SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ :: સળીયસ્થાને પિતામાં એટલે અશાશ્વત એવા પુદ્ગલમાંથી કાઢી, શાશ્વતઃ એવા જીવમાં (આત્મામાં) કરવું. આત્મા એટલે અનંત જ્ઞાન, દર્શનાદિ અને તેમાં મમત્વ રાખવાથી દેહાદિ પરમાથી તે છૂટી જશે. કઈ પણ વસ્તુ ઉછેદ કરવામાં સાધન – હથિયારે અનેક તરેહનાં હોય છે. છીણ, ચપુ, કાતર, કરવત, કુહાડા વગેરે; પરંતુ એ બધાં શસ્ત્રોમાં વજ જેવું કઈ નથી, પર્વતને પણ ભેદી નાંખે એવું જ હોય છે. મેરુ પર્વત જેટલાં કર્મ હોય, તો પણ ધ્યાનરૂપ જ તેને તેડી નાખે છે, અને એવી રીતે તેને એ દયાન મૂળમાંથી ઉખેડી પણ નાંખે છે કે ફરીથી કમરૂપ બીજ ઊગે જ નહીં. માટે જ ગ્રંથકાર ઘઢળાનાળ” એમ કહે છે. કર્મરૂપી વૃક્ષનાં ફળ ધતુરાનાં ફળ જેવાં ઝેરી છે, માટે એ ઝાડને જે મૂળીમાંથી છે, એટલે કજનિત દેહમાં હુંપણું કાઢી લીધું તે, એ ઝાડ છેદયું અને તેથી તેનાં ફળે તે છેદાયાં જ છે. કર્મરૂપી વૃક્ષને ઝેરી ફળ કેમ છે? આ પ્રશ્નનો ઉત્તર એ જ કે, એ ઝાડના એકપણ વિષયરૂપ ફળ ભેગવ્યાં કે ફરીથી વિષયભેગની ઈરછા થશે,૧૧ અને જેટલી જેટલી ૧૧. સરખા : ન જાતુ રામ માપુvમોને રાતિ हविषा कृष्णवर्मेव भूय एवाभिवर्धते ।। –મનુસ્મૃતિ (અધ્યાય રજે, બ્લેક-૯૪) અર્થાત વિષયભેગની ઈચછા વિષયોને ભેગા કરવાથી કદી શાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002020
Book TitleSarviyadhyana
Original Sutra AuthorN/A
AuthorShubhachandra Acharya
PublisherJain Associations of India Mumbai
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dhyan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy