________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારભ ::
કહે, અને જ્ઞાનાણુ વ ગ્રંથકર્તા સવીચ થઈ, આદ્ય પદાર્થ માં ગતસ્પૃહ થઈ, આનદરૂપ આત્મામાં પ્રવેશ કરવાનુ કહે, એમાં ત્રણે યાગવીરાના આશય એક જ જાય છે.
અગિયારમું ગુણસ્થાનક જેને ઉપશાંતમેહ કહે છે, ને જેમાં કમની ઘણી જ પ્રકૃતિ ઉપશાંત પામે છે, પરંતુ ક્ષય ન થવાથી ત્યાંથી પાછા પડે છે, હુવે પડે કચારે, કે અંદરથી ઊઠતી ક્રમ પ્રકૃતિ પરવસ્તુ તરફ દોરે ત્યારે. તે તે વખતે કરવું શું? એ પરવસ્તુ છે, એવું ભાન રાખી ધ્યાનથી ચૂકી ન જતાં, નવી પ્રકૃતિના બંધ ન થવા દેવા, એટલે સવર કરવા એટલુ જ નહી. પર'તુ જેમ આગ રાખની અંદર ભરી હેાય, ને તેને પવન લાગે તેા આગ પ્રગટ થઈ જાય, તેમ અંદર ઉપશાંત રહેલી કમ પ્રકૃતિ પણ વિષયાદિની ચેાગ્ય સામ્રગી જોતાં શુભ ક્રિયારૂપ રાખ ખસી જઈ ને કમપ્રકૃતિ પ્રગટ થઈ જાય, ને તે કમ પ્રકૃતિને શરણ થાય તેા જ તે નીચે પડે, માટે તે અંદરથી પ્રગટ થઈ કે, તેને પણ પરવસ્તુ ગણી પાતાના આત્મામાંથી, એટલે જ્ઞાનમાંથી ખસેડવી, પાતે ખસવું નહી. એટલે અંદર ઉપશાંત રહેલી પ્રકૃતિ નિરા પામશે.
આમ ઉપશાંતના ઉદયના ક્ષય કરતાં કરતાં ધ્યાની આગળ ચાલ્યા કે ક્ષીણમાહ ગુણસ્થાનકને પ્રાપ્ત કરશે. કે જ્યાંથી પડાય જ નહીં, કારણ કે પાડનાર માહુ ત્યાંથી મા, અને ક્ષીણમેાહ ગુણસ્થાનકે આન્ગેા માટે ધ્યાની પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org