SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ હ૪ : સથી ધ્યાન મહામુ: આત્મતત્વ અનંતવીર્યરૂપ છે, કેઈ એક ભાજન છે અને તેમાં અનંતવીર્ય ભર્યું છે એમ નહીં, પરંતુ અનંતવીર્ય તે જ પરમાત્મતત્ત્વ છે. એ વીર્યની ફુરણું આપણા અને જગતમાત્રના પિતૃરત્ન શ્રી મહાવીરમાં જન્મતી વખતે જ બહાર પણ પ્રગટ થતું જોયું છે કે અંગૂઠાના દબાણથી મેરુ પણ કંયે હતે. gfપૂર્ણ: આત્મતત્વ પરિપૂર્ણ અવસ્થામાં હોય ત્યારે પરમાત્મતત્વ છે, આત્મા એ અવસ્થામાં વધત ઘટતું નથી.૧૬ પુજાતનઃ આત્મતત્ત્વની જેમ આદિ નથી, તેમ અંત પણ નથી. કાળદ્રવ્ય થકી પણ પૂર્વે હેવાથી પુરાતન છે. કાળ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ, એ પુરાતન પરમાત્મતમાં બાળકની માફક ઝૂલતાં હોય, એવાં અનુભવાય છે. (૨૫) વિશુદાદત, નિદં ઉનતામાન ! ઝઘં રિછિન્ન, વિશ્વતરાણઘથિતY રદ્દ . વિશુદ્ધse oોત૬ : નિર્મળ એવા આઠ ગુણે કરીને સહિત એવું, સિદ્ધ, એવું પરમાત્મપદ છે. કેઈ અચિંત્ય વસ્તુ છે, જે વસ્તુ શબ્દોચર કે મનેચર થતી નથી, પરંતુ દયાનીના નિર્મળતર અંતકરણ અનુભવાય છે, તે જ વસ્તુનું એક સ્વરૂપ પરિપૂર્ણ જ્ઞાન ૧૬. જુઓ લાલનકૃત શુદ્ધોપયોગ અથવા સહજસમાધિ મિસિસ નવરા પેઢીના ઉદાહરણમાં. –વિવેચક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002020
Book TitleSarviyadhyana
Original Sutra AuthorN/A
AuthorShubhachandra Acharya
PublisherJain Associations of India Mumbai
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dhyan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy