________________
૧૪:: સયધ્યાન
અગ્નિ પહેલાં ધર્મધ્યાનની જવાળા વડે અને પછી શુકલદયાનના ભડકામાં ઉગ્રતાપથી કર્મને બાળી મૂકશે એમાં પણ બિલકુલ સંદેહ લેવા જેવું નથી.
' જેમ ધ્યાનાગ્નિથી કર્મ બળે છે, તેમ ધ્યાનરૂપ વનથી કર્મરૂપી વૃક્ષને તેમ જ તેનાં વિષયાદિ ફળોને, પણ નાશ થાય છે તે આગલા લેકમાં આવશે? ૫. ધ્યાનરૂપી વજથી કર્મરૂપી વૃક્ષોને અને એનાં ફળને કેવી રીતે નાશ કરીશ? : પ્રદાન, તુરિતમસંક્ષમ
तथा कुर्मा यथा दत्ते, न पुनर्भवसंभवम् ॥५॥ ' અર્થ? અત્યંત બળવાન એવા ધ્યાનરૂપી વજથી પાપરૂપ વૃક્ષને એવી રીતે નાશ કરે છે, જેથી ફરીથી જન્મરૂપ ફળ થવાનો સંભવ જ ન રહે.
વિવેચનઃ જન્મ હોવો એટલે કેઈપણુ શરીર હાવું, શરીર જે છે તે પરવસ્તુમાં મમત્વથી જ થાય છે. હવે ધ્યાનરૂપી કુહાડાથી, પરવસ્તુને જ મારાથી જુદી કરી બાળી ભરમ કરે છે, તેમ ગ, ઘણું કાળથી એકઠાં કરેલાં પાપને પણ ક્ષણવારમાં નાશ કરે છે
--સંપાદક ૯. સરખા : કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ શાસ્ત્રમાં કહે છે?
योगः सर्वविषवल्ली, विताने परशुसितः।
અમૂત્ર મંત્ર , વાર્મમાં નિવૃત્તિ શ્રાઃ | અર્થાત્ સર્વ વિપત્તિરૂપ વેલીઓના કર્મસમૂહને વિદારવામાં
ગ, (ધ્યાનમાર્ગ) પરશુ સમાન છે અથવા તીક્ષ્ણ ધારવાળા કુહાડારૂપ છે, એટલું જ નહિ, પરંતુ મોક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે તે અમૂલ્ય મંત્ર, તંત્ર અને કામણરૂપ છે. – સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org