SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ? : સવીયસ્થાન ચોથું પગથિયું એવું છે કે પિતાના અવગુણ જોઈ તેને નિંદવા, ને પિતાને ક્ષમા ન કરવી, એટલે સ્વાભાવિક રીતે બીજાના પણ અવગુણની ક્ષમા નહીં થાય – સહન નહીં થાય. પરંતુ તમે અવગુણી પર નહીં પણ, અવગુણ, તેના અને પિતાના પર કટ્ટા રહેશે તે લાભકારક થશે, એથી તમે કઈમાં એટલે તેમાં ને મારામાં કેઈમાં અવગુણ ન છે એમ ઈચ્છશે. પાંચમું પગથિયું ક્રોધ પર ક્રોધ, માન છોડવાનું માન, માયાને છેતરવાની માયા અને લેભને વિધ્વસ કરવાને લાભ એ અનુક્રમે પ્રગટ કરવા.૩૩ છઠું પગથિયું સર્વત્ર મહા ક્ષમાદષ્ટિ થશે અને પ્રશસ્ત રાગ રહેશે. ' સાતમું પગથિયું પ્રશસ્ત રાગ પણ પૌગલિક વસ્તુ, એકે શુભ હશે, તેમાંથી જતા રહેશે, ને દ્વેષ તે પૂર્વથી ગયેલ છે. આમ રાગદ્વેષ પવને મટી જશે, એટલે ૩૩. સરખાવોઃ ધ પ્રત્યે તે વર્તે કેધ સ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણાનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લભ પ્રત્યે નહી લભ સમાન જે; અપૂર્વ અવસર એ ક્યારે આવશે ? – શ્રીમદ રાજચંદ્ર . -સપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002020
Book TitleSarviyadhyana
Original Sutra AuthorN/A
AuthorShubhachandra Acharya
PublisherJain Associations of India Mumbai
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dhyan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy