________________
ધ્યાન પ્રતિજ્ઞા પ્રારંભ : ૧૦ વાર એ ઈચ્છા રહી તેટલી તેટલી વાર તે વિષયના ઝેરી ફળના ભેગથી મરી જશે, અને વળી પણ તે વિષયને ભૂલથી ખાશે, એટલે દેહભાવને જ ધ્યાનરૂપ વજથી મમત્વરૂપ મૂળમાં છેદી નાંખ્યાં એટલે દેહભાવ ગયે, તે જન્મરૂપ ફળ પણ ગયાં જાણવાં.
વ. વ. કદાચ દેહમાં મમત્વભાવ ગયે અને એમ કરતાં સમગ્ર ન ગયે તે દેહ રહેશે, તેપણ સાધુ, ઉપાધ્યાય, આચાર્ય કે ગણધર કે તીર્થકર અવસ્થાને યેગ્ય એવાં શુભ-શુદ્ધ કાર્યો અવ્યાપકપણે કરશે અને એને મમત્વ ન હેવાથી એ ચરમશરીરિ થશે. ૬. અદ્યાવધિ મને મોક્ષમાર્ગ કેમ ન દેખાય? :
===ા સમજૂત-મદાપૂછપરછુn: स्व विज्ञानाभ्दवः साक्षा-मोक्षमार्गा न बीक्षितः ॥५॥
અર્થ : સંસારરૂપી જ્વરથી ઉત્પન્ન થયેલી મહામૂછએ મારાં ચક્ષુને અંધ કરી નાખ્યાં, તેથી મારા પિતાના જ જ્ઞાનથી ઉત્પન્ન થતા મેક્ષમાર્ગને મેં યથાર્થ ન દીઠે. થતી નથી, પરંતુ જેમ ઘી હોમવાથી અગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે તેમ વિષયસેવન કરનારમાં તેની અભિલાષા અધિક, અધિકાર અને અધિકતમ થાય છે. તૃપ્તિ થયા છતાં એમ થાય છે? હજુ અધિક સેવન કેમ નથી કરી શકો?” જે ભાગોમાં તૃપ્તિ થતી જ હોય છે તેનું પરિણામ સુખ થાય, પરંતુ તેમાં તૃપ્તિ તે થતી જ નથી, ઊલટું ઈદ્રિયની ચ ચળતા વધે છે, તૃણા વધે છે અને શાંતિ થતી નથી. એ પ્રમાણે તે સુખ પરિશામમાં મહાન દુઃખના કીચડમાં ફસાવી દે છે. –સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org