चय, स्वस्वरूपं हि वस्तुतः । . छित्वाप्यनादिसंभूता-मविद्यावैरिवामुराम ॥१५॥ અર્થ (અનાદિકાળથી ઉપજેલી) અવિદ્યારૂપી વૈરીની જાળને તેડી, આજે જ મારા સ્વરૂપને મારે પરમાર્થ થી નિશ્ચય કરો. (આવી આવી પ્રતિજ્ઞા ધ્યાનને અભ્યાસી કરે છે.) વિવેચન : જેમ સુવર્ણ અને મોટી ઘણું કાળથી ખાણમાં સાથે જ છે, તેમ જીવ અને કર્મ અનાદિ કાળથી જ આ સંસારરૂપી ખાણમાં સાથે જ છે. પરંતુ યત્રથી જેમ માટીને છૂટી પાડી સુવર્ણ મેળવાય છે. તેમ ધ્યાનના યમનિયમાદિ યંત્રથી, કર્મરૂપી માટીને ખસેડી શુદ્ધ જીવસ્વરૂપે પ્રાપ્ત કરાય છે. પરંતુ જેમ આ સુવર્ણ અને માટીના મિશ્રણને છૂટું કરતાં આ સમય સુવર્ણભાવના જ રાખવી પડે છે, તેમ ધ્યાની પણ કર્મ રૂપ માટીને દૂર કરતાં આત્મદષ્ટિ જ રાખે છે. વળી યેગશાસ્ત્રમાં કહ્યું છે કે, “તીવ્ર સંવેગાનામાસનઃ” (જેને સંવેગ તીવ્ર છે, તેને તરત જ સ્વરૂપપ્રાપ્તિ થાય છે.) તેમ જે વીર્ય થઈ દઢ નિશ્ચય Page #87 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભઃ - ૫૯, પૂર્વક આત્મરૂપ મહેલમાં પ્રવેશ કરે છે, તેને તે જ દિવસે પરમાર્થથી સ્વરૂપ પ્રાપ્તિ થાય છે જ - મેહજાળ તે જ અનાદિકાળથી ઉત્પન્ન થયેલી અવિદ્યા અને મારું, મારું, મારું, મારું એટલે શરીર ઈન્દ્રિય, તેના વિષયે, ઘર, કુટુંબ, સ્ત્રી, છોકરાં, સગાં, વહાલાં, નાત, જાત, દેશ. ખંડ, જગત, ચૌદ રાજલક ઈત્યાદિ સર્વ પર પદાર્થમાં મારું મારું એ મેહજાળ. હવે ધ્યાન દ્વારા અંતરદષ્ટિએ જુએ કે તારું કે જે તારી સાથે કોઈ દિવસ છૂટું પડે નહીં તે તે જીવ છે. હાલ છે, આગળ હતું અને હવે પછી પણ છે. તારે મારું તે જીવ, બીજુ મારું કાંઈ નહીં. આ સકળ પરવસ્તુને જાણનાર, એટલે જ્ઞાનરૂપ હું એમ કરતાં કરતાં, જેમ જેમ એક એક પરવસ્તુમાંથી પોતે નીકળશે, તેમ તેમ અવિદ્યા અર્થાત્ મેહ જાળના તાંતણા તૂટતા જશે. વળી સમ્યકત્વ પ્રાપ્ત થયું કે પછી આપણે નિશ્ચય કરીએ છીએ કે, આત્મા એ જ હું, અને બાકી બીજી વસ્તુ તે જડ અને જડ એ પરવસ્તુ. ત્યાર પછી પરવસ્તુને વિષ્ટા જાણી ઉચ્છિષ્ટ જાણે કે અનુક્રમે કે એકદમ તેમાં ત્યાગબુદ્ધિ કરી અને ત્યાગવૃત્તિથી તેને છોડવા માંડીએ કે દેશવિરતિપાશું પ્રાપ્ત થાય, વા સમગ્ર છેડતાં સર્વવિરતિપાછું પમાય છે. કેઈ આજે એક સ્ત્રી, કાલે બીજ, એમ એક એક પરવસ્તુને મૂકે અને કેટલાક એવા પણ શૂરવીર હોય કે Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮ : સવીય ધ્યાન આ બત્રીસે ભેળી” એમ કહી સકી પરવસ્તુને-સમ્યક્ત્વપૂર્વક–સ્વરૂપવસ્તુના જ્ઞાનપૂર્વક કે વીતરાગનાં વચનમાં શ્રદ્ધાપૂર્વક એકદમ તજવાની વૃત્તિ કરે એટલે સર્વવિરતિપણું તેવા વીર પુરુષોની સેવામાં આવી ઊભું રહે. એમ અનુક્રમે કે એકદમ સમગ્ર પરિવસ્તુને દ્રવ્યભાવે મૂકવી તે સર્વ વિરતિપણું છે. ' પછી પણ મારી ગચ્છ, મારી ચેથ, મારી પાંચમ, મારા સેવક, મારાં પુસ્તક, મારું વચન, ઈત્યાદિ જેટલું મારું એટલા હીરના ૨૯ નહીં તે સૂતરના તાંતણું પણ તેડવાના રહે. ધ્યાની સાધુ, સાધ્વીને તે “મારાં “મારાં” કામના નથી. એ “મારા” “તારા” ગયા ને આ બધાને દષ્ટ કેણ, એ કેણ, એ કેણ પછી એ કે એમ વિચારણની શ્રેણું પર ચડતા ચડતા પરિણામની ધારા એટલે સુધી વધે કે એક તાંતણો રહે નહીં. ત્યારે હાશ કરી છૂટવાથી જીવ અલૌકિક શાંતિ ભેગવે. કારણ કે મેહના ફસાથી બચે, તેથી આનંદ પામે, રોમાંચ થાય, પિતે સુદ્ધાં સકળ જીવ પર સમપિટ થઈ રહે. જન્મ-મરણના કારણે નીકળી જવાથી અભયપણું આવે, માટે લાલનના સગા ભાઈ બહેને, માતા, પિતા, પુત્ર, પુત્રી, સકળ મનુષ્યજાતિઓ, તિર્યંચે, દેવતાઓ અને મારા વહાલા નારક બાંધવ, ધ્યાનને દૂકે ૨૯. હીર (રેશમ)ના સંસારીના, ને સૂતરના સાધુના. –વિવેચક ૩૦ સરખા : મેં મા મા તો મિઢ જામ રામ – કાકાસાહેબ કાલેલકર કૃત “ કામ” નાટકમાંથી.-સંપાદક - - Page #89 -------------------------------------------------------------------------- ________________ દાન પ્રતિજ્ઞા પ્રારંભ : પર સરળ રસ્તે લઈ સકળ પરવસ્તુને દૂર કરે, એટલે સ્વવસ્તુ સહેજ પ્રકટ થઈ રહેશે. સ્વવસ્તુને પામવું નથી, પણ વિશુદ્ધ થાઓ એટલે તે તે તમે પોતે જ વસ્તુતઃ છે એમ જણાઈ રહેશે. વળી સ્વવસ્તુ કરતાં પરવસ્તુનું પ્રમાણ બહુ જ થોડું છે, ૩૧ કારણ કે તીર્થકર ભગવાન આપણા સકળ જીવના પિતા, તેમને પણ આપણે એવું વિશેષણ આપીએ છીએ કે “અઢાર દૂષણે કરીને રહિત પરંતુ કેટલાક ગુણે કરીને સહિત એ કહી શકાય નહીં, કારણ કે ગુણેની સંખ્યા અનંત છે. એને છેડો નથી. તેમ તમે પણ લાલનના સઘળાં સગાવહાલાંઓ અનંત ગુણવાળા છે. કારણ કે આત્મા એ જ તમે છે. માટે દેશે જે પરિમિત (Limited) છે તેને છેડે કે તમારું અપરિમિતત્વ (Unlimitedness) જણાઈ રહેશે. કારણ કે જ્ઞાન અનંત છે, દર્શન અનંત છે એટલું જ નહીં પણ જ્ઞાન જેવા ગુણે પણ અનંત છે, છેડે જ નથી. આ હાલના જ વખતે, લાલન તું એમ માનતે હતે કે, લાધી તારી માતા, એટલે ત્યાં માતૃબુદ્ધિ, પરંતુ જ્યારે જે કઈ જન્મ આપે તે માતા, પછી લાલનને જન્મ આપે કે બીજા કેઈ જીવને જન્મ આપે, એમ થતાં જ સકળ ૩૧. તદ્દા નવરામરાજેતરય જ્ઞાનચાવંત્યજામvમ રૂરી " (કેવલ્યપાદ–ગદર્શન) " જુઓ, દેવચંછત ચોવીસી મુનિસુવ્રત સ્વામીના સ્તવનમાં પણ. " - વિવેચક Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : જવય ધ્યાન સ્ત્રી જાત, પછી તે મનુષ્ય હે વા તિર્યંચ છે, પરંતુ સર્વમાં બરાબર લાધી (માતુ) બુદ્ધિ થતાં, ધ્યાને ચડતા ચડતા જણાઈ આવ્યું, કે કયા જીવ તારી માતા થયા વિના રહ્યા છે, સર્વ જી અનંતવાર માતા થઈ ગયા છે, એમ સ્પષ્ટ દેખાઈ આવ્યું, ને એક માતાને બદલે, સકળ ચૌદ રાજલેકના જીવ માતારૂપે દેખાયા. એ બધી માતાઓને જાણે એક જ લાલન પુત્ર હોય એમ લાલનના હૃદયમાં રક્ષણને અનુભવ થયે, એટલે એ બધી માતાએ જાણે હમણું લાલનનું રક્ષણ કરતી હોય એમ જણાયું. એ જ વખતે સકળ જીની સાથે વિરભાવ મટીને, મિત્તિ (સકળ જીવે મારા મિત્ર છે) શત્રુ કોઈ નથી એમ થઈ રહ્યું. - આમ કયે જીવ! બંધુ, પુત્ર, પિતા, સ્ત્રી એમ નથી શ? તેમ એક એક વ્યક્તિ લઈને ધ્યાન કરતા જીવ પુત્રરૂપે, સકળ જીવ પિતારૂપે, સકળ જીવ રૂપે, સકળ જીવ બંધુરૂપે એમ અપરોક્ષ અનુભવ થઈ જણાઈ રહેશે. પછી એક બંધુભાવ, એક પુત્રભાવ, એક માતૃભાવ ગયે એટલે પરવસ્તુમાંથી સ્નેહ લઈ પિતામાં જ ઊતર્યો કે જગવલ્લભ એવું પિતાનું સ્વરૂપ જણાઈ રહેશે. આજે જ તે કાલે નહીં, પણ આજે જ તેને નિશ્ચય થાય, કારણ કે, જ્ઞાનરૂપ આત્મા સર્વથા અજ્ઞાનમય થઈ શકતા "જ નથી, ને થાય તે તે જીવ સંજ્ઞા નાશ પામી જાય. - કારણ કે પાપના અંધકારમાં સવીર્ય થતે જીવ, લીલાના દીપ સાથે હું હું એમ જાણતું જાય છે, સમજતો Page #91 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રાણ :: પણ જાય છે કે પરવસ્તુ પિતાથી એટલે જ્ઞાનપ્રકાશથી વિરક્ત થઈ છૂટી પડી જાય છે, અને એ પ્રકાશ એ પાપના અંધકારને હઠાવવાને જરા દીવા સરખે લાગતું હતું, તે ધ્યાનના બળે તારા, ચંદ્ર, સૂર્ય જે જ નહીં, પણ અનંત સૂર્ય જે શાંત પ્રકાશ જણાતે જાય છે, અને તે પાપના અંધકારને જરા વાર પણ રહેવા દેતું નથી. પડી જવાની ધાસ્તી ખાનારાઓને આજે પણ ધર્મથાનાદિ સાધનની સીડીઓ ક્યાં મળી શકતી નથી ? પરંતુ જે પિંડસ્થાદિ ધ્યાન હાથ ધરી, ઉપશમ, ક્ષપકાર શ્રેણીએ ચડવું શરૂ કર્યું હોય તે, તે પણ આત્મવીર્યથી અસાધ્ય છે એમ કેણ કહે? જેણે એ સાધ્ય કરી, એ અનંત શક્તિવાન હતા અને પિતાની છૂપી શક્તિને ફેરવનાર હતા, તેમ તું પણ તારી છૂપી શક્તિને ફેરવ, કારણ કે, તું પણ અનંત શક્તિવાળો છે.. - ગજસુકુમાર નામના આગણા બંધને કેટલે વખત લાગે? પરંતુ યથાર્થ સમજાય કે જે બળે છે તે હું નથી, તે તે પુદ્ગલ છે, કારણ કે, આત્મા કંઈ અગ્નિથી બળતે નથી, જળથી ભીનું થતું નથી, પવનથી સેષાતે નથી એમ હિન્દુઓની ભગવદ્ગીતામાં પણ કહ્યું છે, અને જૈન શાસ્ત્રો પણ એમ જ તેનું સ્વરૂપ નિશ્ચયનયથી એટલે વસ્તુતઃ તેવું જ કહે છે, કારણ કે, તે તેવું જ છે. 32. Elevation, Lift : not hedder. Page #92 -------------------------------------------------------------------------- ________________ પજ ? : સવીથધ્યાન ૧૬. સર્વ પ્રતિજ્ઞાને ઉપસંહાર: इति प्रतिज्ञा प्रतिपध धीरः समस्त रागादि कलंक मुक्तः । आलंबते धर्मचंचलात्मा, शुक्लं च पद्यस्ति बलं विशालम् ।।१६।। અર્થ એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધીર પુરુષ સમસ્ત રાગાદિપ કલંકથી મુક્ત થઈ તથા ચંચળતારહિત થઈને, ધર્મધ્યાનનું આલંબન કરે છે, અને જે વિશાળ બળ હોય, તે શુકલધ્યાનનું આલંબન કરે છે. (આ પ્રમાણે યાનની પ્રતિજ્ઞા કરવાનું વર્ણન કર્યું, હવે ધ્યેયનું સ્વરૂપ કહેશે.) ; વિવેચનઃ એક સરોવર યા દરિયામાં જ્યાં સુધી તેનું જળ મોજાએથી ચંચળ થયેલું હોય છે, ત્યાં સુધી એ જળ ઉપર સૂર્ય આખે હોવા છતાં, તેનું પ્રતિબિંબ ખંડિત જણાશે, તેમ જ્યાં સુધી ચિત્તરૂપી જળ, સંસારરૂપી તળાવ વગેરેમાં રાગદ્વેષરૂપી પવનના મેગે, મજા કે ભરતીએટવાળું થાય છે, ત્યાં સુધી અખંડ આત્મસ્વરૂપ જણાતું નથી, માટે ચિત્તને સ્થિર કરવાને પ્રથમ રાગદ્વેષરૂપી પવને દૂર કરતા જવા, એટલે ચિત્તરૂપી જળમાં વિષને સેવવાના જે કલેલે ઊડે છે, તે ઓછા થતા થતા વિરામ પામી જશે. એમ જેમ જેમ તે વિરામ પામતા જાય, તેમ તેમ ધર્મધ્યાનનું આલંબન કરતા જવું કે જે ધર્મધ્યાનના આલંબનથી મન શુભતર પરિણામે વર્તતાં વર્તતાં, તેને આસ્વાદ લેતાં લેતાં, ત્યાંથી છેડે થડે વિરામ પામી, આત્મા તરફ વળી અનુક્રમે તે શુકલધ્યાનને પણ યંગ્ય થશે , Page #93 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ :: પપ કઈ માનવબંધુ લાલનને એમ પૂછે કે, રાગદ્વેષરૂપી પવને આ સંસારમાં જેવા તેવા છે, કે ચિત્તરૂપ સરેવરમાં તેના થતા કલેલ મટાડી શકાય? આ વાત ખરી છે, તથાપિ તેને ઉપાય નીચે પ્રમાણે થાય છે. " પહેલું પગથિયું: રાગ ને દ્વેષ જે કરતે હોય, તેને પ્રથમ તો રાગદ્વેષ મટાડવાનું ન કહેતાં તેને કહેવું કે તું રાગદ્વેષ કર. પછી જે પિતાને – યા કોઈ સારા પુરુષની શિક્ષાથી પિતાને – જે સુદેવ, સુગુરુ, સુધર્મ, સત્ય, ક્ષમા ઈત્યાદિ સદ્દગુણવાળા જે જે મહાપુરુષે જય, તેના પર રાગ કરે ને તેવા સદ્દગુણો જેનામાં ન હોય તેને વખાણવા ને બીજા દેશવાળાને વડવા, આમ સદ્દગુણવાળ પર રાગ, તેને શાસ્ત્રોમાં પ્રશસ્તરાગ” કહે છે અને એ રાગ થતા અવગુણ કે દેશવાન પર અજાણતા પણ દ્વેષ થઈ આવે છે. બીજુ પગથિયું? આ પગથિયું એવું છે કે જે મનુષ્યાદિમાં કષાયરૂપી અવગુણ છે તે મનુષ્યને ન ખેડતાં, તેમાં રહેલા અવગુણોને વડવા. શું કરે, કર્મને વશ છે, એમ કરી, તેના કર્મોને નીંદવા, પણ માણસને નહીં.' આમ અવગુણીના અવગુણને નિંદશે ત્યારે તે માણસ પર રાગ થશે, એટલે તેનામાં રહેલા કેટલાક ગુણે પણ દેખાઈ આવશે. ત્રીજુ પગથિયું? આ પગથિયું એવું છે કે પરના અવગુણ જેવા છેડી દેવા, ને પિતાના અવગુણે જેવા, એટલે બીજા અવગુણી ઉપર ક્ષમા થશે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ? : સવીયસ્થાન ચોથું પગથિયું એવું છે કે પિતાના અવગુણ જોઈ તેને નિંદવા, ને પિતાને ક્ષમા ન કરવી, એટલે સ્વાભાવિક રીતે બીજાના પણ અવગુણની ક્ષમા નહીં થાય – સહન નહીં થાય. પરંતુ તમે અવગુણી પર નહીં પણ, અવગુણ, તેના અને પિતાના પર કટ્ટા રહેશે તે લાભકારક થશે, એથી તમે કઈમાં એટલે તેમાં ને મારામાં કેઈમાં અવગુણ ન છે એમ ઈચ્છશે. પાંચમું પગથિયું ક્રોધ પર ક્રોધ, માન છોડવાનું માન, માયાને છેતરવાની માયા અને લેભને વિધ્વસ કરવાને લાભ એ અનુક્રમે પ્રગટ કરવા.૩૩ છઠું પગથિયું સર્વત્ર મહા ક્ષમાદષ્ટિ થશે અને પ્રશસ્ત રાગ રહેશે. ' સાતમું પગથિયું પ્રશસ્ત રાગ પણ પૌગલિક વસ્તુ, એકે શુભ હશે, તેમાંથી જતા રહેશે, ને દ્વેષ તે પૂર્વથી ગયેલ છે. આમ રાગદ્વેષ પવને મટી જશે, એટલે ૩૩. સરખાવોઃ ધ પ્રત્યે તે વર્તે કેધ સ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણાનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લભ પ્રત્યે નહી લભ સમાન જે; અપૂર્વ અવસર એ ક્યારે આવશે ? – શ્રીમદ રાજચંદ્ર . -સપાદક Page #95 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભઃ ઃ પ૦ ચિત્તસરમાં વિષય-કષાયરૂપે બદલાઈ જતા કલેલ નહીં ઊઠે. એટલે શાંતચિત્ત સરમાં આત્માનું પ્રતિબિંબ તિરૂપ દેખાવાના શુભ પ્રસંગ આવ્યા જ કરશે. આમ બને એવું છે. આવા પ્રગોને જે અભ્યાસ કરે છે તેમ જ પ્રયોગ કરે છે તેને પ્રથમ તે ચિત્તસરમાં પર્વત જેવા રાગદ્વેષના ઉછળતાં મેજા ઘટી વામનામનાં થતાં જણાશે, પછી તેંતોંતનાં, પછી જરા જરા લહરી, અને પછી શાંતતા આવી કે અનુભવતિને પ્રકાશ થશે. કમ આવે છે. અહીં અંતરાત્મા સ્વરૂપ કેવું શાંત છે, તે જણાતાં જ જણાઈ આવશે કે જીવ કયા ગુણસ્થાનકમાં રહી. નિજાનંદ અનુભવે છે. || ઇતિ દવાર = Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જુ ધ્યેયસ્વરૂપ પ્રારંભ ૧૭. ધ્યેયવસ્તુ શી છે? ध्येयं वस्तु वदंति निर्मलधियस्तश्चेतनाचेतनं । स्थित्युत्पत्ति विनाशलक्षणयुतं मूर्ततरं च क्रमात् । शुद्धं ध्यानविर्शीणकर्मकवचो देवश्च मुक्तेर्वरः । सर्वज्ञ सकलः शिवः स भगवान् सिध्धः પરો નિહ! ૨૭ | ભાવા : નિમ ળ બુદ્ધિવાળા પુરુષાનુ ધ્યેયવસ્તુ શુ છે તે કહે છે. વસ્તુનું ધ્યાન થાય છે, પણ કાંઈ અવસ્તુનું ધ્યાન થતું નથી. વસ્તુ ચેતન અને અચેતન એમ બે પ્રકારે છે. હાય છે. ચેતન તે જીવ છે, અને અચેતન તે પાંચ પ્રકારનાં દ્રવ્યે; એટલે ધર્મ, અધમ, આકાશ, કાળ અને પુદ્ગલ છે. વળી વસ્તુ છે તે, સ્થિતિ, ઉત્પત્તિ અને વિનાશ લક્ષણવાળી હાય છે. સવથા નિત્ય અથવા અનિત્ય નથી હોતી. વળી તે મૂત હોય છે, અથવા અમૂર્ત હોય છે. પુદ્ગલ મૂર્ત છે અને ચેતનાદિ અમૂર્ત છે. શુદ્ધ ધ્યાનથી દૂર કરેલુ છે, કરૂપી આવરણ જેણે એ મુક્તિરૂપી સ્ત્રીના સ્વામી સત્ત એવા જે દેવ તે ભગવાન શરીરવાળા, શિવ અને અત્ છે, તે પ્રથમ ધ્યેય છે અને બીજા શરીરરહિત સિદ્ધભગવાન તે બીજા ચેચ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ધ્યેયસ્વરૂપ પ્રારG : : ૧૯ વિવેચન : ધ્યેય એટલે જેવુ ધ્યાન કરવામાં આવે છે તે – એવાં દર્ચય છ પદાર્થોં છે, એટલે ધમ,૧ અધમ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ, — ધ - અધમ –એક એક દ્રવ્ય છે, અમૂત છે, લેાકાકાશપયત વ્યાપક છે, જડ એટલે અચેતન છે. ધમ – એ ગતિસહાયક દ્રવ્ય છે, અને અધર્મ એ સ્થિતિસહાયક દ્રવ્ય છે. ગતિસ્થિતિ પાતે તા જીવ અને અજીવ પદાર્થોમાં રહેલી છે; પરંતુ આ એ દ્રબ્યાની સહાય વિના ગતિસ્થિતિ જીવ, અજીવથી થતી નથી. જેમ મસ્ત્યાદિમાં તરવાનું સામર્થ્ય છે, પરંતુ જળ વિના (તરવાની) ગતિ કયાં કરે ? એવી રીતે સ્થિર રહેવાનું કે ગતિ કરવાનુ જીવ અજીવમાં સામર્થ્ય છે, પરંતુ ધર્મ-અધર્મના આધાર વિના તેનાથી ગતિસ્થિતિ અને નહી. આ ગતિસ્થિતિને અગ્રેજીમાં Inertia કહે છે એમ ન ધારવું, કારણ કે, Inertia નામના પુદ્ગલાદ વસ્તુથી ભિન્ન પદાર્થ યુરોપિયન સાયન્સને હજુ જડયો નથી. એમણે તેા Inertia ને સજીવ અજીવ પદાર્થના ગુણુ તરીકે જાણ્યા છે. એટલે માલામાં જાણે જળ હોય અને તેથી તે તરતું હોય. પરંતુ માછલામાં જળહેવું એ અસંભવિત છે; માટે તેઓને જુદાં જ દ્રત્યેા ગણવાં એ જ ચેાગ્ય છે. આ અને દ્રવ્યે લેકપ્રમાણ છે. ૧. ધ - ધર્માસ્તિકાય એમ કાળ સિવાય બધાં દ્રવ્યને અસ્તિકાય રાબ્દ લગાડવા. - વિવેચક Page #98 -------------------------------------------------------------------------- ________________ " આકાશ – દ્રવ્ય એક છે, અમૂર્ત છે, જડ છે, વસ્તુને અવગાહ (Space) આપે છે, આમ Space કે આકાશ નામનું પણ પુગલથી ભિન્ન દ્રવ્ય છે અને તે કાલે પ્રમાણ છે. કાળ- પદાર્થોમાં થતી વર્તન (ક્રિયા)નું નામ છે, અને તે દ્રવ્યને અસ્તિકાયરૂપ નથી ગમ્યું. પરંતુ વસ્તુની વર્તનને ઉપચાર એમાં થાય છે. પણ એ દ્રવ્ય એક વસ્તુ જ છે. એ અચેતન તથા જડ છે, અમૂર્ત છે અને વસ્તુના નવાજૂનાપણને (ફેરફારને) સહાયક છે અને એ પણ લોકપ્રમાણ છે. પદગલ – અનેક છે. મૂર્ત છે, ઉત્પત્તિ, સ્થિતિ તથા વિનાશ લક્ષણવાળું છે, અને અચેતન છે, શક્તિરૂપે લેકપ્રમાણ છે. જીવ – અનેક છે, અમૂર્ત છે, ચેતન છે, તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગરૂપ છે, (શક્તિરૂપે) ઝીણામાં ઝીણે પરમાણુ જેવડે, તેમ જ લેકાકાશ જેવડ અને વ્યક્તિરૂપે અહંતસિદ્ધ દશાવાળ, જ્ઞાનરૂપે જીવ લેકાલેક પ્રમાણ છે, એટલે જ્યાં જ્ઞાનાદિ છે, ત્યાં પડે છે, અને જ્ઞાનાદિ સર્વત્ર હેવાથી અને પિતે જ્ઞાન જ હોવાથી સર્વત્ર છે એમ પણ કહેવાય છે. આ છ પદાર્થના ધ્યેય ઉપરાંત ધ્યેય અહંત અને સિદ્ધ ભગવાન છે. આમાં પણ અહંતનું ધ્યાન ધ્યાનાથને શ્રેયસ્કાર છે, કારણ કે ધ્યાન દ્વારા – એ જ; જેણે સકળ Page #99 -------------------------------------------------------------------------- ________________ ચેયસ્વામ આ ફર્મ કર્મો ક્ષય કર્યાં એવા અર્હત્ સશરીર હાવાથી, તેમનુ ધ્યાન કરવુ· સરળ થશે. ખીજુ` ધ્યેય સિદ્ધ ભગવાન. શરીરરહિત એટલે જ્ઞાન, દન, ચારિત્ર, વીર્ય, આનંદ, સાદિશ્મન ત, અમૃત અડુલઘુરુપ છે. અમૂર્ત વસ્તુનું વસ્તુનુ ધ્યાન કરવામાં કઈક સહાયભૂત સ્પષ્ટીકરણ કરવું અહી ઉચિત છે. આત્માનું શુદ્ધસ્વરૂપ દ્રવ્યાથિક નચે એવુ આત્મા એક વસ્તુ છે અને તેમાં અનંત જ્ઞાન એમ નથી, પરંતુ જ્ઞાન એ જ આત્મા છે. જેમ આંખનું કામ દેખવુ` છે અને તે અજવાળાને દેખે છે, એટલુ જ નહી. પર`તુ અંધારાને એ નિરંતર દેખે છે; નહી દેખે એવુ' આંખથી અનતું જ નથી, જે ઘરમાં દીવા હોય તે ૨. જુએ : શ્રી નવપદજીની પૂજામાં મહોપાધ્યાય શ્રીમદ્ યશાવિજય કહે છે તેમ – અરિહંત પદ વ્યાતા થા, દ્રવ્યહ ગુણ પર જાય રે ભેદ છેદ કરી આતમા, અરિહ ંતરૂપી થાય ?, મહાવીર જિનેશ્વર ઉપદિશે.તેમ જ જુએ શ્રીમદ્ રાજચંદ્ર શુદ્ધ આત્મપદ પ્રકાશનું વર્ણન કરતાં લખે છે તેમ છે કે જે ભરેલુ છે - આત્મસ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જિનપથી દર્શાવિયે, તેહ સ્વરૂપ પ્રકાર. } સપા Page #100 -------------------------------------------------------------------------- ________________ *R: સુધી યુધ્યાન તેનાથી સકળ પદાર્થાં જણાય છે; તેમ શરીરરૂપી દીવીમાં જ્ઞાનરૂપ અખંડ દીવા હાવાથી આ જગતના સર્વ પદાર્થોં દેખાય છે—જણાય છે. આત્મા અથવા જ્ઞાનમાં વસ્તુતઃ જાણવું- નહી. જાણવું, એમ નથી. તે તે જાણવાને પણ જાણે, અને ન જાણવાને પણ જાણે. ‘lt knows that it knows, It knows that it does not know', એમ હાવાથી એનું કામ તા જાણવું એ જ હાય અને છે અને જયાં સુધી ઇન્દ્રિયદ્વારા, એટલે ખારીઓમાંથી આપણે જોઈએ છીએ ત્યાં સુધી કેટલુંક જણાય છે, અને કેટલુક જણાતું નથી. વળી ઇન્દ્રિયદ્વારથી થતા જ્ઞાનને દૂર કરીને અર્થાત્ પ્રત્યાહાર કરી થિરાદૃષ્ટિ સુધી પહોંચી, કેવળ મનના દીવાનખાનામાં આવીએ તેપણ વસ્તુસ્વરૂપ ઘણુ' જ વિશેષ દેખાય; પર'તુ તેમાં જ્યારે રાગદ્વેષનાં માજા બંધ થાય, ત્યારે જ આત્માદનની છાયા જોવામાં આવે અને ત્યારે જ વસ્તુસ્વરૂપ આત્માના પૂર્ણ પ્રકાશને લીધે યથા જણાઈ રહે. નિળ મન સ્ફટિક જેવુ છે, તેથી તે વસ્તુને છુપાવશે નહી', પર`તુ એ સ્ફટિકવત્ મન કઈ પોતે આત્મા નથી. એ સ્ફટિક જેવા નિર્માળ ચિત્તમાં પેતે પેાતાને જે અનુભવાય છે તે જ આત્મતત્ત્વ છે. અનુભવ થયા પછી મનુષ્યમાં કે ઈતર યાનિમાં કામણુ શરીરમાં ધ્યાનદ્વારા કર્મો કેવાં લાગે છે તે યથા લેખાતું નથી. કારણુ કે તેવા વર્ણન માટે વચનગેાચર Page #101 -------------------------------------------------------------------------- ________________ દયારૂપ પ્રારંભ :: » કેષમાં શબ્દો મળતા નથી, તથાપિ ઉપમા અલંકારથી સહજ કથન અત્રે કરવામાં આવે છે, તે આ પ્રમાણે અંગ્રેજી દવા વેચનારા(Druggist)ની દુકાનની કાચની બારીમાં અંદરથી મોટા મોટા કાચના કળશે દેખાશે. તે કાચના કળશેમાં પૂર્ણ ભરેલું જુદા જુદા રંગવાનું પાણી હશે. પછવાડે દી હોય છે તેથી તે પાણીને રંગ ચકચકિત લાગે છે. હવે એ કાચના કળશમાં છેડી રજ હોય અને ઉપર નીચે જતી હોય, એમ કર્મ પગલે આત્મામાં જતા આવતા જણાય છે. નિર્મળ સ્ફટિક જેવા આત્માને ક્રોધને કાળે, માનને લાલ, માયાને લીલે અને લેભને પળે રંગ લાગ્યું હોય એમ જણાય છે; અને એ કળશની પછવાડે દીવે છે તેમ ન જાણતાં, એ કળશમાં દીવે છે એમ ધારવું. આવા આવા રંગે માત્ર એક વસ્તુ માંથી જ થયા છે, અને તે વસ્તુ રાગ છે. એ રાગ પરવસ્તુમાં છે અને પરવસ્તુ પુદ્ગલિક હોવાથી એટલે વર્ણ, ગંધ, રૂ૫ રસ તથા સ્પર્શવાળી હોવાથી એ રંગવાળા પુદ્ગલે થતાં દેખાય છે અને તેને ઉપચાર રાગથી પિતામાં કરી જવાય છે. માટે પરવસ્તુમાંથી જેમ જેમ રાગ દૂર થો તેમ તેમ એ કાળ, લાલ, લીલે તથા પીળા રંગ મટી કેવળ સફેદ રંગવાળે, ધવલ રંગવાળે થશે. એટલે જાવું કે, ધર્મધ્યાનને ચગ્ય થયે, પછી એ શુભધ્યાયનને પણ મૂકી ઉપર ચડતાં શુદ્ધ આત્મતત્ત્વ, ધવલ રંગ રહિત સ્ફટિકવત્ થઈ અદશ્યત્વ, અદશ્યતત્ત્વથી અનુભવાઈ રહેશે, Page #102 -------------------------------------------------------------------------- ________________ જ ૬ : સવાયા . અને એમ થયું કે ધ્યાની શુકલધ્યાનના ઉપલા વાચક પર જત જણાશે. ૧૮. ધ્યાનથીએ ધર્મધ્યાનમાં શું થાવવું? statત્ર માત્રા, દિfagફાસ્ટifછતાઃ | - તવાવિને ઘેન, દવા વર્ષ મહિમા ૨૮ in અર્થ : આ જીવાદિ છ દ્રવ્ય (જીવ, અજીવ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુગલ) છે. તે ચેતન અને અચેતન લક્ષણથી લાંછિત છે તે સર્વને બુદ્ધિવાન પુરુષોએ, તેમના સ્વરૂપમાં જેમ વિરોધ ન આવે તેવી રીતે ધર્મધ્યાનમાં ધ્યાવવા. વિવેચન : ધર્મધ્યાનમાં આ છ પદાર્થોનું ધ્યાન કરવાથી આ છયે દ્રવ્યોનું તેના અશેષ પર્યાયે સુદ્ધાં, ફતે રક્ત અનુભવજ્ઞાન થાય છે; અને જેમ જેમ અનુભવસાન થતું જશે, તેમ તેમ શાસ્ત્રકારનું શ્રુતકેવલિપણાનું અને ભગવાનના કેવલિપણાનું પ્રરૂપેલું અપરોક્ષજ્ઞાન પિતાને થતું જશે. સકળ દ્રવ્યોનો સમાવેશ બે દ્રવ્યમાં થાય છે, એટલે જીવ અને અજીવમાં થાય છે. કારણ કે, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ એ પાંચે દ્રવ્યો અજીવ છે. હવે જીવ તે ચેતન છે, અને પાંચે દ્રવ્ય બાકીના બધા અચેતન છે. ધર્મધ્યાન દ્વારા જીવ અને અજીવનું અપરોક્ષ જ્ઞાન કરવું તેનું જ નામ અનુભવજ્ઞાનઃ. Page #103 -------------------------------------------------------------------------- ________________ દયરવરૂપ પ્રારંભ ? : હા માટે, ધ્યાનમાં પ્રથમ જીવનું, પછી અજીનનું, પછી અજીવમાં આવેલા પાંચે પદાર્થોનું, પછી પ્રત્યેક દ્રવ્ય દ્રવ્યનું તેના ગુણેનું અને તેના પર્યાનું ધ્યાન ધરવું. એ બધાને સમાવેશ ધર્મધ્યાનમાં થાય છે. આ છ દ્રવ્યનું સામાન્ય રીતે, તથા વિશેષ રીતે એવું ભેદજ્ઞાન જોઈએ કે, એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના દ્રવ્ય, ગુણપયાર્યો ભળી ન જાય. ૧૯. દવાનીએ ધ્યાન વિનાને વખત કેમ ગાળો? ध्याने धुपरते धीमान् मनः कुर्यात्ममाहितम् । निवेदपदमापन्नं, मग्नं वा करुणांबुधौ ॥ ११ ॥ અથ : દયાન પૂરું થાય ત્યારે બુદ્ધિવાન યાની પુરુષે મનને સમાધાનયુક્ત કરવું, અથવા વૈરાગ્યયુક્ત કરવું, અથવા તો કરુણારૂપી સમુદ્રમાં મગ્ન કરવું. વિવેચન : ધ્યાની પુરુષને અભ્યાસ દ્વારા મન વશ હવાથી ધ્યાન થઈ રહ્યા બાદ પણ, તે મનની સ્થિતિ પિતાના વીર્ય વડે જેવી રાખવા ધારે તેવી રાખી શકે છે, અને તે મનની સ્થિતિ ધ્યાન વિનાના કાળમાં ત્રણમાંથી કેઈ એક પ્રકારની રાખી શકાય છે. કાં તે તે સમાહિત એટલે મનને નિર્વિકલ્પ રાખે, અથવા બે ઉત્તમ વિકલપિમાં રાખે. એ બે વિકલ્પ એ કે પર વિરાગ્યરૂપ એટલે સઘળા પરદ્રવ્યમાં અરાગતારૂપ વિકલ૫, અથવા તે ચૌદ રાજલેકમાં આવેલા ચેરાસલક્ષ જીવના વર્ષોમાં રહેલા સકળ જતું પર કરુણા. Page #104 -------------------------------------------------------------------------- ________________ }} : : સથી ધ્યાન '' વૈરાગ્ય અને કરુણા એ અને ધર્મ ધ્યાનમાં અત્યંત ઉપયેગી છે, સકળ જીવ અધમને તજી ધર્મને આદરે, અને ક રૂપી શત્રુઓથી બચે એવી કરુણા આપણા પિતૃરત્નથી મહાવીરને થઈ, એમ શ્રીવીર ભગવાનના વડીલ પુત્ર દેવચંદ્રજી કહે છે, “ સથી ઝીવ જે શાસનરમી, પછી માત્ર ચા મને રડ્યુત્તી ' અને આપણે શ્રીવીર ભગવાનના સુપુત્ર હાવાથી આપણા પિતાની એ ધ્યાનની શિક્ષારૂપ સ્વયંભૂરમણુસમુદ્રમાં આપણા મનને વારંવાર સ્નાન કરાવવું એ જ આપણું ભૂષણ છે. > 'सर्वतो जयमाकांक्षेत्पुत्रात् शिष्यात् पराजयम् । અર્થાત્ સના જયની ઈચ્છા રાખવી પણ પુત્રથી અને શિષ્યથી પરાજયની. ” એટલે કે, પિતા કે ગુરુ પેાતાના પુત્ર કે શિષ્યને પેાતાનાથી જ્ઞાન, વિદ્યા, ધ્યાન, દાન, શિયળ, તપ ઇત્યાદિમાં વિશેષ કરે અને તેથી પાતે રાજી થાય. સ’સારીઓમાં પિતા પાસે બે લાખ રૂપિયા હોય અને પુત્ર તેના ત્રણ લાખ રૂપિયા કરે તેા રાજી થાય. તેમ આપણા પિતાશ્રી મહાવીર, તેમના પુત્રરત્ન – સુસાધુ ને શ્રાવક, સકળ જંતુ ઉપર કરુણા કરે તે તેમાં પિતા રાજી જ હોય, એમ ન્યાયમુદ્ધિ પણ કહે છે. માટે આગળ થયેલા સર્વે આચાર્યાં, ગુરુએ વગેરેના વારવાર ઉપકારપૂર્વક પ્રાપ્ત કરેલી વિદ્યા, દયા પામી તેમાં વધારો કરવા, જેથી આપણા મોટા ભાઈ એ વિતરાગના “મેટા” પુત્રા, જે આચાર્યાદિ તે વિશેષ ખુશી થશે, અને સુપિતાની માફક જ્ઞાનદ્રષ્યના Page #105 -------------------------------------------------------------------------- ________________ દયેયવ૫ પ્રારંભ , પિતાના જ ઘરમાં (જૈનશાસનમાં) વધારાથી ખુશી થશે, પણ કુપિતાની માફક મારાથી તું કેમ વળે એમ નહી કહે. માટે આજે પણ આગળ ગયા તેથી પણ વિશેષ શ્રાવક–ગણે, શ્રમણ-ગણે, ઉપાધ્યાય ગણે, આચાર્ય–ગણે થવા જોઈએ. તીર્થકર એ તે સીમા. ને હાલ તીર્થકર ગોત્ર જેથી બંધાય, તેવી ક્રિયા કરે તેને ઉત્તેજન આપવું કે જેથી પિતાનું ને સકળ જીવનું ભલું છે. પણ હલકી દષ્ટિ તેવાં કાર્યોમાં ન કરવી; કે તમે તે તીર્થકર જેવું કરે છે. બહુ સારી વાત છે. તેવું કંઈ પણ લક્ષ અંશે થતું હોય તે, સકળ જીવમાં અરાગ, અદ્વેષ, સકળ જીવમાં બંધુ સમાન વૃત્તિ રહે ને સર્વ બિચારાં કર્મથી છૂટે એવી તીર્થકર થયા પહેલાંની વૃત્તિઓ આજ પણ લાલનને, તમને, તેના સકળ જતુમાત્ર બંધુઓને , વારંવાર હ, નિરંતર હા એ જ ભાવના. એક ધ્યાની મહાત્માને નિશ્ચય સમ્યક્ત્વ એટલે અનુભવજ્ઞાન કે થિરાદષ્ટિ કે વિવેકપ્યાતિ થતાં મેક્ષનું સ્વરૂપ કંઈક જણાયું અને તે વખતે તેણે મોક્ષની ઈચ્છા ન કરી, સિદ્ધ ભગવાન થવાની ઈચ્છા ન કરી, પરંતુ તીર્થકર શેત્ર બાંધવામાં જે અદ્ભુત ગુણે જોઈએ તે કરણને જ દઢ વિચાર રાખે. સર્વ જીવ ઉપરની – સર્વકાળના સર્વ જીવ ઉપરની – કરુણા કરવાના અદ્ભુત ગુણે આ પ્રમાણે ભાવના દ્વારા ધારણ કર્યા; તીર્થકર નેત્ર બાંધ્યું Page #106 -------------------------------------------------------------------------- ________________ જ૮ : સવીધ્યાન”. ને નિવણને તેને અનુભવ થયા છતાં કરૂણાબળે તેને ત્યાગ કર્યો. આ ભાવિ તીર્થકર મહાત્માએ આ પ્રમાણે કહ્યું : “I will not take Nirvan for myself and leave my brothers in the bonds of birth and death, in their ignorance and in their darknese, in their helplessness and in their folly. If I have won wisdom, I have won it for their enlightenment. If I have won strength, I have won it for their service. I have learnt to vibrate in agony for man. what avail is it then to throw aside the sheaths and go on where no agony is useful ? I will stay where I am and will work for man. Every pain of man shall strike me, every agony of man shall tonch me and shall wring my heart. Every folly of man shall be my folly, by identification with humanity and every vice and crime of theirs, my sufferings, until the whole of us are free." ૩. શ્રીમદ્ હરિભદ્રાચાર્ય કહે છે કે, જે ગચ્છનું ભલું કરે તે ગણધર ગોત્ર અને સર્વનું ભલું કરે તે તીર્થંકર ગોત્ર બાંધે છે. ચોગબિન્દુ) – વિવેચક ભગવાન બુદ્ધને પણ આવી ભાવના થઈ હતી. પોતાના ચિત્તના કલેશોને શમાવી પોતે નિર્વાણપદ પામી શકશે એવું ભગવાન બુદ્ધને જ્યારે થયું, ત્યારે પિતાનામાંથી પ્રગટેલે કુલદીપક રાહુલ નજરે પડયો. પ્રશ્ન થઃ “એના ચિત્તલેશોના મનની તેમ જ તેના નિર્વાણની જવાબદારી કોની?” અવશ્ય પિતાની જ. પરંતુ સહાનુભૂતિ અને અનુકંપાની લાગણી આટલેથી અટકી નહીં પરંતુ આગળ વધી. પરિણામે “આ સી સંસારી જીના Page #107 -------------------------------------------------------------------------- ________________ ધ્યેયસ્વરૂપ પ્રાÄ = = કુ ભાવા : હું મારા પોતાના માટે નિર્વાણું નહી લ અને તે લઈને મરણ અને જન્મનાં ખધનામાં, અજ્ઞાન અને અધકારના પડમાં, મૂખતા અને નિરાધારતામાં, મારા અંધુઓને શુ' છેડી જા? જો મને જ્ઞાન પ્રાપ્ત થયું છે તા તેઓને જ્ઞાની કરવા માટે; જે મને ખળ પ્રાપ્ત થયું છે તે, તેએની સેવા માટે થયું છે. મનુષ્યના દુઃખે દુખિયા થવાનું હું શીખ્યા છું. ત્યારે શરીર અને તેના કોષા દૂર ફેકી દેવાથી શે લાભ છે, કે જ્યાં ચઢીને દુઃખ નકામુ થાય છે? માટે હું જ્યાં છું ત્યાં જ રહી મનુષ્યની સેવા અજાવીશ. તેનુ. હરેક દુઃખ મને પીડા, તેઓની હરેક ચિંતા મને વળગેા અને મારાં હૈયાને ડાળી નાંખે; તેનું પ્રત્યેક મૌર્યું, આખી મનુષ્ય-જાત સાથે હું એકરૂપ ડેાવાથી, તે બધું મૌખ્ય મને હા. તેઓના દરેક દુગુણૢ અને અપરાધનાં કળાનુ દુ:ખ હું ભાગવું. આ બધુ ત્યાં સુધી રહેા કે જ્યાં સુધી આ આખી માનવજાત સાથે હું એકરૂપ હોવાથી નિર્વાણ પામું. નિર્વાણનું શું ? ' એવા પ્રશ્ન થતાં જ એકેય જીવ કલેશયુક્ત હેય ત્યાં સુધી પોતાને પણ નિર્વાણ ન ખપે એવા દૃઢ નિશ્ચય કર્યાં. આ ભાવનાને કાવ્યમાં મઢી લેતા કવિશ્રી ઉમાશંકર જોશી લખે છે: મારેય હવે નિષિદ્ધ * નિર્વાણ એકેય હૈ। જ્યાં સુધી જીવ બ ' (· પ્રાચીના ' કાવ્યસંગ્રહ : પૃષ્ઠ ૫૮ ) - સામા Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૦ : : સીયાન ૨૦. અથવા શાનું ધ્યાન કરે? अथ लोकत्रयी नाथ, - ममूर्त्त परमेश्वरम् | ध्यातु पक्रमते साक्षात् परमात्मानमव्ययम् || २० || " અર્થ : અથવા ત્રણે લેકના નાથ, અમૃત, પરમેશ્વર, અવિનાશી. એવા સાક્ષાત્ પરમાત્માનું યાન કરવા હવે પછી ધ્યાની ઉદ્યમી બને છે. વિવેચન : ઇલિકા (ઈડ ) છે તે ભ્રમરનું ધ્યાન કરતા કરતા જેમ ભ્રમરરૂપ બને છેપ તેમણે લેાકના નાથ ૫. પ્રત્યક્ષ પ્રમાણનું એક સ્થૂળ ઉદ્દાહરણ : લાલન, અમેરિકા ખંડના યુગ્નેટેડ સ્ટેટ્સમાંના મિચિંગન સ્ટેટ્ના શાૉટ ગામના મિસિસ ગ્રીન નામની એક તેમની સગી બહેનને ત્યાં ધ્યાનના પાઠ આપવાને નવ દિવસ સુધી રહ્યા હતા. એમણે માં...સા...હા ..૨ છેડી દીધી અને વનસ્પતિ, કુળ, અન્ન, સૂકા મેવા ઇત્યાદિ આહાર કરવાના સાગન લીધા. એમને ધમ વિચાર ક્રિશ્ચિયન સાયન્સ. એટલે પરમાત્માના ગુણમાં ધ્યાન કરવાથી ગા મટી જાય છે અને પૈસા આદિ જે વિભવા જોઈએ તે મળે છે એવા છે. એ પંથની આચાર્યા મિસિસ ( Marry Eddy ) મેરી એડી હાલ જીવતી છે, અને હારે નહીં, પણ લાખા સ્ત્રીપુરુષ તેમના પથમાં છે આ વિચારથી મારી કેટલીક ખેતેા જરા જુદા પડવાં છે; અને પોતાને (Free Christian Scientists) ફ્રી ક્રિશ્ચિયન સાયન્ટીસ્ટ નામથી એળખાવે છે. આગલા મત સાથે એમાં વિશેષતા એટલી છે કે, પરમાત્માના ધ્યાનથી રાગાદિ મટે અને જે જોઈએ તે મળે, પણ જો ‘‘ સદ્ગુણ હોય તેા”. આ ઉત્તમ ભેદવાળી એક બાઈ મિસિસ એડીના ઉપર આજ પંદર વર્ષ થયા એટલે ભાવ રાખે છે કે તેને અસાધ્ય રોગ હતા તે મટી ગયા, એટલું જ i Page #109 -------------------------------------------------------------------------- ________________ ધ્યેયસ્વરૂપે પ્રારંભ : ૭ કાલેક પ્રકાશક હોવાથી સકળ પદાર્થોના સમગ્ર જ્ઞાતા, અરૂપી, પરમેશ્વર, અવિનાશી, તથા પોતાના નિજસ્વરૂપમાં રહેનાર એવા પરમાત્માનું ધ્યાન કરવાને ઉદ્યમ કરે તે પ્રત્યેક ધ્યાનવાન ગુણસ્થાનક વા ગુણ શ્રેણીથી પરમાત્માભાવની સમીપ આવી અંતે પરમાત્મતત્ત્વ પામે. નહિ પરંતુ તેમના આખા શરીરના પરમાણુ એવી જ રીતે બહુ જ મિસિસ એડીની છબિનું ધ્યાન કરવાથી બદલાઈ ગયા છે કે તેને મિસિસ એડી કહે છે. કારણ કે તેના શરીરને વર્ણ તેમના સદ્વર્તન સાથે તેના જેવું જ થઈ ગયે મિસિસ મેરી એડીના લેખમાં પણ સદ્વર્તન છે, પણ ખુલ્લે ઉપદેશ એટલે દેખાતો નથી કે જેટલે આ તેમના પંથના ફાંટામાં દેખાય છે. આ બેન નિરંતર તેની છબી જોઈ તેણીનાં લખાણે વાંચી નિરેગી થઈને તેમ ધ્યાનથી તેના શરીરને ઘણે ભાગે આકાર પણ બેયના જેવો જ થયે, તે પછી તીર્થકરના થાન કરનારને, તેમના લેખે વાંચનારને શા શા લાભ શક્ય નથી ? –વિવેચક ઉદાહરણ બીજુ : ગુરુ દ્રોણાચાર્યે એકલવ્યને વિદ્યા આપવાની ના કહી, ત્યાર બાદ એકલએ પિતાની ઝૂંપડીમાં આવી, ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમાનું સ્થાપન કર્યું અને ગુરુ તરીકે દ્રોણાચાર્યને, તેની પ્રતિમામાં મૂર્તિમંત જોયા. પછી એક ધ્યાનથી એણે બાણવિદ્યાને પ્રારંભ કર્યો. માત્ર પ્રતિમામાં ગુરુને ભાવ સ્થાપિત કરતાં ભીલકુમાર એકલવ્યને વિદ્યા સાધ્ય થઈ અને અર્જુનને મહાત્ કરે એવી બાણ વિદ્યા એને હસ્તગત કરી. જે આ રીતે ધ્યાન ધરવાથી સાંસારિક વિદ્યા આદિ ઉપલબ્ધ બને, તે તીર્થકર જેવા ધ્યેયસ્વરૂપને લક્ષમાં રાખી, તેનું ધ્યાન ધરીએ તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને આમાનુભાવાદિ લાભે શાકય કેમ ન બને ? – સંપાદક Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭૨ : સવીધ્યાન સૂર્ય દિવસના પ્રકાશ કરે છે, પણ રાત્રિએ નહીં ચંદ્ર એક પક્ષમાં પ્રકાશ કરે છે, પણ બીજા પક્ષની રાત્રિમાં નહીં, પરંતુ આત્મા તે દિવસે વા રાત્રિએ, લેકમાં અથવા અલકમાં, સર્વ સ્થળે પ્રકાશિત રહી, ત્રણે લેકના સર્વ ભાવને યથાર્થ દેખાડી આપે છે. સંસાર અવસ્થા એ રાત્રિરૂપ જણાય છે. તેમાં અશુભ પ્રર્વતન એ અંધારી રાત્રિ જેવું લાગે છે, અને શુભપ્રવર્તન એ અજવાળી રાત્રિ જેવું લાગે છે. સંસારથી રહિતપણું એટલે સાધુ, ઉપાધ્યાય કે આચાર્યની અવસ્થા, એ દિવસના પ્રકાશ જેવી લાગે છે, પરંતુ ધ્યાન અવસ્થા તે રાત્રિએ અને દિવસે કેવળ પ્રકાશમય જ એટલે ન આથમે એવા સૂર્યપ્રકાશ જેવી ભાસે છે, અને તે અવસ્થા ધ્યાન દ્વારા એ જ વસ્તુ સકળના સાક્ષાત્કારરૂપ અપરોક્ષ જ્ઞાનવાળી થાય છે. સાક્ષાત્કાર કે અપક્ષ જ્ઞાનનું એક સ્વરૂપ આવું હોય છે. જેમ પૃથ્વી પર અજવાળું કે દિવસ, અને અંધારૂં કે રાત્રિ હોય છે, તેમ નહીં, પણ સૂર્યમાં અજવાળું અને અંધારું ઉભય નથી પણ એકાંત પ્રકાશ જ છે, તેમ આત્મા જ્ઞાનમય જ દીસે છે એ જાણવું ન જાણવું એક નહિ પણ એકાંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, આનંદરૂપ, સાદિ અનંત, અગુરુલઘુ જે અનુભવાય તે જ આત્મતત્વ અને જ્ઞાનદર્શનાદિ એનાં જ બીજા સ્વરૂપે. જેમ એક જ માણસ બાપ, દીકર આદિક હોઈ શકે તેમ. એક જ આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, આનંદ આદિ હોઈ શકે. Page #111 -------------------------------------------------------------------------- ________________ દયરવરૂ૫ અ . . રા. પિતાના આત્માને પરમાત્મા સાથે અભેદપણે કેમ ? વિવારુ વિષ નાણા-થf વિઘક્ષા. मामान्येन नयेनैकं. परमात्मानमामनेत् ॥ २१ ॥ અર્થ : શક્તિ અને વ્યક્તિની વિવક્ષાથી જ માત્ર ભિન્ન જણાતા, પરંતુ સામાન્ય દ્રવ્યાર્થિક નયના મતથી અભેદરૂપ એવા એક પરમાત્મા જે ત્રણે કાળે પિતાની સાથે એકરૂપ છે તેને ધ્યાવવા. વિવેચન : સંસારી આત્મા અને મુક્ત આત્મા એ બનેમાં સમાન ગુણે છે. એકના શક્તિરૂપ એટલે છ% (છૂપાવે છે, અને બીજાના વ્યક્તિરૂપ એટલે પ્રગટ છે. માટે સામાન્યનયની અપેક્ષાથી ત્રણે કાળે એકરૂપ રહેનાર આત્મા પરમાત્માની સત્તા એક હેવાથી આત્માને અભેદભાવે ધ્યાયી શકાય અથવા અભેદભાવે ધ્યાવતાં એટલે આત્મા, પરમાત્મા એમ વિવેચન ન કરતાં સંસાર અવસ્થામાં શક્તિરૂપ પરમાત્મા અને મુક્ત અવસ્થામાં વ્યક્તિરૂપ પરમાત્મા એમ એક જ પરમાત્મતત્ત્વ ભાવવું. પિતા સંસાર અવસ્થામાં શક્તિરૂપે એટલે છઘરીતે પરમાત્મા છે એમ જ માનવું. જીવ જે અશુભ કિયાદિ કરે છે, એટલે અસત્યાદિ ગુર્ણ સેવે છે કે આર્તાદિ દુર્ગાન કરે છે, તે, લકે કહે ૬. સરખા : જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેને કહ્યાં શાસ્ત્ર સુખદાયિ – શ્રીમદ્ રાચંદ્ર -- સંપાદક Page #112 -------------------------------------------------------------------------- ________________ છ૪:: સતી ધ્યાન છે કે, સહેલાં છે. પરંતુ મારા માનવ બાંધવે અસત્ય સહેલું નથી, દુધ્ધન કરવું સહેલું નથી તે જુઓ આપને દેખાડું! " સત્ય બોલવું હોય તે તેને જેવું સાંભળ્યું, જોયું હોય તેવું જ કહેવામાં કંઈપણ ઉમેરવાની – ઓછું કરવાની જરાપણ તસ્દી લેવી પડતી નથી. પરંતુ અસત્ય બોલતી વખતે એટલે હાય કંઈ ને કહેવું કંઈ માટે મનમાં ગોઠવણ કરવાના શ્રમમાં ઉતરવું પડે અને તેવું વચનનું કરૂપ અંદર ઘડાયું કે પછી બેલાય. માટે લાલન, તે એમ કહે છે કે સત્ય બોલવામાં કંઈ શ્રમ નથી, કંઈપણ સાચી બેટી ગોઠવણ કરવી પડતી નથી. મનને ભાંજગડમાં બિલકુલ ઉતરવું પડતું નથી. સત્ય બોલવું એટલે જીવ જેવું જાણે છે, તેવું જ કહેવામાં જીવને શ્રમ નથી, જેવું તે જાણે છે, તેનું સુંદરરૂપ મનમાં સરળતાથી વિચારી શકે છે અને વચનમાં વદી શકે છે, માટે કહે કે સત્ય, તેમ જ શુભધ્યાન એ જ સહેલી શ્રેણી જેવાં છે, અને અસત્ય વદવું અને દુર્બાન કરવું સહેલું નથી. વિચારશે તે સત્ય જ સારું, સહેલું અને શુભ ફળદાયી લાગશે. વળી અસત્ય બલવામાં જીવને – જાણે પાછલે પગે દાદર પરથી ઉતરવું હોય કે ચાલવું પડતું હોય તેવું લાગે છે. કદાચ ટેવથી સહેલું લાગતું હશે, પરંતુ વસ્તુતઃ સહેલું નથી, કારણ કે, જે દેરડાથી – અસત્ય બેલી નીચે અજાણતાં પણ ઉતરી પડે છે, તે દોરડું, બેલ્યા પહેલાં બેટી ગોઠવણ Page #113 -------------------------------------------------------------------------- ________________ યેયસ્વરૂપ પ્રારંભ :: ૭૫ કરવાની ટેવને લીધે ગૂચવાએલું છે, તે ઠેકાણે પોતાના પગમાં એ મનરૂપ-ગૂંચવાએલું દેરડું આવ્યાધી ઠેબાં ખાય છે. માટે આવા પુરુષનું મન અશાંત હોય છે, પરંતુ સત્ય બલવામાં એટલે એવું જાણ્યું તેવું બોલવામાં વચનની શ્રેણી (Lift) પર ચડવામાં મનરૂપી દેરડું સીધું, શાંત છે અને ઉપર ચડવામાં તેથી સુગમતા રહે છે. માટે લાલન એમ કહે છે કે આ મનુષ્યભવ, અલબત્ત, તે દેવતાને દુર્લભ, દુર્લભ વળી તિર્યંચને – પણ આપણને મળે માટે સુલભ અને તેમાં સગુણે પ્રમાણે વર્તન કરવાં એ વિમાનમાં ચડવા જેવું સુંદર, આલ્હાદક ને સરળ છે અને દુર્ગુણ પ્રમાણે વર્તન કરવું એ અસ્વાભાવિક હેવાથી મહાકટ અને દુખકારક છે, અને ભાંગતા જતા દાદર કે રસ્તામાં ઠેબાતા ઠેબાતા ઉતરવા જેવું છે. અલબત્ત, વ્યવહારમાં ચડવું કઠિન અને ઊતરવું સહેલું લાગતું હોય, કારણ કે, ડુંગર ચડતા હાંફ ચડે છે, અને ઉતરતાં એટલું થતું નથી, પરંતુ પરમાર્થમાં તેમ નથી, તેમાં ચડવું સહેલું ને ઉતરવું કઠિન છે, કારણ કે, જેથી ચડાય છે તે શ્રેણી (Lift) વિમાન જેવી હોય છે, ને જેથી ઉતરાય છે તે ભાંગેલા દાદરના પગથીયાં જેવી છે. સદગુણમાં ચડવાને પગથીયાંવાળી સીડી હોય નહિ, પણ સરળ શ્રેણી (Lift) હેય એમ અનુભવાય છે. ૭. ચડતા પરિણામવાળી હોવાથી. ૮. ગ્રતાદિ લઈ પછી ભાંગતાં હેયની તેવાં. – વિવેચક Page #114 -------------------------------------------------------------------------- ________________ : સી ધ્યાન બાહુબલિની બાહુમાં જે ખળ છે, અભયકુમારના મસ્તિકમાં જે બુદ્ધિ છે, શ્રી મહાવીરના અંતઃકરણુમાં જે દયા છે, અને હેમચ`દ્રની કવિતામાં જે માય છે, તે જ સામર્થ્ય તારામાં છે, તેએમાં વ્યક્તિરૂપે અને તારામાં શક્તિરૂપે છે, માટે ધ્યાનની કળાથી તેને તુ વ્યક્તિરૂપ કર. બીજા દાદરા તા પગથીયે પગથીયે તને ચડાવશે, પણ શુભધ્યાન અને શુભપરિણામ તો ઉપશમક્ષપક શ્રેણી (Elevater) જેવા છે. ટિપ્પણ : ધીરજ રાખી, શાંત રહી હું કાણું ? એવા પ્રશ્ન પેાતાને કરવા. એટલે અંદર હું કાણુ એવુ ખાલવાને પ્રેરતુ કંઈ જણાશે, અને એ પ્રેરનારમાં હું બુદ્ધિ થઈ એટલે આ દેહ, ઇંદ્રિયે, એ હુંથી જુદા હાલતાચાલતા હથિયારે જણાશે. પછી એ પ્રેરણાથી શરીરયંત્ર ચાલતું દેખાય, તે અનાદિકાળના કમને ધૂમાડો, સ્ટીમ (steam) વરાળ છે અને જેમ વરાળને જોરે સ'ચા ચાલે તેમ આ શરીરરૂપ સૉંચે-ફેકટરી (Factory ) ચાલતી જણાશે. પરંતુ વરાળ હું નથી, પરંતુ હું તો એ વરાળને, તેમ જ આ શરીર-ફેકટરીના ચાલતા સચાને, તેમ જ આ પિસ્ટનરૂપ ફરતી ઇંદ્રિયાને હવેથી, જોનાર છું. એમ થયુ' કે આ ફેકટરીમાં ભૂલથી બધાઈ ગયેલે જીવ કાંઈ અલગ છે, અંદર છે, શાંત છે, એમ જણાશે, અને દૃશ્ય એવી વસ્તુ સાથે એકમેક થયા છે, તેમાંથી છૂટતાં પેાતાના ખરા સ્વરૂપની ણુવામાં ઝાંખી થશે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપ પ્રારંભ છે હું કેણ? એ પ્રશ્ન કરે અને પછી જરા વિશેષ સ્થિર થઈ જવું કે મારામાં રહી હું કોણ એ પ્રશ્ન કેણે કર્યો? પછી એ પણ પ્રશ્ન કોણે કર્યો? એની તપાસ કરવાને કેણ ઉદ્યમવંત જણાય છે? આમ કરતાં સહજમાત્ર જે જણાઈ આવે તે જ તું. બહાર કોડ ભવ સુધી શે તે પણ કસ્તુરી મૃગની માફક તમને તે મળશે જ નહીં એવું, અને અંતરમાં ક્ષણમાં જ મળે એવું આત્મતત્ત્વ છે. વિશેષ-બહાર થતી “શુભ કિયા ઉપર પણ હું શું કરું, છે? એ કે ક્રિયા કરી? એવો પ્રશ્ન થતાં જ કર્તા મળી આવે છે અને એ કર્તા કેણુ? શુભકર્મ. શુભકર્મ કેના આત્માના પરિણામ? આમ પણ સક્રિય આત્મતત્વ માલૂમ પડશે. પણ તેમાં શાથી ક્રિયા કરી? જેથી કરી તે સાધન હું નથી, એમ થતાં જ અનુભવ થશે – માટે અંતર્ભાવથી ક્ષણમાં જ ગ્રહી શકાય એ આત્મા, તે તું જ એમ આ લેકમાં વર્ણવ્યું છે. રર-ર૭. હવે પરમાત્મારૂપ દયેયનું સ્વરૂપ વિસ્તારથી કહે છે: साकारं निर्गताकारं, निष्क्रयं परमाक्षरम् । निर्विकल्पं च निःकंप, नित्यमानंदमंदिरम् ॥ २२ ॥ . far fire - wાં ઈતિ૬ . कृतकृत्यं शिवं शांतं, निष्कलंकरणच्युतम् ॥ २३ ॥ निःशेषभवमभूत - क्लेशअमहुताशनम् । સુનયનj, મારે સિરિH I ૨૪ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૭૮ rસવાશયાન विशुद्धादर्शसंक्रात-प्रतिषियसमप्रभम । ज्योतिर्मयं महावीर्य, परिपूर्ण पुरातनम् ॥ २५ ।। વિજ્ઞાષrળસ, દિ સિતારાના અw vfzfછન્ન - ૨૬ / यग्राह्य बहिर्भाय - चांतर्मुखः क्षपात् । - તમારામાં સાક્ષાત રાજ vમામન / ૨૭ | અર્થ: આકારે સહિત, આકારે રહિત, અકિય, પરમ અક્ષરરૂપ, નિર્વિકલ્પ, નિકંપ, નિત્ય અને આનંદના મંદિરરૂપ પરમાત્મા છે. (૨૨) વિશ્વરૂપ છે, મિદષ્ટિથી જેનું સ્વરૂપ જણાતું નથી, સદાકાળ ઉદયરૂપ છે, કૃતકૃત્ય છે (અર્થાત્ કશું કરવાનું બાકી નથી), શિવ એટલે કલ્યાણરૂપ છે, શાંત એટલે ભરહિત છે, નિલ એટલે શરીરરહિત છે, ઈન્દ્રિય વિનાના છે. (૨૩) સમસ્ત ભવોમાં ઉપજેલા કલેશરૂપ વૃક્ષને (બાળવામાં) અગ્નિ સમાન છે, કર્મમળથી રહિત હેવાથી શુદ્ધ છે, અત્યંત નિલેપ છે અને જ્ઞાનનું ચક્રવતી રાજ્ય જેને વિષે સ્થાપિત છે. (૨૪) નિર્મળ અરીસામાં પ્રતિબિંબ સમાન જેની પ્રભા છે, તિમય (જ્ઞાનપ્રકાશરૂપ) છે, મહાશક્તિવાન છે, પરિપૂર્ણ છે અને પુરાતન પણ છે. (૨૫) નિર્મળ આઠ ગુણાએ કરીને સહિત છે, નિદ્ર એટલે રાગદ્વેષરહિત છે, રોગરહિત છે. અપ્રમેય એટલે જેનું Page #117 -------------------------------------------------------------------------- ________________ દશાના પ્રારંભ : ૦૯ પ્રમાણ ન કાઢી શકાય, એવા અનુપમ છે, જુદાં જુદાં વિશ્વતવની વ્યવસ્થા જેણે જાણે છે. (૨૬) બાહ્યાભાવથી જે ગ્રહણ થઈ શકતા નથી, જે અંતર્ભાવથી અહી શકાય છે એવું પરમાત્માનું સાક્ષાત સ્વરૂપ સ્વભાવથી જ છે. તેનું ધ્યાન કરવું, કારણ કે, એ જ પરમધ્યેયરૂપ છે. (૨૭) વિવેચનઃ આ પરમાત્માનું ધ્યેયસ્વરૂપ કહ્યું. તેના પ્રત્યેક વિશેષણ પર મનન કરી, ધ્યાનમાં પ્રવેશ કરે, કે જેથી, ધ્યાનમાં એકાગ્રતા થઈ અનુભવ સહજ થઈ શકે. આત્માને આટલાં વિશેષણે કલેક ૨૩ થી ૨૭ સુધીમાં આપ્યા છે, તે પ્રત્યેક વિશેષણ પર અનુપ્રેક્ષણ કરી (મનન કરી), પોતામાં લાગુ પાડવા ધ્યાન કરવું. અહીં સહજ તેમ કરી દેખાડવા લાલન યત્ન કરે છે. साकारं निर्गताकार, निष्क्रिय परमाक्षरम । निर्विकल्पं च निःकंप, नित्यमानन्दमंदिरम् ॥ નારંઃ આત્મા સાકારરૂપ છે, કારણ કે, જ્ઞાન સાકારપગવંત છે, પદાર્થોના અશેષ (સમસ્ત) વિષયને જાણે છે અને વિશે સાકાર છે, માટે જ્ઞાન પણ સાકાર થાય છે અને જ્ઞાન છે એ જ પિતે છે. (કંઈ સેય પિતે નથી.) નિતાઃ એટલે આત્મા નિર્ગત આકાર એટલે નિરાકાર રૂપ છે, કારણ કે, સામાન્ય પગરૂપ છે. વસ્તુમાં રયા સામાન્યના દષ્ટ છે. (આમ શિવ અને સામાન્ય Page #118 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સવાધ્યાને ઉપયોગ ઉભય આત્મા છે એટલે જ્ઞાનદર્શનરૂપ છે.) નિર્થિ: આત્મા નિષ્ક્રિય છે. ત્યારે આ લાલનને હાથ કલમ પકડીને નિષ્ક્રિય શબ્દની વ્યાખ્યા લખે છે, તે છતાં નિષ્ક્રિય કેમ કહેવાય? માટે વાચક બાંધવે ચાલે, આત્મા નિષ્ક્રિય છે તેની તપાસ કરીએ કલમ હાથમાં છે ને હાથ ચાલે છે, તેથી કલમ અક્ષરે લખે છે, હાથ શાથી ચાલે છે? મન મગજમાં રહી હાથની નસેને પ્રેરે છે. એ પ્રેરણાનું કારણ લાલનને માટે તથા બીજાને માટે (ઉપદેશ ક) એ રાગ છે, એટલે કર્મ છે. જેમ એક ફેકટરી, એક જીનમાં રહેલી વરાળના બળે ચાલે, તેમાં કાંઈ ઈજનેર કર્તા થઈ શકે નહીં – ઈજનેર કર્તા કહેવાય જ નહીં, પરંત વરાળ કહેવાય, પણ જેમ એન્જિનમાં વરાળ રાખવી એ ઈજનેરના સ્વાધીનમાં છે, તેમ કર્મ છે એટલે વરાળ છે, ૯. વી. સાંકળી, કરશે એ અલંકારે તે વિશેષ, અને તે બધામાં વ્યાપ્ત એવું સુવર્ણ તે સામાન્ય. હેમચ દ તારાચંદ, દીપચંદ, લાલચંદ એ વિશેષ્ય ને મનુષ્ય તે સામાન્ય પતુ. હેમચંદ એ સામાન્ય હેઈ શકે ત્યારે વિશેષ જામનગર, ચાર વર્ષ, વિઠ્ઠલજીને પુત્ર એમ હોય છે. માટે આ માને એક જાણનાર – દેખનાર એટલે વસ્તુના વિશેષ જાણનાર અને સામાન્ય રૂપે દેખનાર જેમ – આ દી ટેબલ પર છે, તે લાલનને સમગ્ર દેખી રહ્યો છે (ર્શન) તેમ જ લાલનની અનેક ક્રિયા પણ જાણી રહ્યો છે, (જ્ઞાન) આમ જે તસ્વ. મન્વાદિમાં દેખે છે જાણે છે, તે આત્મા. પરંતુ જે જણાય છે કે દેખાય છે તે, ય ક દશ્ય છે તે, તે નહીં. – વિવેચક. Page #119 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપ પ્રારંભ : : '૮૦ -ત્યાં સુધી ઈજનેર તેને કહેવું પડે છે. પરંતુ વરાળ ન હોય એટલે કર્મજનિત વરાળ ન હોય તે ઈજનેર નથી, પણ તે નિષ્ક્રિય છે. જેમ સૂર્યને દેખી (તેના સ્વાભાવિક પ્રકાશથી) કમળ ખીલે તેમ આત્માને દેખી કર્મ પ્રકૃતિએ ઉછળે. પરંતુ કર્મપ્રકૃતિ જે ખરી ગઈ તે પછી જેને લીધે શરીરાદિ ફેકટરી ચાલતી હતી તે ખપી જઈ આત્મા માત્ર નિજ ગુણમાં રમણ કરે. પરંતુ પર એવા નિમિત્તને ક્ષય થવાથી પરમાં તે અક્રિય જ રહે. કર્મ જડ છે, પરંતુ એને જીવ સહાય આપવાનું છેડે તે જ તે ક્ષય થાય. નહીં તે તેના નિમિત્તે પિતે સક્રિય કહેવાય, જેથી આ ઈજનેર મિલ ચલાવે છે, પરંતુ ચાલે છે તે વરાળથી, માટે આત્માએ તે અલગ રહી એવી શરીરાદિ ફેકટરી ન ચલાવતાં જ્ઞાનાદિરૂપે સિદ્ધ સ્થિતિમાં રહેવું જોઈએ. જેમ આ ટેબલ પર દીવે છે તે કાંઈ લાલનના શરીરને કે હાથને કે કલમને કે કલમમાંથી નીકળતા અક્ષરને ચલાવતું નથી, પણ તેથી અક્રિય અલગ અલગ રહી જુએ છે, તેમ જીવ પણ તેમાં ભળે નહિ તે સ્વરૂપે પિતાની સ્વાભાવિક જિર અવસ્થામાં આવી રહે. પરાક્ષ: અક્ષરને અર્થ નાશ ન થાય તેવું. પરંતુ અક્ષર અક્ષરમાં પણ ભેદ છે, એક વર્ષ કે તે વર્ષ, પૂર્વ પૂર્વ વર્ષના આયુષ્ય આગળ ક્ષર એટલે નાશવંત લાગે. કારણ કે, પૂર્વની અપેક્ષાએ વર્ષો સેકંડ જેવડાં પણ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ઃ ઃ સરીયધ્યાન નથી. પરંતુ એવા પૂર્વે પણ અક્ષર નથી, ક્ષર છે, કારણ કે તે ખૂટી જાય છે. પરંતુ આ સઘળા કાળમાં કાળદ્રવ્ય પતે અક્ષર છે, તેમ ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પદ્ગલાસ્તિકાય દ્રવ્યરૂપે અક્ષર છે, પરંતુ તેમના પર્યાય થતાં તેમની શરતા કહેવાય છે, તે જે દ્રવ્યરૂપે અક્ષર એવા જીવ પણ મનુષ્યાદિ પર્યાય પામી ક્ષરતા પામે છે. પરંતુ જ્યારે પરમાત્મ અવસ્થા કે સિદ્ધ અવસ્થાને પામે છે, તે પછી બીજા દ્રવ્ય દ્રવ્યરૂપે અક્ષર રહેવા છતાં પર્યાયરૂપ હંમેશ હાર રહેવાના. તેમ આ પરમાત્મદશા પામ્યા પછી, કેઈ કાળે પણ મનુષ્યાદિ પર્યાયરૂપ ક્ષરતા પામતું નથી. માટે તે પરમાક્ષરરૂપ છે. પ્રકૃતિ પ્રલયકાળમાં સર્વ પર્યાય છેડી એકરસરૂપ દ્રવ્યપણે હેય છે, છતાં એ શાંતિ, પછી તેમાં રજ, તમ, સત્વાપત્તિથી પાછી પર્યાયરૂપ ક્ષયવતી થાય છે. પરંતુ આ ત્રિગુણાતીત આત્મા સિદ્ધ સ્થિતિ પામ્યા પછી કઈ કાળે મનુષ્યાદિ પર્યાય પામી ક્ષર થતો નથી, માટે તે પરમાક્ષર છે. The most unchangeable છે. - નિરા: વિકલ૫ મનાદિના ધર્મ છે, એ વિકલ્પો રાગાદિથી ઊઠે, માટે રાગાદિને દવંસ થતાં ચિત્તમાં વિક ઉઠતા હતા. તે પણ વિલય પામે છે અને એવા નિવિકલ્પ ચિત્તમાં જ આ લેકાલેક ભાસ્કરને પૂર્ણોદય જણાઈ આવે છે. fજ વાળંઃ એટલે નહીં હાલવું-ચાલવું. હાલવાચાલવાની ક્રિયા વગરનું. કારણ કે મહિનીને પૂર્ણ પૂર્ણ Page #121 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપ પ્રાર ભ ઉચ્છેદ ખારમા ગુણસ્થાનકે થઈ ગયા છે, એટલે મેહાદના સેવકો જે સકામ ક્રિયા કરતા હતા તેને પણ ઉચ્છેદ થવા લાગે છે. એટલે પૂર્વ પ્રયાગથી, જેવી ક્રિયા થાય તેવી ક્રિયા અભ્યાપકપણે થવા લાગી અને તેને લીધે જ અખંડ આ સ્થિર જ્યેાતિમાં નથી થાતું, નથી જાતું” એમ આ અવસ્થામાં અનુભવાય છે. નિસ્લમ દેહાતિ હતા, ત્યાં સુધી સૂર્યની ગતિ વડે મેાતાના વર્ષ માપતા, અને એ બિચારા સૂર્ચાએ તેમના વર્ષાની ઘણા કાળ સુધી નાકરી કરી, તેમના મેટા પૂના આયુષ્ય ગણ્યા. પરંતુ વારંવાર જતા આવતા પુદ્ગલ એ હું નહીં, પરંતુ તેમાં રહેલા શાશ્વત જીવ તે જ હું એમ અનુભવ થયે કે દેહાદિ નિરસપણે રહ્યાથી દેહાદિ ક્ષય પામી, સાઅિન તપણે શાશ્વત રહે છે માટે નિમ્પમ આનમંÇિ : જેમ પૃથ્વીમાં રાત અને દહાડા, તેમ દેઢુભાવમાં સુખ-દુઃખ, પરંતુ જેમ સૂર્યંમાં રાતદડા નહીં., પણ કેવળ પ્રકાશ, તેમ આત્મભાવમાં સુખદુઃખ નહી, પણ કેવળ અવ્યાબાધ (જે કોઈ દિવસ જવાનુ નથી. ) તેવું સુખ, માટે મનમંÇિ (૨૨) विश्वरूपमविज्ञात- रूपं सर्वदोदितम् । कृतकृत्यं शिवं शान्तं निष्कलं करणष्युतं ॥ २३ ॥ વિવેચન : વિશ્વરૂપમૂ: જ્ઞાન, લેાકાલાકમાં પ્રકારી રહ્યુ છે, માટે વિશ્વરૂપ છે અને જ્ઞાન એ જ પરમાત્મતત્ત્વ છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ :: સદીધાન વિકાતરવાઃ અજ્ઞાનથી, બહિરાભથી એ સ્વરૂપ જણાતું નથી દેખાતું નથી, આસ્વાદાતું નથી, અનુભવાતું નથી, ગ્રડતાતું નથી, આલિંગાતું નથી. તેમાં કંઈ આ કારણ નથી કે જ્ઞાનના પ્રકાશમાં કંઈ ન્યૂનતા છે. એ પરિપૂર્ણ પ્રકાશિત છે, પરંતુ તેના તેજમાં, મિથ્યાત્વાત્માબહિરાત્મા–અજ્ઞાનાત્મા-વિષયાનંદી, પગલાનંદી, આત્મા ઘુવડની પેઠે અંજાઈ જાય છે, અને આ તે સત્ય છે કે, વસ્તુરૂપે નહીં દેખાવામાં બે કારણે હોય છે. એક તે પ્રકાશમાં ન્યૂનતા, અને બીજું પ્રકાશનું અતિશયપણું. તેમાં પરમાત્મ પ્રકાશ, તે કાલેક પ્રકાશ છે, એમ પૂર્વના વિશ્વરૂપ વિશેષણથી કહ્યું, અને તે સર્વદા ઉદય પામેલું જ છે. એ ઉત્તર વિશેષણથી કહેશે. માટે પ્રકાશની ન્યૂનતા નથી. પરંતુ અધિકતાથી અજ્ઞાન–બહિરાત્મારૂપી ઘુવડ તેને દેખી–જાણુ-ગ્રહ–આસ્વાદિ-અનુભવી શકતું નથી, એવું પરમાત્મતત્ત્વ છે. રોહિતનઃ સર્વદા ઉદય પામેલું પરમાત્મતત્વ છે. અંધારી રાત્રિએ જેમ ન દેખાય, તેમ મિથ્યાત્વથી ન દેખાય. પરંતુ અંધારી તારાવાળી રાતે જેમ ઝાંખું ઝાંખુ દેખાય, તેમ માર્ગાનુસારીના ગુણેમાં પ્રવેશ કરતાં પ્રાણીથી ઝાંખું દેખાય. તથાપિ જેમ મધ્યાહુને વસ્તુરૂપે વસ્તુ દેખાય, તેમ અંતરાત્મથી નિશ્ચય સમ્યકત્વવાળા પ્રાણુથી દેખાય. જેમ બહિરાભે ઘુવડ પરમાત્મપ્રકાશને દેખતું નથી, તેમ અંતરાત્મરૂપી ચક્રવાક lark પરમાતમ પ્રકાશને દેખતે તેના Page #123 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપ પ્રારંભ : : ૮૫ ગુણગાન કરતે વિકસે છે, કારણ કે એ અંતરાત્મરૂપી ચક્રવાક પરમાત્મ પ્રકાશથી અંજાતું નથી, પરંતુ તેમની સત્ય, ખરી, મજબૂત આંખ તેને સારી રીતે જોઈ શકે એવું પરમાત્મતત્વ છે. વળી, તારાને પ્રકાશ અજવાળી રાતે અસ્તપ્રાય થાય છે, ચંદ્રનો પ્રકાશ દિવસના અસ્તપ્રાય થાય છે અને બિચારો સૂર્ય પણ રાતના અસ્ત થાય છે, પરંતુ આ પરમાત્મારૂપી સૂર્યને સુર્ય, અંતરાત્મારૂપી ભૂમંડળમાં, લાયક સમ્યકત્વરૂપી જીવન્મુક્ત ક્ષેત્રમાં કે મહાવિદેહ ક્ષેત્રમાં એ તે ઉદય પામે છે કે ઉદય થયે ત્યાંથી માંડીને અનંતકાળ સુધી હમેશાં તે જ ઉદય પામેલે જ રહે છે. માટે જ શાસ્ત્ર તેને સાદિ અનંત ભાગે ઊગતે એમ કહે છે અને જ્યારે આ સૂર્યને સૂર્ય ઉદય પામ્યું કે તારાવાળી રાત્રિને, ચંદ્રવાળી રાત્રિ અને રાતે અસ્ત પામતા મધ્યાહ્ન સૂર્યને પણ આ પ્રકાશના ઝળઝળાટમાં અસ્ત હોય છે. એવું સર્વદા ઉદય પામેલું પરમાત્મા છે. તન્ચ : કૃત્ય એટલે કરવા યોગ્ય અને કૃત એટલે કર્યું. કરવા યોગ્ય કે જે કાંઈ કરવાનું હતું તે જેણે કર્યું તે કૃતકૃત્ય કહેવાય. જ્યારે આપણે તેમાં પ્રવૃત્તિ કરીએ છીએ અને કેટલાક કાળે તેની સિદ્ધિ પણ થાય છે. પરંતુ સઘળાં કાર્યોને, સઘળાં સુખને સમાવેશ એક મેક્ષના અનંત સુખમાં, અનંત આનંદમાં થઈ જાય છે. એ મોક્ષપ્રાપ્તિરૂપ કાર્યનું કાર્ય એટલે સિદ્ધિપદ પ્રાપ્તિરૂપ કાર્યનું Page #124 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ૬ ૭ સુધી ધ્યાન કા, જેણે સાધ્યું તે જ ખરેખર હાસ્ય છે અને એ કૃતકૃત્ય તે જ પરમાત્મા છે. શિવં ઃ પરમસુખરૂપ, જેમાં દુઃખના અંશ નથી. જેમ ભૂમિ પર રાતદિવસ ઢાય, અંધારૂ અજવાળું હોય, તેમ પરમાત્મ સિવાયની સર્વ અવસ્થામાં સુખદુઃખ હોય. પરંતુ જેમ સૂર્યંમાં રાતદિવસ નડી, અજવાળું અંધારૂં નહી', પરંતુ કેવળ પ્રકાશ જ હાય, તેમ પરમાત્મત્વમાં કેવળ સુખ જ અવ્યાબાધ – સુખ જ, આનંદ જ હાય, માટે પરમાત્મતત્ત્વ તે જ શિષરૂપ છે. - રાન્તઃ જ્યાં સુધી પરમાત્મતત્ત્વની ઝાંખી પણ થઈ નથી, ત્યાં સુધી બાહ્યપ્રવૃત્તિ રહી; અશાંત, અશાંત, અશાંત જીવ રહે છે. પરંતુ જ્યારે ચાયા ગુણસ્થાનકે – સમ્યકત્વ ગુણસ્થાનકે – તેને ઝાંખી થાય છે, એટલે એ પરમશાંતપદને પામવા બાહ્યપ્રકૃતિ ઘટાડી એટલે દેશવ્રુત્તિ થઈ, અ ંતર પ્રવૃત્તિ કરી, કંઈ શાંતતા પ્રાપ્ત કરે છે. પરંતુ એ પરમ શાંતતાના અભિલાષી દેશવૃત્તિ ધરી, બાહ્યપ્રવૃત્તિની ઓછાશથી, અંતઃપ્રવૃત્તિ વિશેષ કરવા, સવ માહ્ય પ્રવૃત્તિ દૂર કરી સપૂર્ણ અંતઃપ્રવૃત્તિ કરે છે કે, આ પરમશાંતપદ પેાતાને પ્રાપ્ત થાય છે. જેવુ શાંતપદ પરમાત્માનું છે, તેવુ જ શાંતપદ આ અંતરાત્મામાં અનુભવાય છે. આ શાંતદશાની લહેરખી પણ જે ધ્યાનીના હૃદયમંડળમાં વાય છે, તેમને માટા ચક્રવતીના કરતાં વિશેષ સુખ અનુભવાય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ધણાનવરૂ૫ પ્રારંભ : : ૮૭. જ્યારે કેઈ અજાણી અને નવી ઉમદા ચીજ પોતાના દેશમાં આવે છે, ત્યારે તેનું મૂલ્ય ઘણું જ થાય છે. એવું સંભળાય છે કે કેટલાંક વર્ષ ઉપર અમદાવાદમાં પ્રથમ જ કારેલાનું શાક આવ્યું, અને એક શેર કરેલાંના એક ગૃહસ્થ રૂ. ૫૦૦/- આપ્યા. તેમ આ શાંતિની જરા સરખી લહેરખી પણ જેને આવી છે, તેને માલૂમ હશે કે ચક્રવતીનું રાજ્ય પણ આ શાંતિના જરા સરખા સુખની સાથે કંઈ હિસાબમાં નથી. કારણ કે તે અપૂર્વ અને અનુપમ છે. વિરાઃ વટ એટલે શરીર, અને નિઃ એટલે નહીં, રહિત. એ પરમાત્મતત્વ કેવળી તીર્થકર અવસ્થા ભાવથી૧૦ શરીરરહિત હોય છે, ને સિદ્ધ અવસ્થામાં દ્રવ્યથી શરીરરહિત હોય છે. શરીરરહિત એવું છે, કારણ કે, શરીરરૂપ બંદીખાનાની દુઃખેની શાળા છે. એ શરીરસહિત ચક્રવતી રાજ્ય મળે કે ઈન્દ્રપણું મળે, તે પણ આધિ, વ્યાધિ, ઉપાધિ જાય નહીં. પરંતુ આ પદ ચક્રવર્તી, ઈન્દ્રાદિને વંદ્ય એવું પણ તે અશરીરિ છે એટલે શરીરરૂપ કેદખાનામાંથી મુક્ત છે. મેહરાજરૂપી જેલરની આણમાંથી સર્વથા મુક્ત થઈ, સ્વસત્તાક મુક્તિરાજ – Full Liberated landમાં બિરાજે છે એવું પરમાત્મતવ છે. ૧૦. સરખા : દેહ છતાં જેની દશા, વ દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત – શ્રીમદ્ રાજચંદ્ર - સંપાદક Page #126 -------------------------------------------------------------------------- ________________ ૮૮ઃ : સવીય ધ્યાન જળધુત ઈન્દ્રિય રહિત છે, એટલે કે ઈન્દ્રિયોના વિષયથી પણ રહિત છે. જેમ લીટ, વિષ્ટા પર બેસનારી માખી દુઃખને સુખ માને છે, તેમ ઇન્દ્રિયને વિષ્ટારૂપ વિષયમાં જે જીવ સુખ માનતે તે, તે વિષયને ઈન્દ્રિયોએ ત્યાગ કર્યા. ઈન્દ્રિયે જ્યાં સુધી છે, અને તેથી જયાં સુધી વિષય સેવાય છે, તે વિષયે સેવતા નથી, પરંતુ વિષ (ઝેર) સેવાય છે, અને એ ઝેર ખાવાથી આપણે આત્મઘાત કરી, વારંવાર જન્મ મરણ પ્રાપ્ત કરીએ છીએ. વળી ઈન્દ્રિરૂપી જાળિયાં, શરીરરૂપી કેદખાનાની ભીંતમાં છે, ત્યાં સુધી કેદખાનાની બહાર શું છે તેની એમને કાંઈ ખરી ખબર પણ પડતી નથી. પરંતુ કષાયાદિ દુષ્ટ ચાલને મૂકી દેવાથી એટલે કંઈક (અનંતાનુબંધીની) મસ્તી ઓછી થવાથી દેશવૃત્તિની બેડી સહિત પણ એ કેદખાનામાંથી છૂટી, જરા બહાર આવી જગતને, (વસ્તુતત્વને) જુએ છે, ત્યારે તેમને એટલું બધું દેખાય છે કે કંઈ મણ જ નહીં પરંતુ સર્વવ્રતી થતા બેડી તદ્દન કપાઈ જાય છે. ત્યારે તે તેમને શું દેખાઈ રહે છે તે વચનના કળશમાં સમાતું નથી અને હજી પણ એ સર્વત્રતી થવાથી છૂટો પણ નજરકેદ જેવું છે. માટે સાતમા ગુણસ્થાનક પર પહોંચે કે તેમને હમેશને માટે મુક્તતા મળી. અગિયારમા ગુણસ્થા* નકથી કદાચ ભૂલે તે પણ પાછા પૂર્વની આવડતથી બહાર Page #127 -------------------------------------------------------------------------- ________________ માન ધ્યાનસ્વરૂપ પ્રારંભ : ઃ ૮૯ નીકળી આવે. માટે ઇન્દ્રિરૂપી જાળિયારૂપી શરીર કેદખાના માંથી નીકળતાં તેઓ પણ નીકળી જ જાય છે. નિગોદરૂપી કારાગૃહમાં આ જાળિયાં પણ નહોતાં. વ્યવહાર રાશિમાં આવતા એકેન્દ્રિમાં એક, બે ઈન્દ્રિયમાં બે તેટ્રિમાં ત્રણ, ચારેન્દ્રિયમાં ચાર અને પંચેન્દ્રિયમાં પાંચ, એ કેદખાનાના જાળિયામાં થયાં. માટે ઇન્દ્રિય રહિત જ અર્થાત જાળિયાંરૂપ ઈન્દ્રિમાંથી લેવાનું મૂકી દઈ, જે ક્ષાપક સમ્યકત્વ રૂપ મેદાનમાંથી જોવાનું જુએ છે, તે પરમાત્મતત્ત્વ છે. અહીં એક ઇન્દ્રિયગોચર ઉદાહરણ લઈ સિદ્ધ કરીએ કે ઈન્દ્રિય જતાં પણ ખરું સુખ આત્મા કેમ ભેગવે? એક સાકરને ગાંગડ લે. જીભરૂપ રસેન્દ્રિયના જાળિયામાં જતાં – આસ્વાદતાં સાકર મીઠી લાગે છે. સાકર એ વિષય અને જીભ એ આ ઉદાહરણમાં ઇંદ્રિય છે. પરતું જરા વિચાર કરે કે મીઠું કોણ છે? સાકાર કે પતે? એ મીઠાશની પ્રવૃત્તિ કેનામાં થાય છે? સાકરમાં કે પિતાનામાં કાં તાવ આવતું હોય ત્યારે સાકર મીઠી નથી લાગતી ? આ છેલ્લા દાખલા પરથી, તેમ જ મીઠાશની પ્રવૃત્તિ કયાંથી છે તેને ખ્યાલ કરવાથી માલૂમ પડશે કે મીઠાશ તો આપણામાં છે. માત્ર સાકારનામના પદાર્થ મારફતે તે આપણી મીઠાશ ઈદ્રિયેના પ્યાલામાં પ્રદર્શિત કરીએ છીએ. પરંતુ પિતાનામાં રહેલી મીઠાશ, પરિપૂર્ણ મીઠાશ (અનંત આનંદ Page #128 -------------------------------------------------------------------------- ________________ હ૦:: સવીયસ્થાન જ્ઞાનરૂપ પૂળી અને દર્શનારૂપ દૂધપાકનું જે સુખ) પિતાનામાં ન હોય, ત્યારે એવી પ્યાલા કે સાકરરૂપ ચમચાની શી જરૂર છે? મધુબિંદુની માફક ટપક ટપક કરતું એક એક બિંદુ પણ મેક્ષપદના પૂર્ણ મધપૂડા જેવું નથી. માટે દેહભાવરૂપી કેદખાનામાંથી નીકળે તે સાઠ સિત્તર વર્ષ જેવડી ડાળીઓનાં આયુષ્ય જઈ, સાદિરૂપ અનંત અનંત વૃક્ષના આયુષ્ય મળશે. મત રૂપ હાથી તેમને સિંહના સાવક (બચ્ચાં) – શ્રીવર પ્રભુ રૂપ કેશરીસિંહ બચ્ચાંને જોઈ ભાગી જશે કે મતરૂપી હાથી મરી જશે, અર્થાત અમર વૃક્ષપણું મળશે. સંસારમાંથી નીકળી ક્ષમેદાનમાં અવાશે. માટે ઈન્દ્રિયેથી સુખ છે એમ નહીં, પરંતુ સુખ તે પિતાનામાં જ છે એમ સમજી પરપદાર્થમાં સુખની લાલસા છોડી, આત્મવસ્તુના સુખને આસ્વાદે છે. તે ઈન્દ્રિયની અપેક્ષા રાખતા નથી. એવું પરમ આત્મતત્ત્વ છે. (૨૩) नि:शेषभवसंभूत - क्लेशदुम हुताशनम् । શુમતનિ, જ્ઞાનri mરિટિ ૨ નિ:શેષમાહંત રામ દુતારાનમ્ - અનેક જન્મજન્મરૂપા ભવે ઉત્પન્ન થયેલાં કર્મ વાસનાનાં વૃક્ષને એકદમ ભસ્મીભૂત કરનાર અગ્નિ જેવું – પરમાત્મતત્વ છે. કલેશે એ દુઃખનું નામ છે, શ્રીમદ્ હરિભદ્ર જેમને માર્ગાનુસારી ગણુતા સંભળાય છે, ગસૂત્રના કર્તા પતંજલિ પણ પાંચ જાતના કલેશે આ પ્રમાણે કહે છે: “કવિ mational Page #129 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂ૫ પ્રારંભ :: ૬ : હિમનારાજsifપનિવેશ: હજ ” અર્થાત્ અવિવા,૧૧ અમિતા, ૨ રાગ, દ્વેષ ને અભિનિવેશ.૧૩ પરંતુ આગળ જતાં જેમ પતંજલિ મુનિ પુરુષ(પરમાત્મા)ની વ્યાખ્યા આવી આપે છે કે – “સ્ટેરવિખરાખરાge: gifશેષ શ્વ:” કલેશ, કર્મ વિપાક અને આશય થકી અસ્કૃષ્ટ એ પુરુષ તે પરમાત્મા છે, જે શ્રીમન મેગાધિરાજ શુભચંદ્ર મહારાજ પણ કહે છે, સમગ્ર કલેશરૂપ વૃક્ષેને બાળી નાખનાર અગ્નિ જેવું પરમાત્મતત્ત્વ છે. શુદ્ધ" : દ્રવ્યકર્મ અને ભાવકને જવાથી પરમ વિશુદ્ધિ પામેલું પરમાત્મતત્વ છે. ૧૪ The Supremely pure. 9 4 ચAનિર્જન: સંપૂર્ણ નિલેપ, કર્મ મળના સ્પર્શ રહિત, કમળનાં પત્રને જેમ જળ સ્પર્શ કરે નહીં, તેમ તીર્થકરાદિ અવસ્થામાં સંસારજળમાં દેખાતા છતાં કેવળ અસ્પર્શવાળું અને સિદ્ધ અષસ્થામાં એ જળરહિત હોવાથી સમગ્ર નિર્લેપ એવું પરમાત્મતત્વ છે. ૧૧. વેદાંતની માયા. વેગની અવિદ્યા, સાંખ્યની પ્રકૃતિ અને જૈનનું કર્મ એ પથાર્ય છે. (ગબિંદુ) ૧૨. અવિઘામાં હુંપણાને અયાસ. ૧૩. મરણને ભય ૧૪. શુ આયorrમમરાત રમશુધિષિાત : ૧૫. મણિલાલ નભુભાઈ- સમાધિશતકના ભાષાંતરમાં. . . – વિવેચક Page #130 -------------------------------------------------------------------------- ________________ ૯૨ :: વીર્યમાન જ્ઞાનri vrafizતH : એ પરમાત્મતત્ત્વજ્ઞાનરૂપી રાજ્યાસન પર બિરાજેલું છે. રાજા જ્યાં સુધી અન્ન હોય, ત્યાં સુધી જ એમ કહેવામાં આવ્યું હશે કે “જગત્ જીવ હે કર્માધિના, પરંતુ રાજા (જીવ) જ્યારે હોય, ત્યારે તે કર્મઆધીન કેમ કહેવાય? પ્રજાને આધીન રાજા કેમ હોય? પ્રધાનને વશ રાજા કેવી રીતે હેાય ? પરંતુ અજ્ઞાન જીવની અપેક્ષાએ એ વચન હશે, જ્યારે જ્ઞાન થયું એટલે નિશ્ચય સમકિત આવ્યું અને દેશવિરતિપણાની કે સર્વવિરતિપણાની સ્થિતિમાં રહેવાયું, ત્યારે આ જાગતે જીવરૂપી રાજા કર્મને આધીન કેમ હોય ? જ્યારે જ્ઞાન થયું. એટલે જીવે પિતાનું યુવરાજપદ ઓળખ્યું, ત્યારે “જગત્ કર્મ હૈ જીવાધિના” એમ કેમ નહીં થાય? અને પૂર્ણ જ્ઞાન એમ કરતાં થયું, ત્યારે કર્મનું સૈન્ય કેમ ટકી શકશે ? જ્ઞાનના રાજ્યથી એટલે નિશ્ચય સમ્યકત્વથી તે છેક તેરમા ગુણઠાણું સુધી જીવને અધીન કર્મ હાવાં ઘટે અને તેમને ગુણસ્થાનને અંતે અઘાતી કર્મને ક્ષય થયા પછી કર્મ તે નષ્ટ જ થાય. એમ છતાં કેવળ જ્ઞાનનું જ સર્વત્ર રાજ્ય જામી, કર્મને સંપૂર્ણ નાશ થઈ, જે પદ પમાય છે, તે જ પરમાત્મતત્ત્વ છે. સૂર્ય જેમ આકાશમાં રહ્યા છતાં જાણે જગત ઉપર રાજ્ય કરતા હોય, તેમ પિતાના પ્રકાશ વડે તે તત્વ વિરાજી રહે છે, તેમ સિદ્ધિ ક્ષેત્રમાં રહેલા એવા જી લે કાલેકના સર્વ પદાર્થોને પ્રકાશ કરી, વિરાજતા હોય એમ જણાય છે, આવું જ્ઞાનરૂપી રાજ્ય છે તે જ પરમાત્મતત્વ છે. (૨૪) Page #131 -------------------------------------------------------------------------- ________________ દયાનરવરૂ૫ મારંભ : : છ શિશુariાંત - પ્રતિનિમમ ज्योतिर्मयं महावीर्य, परिपूर्ण पुरातनम् ॥ २५ ।। વિરુદ્ધાથiffષામમFઃ નિર્મળ અરીસા માં જેવું પ્રતિબિંબ પડે છે, તેવી કાંતિવાળું પરમાત્મપદ છે. જેમ નિર્મળ અરીસે કઈ પણ પદાર્થનું પ્રતિબિંબ છૂપાવતે નથી, પરંતુ સર્વે પદાર્થનું પ્રતિબિંબ પિતામાંહે છે, તેમ નિર્મળ એવું પરમાત્મપદ જગતના સર્વ ભાવેના દ્રવ્યગુણ પર્યાને પિતામાં બિંબિત દેખાડે છે. સૂર્યનું બિંબ જેમ રસ્તામાં પડે છે અને રસ્તા ઉપર પડેલા પ્રકાશનું પ્રતિબિંબ ઘરમાં આવે છે તેમ નહીં, પરંતુ જેમાં સૂર્યનું અને સર્વે પદાર્થોના ભાવેનું બિંબ પડે છે એવી પ્રભાવાળું પરમાત્મપદ છે. સૂર્યોદય થતાં જેમ જગતના ખુલા પદાર્થો છૂપા રહી શકતા નથી, તેમ લાયક સમ્યકત્વરૂપ ભૂમિમાં પરમાત્મતત્વનો ઉદય થતાં કઈ પણ પદાર્થ છૂપા (છ%) રહેતા નથી. ज्योतिर्भयं महावीर्थ परपूर्ण पुरातनम् : ज्योतिर्मयंપરમાત્મતત્ત્વ તિરૂપ છે, એટલે જ્યતિ એ જ પરમાત્મા. ચંદ્ર સૂર્યાદિની જેમ ઉદય અસ્ત થાય છે તેમ નહીં, પણ સર્વદા, સર્વકાળે, સર્વ સ્થાને ઉદય અવસ્થામાં જ સ્થિરપણે એકસરખી રહેતી પતિ તે જ પરમાત્મતત્ત્વ છે. લાલન કહે છે કેઃ “અખંડ આ સ્થિર તિમાં નથી થાતું, નથી જાતું. ” અર્થાત્ એ તિની વધઘટ થતી નથી, અખંડ એક જ રૂપે રહે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ હ૪ : સથી ધ્યાન મહામુ: આત્મતત્વ અનંતવીર્યરૂપ છે, કેઈ એક ભાજન છે અને તેમાં અનંતવીર્ય ભર્યું છે એમ નહીં, પરંતુ અનંતવીર્ય તે જ પરમાત્મતત્ત્વ છે. એ વીર્યની ફુરણું આપણા અને જગતમાત્રના પિતૃરત્ન શ્રી મહાવીરમાં જન્મતી વખતે જ બહાર પણ પ્રગટ થતું જોયું છે કે અંગૂઠાના દબાણથી મેરુ પણ કંયે હતે. gfપૂર્ણ: આત્મતત્વ પરિપૂર્ણ અવસ્થામાં હોય ત્યારે પરમાત્મતત્વ છે, આત્મા એ અવસ્થામાં વધત ઘટતું નથી.૧૬ પુજાતનઃ આત્મતત્ત્વની જેમ આદિ નથી, તેમ અંત પણ નથી. કાળદ્રવ્ય થકી પણ પૂર્વે હેવાથી પુરાતન છે. કાળ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ, એ પુરાતન પરમાત્મતમાં બાળકની માફક ઝૂલતાં હોય, એવાં અનુભવાય છે. (૨૫) વિશુદાદત, નિદં ઉનતામાન ! ઝઘં રિછિન્ન, વિશ્વતરાણઘથિતY રદ્દ . વિશુદ્ધse oોત૬ : નિર્મળ એવા આઠ ગુણે કરીને સહિત એવું, સિદ્ધ, એવું પરમાત્મપદ છે. કેઈ અચિંત્ય વસ્તુ છે, જે વસ્તુ શબ્દોચર કે મનેચર થતી નથી, પરંતુ દયાનીના નિર્મળતર અંતકરણ અનુભવાય છે, તે જ વસ્તુનું એક સ્વરૂપ પરિપૂર્ણ જ્ઞાન ૧૬. જુઓ લાલનકૃત શુદ્ધોપયોગ અથવા સહજસમાધિ મિસિસ નવરા પેઢીના ઉદાહરણમાં. –વિવેચક Page #133 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપ પ્રારંભ : ૯ છે. બીજુ સ્વરૂપ પણ પૂર્ણપણે દર્શન છે, ત્રીજુ ચારિત્ર છે, ચોથું વીર્ય છે, પાંચમું આનંદ છે, છઠું અમરત્વ છે, સાતમું અરૂપતા છે અને આઠમું અગુરુ-વિતા છે.૧૭ નિઃ પરમાત્મતત્વ એવું છે કે, જેમાં રાગદ્વેષને દ્ધ નથી. ૧૭ જ્યારે લાલન એમ કહે કે આ સુવર્ણની વીંટી સારી છે, ત્યારે તેને સુવર્ણની વીંટી પર રાગ છે, અને કથીરની વીટી ઉપર અરુચિ હોવાથી શ્રેષ છે, આમ પરવસ્તુમાં જે રાગદ્વેષ છે, તે પરમાત્મતત્ત્વમાં નથી, કારણ કે, પરમાત્મતત્વ પિતાની સુંદરતા પિતાનામાં જુએ છે, પણ કસ્તુરીમૃગની પેઠે સુવાસ શોધવાને બહાર ભટકતું નથી. નિતામામ પરમાત્મતત્વ એવું છે કે જેમાંથી સર્વે રેગ ક્ષય પામ્યા છે.૧૮ રેગ એ અશુભ કર્મને પરિપાક ૧૭. પુદ્ગલમાં વીંટીની અપેક્ષાએ કડું ભારે, અને કડાની અપેક્ષાએ વીંટી હલકી એમ ગુરુ-લબ્ધ થઈ શકે. પરંતુ આત્મતત્ત્વ કોઈની સાથે સરખાવી શકાતું નથી કે તેના સુવર્ણની માફક ખંડ થઈ શકતા નથી, કારણ કે તે અનુપમેય છે, તેથી અગુરુ લઘુક પણ છે. ૧૮. સરખાવે : રાગ ગયે તુજ મન થકી, તેહમાં ચિત્ત ન કોઈ રુધિર આમિષથી રોગ ગયે તુજ જન્મથી, દૂધ સહોદર હેય. ૦ પ્રથમ જિનેશ્વર પ્રણમીએ. – પદ્યવિજયજી મહારાજ -- સંપાદક Page #134 -------------------------------------------------------------------------- ________________ ફળ છે, પરંતુ આ તરવમાં કર્મને જ સંપૂર્ણ ક્ષય છે, તે રેગ તે કયાંથી હોય? માજિ: પરમાત્મતત્ત્વ માપી શકાય એવું નથી, એટલે તે અપ્રમેય છે. જુઓ, આપણે એક દશ માઈલના પર્વત પર ચડીએ તે એ પર્વત આપણા પગરૂપી ટેપ લાઈનથી મપાયે, પરંતુ આપણા પગમાં ગુપ્ત રીતે રહેલી લંબાઈની શક્તિ માપી શકાય નહી, તેમ જ મનુષ્યની સર્વે ઇંદ્રિમાં દેખાઈ આવતું સામર્થ્ય જ્યારે માપી શકાતું નથી, ત્યારે પરમામતત્ત્વ, જે જગતના સર્વે દ્રવ્યને સર્વ રીતે જાણી રહ્યું છે, એટલે માપી રહ્યું છે, તે પિતે તે કેમ માપી શકાય? માટે તે અપ્રમેય છે. આકાશદ્રવ્યમાં અતર્ગત ધર્મ, અધર્મ, પુદ્ગલ અને કાળ એ આવી જાય છે, પરંતુ લેકાલેકપ્રકાશક એવા પરમાત્મતત્વમાં આકાશ પણ પ્રતિબિંબિત હેવાથી માપી શકાય છે પરંતુ પરમાત્મતત્તવ માપવાને બીજો કોઈ ગજ, સાંકળ કે તલે કાંઈ નથી. જ ન્નતવદfશતક ષડ્રદ્રવ્ય નવ તત્વરૂપી વિશ્વના તરોની વસ્થા જેણે જાણી છે એવું પરમાત્મતત્ત્વ છે. પરમાત્મતત્વરૂપી જ્યોતિ બીજાં સર્વ તને ભેદી જાય છે, કારણ કે તે અભેદ્ય છે. કારણ કે તેને * Trofiાન મસ્ત મજાન ” એમ ઉપનિષદ ઓળખાવે છે તેમ જ આ ગ્રંથના કર્તા ગવાર શ્રી શુભચંદ્ર પણ કહે છે કે, અર્થાત સૂમમાં સૂક્ષ્મ એ તત્વ છે, પણ એ Page #135 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન રૂષ ગાર: ક આત્મતત્વથી બીજુ કઈ સૂમ નથી, માટે જ તે વિશ્વના સવ તને પરિચ્છેદે છે. પરંતુ પિતે સૂક્ષ્મતમ હેવાથી અવિચ્છિન્ન છે. (૨૬) यदग्राह्यं बहिर्भावे ग्राह्य चतुर्मुखः क्षणात् । तत्स्वभावात्मकं साक्षात् , स्वरुपं परमात्मनः ॥२७ ।। બાહાદષ્ટિથી કે વિષયવાસનાથી કે પુગલભાવથી એ પરમાત્મતત્ત્વ કરેડ પૂર્વ જતાં પણ પ્રહાતું નથી, સમજાતું નથી, પકડાતું નથી. પરંતુ અંતર્ભાવથી એટલે હું કોણ છું એને વિચાર કરતાં સ્વાભાવિક રીતે એક ક્ષણમાં જ એ પરમાત્વતત્વને સાક્ષાત્કાર થાય છે. ૧૯ અત્યારસુધી એ પરમાત્મતત્વ ન જણાયું હોય તે આપણે સમજવું કે ભવભવમાં તેમ જ આ ભવમાં પણ hઈ ક્ષણવાર સુધી પણ અંતદષ્ટિ એટલે “હું કેણ” તપાસ્યું નથી, અને તેથી જ પરમાત્મતવ જે નિકટમાં નિકટ તે પણ જણાયું નથી. માટે કસ્તૂરીમૃગની પેઠે કસ્તુરીરૂપ પરમાત્મતત્વ જે બહાર નહીં તૂટતાં અંતરમાં જ શોધવું કે આ ભવમાં જ નિશ્ચય સમ્યક્ત્વ પ્રાપ્ત થાય, કે જે નિશ્ચય સમ્યકત્વમાં અથવા અંતરાત્મામાં પરમાત્મતત્વને સાક્ષાત અનુભવ થાય. ૧૯. સરખા : શ્રીમદ્ રાજચંદ્ર કહે છેઃ ઉપજે મોહ વિક૯પથી, સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા, વિલય થતા નહીં વાર. . Page #136 -------------------------------------------------------------------------- ________________ : : સુથીય માન ૨૮. સિદ્ધાત્મારૂપ ધ્યેયનું લક્ષણ કહે છે अणोरपि च यः सूक्ष्मो, महानाकाशतोऽपि च । નમાંદ્યઃ સ સિદ્ધામા, નિષ્પન્નોયંતનિવૃતઃ ॥ ૨૮ અર્થ : જે અણુથી પણ સૂક્ષ્મ છે અને જે આકાશ કરતાં પણ મોટો છે તે સિદ્ધાત્મા જગઢ દ્ય નિષ્પન્ન અત્યંત સુખમય છે. વિવેચન : છાંદોગ્યપનિષદમાં આત્માનુ' સ્વરૂપ કહેતાં કહે છે કે, ૮ અનોખીયાન મહતો મહીયાન' અણુથી પણ સૂક્ષ્મ અને મહત્(પ્રકૃતિ)થી પણ મેાટી છે. ખરુ' જોતાં સિદ્ધાત્મા નાના મોટા નથી. પરંતુ વસ્તુતઃ આપણે બધા સિદ્ધાત્મા સરખા છીએ તે છતાં મહિર્ભાવને લીધે નાના મોટા લાગીએ છીએ. વાસ્તવિકરીતે તે આત્માથી કોઈ સૂક્ષ્મ નથી, કારણ કે તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવમાં પણુ જીવ છે; અને મોટામાં મેાટા મહાસાગરમાં પણ છે. અર્થાત્ એનાથી કોઈ મોટું નથી. પરમાણુની વ્યાખ્યા કરનાર પરમાણુથી સૂક્ષ્મ, આકાશને જાણુનાર આકાશથી મોટો કહેવાય છે. આત્મા – જેમ સ્વર અનંતવાર લખાયા છતાં પેાતાનું નિજસ્વરૂપ ફેરવતા નથી, અને તેના ઉચ્ચાર લખાયે જ જાય છે, જેમ કે, ઈ-ઈ-ઈ-ઈ-ઈ-ઈ-ઈ-ઈ હંમેશાં ઈ રૂપે જ રહે છે, પરંતુ કી લંબાવતાં લખાવાતા નથી અને કીમાંથી ઈ નીકળે છે, તેમ સ્વરની પેઠે આત્મા શાશ્વત છે, અને શરીર ક્રૂ, ખ, ગ, જેવું છે, જે માત્ર સ્વરની એટલે શાશ્વત આત્માની મદદથી જ જીવતું કહેવાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપ પ્રારંe :: ૯૯ સ્થાવરજીવ, ત્રસજીવ; એમાં સ્થાવર ત્રસરૂપ પુદ્ગલે અસે, પરંતુ જીવ તે શાશ્વત છે, તે માટે તેને સાક્ષાત્કાર એટલે અનુભવ કરે કે સર્વ ભય જઈ નિર્ભયસ્વરૂપ પોતાનું જણાઈ રહે. મેત મરી જાય, (સાદિ અનંત થઈ રહે) અને ભય ભાગી જાય, વળી સિદધાત્મતત્વ એ જ પિતાનું કલેક પ્રકાશ સ્વરૂપ છે, અને અનંત આનંદમય પણ એ જ અવસ્થા છે. જગતમાં વંઘ મનુષ્યને રાજા, રાજાને ચક્રવર્તી, ચક્રવતીને ઇંદ્ર, ઇંદ્રદેવને પણ તીર્થકર, અને તીર્થકરને પણ સિદ્ધદેવ વંઘ છે, માટે જગદંઘ તે તે જ ખરા. સૂર્ય નામના પતિદેવ જગતને પ્રકાશ આપે છે, માટે તેને કેટલાક આપણું માનવબાંધે વંદ્ય ગણે છે, પરંતુ એ સૂર્યને પણ તું કોણ છે એવું સ્વરૂપ દેખાડનાર શુદ્ધચૈતન્ય, આત્મા સિદ્ધસ્વરૂપ છે. ૨૯. એ સિદ્ધાત્મારૂપ દયના ધ્યાનથી શું થાય છે? અgધ્યાનમાળ, શારે ગામના नान्यथा जन्मिनां सोय, जगतां-प्रभुरच्युतः ॥२९॥ અર્થ : જેના ધ્યાનમાત્રથી સંસારમાં ઉત્પન્ન થતા જન્મ, જરા, મરણાદિ રેગે જતા રહે છે, અન્યથા મનુષ્યના એવા રેગ જતા નથી, માટે જેના ધ્યાનથી તે રોગ સમૂળગા જાય છે, તે જગતના અવિનાશી પ્રભુ સિદ્ધાત્મા છે. વિવેચનઃ જે અશુભયાન છોડીને શુભધ્યાન આરએ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સવસ્થાના છે, તેના રગો અનુક્રમે જતા રહે છે, તેમ શુદ્ધ ચૈતન્ય ધ્યાનથી તે જન્મ, જરા, મરણાદિ સર્વ રેગે જતા રહે છે. અર્થસહિત કારને પાંચ પ્રકારે જાપ કરવાથી પણ સર્વ રેગે જતા રહે છે. એ જાપના પાંચ પ્રકારે આ પ્રમાણે છે: (૧) વાચિક : બીજા સાંભળે તેમ અર્થ ચિંતનપૂર્વક જાપ (૨) ઉપાંશુ ? એટલે પિતે જ શ્રવણ કરી શકે, એ અર્થચિંતનપૂર્વક જાપ (૩) માનસ : એટલે (અંતર મુખમાં) જ૫ અર્થચિંતનપૂર્વક કરે. (૪) ધ્યાનજ એટલે પિતાની મેળે જ અંદર જાપ થયા કરતે હેય તે દષ્ટારૂપ છે. (૫) અભેદભાવ તે કારરૂપ જ હું છું. સેહરૂપ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, કારના અર્થસહિત જાપથી સકળ અંતરાયનો અભાવ, અને આત્મદર્શનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જે તતઃ પ્રત્યે તમfષામડાનાયામાવ4 in અને તે અંતરાય આ પ્રમાણે ગણાવે છે: “ગાધિરસ્થાનતંરાય प्रभादालस्याविरतिभ्रांतिदर्शनालब्धभूमिकत्वानवस्थानानि વિકિપડાયા: ' વ્યાધિ, ત્યાન, (ધ્યાનમાં અપ્રવૃત્તિ) સંશય, પ્રમાદ, આલસ્ય, અવિરતિ, ભ્રાંતિદર્શન, અલબ્ધ ભૂમિકત્વ, અનવસ્થા વગેરે જે ચિત્તને વિક્ષેપ કરવાનાં કારણે છે, તે અંતર છે. તે બધા કારને ચાનથી દૂર થાય છે. * *કાર પરવાના સંબંધે ઉત્પત્તિ, સ્થિતિ અને Page #139 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપ પ્રારભ : ૧૦૧ લય જણાવશે, ઉત્પાદ, વ્યય અને ધ્રુવ જણાવશે. “ ઉલટ, પલટ, ધ્રુવ સત્તા રાખે’ એમ જણાવશે. કાર આત્મતત્ત્વ સંબધે પંચપરમેષ્ટિરૂપ પિતાના આત્માને દાખવશે, એટલે કે પોતાનું જ સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, સિદ્ધ અને અરિહંત સ્વરૂપ અનુક્રમે દેખાડશે. મ + + 2 +૩+૫ એટલે જ કહેતાં અરિહંતરૂપ આમા, જ કહેતાં અશરીરિસિદ્ધરૂપ આત્મા, ૩ઝા કહેતાં આચાર્યરૂપ આમ, ૪૩ કહેતાં ઉપાધ્યાયરૂપ આતમા અને પs કહેતાં મુનિરૂપ આત્મા. એમ ધ્યાન કરતાં જવું. અભ્યાસીએ મુનિરૂપ પિતાના આત્માને પ્રથમ, પછી ઉપાધ્યાયરૂપે, પછી આચાર્યરૂપે, પછી અરિહંતરૂપે અને છેવટે સિદ્ધરૂપે થાવ. એ કંઈક દયાનાભિલાષીઓને ઉત્સાહક થશે. રેગાદિ યમ, નિયમ, આસન જ૫ થતાં જ નિવૃત્ત થાય છે. આવા કથાત જામિયા યમ નિયમ–પૂર્વક આસનના જપથી બંને (ટાઢ તડકા વગેરેના) અભિવાત થાય છે. વળી સિદ્ધ ભગવાનના ધ્યાનથી થતી નિજેરાને લીધે, અલ કર્મોના પુદ્ગલેની નિર્જરા થાય છે, એટલે રેગના કારણરૂપ અશુભ કર્મો ગયા તે તે કર્મનું કાર્ય રોગ તે કિમ સંભવે? Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : : સલીયધ્યાન સિતાત્માના ધ્યાનથી જીવ ગુણસ્થાનક યા ગુણશ્રેણિ પર ચડે છે, અને જેમ જેમ ઉપર ગયા તેમ તેમ કમરૂપી ભાર ઓછો થઈ આત્મા નિલેપ થતું જાય છે. એક સરોવરમાં જેમ માટીથી લપેટેલું તુંબડુ હેય, તેને જેમ પાણીની છોળો લાગે ને માટી પલળીને રફતે રફતે જેમ ઉખડી જાય, તેમ તેમ તુંબડુ ઊંચું આવતું જાય, તેમ ક્યાનરૂપ સરોવરમાં શુભ પરિણામરૂપ છે લાગવાથી જીવરૂપ તુંબડું ઊંચું ચડે અને જેમ જેમ ઊંચું ચડે તેમ નિરેગ થતું જાય અને બારમા ગુણસ્થાનકે બધી માટી ખસી જાય, તેરમે પોતાના શુકલધ્યાનના સરેવરમાં જીવ ખૂલતે દેખાય અને ચૌદમામાં મનેગાદિ ગયાથી ધ્યાનાતીત અવસ્થામાં આવે. કારણ કે, હવે દયાન કરવાના અનાદિ ગયા અને જીવ તે સિદ્ધ થયે, જીવપણું ગયું એટલે જીવમાં કમ હતા તે બાદ થયા. એટલે તે જે બાકી રહ્યો તે આમરૂપે જ રહ્ય, તે જ સિદ્ધાત્મા, અપુનર્ભવ હોવાથી અમરત્વ પામે છે. સિદ્ધાત્માનું અણુમાત્ર જરા-સરખું દયાન ત્રણ કારણ યેગે કરવાથી સકળ રેગો જતા રહે છે. તે છતાં કેને ઔષધાદિમાં કેટલી શ્રદ્ધા છે? અરે જૈન બાંધ! ધ્યાન પદ્ધતિ તમારા ચતુર્વિધ સંઘમાં વધારે અને કાયા વચન અને મનને વિશુદ્ધ રાખી આત્મધ્યાન કરે કે જેથી કંઈ રેગ રહે નહીં. Page #141 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનરવરૂપ પ્રારંભ : : ૧૦ શ્રીમદ્ આચાર્ય મહારાજ કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ યોગશાસ્ત્રમાં કહે છે કે : योगः सर्वविपदल्ली, विताने पर शुसितः । अमूल-मंत्रं तंत्रं च कामण निवृत्तिः श्रियः ॥ २९ ।। - સઘળી આપદારૂપ વેલીઓના સમૂહને, ગ, (યાન માર્ગ) તીક્ષણ ધારવાળા કુહાડા જેવું છે, એટલું જ નહિ પરંતુ મેક્ષરૂપ લક્ષ્મી પ્રાપ્ત કરવાને અમૂલ મંત્ર, તંત્ર, અને કામણરૂપ છે. આજે અમેરિકામાં માત્ર શુભ પરિણામ રાખી રેગ મટાડવાના દાખલાની ખોટ નથી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આપણે આપણું પેગમાર્ગને મૂકી, કેવળ બાહાક્રિયા ઉપર રાચીમાચી રહ્યા છીએ! પરંતુ આ બાહ્ય ક્રિયા, ગસાધનાથી ઘટવાની નથી, પરંતુ વિશુદ્ધ થશે, સુશોભિત થશે, સાથે થશે. વિધિપૂર્વક થવાથી ફળદાયી થશે એ જ લાલનની સર્વ માનવ બાંધને પ્રાર્થના છે.૨૧ ર૦. જુઓ લાલનના આંતરઘ નામના અનુવાદમાં. આ લધુ. પુસ્તકમાં આપણા અમેરિકન બાંધ શુભ પરિણામ, નિર્મળ અધ્યવસાયથી ગિશાંતિ કેવી રીતે કરે છે તેનું ખરેખરું પ્રયોગસહ વર્ણન છે. –વિવેચક ૨૧. પરંતુ જન્મ, જરા, મરણાદિ રોગ–ોગે તે માત્ર પાન સિદ્ધ-સ્વરૂપની જરા માત્ર ધ્યાનમાં જ ઝાંખો થતાં જ ચાલ્યા જાય છે. મેત મરી જાય છે એટલે પિતાનું સાદિ અનંત સ્વરૂપ - અક્ષય સ્થિતિરૂપ દેખાઈ રહે છે. –વિવેચક Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ : સવીચયાન ૩૦. વસ્તુતઃ જ્ઞાન કયું? विज्ञातमपि निःशेषं, यदज्ञानादपार्थकम् । ચરિમશ િf, જ્ઞાતા નર્સરાયઃ | ૩૦ અર્થ: પરમાત્માના જાણ્યા વિના બીજું બધું જાણેલું નકામું છે અને જેના જાણ્યાથી આખું વિશ્વ જણાયું એમાં સંદેહ નથી.૨૨ - વિવેચનઃ પશ્ચિમાત્ય દેશમાં જેને જ્ઞાન કહેવામાં આવે છે અને જે જ્ઞાનથી સંસારના વિષયાદિ સુખમાં વધારે થાય છે, એ જ્ઞાન નથી, પણ અજ્ઞાન છે. એ લોકોના સાયન્સના જ્ઞાનથી, કેટલાક લાભે થયા છે, પણ વિશેષ ભાગે સંસારવૃદ્ધિનાં કારણે થયાં છે, જેમ કે, એવી એવી તે બનાવી છે કે જેથી એકદમ લાખો મનુષ્યને વધ થાય. પરંતુ જ્યારે શુભ તરફ એ લેકેનું લક્ષ જશે, ત્યારે લાખે અને બચાવવાનાં યંત્રે શોધી કાઢશે અને આત્મજ્ઞાન થયું તે સકળ પદાર્થોનું જ્ઞાન થયું. જે સૂર્યને દેખે છે, તે તેના પ્રકાશથી દેખાતા સર્વ પદાર્થોને દેખે છે, પરંતુ આત્માનભવના પ્રકાશથી શું નથી જણાતું – દેખાતું ? ૨૨. જુઓ શ્રીમદ રાજચંદ્ર કહે છે તેમ – જબ જા નિજ રૂપકે, તબ જા સબ લેક, નહીં જાજે નિજ રૂપકે, સબ જાને સે ફેક. - તેમ જ – “y , મને પાળ' અર્થાત જે એકને (આત્માને) જાણે છે તે બધું જાણે છે. – આચારાંગ સૂત્ર – સંપાદક Page #143 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્થરૂપ પ્રારંભ : : ૦૫ જેથી લાકાલાક પ્રકાશ પાસે, જેથી પાંચે દ્રવ્યના અશેષદ્રવ્ય ગુણુ પર્યાયનુ યથાય જ્ઞાન થઈ શકે એ જ જ્ઞાન છે, ને તે જ આત્મજ્ઞાન છે, અને તે જ સૂર્યને પણ પ્રકાશ આપે છે. સૂર્ય આકાશમાં હોય, પરંતુ તેના પ્રકાશ જગતમાં પડે છે, તેમ આત્મા ગમે તે સ્થાનકે હાય, તથાપિ તેને પ્રકાશ લાકાલેાકમાં વ્યાપક છે અને સવે પદાર્થોં એ જ્ઞાનને જાણે પારદર્શક હોય તેવા દેખાય છે. મારા ગુરુ પ્રભુ આનંદઘન પણું ગાન કરે છે: “ કેવલ કમલા અપસર સુંદર ગાન કરે રસ રંગ ભરી.” ૩૧, આત્માનો નિશ્ચય કેમ થતેા નથી અને કેમ થાય છે? यत्स्वरुपापरिज्ञानात् नामतत्वे स्थितिर्भवत् । यं ज्ञात्वा मुनिभिः साक्षात प्राप्तं तस्यैव वैभवम् ।। ३१ ।। અર્થ : જે પરમાત્માનું સ્વરૂપ જાણ્યા વિના આત્મતત્ત્વમાં સ્થિતિ થતી નથી અને જેના જાણવાથી મુનિઓએ, સાક્ષાત્ પરમાત્માને જ વૈભવ પ્રાપ્ત કર્યાં એમ જાણવું. વિવેચન : આખા જગતમાં કોઈ પણ જગા એવી નથી કે જયાં માણસનું મન નિરંતર સ્થિરતા પામે, પરંતુ જયાં તે ક'ઈક પણ સ્થિરીભાવ પામે તેવુ' તે એક પરમાત્માનુ ધ્યાન જ છે. પરમાત્માના ધ્યાનથી પરમાત્મા થતાં સઘળાં આવરણે દૂર થઈ, અને સઘળી વસ્તુઓ વગર ખાધા કરવે પ્રાપ્ત Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ :: સવીય ધ્યાન થાય છે, કારણ કે, દાનાંતરાય જવાથી દાન કરી શકે છે એને લાભાંતરાય જવાથી સર્વ પ્રાપ્ત થાય છે. આત્મતત્વ સિવાયના સઘળા જ્ઞાનથી લેકેને લાભ જ થાય તેમ નથી. કેટલાક તે તેમને નીચે જ લઈ જવામાં મદદ કરે છે, અને કેટલાક ઊંચે. જેમ લેખંડની બેડીરૂપ અશુભ કર્મને બે ઊંચકે છે, તેમ શુભકર્મરૂપ સેનાની બેડીને (મૂર્ખ શભા ગણુને) જે ઊંચકે છે, પરંતુ જાતે નથી કે અશુભ કર્મ જેમ નારકીના કારાગૃહમાં, ને તિર્યંચના બંધીખાનામાં (of Correction) બંધ રાખી જીવને રીબાવે છે, તેમ શુભકર્મરૂપ સેનાની બેડી સાથે પણ ઉત્તમ મનુષ્ય કે ઉત્તમ દેવતા આદિના મહેલમાં કે બાગમાં નજરકેદ રાખે છે. પરંતુ આ છેલ્લા બે પણ કર્મ પરિણામ રાજાના કેદી ખરા. તેને કેદમાંથી છેડી છૂટો ન કરે (મોક્ષ ન આપવા દે) માટે. પરંતુ આત્મા, તે બન્ને બેડીઓને અશુભકર્મરૂપ લેખંડની અને શુભકર્મરૂપ સુવર્ણની બેડીએને તેડી જન્મમરણના ફંદાને છોડાવી, સકળ પદાર્થ સંપૂર્ણ જ્ઞાન કરાવી મોક્ષપદ આપે છે. માટે એકાંત મેક્ષ સાધન પણ આત્મજ્ઞાન જ છે અને તે ધ્યાનથી જ પ્રાપ્ત થાય છે. ૩ર. મુમુક્ષુએ બેય કેમ ભાવો? स एव नियतं ध्येयः स विज्ञेयो मुमुक्षुभिः । અનન્યરાજળમા, તનાંતરમના રૂર છે અથ: મોક્ષની ઈચ્છા રાખનાર જનોએ નિશ્ચયે એ જ પરમાત્માનું દયાન ધરવું અને બીજા સર્વે શરણેને Page #145 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન રૂ૫ પ્રાર: : ૧૦૦ છેડી, તેમાં જ જોડેલા અંતરાત્મા વડે, પરમાત્માને જ જાણ. ૨૩ વિવેચનઃ સકળ પરવસ્તુ અને બીજા નાના મેટા લૌકિક લેકેત્તર દેવદેવીના શરણ છેડી એક વીતરાગને જ ધ્યાન દ્વારા એ પામવાની ઈચ્છા રાખનાર મેક્ષાભિલાષીએ તે પરમાત્માની સન્મુખ અંતરાત્મા કરી, તેની સાથે પોતાની એકતા અભેદભાવે કરીને ભાવવી. અંતરાત્મા, પરવસ્તુ અને સ્વવસ્તુને સમજી, પરવતુથી વિમુખ અને સ્વવસ્તુની સન્મુખ થાય છે. એવું અંતરાત્માથી એટલે ભેદજ્ઞાનથી જ બને છે. એમ ભેદજ્ઞાન થયા પછી સ્વવસ્તુમાં યાનીને રોઉં રૂપ પિતાને નિશ્ચય થાય છે અને પરવસ્તુમાં ત્યાગબુદ્ધિ થતાં દેશવૃત્તિથી માંડી ક્ષીણમેહ ગુણસ્થાનક સુધી પરવસ્તુમાંથી હુંપણને ખેંચતે જાય છે. - શ્રી દેવચંદ્રજી પણ કહે છેઃ પ્રીતિ અનાદિની પર થકી, જે તેડે છે, તે જોડે એહ પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ ઋષભ જિર્ણદશું પ્રીતડી, ૩૩. કેવા તત્વનું ધ્યાન કરવું? કarmavમધ્ય – નર્ત રાઇ વાત છે अजं जन्मभ्रमातीत, निर्विकल्प विचिंतयेत् ॥ ३३ ॥ ૨૩. સરખા : અવધૂત યોગી આનંદઘનજી કહે છે તેમ– બહિરાતમ તજ અંતર રમાતમ, રૂપ થઈ થિર ભાવ પરમાતમનું હે આતમ ભાવવું, આતમ અરપણ દાવ. –સંપાદક Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : આઈપયાન અર્થ : જે વાણીને અગોચર છે, એવા અવ્યક્ત, અનત, શબ્દવર્જિત, જન્મરહિત, જન્મજમરૂપ જેમને ભ્રમ ગયે છે એવા, પરમાત્માનું નિવિકલ્પરૂપે ચિંતવન કરવું. - વિવેચનઃ જે પરમાત્મરૂપ તત્વ વાણી, મન અને ઇંદ્રિયને ગોચર નથી, પરંતુ જે કેવળ ધ્યાન વડે જ જણાય છે, તે તત્ત્વને કેવી રીતે સમજી ચિંતવન કરવું? તે આ કલેકમાં સૂચવ્યું છે. સર્વ વિકલપોથી પર, અવ્યક્ત, અનંત, શબ્દવજિત, અજ અને જન્માદિના ભ્રમથી રહિત પરમાત્મતત્ત્વ કેમ જણાય? જે વચનમાં આવે છે તે વચન પુદ્ગલિક છે. માટે વચન દ્વારા પૌગલિક વસ્તુ જણાય, પરંતુ વચનાતીત વસ્તુને જાણવાને ધ્યાન જ મુખ્ય માર્ગ છે, માટે જેમ જેમ નિર્વિકલ્પ થઈ ધ્યાન કરવામાં આવશે તેમ તેમ અંધકારમાં જેમ પ્રથમ પ્રભાત, પછી અરુદય અને પછી પૂર્ણ સૂર્યોદય થાય, તેમ આત્મસ્વરૂપ દઢ ધ્યાનમાં પ્રગટશે. એટલું જ નહીં પણ પિતાને નિશ્ચયપૂર્વક અનુભવ થશે કે જે જન્મે છે, તે પુગલિક છે, પણ હું નહીં અથવા હું (આત્મા) જેમ જન્મક્રિયા કરે છે, તેમ મરણકિયા કરે તેમાં પિતાને તત્ત્વદષ્ટિથી કંઈ નથી. જેમ દોડવું અને ચાલવું એમ બે ક્રિયા કરી, તેમાં પોતે તે વિદ્યમાન રહ્યો, તેમ જીવવું અને મરવું એ રૂપ જીવ બે જાતની ક્રિયા કરે છે. તેમાં જીવને શું? જેમ ખાવું, પીવું, લેવું–દેવું ઈત્યાદિ ક્રિયા કરે છે, તેમ જીવવું અને મરવું એવી પણ બે ક્રિયાઓ ૨૪. અથવા નિર્વિકલ્પ થઈને – વિવેચક Page #147 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપ પ્રારંભ : : ૧૦૯ કરે છે. જીવે છે એટલે જીવ છે તે, પેાતાનાથી પર એવાં યુગલને વિખેરે છે. પુદ્દગલે ભેગાં થવા અને પુદ્ગલે વિખરાવાં, તેમાં સદા ચેતનરૂપ એવા જીવને શુ? એને તે જ્યારથી આત્મતત્ત્વને અનુભવ થયા, ત્યારથી “ માત મરી ગયું ૧૧૨૫ અને ભય ભાગી ગયા. કારણ કે, પુદ્ગલના ચયરૂપ જન્મને અને અપચયરૂપ મરણને જે પોતાનામાં આરોપિત કરતા હતા તે મટી ગયુ અને પોતે તા ચેતનરૂપ છે, એમ એળખાઈ ગયું. સાદિ અનંત છે પ્રેમ જણાઈ ગયું. પેાતે મરતા-જીવતા નથી, પણ દેડુ વે-મરે છે એમ નિશ્ચય થયેા. << 77 જેમ કડિયા ઘર માંધે અને ઘર ભાંગે તેમાં તેને કાંઈ નથી, તેમ આ પુદ્ગલરૂપ ઘર બાંધે કે ઘર તાર્ડ, તેમાં વસ્તુતઃ શાશ્વત જીવને કાંઈ હાનિ નથી એમ ઉચ્ચ અનુભવી અપરાક્ષ રીતે જાણી શકે છે. પરંતુ ઘર અધાવનાર પાતે પાતાને ઘરને માલિક સમજે અને ઘર પડે તેા, માલિકપણાના અભિમાનને લીધે તેને ખાંધતી વખતે સુખ અને પાડતી વખતે દુઃખ થાય છે, તથાપિ પેાતાનામાં ફ્રીથી આંધવાનું સામર્થ્ય હાવાથી ૨૫. સરખાવા : ‘સ્મરણસંહિતા 'માં શ્રી નરસિંહરાવ દીવેટિયા કહે છે તેમ. ― તિમિરે જન્મ્યું, તિમિર જતાં ક્ષણ, મૃત્યુ મરી ગયું રે લોલ જ્ઞાન તણી તલવાર અડકતાં, મૃત્યુ મરી ગયુ રે લોલ. સંપાદક Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ : સવીયસ્થાન તે અત્યંત બેહાલ થતું નથી, તેમ પુદ્ગલ બાંધીને માલિકપણું જાણે એટલે પિતાને દુખ સુખ પણ થાય. મેટી હાનિ તે, પુગલ જ્યારે પિતે બાંધ્યું અને પછી ભૂલી જઈ ભ્રમથી પુગલ તે જ હું એમ જે જાણે, તેને છે, એવા મનુષ્યને તે પુદ્ગલ ગયું તે હું ગયે એમ થઈ જાય છે, અને તેથી મહા દુઃખ પામે છે. જીવ, પતે જાણે તેપણુ ચેતનરૂપ છે અને ન જાણે તે પણ વસ્તુતઃ પિતાનું ચેતનરૂપ છેડતે નથી એમ અનુભવ થાય છે. વસ્તુતઃ તે દેહાદિના આવવાથી કે જવાથી વાત નથી. ૨૬ ૨૬. બગદાદ શહેરમાં (આગળના કાળનું, લંડન કે ઉજજૈન જેવા શહેરમાં) એક ફકીર ગયો, પણ તે લેકની અવરજવર અને અતિ ભીડથી ગુંચવાઈ ગયે. લોકો ધંધામાં એવા નિમગ્ન થયેલા કે એ બિચારાની સામે કેઈએ પણ જોયું નહીં, તેમ જ કેઈને પૂછ્યા ગાળ્યા વગર આખો દિવસ આમ તેમ રવાજી. " એટલે સાંજ પડી અને એક ફુવારા પાસે આવ્યું, ત્યાં પાણી : પીધું, અને પાછી પિતાના ગતિ (ચાલવાના) કાર્યમાં પ્રવૃત્ત થયો. એટલે ચાલતાં ચાલતાં વિચાર કરવા લાગ્યું કે “હવે તે | સૂઈ જઈએ' આમ વિચારતે રસ્તાની એક બાજુએ ચગાન હતું ત્યાં ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં વિચાર કરવા લાગે કે આપણે સૂઈ તે જશું, પણ સવારે બધા લેકે ઊઠશે તે તેમાં એટલા બધા માણસનું સાથે ઊઠવું ( જાગૃતિ) થશે તે “ આપણે કેમ મળીએ;' કદાચ એટલી બધી જાતિમાં “હું ખોવાઈ જાઉં તો ? માટે મારે કેમ કરવું ?” આમ લવતે હતે. ' તે પાસેના એક ચાલનાર માણસે સાંભળ્યું. પરંતુ ફકીર સાહેબને એક એવો ન બુદ્દો સૂઝયો કે, આ તુંબડું છે તેને સામે દિવસ માટે ત્યાં પણ Page #149 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપ પ્રારંશ : : ૧૧૧ માટે પુદ્દગલ એ હું એવી ભ્રાંતિ છેડી તા મરાશે નહી અને જન્માશે પણ નહીં. પુદ્ગલને હું ઘણી એવી ખાટી માલિકી છેડવી કે તેના ચય અપચયથી દુઃખરૂપ મ દોરી બાંધીને પછી એ દોરા મારે પગે બાંધી લે. કરવાથી હું જલદી જડી આવીશ, તેમ ખોવાઈ પણ જઈશ નહીં. વિચારની સાથે જ કીરસાહેબે કામ આટોપી, તે પ્રમાણે કરી નાખ્યું. પરંતુ પહેલાની ફકીરની વાત સાંભળનાર માસ થ્રેડે દૂર મેદાનમાં સૂતા. ફકીરસાહેબ બરાબર ઊધમાં પડમા એટલે પેણા માણસે દોરો કાપી, તુંડા સાથે પોતાના પગે બાંધી દીધા. સવાર થયું અને ફકીર ઊઠેત્રો અને જુએ છે તેા, પેાતાને પગે તુંબડું ન જડે, જોતાં જોતાં મુંઝાયા, અને માથું ધુણાવતા ધુણાવતા કહે છે : યા ખુદ કયા કમબખ્તી કે મેં ઇસ શહેરમે આયા, અમ મે મુજકો ઈતની ગરદીમે' કહાં કું ? '' << પ્રિય વાંચનાર, આ દૃષ્ટાંતમાં ફકીરે તુંબડું બાંધ્યુ. ત્યારે પણુ ફકીર વિદ્યમાન છે, તે તુંબડું છુયુ' તોપણ તે તે વિદ્યમાન છે, તેમ જ માસ શરીરરૂપી તુંબડુ કરૂપી દોરડાંથી બાંધે છે, તાપણ જીવ વિદ્યમાન છે અને સદ્ગુરુ (કે શુકલધ્યાનના પરિણામવાળા ચૈતન્યભાવ) કદાચ કનાં દોરડાં સહિત દેહાદિભાવ તુંબડાને છોડી દે કે છૂટી જાય, તોપણ જીવ વિદ્યમાન છે. ઉપનય : માટે આ ચોરાસી લાખ યાનિમાં ભટકતા ફકીર લાલન જ્યારે મનુષ્ય યાનિરૂપી શહેરમાં આવ્યા છે અને આનંદધન જેવા સદ્ગુરુ દેહભાવને લઈ મેાનિદ્રામાં સૂતેલા લાલનને એધ કરવા આ દેહભાવરૂપ આ તુ બહુ છેાડી લે છે તોપણ તે શાશ્વત છે. એમ દાખવ્યું અને દેખાડયું કે તું તુંબડું નહીં તેમ તું નહીં ક`. પરંતુ એ માઁ સાથે હાલ એકએક થઈ પડેલા હવે કંઈક છૂટો પડેલો જીવ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઃ : સવીયયાન ન થાય, પરંતુ ચેતન એ હું અને ચેતનામાં પ્રકાશિત અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, એને જ હું માલિક, એમ નિશ્ચય કરે છે, અનંતગુણે અને શાશ્વત આત્મા, પિતાથી કેઈ કાળે પણ છૂટા પડે જ નહીં. આમા તે જ પિતે છે. પિતે પિતાથી કેમ ખોવાય ? ને જે ખવાય તે પર જ હોવું જોઈએ. તે તું છે. અને દેહભાવ, કર્મભાવસહિત જાય, તે પણ જાણવું કે જ્ઞાન એટલે તું કાયમ છે. બીજું ઉદાહરણઃ સ્વપ્નમાં કોઈ જીવને એવું સ્વપ્ન આવે છે કે, હું મરી ગયા અને લકે મારે ઘેર આવી, મને બાંધી બૂમ પાડતા લઈ જાય છે. આ મારું મડદુ જાય છે, હું તેને દેખું છું – સ્વન કોઈને થાય છે. હવે વાંચનાર બંધુ, વિચારે કે જે તે મરી ગયે અને ઠાઠડીમાં જ દેખાયો, તો પણ તે કાયમ છે એમ થયું; તેમ જ માણસ મરી જાય તો પણ જીવ પોતાના મડદાને દેખતાં કાયમ જ રહે છે. એ માદાની સાથે સ્મશાનમાં બળવા જતો નથી, પરંતુ પિતાના મડદાને અમુક વખત સુધી દેખે છે. નિચોડ : પરંતુ ઉપલા ઉદાહરણમાં કોઈ અભાગી ફકીર પાછો તુંબડાને જ ઈચછે છે. ને ત્યારે જ પિતાને મળેલે માને છે, તેમ શરીર છૂટતાં, શરીરની કર્મવાસનાથી પાછું શરીર જ બંધાય છે અને ત્યારે પિતાને જીવતો માને છે, પરંતુ જ્ઞાન, જાગ્રત થયેલે જીવ વિચારે છે કે, આ તુંબડું જેમ કર્મ દેરડાથી પહેલાં માણસને બાંધેલું છે, તેમ આ મારા કર્મણને દેહભાવની ઈચ્છારૂપ દોરીને અને દેહરૂપ તુંબડાને કેમ દેખુંઃ માટે તે કાર્મણ શરીરને બાંધેલે તે હું નહીં. પરંતુ તે કાર્ય શરીરને તેમાંની કર્મવાસના અને દેહાદિને દષ્ટા હું છું. આ હું તે જ્યારે કાણાદિને બાંધેલું હતું. ત્યારે પણ હવે Page #151 -------------------------------------------------------------------------- ________________ માનવરૂ૫ પ્રારંભ : * ૧૧૩ ૩૪. ત્રણે લોકના ગુરુ કેણ? यब्दोधानंतभागेऽपि द्रव्यपर्यायसंभृतः । लोकालोकः स्थितिं धत्ते स स्याल्लोकत्रयीगुरुः ।। ३४ ॥ અર્થ : જેના જ્ઞાનના અનંતમાં ભાગમાં દ્રવ્ય (ગુણ) પર્યાયયુક્ત લેકાલોક આવી રહેલું હોય તે પરમાતમાં ત્રણે લેકના ગુરુ હોય. અને હવે તેથી છૂટ, દષ્ટારૂપે દેખાયે. તે પણ એ હું તો કાયમ, શાશ્વત, અનાદિ, અનંત, અજન્મ ને અમર છું. આપણું પિતા જિન છે તે આપણે જેન છીએ. જિનને અર્થ, જિતનાર, રાજા જેવા. તે જેનને અર્થ જીતનારા રાજપુત્ર (રજપુત) એમ થાય. આપણું પિતા જ્યારે શત્રુને જીતનાર રાજા છે, તે આપણે પણ આપણે શત્રુને જીતનારા રાજપુત્ર છીએ, એમ સમજવું. વળી સિંહને જોઈ આપણે સાવક (સિંહના બચ્ચા) છીએ, એમ યાદ આવે છે. કારણ કે પિતાશ્રીરૂપ સિંહ, આપણા નિજ ગુણ, જે આપણે જાણતા નથી અને પિતાની સામે (અંતરાત્મામાં) જેતા નથી, તેથી જાણતા નથી, તે છતાં દેખાડે છે અને આપણી શુદ્ધિ ઠેકાણે લાવવા, આપણને ઉપદેશ કરીને કહ્યું છે કે, તમે તમારી તરફ (અંતરાત્મામાં) જુઓ એટલે તમારા પણ ગુણ મારા જેવા છે તે દેખાઈ રહેશે. પરમાત્મા મેટા સિંહ અને આપણે નાના સિંહ, શ્રી વીર પ્રભુરૂપ, મેટા સિંહને જોઈને, જેમ પશુઓ ભાગે તેમ નાના સિંહ સાવક બચ્ચાંને જોઈ પશુઓ ભાગે અને પરમાત્મારૂપ મેટા સિંહને જોતાં જ રાગદ્વેષરૂપ ભરવાડનાં કે ધાદિ પશુઓ ભાગે. માટે લાલનના સગા બંધુઓ, મહાવીર શાસનરૂપ એક જ રાજકુટુંબમાં આપણે જમ્યા છીએ. તે પિતાની સામે જોઈ જઈ પોતાનું સ્વરૂપ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ : : સવીચધ્યાન - વિવેચન : જ્ઞાનની અપેક્ષાએ ય અ૫ છે. છ એ દ્રવ્યમાં જ્ઞાતા જીવ છે અને પાંચે દળે તેના, સકળ ગુણપર્યાય સુદ્ધાં રેય છે, એવાં અસંખ્ય દ્રવ્યું અને તેના અસંખ્ય ગુણ અને અસંખ્ય પર્યાય માત્ર આત્મજ્ઞાનના અનંતમા ભાગથી જ જણાઈ રહે છે અને વળી આત્મા. લોકાલોક પ્રકાશક છે. ઓળખે કે આપણે કેના પુત્ર છીએ ? શત્રુને જીતનાર જિનના પુત્ર જૈન છીએ, કર્મોથી હારનારા પુરુષોના બાયલા પુત્ર નથી. “શું કરીએ ભાઈ, કર્મ બળવાન છે” એમ એકાંત વદનારા નથી, પરંતુ કાળ, સ્વભાવ, નિયત, કર્મ ને પુરુષાકાર, એ પાંચે કારણના જ્ઞાન વડે ગણ, મુખ્ય સમજી દૂર કરશું. કર્મને પિતાશ્રીની અનંત દયા જોઈ, આપણી દયાવડે ધૂળ હિંસાને તે દૂર કરીશું. પિતાશ્રીનું સત્ય જોઈ આપણા સત્ય વડે, સ્થૂળ અસત્યનું તો સત્યાનાશ કાઢશું. પિતાશ્રીના આ'તગુણ અને પ્રમાણિકપણને જોઈ, આપણી પ્રમાણિકતાથી, પ્રથમ સ્થૂળ ચેરીને પછી સૂક્ષ્મ ચેરીના કર્મને રોળી નાંખશું. પિતાશ્રીનું નિજસ્વરૂપમાં રમણતારૂપ બ્રહ્મ જોઈએ, આપણા સ્વદારા સંતોષરૂપ બ્રહાચર્યવડ પરદા રાની વિષયવાસનાને વણસાડી મૂકીશું. પછી સ્વદારાને ત્યાગ કરી નિજ ગુણને ભોગ કરીશું. પિતાશ્રીની અનંત જ્ઞાનાદિ લક્ષ્મીને જે આપણે નિજ ગુણ તરફ લક્ષ લગાડીશું અને તેમ બાહ્ય પરિગ્રહનું પરિમાણ કરશું. પરદ્રવ્યના લેભને લાહ્ય લગાડી, અને તે તે પરિગ્રહને પણ અંતે છોડી – એ પરિગ્રહને પણ કેદખાનામાંથી છૂટી આપણા પિતાની પેઠે જ્ઞાનાદિ લક્ષ્મીને આલિંગશું. આમ થોડે છેડે પરમાત્મા સાથે, અભેદભાવ કરતાં જવાથી છેડા જ વખતમાં એ અનુભવ થશે કે પિતાનામાં સિંહપણું છે તે જોશું. હાલની માફક કર્મવાદી બકરાના ટોળામાં મળેલાં સિંહ સાવકની માફક Page #153 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપ પ્રારંભ : ૧૫ આત્મા આ મોટામાં મોટો અને પિતાના અનંત ભાગના જ્ઞાનથી, કાલેકના સકળ દ્રવ્ય, ગુણ, પર્યાયને જાણે – દેખે તે છતાં બહિરાત્મભાવથી તેને કે અનર્થ થયો? માટે સકળ માનવબંધુઓને આ લેખકની એવી વિનંતિ છે કે અનુભવ થાય છે તે ઈષ્ટ છે, પરંતુ ન થાય તે – વીતરાગ રડતા, બાયલા જેવા નહીં દેખાઈશું. પરંતુ પિતાની સાથે અભેદભાવ થવા, તેનું અનુકરણ ઉત્તરોત્તર વિશેષભાવે કરતા જશું. એટલે કે શ્રી વીર પ્રભુએ અપરાધી ગાસાળાને પણ, “અરે બિચારાની શી ગતિ થશે ?” એમ કહી શત વેરયારૂપે, ક્ષમાના શીતળ જળ છાંટયાને તેના દેવાનિને શાંત કરવા માગે લીધે, તેમ આપણે પણ અન્ય દનરૂપ ગશાળાને દેષને પણ ક્ષમાના શીતળ જળે શાંત કરીશું. પિતાશ્રીએ પિતાના પૂર્વભવમાં એટલે પરિવ્રાજકના ભાવમાં માન કરી નીચ ગોત્ર સંપાદન કર્યું, તે તેમ ન કરી એટલે, આપણું શ્રાવકવૃત્તિનું અભિમાન નહીં કરી, શ્રાવકવૃત્તિથી થતાં આગામી લાભમાં નહીં છકી જઈ અન્યને – હલકાને તુચ્છ નહીં ગણશું, કે જેથી શ્રાવિકારૂપ ક્ષાતૃસલા રાણીને ઉચ્ચ કુળમાં જન્મવાનું મળે અને મિથ્યાત્વદર્શનરૂપ બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો ન પડે, અને અભિમાન કરતાં આપણું શ્રાવકપણું આવ્યું હોય તે તે પણ ચાલ્યું ન જાય. માટે તે કુલાભિમાન ન કરતાં, પિતાની ઋદ્ધિનું માન ન કરતાં, જ્યાં પણ ગુણ દેખાય, ત્યાં પિતે નમ્રતા રાખીશું તે હજી પણ ઉચ્ચ ગોત્રને પામશું “નમે તે વધે ” એ કહેવતનું નમ્રતા માટે અનુકરણ કરશું. પિતાને ચેલે જોઈ તે હત માટે પિતાથી એમ કહેવાઈ ગયું કે અહીં પણ ઠીક છે અને તે જાણતા તે હતા કે દીક્ષા લેવા આવનાર મનુષ્યને શ્રી આદીશ્વર ભગવાન પાસે મેકલવાથી વિશેષ લાભ છે. આ પ્રમાણે કંઈક માયા ચવાથી થોડાક ભવ સુધી રખડવુ પડયું એમ આપણને ન થાય માટે અયાચી થવાને પ્રયત્ન કરશું. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સવીયધ્યાન વચનમાં શ્રદ્ધા રાખીને પણ પિતાના આત્મા કરતાં કંઈ પરવસ્તુને અધિક ગણવી નહીં. આત્મા ત્રણે લેકને નાથ છે, એના જ્ઞાનને માટે લોકાલોકના પદાર્થો છે, આત્મા કાંઈ એને માટે નથી. માટે પોતાના દાસ એવા પુગલના દાસ થવા કરતાં પોતે પિતાનું સ્વરૂપ સમજી પિતાને ખરાં ધન જ્ઞાનાદિના જ માલિક થવું એ જ ઈહલેક – પરલેકમાં શ્રેયસ્કર છે. જેમ નાનું સરખે દી પણ ઘરના સર્વ પદાર્થોને, પિતાના પ્રકાશથી જ તેજમાં રાખી દે છે, તેમ જ્ઞાનને અનંતમે ભાગ પણ એ દીવાને, ચંદ્રને અને સૂર્યાદિ સર્વે પ્રકાશક પદાર્થોને પિતાના અનંત પ્રકાશમાં દેખી રહે છે – જાણ રહે છે. ૩૫. ધ્યાની અભેદ ધ્યાન કેવી રીતે કરે ? तत्स्वरुपाहितस्वांत - सदगुणग्रामरजितः । __ यो जयत्यात्मनात्मान, तस्मिंस्तपसिद्धये ॥ ३५ ॥ અર્થ : ધ્યાન કરનારે પરમાત્માના સ્વરૂપમાં પિતાનું મન લગાડે, તેના ગુણ સમૂહથી પોતે રંગાય અને તેના પિતાશ્રીએ દેવદુષ્ય પણ અધું આપી દીધું જે આ પશે પણ પરવતુરૂપ પિતાની રિદ્ધિમાં લેભ ન કરી, અન્નદાન, વસ્ત્રદાન વગેરે કરશું. આપણી આસપાસ અને આપણી અંદર વ્યાપક એવી જ્યોતિની ભાવના કરતાં કરતાં પણ અનુભવીઓને દેખાતી જ્યોતિ આપણને પણ દેખાશે, અને તેથી આપણને પણ અનુભવ થશે. આ કાળમાં અનુભવ તે સિદ્ધસ્વરૂપ જેવો છે, રત્નચિંતામણિ જે છે અને મોક્ષપ્રાપ્તિને પણ ખરેખરો માર્ગ એ જ છે. – વિવેચક Page #155 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપ પ્રારંભ : ૨ ૧૧૭ સ્વરૂપની પ્રાપ્તિ માટે પિતાના આત્માને, પિતે પરમાત્માના આત્મા સાથે (અભેદપણે) જોડે. વિવેચનઃ પરમાત્મા સાથે પિતાના આત્માને જોડવાથી પિતાના આત્મામાં જ રહેલા પરમાત્માના સકળ ગુણે પ્રગટ થાય. જેમ સિંહને જોઈને, બકરાંના ટેળામાં ભરાઈ ગયેલાં સિહના સાવક(બાળકોને પોતાનું સ્વરૂપ યાદ આવ્યું તેમ શ્રાવક, સાધુઓ, અને આચાર્યો જે શ્રીજિનેશ્વર ભગવાન મહાવીરરૂપ સિંહના પુત્રે છે, તેઓએ પિતાના પિતાશ્રીનું સ્વરૂપ જોઈ–પિતાનું સ્વરૂપ યાદ કરવું અને તે યાદ કરવાને તેના ગુણગ્રામથી જેમ જેમ આપણે રંગાઈએ, તેમ તેમ પિતાના આત્મામાં રહેલાં પરમાત્માને યોગ્ય જે ગુણે, તે પ્રગટ થતા જાય, એટલે જણાતા જાય – દેખાતા જાય. પરમાત્માને મનન, મરણ, કીર્તન, ભજન, વંદન કરવું અથવા સમાધિસ્થ થઈ તેમનું પિંડ, છ પદસ્થ તથા રૂપસ્થ ધ્યાન ધરવું, તેમાં હેતુ એ કે, જેથી પિતાની સવરૂપપ્રાપ્તિ થતાં પિતાનું જ રૂપાતીત સ્વરૂપ અનુભવાય. ૩. ધ્યાની અભેદભાવ કેમ પામે છે? इत्यजखे स्मरन्योगी, तत्स्वरूपावलंबितः । तन्मयत्वमवाप्नोति, ग्राह्यग्राहवर्जितम् ॥ ३६ ॥ અર્થ : એ પ્રમાણે નિરંતર સ્મરણ કરતે, અને પરમાત્માના સ્વરૂપનું અવલંબન કરે, યેગી, ગ્રાહ્ય પરમાત્મા ર૭. પિંડસ્થાદિ ધ્યાન સ્વરૂપ, “ચતુર્વિધ વ્યાનસ્વરૂપ – યોગશાસ્ત્રમાં જેવું. Page #156 -------------------------------------------------------------------------- ________________ . ૧૧૮ :: સવીય ધ્યાન અને ગ્રાહક પિતે (અંતરાત્મા) એ ભાવે જેમાં નથી, એવા તન્મય કહેતાં અભેદપણને પામે છે. વિવેચન : જેનું સ્મરણ કરીએ તેના પિતે થઈએ, એ વાર્તાના પુરાવાની આજે ખેટ નથી, તેમાં પણ જેનું નિરંતર એટલે અંતરરહિત, અટક્યા વિના સ્મરણ થયા કરે તેની સાથે તે તન્મયપણું થાય, એમાં પણ કાંઈ આશ્ચર્ય નથી. આ જગ્યાએ એક વિચિત્ર ઉદાહરણ લખવામાં આવે છે. પ્રથમ જે ગ્રાહ્ય એટલે ધ્યેય અને ગ્રાહક એટલે ધ્યાની એવા સબીજધ્યાનનું ઉદાહરણ આપવામાં આવશે અને તે ઉદાહરણને ઉત્તરભાગ, તે નિબજ ધ્યાનને પુષ્ટ કરશે. તથાપિ વાચક બાંધવા બહેનેને એ પ્રાર્થના છે કે ઉદાહરણને સાર લઈ ઉદાહરણ મૂકી દેવું. ભેંસનું ધ્યાન : એક ખેડૂતને ત્યાં એક ગી મહારાજ આવ્યા, જે એને ત્યાં પાંચ સાત દિવસ રહ્યા. પછી તે યેગી મહારાજ જવાને તૈયાર થયા, ત્યારે તે યોગીએ તે ખેડૂતને આશીર્વાદ આપ્યું અને કહ્યું કે, “બેટા, તારે કંઈ જોઈએ?” પટેલે કહ્યું કે, “મારે સ્ત્રી, પુત્ર, પુત્રની પત્ની, ખેતર, ઢોર. ઘર વગેરે જે જોઈએ તે છે અને અમે સઘળા આ હાલતમાં પૂર્ણ સુખી છીએ.” પછી જ્યારે ગી મહારાજ પચાસેક કદમ આગળ ચાલ્યા એટલે પટેલ પછવાડે જઈ કહે છે કે, “સાહેબ, મને ખબર નથી, પરંતુ લેકે કહે છે કે, યોગીએ પિતાની Page #157 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપ પ્રારંભઃ: ૧૧૯ ઝેળીમાં ભગવાન રાખે છે, માટે આપની ઝોળીમાં ભગવાન હોય તે આપ.” તે સાંભળી યોગીરાજ હસ્યા અને કહ્યું કે, “જે તારે ભગવાન જોઈએ છે તે તને મળશે, ત્રીસેક દિવસનું ૨૮ કામ છે.” પછી પટેલની પ્રાર્થનાથી યોગીરાજ તેમને ઘેર પધાર્યા. યોગીરાજે પટેલને કહ્યું કે, “તારું ક્ષેત્ર લુંટાઈ જાય તે?” “તે તે ખોટુ” પટેલે કહ્યું, પરંતુ મારાં ઘરે છે એટલે. મને ચાલશે.” “તારાં ઘરે બળી જાય તો ?” ગીરાજે પ્રશ્ન પરંપરા હાથમાં લીધી. કંઈ નહી મહારાજ ! મારો પુત્ર, તેની સ્ત્રી, હું અને મારી સ્ત્રી એટલાં મહેનત કરશું. અમારાં ઢોર અમને કમાવી આપે એટલાં છે.” આ સાંભળી ગીરાજે પ્રશ્ન કર્યો: “તારો પુત્ર, તેની સ્ત્રી અને તારી સ્ત્રી પણ મરણ પામે તે ?” પટેલને તે પ્રત્યેક પ્રશ્નને ધાસ્તી વધવા લાગી, અને તે ખૂબ ગભરાઈને બોલ્યા કે, “સાંભળે ગીરાજ! ગમે તે બધું જાય, અને છેવટે હું પણ મારું તેની મને જરા પણ ફિકર નથી, પણ આ મારા ઘરની પછવાડે વાડામાં મારી ૨૮. gધું ચવા ઘહિ, ત્યતષતઃ | एष योगः समासेन, प्रदीपः परमात्मनः ॥ સમાધિશતક પરથી સચિત – વિવેચક Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ : : સવર્યથાન વહાલામાં વહાલી ભેંસ છે, તે જીવે.” આ ઉપરથી જણાશે કે પટેલને પિતાના જીવ કરતાં પણ ભેંસ વહાલી હતી.૨૯ પટેલ પોતે વાડામાં પિતાને ખાટલે ભેંસ પાસે રાખી ત્યાં જ બેસતા ઊતા અને જે કઈ મળવા આવે, તેમની પાસે પોતાની ભેંસના શીગડાના તેમ જ ઝીણા ઝીણા આછા વાળના, તેના શરીરના, તથા તેની ખરીના વગેરે વખાણ કરવામાં પિતાને વખત નિર્ગમન કરતા અને તેને ખવરાવવામાં–પીવરાવવામાં તથા નવરાવવા-ધોવરાવવા વગેરેમાં જ પિતાના જીવિતનું સર્વસ્વ ગણતા હતા. (આપણે પણ પટેલની માફક ભેંસ જેવા દેહની જ આ દહાડે વાત કરીએ છીએ) હવે આ પટેલના જીવિતરૂપ ભેંસની વાત યેગીને હાથ આવી. તેથી પટેલના મનની કૂંચી તે આમ ગીરાજને મળી. પટેલના ઘરની પરશાળમાં બે સામસામા એારડા હતા, તેમાંના એકમાં ગીરાજ બેઠો અને બીજામાં પટેલ બેઠા. ૨૯. તેમ કેટલાક ભોળાને પિતાને શાશ્વત કરતાં પણ ભેંસ જેવો દેહ વધારે વહાલું હોય છે. જે એમ નહીં હોય તે, આ ભેંસ જેવા વિષયોના મેલા ખાબોચિયામાં ખરડાતા દેહને માટે આટલાં સાચા ખોટાં કરે ?!! અરે પટેલ, તું તારી પાસે ને તારા કરતાં વધારે ભેસને) માને છે તે અમે પણ તારા જેવા મૂઢ છીએ. કારણ કે અમે અમારા જ્ઞાનરૂપી જીવની દરકાર ને કરી, ભેસના ભાઈ જેવા દેહને માટે મરીએ છીએ. – વિવેચક Page #159 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપ પ્રારંભ : ઃ ૧૨૧ પટેલને યોગીએ ત્યાં રહી ભેંસનું ધ્યાન ધરવાનું કહ્યું. પટેલ પિતાના મનની આંખે ભેંસને જોવા લાગ્યા, પટેલ શીંગડા બરાબર જોઈ શક્યા, પરંતુ પછી પટેલનું મન સ્થિર ન રહેવાથી, તે ભેંસના બીજા અવયવે બરાબર જઈ શક્યા નહીં. બીજે દિવસે, ત્રીજે દિવસે, ચેાથે દિવસે એમ પંદર દિવસ સુધી પટેલ ભેંસના ધ્યાનમાં બબે ઘડી બેઠા, અને પંદરમે દિવસે પટેલને પિતાની વહાલી ભેંસનું બરાબર દર્શન થયું. ત્યારે ત્યાગીને કહેવા લાગ્યા કે, “જે મને ચિત્ર કાઢતા આવડતું હોય તે હું મારી ભેંસનું બરાબર ચિત્ર ચિતરી આપું. એક જરા સરખા ભેંસના વાળને પણ જોઈ શકું છું.” આમ પિતાને અત્યંત પરિચિત એવી ભેંસનું ધ્યાન કરતાં કરતાં પટેલ એકાગ્રતાની સ્થિતિએ ચડ્યા. યેગશાસ્ત્રમાં એને “સબીજધ્યાન” કહે છે. તેમાં પટેલ કાંઈક પહોંચ્યા. ઇતિ “સબીજધ્યાન” અથવા આ દષ્ટાંતને પૂર્વ ભાગ. અથ નિબી જયાન: ભેંસના ભાગને ઉત્તરભાગ : પછી સોળમે દિવસે પટેલ બે ઘડી સુધી તે જ ભેંસ; કે જેનું એકાગ્રતારૂપ ધ્યાન થઈ ગયું છે, તેના ધ્યાનમાં મગ્ન થયા. આમ બીજા પંદરેક દિવસ સુધી ધ્યાને ચડતા ચડતા જ્યારે ત્રીસ દિવસ પૂરા થયા ત્યારે, જે ઓરડામાં પટેલ બેઠા હતા, તેના બારણામાંથી બહાર નીકળતી વેળાએ ખૂબ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ : : સલીયાન ડોકું મરડવા લાગ્યા, અને બહુ મુશ્કેલીએ ઓરડામાંથી બહાર આવ્યા. આ મુશ્કેલીનું કારણ એ કે, પટેલ પિતાને ભૂલી ગયા અને એમ ધાર્યું કે “આ ઓરડાનું બારણું નાનું છે અને મારાં શીગડા મોટા છે તે મારાથી કેમ બહાર નીકળી શકાય?” તેથી શીગડા ફેરવી માંડ માંડ બહાર આવ્યો. આમ પટેલ પિતાને ભૂલી ભેંસરૂપ બની ગયે એ જ રીતે જેનું ધ્યાન કરતા અધ્યવસાયરૂપ ધ્યેયરૂપ જ થઈ પિતાને ભૂલાવી દે તે નિબીજ ધ્યાન કહેવાય છે.૩૦ * ઈતિ નિર્બોજ ધ્યાન સમાધિદષ્ટાંત. ૩૦. સરખા : યોગસૂત્રના સમાધિપાદમાં પણ કહ્યું છે: तस्यापि निरोधे सर्वनिरोघान्मि/जः समाधि ॥५१॥ અર્થાત જયારે સબીજ (સંપ્રજ્ઞાત) સમાધિના સંસ્કાર પણ રોકાઈ જાય છે, ત્યારે સર્વ વૃત્તિઓને નિરોધ થવાથી નિબ જ સમાધિ થાય છે. – સંપાદક ક ૭૫ વર્ષ પહેલાં થયેલા અવધૂતયોગી મસ્તરામનું ઉદાહરણ આપવું અને ઠીક પડશે. ગોહિલવાડના દ્વાર સમા બેટાદમાં એક વાર અવધૂતગી મસ્તરામ શ્રી રૂસ્તમજી શેઠને ત્યાં રાતવાસે રહ્યા. ઉનાળાનો સમય હતે – ઉકળાટ પણ ખૂબ હતો. બંગલાના ફળિયામાં ખાટલે ઢાળી મસ્તરામજી સૂતા. જ્યારે રૂસ્તમજી શેઠ રાતના જાગી જતાં, ત્યારે તેમને કોઈ દેવળના ઘુમ્મટમાંથી જેમ પ્રતિઘોષ સાથે અવાજ પાછો ફરે તેમ “રામ-નામ'ને રણકાર મહાત્મા મસ્તરામજીના શરીરમાંથી આવતે સંભળા. છેક સવારના ચાર વાગ્યે રૂસ્તમજી શેઠ ધીરજ ખૂટી જવાથી મસ્તરામજીને ઢઢળીને જગાડડ્યા. અને પૂછ્યું: “આપ જાગે છે ?” Page #161 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપ પ્રારંભ :: ૧૨૩ નિચોડ : જેમ પટેલે સર્વ સગાં, ઘર કુટુંબ, પુત્ર અને આખરે પિતાને દેહ પણ મૂકી દીધે, એટલે સર્વમાંથી પિતાની પ્રીતિ કે મન કાઢી લઈ ફક્ત ભેંસનું જ ધ્યાન કર્યું, તે પહેલાં તેણે ભેંસ દીઠી, પછી આગળ વધતાં ભેંસના ગુણો જેવા લાગે એટલે ત્રીસમે દહાડે ભેંસરૂપ યથાર્થ છું તેમ થયું. (તેમ હું લાલન એમ નથી કહેતે કે ભેંસનું ધ્યાન કરજે, પરંતુ તેની પેઠે સર્વવસ્તુમાંથી પ્રીતિ કે મન કાઢી લે તે આપણું પરમાત્માનું દયેય સિદ્ધ થાય છે એ કહેવાનો મતલબ છે.) એમ સર્વ વસ્તુમાંથી પ્રીતિ કે મન કાઢી પરમાત્માનું ધ્યાન કરવાથી પ્રથમ એટલે સબીજ ધ્યાનાવસ્થામાં પરમાત્માનું બહાસ્વરૂપ અને નિબજ અવસ્થા થતાં પરમાત્મસ્વરૂપ પ્રગટે છે, એ ભાવ છે.૩૧ ઐસા કર્યો પૂછને છે ? મેં સોયા થા ઔર નિંદ ભી અચ્છી આયી થી.” રૂસ્તમજી શેઠે પોતાને સતત સંભળાયેલ રામનામના પ્રતિઘોષની વાત કરતાં મસ્તરામજીએ હસતા હસતા કહ્યું: “રૂસ્તમજી, નીંદ અચ્છી આયી થી, મગર દેખ યે હફી કે પ્રત્યેક અણુ “રામનામસે ગુંજતા હૈ; શરીર કા ભી વો ધર્મ બન ગયા હૈ. તું સે જા, મેરી ફિકર મત કર ” એ જ રીતે ધ્યાન કરતાં કરતાં બેય જ આપણે ધર્મ બની જાય ત્યારે પરમાત્મા સાથે તદાકાર થવાથી નિબજ ધ્યાન થાય છે અને અણુએ અણુમાં એ વ્યાપ્ત થાય છે. – સંપાદક ૩૧. પરંતુ આપણે પટેલ કરતાં ઉલટું કરવાનું છે. તે એ કે પટેલે પોતાની સ્ત્રી, પુત્ર, તેની પત્ની, ઘર, ક્ષેત્ર ને સર્વ છેડયું, એટલું જ નહિ પરંતુ પિતાની દેહ પણ છોડી, ભેંસ રાખી, Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ : : સવર્યાન ' આમ ગ્રાહ્ય ગ્રાહ્યકભાવ ભૂલી, એટલે ધ્યાતા ધ્યેય અને ધ્યાનને ભૂલી પરમાતમારૂપ દયેયનું ધ્યાન કરતાં કરતાં ધ્યાતા પરમાત્મા સાથે અભેદરૂપ બની જાય. ગ્રાહ્ય ગ્રહણ અને ગ્રાહક એ એક જ રૂપ જ્યારે જણાય અને તેમાં આ ત્રણે વિકલપે જ્યારે જતા રહે, ત્યારે ધ્યાનની પરિસમાપ્તિ થઈ. એમાં એક સરળ ઉદાહરણ એવું છે કે હિમ, જળ અને બાષ્પ, ત્રણે કેઈ એક અચિંત્ય વસ્તુના પર્યાયે છે. તે વસ્તુ કઈ? તેને માટે નામ નથી; પરંતુ તેના ત્રણ સ્વરૂપનું ધ્યાન જતું રહેવાથી જે વસ્તુ આ ત્રણ સ્વરૂપે પ્રગટ થતી જણાય છે તે અચિંત્ય વસ્તુનું અપક્ષ જ્ઞાન થાય છે. થાતા અંતરાત્મા, દયેય પરમાત્મા, ધ્યાન અંતરાત્માને અખંડ પ્રેમભાવ એમ ચિંતવી એકાગ્ર મનથી પરમાત્માના પ્રથમ બાહ્ય સ્વરૂપનું અને પછી અંતર્ગુણનું પોતાના ગુણ સાથે અભેદભાવે મેળવતા જઈ ચિંતવન કર્યા જ કરવું તે જ્યાં સુધી ધ્યાતા, ધ્યેય ને ધ્યાન કોઈ એક અચિંત્ય આત્મસ્વરૂપનાં ત્રણ સ્વરૂપ છે, એમ ન જણાય ત્યાં સુધી તેમ આપણે જે પિતાના એટલે શરીરના કહેવાતા એવા ઘર આદિમાંથી તેમ જ સગાં, કુટુંબ જગા, દાગીને એટલામાંથી જ પ્રીતિ કાઢી નાખવી, એટલું જ નહિ પરંતુ પિતાના દેહમાંથી પણ પ્રીતિ કે મન કાઢી નાંખીને પોતાના અંતરાત્મામાં અખંડ પ્રીતિને કે મનની ધારાથી, જે પરમાત્મસ્વરૂપ સમજાયું હોય, તેવું એક માસ સુધી રાખીને નિબ જ ધ્યાન કરવું, જેથી આ વખતે પણ અવશ્ય લાભ થશે. – વિવેચક Page #163 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપે પ્રારંભ :: ૧૫ એ ત્રણેને છૂટાં પાડવા જ નહીં અને પરવસ્તુમાંથી સઘળી પ્રીતિ લઈ પરમાત્માને ખરા જિગરથી અપે એટલે, બીજી કઈ પણ વસ્તુથી, તેનું મન ક્યાંયે ખેંચાશે નહીં. લાલનના પિતૃ નિર્વિશેષગુરુ શ્રી આનંદઘન પણ કહે છે : કપટ રહિત થઈ આતમ અપણે રે, આનંદઘન પદ રેહ ઝાષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે આમા, અંતરાત્મા અને પરમાત્મા આ ત્રિપુટી પણ એકરૂપ આવી રીતે છે. અંતરાત્મા પિતાનામાં જ પરમાત્માનું સ્વરૂપ જાણી અત્યંત પ્રીતિવાન થાય અને એ પ્રીતિ–રૂપ આત્મા–વડે પરમાત્મામાં રમણ કરે એટલે, પિતાનામાં જણાતા પરમાત્મામાં રમણ કરે. આમ આત્માથી, આત્મામાં (અંતરાત્મામાં) આત્માને (પરમાત્માને) જાણે, આમ ધ્યાનની શરૂઆતમાં દેખાતું પરમાત્માનું, અંતરાત્માનું કે તેવા ભક્તિમાન તથા ઉત્સાહક આત્માનું સ્વરૂપ યથાર્થ સેળે સેળ આના કેઈનું પૂર્વે નહેતું, પરંતુ પછી ધ્યાનની પરાકાષ્ટા થતાં (એક એવી સત્યવસ્તુ પિતે જ જણાઈ જાય છે કે આ વચન ખરું ઠરે) આત્મા જ આત્મામાં આત્માને જાણે છે, જુએ છે. દ્રવ્યનું એટલે વસ્તુનું વતુરૂપે જ્ઞાન સકળ પર્યાથી પર હેય એમ અનુભવ થાય છે, વસ્તુમાં પર્યાય અનુગત છે એ વાત ખરી. પરંતુ એ પર્યા, વસ્તુનું અખંડ જ્ઞાન અસ્થિર મનવાળાને કરવા દેતા નથી. એ પર્યાયને વસ્તુ onal Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઃ વીધ્યાન ધારી લે છે અને પર્યાયના વિનાશથી એટલે વ્યયથી વસ્તુને નાશ સમજે છે. એ પર્યાય (જેને એ વસ્તુ ગણે છે, તેનું રૂપાંતર થતાં જે એનાથી દેખી શકાતું નથી.) તેના દેખાતા નાશથી તે દુઃખી પણ થાય છે. જેમ કે, ઘરમાં એક કાચનું સુંદર પાત્ર હોય, તે કઈ અકસ્માતથી ફૂટી જાય, તે મૂર્ખાએ રડે છે, પરંતુ જાણતા નથી કે તેના સકળ પરમાણુઓ એમના એમ રહ્યા છે. વળી પિતાના મનમાં તે સુંદર પાત્રને સંસ્કાર નાશ પામ્યું નથી, એટલે પાછાં તેથી પણ સુંદર પાત્ર થઈને આવે છે, ત્યારે તેની વાસનાથી પાછી તે વસ્તુ મેળવી શકે છે. કદાચ દ્રવ્યરૂપે હરેક દ્રવ્ય શાશ્વત છે, તો પણ તેની વાસના સારી નથી. કારણ કે તેથી પર એવા દ્રવ્યની સાથે છવ બંધાઈ રહે છે. ૩૭. બ્રિાતા, ધ્યાનને મૂકી દયેયમાં કેમ લીન થાય છે ? अनन्यशरणीभूय, स तस्मिल्लीयते तथा । દારૃધ્યાનોમામા,–તૈયથા વ્રત રૂ૭ | અર્થ : ધ્યાન ધરનાર પુરુષ અન્ય સર્વ શરણ છેડી પરમાત્માના સ્વરૂપમાં એવી રીતે લીન થાય છે કે, માતા અને ધ્યાન એ બેને જેમાં અભાવ છે, એવા ૩૨. આનંદનંદનની સહજસમાધિ શ્લેક ૯૭માંનું વિવેચન જેવાથી. આ અર્થ વિશેષ સ્પષ્ટ થશે જ. – વિવેચક Page #165 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપ પ્રારંભ :: પર દયેયની સાથે એક્તા પ્રાપ્ત કરે, તેથી ધ્યાતા ધ્યાન અને ધ્યેયને ૩ ભેદ રહે નહીં. વિવેચનઃ આગલા લેકના વિવેચનમાં જેણે સલક્ષ થઈ વાંચ્યું હશે અને તેના પર મનન કર્યું હશે અને પછી ક્રિયામાં મૂકયું હશે તેને આ લેકને અર્થ હસ્તામલકાવત્ થશે. તથાપિ અનન્ય શરણીય - અર્થાત બેયમાં એવી પ્રવૃત્તિ થાય કે જાણે છે તે જ હું – (ાં રમાત્માનવાહ ) આમ થયું તે આત્માનુભવ અપરોક્ષ થશે જ. ૩૮. સમરસી ભારનું ફળઃ मोऽयं ममरसीभाव, स्तंदेकीकरणं स्मृतम् । ૩૪પૃથકન યુઝારા, જીતે grewfa || રૂ૮ !! ૩૩, ધ્યાતારૂપ બરફ (ice) દયાનરૂપ જળમાં મળે તે ધ્યાનરૂપ જળ ખાતારૂપ બરફના સમાગમથી ઠંડુ થઈ જાય, પરંતુ ધ્યાતારૂપ આઇસ – બરફને ધ્યાનરૂપ જળ પીગળાવી નાંખે. ધ્યેયરૂપ વરાળમાં પ્રથમ ધ્યાન ૫ જળ ધ્યાતા બરફના બળે ચડી વરાળરૂપ ધ્યેયમાં ભળે છે અને ધ્યાતારૂપ આઇસ પણ જળરૂપ પ્રથમ થઈ પછી અંતે ધ્યેયરૂ૫ વરાળમાં મળી ત્રણે વરાળરૂપ થયાં. એટલે ધ્યાતા ધ્યાન, જેમ મૂળ શ્લેકમાં કહ્યું છે તેમ, છોડી એયરૂપ બની જાય છે. આમ કરવાથી ધ્યાતારૂપ અંતરાત્મા, ધ્યાનરૂપ પરમાત્મભાવરૂપ આત્મા અને ધ્યેયરૂપ પરમાત્મા એ ત્રણેમાં ભેદ રહેતો નથી, અભેદરૂપ થઈ રહે છે. અહીંયા બેય વરાળ, ધ્યાન જળ અને ધ્યાતા બરફ છે તે દષ્ટાંતમાં થેય પરમાત્મા, માન અંતરાત્મા અને થાતા બહિરાત્મા જણાય છે.. ! – વિવેચક Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ : રવીયાન અર્થ : જે ભાવથી આત્મા પરમાત્મામાં બિનજુદાઈથી લીન થાય છે, તે જ સમરસી ભાવ એટલે આત્મા પરમાત્માને સમાન ભાવ છે. તે જ આત્મા પરમાત્મામાનું એકીકરણ છે. સમરસી ભાવથી આત્મા પરમાત્મા થાય છે. વિવેચન : આત્મામાં જ્ઞાન ઓછું અને પરમાત્મામાં કંઈ વિશેષ છે? નહીં, બનેમાં સરખું છે. જ્ઞાનમાં તફાવત નથી. બન્નેમાં જ્ઞાન વસ્તુતઃ કાલેક પ્રકાશક છે. પરંતુ, તફાવત આવરણને છે, અંધકાર વાદળમાં છે, સૂર્યમાં નથી. એક સાવર્ણ અને બીજે નિરાવર્ણ, એક વાદળાની પછવાડેને સૂર્ય, બીજે વગર વાદળાને સૂર્ય. સૂર્ય તે અને સમાન જ. “તેમ જ સૂર્યને પ્રકાશ પિતાનામાં કંઈ એ છે નથી. પરંતુ સૂર્યની વચમાં આવેલા વાદળાને લીધે બહિરાત્મા ભાવ હોવાથી તે સૂર્યને ઝાંખે કે છેડે દેખે, પરંતુ અંતરાત્મા તો વાદળાની પછવાડે (ભાવિમાં થનાર હોય તે તેને પણ) સૂર્યને દેખે, તેમ જ વગર વાદળાના સૂર્યને તે દેખે જ છે. બહિરાત્મા કેઈમાં પરમાત્મા દેખે છે અને કેઈમાં નથી દેખતે. અંતરાત્મા જ્ઞાનદર્શન જેનાર હેવાથી, જ્ઞાનને આત્મા સમજવાથી સર્વેને પરમાત્મારૂપે દેખે છે, (ગુણ, સમાનતાથી, દેષ અને વાદળાં અડચણ કર્તા નહીં હોવાથી) માટે અંતરાત્માએ સમભાવી આત્માને ભાવિ પિતાનામાં જણાતાં પરમાત્માને જે અનુકૂળ હોય, તે જ અનુકૂળ ગણું, તે જ ગુણે છે, માટે એ ગુણે વડે આવરણ દૂર કરવાં કે જેથી જ્ઞાનાદિ મલિન છે એમ ન કહેવાય. કચર-કર્મ–મેલાં છે એમ ભલે છે. પરંતુ અરૂપી Page #167 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્વરૂપે પ્રારંભ : ૧૨૯ આત્માને એ આરેપ ઘટતું નથી. ફક્ત સ્થિતિસ્રાંતિથી એ થયું છે એટલે પિતે પરમાત્મા છે, પરંતુ દેહાદિ વાદળાને પિતે માની કહે છે કે, હું માણસ છું. એટલે પુદ્ગલરૂપ વાદળું છું. પરંતુ આમાં બહિરાત્મા પણ પરમાત્મારૂપી સૂર્યના પ્રકાશથી ન અંજાતાં અથવા બીજા મહાત્મા પુરુષના જ્ઞાનપ્રકાશને તે મહાત્માઓને આવરણ દ્વારા જેવા એ ઠીક છે, પરંતુ તેમને પરમાત્મા સાથે સમરસી ભાવ ન થાય તે મામાના રિવાજ થવું તે ક્યાં સુધી કે જ્યાં સુધી દેહાત્મા પિતાથી પર છે. એટલે દેહથી પરમાત્માની સેવાભક્તિ કરવા હજી જીવું છું એમ જણાય ત્યારે હું તે સરખા છીએ. આ વાદળાને લીધે હું તારી (અથવા મારા શુદ્ધ ચૈતન્ય પાસને) અંશમાત્ર પણ નથી, તે પણ લાગું છું, માટે તારા ધ્યાનથી પૂર્ણપણું પામું એવું ઈચ્છું છું; પરંતુ હું આત્મા છું અને તું પણ આત્મા છે એવું થતાં સમરસીભાવ પ્રગટે છે. અન્ય સ્થળે કહ્યું છે કેઃ देहबुद्धया तु दासोऽहं, जीवबुद्धया त्वदंशकः । आत्मबुद्धया त्वमेघाहं, इत्यत्रनैव संशयः ।। ભાવાર્થ: જ્યારે દેહ હું છું એવી બુદ્ધિ મને થશે, ત્યારે હું તારે દાસ થઈશ અને જીવબુદ્ધિ થઈશ તે હું તારો અંશ છું એમ જાણીશ. પરંતુ આત્મબુદ્ધિ થઈશ તો, હું તે તું જ ગાઢ એમાં કાંઈ સંશય જેવું નથી.૩૪ ૩૪. દેહબુદ્ધિ બહિરાત્માને, જીવબુદ્ધિ અનુભવ થયેલા-સમ્યક્દષ્ટિને અને આત્મદષ્ટિ, અપ્રમત્તગુણસ્થાનકવાળાને હોય છે. – વિવેચક Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૦ :: સવીયધ્યાન ૩૯. એ તે તે જ છે? . . નવાર સ્તનમાનસ ! . तद्गुणस्तत्स्वभावात्मा, तदानमा सहधसन् ॥ ३९ ।। અર્થ : એકીકરણ આત્મા પરમાત્માના શરણુ સિવાય બીજુ કારણ (અહીં “બીજુ કારણને બદલે “શરણુ” વધુ ઉચિત લાગે છે–સંપાદક) લેતા નથી. તેમાં જ તેનું મન લીન થયેલું હોય છે, તેના જ ગુણે તેનામાં હોય છે. તેનું જ શુદ્ધસ્વરૂપ, તે પિતાનું સ્વરૂપ છે. તે અને એ એક સ્વરૂપવાળા હોવાથી એ તે તે જ છે. વિવેચન : ૩: તે જ ગામ છે. એટલે નરમ છે. પિતાનું સ્વરૂપ તે જ પરમાત્માનું સ્વરૂપ છે એમ અનુભવાય છે. ધ્યાન–શ્ચયનું એકત્વ: उक्तं च कटकस्य काहमिति, संबंधः कीदृशस्तदा । ध्यानध्येयो सदास्याता - मात्मैवात्र ध्रुवं यदा ॥३५* ૩૫. મૂળ બતમાં આ શ્લોકનું ઉત્તરાર્ધ ઊડી જવાથી ભાષાંતર કરનારના અર્થ ઉપરથી તેનું ઉત્તરાર્ધ જામનગરનિવાસી પંડિત શ્રાવક હીરાલાલ વિ. હંસરાજે રચેલું છે. – વિવેચક પરંતુ શ્રી ભાગચંદ તુરખીયાએ કરેલ અનુવાદ અને શ્રી નગીનદાસ ગિરધરલાલ શેઠે કરેલ સંપાદન – જ્ઞાનાર્ણવ ભા. ૨ જે, સર્ગ ૨ થી ૪૨ (આવૃત્તિ ૧ લી, પ્રકાશન વર્ષ વિક્રમ સં. ૨૦૨૦, ઈ. સ. ૧૯૬૪)માં આ શ્લેકને ઉત્તરાર્ધ આ પ્રમાણે છે: ध्यान ध्येयं यदात्मैव संबन्धः की दशस्तदा। (પાનું-૧૭૯) – સંપાદક Page #169 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસવરૂપ પ્રારંભ :: ૧૨૧ અથઃ કડાને કર્તા, એમાં કર્યું અને કર્તા, એમ બનેને સંબંધ હોય છે, પણ જ્યાં ધ્યાન અને ધ્યેય, અને આત્મા જ છે, ત્યાં બે જુદી વસ્તુને સંબંધ ક્યાં રહ્યો? વિવેચનઃ મારે આત્મા એમ બેલનાર હું અને આમા એમ જુદી વસ્તુઓ હોય તેમ ગણે છે, અને તથા આત્માને સંબંધ બ્રાંતિથી દેખાડે છે. પણ હું એ જ આત્મા હોવાથી મારું શરીર, મારું મન, મારું વચન, મારું ઘર, ઈત્યાદિ વાક્ય વ્યવહારમાં ખરા છે, પણ મારે આત્મા એ તે વ્યવહારમાં, તેમ જ પરમાર્થમાં, એમ ઉભયમાં ખોટા છે, કારણ કે આત્મા તે જ હું છું. ર પાદિ” મારો આત્મા એમાં મારો એમ કેણ કહે છે? જે મારે એમ મોઢા દ્વારા બોલવા પ્રયત્ન કરે છે, તે જ આત્મા. મારો આત્મા – એમાં મારો એ દેહને લગાડે છે અને જાણે દેહ એમ કહે કે મારે આત્મા એ અસંભવિત છે. કારણ કે દેહ જડ છે અને જડ દેહ મારે આત્મા એમ ચિંતવી શકે નહીં. માટે મારે આત્મા, એમાં મારે એ અહિરાત્મભાવથી-જડભાવથી બેલાય છે. માટે એવા હડહડતા મિથ્યાભાવને દૂર કરી આત્મા જ હું એમ ઓળખવું. ૩૬. મારે આત્મા એ એક માત્ર અપેક્ષાથી જ ખરું એમ કહેવાય. તે આ અપેક્ષા – જાણે કે સે ટચનું સેનું એમ બેલે, મારું - કડું (સેનાનું કર્યું છે, મારી સાંકળી (સેનાની સાંકળી) તો તે ખરું છે. કારણ કે સોનું, કડું અને સાંકળી આ ત્રણે જુદા નથી. તે સુવર્ણમાં જ છે, એ જ સેનું કડું થાય છે. તે જ સેનું પછી સાંકળી થાય છે, તેમ જ એ આત્મારૂપે શુદ્ધ સુવર્ણની Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : સવીય ધ્યાન ૪૦. પરમાત્મજ્ઞાનથી તરત શું થાય છે? જ્ઞાના પ્રતિ ચિતં સન્માન ! विदित्वायं सघनश गुरुतो याति गुरुताम् ।। स विज्ञेयः साक्षान्सकलभुवनानंद निलयः। परं ज्योतिस्त्राता परमपुरुषाचित्यचरितः ॥ ४० ॥ અર્થ : જેના જ્ઞાન વિના પ્રાણી (જન્મ લેનાર) નિશ્ચયે જન્મરૂપી વનમાં ભમે છે, અને જે(આત્મા)ને જાણવાથી તરત જ ઇંદ્રના ગુરુ બૃહસ્પતિ કરતાં પણ વિશેષ મેટાઈને પામે છે. વળી જે સકળ લેકના સાક્ષાત્ સકલ ભુવનને આનંદનિવાસ જ છે, તે ઉતકૃષ્ટ જ્ઞાનરૂપ પ્રકાશ છે, (સકળ જતુના) પાળક છે, પરમ પુરુષ છે, તથા જેનું ચરિત ચિંતવી ન શકાય તેવું છે, એવા પરમાત્માને જાણ. વિવેચન : જે લાભથી વિશેષ લાભ કેઈ નથી, એટલે કે જે સાદિ-અનંતપણું આપે છે, જે બૃહસ્પતિના ગુરુ થવાને ગ્ય એવું જ્ઞાન આપે છે, જેથી આનંદમાં નિરંતર મન થવાય છે, જે લેકારનું પ્રકાશક છે, જે સર્વ જીને પિતાની વાણીથી રક્ષે છે, જે અનંતવીર્યને દર્શાવે છે, એવા સર્વને અચિંત્ય પરંતુ ધ્યાનીને અનુભવગમ્ય થતા પરમાત્માને જાણ, એના જેવું એકે શ્રેષ્ઠ કાર્ય નથી. માફક એકરૂપે રહી, મારું જ્ઞાન મારું દર્શન, મારું સુખ, મારું વીર્ય (એટલે આમતત્ત્વનું જ્ઞાનદર્શન વગેરે). પરંતુ દેહભાવમાં રહી મારે આત્મા કહેવો એ તે ઠીક નથી – ભ્રાંતિકર છે. – વિવેચક Page #171 -------------------------------------------------------------------------- ________________ ચાનવરૂ૫ માઈલ = ૧૩૩ $1827 043 (Dr. Bucke ) Wididi (Cosmic Consciousness) અનુભવજ્ઞાન નામના પુસ્તકમાં લખે છે કે, “તે માણસનું (અનુભવીનું) નીતિ વર્તન સર્વસામાન્ય લેકેથી અત્યંત ઉત્કૃષ્ટ છે. ઈદ્રિય અને વિકારે તેના ઉપર કઈ પણ કાળે ફાવી જતાં નથી, પણ તેને વશવતી રહે છે. તેની બુદ્ધિ કંઈ નથી સમજતી એમ નથી. તે સર્વ દ્રવ્યના યથાર્થ જ્ઞાનને અનુલક્ષે છે. તેના દેહમાં મમત્વ જવાથી, અને પિતાના સુદ્ધાં સર્વ જીમાં સમાનભાવ હોવાથી અલૌકિક દયાવાળે હોય છે, એટલું જ નહિ પરંતુ પિતાના મન પર પરિપૂર્ણ કાબૂ હેવાથી સમાધિસ્થ થઈ, ભય ભગાડે છે; મતની પર પિતાના જીવનને શાશ્વત અનુભવે છે, અપૂર્વ શાંતિ – શાંતિમાં ગૂલી રહે છે, કર્મનું બળ ઘટી જઈ લૂલા લાગતા જણાય છે, અપૂર્વ જાગૃતિમાં રાતદિવસ રહી, આનંદસરોવરમાં મગ્ન રહે છે.” ૪૧. વીર્ય થાનનો ઉપસંહાર : इत्थं यत्रानवच्छिन्न-भावनाभिर्भवच्युतम् । भावयत्यनिश ध्यानी - तत्सवीर्यप्रकीर्तितम् ॥ ११ ॥ અર્થ એ પ્રમાણે જે નિરંતર ધ્યાનમાં ભાવનાઓથી સંસારરહિત પરમાત્માને રાતદિવસ ધ્યાવે છે તે ધ્યાન, તે સવચધ્યાન કહેવાય છે. વિવેચન : જે વીર્યયુક્ત ધ્યાન કરવામાં આવે, તે આ ભવમાં જ અનુભવજ્ઞાન થઈ– ગ્રંથિભેદ થઈ, ઉપશમ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ : : વીર્યદયાન સમ્યક્ત્વ પામી, શ્રેણી પર ચડી, જીવ પરમામદશાને અનુભવે છે, એમ આ પ્રકરણને સારે છે. સમાધિશતકમાં પણ કહ્યું છે કે : ઘઉં અથar , amતષતઃ | પs : સમાન, ઝહી: ઇમામત્ત છે અર્થ જે (સવીર્ય) થઈ બહિર્વાચાને અને અંતરમાં થતાં સકળ અંતર જલપને (વિકલપને) છેડી દે છે, તે એક માસ જેટલા ટૂંકા વખતમાં પરમાતમાથી તિ પ્રાપ્ત કરવારૂપ પ્રાગને પામે છે. इति ज्ञानार्णवे योगप्रदीपाधिकारे आचार्यश्रीशुभचंद्रदेव बिरचिते सवीर्यध्यानप्रकरण समाप्तम । || શુ મૂયાત વાતુનાં દશાનિનાં જ . Page #173 -------------------------------------------------------------------------- ________________ * લેખકની કૃતિઓ * નિબંધ નિરીક્ષણ અને અર્થઘટન મનને નેપચ્ચે કવિતા સ્મિત કર્યું ના હેત ! સંપાદન મહુવાની અસ્મિતા માલણને કિનારે સમયચિંતન (સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહના લેખેનું સંપાદન અન્ય સાથે) જૈન સાહિત્ય સમારેહ-ગુચ્છ ૧ (અન્ય સાથે) જૈન સાહિત્ય સમારે–ગુચ્છ ૨ (અન્ય સાથે સંપાદન) અધી સદીના આરે – પર્યુષણ વ્યાખ્યાનમાળાનાં પચાસ વર્ષ તત્વવિચાર અને અભિનંદના (સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહનાં લેખેનું સંપાદન, અન્ય સાથે) સવીર્ય ધ્યાન (દસમા સૈકામાં થયેલા શુભચંદ્રાચાર્ય-વિરચિત જ્ઞાનાર્ણવ ગ્રંથના ધ્યાન વિષેનાં પ્રકરણના વીરચંદ ગાંધી અનુવાદિત પુસ્તકનું તુલનાત્મક દૃષ્ટિએ સંપાદન) ચરિત્ર વીરચંદ રાઘવજી ગાંધી હવે પછી આસ્વાદ અને અવકન Page #174 -------------------------------------------------------------------------- ________________ Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ઍસાસિયેશન ઑફ ઇન્ડિયા [ સ્થાપના ઈ. સ. ૧૮૮૨ ] ઉદ્દેશા (૧) હિન્દના જુદા જુદા પ્રાંતા અને શહેરોમાં વસતા જેનેામાં મૈત્રીભાવ કેળવવા, સપ અને સહયોગ સ્થાપવા તથા વધારવા. (૨) જૈનેાની ઉન્નતિ માટે કેળવણીની વૃદ્ધિ કરવી. (3) અહિંસા પરમો ધર્મ' એ સિદ્ધાંતના પ્રચાર માટે યેાગ્ય પ્રયાસ કરવા. ' (૪) જૈન ધર્મના સિદ્ધાંતના તથા જૈન સાહિત્યના ઉદ્ધારાથે યેાગ્ય પ્રયાસા કરવ!, (૫) જૈન મદિરા અને તીર્થોની પવિત્રતાના સંરક્ષણાર્થે ચેાગ્ય પ્રવૃત્તિએ આદરવી. (૬) જૈન શ્વેતામ્બર કેન્સના ધાર્મિક અને સખાવતી હેતુઓ પાર પાડવાના કાર્યમાં મદદ કરવી. (૭) સામાન્ય રીતે જૈન કામની સામાજિક, ઔદ્યોગિક, કેળવણી વિષયક તથા રાજકીય પ્રગતિ માટે કાર્યા કરવાં. Page #176 -------------------------------------------------------------------------- ________________ વીર ચાર રે મારો માર ઘર ની ની ની ની ની ની જે લાભથી વિશેષ લાભ કઈ નથી, એટલે કે જે સાર્દિઅનંતપણું આપે છે, જે બૃહસ્પતિના ગુરૂ થવાને યાગ્ય એવું જ્ઞાન આપે છે, જેથી આનંદમાં નિરતર મગ્ન થાય છે, જે લેાકાચનું પ્રકાશક છે, જે સર્વ જીવાને પેાતાની વાણીથી રહ્યું છે, જે અન તવી ને દર્શાવે છે, એવા સને અચિત્ય પરંતુ ધ્યાનીને અનુભવગમ્ય થતા પરમાત્માને જાણવા. એના જેવુ એકે શ્રેષ્ઠ કાર્ય નથી. ત્યાર બાદ તે બાર અગર ની ટની એક મીર ની જો તે તેમની