________________
ધ્યાની પુષ્પવત્ હલક જણાતે જશે. જાણે ઘણા દોરડાઓથી ખંધાયેલુ કાઈ ખલુન હાય, અને તે જેમ દોરડાં છેાડતા ઊંચુ ચડે, તેમ ધ્યાની વિશેષ વિશેષ ઊ'ચા ચડી વિશેષ વિશેષ દેખશે. એમ જે જે દેખાય, તે સવ દૃશ્યમાંથી પણ સમગ્ર સ્પૃહા કાઢતા જવી; અને એમ થતાં થતાં પદાર્થ માત્રની સ્પૃહાના અંત આવતાં જ પેાતાના સ્વરૂપમાં પ્રવેશ કરતાં, અવ્યાબાધ સુખરૂપ આત્મા પોતે જ આનંદમદિરમાં પ્રવેશ કરશે અને તે યેતિય સ્વરૂપ જેવું પ્રાપ્ત થાય કે, તેને દૃઢાલિંગન કરવુ કે, તે છૂટે જ નહીં, માટે મારા ધ્યાનથી' બધુ, સવીય થઈ આજે જ આ શ્રેષ્ઠ ઉદ્યમ આરા,
વિ. વિ. ચેાગઢ
નકાર પતંજલિ૭ પ્રત્યાહાર પર આ ઉદ્યમ કરવા શિષ્યને પ્રેરે, આપણા સંવિજ્ઞપક્ષી શ્રીમદ્ યશોવિજયજી મહારાજ થિરાદ્રષ્ટિમાં આ ઉદ્યમ કરવા ૨૭. તતઃ પદ્મા યદ્યતેન્દ્રિયાળામ્ ॥ ૬ ॥ પ્રત્યાહારથી ઇન્દ્રિયે ઘણી જ ઉત્તમ રીતે આધીન થાય છે. – જુઓ મહર્ષિ પાત જિલ કૃત યોગદર્શનમ્, સાધનપાદ શ્લોક ૫૫.
~~~સંપાદક
૨૮. વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે ઇંડાં પ્રત્યાહારા રે કેવળ જ્યાતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસા રે
...એ ગુણ જ શ્રીમદ્ યશે વિજયકૃત આ યોગષ્ટિની સજ્ઝાય : પાંચમી થીરાદિષ્ટ અને જુએ :
एवं विवेकिनो धीराः प्रत्याहारपरायणाः । धर्मबाधापरित्यागयत्नवन्तश्च तत्वतः ॥ १५८ ॥ —સમી આચાર્યં હરિભકૃત યોગ
સમુચ્ચય. — સપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org