________________
માનવરૂ૫ પ્રારંભ : * ૧૧૩
૩૪. ત્રણે લોકના ગુરુ કેણ?
यब्दोधानंतभागेऽपि द्रव्यपर्यायसंभृतः । लोकालोकः स्थितिं धत्ते स स्याल्लोकत्रयीगुरुः ।। ३४ ॥
અર્થ : જેના જ્ઞાનના અનંતમાં ભાગમાં દ્રવ્ય (ગુણ) પર્યાયયુક્ત લેકાલોક આવી રહેલું હોય તે પરમાતમાં ત્રણે લેકના ગુરુ હોય.
અને હવે તેથી છૂટ, દષ્ટારૂપે દેખાયે. તે પણ એ હું તો કાયમ, શાશ્વત, અનાદિ, અનંત, અજન્મ ને અમર છું.
આપણું પિતા જિન છે તે આપણે જેન છીએ. જિનને અર્થ, જિતનાર, રાજા જેવા. તે જેનને અર્થ જીતનારા રાજપુત્ર (રજપુત) એમ થાય. આપણું પિતા જ્યારે શત્રુને જીતનાર રાજા છે, તે આપણે પણ આપણે શત્રુને જીતનારા રાજપુત્ર છીએ, એમ સમજવું. વળી સિંહને જોઈ આપણે સાવક (સિંહના બચ્ચા) છીએ, એમ યાદ આવે છે. કારણ કે પિતાશ્રીરૂપ સિંહ, આપણા નિજ ગુણ, જે આપણે જાણતા નથી અને પિતાની સામે (અંતરાત્મામાં) જેતા નથી, તેથી જાણતા નથી, તે છતાં દેખાડે છે અને આપણી શુદ્ધિ ઠેકાણે લાવવા, આપણને ઉપદેશ કરીને કહ્યું છે કે, તમે તમારી તરફ (અંતરાત્મામાં) જુઓ એટલે તમારા પણ ગુણ મારા જેવા છે તે દેખાઈ રહેશે.
પરમાત્મા મેટા સિંહ અને આપણે નાના સિંહ, શ્રી વીર પ્રભુરૂપ, મેટા સિંહને જોઈને, જેમ પશુઓ ભાગે તેમ નાના સિંહ સાવક બચ્ચાંને જોઈ પશુઓ ભાગે અને પરમાત્મારૂપ મેટા સિંહને જોતાં જ રાગદ્વેષરૂપ ભરવાડનાં કે ધાદિ પશુઓ ભાગે. માટે લાલનના સગા બંધુઓ, મહાવીર શાસનરૂપ એક જ રાજકુટુંબમાં આપણે જમ્યા છીએ. તે પિતાની સામે જોઈ જઈ પોતાનું સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org