SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનસ્વરૂપ પ્રારંશ : : ૧૧૧ માટે પુદ્દગલ એ હું એવી ભ્રાંતિ છેડી તા મરાશે નહી અને જન્માશે પણ નહીં. પુદ્ગલને હું ઘણી એવી ખાટી માલિકી છેડવી કે તેના ચય અપચયથી દુઃખરૂપ મ દોરી બાંધીને પછી એ દોરા મારે પગે બાંધી લે. કરવાથી હું જલદી જડી આવીશ, તેમ ખોવાઈ પણ જઈશ નહીં. વિચારની સાથે જ કીરસાહેબે કામ આટોપી, તે પ્રમાણે કરી નાખ્યું. પરંતુ પહેલાની ફકીરની વાત સાંભળનાર માસ થ્રેડે દૂર મેદાનમાં સૂતા. ફકીરસાહેબ બરાબર ઊધમાં પડમા એટલે પેણા માણસે દોરો કાપી, તુંડા સાથે પોતાના પગે બાંધી દીધા. સવાર થયું અને ફકીર ઊઠેત્રો અને જુએ છે તેા, પેાતાને પગે તુંબડું ન જડે, જોતાં જોતાં મુંઝાયા, અને માથું ધુણાવતા ધુણાવતા કહે છે : યા ખુદ કયા કમબખ્તી કે મેં ઇસ શહેરમે આયા, અમ મે મુજકો ઈતની ગરદીમે' કહાં કું ? '' << પ્રિય વાંચનાર, આ દૃષ્ટાંતમાં ફકીરે તુંબડું બાંધ્યુ. ત્યારે પણુ ફકીર વિદ્યમાન છે, તે તુંબડું છુયુ' તોપણ તે તે વિદ્યમાન છે, તેમ જ માસ શરીરરૂપી તુંબડુ કરૂપી દોરડાંથી બાંધે છે, તાપણ જીવ વિદ્યમાન છે અને સદ્ગુરુ (કે શુકલધ્યાનના પરિણામવાળા ચૈતન્યભાવ) કદાચ કનાં દોરડાં સહિત દેહાદિભાવ તુંબડાને છોડી દે કે છૂટી જાય, તોપણ જીવ વિદ્યમાન છે. ઉપનય : માટે આ ચોરાસી લાખ યાનિમાં ભટકતા ફકીર લાલન જ્યારે મનુષ્ય યાનિરૂપી શહેરમાં આવ્યા છે અને આનંદધન જેવા સદ્ગુરુ દેહભાવને લઈ મેાનિદ્રામાં સૂતેલા લાલનને એધ કરવા આ દેહભાવરૂપ આ તુ બહુ છેાડી લે છે તોપણ તે શાશ્વત છે. એમ દાખવ્યું અને દેખાડયું કે તું તુંબડું નહીં તેમ તું નહીં ક`. પરંતુ એ માઁ સાથે હાલ એકએક થઈ પડેલા હવે કંઈક છૂટો પડેલો જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002020
Book TitleSarviyadhyana
Original Sutra AuthorN/A
AuthorShubhachandra Acharya
PublisherJain Associations of India Mumbai
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dhyan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy