________________
અને તુલમાત્મક પાટીપ પણ મૂકી. તુલનાત્મક અભ્યાસ માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પુસ્તકાલયમાંથી મને સમયસર પુસ્તકો મળ્યાં. એ માટે વિદ્યાલયના એ વખતના મહામાત્ર શ્રી કાંતિલાલ ડી. કારા અને વિદ્યાલયના એ વખતના સાંચાલકાતા હું ઋણી છું.
ઈ. સ. ૧૯૮૯નું વર્ષ શ્રી વીરચંદ ગાંધીની ૧૨૫મી જન્મજયંતીનુ વર્ષ છે. એ વમાં આ પુસ્તકનું પ્રકાશન થાય છે એ મારા માટે આનંદની વાત છે. શ્રી જૈન એસોસિએશન ફ ઇન્ડિયાએ આ પુસ્તકનું પ્રકાશનકાર્ય હાથ ધર્યુ છે. એ માટે હું એ સંસ્થાના સૂત્રધારાના આભારી છું.
મુંબઈ વસંત પંચમી, વિ.સં. ૨૦૪૫
Jain Education International
પન્નાલાલ ૨. શાહ.
For Private & Personal Use Only
www.jainelibrary.org