SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ૬ ૭ સુધી ધ્યાન કા, જેણે સાધ્યું તે જ ખરેખર હાસ્ય છે અને એ કૃતકૃત્ય તે જ પરમાત્મા છે. શિવં ઃ પરમસુખરૂપ, જેમાં દુઃખના અંશ નથી. જેમ ભૂમિ પર રાતદિવસ ઢાય, અંધારૂ અજવાળું હોય, તેમ પરમાત્મ સિવાયની સર્વ અવસ્થામાં સુખદુઃખ હોય. પરંતુ જેમ સૂર્યંમાં રાતદિવસ નડી, અજવાળું અંધારૂં નહી', પરંતુ કેવળ પ્રકાશ જ હાય, તેમ પરમાત્મત્વમાં કેવળ સુખ જ અવ્યાબાધ – સુખ જ, આનંદ જ હાય, માટે પરમાત્મતત્ત્વ તે જ શિષરૂપ છે. - રાન્તઃ જ્યાં સુધી પરમાત્મતત્ત્વની ઝાંખી પણ થઈ નથી, ત્યાં સુધી બાહ્યપ્રવૃત્તિ રહી; અશાંત, અશાંત, અશાંત જીવ રહે છે. પરંતુ જ્યારે ચાયા ગુણસ્થાનકે – સમ્યકત્વ ગુણસ્થાનકે – તેને ઝાંખી થાય છે, એટલે એ પરમશાંતપદને પામવા બાહ્યપ્રકૃતિ ઘટાડી એટલે દેશવ્રુત્તિ થઈ, અ ંતર પ્રવૃત્તિ કરી, કંઈ શાંતતા પ્રાપ્ત કરે છે. પરંતુ એ પરમ શાંતતાના અભિલાષી દેશવૃત્તિ ધરી, બાહ્યપ્રવૃત્તિની ઓછાશથી, અંતઃપ્રવૃત્તિ વિશેષ કરવા, સવ માહ્ય પ્રવૃત્તિ દૂર કરી સપૂર્ણ અંતઃપ્રવૃત્તિ કરે છે કે, આ પરમશાંતપદ પેાતાને પ્રાપ્ત થાય છે. જેવુ શાંતપદ પરમાત્માનું છે, તેવુ જ શાંતપદ આ અંતરાત્મામાં અનુભવાય છે. આ શાંતદશાની લહેરખી પણ જે ધ્યાનીના હૃદયમંડળમાં વાય છે, તેમને માટા ચક્રવતીના કરતાં વિશેષ સુખ અનુભવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002020
Book TitleSarviyadhyana
Original Sutra AuthorN/A
AuthorShubhachandra Acharya
PublisherJain Associations of India Mumbai
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dhyan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy