SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે વૃદ્ધ સાધુ બોલ્યા, “હું દાન નહિ સ્વીકારું, હું તે મારે જ ભાગ લઈશ. એના ભાગ પડવા જ જોઈએ.” અને યુવાન સાધુ બે , “જે આ કમંડળ ભાંગી જશે તે તમને કે મને એ શા ઉપયોગનું થવાનું છે? એના કરતાં જે તમારી મરજી હેય તે એ માટે આપણે ચિઠ્ઠી નાખીએ.” પરંતુ વૃદ્ધ સાધુ ફરીથી કહેવા લાગ્યો, “પણ તે ન્યાય જ માંગુ છું અને મારું પિતાનું જ લઈશ, અને ન્યાય વિષે હું નસીબ ઉપર વ્યર્થ ભરોસે નહિ રાખું. કમંડળના ભાગ પડવા જ જોઈએ.” પછી યુવાન સાધુએ કશી દલીલ ન કરી અને કહ્યું : જે તમારી ઈચ્છા જ હોય તે કમંડળને તેડી નાખીએ.” પણ વૃદ્ધ સાધુનું મુખ છેક પડી ગયું અને એ. બોલી ઊઠયો, “હ બાયેલા, તું લડવાને જ નહિ.” . બસ! આ જ રીતે કર્મરાજા પણ નિરાલંબ થાનની સ્થિતિએ પહોંચ્યા પછી આપણને પાડવાને વૃથા પ્રયત્ન કરે તે એને વીલે મેંએ, હારીને પાછા જ ફરવાનું હોય છે! ૧૫ જૂન, ૧૯૮૮, પન્નાલાલ રસિકલાલ શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002020
Book TitleSarviyadhyana
Original Sutra AuthorN/A
AuthorShubhachandra Acharya
PublisherJain Associations of India Mumbai
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dhyan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy