________________
ધ્યાનસ્વરૂપ પ્રારંભ છે હું કેણ? એ પ્રશ્ન કરે અને પછી જરા વિશેષ સ્થિર થઈ જવું કે મારામાં રહી હું કોણ એ પ્રશ્ન કેણે કર્યો? પછી એ પણ પ્રશ્ન કોણે કર્યો? એની તપાસ કરવાને કેણ ઉદ્યમવંત જણાય છે? આમ કરતાં સહજમાત્ર જે જણાઈ આવે તે જ તું.
બહાર કોડ ભવ સુધી શે તે પણ કસ્તુરી મૃગની માફક તમને તે મળશે જ નહીં એવું, અને અંતરમાં ક્ષણમાં જ મળે એવું આત્મતત્ત્વ છે.
વિશેષ-બહાર થતી “શુભ કિયા ઉપર પણ હું શું કરું, છે? એ કે ક્રિયા કરી? એવો પ્રશ્ન થતાં જ કર્તા મળી આવે છે અને એ કર્તા કેણુ? શુભકર્મ. શુભકર્મ કેના આત્માના પરિણામ? આમ પણ સક્રિય આત્મતત્વ માલૂમ પડશે. પણ તેમાં શાથી ક્રિયા કરી? જેથી કરી તે સાધન હું નથી, એમ થતાં જ અનુભવ થશે – માટે અંતર્ભાવથી ક્ષણમાં જ ગ્રહી શકાય એ આત્મા, તે તું જ એમ આ લેકમાં વર્ણવ્યું છે. રર-ર૭. હવે પરમાત્મારૂપ દયેયનું સ્વરૂપ વિસ્તારથી કહે છે:
साकारं निर्गताकारं, निष्क्रयं परमाक्षरम् । निर्विकल्पं च निःकंप, नित्यमानंदमंदिरम् ॥ २२ ॥ . far fire - wાં ઈતિ૬ . कृतकृत्यं शिवं शांतं, निष्कलंकरणच्युतम् ॥ २३ ॥ निःशेषभवमभूत - क्लेशअमहुताशनम् । સુનયનj, મારે સિરિH I ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org