________________
ધ્યાનસ્વરૂ૫ પ્રારંભ :: ૬
:
હિમનારાજsifપનિવેશ: હજ ” અર્થાત્ અવિવા,૧૧ અમિતા, ૨ રાગ, દ્વેષ ને અભિનિવેશ.૧૩ પરંતુ આગળ જતાં જેમ પતંજલિ મુનિ પુરુષ(પરમાત્મા)ની વ્યાખ્યા આવી આપે છે કે – “સ્ટેરવિખરાખરાge: gifશેષ શ્વ:” કલેશ, કર્મ વિપાક અને આશય થકી અસ્કૃષ્ટ એ પુરુષ તે પરમાત્મા છે, જે શ્રીમન મેગાધિરાજ શુભચંદ્ર મહારાજ પણ કહે છે, સમગ્ર કલેશરૂપ વૃક્ષેને બાળી નાખનાર અગ્નિ જેવું પરમાત્મતત્ત્વ છે.
શુદ્ધ" : દ્રવ્યકર્મ અને ભાવકને જવાથી પરમ વિશુદ્ધિ પામેલું પરમાત્મતત્વ છે. ૧૪ The Supremely
pure. 9 4
ચAનિર્જન: સંપૂર્ણ નિલેપ, કર્મ મળના સ્પર્શ રહિત, કમળનાં પત્રને જેમ જળ સ્પર્શ કરે નહીં, તેમ તીર્થકરાદિ અવસ્થામાં સંસારજળમાં દેખાતા છતાં કેવળ અસ્પર્શવાળું અને સિદ્ધ અષસ્થામાં એ જળરહિત હોવાથી સમગ્ર નિર્લેપ એવું પરમાત્મતત્વ છે. ૧૧. વેદાંતની માયા. વેગની અવિદ્યા, સાંખ્યની પ્રકૃતિ અને જૈનનું
કર્મ એ પથાર્ય છે. (ગબિંદુ) ૧૨. અવિઘામાં હુંપણાને અયાસ. ૧૩. મરણને ભય ૧૪. શુ આયorrમમરાત રમશુધિષિાત : ૧૫. મણિલાલ નભુભાઈ- સમાધિશતકના ભાષાંતરમાં.
. . – વિવેચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org