Book Title: Paia Vinnana Kaha Part 02
Author(s): Vijaykastursuri
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/022651/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Ecar 357 पाइथ विन्नाण कहा। पू.आ. श्री विजय कस्तूरसूरीश्वरः । निर्माता ગુજરાતી અનુવાદ ભાગ-૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી, સૂર્યપુરમંડન પાર્વનાશાય નમ: પૂજ્યાચાર્યદેવ શ્રી વિજય-નેમિ-વિજ્ઞાનસૂરીશ્વર સદગુરુ નમ: પ્રાકત વિજ્ઞાન કથાઓ (પ૬ થી ૧૦૮ કથા) પૂજ્યાચાર્ય મ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ રચિત grફક વિજ્ઞાન વિણ મા-૨. જાને ગુજરાતી અનુવાદ પ્રકાશક શ્રી. વિજય-નિમિ-વિજ્ઞાન-કરૂં #ણાદ્ધિ૪ સૂરત, પ્રધાન સંચાલક શાન્તિલાલ ચીમનલાલ સંઘવી પ્રથમવૃત્તિઃ પૂ. શાસન સમ્રાદ્ર જન્મશતાબ્દિ વર્ષ વીર સં, ૨૪૯૦ કિં. રૂ.-૩-૦ વિ. સં. ૨૦૨૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ —: મુદ્રક : - હસમુખ જગજીવન શેઠ, ન્યુ પ્રિન્ટીંગ પ્રેસ, ન્યુ મારકેટ, ફોન નં. ૪૧૩ સુરેન્દ્રનગર. આર્થિક સહાય રૂ. ૧૦૦૧ પૂ. સાધ્વી શ્રી પ્રદશ્રીજી મ. તથા સાવી પુષ્પાશ્રીજી મ. ના ઉપદેશથી ચંપા પ્રભા જ્ઞાનશાળા. ખંભાત. ૫૦૧ શા. મૂળચંદભાઈ સેમચંદ પટલાલ અ. સૌ. શ્રી માણેકબેનના સ્મરણાર્થે, ખંભાત. ૩૦૧ પૂ. મુનિશ્રી અભયચંદ્રવિજ્યજી મ. ના ઉપદેશથી માંડવી (જી. સુરત) જૈન શ્રી સંઘ તરફથી. ૨૫૧ પૂ. સાધ્વીજી શ્રી જિનેન્દ્રશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજી કંચનશ્રીજી મ. ના ઉપદેશથી ભમપળના બેનેના ઉપશ્રય તરફથી ખંભાત. ૨૫૧ પૂ. સાધ્વીજી શ્રી પ્રવીણાશ્રીજી મ. ના ઉપદેશથી એક સગૃહસ્થ તરફથી પાલીતાણ. પ્રાપ્તિ સ્થાને ૧. શ્રી વિજય નેમિ-વિજ્ઞાન કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર (પીપૂરા મુ. સુરત-૨) ૨. જૈન પ્રકાશન મંદિર C/o જશવંતલાલ ગીરધરલાલ ૩૦૯૪ દોશીવાડાની પિળ અમદાવાદ-૧ ૩. શ્રી સરસ્વતી પુસ્તકભંડાર ઠે. રતનપળ, હાથીખાના અમદાવાદ–૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ જગદ્ગુરુ શાસનસમ્રાટ સૃરિચક્રચક્રવતિ પૌઢપ્રભાવશાલિ ભટ્ટારક આચાર્ય દેવા શરતસમ્રાટ શ્રીમાન વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ જન્મ સંવત ૧૯૨૯ કારતક સુદ ૧ મહુવા – દીક્ષા સંવત ૧૯૪૫ આચાર્ય પદ ૧૯૬૪–સ્વગ વાસ ૨૦૦૫ આસો વદ ૦)) મહુવા Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય અધ્યાત્મ મૂર્તિ પ્રાકૃત વિશારદ પૂજ્યાચાર્ય મહારાજ શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ રચિત પારૂવિજ્ઞાન છઠ્ઠા ભાગ-૧ લાના ગુજરાતી અનુવાદની જેમ આ બીજા ભાગને કથા ૫૬ થી ૧૦૮ સુધી ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરતાં અમે અતિ હર્ષ અનુભવીએ છીએ. પ્રથમ ભાગની બે આવૃત્તિ થઈ ૩૦૦૦ હજાર નકલ પ્રાકૃતના અભ્યાસીઓના હાથમાં જતાં મૂળ ગ્રંથને વાંચવામાં સહાયક બનતા અભ્યાસીઓ તરફથી તેની વિશેષ માંગ આવી રહી છે. પણ પ્રસ્તુત બીજા ભાગને મૂળ ગ્રન્થના અભ્યાસિઓને સહાયક બનવા વિશેષ જરૂરી લાગતાં પ્રથમવૃત્તિ તરીકે પ્રકાશિત કરીએ છીએ. પ્રથમ ભાગની જેમ આ બીજો ભાગ પણ અભ્યાસિએને સહાયક બને અને પ્રાકૃત અધ્યયન અંગે ઉત્સાહ વધે એ અમારી મહેચ્છા છે. પ્રથમ ભાગના ગુજરાતી અનુવાદની જેમ પૂજ્યાચાર્ય ભગવંતના ધર્મ પરિવારના વિદ્વાન શિવે પ્રશિષ્ય પૈકી મુનિ શ્રી હી કારચંદ્રવિજ્યજી મ. ને મૂળ ગ્રન્થને અભ્યાસ પૂજ્યશ્રી પાસે ચાલતા સાથે સાથે ગુજરાતી અનુવાદના કામને પ્રારંભ થયો હતો. તૈયાર થતાં તે અનુવાદના કાર્યોમાં પૂ. મુનિ શ્રી અમરચંદ્રવિજયજી મ. પૂ. મુનિ શ્રી વિવેકચંદ્રવિજયજી મ. પૂ. બાલ મુનિ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી સેમચંદ્ર વિજયજી મ. પૂ. મુનિ શ્રી કુશલચંદ્રવિજયજી મ. પૂ. મુનિ શ્રી શાંતિચંદ્રવિજયજી મ. આદિ ઉત્સાહી મુનિવરોએ પ્રેસમેટર પ્રુફસંશોધનાદિ કાર્ય ઘણું ઉમંગથી કર્યું છે. પ્રસ્તુત અનુવાદ ગ્રન્થને ઉપકમ પૂજ્યાચાર્ય ભગવંતના ધર્મમિત્ર વિદ્વદલ્લભ પૂજ્યાચાર્ય મ. શ્રી વિજય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજે લખી આપે છે. તેમ તૈયાર થએલ અનુવાદને છપાવવા પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી મ. ના સદુપદેશથી જુદા જુદા ભાગ્યશાળીઓએ ધનવ્યય કરતાં આ પ્રકાશન સુલભ થયું છે. - તેમ ઉપરોક્ત સહાયક તેમ ઉપદેશક મહાત્માએ ઉપરાંત મુદ્રક સુરેન્દ્રનગર ન્યુ પ્રિન્ટીંગ પ્રેસના સંચાલક શ્રી હસમુખભાઈ જગજીવનભાઈ શેઠને તેમજ ભારે ઉત્સાહી કંપેઝીટર ગ્રુપને ખંત પરિશ્રમ પ્રશંસનીય બન્યું છે. સવિશેષ તે આ પ્રકાશનની સર્વ વ્યવસ્થા માટે સુરેન્દ્રનગરવાળા શ્રાદ્ધવર્ય ચંદુલાલ ચુનીલાલ વખારીયાના સુપુત્ર મહેન્દ્રભાઈહર્ષદભાઈ સુરેશભાઈ તથા શ્રીયુત બીપીનચંદ્ર રતિલાલ તથા શાસનરસિક પુષ્કર ધારશીભાઈ વેરાની શ્રુત ભક્તિ પ્રશંસાઈ બની છે. આમ જ્ઞાત-અજ્ઞાત સંત, મહાત્માઓ તેમ સવ્રુહસ્થની સેવા, મમતા, લાગણી આ પ્રકાશનમાં નિમિત્ત બની છે. એ જ અમારું આ પ્રકાશન સર્વને કલ્યાણકર બને એજ મનીષા. ' લી, પ્રકાશક Page #8 -------------------------------------------------------------------------- ________________ શાન્તસૂતિં વાત્સલ્યવારિધિ સમય આચાર્ય દેવ fI/AATHigill/10.00 illuminiuuuuuuuuuuuuuu Minutribuuuuuuuuuuu શ્રીમાન વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ જન્મ સંવત ૧૯૪૭ પાટણ - દીક્ષા સંવત ૧૯૬૨ આચાર્ય પદ ૧૯૯૧ – સ્વર્ગવાસ ૨૦૨૨ ચૈત્ર સુદ ૧૦ ખંભાત Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉપક્રમ લેખક : વિદ્વન્દ્વલ્લભ પૂજ્યાચાર્ય મહારાજ શ્રી વિજય ધમ ર ધરસુરીશ્વરજી મહારાજ. શ્રી પાઈય વિન્નાણુ કહાના આ ખીજા વિભાગમાં ૧૬ થી ૧૦૮ સુધી ૫૩ કથાઓ છે. કથા સાહિત્ય વિશાળ છે. કથા સામાન્ય રીતે સહુકોઇને ગમે છે. કથાથી થાક ઉતરે છે એ તાસ માન્ય હકીકત છે. પણ જો કથા મરામર ન હેાય કહેનાર ખરાખર ન હાય તે ઉલટા થાક ચડી જાય છે. અહી લખાયેલી કથાએ વર્ષોથી અનેક જીવાને ખેંચતી આવી છે. ચિર‘જીવ રહી છે. તે તેનામાં રહેલ' ઉત્તમ સત્ય છે અને તેથી તે થાક ઉતારવાનું કાર્ય ચાગ્ય રીતે કરે છે. એ વાસ્તવ હકીકત બની રહે છે. આ કથાની સંકલના પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી વિજયકસ્તરસૂરિજી મહારાજે અન્યાન્ય ગ્રન્થામાંથી ઉદ્ધરી-પ્રાકૃતભાષામાં કરી છે. વસ્તુ ભિન્ન ભિન્ન સ્થળેથી પ્રાપ્ત કર્યું... છે અને ચિત્રણ સ્વકૃત છે. આ તે પ્રાકૃતમાં લખાએલી કથાઓનુ’ગુજરાતીમાં અવતરણ છે. આ કથાએ કેવળમના વિનાદ અર્થ નથી પણ હેતુલક્ષી છે. કેવળ માવિનાદ અર્થે કહેવાતી કથાએ પરિણામે મનને વ્યથા કરનારી અને છે. દરેક કથામાંથી લેવા ચેાગ્ય સાર પણ કથાને અ ંતે દર્શાવેલ છે. સુન્દર વિશાળ બગીચાઓમાં અનેક વિવિધ છેડા પર અનેક કથા પુષ્પો પથરાયેલા છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ (૬) તેમાંથી ચૂટી ચૂટીને ચેાગ્ય ગુંથણી કરવી એ કાય` સહેલ' છે કે કઠિન એ તે એ કાર્ય કરતા હાય તેને ખ્યાલ આવે એવુ છે. આ કા` માટે ચીવટ સાથે ખીજી પણ અનેક સામગ્રી જરૂરી બને છે. માળા સારી બની હોય તેા શાલે છે અને સુજ્ઞા તે જોઇને પ્રસન્ન બને છે. આ માળાનું આન્તરિક મૂલ્ય ઘણું છે. ને તે મૂલ્ય તેના સાર કોઇના પણ જીવનમાં સાકાર રૂપ ધારણ કરે એટલે મળી જાય છે. અનુભવવૃ અને કાય માં કૌશલ ધરાવતા આચાય શ્રી અધિકાધિક માળાએ રચવા સક્ષમ રહે અને અનેક ભવ્યાત્માએ એ માળા ધારણ કરી શાલે અને વિશ્વને શેાભાવે એવી ભાવના. શ્રી કેસરિયાજી પાલીતાણા અશુદ્ધ થ ભવ . થપેલા . શુદ્ધિપત્રક શુદ્ધ દીય કેટલાક પુરુષ પુભવમાં કરેલું કાય પેાતાના નામની માફક સ્મરણ કરે છે, અને ભવ્ય જતી નથી. થયેલા પેજ }૮ ,, ૧૯૬ ૨૫૭ ૨૭૦ કાર્તિક કૃષ્ણાષ્ટમી ભૂ-તનય વાસરે વિ. સ. ૨૦૨૯ પતિ ૬ ૧૪ ૧૬ ૧૮ Page #12 -------------------------------------------------------------------------- ________________ આજ પ . -: અ નુક્ર મણિકા :અં. નં. કથાનું નામ ૫૬ આનંદ શ્રાવક ૫૭ નંદ મણિયાર ૫૮ જંગલનો ઉંદર પ૯ ભાવિની અને કમરેખ ૬૦ ત્રણ ભાઈઓ ૬૧ ધનદત્ત શેઠ ૬૨ બ્રાહ્મણ કુટુંબ ૬૩ સામાયિક ઉપર વૃદ્ધાની કથા ૬૪ રાજકન્યા વિશલ્યા ૬૫ પરને છેતરનાર વણિક ૬૬ દેવાનંદ બ્રાહ્મણી ૬૭ ક્ષુલ્લક કુમાર શ્રમણ ૬૮ ચંદ્રલેખા ૬૯ મતિશેખર મંત્રિ ૭૦ બે રાજપુત્રો ૭૧ ગુરુ અને શિષ્ય ૭૨ સાપ ગયા અને લિસોટા રહ્યાં વિક્રમાદિત્યની પ્રથમ કથા બીજી કથા ૭૫ ) ત્રીજી કથા , ચોથી કથા પૃપવતી ૭૮ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ ૭૯ ભીમ અને કૃપણ શેઠ ૮૦ આલિંગ બ્રાહ્મણ ૮૧ જગડુશાહ ૮૨ ચંદ્ર વણિક ૮૪ ૮૭ 5 ૩ ૯૫ ૧૦૧ ૧૦ ૩ ૧૦૬ ૧૦૯ ૧૧૧ ૧૧૫ ૧૧૭ ૧૨૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ અ. ન કથાનું નામ ૮૩ શિવ રાજા ૮૪ નાગકેતુ ૮૫ વરદત્ત ૮૬ કપર્દિ શ્રાવક ૮૭ જિનદાસી શ્રાવિકા ८८ ર રાળ ૮૯ ક્ષુલ્લક મુનિ ૯૦ તાપસિની કથા ૧ પોપટની કથા ર કાષ્ઠ મુનિ સાગર શેઠ ૯૩ ૯૪ માં પુત્ર ૯૫ - વિક્રમ રાજા ૯૬ ધૂર્તની કથા ૯૭ સનત્યુમાર્ ચક્રવતી ૯૮ મરૂદેવા માતા ૯૯ કનકકેતુ રાજા વિદ્વાન બ્રાહ્મણ ૧૦૦ ૧૧ ક્ષુલ્લક મુનિ ૧૦૨ દસાર મુતિ ૧૦૩ કાપ કરનાર વિદ્વાન બ્રાહ્મણ ૧૦૮ સુલસા શ્રાવિકા ૧૦૫ એ મુનિની કથા ૧૦૬ સ્વયંભુદત્ત ૧૦૭ ચડે રૂદ્રાચાર્ય ૧૦૮ લક્ષ્મી અને સરસ્વતીના સંવાદ पृष्ठ ૧૨૫ ૧૩૨ ૧૩૬ ૧૪૦ ૧૪૨ ૧૪૫ ૧૪૯ ૧૫૧ ૧૫૩ ૧૫૬ ૧૬૦ ૧૬૪ ૧૭:૪ ૧૫૦ ૧૮૩ ૧૫૮ ૧૯૧ ૧૯૬ ૨૦૦ ૨૫ ૨૨ ૨૧૬ ૨૨૯ ૨૩૬ ૨૪૫ ૨૪૯ Page #14 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય પ્રાકૃતવિશારદ સિદ્ધાન્તમહાદધિ આચાર્ય દેવ શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ ૧૯૫૭ પાસ વદ ૧ અમદાવાદ જન્મ વિ.સં. દીક્ષા વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ ૩ મેવાડ આચાર્ય પદ વિ. સં. ૨૦૦૧ ફાગણ સુદ ૪ બુરાનપુર Page #15 --------------------------------------------------------------------------  Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃતવિજ્ઞાન કથાઓ मंगल सिलोगा वंदिय सिरिसंखेसर-पासपहुं जिणवरं जगन्नाहं । भवियजणमणतमहरण - दिणयरसमविलसियपहावं ॥१॥ तह नेमिसूरिणो गुरु-वरस्स विन्नाणसूरिगुरुणो य । नमिय पयपंकयाई भत्ताणं इदुदाईणि ॥२॥ पाइयविन्नाणकहा- इ बोयभागो रइज्जए एत्थ । पाइयभासज्झयणय - लिच्छूण सुहेण बोहळें ॥३॥ Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ મંગલ ગાથાઓનો અનુવાદ ભવ્ય જેના મનને અંધકાર દૂર કરવામાં સૂર્યના જેવા વિલસિત પ્રભાવવાળા એવા જગતના નાથ જિનેશ્વર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતને નમસ્કાર કરીને. ૧ તેમજ પરમગુરુ ભગવંત શ્રી નેમિસૂરીશ્વરજી મહાશજના અને ગુરુશ્રી વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજશ્રીના ભક્ત જીને વાંછિત આપનારા પદ કમળને નમસ્કાર કરીને. ૨ પ્રાકૃત ભાષાના અધ્યયન ઈચ્છનાર ભવ્ય જેને સુખથી બોધ આપવા માટે આ પ્રાકૃત વિજ્ઞાન કથાને બીજો ભાગ અહિંયા રચાય છે. ૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ આન શ્રાવકની કથા ૫૬ ગૃહસ્થને પણ વિશુધ્ધિ વડે અવધિજ્ઞાન થાય છે. અહિ’મહાવીર સ્વામીના ઉપાસક આનંદ શ્રાવકની જેમ. વાણિજ્ય ગામમાં જિતશત્રુ નામે રાજા હતા. તે ગામમાં આનંદ નામે શ્રાવક વસતા હતા. તેને શિવાનંદી નામે ધર્મ પત્ની હતી. એક વખત તિપલાશ ચૈત્યમાં શ્રીમહાવીર સ્વામી ભગવાન પધાર્યા. મેટી ઋદ્ધિ સાથે આનંદ શ્રાવક તેમની સમીપે ગયા. ધમ સાંભળ્યે, સાધુ ધમ પાળવાને અસમર્થ તે શ્રાવકધમ અંગીકાર કરે છે. પાચમાં પરિગ્રહ વ્રતમાં–નિધાનમાં ચાર કોટ સેાના મહારા, ચાર ક્રોડ વ્યાજમાં, ચાર ક્રોડ વ્યવહારમાં, દશ હજાર ગાયા છે જેમાં એવા ચાર ગાકુલા, પાંચસા હળ, પાંચસો ગાડા, પાણી વગેરે ઉપાડવા માટે ચારસા વાહના, એ પ્રમાણે વ્રત ગ્રહણ કરીને ઘેર આવ્યે. શિવાન’દાને કહે છે કે હે પ્રિયા ! જેવી રીતે મે' શ્રાવક ધમ અંગીકાર કર્યાં છે તેવી રીતે તમે પણ અંગીકાર કરો. તે શિવાના શ્રાવિકા પણુ પતિવ્રતા હોવાથી પતિના વચન સાંભળ્યા પછી તરત જ પરિવાર સાથે ભગવનની પાસે ગઈ અને શ્રાવિકા ખની, શ્રાવકના વ્રત નિયમેા ગ્રહણ કર્યાં. તે દિવસથી માંડીને ચૌદ વર્ષ સુધી તે મને જણાએ દાન, શીલ, તપ અને ભાવમય એવા શ્રાવકધમ નિરતિ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ચારપણે પાળે. પછી પંદરમાં વર્ષે મેટા પુત્રને ઘરને ભાર સોંપીને વાણિજ્ય ગામની પાસે કેલ્લાગ ગામમાં શ્રેષ્ઠ શ્રાવકે સાથે ઔષધ શાળા કરાવીને ત્યાં રહે છે. ત્યાં આરંભને ત્યાગ કરીને મહાવીર સ્વામીની સેવા કરવામાં તત્પર તેમજ નિર્દોષ આહાર પાણીથી આજીવિકા કરનાર આનંદશ્રાવક ધર્મને આરાધે છે. એ પ્રમાણે ત્યાં સારી રીતે તપમાં રકત તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેના વડે તે આખું ભરતક્ષેત્ર જુએ છે. તેમાં ભરતક્ષેત્ર સંબંધી લવણ સમુદ્રમાં પાંચસે લેજન, ઉંચે સૌધર્મ દેવલેક સુધી, વળી નીચે પહેલી નરકના પાતડા સુધી જુવે છે. - છ વર્ષ સુધી અનેક પ્રકારના તપ વિશેષ વડે સૂકાયેલા શરીરવાળા, પગલું પણ ભરવાને અસમર્થ થયેલા તે ધર્મ જાગરિકોને કરતે વિચાર કરે છે. જ્યાં સુધી ભરતક્ષેત્રમાં મહાવીરસ્વામી વિચરે છે ત્યાં સુધીમાં હું અનશન સ્વીકારું એમ વિચારી પ્રભાતમાં તેણે અનશન કર્યું. | મહાવીરસ્વામી ભગવંત તે જ નગરમાં સમવસર્યા. તે વખતે ભિક્ષાને માટે નગરમાં પ્રવેશેલા ગૌતમસ્વામી ઘણું લેકે પાસેથી આનંદશ્રાવકના અનશનને સાંભળે છે. તેથી ગૌતમસ્વામી ત્યાં પધારે છે. આનંદશ્રાવક મસ્તક ઉપર હાથ જોડીને કહે છે કે હું આપની પાસે આવવા અસમર્થ છું. તેથી મારી નજીક પધારે. પછી સમીપ આવેલા તેઓના ચરણેને ત્રણવાર સ્પર્શ કરીને વંદન કરે Page #20 -------------------------------------------------------------------------- ________________ આનă શ્રાવકની કથા-૫૬ છે, અને પૂછે છે કે શુ શ્રાવકને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ? શ્રી ગૌતમસ્વામીએ કહ્યું કે શ્રાવકને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આનંદશ્રાવકે કહ્યું કે મને આટલું અવધિજ્ઞાન ઉત્પન્ન થયુ છે. જ્ઞાનના ઉપયોગ આપ્યા વગર ગૌતમસ્વામી કહે છે કે-ગૃહસ્થને આટલા વિષયવાળું અવધિજ્ઞાન થતું નથી, માટે અસત્ય વચનનું મિચ્છામિ દુક્કડં આપીને આલેચના કરી. કેમકે તમને પ્રાયશ્ચિત લાગ્યું છે; તેથી આનંદ કહે છે કે-હે ભગવંત ! સાચુ` ખેલેલુ' વચન પણ શુ આલાચાય છે?. ગૌતમે કહ્યું - ના. આનંદશ્રાવકે કહ્યું કે જો આ પ્રમાણે હાય તા તમારે જ પ્રમાદ પ્રરૂપણાની આલેચના કરવી જોઈએ. વળી મને આ વિષયમાં કાંઈ શકા નથી. આન દશ્રાવકનુ કહેવુ સાંભળીને શકાવાળા ગૌતમસ્વામી એકદમ મહાવીરસ્વામી પાસે આવીને આહાર-પાણી બતાવીને વંદન કરીને પૂછે છે કે અમારા બન્નેમાં કાનુ' વચન સાચું? આનંદશ્રાવકે કહેલુ' વચન સત્ય છે.” એમ કહી ભગવ'તે ગૌતમસ્વામીને કહ્યું. હું ગૌતમ ! તમારા અનુપયાગથી ખેલાયેલા વચનની આલેાચના કરી અને આનંદશ્રાવક પાસે જઈને ક્ષમા માંગેા, તેથી ભગવંતના વચનને સારી રીતે તેમણે સ્વીકાર કરી તે પ્રમાણે કર્યું. અર્થાત્ આનંદશ્રાવકને ખમાવ્યા. મહાવીરસ્વામી ભગવંતે વિહાર કર્યા. આનંદશ્રાવક પણ વીસ વષઁ સુધી શ્રાવકપણુ` પાળીને એક માસના ઉપવાસ કરીને સૌધર્માં દેવલાકમાં અરૂણાલ નામના વિમાનમાં ચાર પત્યેાપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી તે 수 Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ચવીને કામદેવની માફક મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે.. ઉપદેશ - અહિંયા આનંદશ્રાવકનું દૃષ્ટાંત સાંભળીને હે ભવ્ય છે ! તમારે ભાવની વિશુદ્ધિમાં જ હંમેશા પ્રયત્ન કરે જોઈએ એ પ્રમાણે ભાવ વિશુદ્ધિ ઉપર આનંદ શ્રાવકની છપનમી કથા સમાપ્ત. -કથાવલિ ગ્રંથમાંથી. Page #22 -------------------------------------------------------------------------- ________________ HAIR નંદ મણિયારની કથા પ્રભુ મહાવીર પાસેથી સમ્યકત્વ મેળવીને મણિયાર શેઠની જેમ પાખંડી લોકના સંસર્ગથી પ્રાપ્ત થયેલ ધર્મ પણ નાશ પામે છે. એક વખત રાજગૃહિ નગરીમાં શ્રી વર્ધમાન જિનેશ્વર પધાર્યા. શ્રેણિક વગેરે શ્રધાળ. લેકે વંદન માટે ત્યાં ગયા. તે વખતે સૌધર્મ દેવલોકમાં રહેનારે દર્દીરાંક નામને દેવ ચૌદ હજાર સામાનિક દેવતાના પરિવાર સાથે જિનેશ્વરના વંદનને માટે ત્યાં આવ્યું. સૂર્યાભ દેવની જેમ શ્રી મહાવીર પ્રભુ સમક્ષ બત્રીશ પ્રકારના નાટક કરીને પિતાને સ્થાને ગ. તે વખતે ગૌતમ સ્વામીએ પૂછયું, હે ભગવંત! આ દેવે આવા પ્રકારની આધિ ક્યા પુણ્ય વડે પ્રાપ્ત કરી. ભગવંતે કહ્યું આ જ નગરમાં એક મહાઋધિવાળે મણિ યાર શેઠ રહેતું હતું. તેણે એક વખત મારા મુખમાંથી ધર્મ સાંભળી સમ્યકત્વ સહિત બારવ્રતરૂપ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ત્યારથી તેણે શ્રાવકધર્મ લાંબો સમય પાળે. કયારેક દેવેગથી કુદષ્ટિના સંસર્ગથી તેમજ તેવા પ્રકારના સારા સાધુના સમાગમના અભાવથી તેના મનમાં મિથ્યાત્વબુદ્ધિ વધવા લાગી અને સુબુધિ કમે કરીને મંદ થઈ. તે કારણથી મિશ્ર પરિણામથી સમય પસાર કરતાં તે શ્રેષ્ઠીએ એક વખત ઉનાળામાં પોષહ વ્રત સહિત અઠ્ઠમ તપને કર્યો. ત્યાં ત્રીજા દિવસની મધ્ય રાત્રિમાં તરસની પીડાથી આધ્યાનવાળા તેણે આ પ્રમાણે વિચાર કર્યો Page #23 -------------------------------------------------------------------------- ________________ ૮ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ જેઓ પરોપકારને માટે ઘણું વાવ, કૂવા, તળાવ વગેરે કરાવે છે તેઓ જ આ સંસારમાં ધન્ય છે. ધર્મ ઉપદેશકારએ કહેલ આ શ્રેષ્ઠ ધર્મ છે. જેઓ આને દોષ કહે છે તેઓનાં વચને ફેગટ છે. કારણ કે ઉનાળામાં તૃષાત થયેલા એવા જે છ વાવ, વગેરેમાં આવીને પાણી પીને સુખી થાય છે, તેથી હું પણ સવારમાં એક મેટી વાવડી કરાવીશ. તેમ કરવાથી મને હમેશા પુણ્યને સંભવ થશે. એ પ્રમાણે દુર્થન કરતે તે શ્રેષ્ઠી બાકી રહેલી રાત્રીને પસાર કરીને સવારમાં પારણું કરીને શ્રેણિક રાજાની અનુજ્ઞા મેળવીને વૈભારગિરિ પાસે એક મોટી વાવડી કરાવે છે. તેની ચારે બાજુ વિવિધ વૃક્ષેથી શેભિત દાનશાળા-મઠ-મંડપ-દેવકુળિકા વિગેરેથી મને હર-સુંદરવનેને કરાવે છે. આ સમયમાં ઘણા મિથ્યાષ્ટિના સંસર્ગથી બધી જ રીતે ધર્મથી ભ્રષ્ટ થયેલા તેને ઘેર પાપ કર્મના ઉદયથી શરીરમાં સેળ મેટા રેગો ઉત્પન્ન થયા. તેના નામ-ખાંસી, શ્વાસ, દમ, તાવ, દાહ, પેટની શૂલ, ભગં. દર, મસા, અજીર્ણ, આંખ અને પીઠમાં શૂળ, અરૂચિ, ખરજવું, જલદર, મસ્તક અને કર્ણની વેદના, કેઢ આ પ્રમાણે મેટા સેળ રેગે આગમાં કહેલા છે. રેગથી ભરેલા દેહવાળે તે શ્રેષ્ઠી મહાપીડાને અનુભવી, મરણ પામી, તે જ વાવડીમાં દેડકાપણે ઉત્પન્ન થયે, અને ત્યાં પિતાની વાવડી જેવાથી જાતિસ્મરણજ્ઞાન થયું. તેથી ધર્મવિરાધનાનું ફળ જાણી શુભ ભાવનાવાળે તેણે આજથી મારે હંમેશા છઠ્ઠ તપ કરે અને પારણામાં Page #24 -------------------------------------------------------------------------- ________________ નંદ મણિયારની કથા ૫૭ વાવડોના કિનારે પાણીના સ્નાનથી અચિત્ત થયેલુ પાણી માટી વગેરેનું જ ભક્ષણ કરવું જોઈએ' આ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર્યાં. ત્યારપછી તેણે વાવડીમાં તે સમયે સ્નાનાદિને કારણે આવતા લેાકેાના મુખમાંથી અમારા આગમનના સમાચાર સાંભળી મને પૂભવના ધર્માચા માની વદનને માટે વાવડીમાંથી નીકળતા અને લોકા વડે કરૂણા બુધ્ધિથી વારંવાર વાવડીમાં નંખાતે પણ મહાવીર પ્રભુને વંદનમાં એક મનવાળા જેટલામાં-વાવડીમાંથી મહાર નીકળ્યે, તેટલામાં ભકિતના ભારથી ઉલ્ટસિત મનવાળા ઘણા પરિવારથી યુક્ત શ્રેણિક રાજા મને વનને માટે આવતા ત્યાં આવ્યા. ત્યાં દૈવયેાગે તે દેડકા માર્ગોમાં શ્રેણિક રાજાના ઘેાડાની ખરી વડે દબાયેા. ત્યાં જ શુભ ધ્યાનથી મરણ પામી સૌધર્મ દેવલાકમાં દદુ રાંક નામના દેવ થયેા. ઉત્પન્ન થયા પછી તરત જ અવધિજ્ઞાન વડે પેાતાના પૂર્વભવનુ વૃતાંત જાણીને, મને અહિં. સમાસરેલા-આવેલા જાણીને જલ્દી અહિં આવી વંદન કરી, પેાતાની ઋધ્ધિ બતાવી પેાતાને સ્થાને ગયા. એ પ્રમાણે શુભભાવનાથી આવા પ્રકારની ઋધ્ધિ તેને પ્રાપ્ત થઈ અને તે મહાવિદેહમાં સિદ્ધિને પામશે. ઉપદેશ :—આ નંદ્દમણિયાર શ્રેષ્ઠીની કથામાં વ્રત વિરાધનાનું ફળ જોઈને દુર્જનના સંગ દ્દી ત્યાગ કરવા જોઇએ. વ્રત વિરાધના ઉપરનંદમણિયારની સત્તાવનમી કથા આત્મ પ્રખાધમાંથી. સમાપ્ત. Page #25 -------------------------------------------------------------------------- ________________ Aી 3 જંગલના ઉંદરની કથા મહા પુરુષોને પ્રભાવ અગણ્ય હોય છે, કારણ કે શ્રી ધર્મનાથ જિનેશ્વરે સંસાર સાગરમાંથી ઉંદરને તાર્યો. એક વખત ગણધર ભગવંતે ધર્મનાથ જિનેશ્વરને પૂછ્યું કે હે ભગવંત! આ મેટી મહાવિશાળ પદામાં પહેલું કેણ સિધિપદને પામશે. ભગવતે કહ્યું- હે દેવાનુપ્રિય આ જે મલીન દેહવાગે પૂર્વજન્મના સ્મરણવાળો વૈરાગ્યવાસિત, શાંતિથી આવતો, મારા દર્શનથી ખુશ થયેલે હર્ષના આંસુથી ભરાયેલી આંખોવાળો, ઉંચા કરેલા કર્ણયુગલવાળો, રોમાંચથી ભરેલા દેહવાગે આ જંગલી ઉંદર તારી પાસે આવે છે, તે આપણું સર્વમાં પણ પહેલે જ પાપકર્મથી મુક્ત થઈ અક્ષય સુખવાળા પીડા રહિત એવા સિધિપદને પામશે, એ પ્રમાણે ભગવંતે કહ્યું, ત્યારે બધા દેવેન્દ્ર-અસુરેન્દ્ર અને નરેન્દ્રની દષ્ટિ જંગલી ઉંદર ઉપર પડી. ભક્તિના સમુદાયથી ભરેલ તે ઉંદરે ભગવંતની પાદપીઠને આશ્રય કર્યો અને તે ભૂમિ ઉપર મસ્તક સ્થાપન કરી કાંઈપણ પિતાની ભાષામાં બોલવા લાગ્યું. તે વખતે ઈન્ડે કહ્યું હે ભગવંત! મને મેટું કૂતૂહલ લાગે છે કે આ અધમ, તુછ નીતિવાળે, વનમાં રહેનારે આ વનને ઉંદર આપણા સર્વેમાં પહેલે જ મેક્ષને પામશે. તેમજ થેડા કર્મવાળા તેને આવી જાતિ કેમ મળી? ભગવતે Page #26 -------------------------------------------------------------------------- ________________ જંગલના ઉંદરની કથા : ૫૮ [ ૧૧ કહ્યું–વિંધ્ય નામને પર્વત છે. તેની ઉપરના ભાગમાં વિંધ્યવાસ નામનું ગામ છે. ત્યાં મહેન્દ્ર નામને રાજા રાજ્ય કરે છે. તેને તારા નામની મહારાણી છે. તેને પુત્ર તારાચંદ નામે આઠ વર્ષને છે. આ અવસરે કોશલ દેશના રાજાએ તેના ઉપર ચઢાઈ કરી. તે ગામને ઘેરે ઘા. ત્યારે મહેન્દ્ર રાજા નગરમાંથી નીકળી યુધ્ધ કરવા લાગ્યો. અને લડતાં મરાયે. હgયેલું સૈન્ય નાસવા લાગ્યું. બધા જ લેકે જીવ લઈને નાસી ગયા. તે વખતે તારા મહારાણું પણ પિતાના પુત્ર તારાચંદને અંગુલીમાં લઈ લોકેની સાથે નાસતી ભરૂચ શહેરમાં આવી. ત્યાં પણ કોનું શરણું સ્વીકારવું તે પણ જાણતી ન હતી. કેઈપણ વખતે દુર્જન માણસનું મુખ જોયું નથી તેથી ભૂખી તરસી પરિશ્રમથી ઉદ્વેગ પામેલી, કંપતા હૃદયવાળી કયાં જવું? અને કયાં ન જવું? શું બોલું? અને શું ન બેસું? કયાં પ્રવેશ કરું? કેને પુછું? અથવા કેવી રીતે રહેવું ? એ પ્રમાણે વિચાર કરતી, શુન્યમનવાળી જંગલી હરણની જેમ ભય પામેલી નગરના એક ચારાના મંડપમાં પ્રવેશી. ક્ષણ પછી તેણીએ ગોચરી માટે નીકળેલું સાધ્વીનું યુગલ જેયું, અને તેને જઈને તેણીએ વિચાર કર્યો કે પહેલા મારા પિતાના ઘરમાં આ ભાગ્યશાળી, ધર્મમાં રક્ત સાધ્વીઓ જતી આવતી મારા વડે પૂજાઈ હતી. તેથી જે તેઓનું શરણ સ્વીકાર તે શ્રેષ્ઠ છે. એ પ્રમાણે વિચાર કરતી, ઉઠીને પુત્રને આંગળીમાં લઈ સાધ્વીને વંદન કર્યું. તેઓ એ આશ્વાસન Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] : પ્રાકૃત વિજ્ઞાન કથાઓ આપ્યું. પ્રેમ પૂર્વક પૂછ્યું કે તમે ક્યાંથી આવેલા છે? તેણીએ કહ્યું કે હે પૂજ્ય ! વિધ્યપૂરથી. તેઓએ કહ્યું કે કેના અતિથિ છે? તેણીએ કહ્યું, તે પણ હું જાણતી નથી. તેથી તેનું રૂપ લાવણ્ય અને શ્રેષ્ઠ લક્ષણને જોતી અને તેવા પ્રકારના તેણીના કરૂણવચનને સાંભળતી સાધીઓને દયા ઉભરાઈ. તેઓએ કહ્યું કે જે આ નગરમાં તમારું કેઈ નથી તે અહિં આવો અને અમારી પ્રવતિની સાધ્વીના અતિથિ થાવ “આપે મારી ઉપર ઉપકાર કર્યો” એ પ્રમાણે કહેતી તેણુએ સાધ્વીના વચનને સ્વીકાર કર્યો અને તેમની સાથે ગઈ માર્ગમાં આવતી તેણીને પ્રવર્તિની સાધ્વીએ જોઈ અને પ્રવતિની સાવીએ વિચાર કર્યો કે આ કઈ દુઃખી છે અને ઘણા સુંદર રૂપ, લાવણ્ય, મનોહર, યૌવન અને લક્ષણથી શેભતી જણાય છે. તેથી કઈ રાજાની પુત્રી હેવી જોઈએ અને તેણીની પાસે આ ઘણેજ સુંદર પુત્ર છે. રાણીએ પણ પાસે જઈને પ્રવતિનીને વંદન કર્યું. - પ્રવર્તિનીએ આશ્વાસન આપ્યું, અને પુછયું. કયાંથી આવ્યા છે? તેણીએ પિતાને સર્વવૃતાંત પ્રવર્તિની સાધ્વીને કહ્યો. ત્યાર પછી શય્યાતરના ઘરમાં તેઓને આવીને કહ્યો. ત્યારે સતત પ્રવૃતિની સેપ્યા. શય્યાતરી સ્ત્રીઓએ પિતાની પુત્રીની જેમ માની તેને શ્રમ રહિત કરી અને રાજપુત્રને પણ સ્નાન કરાવી, ભેજન આપી, સારા વસ્ત્રો પહેરાવી, સુખેથી રાખે. ઘેડા ૧ શાતર-જે વસતિમાં સાધ્વીઓ રહેલ હોય તે વસતિનો માલિક. Page #28 -------------------------------------------------------------------------- ________________ જંગલના ઉંદરની કથા : ૫૮ [ ૧૩ વખત પછી એક વખત પ્રતિ ની સાધ્વીએ કહ્યું, હું પુત્રી ! તારે હવે શુ કરવું છે ? તેણીએ કહ્યું. હું પૂજ્ય ! જે મારા સ્વામી હતા તે રણમાં મરાયે. વિધ્યપુર નાશ પામ્યું. મારા પરિવાર પણ નાશ નાશ પામ્યા. કૈાશલ દેશના રાજા ભયંકર છે. આ મારા માલપુત્ર પરિવાર વિનાને નિરાધાર છે, તેથી તેને રાજ્યની આશા નથી. હુવે અવસર ચિત તેવું કાર્ય કરૂ જેથી આવી આપત્તિએ ફરી પામું નહિ. બધી જ રીતે તમે જે આદેશ આપશે તે જ હું કરીશ. ત્યારે પ્રવૃતિનીએ કહ્યુ હે પુત્રી! તારા આ પ્રમાણે જો નિશ્ચય છે તેા આ તારાચંદ પુત્ર આચાર્ય મહારાજને સમર્પણ કરી અને તમે પણ અમારી પાસે દીક્ષા અ ́ગીકાર કશે. એ પ્રમાણે કરવાથી તમારા સ` સંસારભ્રમણના દુઃખાના નાશ થશે. તેણીએ તે પ્રમાણે થાએ ” એમ કહી વચન સ્વીકાર્યું. તારાચંદ પુત્ર ભગવંત અનંતજીનેશ્વરના તીમાં વમાન સુનંદાચાર્ય મહારાજને સાંપ્યું. તેઓએ તેની વિધિ પ્રમાણે દીક્ષા આપી અને તેની માતાએ પણ દીક્ષા લીધી. ત્યાર પછી કેટલાક કાળ ગયે છતે તે આલમુનિ યુવાનીના વશથી વિલાસના સ્વભાવવાળા રાજપુત્ર ખગાદિ-શસ્ત્ર નાટક વાજિંત્ર આદિમાં વિલાસવાળા ઉન્માગે જવા લાગ્યા. તેથી આચાર્ય મહારાજે તેને અટકાવ્યેા. ગણિવર રાકચા, ઉપાધ્યાયે શીખામણ આપી, સાધુઓએ ચેતવ્યેા એ પ્રમાણે પ્રેરણા કરાયેલા પણ ધીમે ધીમે ચારિત્રના પરિણામને ભંગ કરવા લાગ્યા. એક વખત આચા મહારાજ માહિરભૂમિ ‘સ્થ’ડિલ ભૂમિ' એ ગયા, અને તે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪] પ્રાકૃત વિજ્ઞાન કૃથાઓ પાછળથી ગયે. ત્યાં વનમાં તેણે જંગલના ઉંદરે રમતા જોયા. તેણે વિચાર્યું અહો! આ ઉંદરે ધન્ય છે. જુઓ ! પિતાની ઈચ્છા પ્રમાણે રમે છે. કલેશવાળા કર્કશ વચનો સાંભળતા નથી. કેઈને નમતાં પણ નથી. હૃદયને ગમે તેમ વિચરે છે. વળી પરાધીન બનેલ અમારું જીવન તે મર્યા જેવું, એક કહે છે કે આ પ્રમાણે કરે, વળી બીજો કહે છે બીજું કરે, આ ભર્યો છે આ અભક્ષ્ય છે, અહિંયા પ્રાયશ્ચિત્ત છે, તેની આલોચના કરે. વંદન અને વિનય કરે. પ્રતિક્રમણ કરે. તેથી બધી જ રીતે એક પણ ક્ષણ શાંતિ નથી તેથી અમારા કરતાં આ જંગલના ઉંદર ધન્ય છે. એ પ્રમાણે વિચાર કરતે પિતાને સ્થાને ગયે. તેણે ગુરુ પાસે તેવા પ્રકારના નિયાણશલ્યની આલેચના કરી નહિ. નિંદા કરી નહિ અને પ્રાયશ્ચિત્ત પણ કર્યું નહિ. દિવસે ગયે છતે અકાલ મૃત્યુ પામી, તે નમસ્કાર મહામંત્રના પ્રભાવથી જ્યોતિષી વિમાનમાં કાંઈક ઓછા પપમના આયુષ્યવાળો દેવ પણે ઉત્પન્ન થયું. ત્યાં દિવ્ય ભેગે ભોગવી અનુક્રમે ત્યાંથી એવી ચંપાનગરીમાં દક્ષિણ દિશાને જંગલમાં જંગલી ઉંદરની સ્ત્રીની કુક્ષિમાં ઉંદર પણે ઉત્પન્ન થે અને ધીમે ધીમે યૌવનવય પામતે થકે અનેક ઉંદરની સુંદરીઓ સાથે ક્રીડા કરતે, એક વખત બહાર ગયેલા તેને સમવસરણના કુલેની વૃદિની ગંધ આવી તેથી તે ગંધને અનુસરે તેવા પ્રકારના લઘુકથી પ્રેરણ કરાચેલે અહિં સમવસરણમાં આવી અમારા વચન સાંભળવા Page #30 -------------------------------------------------------------------------- ________________ જંગલના ઉંદરની કથા: ૫૮ [ ૧૫ લાગે. જીવાદ પદાર્થને સાંભળતા અને સાધુ લેકને જોતાં ઈહાહને કરે છે. આવુ વચન પહેલાં મેં સાંભળ્યું છે. અને આ મનિષ પણ પૂર્વે અનુભવ્યું છે. એ પ્રમાણે વિચાર કરતે તેને તેવા પ્રકારના કર્મના ક્ષપશમ થવાથી જાતિ મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પહેલાં હું સાધુ હતું, પછી જ્યોતીષીદેવ, પછી આ જંગલમાં ઉંદર થયે, એ પ્રમાણે સ્મરણ કરીને અહો! આ સંસાર કે અસાર છે. જેના વડે દેવ થઈને પણ તિર્યંચ જાતિમાં હું ઉત્પન્ન થયે. તેથી ભગવંતને હું વંદન કરૂં અને પૂછું કે કયા કારણથી મને ઉંદરપણું પ્રાપ્ત થયું? અહિંથી આગળ શું પ્રાપ્ત કરીશ?. એ પ્રમાણે વિચાર કરતે એ મારી પાસે આવ્યું અને બહુમાન પૂર્વક સ્તુતિ કરવા લાગે –હે ભગવંત! ત્રણ ભુવનના નાથ ! જે તમારી આજ્ઞાને ક્યારે પણ ખંડન કરે છે તે મૂઢ છે અમારી માફક દીર્ઘકાલ દુર્ગતિઓમાં ભમે છે. તેથી હે ભગવંત! હું પણ આવી દશા પામ્યો, તેથી મારે શું કરવું જોઈએ? એ પ્રમાણે ભગવંતને પૂછે છે. તીર્થકર ભગવંતે કહ્યું કે-હે મહાસવૈશાલી ! તે કાલમાં તે વિચાર કર્યો કે આ જંગલના ઉંદરે ધન્ય છે, તે નિયાણશલ્યના દોષથી દેવપણામાં પણ તે જંગલી ઉંદરનું આયુષ્ય અને ગેત્ર બાંધ્યું. અહિં આગળ ગણધરભગવંતે પૂછયું હે ભગવંત ! શું સમ્ય. ગુષ્ટિ જી તિર્યચઆયુ બાંધે છે? ભગવંતે કહ્યું કેસમ્યગ્ર દષ્ટિ જી તિર્યંચ આયુષ્ય ભેગવે છે ખરા, પણ બાંધતાં નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે સમ્યકત્વ પ્રાપ્ત થયે Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ છતે નરક અને તિર્યંચના દ્વાર બંધ થઈ જાય છે. વળી જે સમ્યકત્વથી પતિત ન થયા હોય અને પહેલા આયુબ્ધ ન બાંધ્યું હોય તે સમ્યકત્વના પ્રભાવથી નરક તિર્યંચ ના દ્વાર બંધ થઈ જાય છે. એટલે તેમાં ઉત્પન્ન થતાં નથી. એણે દેવપણામાં સમ્યકત્વ વમી તિર્યંચાયુ બાંધ્યું છે. ઈન્દ્ર પુછયું, હે ભગવંત! હવે કેવી રીતે આ સિદ્ધિ પદને પામશે. ભગવંતે કહ્યું, અહિંથી આ વનમાં પોતાના સ્થાને જેતે હૃદયમાં વિચાર કરશે કે આ સંસાર દુઃખે કરીને પાર પામી શકાય એવું છે. અને નિયાણશલ્ય પણ સારું નથી, આ ઉંદનિ અધમ છે, જિનેશ્વરને માર્ગ દુર્લભ છે, તેથી અહિં નવકાર સહિત મરીને જ્યાં સર્વ વિરતિ ચારિત્ર પામું, ત્યાં ઉત્પન્ન થઉં આ શ્રેષ્ઠ છે. એ પ્રમાણે વિચાર કરતા બીલના એક ભાગમાં આહાર પાણીના ત્યાગરૂપ અનશન કરી, મારા વચનને વિચારો અને નવકારમંત્રના ધ્યાનમાં તત્પર થશે. ત્યાં પણ અનુકૂળ ઉપસર્ગ વડે જંગલના ઉંદરની સુંદરીઓથી ભ ન પામતે તે અત્યંત દુઃખ આપનાર ભેગે વડે સર્યું. હે જીવ! હવે તું આહાર પણ ત્યાગ કરી સંસાર સમુદ્રને પાર પામ. એ પ્રમાણે વિચાર કરતે થકે તેને સામું જ નથી. હુદયમાં જિનેશ્વરનું ધ્યાન ધરે ત્રીજે દિવસે સુધાથી સુકાઈ ગયેલા શરીરવાળે મરીને મિથિલાનગરીમાં મિથિલાના રાજાની ચિત્રા નામની મહારાણીની કુક્ષિમાં ગર્ભ પણે ઉત્પન થશે. તે ગર્ભમાં આવે છતે તે દેવીને સર્વજી ઉપર મૈત્રી ભાવ થશે, તેથી જન્મપામેલા બાળકનું નામ Page #32 -------------------------------------------------------------------------- ________________ જંગલના ઉંદરની કથા-૫૮ [ ૧૭ મિત્રકુમાર પાડશે. ત્યાં વધતો તે બાળક કુકડા અને માંકડા સાથે ક્રીડા કરશે. એ પ્રમાણે ક્રીડા કરતાં આઠ વર્ષ પુરા થશે. તે વખતે ચામાસું આવ્યું ત્યારે મિત્રકુમાર નગર બહાર જશે. ત્યાં પક્ષી અને પશુએના સમુદાયને બંધન વડે બાંધી તેની સાથે ક્રીડા કરશે. તે વખતે તે પ્રદેશમાં અવધિજ્ઞાની મુનિ નીકળશે. તેને રમતા જોઈ ને અવિધજ્ઞાનથી તે તારાચંદનુ સાધુરૂપ વળી જ્યાતિષીદેવ અને જંગલના ઉદર અને ત્યાંથી અહિંયા ઉત્પન્ન થયેલા જોશે. અને તેને એધ પમાડવા માટે આ પ્રમાણે કહેશે, હુ ખાલક ! તુ પૂર્વે સાધુ, દેવ અને જગલાના ઉંદર હતા. તે શું તને યાદ આવતું નથી ? જે કારણથી પેાતાની યોનિમાં વસવા વડે ખુશ થયેલા તુ જીવાને દુઃખ આપે છે. તે આ સાંભળીને ઈહાપાહ કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થશે. અને જેમ હું તારચંદ સાધુ હતા, ત્યાંથી દેવ થયો, ત્યાંથી ચ્ચવી જંગલના ઉદર થયો અને નવકારના પ્રભાવથી મરીને અહિં આવ્યો છું અને તે જાણી વિચાર કરશે. અરે !સંસારવાસને ધિક્કાર થાએ !. આ જીવ નિંદાને પાત્ર છે, કારણ કે મોટા દુઃખોની પર પરા ભોગવી મહાકષ્ટથી દુ ભજૈનધમ પામ્યો છતા પ્રમાદ કરાય છે. તેથી હવે બધી જ રીતે તે પ્રમાણે કરૂ કે જેથી આવા પ્રકારના દુઃખા ન પામું. અથવા આ મુનિ પાસે દીક્ષા લઈ તેવા તપ વિશેષા તથા તેવા અભિગ્રહ વિશેષા રૂપ મુનિચર્યાને સ્વીકારૂં એ પ્રમાણે ચિ ંતન કરતા તેને Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ અપૂર્વ કરણ અને ક્ષેપક શ્રેણીથી માંડીને અનંત કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થશે. એટલામાં તેનું આયુષ્યકર્મ પણ ક્ષય પામશે. અને તે જ ક્ષણમાં અને તેટલા જ કાળમાં અંતગડકેલી થશે, તેથી મેં કહ્યું આપણા સર્વેમાં પણ આ પહેલો જ સિદ્ધિપદને પામશે. વળી દશ લાખ વર્ષનાં આયુષ્યવાળા અમારામાં પહેલા મેક્ષમાં કેણ જાય?, તેથી આ પહેલે મેક્ષમાં જશે. આ જંગલી ઉંદરનું આખ્યાન સાંભળીને બધા જ ઇન્દ્ર અને મનુષ્યને મોટું કૌતુક ઉત્પન્ન થયું. ભક્તિ બહુમાન પૂર્વક ઈન્ડે તે ઉંદરને પોતાના હાથમાં સ્થાપન કરી કહ્યું. “અમારા સર્વમાં પહેલાં જ તમે સિદ્ધિપદને પામશે.” તેમ જિનેશ્વર ભગવંતે કહેલું છે તેથી તમે જ જગતમાં કૃતાર્થ છો, તેમજ દેને પણ વંદન કરવા ગ્ય છે. હે દે ! આ જિનેશ્વરના માર્ગને પ્રભાવ છે તે તમે જુઓ. જે કારણથી પુણ્યશાળી તિર્યચે પણ અનંતરભવે સિદ્ધ થાય છે. એ પ્રમાણે શક્રેન્દ્ર વડે, બીજા બધા ઈ વડે, સેંકડો રાજાઓ વડે, રાજકુંવરની જેમ એક હાથમાંથી બીજા હાથમાં ગ્રહણ કરાતે પ્રશંસા કરાતે, અનુમોદના કરાતે, વંદન-પૂજન કરીને આ પ્રમાણે વખાણ કરાયો, “હે ઉત્તમ આત્મા તમે ધન્ય છે. તમે પુન્યશાળી, કૃતાર્થ અને સુલક્ષણવાળા છે. અમારા તેમાં પણ તમે સંપૂર્ણ મનેરથવાળા છે. જેથી તમે બીજા અનન્તર ભવમાં સિધિપદને પામશે. કારણ કે શ્રીજિનેશ્વર ભગવંતનું વચન અન્યથા થતું નથી.” Page #34 -------------------------------------------------------------------------- ________________ જંગલના ઉદરની કથા-૫૮ [ ૧૯ ઉંદરનું ઉપદેશ :-ઇન્દ્રથી પ્રશ'સા કરાયેલા એવા જંગલના આ દૃષ્ટાંત જાણી તમે પણ તે પ્રમાણે ઉદ્યમ કરા કે જેથી જલ્દી સિધ્ધિપદને પામી ભવને પાર પામે. મહાપુરૂષના દર્શન ઉપર જંગલના ઉંદરની અઠ્ઠાવનમી કથા સમાપ્ત. ' -કુવલયમાલામાંથી Page #35 -------------------------------------------------------------------------- ________________ B. ભાવિની અને કર્મરેખની કથા દેવેન્દ્રો, દાનવેન્દ્રો, નરેન્દ્રો અને મહાબલવાળા રાજાએ પણ કમના પરિણામને અન્યથા કરવા શક્તિમાન થતાં નથી. - મનોરમા નામની નગરીમાં રિપુમર્દન નામને રાજા હતું, તેને પુત્ર ન હતું, એક જ ભાવિની નામે પુત્રી હતી તેથી તે રાજાને પ્રાણ કરતા પણ અધિક પ્રિય હતી. માટે તે રાજા પહેલાં પુત્રીને સ્નાનપાન ભોજન વગેરે કરાવી પછી જ પિતે સ્નાન ભજન કરે છે. તે કન્યા કલાચાર્ય પાસે કળાઓ શીખે છે. તે જ નગરમાં નિધન ધનદત્ત શેઠ વસતે હતો. તેને સાત પુત્ર ઉપર કરેખ નામને આઠમે પુત્ર ઉત્પન્ન થયે તે સર્વથી નાને હવાથી પિતાને અત્યંત પ્રિય છે. આ પુત્ર પણ તે જ કલાચાય પાસે ભણે છે. એક વખત બધી જ કળામાં અભ્યાસ કર્યા બાદ ભાવિનીએ કલાચાર્યને પૂછયું, હે પૂજ્ય ! મારે પતિ કે શું થશે? એ સાંભળી તે નિમિત્તવેદી, પ્રશ્ન લગ્ન જોઈને કહે છે કે આ કમરખ તારે સ્વામી થશે. તે ઉપાધ્યાયનું વચન સાભળી વજથી હણાયેલી હોય તેમ મૂછને પામી ક્ષણમાં ચેતના મેળવી તે વિચાર કરે છે. અરે આ નિર્ધન કરે મારે પતિ થશે, આનાથી તે મરણ શેઠ છે. પરંતુ જે આ કમરેખને મારી નંખાવું Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ભાવિની અને કમરેખની કથા ૫૯ તે તે મારે સ્વામી કેવી રીતે થશે ?, આ પ્રમાણે વિચારી તેની ઉપર કેપ કરતી તે પિતાને ઘેર ગઈ. આંસુથી ભીના થયેલા દેહવાળી સ્નાન, ભેજન, પાણીને ત્યાગ કરી શપ્યામાં બેસી કોઈની સાથે પણ બેલતી નથી. ભજનના અવસરે “ભાવિની કયા ગઈ? એ પ્રમાણે રાજાએ પૂછ્યું. તપાસ કરતાં કેપઘરમાં સુવાના સ્થાન ઉપર તેણીને બેઠેલી જોઈ. રાજાએ નેહથી ખેાળામાં સ્થાપન કરી દુઃખનું કારણ પૂછયું, તે વખતે તેણીએ ઉપાધ્યાયે જણાવેલું સર્વ વૃતાંત કહી પિતાને નિર્ણય પણ કહ્યો. એ સાંભળી રાજાએ મંત્રી સમક્ષ ભાવિનીનું સ્વરૂપ નિવેદન કરી અહિંયા મારે શું કરવું? એ પ્રમાણે પૂછયું. મંત્રીઓએ કહ્યું હે મહારાજા ! અપરાધ વિના મનુષ્યને વધ કરે ઉચિત નથી. પણ કમરેખના પિતાને બોલાવી, ઈચ્છાથી અધિક તેને ધન આપી, કમરેખને ગ્રહણ કરે, પછી જે પ્રમાણે ઉચિત કરવું હોય તે પ્રમાણે કરજે આ પ્રમાણે કરવાથી તમારે અપજશ થશે નહીં. રાજા ધનદત્ત શેઠને બેલાવીને ઘણું ધન આપવા વડે કમરેખને માંગે છે. તે ધનદત્ત રાજાના વજન ઘાત કરતાં પણ અતિ કઠેર વચન સાંભળી આંખમાંથી આંસુ પાડતે બોલે છે, હે દેવ! મારે પુત્ર, મારી પત્ની, હું અને મારે સપરિવાર પણ તમારે જ જાણ તેથી તમારી ઈચ્છા પ્રમાણે કરો. રાજા પણ વ્યાવ્રતટીના ન્યાયની જેમ સંકટમાં પડયો, પણ ઉપાય વગરને તે કમરેખને બોલાવી વધને માટે ચંડાલેના હાથમાં સેપે છે. તે ચંડાલે તેને પકડીને ગામની Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રાકૃત વિજ્ઞાન કથા મહાર ફાંસી પાસે લઈ ગયા. તે વખતે કરેખના પુણ્યાદયથી યાવાળા તે ચડાળા વિચાર કરે છે કે માલત્યા મહાપાપનુ કારણ છે. તેથી આ હત્યા ન કરવી જોઇએ, એ પ્રમાણે વિચાર કરી એના સ્થાનમાં એક મડદાને શુટ્ટી ઉપર ચઢાવી, “અહીંયા કયારેય પણ તારે પાછું ન આવવું” એમ કહી તે કરેખને છેડી મૂકયા. તે કરેખ પણ રાજાના અભિપ્રાયને જાણતા ત્યાંથી જલ્દી નીકળી ગયા. આ સમયે શ્રીપુરનગરમાં શ્રીદત્ત નામના શેઠ વસે છે, તે શેઠને શ્રીમતી નામની કન્યા છે. એક વખત તેની કુલદેવી મધ્ય રાત્રિમાં આવી સ્વપ્નમાં શેઠને કહે છે, હું શેઠ! આ નગરની ખહાર પ્રભાતમાં ઉત્તર દિશામાં આંબાના ઝાડ નીચે સુતેલા બાળકની પાસે તારી ગાય ઉભી રહેશે, આ બાળકને તુ પેાતાની કન્યા આપજે. હવે તે ક ખ ગામથી ગામ ફરતા તે જ દિવસે તે જ નગરીની પાસે આવી આંબાના ઝાડ નીચે માના શ્રમની થાકેલા, સૂઇ ગયા. પ્રભાતકાળે તે શ્રીદત્ત શેઠ કુળદેવીએ આપેલા સ્વપ્નના અનુસારે નગરની બહાર આવ્યો. કરેખને તેવા પ્રકારના જોઈ પેાતાને ઘેર લઇ જઇ તેને પોતાની કન્યા આપે છે. કરગ્રહણુ કરવાના સમયે પોતાને પુત્ર નહિ' હાવાથી તેને સર્વલક્ષ્મી પણ આપે છે. કરેખ તે નગરમાં પેાતાનુ નામ છુપાવી રત્નચંદ્ર એવા નામથી, પ્રસિધ્ધિને પામ્યા. યુવાનવયને પામેલા તે રત્નચંદ્ર વેપાર કરવા માટે સસરાની આજ્ઞા મેળવી Page #38 -------------------------------------------------------------------------- ________________ ભાવિની અને કર્મરૂખની કથા-૫૯ ૨૩ વહાણમાર્ગે જઈ અનેક દ્વીપમાં વેપાર કરતે ઘણું જ ધન ભેગું કરીને તે પિતાના નગર તરફ આવવા નીકળે. માર્ગમાં વહાણ ભાંગવાથી સમુદ્રની મધ્યમાં પડે, તે વખતે તેનું દીર્ઘ આયુષ્ય હોવાથી, એક મગરમચ્છે તેને ગળે. તે મગરમચ્છ તેને ભાર વહન કરવામાં અસમર્થ થયેલે ધીમે ધીમે સમુદ્ર કિનારે આવ્યો. ત્યાં એક માછીમારે તેને ગ્રહણ કર્યો તેનું પેટ ચીરતા તેનાં મધ્ય ભાગમાંથી તેને નીકળેલ જોઈ તે માછીમાર તેને ગ્રહણ કરી પુણ્યના ભેગથી ભૃગુપુરના રાજાને ભેટમાં આપે છે. તે રાજા પુત્ર વિનાનો હોવાથી તેને પુત્ર તરીકે સ્થાપન કરે છે. અને કેમે કરી કુંડણપુરના રાજાની દીકરી પરણાવે છે. અહિંયા રિમર્દન રાજા યૌવન વયને પામેલી ભાવિની માટે સ્વયંવર મંડપ રચાવે છે. ત્યાં અનેક રાજાઓ, રાજકુમારો, મંત્રીઓ, મંત્રીઓના પુત્રો, શેઠ, શેઠના પુત્ર વગેરેને આમંત્રણ આપીને બોલાવે છે તે વખતે ભૃગુપુર રાજાને રાજપુત્ર રત્નચંદ્રકુમાર પણ ચતુરંગી સેના સાથે ત્યાં આવી સ્વયંવર મંડપને શોભાવે છે. રાજપુત્રી ભાવિની બધા રાજાના સમુદાયને ઉલ્લંઘન કરી રહિણી જેમ ચંદ્રને વરે તેમ રત્નચંદ્રને વરે છે. રિપુમર્દન રાજ તેઓના વિવાહ લગ્ન કરી, કરમેચન સમયે હાથી ઘડા વગેરે ઘણું દ્રવ્ય આપે છે. પછી તે જવા માટે રજા આપે છે. તે રત્નચંદ્ર કુમાર ભાવિનીને ગ્રહણ કરી પિતાના નગરમાં આવ્યું. એ પ્રમાણે તે રત્ન Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ચંદ્ર કુમાર પૂર્વે કરેલા પુણ્યના પ્રભાવથી ભૃગુપુરનું રાજ્ય પ્રાપ્ત કરી અને તે ત્રણે સ્ત્રીઓ સાથે પાંચઇન્દ્રિ ચાના વિષય સુખાને ભાગવતા સુખથી કાળ પસાર કરે છે. એક વખત તે રત્નચંદ્ર રાજા સુવર્ણની થાળીમાં ઘણા સ્વાદિષ્ટ અમૃતના જેવું સુંદર ભાજન જમે છે, તે વખતે પ્રબળ પવનના જોરથી ભાજનની થાળીમાં પડતી ધૂળથી રક્ષણ માટે પાસે બેઠેલી ભાવિની પાનાના વસ્રના છેડાથી તેના ભાજનને ઢાંકે છે. તેને તેવા પ્રકારના કાર્ય કરતી જોઈ તે રત્નચંદ્રરાજા વિચાર કરવા લાગ્યું. અહા ! એક વખત આ સ્રીએ મને શૂળી પર ચઢાવવા આદેશ આપ્યો હતેા અને આજે આ મને પ્રાણપ્રિય માની મારા શરીર ઉપર અને ભેાજન ઉપર પડતી ધૂળને પણ સ્નેહમાં આતુર થયેલી તેણી નિવારણ કરવા માટે ઈચ્છે છે. અહા! આ આ કેવી અવસ્થાને પામી ? આથી વિસ્મયથી તે હસ્યા. તે સમયે ભાવીની વિસ્મય પામેલા હસતા સ્વામીને જોઈ વિચાર કરે છે કે આવા પ્રકારનું વિસ્મયથી હસવું તે મારા જેવી સ્ત્રીઓને શાલે છે. પણ પુરૂષાને કારણ વિના હસવું ઘટતુ' નથી. આમાં કઈક હેતુ રહસ્ય હાવુ જોઇએ. એ પ્રમાણે વિચાર કરી ઘણા આગ્રહપૂર્વક પેાતાના પ્રિયતમને હસવાનુ કારણ પૂછ્યુ. પ્રિયાના અત્યંત દુરાગ્રહના વશથી તે રાજા કહે છે હૈ. સુંદરી ! હૈ પ્રિયા ! તું મને ઓળખે છે? તે કહે છે તમે મારા પ્રાણપ્રિય-સ્વામી છે હું તમારી પ્રાણપ્રિયા છું. રાજા કહે છે હું મૃગલેચના ! હું પ્રિયતમા ! તમે જે સબંધ કહ્યો તે તેા જગતમાં Page #40 -------------------------------------------------------------------------- ________________ ભાવિની અને કર્મરેખની કથા-૫૯ પ્રસિદ્ધ જ છે પરંતુ આપણે બંનેને બીજે સંબંધ છે. જે તું જાણતી નથી તે હું તને કહું છું, તે તું સાંભળ. હે હરણ જેવી આંખોવાળી ! તે હું કમરખ ધનદ શેઠને પુત્ર છું, તું ઉપાધ્યાયની પાસે મારી સાથે કલાઓને અભ્યાસ કરતી ભાવિની રાજકન્યા છે. એ પ્રમાણે તેનું પૂર્વનું સર્વ રહસ્ય કહ્યું. અને તે સાંભળી તે ભાવિનીનું મુખ અત્યંત લજજાથી નમી પડયું. તેની લજજા દૂર કરવા માટે રાજા કહે છે કે હે પ્રિયે, ભાવિભાવે અન્યથા કરવા કેઈપણ સમર્થ નથી પૂર્વે બાંધેલા શુભ અને અશુભ કમથી ઉત્પન્ન થયેલા સંયોગ અને વિયોગ જીવને થાય છે. તેને વિપરીત કરવા માટે કોણ સમર્થ થાય? શેક અને લજજાથી સર્યું –એ પ્રમાણે સ્વામીના વચનને સાંભળી લજજાનો ત્યાગ કરી પિતાના પિતાને સર્વ સમાચાર જણાવ્યા. કર્મની ગતિ ઘણી ગહન છે. એ પ્રમાણે વિચાર કરતી તેણે પિતાના સ્વામીની ભક્તિમાં તત્પર બની. પતિની સાથે મનુષ્યભવને ઉચિત વિષય સુખોને ભેગવતી, સુખથી કાળને પસાર કરે છે. એક વખત કમરેખ રાજા ઉદ્યાનપાલકના મુખમાંથી ગુરૂદેવનું આગમન જાણું પ્રભાતમાં પિતાની સ્ત્રીઓ અને પરિવાર સહિત સર્વ ધિ સાથે ઉદ્યાનમાં જઈ ગુરુને વંદન કરી ઉપદેશ શ્રવણ કરે છે–ઇન્દ્રિયના વિષયો તરફ વૈરાગ્ય, કષાયોનો ત્યાગ, ગુણેમાં અનુરાગ અને ક્રિયાઓમાં અપ્રમાદભાવ આ ધર્મ લેકમાં મેક્ષસુખ આપનાર છે. એ પ્રમાણે ગુરૂદેવના મુખ કમળમાંથી દેશનારૂપ અમૃત રસને સાંભળી વૈરાગ્ય પામી તે વિચાર Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ કરે છે આ ભવમાં કમનું શુભ અને અશુભ ફળ પ્રત્યક્ષ જોયું અને અનુભવ્યું. તેથી કમને વિજય માટે પ્રયત્ન ક. એ પ્રમાણે વિચાર કરી પુત્રને રાજ્ય આપી ગુરૂદેવ પાસે ભાવિની વગેરે સ્ત્રીઓ સાથે સંયમ ગ્રહણ કર્યું. તે રાજર્ષિ ઉગ્ર તપથી કઠિન કર્મોને ક્ષય કરી સ્વર્ગમાં • ગયા. અને કેમે કરી તે સિધ્ધિપદને પામશે. ઉપદેશ –કર્મોના ફળને બતાવનારી ભાવિની અને કમરેખની આ કથા સાંભળી હંમેશા કર્મોને જિતવાને માટે પ્રયત્ન કરે. કર્મ પરિણામ ઉપર ભાવિની અને કમરની એગણસાંઠમી કથા સમાપ્ત. -ઉપદેશ પ્રસાદમાંથી Page #42 -------------------------------------------------------------------------- ________________ - ત્રણ ભાઈઓની કથા બધા સુંદર કાર્યોમાં છાનું રક્ષણ સર્વશ્રેષ્ઠી છે. અહિં બોધ આપનારું ત્રણે ભાઈઓનું દૃષ્ટાંત જાણવું. એક નગરમાં એક શ્રીમંત શેઠ વસે છે. તેને ત્રણ છે પુત્ર છે. એક વખત વૃદ્ધાવસ્થામાં તેણે પોતાના દ્રવ્યના ત્રણ ભાગ કરી પુત્રને આપ્યા. તેની પાસે એક મહામૂલ્ય રત્ન હતું તેને પોતાના પુત્રમાં કેણ ધાર્મિક છે? તે જાણવા માટે કહ્યું “જે સારું કાર્ય કરશે તેને આ રત્ન આપીશ.” એ પ્રમાણે સાંભળી મોટા પુત્રે અડસઠ તીર્થની યાત્રા કરી, ત્યાં પિતાનું ધન વાપરીને ઘેર આવ્યો અને પિતાને કહ્યું, “મેં આ સારું કાર્ય કર્યું.' બીજે મધ્યમ પુત્ર ઘરમાં રહીને દીન દુખિયાને અને બ્રાહ્મણને ભેજન આપી તેણે પણ પિતાને કહ્યું, “મેં આ સારું કાર્ય કર્યું.” નાને પુત્ર સારું કાર્ય કર્યું ? તેની તપાસ કરતે એક વખત નગરની હાર ગયો. તે વખતે ત્યાં સરોવરમાં ડૂબતા માણસને જોઈને જલદી ત્યાં ગયો. પાણીમાં પડી તેને બહાર કાઢવા માટે પ્રયાસ કરે છે. આ કેણ છે એમ વિચાર કરી તે પુરુષને સારી રીતે જુએ છે. તેણે જાણ્યું કે આ મારે શત્રુ છે. એ પ્રમાણે જાણીને પણ ડૂબતા તેના રક્ષણ માટે વિચાર કર્યો અને કઠેથી તેને પાણીની બહાર કાઢી તેને આશ્વાસન આપે છે. તે શત્રુ પણ જીવિત Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ દાનથી તેનો મિત્ર થયે. ઘેર આવી પિતા સમક્ષ કહ્યું, આજે મેં આવા પ્રકારનું સુંદર કાર્ય કર્યું, કે પાણીમાં ડૂબતા શત્રુને પણ પાણીમાંથી બહાર કાઢો. પિતાએ તે સાંભળી ઘણી પ્રશંસા કરી, મહામૂલ્ય રત્ન તેને આપીને કહ્યું કે અપરાધી જી ઉપર કરુણાભાવ, મૃત્યુના મુખમાં પડેલાં છનું રક્ષણ કરવું તે પોપકાર તેમજ આ સુંદર કાર્ય છે. નાના પુત્રે પણ તે મહામૂલ્ય રત્ન વેચીને જે દ્રવ્ય પ્રાપ્ત થયું તેના ત્રણ ભાગ કરી બન્ને ભાઈઓને એક એક ભાગ આપે. પિતા પણ તેની આવી પ્રવૃત્તિ જોઈને ઘણે સંતેષ પામ્યો. ઉપદેશ –જીને સુખ આપનાર નાનાભાઈનું વૃતાંત સાંભળી અપરાધી માણસ ઉપર પણ હંમેશા દયા કરવી જોઈએ. શોભન કાર્ય ઉપર ત્રણ ભાઈઓની કથા સમાપ્ત. –ગુજ૨ કથામાંથી Page #44 -------------------------------------------------------------------------- ________________ નિવારે ધનદત્તની કથા ૬૧ ધનમાં લેભાંધ છો હિતાહિતને જોતા નથી અહિં પિતા-પુત્રનું દૃષ્ટાંત લોકોને આશ્ચર્ય કરનારું છે. નાગપુર નગરમાં ધનદત્ત નામે શેઠ હતે. તેને ધનવતી નામે સ્ત્રી અને ધનદેવ નામે પુત્ર હતે. પૂર્વના પાપ કર્મના ઉદયથી તેઓ નિર્ધન હતા. તેથી તે પિતા પુત્ર વ્યાપાર અર્થે દેશાંતર જવા પિતાના નગરથી નીકળ્યા. ગામથી ગામ ભમતા એક વખત કનકપુર નગરમાં જવા માટે ઈચ્છતા જંગલમાં આવ્યા, ત્યાં જંગલમાં રાત્રિ થઈ તેથી તેઓ એક વડલાના ઝાડ નીચે રહ્યા. મધ્યરાત્રિમાં પુત્ર લઘુશંકા કરવા માટે ઉઠી દૂર જ્યાં પેશાબ કરવા બેઠે ત્યાં શ્વેતઆકડાના ઝાડને જોઈને તેણે વિચાર કર્યો કે વિદ્વાને કહે છે કે “શ્વેત આકડાના વૃક્ષ નીચે અવશ્ય નિધિ હોય છે. તેથી તેણે તે વૃક્ષનું મૂળ છેદયું ત્યાં નિધિ જે. તેની અંદર સોના મહોરે તથા કિરણેથી દીપતે રત્નમય એક દિવ્યહાર જે. તીવ્ર ધનની લાલસામાં મેહ પામેલા તેણે વિચાર કર્યો, જે પિતાને કહીશ તે સર્વધન તે ગ્રહણ કરશે, જેથી જ્યારે કેઈપણ ન જુએ ત્યારે તેને ગ્રહણ કરીશ. એ પ્રમાણે વિચાર કરી નિધાન ઉપર ધૂળ નાખી તે સ્થાન સુવ્યવસ્થિત કર્યું. અહિં તેને પિતા જ્યાં Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાએ, સૂતે હવે તે એકદમ જાગે અને પાસે પુત્રને ન જોતાં પુત્ર કયાં ગયો ? એ પ્રમાણે વિચાર કરી તેણે ચારે દિશામાં દૃષ્ટિ ફેરવી દૂરથી આવતા પુત્રને છે. તે વખતે કપટ નિદ્રા કરી સૂઈ ગયો. પુત્ર પણ આવી પિતા પાસે સૂઈ ગયો. ક્ષણ પછી તે નિદ્રાને આધીન થયો ત્યારે પિતા ઉંઘતા પુત્રને જેઈ ઉઠી જે દિશામાંથી પુત્ર આવતો દેખાયો હતે તે દિશા તરફ જાય છે. આગળ જતાં તે તઆકડાના વૃક્ષને જોઈ તે સ્થાનનું સારી રીતે નિરીક્ષણ કરે છે. તે વખતે નવી ધૂળથી ઢંકાયેલા તે પ્રદેશ જોઈ તેણે વિચાર કર્યો કે આ ભૂમિની અંદર કંઈ પણ હશે. તેથી તેણે ખોયું અને નિધિને જોયો. કંઈપણ વિચાર કરી તે નિધિને બહાર કાઢી બીજા સ્થાનમાં સ્થાપન કર્યો. પછી આવી પુરાની પાસે સૂઈ ગયો. પ્રભાતમાં જાગેલે પુરા નિધિના સ્થાનકે ગયો. નિધિ વગરને તે પ્રદેશ જેઈ તેણે વિચાર્યું કે પિતાએ આ નિધિ ગ્રહણ કર્યો હવે જોઈએ. તેથી પિતાની પાસે આવીને પૂછયું કે તમે નિધિ કયાં સ્થાપન કરે છે? તેણે કહ્યું, “હું જાણ નથી.” એ સાંભળી તેણે ફરી પણ ભય બતાવીને પૂછયું, તે પણ તેણે તે પ્રમાણે જ કહ્યું. ફરી પણ તેણે દંડને પ્રહાર કરી પૂછયું તે પણ તે કંઈ બોલ્યો નહિ. તે વખતે અનાદિ કાળથી લાગેલ અત્યંત પરિગ્રહની સંજ્ઞામાં મૂછવાળો અને તીવ્ર ધનની લેભાધતાને લીધે તેણે દંડ વડે પિતાના મસ્તક ઉપર ગાઢતર પ્રહાર કર્યો. પિતા ઘણું રેષથી ભરેલે ગાઢબૈરાનુબંધવાળે મરણ Page #46 -------------------------------------------------------------------------- ________________ ધનદત્તની કથા ઃ ૬૧ [ ૩૧ પામી તેજ નિધિ પ્રદેશમાં સર્ષ થયો. તે ઘનદેવ તે નિધિને પ્રાપ્ત કર્યા સીવાય ઘેર ગયો. માતાએ પૂછ્યું, તારા પિતા કયાં ગયા? તેણે કહ્યું વ્યાપાર માટે દૂર દેશમાં ગયા. હું પાછો આવ્યો છું. એ પ્રમાણે કહી તે કેટલા દિવસ સુધી ઘરમાં રહ્યો. ફરી એક વખત તે નિધિને જોવા માટે તે પ્રદેશમાં ગયો. ત્યાં તેણે પિતાને જીવ જે સર્પ રૂપે ઉત્પન્ન થયેલું છે તેને જોયો, ફરી પણ નિધિમાં મેહ પામેલા તેણે તે સર્પને પણ મારી નાખ્યો, તે મરીને તે જ સ્થાનમાં નળિયા પણે ઉત્પન્ન થયો. તે ઘનદેવ ત્યાં નિધિને ન જેવાથી ફરી પાછો ફર્યો. કેટલાક કાળે ફરીથી પણ ત્યાં ગયો. તે વખતે તે નેળિયો પૂર્વભવના અભ્યાસથી તે નિધિમાં આસક્ત થઈ ત્યાં રહેતે, એક વખત નિધિ ઉપર રહેલે તે દિવ્ય હારને મુખ વડે ગ્રહણ કરી બહાર નિકળ્યો. ધનદેવે તેને જોયો. ફરી પણ લાઠી વડે તેને હણ તે નિધિ પ્રદેશને ખેદી ધનદેવે તે નિધિને ગ્રહણ કર્યો. હવે તે ત્રણ હત્યા કરનારો, કાર્ય અને અકાર્યને ભૂલેલે, નિધિમાં મોહ પામેલે, તેને ગ્રહણ કરી ભમતે કમે કરી કનકપુર નગરનાં ઉદ્યાનમાં આવ્યો. ત્યાં ભવ્ય જીને ઉપદેશ આપવામાં તત્પર ત્રણ જ્ઞાનવાળા શ્રી મુનિચંદ્રસૂરીશ્વરને જુવે છે. જોતાંની સાથે આચાર્ય મહારાજના પ્રભાવથી તેનું વેર શાંત થયું. તેથી તે ધનદેવ તે મુનિના ચરણ કમળમાં નમસ્કાર કરે છે. તે સુરીશ્વરે ધર્મલાભ આપી, અવધિજ્ઞાન વડે તેનું સ્વરૂપ જોઈ પ્રતિબોધને માટે ઉપદેશ આપ્યો કે “અર્થ હંમેશા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ અન કરનારૂ હોય છે. એ પ્રમાણે તમે વિચાર કરો, તેમાં સુખને અંશ પણ નથી તે સાચું જ છે. કેમકે પુત્રોથી પણ ધનવાનાને ભય હોય છે. અંધે ઠેકાણે આ પ્રમાણે રીતિ રહેલી છે.' એ પ્રમાણે ઉપદેશ આપી • , કહ્યુ કે હે ભદ્ર! ધનના લેાભથી તે ત્રણ હત્યા કરી મેહુ પાપ એકઠુ′ યુ` છે. આ સાંભળી પશ્ચાતાપ કરતાં વૈરાગ્ય મનવાળા તેણે પેાતાના પાપકના વિનાશ માટે કારણ પૂછ્યું, હું ભગવ ંત ! કેવી રીતે હું આ પાપકર્માથી મુક્ત થઇશ ? તે વખતે મુનિ સ` પાપ કર્રરૂપી કાદવને ખાળવા માટે સમ એવા સર્વવિરતિધના ઉપદેશ આપે છે તેથી તે ચારિત્રના પરિણામવાળા તે હાર વિના સધન સાત ક્ષેત્રમાં વાપરી અને હારને તેજ નગરના કનકચંદ્ર રાજાને આપ્યો. ત્યાર પછી જિનેશ્વરની પ્રતિમાઓ પૂછ દીન દુઃખી અને અનાથ વગેરેને દાન આપી તે જ મુનિ પાસે દીક્ષા લીધી. તે કનકચંદ્ર રાજા તે હારને પોતાની કનકવતી પટરાણીને આપે છે. તે ધનદેવ મુનિ સૂત્રા ગ્રહણ કરવા અને તેમાં કહેલાં અનુષ્ઠાના કરવાં રૂપ ગ્રહણ અને આસેવન શિક્ષાના અભ્યાસ કરતા ધેાર તપશ્ચર્યાં વડે કલષ્ટકને ખપાવતા આચાર્ય મહારાજ સાથે ગામાનુગામ વિહાર કરતાં ક્રમે કરીને ગીતા થયાં. એક વખત ગુરૂની આજ્ઞા લઇને તે જ નગરના ઉદ્યાનમાં આવી એકાકી પ્રતિમાને સ્વીકારી કાઉસગ્ગ ધ્યાને સ્થિર રહ્યા. Page #48 -------------------------------------------------------------------------- ________________ ધનદત્તની કથા : [ ૩૩ આ બાજુ તેના પિતાને જીવ નેળિયાના ભવમાંથી મરી સમડીપણે ઉત્પન્ન થાય છે. એક વખત આહાર માટે આમતેમ ભમતી તે સમડીએ મુનિવરને જોયાં. પૂર્વભવના અભ્યાસથી મુનિવર ઉપર રેષ કરતી, તેને હણવા માટે ઉપાયને શેધતી તે સમડી રાજાના મહેલમાં આવી, તે વખતે રાજાની રાણી તે હારને કાઢી સ્નાન કરે છે. તે સમયે તે સમડીએ તે હારને ચાંચમાં ગ્રહણ કરીને મુનિના કંઠમાં મૂક્યો, પણ કમના શુભાશુભ ફળને જાણનારા તે મુનિ સમભાવ વડે સ્થિર રહ્યા. અહિં સ્નાન કર્યા પછી રાજાની રાણી હારને નહી જોતાં બૂમ પડે છે. રાજપુરૂષે ત્યાં આવી બૂમ પાડવાનું કારણ જાણું હારને શોધે છે. રાજાને પણ કહે છે. રાજાએ હાર શોધવા માટે ચારે બાજુ સુભટો મેકડ્યાં. તેમાંના કેટલાક સુભટો ઉદ્યાનમાં આવ્યા. તે વખતે મુનિના કંઠમાં હાર જોઈ મુનિને પૂછે છે. જવાબ નહિ આપતાં મુનિને તે સુભટ ચોર માની વિવિધ પ્રકારે તાડના કરે છે. સમભાવમાં રહેલા તે મુનિવર પિતાના કર્મફળને જાણતા સમભાવથી સર્વ ઉપસર્ગ સહન કરે છે. અને અધ્યવસાયની વિશુદ્ધિથી તે મુનિને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ઉદ્યાનમાં રહેનારી અને મુનિના ગુણોના રાગવાળી દેવીએ સર્વ સુભટને થંભાવી દીધાં. આ સમાચાર સાંભળી રાજા જલદી તે ઉદ્યાનમાં આવ્યો. આ મહાત્માને આ પ્રભાવ જાણ મુનિવરના ચરણકમળમાં નમી પિતાના અપરાધને ખમાવે છે. તે વખતે મુનિએ કહ્યું તમારે આમાં દેષ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ નથી, પરંતુ મારા પહેલાના આંધેલાં કના આ કળા છે. એમ સાંભળીને રાજા પૂછે છે કે મુનિવર ! તમારા કંઠમાં આ હાર કેવી રીતે આવ્યો? તે વખતે તે મુનિએ ઝાડ ઉપર બેઠેલી સમડીને બતાવી સર્વ વૃતાંત કહે છે. આ સમડી પૂના ચેાથા ભવમાં મારા પિતા હતા. ધનના મેહથી મારા વડે હણાએલા પિતા સર્પ થયો. તે વખતે દ્રવ્યમાં મેહ પામેલેા નિધાન ઉપર રહેલા છે. એક વખત નિધિને જોવા માટે ત્યાં ગયેલા મે તેને હણ્યો અને તે મરણ પામી ત્યાંજ તે પ્રદેશમાં નાળીયા પણે ઉત્પન્ન થયો. ત્યાં પણ ફરી મે એને હણ્યો. આ નાળીયો મરીને અહિં સમડીપણે ઉત્પન્ન થયો. એક વખત ભમતી તે સમડી પ્રતિમા ધારણ કરી અહિંયા રહેલ મને જીવે છે અને તીવ્ર રાષવાળી તે મને હણવા માટે વિચારતી તારી પટ્ટરાણીના હાર ગ્રહણ કરીને મારા કંઠમાં મૂકયા. હારને શોધતા તમારા સુભટેએ મારા કંઠમાં હાર જોયો તેથી કરાએલા ઉપસર્ગને સમભાથી સહન કરતાં, મને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તમારા ઉદ્યાનમાં રહેનારી મારા ગુણાના રાગવાળી દેવીએ આ સુભટાને થંભાવી દીધા. આ વૃતાંત સાંભળી કનકચંદ રાજા તે મુનિવરને વારંવાર ખમાવે છે. ઉદ્યાનદેવીથી મૂકાયેલા સુભટો પણ મુનિને નમસ્કાર કરે છે. તે સમડી મુનિવરના મુખમાંથી પોતાનુ વૃતાંત સાંભળી ઉત્પન્ન થયેલા જાતિ સ્મરણ જ્ઞાનથી પોતાના પૂર્વભવને જાણી પશ્ચાતાપ કરતી પાતાના અપરાધને ખમાવવા માટે મુનિ પાસે આવે છે. અને Page #50 -------------------------------------------------------------------------- ________________ ધનદત્તની કથા ઃ ૬૧ [ ૩૫ આંખમાંથી આંસુ પાડતી તે મુનિને નમસ્કાર કરી પેાતાના અપરાધને ખમાવે છે. તે ધનદેવમુનિ ધ ઉપદેશ દેવા વડે તેને પ્રતિષેધ પમાડે છે. પ્રતિબેાધ પામેલી તે સમડી પોતાના દુષ્કૃતને નિતી આહાર પાણીના ત્યાગ કરી અનશન વડે મરણ પામી દેવલેાકમાં ઉત્પન્ન થઇ. ઉદ્યાનવાસી દેવી પણ સમ્યક દર્શન પામે છે. કનકચંદ્ર રાજા પણ સમ્યક્ત્વ સહિત દેશવિરતિ વ્રતને અંગીકાર કરે છે. તે સુભટો પણ પ્રતિબાધ પામ્યા. ત્યાર પછી તે ધનદેવ મુનિ ત્યાંથી વિહાર કરી અનેક ભવ્યજીવાને પ્રતિબેાધી પોતાના આયુષ્યને અંતે અનશન વડે દેહના ત્યાગ કરી સ્વર્ગોમાં ગયા, ત્યાંથી ક્રમે સિદ્ધિપદને પામશે. - ઉપદેશ - હે ભવ્ય જીવ ! ધન અનેક દુઃખાનુ કારણ જાણી ભવ સાગરમાંથી તરવા હુમેયા સર્જે ઠેકાણે સતાષને ધારણ કર. ધન અનર્થ કરનાર છે એ ઉપર ધનદત્તની એકસઠમી કથા સમાપ્ત. —ગુર્જર થામાંથી Page #51 -------------------------------------------------------------------------- ________________ હવે બ્રાહ્મણ કુટુંબની કથા જે દુર્ભાગ્ય દેષથી દેષિત થયેલા છે, તેઓ ઈચ્છિત લાભને મેળવતા નથી, તે ઉપર અહિયા માતા-પિતા અને પુત્રનું આ સુંદર દ્રષ્ટાંત છે. એક નગરમાં શિવદાસ નામે બ્રાહ્મણ હતું તેની સ્ત્રી શિવદાસી અને પુત્ર શિવદત્ત નામે છે. પરંતુ તે ત્રણે જણ દારિદ્ર દુઃખથી પિડાયેલા ભિક્ષા માટે નગરમાં ભમે છે, છતાં પણ દુર્ભાગ્યના દેષથી કંઈપણ મેળવતા નથી. પહેરવાના વચ્ચે તે દૂર રહ્યા, પરંતુ પેટનું પુરું પણ થતું નથી. દુઃખથી દિવસ પસાર કરે છે. દુર્ભાગ્ય દોષથી લેકે પણ તેની સામે જોતા નથી અને દયા પણ બતાવતા નથી અને ઘરના આંગણામાં આવેલા તેઓને કૂતરાની માફક કાઢી મુકે છે. પગલે પગલે આક્રોશ વચને વડે અપમાન કરે છે. એ પ્રમાણે બધે ઠેકાણે અપમાનને પામતા અને ત્યાં જીવવા માટે અશક્તિમાન તેઓ તે નગરથી જવા માટે ઈચ્છે છે. એક વખત તે શિવદાસ સ્ત્રી અને પુત્ર સાથે પોતાના નગરમાંથી નીકળે. ક્રમે કરી ભમતે તે જંગલમાં આવ્યું, ત્યાં આંબા લીંમડા તાડ અને તમાલ વગેરે વિવિધ વૃક્ષોના સમૂહથી ભિત અને પાસે રહેલી નદીથી સુંદર ઉદ્યાન જુએ છે. તેની મધ્યમમાં એક શિવાલય જોઈને આ પ્રમાણે વિચાર કરે છે. આ સ્થાન રમણીય છે વૃક્ષ સમુદાય પણ ઘણા કુલના Page #52 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ કુટુંબની કથા-૬૨ [ ૩૭ ભારથી ભરેલા અતિ સુંદર છે, અહિં પ્રભાવશાળી શિવદેવની મૂર્તિ દેખાય છે, તેથી દારિદ્રાવસ્થામાં અહિંયા રહેવું ગ્ય છે અને બીજું આ શિવદેવની આરાધના વડે કયારેક પણ દારિદ્રનું દુઃખ નાશ પામશે. તેથી તે ત્રણે જણ ત્યાં રહ્યાં અને શિવદેવની આગળ તપ કરવા લાગ્યા. એક વખત એક અંધ વાણિયે આમ તેમ લાકડીના આધાર વડે ભમતે ત્યાં આવ્યું. તેની સમક્ષ પિતાનું દુઃખ પ્રગટ કરી તે પણ ત્યાં શિવના મંદિરમાં શિવદેવની આરાધનામાં આસક્ત થયે, એમ એ ચારે જણે તપને કરવા લાગ્યા. કેટલાક દિવસ બાદ તે ચારે ઉપર શિવદેવ પ્રસન્ન થયા અને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું, તે વખતે ત્રણે જણ વિચાર કરે છે શું માંગવું જોઈએ? શું રાજ્ય માંગું? પણ અલ્પ આયુષ્યવાળાને રાજ્ય વડે શું ? જે ધન માંગું તે તેને પણ કોઈ હરણ કરી જાય તેથી તેના વડે શું? જે લાંબુ આયુષ્ય માંગું તે નિધન અવસ્થા વડે તેનાથી શું? એ પ્રમાણે વિચાર કરી તેઓ કહે છે કે હિતાહિતને વિચાર કરીને એગ્ય સમયે માંગીશું. હમણાં વરદાન તમારી પાસે રાખે એ પ્રમાણે પિતાને દુર્ભાગ્ય દેષથી તે ત્રણે જણ ઉપર શિવદેવ પ્રસન્ન થયા છતાં કોઈ પણ માંગી શક્યા નહિ. તે અંધવાણિયે વિચાર કરે છે. દેવ પ્રસન્ન થયે કેણ પ્રમાદ કરે? આ પ્રમાણે વિચાર કરીને નિર્મળ બુદ્ધિવાળે તે એક વાક્ય વડે આ પ્રમાણે માંગે છે “સુવર્ણ કળશીમાં છાશ લેવતી ભવ્ય પ્રસાદના વચલા માળમાં રહેનારી મારી વચલી પુત્ર વહુને બે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] : પ્રાકૃત વિજ્ઞાત કથાએ આંખો વડે હું જોઉ.’ તેની બુદ્ધિથી પ્રસન્ન થઇ શિવદેવે કહ્યું કે તે પ્રમાણે થાય. એ પ્રમાણે કહીને તે દેવદશ્ય થયા. આ વાણિયાએ એક જ વાક્યથી ત્રણ પુત્રો, ત્રણ પુત્રવધૂઓ, પેાતાની સ્ત્રી, સુવર્ણ કળશી વડે સમૃધ્ધિ, ત્રણ માળના પ્રસાદ, ગોધન માંગ્યું. અને પુત્રની વહુને જોવા પોતાની આંખા માંગી પણ બ્રાહ્મણ વગેરે ત્રણે જણા દુર્ભાગ્યના દોષથી ત્રણ વરદાનમાંથી એક પણ વરદાન માંગી શકયા નહિ. વરદાન પામેલા તે વાણિયા નિર્મળ નેત્રાને મેળવી પોતાના નગરમાં આવી વ્યાપાર કરવા લાગ્યા ત્યાં થોડું ધન મેળવી ખીજા દ્વિપમાં જવા માટે કરીયાણા વગેરે વહાણમાં ભરી સમુદ્રમાં વ્યાપાર માટે નીકળ્યે, અનેક દ્વિપામાં ક્રય-વિક્રય કરતા એક વખત સાગરના મધ્ય ભાગમાં રહેલા. શૂન્યદ્વિપમાં આવ્યે ત્યાં એક પીઠિકા ઉપર પથ્થરથી બનાવેલા યંત્રવાળા ઘેાડેસ્વારને જુએ છે, તે ઘેાડેરવાર જમણા હાથ હલાવવા વડે ત્યાં આવતા માણસાને રાકે છે. તેથી આ દ્વિપમાં મરણના ભયથી કાઈપણ આવતા નથી. તે વણિક શિવદેવના વરદાન વડે નિચ અનેલા ત્યાં આવ્યે અને ઘેાડેસ્વારને જીવે છે, તેની નીચે આ પ્રમાણે લખ્યું હતું, જે મસ્તક કાપે તે ધન મેળવે” આ વાંચીને આથી આ પ્રમાણે તેણે નિશ્ચય કર્યો, આ ઘેાડેસ્વાર હાથ હલાવવા વડે આવતા લોકોને શકે છે. પણ જે માથુ કાપે તે ધન મેળવે' આનાથી જણાય છે કે આ યંત્રવાળા ઘેાડેસ્વાર છે, એની નીચે પોલાણહાવુ જોઈએ, જેથી આ યંત્રના પ્રયોગથી હાથ હલાવે છે. માથું છેવું Page #54 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ કુટુંબ ની કથા-૬૨ [ ૩૯ એ અક્ષરની પંક્તિ ઉપરથી જણાય છે કે આજ ઘેડેસ્વારનું માથું કાપવું જોઈએ, અન્યથા અહિં આવેલે માણસ પિતાનું માથું કાપવાથી કેવી રીતે ધન મેળવે ? આ પ્રમાણે વિચાર કરી તે તલવારથી ઘેડેસ્વારનું મસ્તક કાપે છે. તેથી તે પથ્થરમય ઘોડે ખસી ગયો અને ત્યાં ભયરૂં જે અંદર પ્રવેશ કર્યો. ત્યાં તેણે કરડેનું ધન જોયું અને વિચાર્યું, શિવદેવના પ્રભાવ વડે મને આ મળ્યું છે. પછી બધું ધન વહાણમાં ચડાવી “વ્યાપાર વડે સર્યું એ પ્રમાણે વિચારી પિતાના નગરમાં આવ્યે, એ પ્રમાણે તે વાણિયે શિવદેવના વરદાન વડે મહા સમૃદ્ધિવાળો અને નગરમાં લેકોને માનનીય થયે. પછી કઈ ધનિકની કન્યા પણ તે પરણ્ય, ક્રમે તેને ત્રણ પુત્ર ઉત્પન્ન થયા, તેના ઘરમાં પુત્રની વહુઓ પણ આવી, તેથી રહેવા માટે તેને ત્રણ માળથી ભૂષિત પ્રાસાદ બંધાવ્યો. ઘણું ગોધન પણ ભેગું કર્યું એ પ્રમાણે તે શિવદેવના આપેલા વરદાનથી ત્રણ માળવાળા પ્રાસાદના બીજા માળે મધ્યભાગમાં સુવર્ણકળશમાં છાશને કરતી વચલા પુત્રની વહુને જોઈને પોતાની બુદ્ધિના પ્રભાવથી પ્રાર્થના કરાએલા શિવદેવની કૃપા વડે આ સર્વ મળ્યું છે, એ પ્રમાણે પિતાની બુદ્ધિને વખાણે છે. આમ તે વાણિયો શિવદેવની કૃપાથી સુખી થયો. એક વખત તે વિચાર કરે છે કે એક વરદાનથી મને આવા પ્રકારનું બધું સુખ મળ્યું તે તે બ્રાહ્મણને ત્રણ વરદાન વડે કેટલું સુખ પ્રાપ્ત થયું હશે? તેનું સ્વરૂપ જેવા માટે ઘણું શ્રીમંત બ્રાહ્મણને લાવ્યા અને તે Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] * પ્રાકૃત વિજ્ઞાન કથાઓ બધાનું ભેજન અને વસ્ત્ર વડે સત્કાર અને સન્માન કરે છે, તે પણ તેઓ તેમાં ન દેખાયા, તેથી બીજા નગરમાં બ્રાહ્મણ મિત્રની તપાસ કરવા માટે. પિતાના પુરુષો પણ મલ્યા તે પણ તે મળ્યા નહિ. હવે અહિંયા તે બ્રાહ્મણ તેની સ્ત્રી અને પુત્ર શિવદેવનું વરદાન મેળવી શું માંગવું જોઈએ પ્રમાણે વિચાર કરતા દુર્ભાગ્ય વડે કંઈપણ ઈષ્ટ ન જોતાં ત્યાંથી નીકળીને ભિક્ષા વૃત્તિથી આજીવિકા કરતા ગામથી ગામ ભમે છે. છ માસને અંતે તેઓ એક નગરમાં આવ્યા ત્યાં એક વડલાની નીચે નિવાસ કર્યો બ્રાહ્મણ અને તેને પુત્ર ભિક્ષા માટે નગરમાં ગયા, તે વખતે ગામમાં મહોત્સવને પ્રસંગ હતું. તેથી સર્વ સ્ત્રીઓ સર્વ અંગે શણગાર સજી ગીત ગાનને કરતી મહોત્સવના સુખને અનુભવતી વિચરે છે. તે બ્રાહ્મણ તે સર્વ સ્ત્રીઓને શણગારથી સજિજત જોઈ તેણીને પણ વસ્ત્ર આભૂષણોથી ભૂષિત સુંદર રૂપ યુકત યુવાન સુંદરી થવાની ઈચ્છા થઈ, મનની દુર્બળતા વડે પિતાના પતિના સ્નેહને ભૂલી જઈ તેણીએ શિવદેવની પ્રાર્થના કરી હે શિવ! પહેલા આપેલા તમારા વરદાન વડે હું વસ્ત્ર અને અલંકારથી શેભિત અંગવાળી સેળ વર્ષની સુંદરી બનું તે જ ક્ષણે તે શિવદેવે માગ્યા પ્રમાણે સર્વ યુવતિઓના સમુદાયમાં પણ સુંદર અંગવાળી મનહર કન્યા બનાવી. તે વખતે તે નગરને રાજા અંતઃપુર સહિત નગરની શેભા જોવા માટે નીકળ્યો હતો તે ત્યાં આવ્યો, તે સુંદરીને જોઈ તેના રૂપમાં અત્યંત આસકત થયે, તેણી પણ તેને જોઈને પિતાના રૂપને આ ચગ્ય છે એ પ્રમાણે Page #56 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ કુટુંબની કથા-૬૨ [ ૪૧ આ વિચારી તેમાં સ્નેહવાળી થઈ, તેણીએ વિચાર્યું કે રાજાની પટરાણી થાઉ તા સારૂ અને તેઓની દૃષ્ટિ પરસ્પર મળી, કામથી પરવશ થયેલેા રાજા તેને કહે છે જો તુ મને ચાહતી હૈ। તા મારી સાથે આવ. તેણી પણ રાજાના રૂપમાં મેહ પામી તેની સાથે ચાલવા લાગી. રાજા તેને અંતઃપુરમાં લઈ જઈ પટ્ટરાણી પદ્મ સ્થાપે છે. અહિં બ્રાહ્મણ અને તેના પુત્ર વડલાના વૃક્ષની નીચે આવ્યા. ત્યાં બ્રાહ્મણીને નહીં જોતાં પાસે રહેલા લેાકેાને પૂછે છે. તેઓ કહે છે અહિં વડલાની વૃક્ષ નીચે રહેલી સ્ત્રી જે ભીખારણ સરખી હતી તે અકસ્માત દિવ્ય રૂપ વાળી થઈ અને તે અહિં આવેલા રાજાની સાથે ગઈ. તેથી બ્રાહ્મણે વિચાર્યું કે જરૂર તે શિવદેવે આપેલા વરદાનના પ્રભાવતી તેણી આવા પ્રકારની થઇ લાગે છે. તેથી ક્રોધ પામેલા બ્રાહ્મણ સ્નાન કરી શિવદેવને પ્રાર્થના કરી કે હું શિવદેવ! મારી સ્રીશીલથી ભ્રષ્ટ થઇ તે હવે તેણી તમે આપેલા વરદાન વડે બકરી થઈ જાય.' આ પ્રમાણે બ્રાહ્મણની પ્રાથનાથી તરત જ તે અંતપુરમાં રહેલી બ્રાહ્મણી કરી થઈ ગઈ. રાજા તેને બકરી રૂપે જોઈ ભયથી ત્રાસ પામી પોતાના સુભટાને કહે છે આ ખરેખર આ ડાકણ છે.' મારા પ્રાણને નાશ કરવા માટે આવેલી હાવી જોઇએ. તેથી હમણાં તેને તેણીના સ્થાનમાં લઈ જાઓ. આ શાકિની અથવા પિશાચીની કાઇ પણ હાવી જોઈએ, તેને ત્રાસ ન પમાડો. તેથી રાજસુભઢા તેને લઈ વડલાના વૃક્ષ નીચે મૂકી પાછા આવ્યા. તે બ્રાહ્મણુ અને તેના પુત્ર તે બકરીને Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] ; પ્રાકૃત વિજ્ઞાન કથાએ આળખે છે, તે પણ ખિન્ન હૃદયવાળી ભૂલનો પશ્ચાત્તાપ કરતી પતિ અને પુત્રને જુએ છે. બ્રાહ્મણે વિચાર કર્યો કે આ શિવદેવ પાસેથી વરદાન માંગી સુંદરી થઈ ને રાજાના ઘરમાં ગઈ, તેથી હવે તે બકરી રૂપે 'મેશા રહે, એ આ દંડને જ યોગ્ય છે. એ પ્રમાણે નિર્ણય કરી તેને લઈ પુત્ર સહિત બ્રાહ્મણ તે નગરમાંથી નીકળ્યા, પણ તિય ચપણા વડે દુખી થયેલી, મનુષ્ય પણાને ઈચ્છતી દીનતા ભરેલી દૃષ્ટિથી સ્વામી અને પુત્રને જોતી પાતાના આત્માને ધિક્કારતી તે આગળ ચાલે છે. તે બ્રાહ્મણુ માર્ગોના પરિશ્રમ વડે ગ્લાન પામેલી ધીમેધીમે ચાલતી તેણીને દંડવડે તાડના કરો કષ્ટથી ચલાવે છે. એક વખત વનમાં હિં`સક પ્રાર્ણીએ વડે ત્રાસ પામતી તેણીને જોઈ ને કેવી રીતે તેનું રક્ષણ કરૂ ? એ પ્રમાણે વિચાર કરતા કંઈક કરૂણાવાળા થયેલા તે બ્રાહ્મણ પોતાના પુત્રને કહે છે, હું પુત્ર ! આ આકરી તારી માતા છે તેણે માટે અપરાધ કર્યાં છે તે પણ તેણી દયાને પાત્ર છે. તેથી તુ શિવદેવે આપેલું વરદાન માંગી ફરી મનુષ્ય રૂપને પમાડ. વિનયવાળા પુત્ર માતા ઉપર ભકિતના ભાવથી ભરેલા તે જલદી સ્નાન કરી શિવદેવને મનમાં સ્મરણ કરી પ્રાર્થીના કરે છે હે શિવદેવ! મારી માતા પહેલા જેવી હતી તેવી થાય તેથી શિન્નદેવે પહેલાની જેમ તે ખકરીને મનુષ્યપણુ પ્રાપ્ત કરાવ્યુ’, પોતાનું” સ્વરૂપ મેળવી તે બ્રાહ્મણી પોતાના અપરાધને પતિ આગળ ખમાવે છે. આ પ્રમાણે શિવદેવે આપેલા ત્રણે વરદાન નિષ્ફળ ગુમાવી બ્રાહ્મણ વિગેરે તેઓ ત્રણે પણ Page #58 -------------------------------------------------------------------------- ________________ બ્રાહાણ કુટુંબની કથા-૬૨ [ ૪૩ પિતાના દુર્ભાગ્ય દોષને નિંદે છે માર્ગમાં જતા બ્રાહ્મણ વિચાર કરે છે-મારા મિત્ર વાણિયાને શિવદેવના વરદાન વડે કેવા પ્રકારની સ્થિતિ થઈ હશે? જે તે સુખી થયે હશે તે મને સહાય કરશે. એ પ્રમાણે વિચાર કરી મિત્રના ગામ તરફ જાય છે. કેમે કરી તેઓ મિત્રના ગામમાં આવ્યા. મિત્રની સર્વ સમૃદ્ધિને જોઈ વિચાર કરે છે આ મિત્રે એક વરદાનથી આંખ સહિત સર્વ આવા પ્રકારનું એશ્વર્યા પ્રાપ્ત કર્યું. તેથી મનમાં તેની પ્રશંસા કરે છે. તેમ જ અમે ત્રણ વરદાન પ્રાપ્ત કર્યા છતાં પણ દુર્ભાગી રહ્યા તેમ પોતાના આત્માને નિંદે છે તે વાણિયે મિત્રના ઉપકારને યાદ કરતો તેને તથા બ્રાહ્મણ અને બ્રાહ્મણના પુત્રને વસ્ત્ર, આહાર અને ધન વડે બહુ સત્કાર સન્માન કરી કહ્યું કે મેં શિવદેવ પાસે જેવા પ્રકારનું માંગ્યું, તેવા પ્રકારનું સુખ મને મળ્યું. તે આ પ્રમાણે-શિવદેવની કૃપા વડે સ્ત્રી અને ત્રણ પુત્રો, ત્રણ માળથી ભૂષિત પ્રાસાદ, પુત્ર વધૂઓ, ગાયે અને આંખો પણ મળી. એ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણ ઘણું ખિન્ન મનવાળો પણ વાણિયાની કૃપા વડે કાંઈક સુખી થો. દુર્ભાગ્ય દોષથી દુખી માણસોને દુઃખ જ હોય છે. ઉપદેશ – શિવદેવની કૃપાને મેળવનાર નિર્ધન બ્રાહ્મણ વગેરે દુર્ભાગ્ય કર્મને દેષથી જેવા હતા તેવા થયા, તેથી તમે પણ પુણ્ય ઉપાર્જનમાં ઉદ્યમવાળા બનો. | દુર્ભાગ્ય દોષ ઉપર બ્રાહ્મણ કુટુંબની બાસકમી કથા સમાપ્ત –ગુજર સ્થામાંથી. Page #59 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધાની કથા લાખ સુવર્ણના દાનથી પણ ભાવથી કરાયેલા સામાયિકનું ફળ ઘણું થાય છે. અહિંયા વૃદ્ધાનું દૃષ્ટાંત છે. એક નગરમાં એક ધનાઢય દાનમાં રૂચિવાળે શ્રેષ્ઠી હતા. “દાનથી ભેગે પ્રાપ્ત થાય છે એ પ્રમાણે સાંભળી તે શેઠ દરરોજ પાત્ર કે અપાત્રને જોયા વગર પ્રભાત કાલમાં એક લાખ સુવર્ણનું દાન આપી પછી જ ઘરનું કામ કરે છે. તેના ઘરની નજીક એક વૃદ્ધ સ્ત્રી રહે છે. તેણે હંમેશા સવારમાં નમસ્કાર મહામંત્રના સ્મરણ પૂર્વક સામાયિક કરીને પછી ઘરનું કાર્ય કરે છે. એક વખત કઈ કારણથી શેઠને દાનમાં અને વૃદ્ધાને સામાયિકમાં અંતરાય થયે, તેથી બન્નેને દુઃખ ઉત્પન્ન થયું. વૃધ્ધાનું દુઃખ જાણે તે શેઠ ગર્વથી કહે છે. “હે વૃદ્ધા ! તું કેમ દુઃખી થાય છે? વસ્ત્ર વડે હાથ વગેરેની પ્રમાર્જના ન થઈ તેથી તારું શું બગડી ગયું? તેમાં શું પુણ્ય થાય ? તારા સામાયિકના કાર્યમાં કોઈપણ પૈસાનો ખર્ચ દેખાતું નથી, જે આ રીતે ધર્મ થતું હોય તે બધા જ લેકે હંમેશા કરે અને લાખ સુવર્ણનું દાન કઈ પણ ન કરે, આ સાંભળી વૃદ્ધા બોલી તમે આવું ન બેલશે. સુવર્ણ અને મણીમય પાનથી યુક્ત જિન પ્રાસાદ કરાવે તેનાથી પણ સામાન્ય યિકમાં અધિક લાભ જિનેશ્વરેએ કહેલું છે. જેથી કહ્યું Page #60 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫ વૃદ્ધાની કથા : ૬૩ છે કે–એક માણસ દરરોજ લાખની કિંમતના સુવર્ણના કકડાઓનું દાન આપે, બીજે કઈ સામાયિકને કરે, તે પણ દાની તેની સરખામણી કરી શકતું નથી. તે શેઠ ધર્મ સ્વરૂપને ન જાણતે તેવા પ્રકારના દાનને આપતે, અંતકાલે આર્તધ્યાન વડે મૃત્યુ પામી વનમાં હાથી થયે. તે વૃદ્ધ શ્રાવિકા પણ સામાયિકના પ્રભાવ વડે અંત સમયે નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરતી, મરીને તે જ નગરમાં રાજાની કન્યા થઈ. એક વખત તે હાથીને રાજપુરૂષોએ ગ્રહણ કર્યો અને તે રાજાને પટ્ટહસ્તી થયે. કોઈક વખતે તે પટ્ટહસ્તી રાજમાર્ગમાં જતા પિતાના ઘર અને પરિવારને જુએ છે. તે જોઈને ઉહાપોહ કરતે જાતિસ્મરણ જ્ઞાનને પામી મૂછવડે પૃથ્વી પર પડયે. તેની તેવા પ્રકારની અવસ્થા જઈ અનેક લેકે ત્યાં ભેગા થયા. તે રાજકન્યા પણ ત્યાં આવી. તેણીને પણ પિતાનું ઘર જોઈ જાતિમરણ જ્ઞાન થયું. જાતિસ્મરણ વડે પોતાને ને હાથીને પૂર્વભવ જાણીને હાથીને ઉભે કરે છે. જ્યારે તે ઉભું થતું નથી ત્યારે રાજકન્યા કહે છે, હે શેઠ! તું ઉભો થા, તું મુદ્રમનવાળો ન થા, જેમ વિવેક વગરના દાનથી તું હાથીપણે ઉત્પન્ન થયે અને હું સામાયિકના પ્રભાવથી રાજકન્ય થઈ, તેથી હે હાથી! ધન કરતા સામાયિકમાં અધિક ફળ છે, એમ તારે જાણવું. રાજકન્યાના વચન સાંભળી તે હાથી ઉભે થયે. તે વખતે રાજા વગેરેને મેટું આશ્ચર્ય ઉત્પન થયું. રાજાએ રાજકન્યાને પૂછયું, હે પુત્રી ! આ શું છે? તેણીએ બંનેના પૂર્વભવન વૃતાંત કહ્યો. એ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] : પ્રાકૃત વિજ્ઞાન કથાઓ સાંભળી સર્વ લોકેને સામાયિક કરવામાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ. તે હાથી રાજકન્યાને વચનથી બોધ પામી, હંમેશા નવકારમંત્રના સ્મરણમાં તત્પર બની, ઉભયકાલ રાજકન્યા પાસે પૃથ્વી ઉપર નીચી દષ્ટિ રાખી બે ઘડી-૪૮ મિનિટ સુધી હંમેશા સમભાવ બાપ સામાયિક કરે છે. એ પ્રમાણે તે હાથી સમભાવે સામાયિકમાં તે ધર્મ પમાડનાર રાજકકન્યાને ગુરુણી માની પહેલા અને પછી તેને નમસ્કાર કરી સામાયિકને કરે છે અને જાતિસ્મરણ જ્ઞાન વડે પેય અને અપેય, ભક્ષ્ય અને અભક્ષ્ય, કાર્ય અને અકાર્યને જાણ યથાશક્તિ ત્યાગ કરવા લાયક પદાર્થને ત્યાગ કરતો સુખથી કાલ પસાર કરે છે. અંતે સમાધિપૂર્વક કાળ પામી, આઠમા સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. રાજકન્યા પણ સમ્યકત્વ ગુણથી ભૂષિત સારી રીતે દેશવિરતિ ધમની આરાધના કરી દેવલેકમાં ઉત્પન્ન થઈ કમે કરી તે બને સિદ્ધિપદને પામશે. ઉપદેશ – સામાયિક ઉપર વૃધ્ધાનું તેમજ દાન ઉપર શ્રેષ્ઠીનું ફળ જાણીને શાશ્વત સુખને માટે હંમેશા તમે સામાયિક કરે. સામાયિક ઉપર વૃધ્ધાની ત્રેસઠમી કથા સમાપ્ત. -: ઉપદેશ પ્રસાદ. Page #62 -------------------------------------------------------------------------- ________________ રાજકન્યા વિશલ્યાની કથા ૬૪ સવ` ઉપદ્રવને નિવારણુ કરનાર એવા તપમાં યથાશક્તિ ઉદ્યમ કરવા જોઇએ. જેથી જીવા વિશલ્યા રાજકન્યાની માફ્ક સૌભાગ્યથીભૂષિત થાય છે. પૂર્વ મહાવિદેહમાં પુંડરીક વિજયમાં ચક્રધ્વજ નામનું નગર છે. ત્યાં અનંગ સાગર ચક્રવર્તી રાજ્ય કરે છે. તેને સૌભાગ્ય અને જયની પતાકા સમાન, ગુણાથી શોભનારી અનંગસારા નામની પુત્રી છે. યુવાન વયને પામેલી તેણીનુ પૂર્વભવના સ્નેહથી સુપ્રતિષ્ઠિત નગરના રાજા પુનર્વસુએ અપહરણ કર્યું. ચક્રવર્તીના સુભટા વડે પરાજય પામેલે તે શત્રુના સૈન્યને દુય જાણી પ્રાપ્તિ વિદ્યાને યાદ કરી તે વિદ્યાને તે ખાળાને સોંપીને કયાંય ચાવ્યેા ગયા. પ્રજ્ઞપ્તિ દેવીએ ખાલિકાને ભૂંડ, શિયાળ અને રોઝના શબ્દોથી ભયંકર એવા જંગલમાં ફેંકી દીધી, રાજાના સુભટોએ, ગુફાએ, ભયંકર પર્વતના શિખર, નદીએ અને પૃથ્વી ઉપર સારી રીતે નિરીક્ષણ કર્યું, પણ અલ્પ પુણ્યવાળી તે ખાલિકા કયાંય પણ જોવાઈ નહિ, તેથી તેએ આવીને રાજા આગળ કહે છે. હે નાથ ! જલ, સ્થલ અને આકાશમાં સારી રીતે શોધતા પણ કયાંય તે સજપુત્રી દેખાઇ નહિ. તે સાંભળીને શોક શલ્યથી પીડાચેલે રાજા આક્રંદ કરે છે. હું વત્સ! તારા વિરહમાં નગર નરક જેવું લાગે છે. માજી અને ગસારા બાલિકા - } Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] |ઃ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ શરણ રહિત જંગલમાં કરૂણ શબ્દથી પશુગને પણ રડાવતી રૂદન કરે છે. પિતાને પોતે જ આશ્વાસન આપી સુધા, પિપાસાને સહન કરતી જંગલના ભયથી ઉદ્વેગ પામેલી,નમસ્કાર મહામંત્રને ગણતી, ત્રણ ચાર વગેરે ઉપવાસની તપશ્ચર્યા વડે આત્માને ભાવના ભાવતી, પારણામાં ફલે. વડે એકાસણને કરતી દિવસો પસાર કરે છે. એ પ્રમાણે ત્રણે હજાર વર્ષ સુધી તપસ્યા વડે કાલને પસાર કરી, પરૂપ સંલેખનાથી અત્યંત કુશ દેહવાળી ચાલવા માટે પણ અસમર્થ થઈ. તે વખતે ચારે આહારનો ત્યાગ રૂપ ભક્તનું પચ્ચખાણ રૂપ અનશન અંગીકાર કરે છે. દુઃખમાં પણ પડેલી તે “સાત હાથના અવગ્રહની બહાર મરણોતે પણ ન જવું” એ પ્રમાણે અનશન કરીને રહી છ દિવસ પછી તેના પિતાને મત્ર દાસ નામને બેચર મેરુ શિખર ઉપર જિનેશ્વર ભગવંતને વંદન કરી, પાછા ફરતે તે વનમાં આવ્યા અને તેને જુએ છે. જેઈને ઘેર આવવા માટે કહે છે, પણ ચારે આહારનો ત્યાગ કરેલ હોવાથી નિષેધ કરે છે. તે વખતે તે ખેચર, ચકવર્તી પાસે આવીને સર્વ વૃત્તાંત કહે છે. પરિવાર સહિત ચક્રવર્તી, દાસ ખેચરની સાથે ત્યાં આવે છે, તે સમયે શ્યામ અને ભયંકર યમરાજના બાહુદંડ સરખા અજગર વડે અડધી ગળી જવાએલી તેણને જોઈ. એટલામાં અજગરના વધ માટે ચકવર્તી આદેશ આપે છે, તેટલામાં તપથી કુશ દેહવાળી, નજીકમાં મૃત્યુ પામનારી, કર્ણો રસથી ભરેલી બાળા મા મંદ વાણીએ કહે છે, “મેં અનશન ગ્રહણ કર્યું છે તેથી Page #64 -------------------------------------------------------------------------- ________________ રાજકન્યા વિશલ્યાની કથા ઃ ૬૪ [ ૪૯ અજગરને મારવા છે. તેમજ કહ્યું મારા આ અસ્થિર સ્વભાવવાળા અસાર દેહને ભક્ષણ કરતા ઘણા દિવસની ક્ષુધાથી પીડાએલા, આ વડે શું?' એમ કહી ચક્રવર્તીને વારણા કરે છે કે—ત્યાં ભક્ષણ કરાતી, મંત્રને જાણતી એવી પણ તે આળાએ દયાથી તે પાપી એવા અજગરને માર્યો નહી. એ પ્રમાણે તેણીએ સ ઉપસગેને સમતા પૂર્વક સહન કર્યાં. આ પ્રમાણે તેણીનું સ્વરૂપ જોઇને બૈરાગ્ય વાસિત થયેલા ચક્રવર્તીએ પોતાના આવીશ હજાર પુત્રો સાથે દીક્ષા ગ્રહણ કરી. અને તે બાળા દયાથી અજગરનું રક્ષણ કરતી, અને શુભ ધ્યાનના પ્રભાવથી મરણ પામી દેવલેાકમાં ગઈ. પુનસુ તે બાળાના વિરહથી દ્રુમસેન મુનિ પાસે નિયાણા સહિત સંચમ પાળીને દેવલેાકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તે લક્ષ્મણ વાસુદેવ થયા. તે ખાળા દેવલેાકથી ચ્યવીને અહિં કૌતુક મંગલપુરમાં દ્રોણમેઘરાજાની પુત્રી વિશલ્યા થઇ. જ્યારે ગર્ભમાં આવી ત્યારે માતા પણ રોગ મુકત થઈ, તેના સ્નાનના જલ વડે નગર પણ રાગ રહિત થયુ. કહ્યું છે કે જે કારણે પૂર્વભવમાં ઉપસર્ગ સહિત તપશ્ચર્યા કરી તેથી આ વિશલ્યા ઘણા રાગોને નાશ કરનારી થઇ. ઉપદેશ :~ રાજપુત્રી વિશલ્યાનું તપના ફૂલને જણાવનારૂં આ સુંદર દૃષ્ટાંત જાણી તપમાં ઉદ્યમ કરો. તપના પ્રભાવ ઉપર વિશલ્યા રાજકન્યાની ચાસમી કથા સમાપ્ત. સિરિ પમ ચશ્યિમાંથી Page #65 -------------------------------------------------------------------------- ________________ પરને છેતરનાર વાણિયાની કથા પિતાના કુટુંબના પાલન માટે જે જે પાપે કરવામાં આવે છે, પરંતુ પાપના ઉદયકાલમાં તેઓ સહાય કરનારા થતાં નથી. એક નગરમાં એક વાણિયે, બે ગામની વચમાં વ્યાપાર કરે છે. એક સરળ સ્વભાવવાળી ભરવાડણ બે રૂપિયા લઈને કપાસ માટે આવી. તે વખતે કપાસ ઘણે જ મેઘ હતો. તે વાણિયાએ એક રૂપિયાને બે વાર તેલીને કપાસ આવે. તે બાઈ સમજે છે કે બે રૂપિયાનો આવે, એ લઈ પોટલું બાંધીને ચાલી ગઈ. પછી તે વાણિયે વિચાર કરે છે. આ રૂપિયે મફત મલે છે. તેથી હું એને ઉપભેગ કરું. તેણે રૂપિયાના લેટ ગળ-ધી ખરીદ કરી ઘેર મોકલ્યા. સ્ત્રીને કહેવડાવ્યું કે ઘેબર કરજે. તેણીએ ઘેર બનાવ્યા. એટલામાં અત્યંત ઉત્સુકવાળે જમાઈ મિત્ર સાથે મળવા ઘરમાં આવ્યું. તે અને તેના મિત્ર ઘેબર જમીને ચાલ્યા ગય. વણિક ઘેર આવી, સ્નાન કરી, ભેજનને માટે બેઠે, તેણુએ સ્વાભાવિક ભોજન પીરસ્યું. તેણે કહ્યું, શું ઘેબર નથી કર્યા? તેણીએ કહ્યું, કર્યા હતા, પણ મિત્ર સહિત જમાઈ આવ્યા અને ખાઈને ગયા. તે વિચાર કરે છે મેં કેવું કામ કર્યું? તે જુઓ, તે ગરીબ ભરવાડણને મેં બીજાને માટે છેતરી અને હું પાપથી લેપાયે. એ પ્રમાણે વિચાર કરતે, દેહ ચિંતાએ નગરની બહાર નીકળે. તે વખતે ઉનાળે ચાલતું હતું અને તે મધ્યાન્હ વેળાએ દેહ ચિંતા Page #66 -------------------------------------------------------------------------- ________________ પરને છેતરનાર વાણિયાની કથા ઃ ૬૫ - [ ૫૧ કરી. એક વૃક્ષની નીચે વિશ્રાંતિ લેવા બેઠા છે. તે વખતે કોઈ જ્ઞાની સાધુ તે માર્ગેથી ભિક્ષા માટે જાય છે. તેણે મુનિને કહ્યું કે હે ભગવંત! તમે આ વૃક્ષની છાયામાં મારી સાથે વિશ્રાંતિ લે. સાધુએ કહ્યુ', મારે જલ્દી કા માટે જવુ' છે. વાણિયાએ કહ્યુ' હે ભગવંત ! બીજાના કાય માટે શુ કાઈ પણ જાય છે? સાધુએ કહ્યું જેવી રીતે તું જ સ્ત્રી વગેરેના નિમિત્તે દુ:ખી થાય છે. તે વચને હૃદયમાં મ જેવા લાગે છે. આ એક જ વચનથી મેધ પામીને કહે છે. હે ભગવંત! આપ કયાં ખીરાજો છે. મુનિ કહે છે ‘ઉદ્યાનમાં' ત્યાર પછી તે સાધુએ પોતાનુ કાર્ય પુરૂ કર્યું હશે એમ જાણીને તેની પાસે ગયા. ધમ સાંભળીને કહે છે. હું સ્વજનને પૂછી અહિંયા આવી પછી હું દીક્ષા લઇશ. પછી પેાતાને ઘેર જઈ સ્ત્રી અને ભાઇઆને કહે છે. અહિંયા દુકાનમાં વેપાર કરતા એ લાભ થાય છે, તેથી પરદેશમાં વેપાર કરવા જઉં છું. અહિંયા એ સાઈવાહ છે, તેમાંથી એક મૂડી, સાધન, સામગ્રી આપીને સુખથી ઈંટનગરમાં પહાંચાડે છે. અને તેમાં પ્રાપ્ત કરેલુ' ધન તે લઇ લેતા નથી. બીજો સા વાહ કાંઇ પણ મૂડી, સાધન સામગ્રી આપતા નથી. અને પહેલાનુ મેળવેલું પણ લઇ લ્યે છે. તેથી તમે કહેા કે કયા સાવાહુ સાથે હું... જાઉં? સ્વજનાએ કહ્યુ કે પહેલા સા વાહની સાથે જાવ. તેથી તે પેાતાની સ્ત્રી બધુએ સાથે ઉદ્યાનમાં ગયા. તેઓએ પૂછ્યું કાણુ સાવાહ? તેણે કહ્યું કે નિશ્ચયે પરલેાકમાં કલ્યાણ કરનારા આ સાધુ અશેાક વૃક્ષની Page #67 -------------------------------------------------------------------------- ________________ પર ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ છાયામાં બેઠેલા છે, તે પેાતાના સાધન સામગ્રી આપીને વેપાર કરાવે છે. અને એની સાથે હું નિર્વાણ નગરમાં જાઉ છું. એ પ્રમાણે કહીને તેણે દીક્ષા લીધી. અને આત્મકલ્યાણ કર્યું. ઉપદેશ :-ભરવાડણને છેતરનાર વાણિયાનું દૃષ્ટાંત પરલેાકમાં સુખ આપનાર જાણી તમે પણ આત્માના હિત સાધવામાં તત્પર થાઓ, બીજાને છેતરનાર વાણિયાની કથા પાંસઠમી સમાપ્ત. —ઉતરાધ્યયન સૂત્રમાંથી. 卐 Page #68 -------------------------------------------------------------------------- ________________ દેવાન દા બ્રાહ્મણીની થકા મહા પુરૂષા ઉપર ક્ષણ માત્ર પણ ઉત્પન્ન થયેલા સ્નેહ, ભવ્ય જીવાને દેવાનંદાની જેમ સ’સારથી ઉધ્ધાર કરનારા થાય છે. આ ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામે ગામ છે. ત્યાં ઋષભદત્ત નામે વૃદ્ધ બ્રાહ્મણ હતા. તે પાશ્વનાથ ભગવતના તીમાં શ્રદ્ધાળુ શ્રાવક અને જિનેશ્વર ભગવંતના મતના સમ્યગ્ જ્ઞાનરૂપી રત્નથી ભૂષિત છે. તેને ગુણરૂપી મણુઆથી રાહણાચલની ભૂમિની જેમ દેવાનંદા નામની બ્રાહ્મણી શ્રેષ્ઠ પત્ની છે. અહિં એક વખત દેવતાઓથી પરિવરેલા શ્રી વી૨ જિનેશ્વર ભગવાન જિન ધર્મમાં આસક્ત સુખી તે બ ંનેને પ્રતિબાધ માટે કાઇ વખત બહારના ઉદ્યાનમાં પધાર્યાં. શ્રી જિનેશ્વરનું આગમન ત્ઝણી ભક્તિના ભારથી બહુ રોમાંચિત બનેલા ઋષભદત્ત બ્રાહ્મણુ સ` ઋદ્ધિ સહિત, ભગવતને વંદન કરવા જાય છે. દેવાનંદા પણુ પરિવાર સહિત, સ અલકારથી ભૂષિત અની, આનંદ સહિત પતિ સાથે જાય છે. દૂરથી સમેાવસરણ જોઇને તે અને શ્રેષ્ઠ રથમાંથી ઉતરી પાંચ પ્રકારના અભિગમને સાચવી, સમવસરણમાં પ્રવેશ કરી, જિનેશ્વરને વંદન કરી, બંને જણા નિનિમેષ આંખાવાળા ત્યાં બેસે છે. ધ્રુવેન્દ્ર, નરેન્દ્ર અને અસુરેન્દ્રની પદામાં દેવાનંદા અતિ સ્નેહવાળી, વીર જિનેશ્વરને જોતી તેણીના સ્તનમાંથી દૂધની ધારા ઝરવા લાગી. તેથી ગૌતમસ્વામીજી શ્રી વીર જિનેશ્વરને Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ નમસ્કાર કરીને પૂછે છે. હે ભગવંત! તમારા ઉપર સર્વ જીને સ્નેહ હોય છે. પણ આ દેવાનંદાને આપની ઉપર અતિ નેહ ક્યા કારણથી દેખાય છે? જિનેશ્વર ભગવંત કહે છે હે ગૌતમ! હું પુપિત્તર વિમાનમાંથી ચવીને એની કુક્ષીમાં ખાંસી દિવસ રહ્યો, તેથી દેવાનંદ મારા ઉપર અત્યંત સ્નેહવાળી થઈ, અને સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. હે ગૌતમ! આ ભવમાં આ મારી માતા છે એમ તમે જાણે. એ પ્રમાણે શ્રી વીર જિનેશ્વરે કહેલું, અંતરંગ રાગના કારણવાળું વચન સાંભળી દેવાનંદ મહા આનંદ પામી, ભવબ્રિમણથી ઉગ પામેલી, વૈરાગ્યવાળી, વિનયથી નમસ્કાર કરતી તે આ પ્રમાણે વિનંતિ કરે છે. હે દેવાધિદેવ! મને સિદ્ધિની સીડી સમાન દીક્ષા આપે. તેથી ભગવંત સંસારના તાપને હરણ કરવામાં શ્રેષ્ઠ, પરિપફવ દ્રાક્ષના રસ જેવી, સમસ્ત જેનું રક્ષણ કરનારી દીક્ષા તેણીને આપે છે. પછી હિતશિક્ષા આપીને તેણીને આર્યા ચંદનાને સેપે છે. તે દેવાનંદ આ નિરતિચાર સંયમના ભારને પાળે છે. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ પાંચ ઈન્દ્રિયને નિગ્રહમાં આસક્ત, અતિદુષ્કર બાહ્ય અને અત્યંતર તપશ્ચર્યાને કરતી, તપશ્ચર્યા અને ચરણ ક્વિાકાંડનાં વેગથી દેવને પણ આનંદ આપતી, યથાર્થ નામ ધારણ કરનારી તે દેવાનંદા સાથી થાય છે. કમે તેણે વધતા શુકલ ધ્યાન રૂપી અગ્નિથી ગાઢ કર્મવનને બાળતી, નિર્મળ કેવળજ્ઞાન Page #70 -------------------------------------------------------------------------- ________________ દેવાનંદ બ્રાહ્મણીની કથા : ૬૬ પામી, સુખ સમૃધ્ધિવાળી સિદ્ધિગતિને પામે છે. એ પ્રમાણે શ્રી વીર જિનેશ્વરના મુખમાંથી દેવાનંદાની વાત સાંભળી, (જયંતી શ્રાવિકા) શ્રી જિનેશ્વર ભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરે છે તે જયંતી સાધ્વી પણ ધર્મધ્યાનમાં જ રક્ત બની. તે મહાસતી સર્વકર્માને નાશ કરનાર તપશ્ચર્યાને, દેવાનંદાની જેમ હંમેશા કરવા લાગી. અંતે જયંતી સાધવી પણ વિશુદ્ધ પરિણામવાળી, જે ઉપર અનુકંપા કરતી, મેરુ પર્વતની ચૂલિકાની જેમ સ્થિરતાવાળી, ઘોર તપશ્ચર્યા કરવામાં શક્તિવાળી, હંમેશા ધ્યાન, અધ્યયનમાં પ્રસકત; અપ્રમત્ત ગીતાર્થ અને વૈરાગ્યવાળી, ગુરુકુલવાસમાં ઉદ્વેગ નહિ પામનારી એવી તે ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઈ કેવળજ્ઞાન પામી સિધ્ધિપદને પામી. ઉપદેશ -દેવાનંદાની વૃધ્ધપણામાં પણ નિર્મળ ચારિત્રની સંપદાને સાંભળી તમે પણ તે પ્રમાણે મેક્ષ માર્ગની સાધના કરનારા થાઓ. મહાપુરૂષ ઉપર અતિ સ્નેહવાળી દેવાનંદા બ્રાહ્મણીની છાસઠમી કથા સમાપ્ત. --જયંતી ચરિત્રમાંથી. Page #71 -------------------------------------------------------------------------- ________________ 3 લકકુમાર શ્રમણની કથા જે સંયમના શિખર ઉપર આરૂઢથયેલ જીવ, સંયમમાં અરતિ કરવાથી પડી જાય છે તે કારણથી વિદ્વાને આને અરતિ ચારિત્ર મેહનીય પાપસ્થાનક કહે છે. મુક્તિપદને આપનાર, સાધુ ધર્મમાં અરતિ કદી પણ કરવી જોઈએ નહિ. અહિંયા ક્ષુલ્લક મુનિનું રમ્ય દષ્ટાંત છે તે હે ભવ્ય છે! તમે સાંભળે. મિરૂપી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સાકેતપુર નગરમાં પહેલા પુંડરીક નામે રાજા હતા. તેને નાનો ભાઈ કંડરીક નામે હતું. તેને જસભદ્રા નામે સ્ત્રી મહાસતી હતી. તેણી રૂપાદિ રત્ન વડે રેહણાચલની પૃથ્વી સરખી હતી, શરીરની કાંતિથી દિશાને શોભાવતી, સુંદર ચાલ વડે ઘરના આંગણામાં ચાલતી તેણીને એક વખત પુંડરીક રાજાએ જોઈ, તેથી ચંચલ ચિત્તવાળા તેના હૃદયમાં કામના બાણે વાગે છે. તેથી તેણીમાં મૂછિત મનવાળે કામાંધ તે કુલની મર્યાદા અને લજજાને ત્યાગ કરે છે. કહ્યું છે કે તેવા ધીર પુરૂષે છેડા હોય છે જેની દષ્ટિ પરસ્ત્રીનું રૂપ જોવામાં હૃદયની સાથે જલ્દી પાછી ફરી જાય છે. તેથી પુંડરીક રાજા તેણીના રૂપમાં મૂર્શિત બની રતિને નહિ પામતે તેની પાસે દૂતીને મોકલે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ ક્ષુલ્લકકુમાર શ્રમણની કથા : ૬૭ [ ૫૭ દૂતી પણ ત્યાં જઈને તેને કહે છે કે હે દેવી! તારા ઉપર રાજાનું ચિત્ત અતિ મૂઢ બન્યું છે, તેથી કૃપા કરીને રાજાને તમે સ્વામિ તરીકે સ્વીકાર કરે. જસભદ્રા પણ વિચાર કરે છે કે દેદીપ્યમાન સૂર્યનું બિંબ પણ ગુરૂ–લઘુને વિચાર કર્યા વિના અંધકારને વમે છે, એમ વિચારી દૂતીને કહે છે કે-કુલની મર્યાદાને ત્યાગ કરી રાજા જે આ પ્રમાણે અનુરાગી થાય છે, પણ પિતાના ભાઈ થી કેમ લજા પામતે નથી? દૂતી જઈને તે પ્રમાણે તેના વચન રાજાને કહે છે. રાજા પણ તેના રૂપમાં આસક્ત થયેલે લુખ્ય બની નાનાભાઈને મરાવી નાખે છે. જસભદ્રા પણ રાજાનું નિર્દય આચરણ જોઈ છે જલ્દીથી આભરણાદિ ગ્રહણ કરીને પિતાના શીલની રક્ષા માટે ત્યાંથી નાસી જાય છે. ક્રમે કરી સાર્થવાહ સાથે માર્ગમાં જતી તેણી શ્રાવસ્તી નગરીમાં ગઈ. ત્યાં પિતાના સરખા ભાવવાળા વૃધ્ધ વાણીયાના ઘરમાં દીકરીની જેમ ઘરના કામ કરતી તે ત્યાં રહે છે. એક વખત શ્રી જયસેનસૂરિ ગુરુમહારાજની મહત્તરી કીતિમતી સાધ્વીજીની પાસે ચરણ કમળમાં વંદનને માટે આવી અને તેણી પિતાનું ચરિત્ર કહે છે. તે મહત્તરી સાવી ધર્મોપદેશ આપે છે. તે સાંભળી સંવેગ પામેલી ગુપ્ત ગર્ભને કહ્યા વગર તેણી શુદ્ધ શ્રધ્ધા વડે સંયમ માર્ગ સ્વીકારે છે. જ્યારે ગર્ભ વધે છતે મહત્તરી સાવી પૂછે છે, આ શું ? તેણીએ કહ્યું કે તમે દીક્ષા ન આપે તેથી મેં પૂર્વે મારા ગર્ભનું સ્વરૂપ કહ્યું નહિ. સાધ્વીજીએ તેણીને સજાતરના ઘરમાં રાખી. કાલ ક્રમથી તેણીને પુત્ર થયે. ક્રમે Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ]. પ્રાકૃત વિજ્ઞાન કથાઓ વધતે નાની વયમાં તે દીક્ષા લઈ ક્ષુલ્લકકુમાર મુનિ થયા. ત્યાર પછી યૌવનવયમાં તે મેરુ પર્વતના જેવા મોટા સંયમના ભારને ઉપાડવા માટે અસમર્થ બની સંયમથી વિમુખ થયે. સંયમને ત્યાગ કરવા ઇચ્છતે માતાને પૂછે છે. માતા પણ અશુભ કાર્યને કાલ વ્યતીત કરવો જોઈએ. એ પ્રમાણે વિચાર કરીને કહે છે. હે વત્સ! મારા વચનથી બાર વર્ષ પુરા થાય ત્યાં સુધી તું રહે. માતાને વચનથી તેણે બાર વર્ષ પૂર્ણ કર્યા છતાં સંયમમાં અરિતને પામતે ફરી પણ માતાને પૂછે છે. માતા કહે છે કે હું આચાર્યને આધીન છું, - તેથી તું આચાર્ય મહારાજને પૂછ. તેથી તે આચાર્ય મહારાજ પાસે ગયે. ત્યાં પણ આચાર્ય મહારાજના વચનથી બીજા બાર વર્ષ સુધી રહે છે. તેટલા વર્ષ પૂર્ણ થયે છતે ચારિત્ર મેહનીયના દોષથી અરતિવાળે તે ઉપાધ્યાયના વચનથી પણ બાર વર્ષ રહે છે. વ્રત ગ્રહણથી માંડીને ૪૮વર્ષ સુધી તેને સંયમમાં રતિ ન થઈ તેથી આ અરતિ નામનું પાપ સ્થાનક છે. ત્યાર પછી તે માતાને પૂછે છે. માતાએ ભાવિ તેના હિતને વિચાર કરીને અને જવાના વખતે તેના પિતાના નામવાળી વીંટી અને રત્નકંબલને આપીને માતાએ કહ્યું કે–સાકેત નગરમાં તારા પુંડરીક નામે મેટા પિતા રાજા છે. તેને ખાત્રી પમાડવા માટે આ વીંટી તું બતાવજે, તેથી તે તને રાજ્ય આપશે. કમે તે સાકેત નગરમાં આવ્યા. તે સમયમાં ત્યાં રાજસભામાં નાટક ચાલતું હતું. નાટક જોવામાં રસિક તે ક્ષુલ્લકુમાર આખી રાત્રિ નાટક જોવે છે ત્યાં અત્યંત રસવાળું નાટક Page #74 -------------------------------------------------------------------------- ________________ સુલ્લકકુમાર શ્રમણની કથા : ૧૭ [ ૫૯ ચાલી રહ્યું છે. પ્રભાતમાં થાકી ગયેલી નટીને નિદ્રા આવવા લાગી, તેથી મહત્તરીએ તેને ખાધ માટે ગીતિકા કડી, હૈ શ્યામ સુંદરી ! તે સારૂ વગાડયું, સારૂં ગાયું, સારા નાચ કર્યા, આખી રાત્રી આ પ્રમાણે પૂર્ણ કરીને હવે સ્વપ્ન જેટલી રાત્રીમાં પ્રમાદ ન કર? આ પ્રમાણે ગીતિકા સાંભળી તે મધુર બેધક અક્ષરોવાળી વાણીથી ગવાયેલી ગતિકાથી વૈરાગ્ય પામેલા તે ક્ષુલ્લકકુમાર નટડીને રત્નકબલ આપે છે. તે વખતે રાજાના પુત્ર દેદીપ્યમાન કાંતિવાળા કુંડલરત્નને અને શ્રીકાંતા સા`વાહી પણ શ્રેષ્ઠ મેટા હ!રને આપે છે. જયસંધિ નામને મંત્રી મણિરત્નથી શોભિત કડાને આપે છે, અને મહાવત રત્નના અંકુશ આપે છે. ત સ વસ્તુએ દરેક એક એક લાખની મૂલ્યવાળી છે. પ્રભાતકાળ થયે પુડરીક રાજા બધાને પૂછે છે. ત્યારે ક્ષુલ્લકકુમાર વિશેષ ખાતરી માટે મુદ્રારત્ન બતાવવા પૂક પાતાને વૃતાંત કડ્ડી હું તાત ! માતાના વચનથી રાજ્ય માટે અહિં હું આવ્યો છુ. પણ હમણા હું ગીતિકાને સાંભળીને એધ પામ્યા છું. પછી પૂછાયેલા રાજકુમારે પણ કહ્યું, પિતાને મારીને રાજ્ય ગ્રહણ કરૂ’ એ વિચાર મને ઉત્પન્ન થા. પરંતુ આ ગીતિકા વડે અકાથી હું અટકયા. પૂછાયેલ સાવાહી પણ કહે છે, હે રાજા ! મારા સ્વામિ સા વાઢુ ધન ઉપાર્જન કરવા દૂર દેશમાં ગયાને આજે તેને ખાર વર્ષો થયા તેના આગમનના સ ંદેહમાં અતિ થાય છે, પણ આ ગીતિકાથી ખીન્ન પુરુષ તરફ જતું મારું મન અટકર્યું. જયસંધિ મંત્રી કહે છે કે તમારા વધ માટે બીજા Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ], પ્રાકૃત વિજ્ઞાન કથાઓ, રાજાઓ વડે આધીન કરાએલે હું હે દેવ! આ ગીતિકાને સાંભળીને પાપથી અટકે. મહાવત પણ કહે છે હે રાજન! શત્રુના વચનથી સર્વ લક્ષણથી યુક્ત આ ગજરત્નને હણવા ઈચ્છતે હતે. પણ આ ગીતિકાથી હું ગજરત્નના વધના પાપકર્મથી અટક્યું. ત્યાર પછી વૈરાગ્ય પામેલા તે ક્ષુલ્લકકુમારે વૈરાગ્ય પામેલા તે સર્વેને દીક્ષા આપી તે સર્વે પરિવાર સહિત ત્યાંથી ગુરુ પાસે જાય છે. ત્યાં પિતાના પાપ કર્મોને સારી રીતે આલેચી નિર્મલતર સંયમ આરાધનામાં આસક્ત બની તે દેવકના સુખને પામે. અને ત્યાંથી કમ મોક્ષમાં જશે. ઉપદેશ – સમયે બોધ આપનારૂં ક્ષુલ્લકુમાર સાધુનું દષ્ટાંત સાંભળી તમે સંયમમાં ક્યારે પણ અરતિ કરશે નહિ. અરતિ ચારિત્ર મેહના ઉદય ઉપર મુલક કુમારની સડસઠમી કથા સમાપ્ત. –જયંતી ચરિત્ર માંથી. Page #76 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રલેખાની કથા ૬૮ જે દૂધમી ભવ્ય જીવ દુઃખમાં પણ સમ્યકત્વને ત્યાગ કરતો નથી તે ચંદ્રલેખાની માફક જલ્દી મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. આ જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં મલયગિરિ નામે પર્વત છે. ત્યાં વડલાના વૃક્ષ ઉપર નેહાળું પિપટનું યુગલ રહે છે. કેઈ ખેચરે કુતૂહલના વશથી અરૂણ પ્રભા સરખી લાલ ચાંચવાળું તે યુગલ જોઈને ગ્રહણ કર્યું. તેને પોતાને ઘેર લઈ જઈ મણિમય પાંજરામાં સ્થાપન કરી તે વિદ્યાધર સવ કલાઓ અને છએ દર્શનના તો તેઓને ઈચ્છા પ્રમાણે ભણાવે છે. તે ખેચર તે પિપટ યુગલને ગ્રહણ કરી પૃથ્વી ઉપર સાથે ફરે છે. વળી તેના વિરહમાં સર્વ જગતને પણ શૂન્ય માને છે. હવે એક વખત તેને પ્રતિબધ પમાડી કેઈ ચારણ મુનિ બેચર પાસેથી પિપટના યુગલને મલયાચલ પર્વતના શિખર ઉપર મુકાવે છે. વિદ્યાધરની સેવાથી સકલશાસ્ત્ર અને પરમાર્થને જાણનાર તે યુગલ જુદા જુદા ભેગે વડે સ્વેચ્છાએ ત્યાં વિલાસ કરે છે. કેમે કરીને તેઓને તેઓના જે સુંદર પુત્ર રૂપે પિપટ ઉત્પન્ન થયે. તેઓએ તેને સમગ્ર કલા શિખવાડી. એક બીજાના નેહમાં રક્ત તે પિટના યુગલને કેઈ નિમિત્તથી દૈવયોગે અતિ કલહ ઉત્પન્ન થયે. કામીઓના મનને ધિક્કાર પડે તેથી પિપટે તારુણ્યથી Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ પૂર્ણ સુંદર અંગવાળી, અત્યંત સ્નેહવાળી બીજી મેના ગ્રહણ કરી. તેથી દીન એવી તે મેના પ્રિય વચના વડે તેને મનાવે છે. તે પણ બીજીમાં રક્તમનવાળા તે પાપી પોપટ માનતા નથી. તેથી તેણી સ્નેહ રહિત નાશ પામેલા પ્રેમ રસવાળા લાકડાના હુઠા જેવા અક્કડ એવા પોતાના પતિને જોઈ કહે છે. ચિત્તને આનă આપનાર મારા પુત્રને તમે આપો. કારણ કે સ્ત્રીઓને તે સર્વ પ્રકાર વડે પેાતાને પ્રિય એજ પહેલે પ્રિય હાય છે. અને તેના વિયેાગમાં પુત્ર જ પેાતાના મનને આશ્વાસન આપનાર થાય છે. માટે હું દુરંત અને દુ:ખમય એવા સંસારવાસથી કં ટાળેલી કાઇપણ તીમાં જઇ પોતાના આત્મનુ કલ્યાણ સાધીશ. મારી પાસે રહેલા આ પુત્ર તીમાં વિવિધ સંલેખનાની આરાધનામાં ધમ રૂપી પાણી સિંચીને મારા માહને દૂર કરી મને સારી સમાધિ આપનાર થશે. જેમ કે નિય઼મકથી ત્યાગ કરેલું વહાણુ કીનારાને પામતુ નથી તેમ ધર્મધ્યાન પણ નિયંમક-નિજામણા કરાવનાર વિના મરણ સમય રૂપી સમુદ્રને પાર પમાડી શકતુ નથી. તેણીનું વચન સાંભળી પોપટ પણ તાવથી પીડાયેલા પુરુષની જેમ કંપતા ખેલે છે. કરાને માગતી એવી તારા સે ટુકડા કેમ ન થયા? સારા ખેતરમાં રાપાયેલા બીજની જેમ પુત્ર પિતાના જ થાય છે. ત્યારે મેના પણ કહે છે, માતાના જ પુત્ર થાય. નાતે વિના પુત્ર સંભવતા નથી. ખીજી સ ઠેકાણે બધાસ` એમાં માતા ગૌરવથી અધિક સન્માનને ચેાગ્ય હાય છે. એ પ્રમાણે અનેક પ્રકારે વિવાદ કરતા પુત્ર સહિત તે યુગલ Page #78 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રલેખાની કથા ઃ ૬૮ [ ૬૩ આકાશના રસ્તે વિવાદને નિશ્ચય કરવા માટે કાંચીનગરીમાં ગયું. તે નગરમાં શત્રુઓની લક્ષ્મીરૂપી સ્ત્રીઓની વેણુને ખેંચવામાં આનંદ માનનાર નામ વડે પણ દુર્લલિત નામને રાજા છે. તેની સભાની અંદર તે પોપટનું યુગલ ગયું. વિદ્યાધરનાં સંસર્ગથી ભય વગરનું તે યુગલ આકાશમાં રહી પહેલાં પોપટ પિતાની બુદ્ધિથી રાજાને વખાણે છે “આ રાજા જય પામે, કે જેની વાણીના રસને જોઈ સર્પ–નાગરાજ ઉંડા પાતાલતલને વિષે અમૃત રસને ઢાંકીને રહે છે.” ત્યાર પછી મેના પણ જમણે પગ ઉંચા કરી રાજાને નમસ્કાર કરી ભક્તિથી સુંદર વચનો વડે સ્તુતિ કરે છે. “જેના મુખ રૂપી કમલમાં રાજ હંસની જેમ સરસ્વતી રહેલી છે, જે રાજા ન્યાય માર્ગ રૂપી આકાશમાં ચન્દ્રની જેમ સત્યની પ્રતિજ્ઞાવાળે છે તે આ રાજા જય પામે.” આ સાંભળી પ્રસન્ન મન વાળો રાજા કુતૂહલથી તે પિપટના યુગલને બોલાવે છે. તમે મારી પાસે આવે, તેમજ તમારા પિતાનું કાર્ય કહે. તે બન્ને જણા પિતાના વિવાદને કહે છે, તે રાજા મંત્રી સામે જુવે છે. મંત્રી પણ કહે છે અને ઉત્તર અને મધ્યાહ્ન ૫છી આપીશું. આશ્ચર્યથી ભરેલા મનવાળો રાજા તે યુગલને મહેલમાં લઈ જઈ ભાતથી યુક્ત દાડમના ફલેથી ઇચ્છા પ્રમાણે જમાડે છે. મધ્યાહ્ન સમયે સભામાં રાજા બેઠા છે. તે સમયે મંત્રી કહે છે. આ પોપટને વિવાદ પૂર્વે નહિં સાંભળેલું છે. લાંબાકાળ સુધી Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૪] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ વિચારતા પણ અમે આને પાર પામ્યા નથી. તેથી બીજે જઈ કઈ જ્ઞાની મહા-પુરુષને પૂછે. મંત્રીનું વચન સાંભળી રેષથી લાલઆંખવાળે, બુદ્ધિના ગર્વ રૂપી પર્વત ઉપર ચઢેલે રાજા મંત્રી વર્ગને તિરસ્કાર કરે છે. અહે! કે તમારે બુદ્ધિને વૈભવ! જે દૈવના વશથી આ પિપટના વિવાદને નિશ્ચય નહિં કરાય તે આ અહીંથી બીજા નગરમાં જશે, તે આ યુગ પર્યત મારે શરમાવાનું થશે, અથવા બુદ્ધિશાળીઓને આ વિવાદમાં કેટલી વાર લાગે. તેથી તમારા કાન ખૂલ્લા કરી મારું વચન સાંભળે - લેકેમાં પણ પ્રસિદ્ધ છે કે બીજ ખરેખર બીજ વાવનારનું થાય છે. જેવી રીતે ખેતરના અધિપતિનું ખેતર હોય છે અને ધાન્ય પણ તેનું જ થાય છે તેવી રીતે અહીં પણ પિતાથી થયેલ પુત્ર પિતાને હોય છે. એમ તમે નિશ્ચયથી જાણે. તેથી પિપટ પિતાના શરીરથી થયેલ પુત્રને ગ્રહણ કરીને સ્વેચ્છાએ જાય. આ છોકરે પિપટને છે. એ નીતિ બધે ઠેકાણે તમે જાણે. મેના ખેદ પામેલી કહે છે કે હે રાજન! શાના અર્થથી વિરુદ્ધ નીતિ કરવી તે તમને ઉચિત નથી. બીજું પણ હે નાથ ! આ ન્યાયમાર્ગને પિતાના પંચ સમક્ષ જાહેર કર્યો, તેને તમારા પિતાના વહિકા-ન્યાયના ચોપડામાં લખાવે. જેથી તમને ભૂલાય નહિ. તેથી રાજા અભિમાનના વશથી પિતાનું કહેલું અસત્યને સાચાની જેમ માનતે પિતાના મંત્રીની પાસે વહિકામાં લખાવે છે. તે આ પ્રમાણે–જેમ અહિંયા ક્ષેત્રાધિપતિનું જ ક્ષેત્ર હોય છે. તેમ બીજ પણ બીજના Page #80 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રલેખાની કથા : ૬૮ [ ૬૫ માલિકનું હોય છે. માટે પિતાના બીજથી ઉત્પન્ન થયેલ પુત્ર પિતાનો થાય છે. એ પ્રમાણે દુર્લલિત રાજાએ પિતે જાતે જ નિર્ણય કર્યો છે એ પ્રમાણે રાજાએ કરેલે ન્યાય સાંભળી નીસાસા લેતી પુત્ર વગરની તે મેના છેડાયેલા વૃક્ષની જેમ ધબાક કરતી નીચે ભૂમિ ઉપર પડી. પિપટ પણ તે સમયે નિર્દય ચિત્તવાળે તે પુત્રને ગ્રહણ કરી દીન-મુખવાળી પ્રિયાનો ત્યાગ કરી તે જલ્દી ત્યાંથી મલયગિરિ પર્વત ઉપર ગયે. મંત્રીજાએ કરેલા શીતલ ઉપચારો વડે શુદ્ધિમાં આવેલી અને શેક કરતા લેકેથી જોવાયેલી, શરણ રહિત મેના પણ ત્યાંથી ઉડીને સર્વ તીર્થોમાં પ્રધાન શત્રુંજય તીર્થમાં જઈ બાષભસેન-પુંડરિક સ્વામિ યુક્ત આદિ જિનેશ્વરને ભક્તિ વડે નમસકાર કરે છે અને ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતી સંસારથી ઉદ્વેગ પામેલી તેણું આ પ્રમાણે ભાવના ભાવે છે કે “આ સંસારમાં જિનેશ્વર ભગવંતના ધર્મને છોડીને ઘર, સ્વામિ, સજ્જન અને પુત્ર કે ઈ મારું શરણ નથી એ પ્રમાણે ભાવનાને ભાવતી ભવથી વિરક્ત થયેલી, દુર્લલિત રાજામાં ચિત્તવાળી, વિધિ પૂર્વક પ્રાણ ત્યાગ કરી મધ્યમ પરિણામનાયેગથી સમગ્ર ત્રણ ભુવનની લહમીઓનું કાંચી સમાન કાંચી નગરીમાં શ્રી ચંદનસાર શેઠના ઘરમાં પુણ્યશાલીની તે પુત્રી પણ ઉત્પન્ન થઈ. ઘણા પુત્રે ઉપર આ ઉત્પન્ન થયેલી હોવાથી તેણી પિતાને અત્યંત પ્રિય થઈ. બીજના ચન્દ્રની જેમ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૬) પ્રાકૃત વિજ્ઞાન કથાઓ નમવા લાયક, નામ વડે ચન્દ્રલેખા તે કમથી વૃદ્ધિ પામવા લાગી. પૂર્વભવના અભ્યાસથી સ્વાભાવિક જિન ધર્મમાં રાગવાળી ચન્દ્રલેખા જાતિસ્મરણ દ્વારા પિતાને સંપૂર્ણ પિપટના ભવને જાણે છે. સમ્યક દર્શનથી સુંદર એવા જિનેશ્વરના ધર્મને સારી રીતે આરાધતી તે બાલા સાવીઓની હંમેશા સેવા ભક્તિ કરતી શાસ્ત્રને ભણે છે અને ગણે છે. કેમે કરી જિનેશ્વર ભગવંતના આગમોના સુંદર વિચારેથી ભરેલા કમ પ્રકૃતિ વગેરે ગ્રંથમાં કુશળતાને પામી વિદુષીઓમાં પણ શ્રેષ્ઠ થઈ ઘર કાર્યમાં અને ધર્મ કાર્યમાં બધે ઠેકાણે તેણી પૂછવા લાયક થઈ કારણ કે અહીં ગુણોને સમુદાય ગૌરવ પણાને પામે એમાં શું આશ્ચર્ય ? એક દિવસે પિતાના પિતાને વિનંતિ કરી તેણીએ તેજ નામના દેશમાંથી સૂર્યના રથના ઘોડાના ગર્વને હરણ કરનારા, બહુ વેગવાળા, લક્ષણવાળા, સેરાહ, ખુંગાહ, હંસુલય, ઉકીનાહ, વુલ્લાહ નીલુ અને કાલુય વગેરે જાતિના ઘોડાઓ મંગાવ્યા અને તે ગામની બહાર નદી કિનારે વૃક્ષની છાયામાં બંધાવ્યા. ઈન્દ્રના ઘડા જેવા દેખાતા તે ઘોડાઓ કેના ચિત્તને હરણ ન કરે ? એક દિવસ રાજા અત્યંત કૌતુક મનવાળ, ગરૂડના વેગને વિજય કરે તેવા વેગવાળા તે ઘોડાઓને જુએ છે. જોઈને તે મહારાજા પિતે ઘણા મૂલ્ય આપવા વડે તે ઘડાઓની શેઠની પાસે માગણી કરે છે. પણ શેઠની પુત્રી વડે નિવારણ કરાયેલ તે શેઠ ઘડા Page #82 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રલેખાની કથા ઃ ૬૮ ( ૭ એને આપતા નથી. એક દિવસે રાજા પેાતાની ઘેાડીઓને ગ ધારણ કરવા માટે શેઠ પાસે ઘેાડાઓની માગણી કરે છે. ત્યારે શેઠે પુત્રીના વચનથી પોતાના શ્રેષ્ઠ ઘેાડાઓને ગર્ભ ધારણ માટે આપે છે. રાજા દરેક વર્ષે પેાતાની ઘેાડીઓમાં તે ઘેાડાઓને સંચારણ કરાવે છે, અને પાંચ વર્ષોમાં તે તે ઘેાડીએથી ઘણા ઘેાડા ઉત્પન્ન થયા. એક વખવ ચન્દ્રલેખા પેાતાના પિતાને કહે છે કે મારા ઘેાડાએથી રાજાના જે ઘેાડાએ ઉત્પન્ન થયા છે તે ગ્રહણ કરો. જ્યારે રાષ પામેલા રાજા તેમને પકડાવે કે કઈ પણ કહે તે તમારે કહેવુ રે અહીં જે રહસ્ય છે તે મારી પુત્રી જાણે છે. તેથી દીકરીના વચનથી પોતાના ઘેાડાઓથી ઉત્પન્ન થયેલા જે ઘેાડાએ નદી કીનારે પાણી પીવા માટે આવ્યા ત્યારે તે શેઠે સ ઘેાડાનુ' હરણ કર્યુ. શેઠના સુભટા વડે ત્રાસ પામેલ અશ્વપાલકાના વચનાથી રાષ પામેલે રાજા શેઠને ખેાલાવીને કહે છે કે મારા ઘેાડા કેમ હરણ કર્યા ? ચંદનસાર શેઠ કહે છે કે હું સ્વામિ ! આમાં કાંઈ પણ રહસ્ય હું જાણતા નથી. પણ આપને આના ઉત્તર મારી વિદુષી પુત્રી આપશે. આશ્ચય પામેલા રાજા પ્રતિહારીને માકલીને શેઠની પુત્રીને બહુ જનથી ભરેલી સભામાં ખેલાવે છે. તે ચંદ્રલેખા કુલના કરંડીયા, તાંખૂલ, પંખા વગેરે હાથમાં ધારણુ કરનારી સખીઓ સાથે પાલખીમાં બેસી ઘણા પરિવારથી યુક્ત કલ્પવૃક્ષની માફક દાનને આપતી, માર્ગમાં ચારણી વડે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૮] : પ્રાકૃત વિજ્ઞાન કથાઓ વખણાતી, જગતમાં કીર્તિ ફેલાવતી રાજસભામાં આવી. આ કન્યા હજી તે દૂધ પીનારી છે. તે રાજાને શું ઉત્તર આપશે? એ વિચારતા નગરના લેકે કુતૂહલથી ત્યાં ભેગા થાય છે. તે કન્યા પણ રાજાને નમસ્કાર કરી પિતાના પિતાના ખોળામાં બેઠી. રાજાએ તેને પૂછયું હે કન્ય ! તે મારા ઘોડા કેમ હરણ કર્યા? તેને ઉત્તર આપ. ધર્ય ધારણ કરી રાજાને કહે છે. હે દેવ બીજા લેકે પિતાના વચનને યાદ કરે છે. તમારા જેવાએ વિશેષ કરીને યાદ કરવું જોઈએ. રાજા ભ્રાંતિથી કહે છે-તે કર્યું - વચન? જેને હું યાદ કરતા નથી. તેથી સરસ્વતી સરખી તેણે રાજાની સમક્ષ કહે છે, ઝેર સાથે રહેનારી લક્ષ્મી પણ ભેગવનારની ચેતના હરે છે, તે તે ગ્ય છે. પણ તે ભગવાયેલી લક્ષ્મી ભુવનના લેકેને મારે નહિ તે આશ્ચર્ય છે. કેટલાક પુરૂષે આ ભવમાં કરેલું પણ ભૂલી જાય છે, તે આશ્ચર્ય છે. આ સાંભળી રોષથી આંખની ભૃકુટી ચઢાવીને વક અને ભયંકર લલાટવાળો રાજા કહે છે- હે કન્ય ! જે હું ભૂલી ગયો છું તેનું યાદ કરાવે તેણી કહે છે કે–તમારી વાણીથી આ ઘડાઓ મારા પિતાના કરું છું. અન્યથા તે મારા ઘરની સર્વ સંપત્તિ આપણી છે. ત્યાર પછી ચંદ્રલેખાએ વહી કઢાવી અને વંચાવીને પિતાનું વચન સાચું કરાવ્યું કે મારા ઘેડાથી ઉત્પન્ન થયેલા ઘોડા મારા જ થાય છે. બીજાના થાય નહિં. તે વખતે મંત્રી, પુરોહિત, તલાટી, સામંત વગેરે પરિવાર તેણીની બુદ્ધિને વૈભવ જોઈ અતિ વિસ્મય પામ્યા. Page #84 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રલેખાની કથા : ૬૮ [ ૬૯ તે વખતે રાજાના મુખ કમલને સંકોચ પમાડતી અને પિતાની આંખે રૂપી કુમુદ વિકસ્વર કરતી સાચી ચંદ્રલેખા થઈ. ત્યાર પછી રાજસભામાં વિજય પામેલી અદુભુત બુદ્ધિ વડે વખાણ કરાતી પ્રત્યક્ષ સરસ્વતી સરખી તે બાલા પિતાના ઘેર ગઈ. તેણીનું વિશિષ્ટ જ્ઞાન અને સભામાં પિતાનું અપમાન જાણો રાજા આશ્ચર્ય અને ખેદમાં પડેલે વિચાર કરે છે. આ સભાની મધ્યમાં ચંદ્રલેખાએ મારું અપમાન કર્યું, તેથી તેના પ્રતીકાર માટે હું શું કરું? હવે એક વખત રાજા લગ્ન માટે તે કન્યાનું માથું કરે છે. શેઠ પણ ભય યામી મારે શું કરવું ? એમ દીકરીને પૂછે છે. તેણે હર્ષથી પિતાને આ પ્રમાણે કહે છે, હે પિતા! ભય છેડીને રાજાની સાથે મારે વિવાહ કરે. તેથી ચંદનસાર શેઠે દુર્લલિત રાજાની સાથે ચંદ્રલેખાને વિવાહ મેટા મહેત્સવથી કરાવ્યું. રાજા તેને ગ્રહણ કરી પ્રાસાદમાં તેને મૂકી કહે છે કે હે શેઠની પુત્રી! તું ધૂતારી છે, તેથી મેં તને છેતરી છે. મારી પ્રતિજ્ઞા પણ તું સાંભળ, “આજથી માંડીને રાગથી રક્તમનવાળો પણ હું તારી સાથે બેલીશ નહિ. ચંદ્રલેખા પણ કહે છે- કપટ કરવામાં હોંશિયાર હે સ્વામિ ! મારી પ્રતિજ્ઞાને પણ તમે સાંભળો સેવકની માફક મારૂં એઠું ભેજન તમને ખવડાવું અને દાસની જેમ તમારા ખભે અવશ્ય રૂની તળાઈ તથા શૈયા વહન કરાવું તે મને પણ ચંદનસારની દીકરી જગતમાં Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વિજ્ઞાન કથાએ છેતરવામાં હાંશિયાર તમારે માનવી.” તેના વચન રૂપી અગ્નિથી મળતા રાજા સૌભાગ્ય આદિ ગુણાના સમુદાયથી ભૂષિત પણ તેણીને દુર્ભાગ્યવતી રાણીઓની મધ્યમાં મૂકી દે છે. ત્યારપછી ચંદ્રલેખા સારા સુગ ંધિત પુષ્પોથી જિનેશ્વર ભગવાનની પૂજા કરતી અને ઘણાં સૌભાગ્ય કલ્પતરૂ વગેરે સારી તપશ્ચર્યાને કરે છે. એક વખત તપથી શાષાચેલા શરીરવાળી ચંદ્રલેખા તપશ્ચર્યાના ઉજમણા માટે રાજાને પૂછીને પિતાને ઘેર ગઇ. શેઠ દુળકૃશ દેડવાળી પોતાની પુત્રીને જોઇને પોતાના ખેાળામાં બેસાડીને વિલાપ કરે છે. હા! હા ! હું વત્સે! તે આત્માને દુઃખમાં કેમ નાખ્યો ? હું આવું જાણતા હાત તા આ રાજા સાથે તારા વિવાહ કરત નહિં. અથવા દુષ્ટ દેવથી કરાયેલુ કાય કાઇનાથી પણ નિવારણ કરાતું નથી. એમ ખેલતા પિતાને રોકીને તપનું ઉદ્યાપન કરાવીને વિધિપૂર્વક શ્રીસંઘ સહિત જિનેશ્વરદેવના ચરણાને પૂજે છે. અતિશય દુઃખી હૃદયવાળા પિતાના દુઃખને નિવારણ કરવા કહે છે. હે પિતા! સ કલામાં હોંશિયાર, સુંદર રૂપવાળી પચાસ સારી કન્યાએ મને આપેા. ખીજું તમારા ઘરથી મારા ઘર સુધી એક સુરગ કરાવી બીજી નગરના દરવાજામાં વાસ કરતી દેવીના મંદિરથી મારા ઘર સુધી સુરંગ કરાવેા. તેમજ મારા ઘરની નીચે સુરગની મધ્યમાં એક ભવ્ય જિનાલય કરાવેા પછી તમે નિશ્ચિત થઈને રહે. ચંદનસાર શેઠે પણ દેવીના જેવી તે પુત્રીના ચિંતવેલા મનેરથા પૂર્ણ કરવા માટે કલ્પવૃક્ષની જેમ તેણીના કહ્યા પ્રમાણે બધુ કર્યું. ત્યારપછી કેટલાક કાળે તેણી ઘેરથી ७० Page #86 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રલેખાની કથા : ૬૭ [ ૭૧ સુરંગના માર્ગ વડે પિતાના ઘરમાં જઈને તે પચાસ કન્યાઓને સર્વ કલાઓ શિખવે છે. સ્વર લક્ષણ ગ્રામ તાલથી સહિત સુવિશાલ સારૂં સંગીત અને નિર્દોષ સર્વ વીણા અને વાજિંત્રની વિદ્યા ભણાવે છે, ત્યાં મણિઓને સમુદાયથી બનાવેલા પ્રાસાદમાં મણિઓની પ્રભાથી અંધકાર રહિત પાતાલ ભુવનની જેમ દિવસ અને રાત્રીને ભેદ પણ જાણી શકાતું નથી. ચંદ્રલેખા સારા શણગારથી સજજ થઈ તે કન્યાઓ વડે શેભતી ઈન્દ્રાણીની જેમ સિંહાસન ઉપર બેસે છે. તેના આદેશથી તેમાંની કેટલીએક સારી રીતે આનંદજનક સરખા તાલથી દિગંત સુધી પડઘાને પડતું નન્દી વાજિંત્ર વગાડે છે, કેટલી એક વીણા વગાડે છે, કેટલીક મૃદંગ વગાડે છે, કેટલી એક તાલ મેળવે છે અને બીજી કેટલી એક નાચે છે. - રાજા રાત્રિના સમયમાં તે થતું સંગીત સાંભળી વિચાર કરે છે. શું આ સંગીત પાતાલમાં, આકાશમાં, પૃથ્વી ઉપર અથવા પર્વતની ઉપર થાય છે. અથવા સ્વરના સંચારથી શોભતું દેવને પણ દુર્લભ આ સંગીત કયાં એવા ધન્ય પુરૂષની આગળ કાનને સુખ ઉપજાવનારૂં થતું હશે? એમ વિચાર કરતા તે સાંભળવામાં મેહિત મનવાળે પલંગ છેડીને પરિજન સહિત બીજી પ્રવૃત્તિઓ રેકી રાજા ક્ષણમાત્રમાં ચિત્રમાં આલેખિતની જેમ સ્થિર થયે. તેટલામાં તે નાટક સાંભળવામાં વિલન કરનાર પ્રચંડ પ્રભાતના વાજિંત્રના નાદે રાજાના મહેલમાં થયા, અહીંયા પ્રભાત થવાથી સંગીતનું વિસર્જન કરી ચંદ્રલેખા તે Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] * પ્રાકૃત વિજ્ઞાન કથાઓ કન્યાઓને પિતાના ઘરમાં મળે છે. અને પિતે પિતાના મહેલમાં જાય છે. અતિશય આશ્ચર્યને મનમાં ધારણ કરતે તે સંગીતમાં મૂઢ બનેલા દુર્વલિત રાજા દુઃખથી રાજ્યનું કાર્ય પણ કરતા નથી. વળી ફરી પણ ત્યાં એક દિવસના અંતરે લેકના મનને હરણ કરનારું અપૂર્વ તાલથી શોભતું સંગીત થયું. રાજા તેઓનું ફરીથી પણ ગામત્રયવાળું મૂછજનક મૂછનાથી યુક્ત મધુર સ્વરના વિસ્તારથી સારું એવું સંગીત સાંભળી મનમાં વિચાર કરે છે કે ઉન્મત્તપણું છેડીને ઉન્મત્ત હાથીઓ તેમજ પશુઓ પણ સંગીત વડે વશ થાય છે, તે બીજા માણસનું તે શું કહેવું ? અમૃતરસ સરખા તે સંગીતરસનું અત્યંત પાન કરતે રાજા પ્રભાતના વાજિંત્રના નાદને ઝેરના વિસ્તાર જે માને છે. તે સંગીત પૂર્ણ થયે રાજા સભા મંડપમાં બેસી નિમિત્તિયા વગેરે માણસને સંગીતનું વૃતાંત પૂછે છે. પણ તેનું રહસ્ય કઈ જાણતું નથી. તેથી દુઃખી થયેલ રાજા રાત્રિને ઈચ્છતે દુઃખથી દિવસ પસાર કરે છે. હવે ચંદ્રલેખા પણ રાજાના મનના ભાવ સારી રીતે જાણું એક ગિનીને સંકેત કરી રાજાની પાસે મેકલે છે. તે જોગણ કેવા પ્રકારની છે કે જેણએ મણિ તથા સેનાના આ ભૂષણે હાથમાં પહેરેલા છે, પગે મણિમય પાવડી ધારણ કરેલી છે, નેતરના સુંદર વસ્ત્રથી અર્ધાગ ઢાંકેલું છે, મેતીની જયમાલાને ધારણ કરતી, જાડા વસ્ત્રથી શેભતી, સુવર્ણના ગપટને ધારણ કરતી, મણિના કુંડળથી શેભતી Page #88 -------------------------------------------------------------------------- ________________ [૭૩ ચન્દ્રલેખાની કથા : ૬૮ સાક્ષાત્ જાણે મૂર્તિવાળી સિદ્ધિ ન હોય તેવી તે હાથમાં દેદીપ્યમાન રત્નના આસનને ધારણ કરતી, પ્રતિહારે બતાવેલા માર્ગે રાજાની પાસે આવી. રાજા સિધ્ધગિની જેમ તેને જોઈ વિસ્મય પામી તેણીને આશિર્વાદ લઈ નમ્ર બની તેણીને સિંહાસન ઉપર બેસાડે છે. તે જેગણ રાજાને આશિર્વાદ આપે છે કે-જે વેગ મનની ઈષ્ટ સિદ્ધિ અને પરમપદની સિદ્ધિને કરે છે તે ચેગ, હે રાજન ! તમને સિધ્ધિ આપનાર થાય. રાજા પણ કહે છે હે ગિનિ ! અમે તમારા દર્શનથી કૃતાર્થ થયા છીએ, તે પણ હું તમને કાંઈ પણ પ્રશ્ન પૂછું? કારણ કે યેગથી જાણવાનું કાંઈ પણુ દૂર નથી. તેણી કહે છે-હે રાજા! હું સ્વર્ગથી ઈન્દ્રને પણ લાવવાને શકિતવાળી છું. પિતાની શક્તિથી રાહની જેમ સૂર્ય અને ચંદ્રને પણ ગળી જવાને શક્તિમાન છું. તેમજ હું ત્રણે ભુવનની અંદર જે મનુષ્ય ગુપ્ત અથવા પ્રગટ કંઈ પણ કાર્ય કરે છે અને કરાવે છે તે સર્વ પણ મને પ્રત્યક્ષ જ છે. રાજા વિચાર કરે છે મારું કાર્ય આ જેગિનથી સિદ્ધ થશે. એ પ્રમાણે વિચાર કરી તેને પિતાના મહેલમાં લઈ જઈને ભજન અને વસ્ત્ર વડે ઘણે સત્કાર કરે છે. રાત્રિ થયે પૂર્વની જેમ સંગીત સાંભળી રાજા તેને કહે છે હે ભગવતી ! તમારી પિતાની શકિતથી મને આ સંગીત પ્રત્યક્ષ દેખાડે. તે રાજાને કહે છે એ પણ હું તને દેખાડીશ. પરંતુ તારી બન્ને આંખો ઉપર ત્રણ પાટા બાંધીશ, તેમજ તારા શરીરને મારી શકિતથી દિવ્ય શરીર બનાવી પછી તેને ત્યાં લઈ જઈશ. અન્યથા ત્યાં Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાએ પ્રવેશ થતા નથી. રાજા તેના વચનને સ્વીકાર કરે છે. પ્રભાતના સમયે માંડલાની મધ્યમાં રાજાને બેસાડી દિવ્ય શરીર બનાવવા મંત્રને ભણે છે. રાત્રિના સમય થયે તે જોગણુ સ લેાકેાને જવા આવવાનું નિવારણ કરાવી, રાજાની આંખ ઉપર ત્રણ પાટા બાંધે છે. ત્યાર પછી જોગિની રાજાને પહેલા ચદ્રલેખાના ભવનમાં, પછી શેઠના ઘરે લઈ જય છે. ત્યાર પછી નગરના દરવાજે રહેનારી દેવીના મંદિરમાં, ત્યાંથી સુરંગના ભવનમાં લઇ જઇને એકાંતમાં રાખીને રાજાની આંખના ત્રણેપાટા છેડે છે. રાજા પણ વિસ્મય પામી આમતેમ અને આંખેા વડે જુવે છે, ત્યાં તે સૂ કાંત મણિના કિરણેાથી અંધક્રાર રહિત, સૂર્યાંના બિંબની જેમ સુંદર મડપથી શેભિત ઉત્તમ દેઢીપ્યમાન ચંદરવાથી વિભૂષિત, રત્નમય પુતળીએથી શોભતા એવા હજાર થાંભલાવાળુ, ધજાના સમુદાયથી મ`ડિત દેદીપ્યમાન સારા તારણાની મણિમય પ્રભાથી થયેલ ઇન્દ્રધનુષ્ય-મેઘધનુષ્ય જેવા સુંદર પાતાલભવનને જીવે છે. તેની મધ્યમાં ઘણા ઉંચા મણિમય સિંહાસન ઉપર બેઠેલી દેવાંગના સરખી કન્યાએથી સેવાતી ચંદ્રલેખાને જીવે છે. તેમજ હું ગજગામિનિ ! સુંદરતમ રૂપથી અન્યના અભિમાન હરણ કરનારી નાગલોકના સ્વામિ ધરણેન્દ્રની પ્રાણપ્રિયા હૈ સુરસુંદરી ! સ્વામિની ! તમે જય પામે। જય પામે.' એ પ્રમાણે વખાણાતી તેને જોઈ વિસ્મય પામેલા રાજા વિચાર કરે છે, નક્કી આ કઈ દેવ રમણી લાગે છે. આજે ખરેખર મારી આંખા સફળ થઇ, જીવન પણ કૃતાર્થી થયું. જેથી આવી Page #90 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રલેખાની કથાઃ ૬૮ [ કંપ રતિના જેવી સુંદર મનોહર દેવરમણિ મેં જોઈ ત્યાર પછી વિસ્મયથી વિકસિત નેત્રવાળા રાજાના દેખતા તેણીના આદેશથી તે કન્યાઓએ નૃત્ય શરૂ કર્યું. તે ગિની નમતી એવી નાગરમણને આશિર્વાદ આપી પૂર્વે પરિચિત વાળીની જેમ મણિમય સિંહાસન ઉપર બેસે છે. કન્યાઓએ પણ આવેલા તે રાજાને જાણી અમૃતરસના જેવું સંગીત ત્યાં તેવું કર્યું કે જેમ બધાને ત્યાં મૂછ કરનારૂં થયું. ક્ષણની જેમ રાત્રી અને દિવસને એક પહોર ગયે, તેણીના આદેશથી તે નાટક ત્યાં બંધ થયું. તે વખતે અઢાર પ્રકારના અશનપાનથી સુંદર અત્યંત રસવાળી રસોઈ ત્યાં લાવવામાં આવી. સંદેહ કરતી હોય તેમ જોગણ તેને કહે છે- હે દેવી! નાગરાજનું રાજ્ય છેડીને તું કેમ અહીં આવી? તેણી પણ આંખમાંથી આંસુઓને પાડતી દુઃખિત હૃદયે કહે છેહે જેગિનિ ! સ્વામિનિ ! તમે જ્ઞાનથી મારા સ્વરૂપને તમ જાણે છે, છતાં પણ હું તમને કહું છું. શ્રી ધરહેન્દ્ર નાગરાજની સર્વ પ્રિયાઓમાં હું પટ્ટ મહાદેવી છું. અત્યંત પ્રેમવાળા મારે સ્વામીને સારી રીતે તમે જેણે છે. આ વિણ-વાદનની કલામાં કુશલ હોશિયાર એવી કુશલા નામની દાસીની શ્રીભૂતાનંદ નામના મિત્ર માટે ધરણેન્દ્ર મારા સ્વામિએ માંગણી કરી, પરંતુ એના વિના મારા નાટકને ભંગ થાય, તેથી મેં આપી નહિં. આથી નાગરાજે કહ્યું બળાત્કારથી પણ હું એને ગ્રહણ કરીશ. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ પતિથી આવું અપમાન થયેલું જાણું ત્યાંથી રીસાઈને હું અહીં આવી. આ રત્નમય ભવન બનાવી સુખથી એકતમાં હું રહું છું. બીજું તમને પણ વિનંતિ કરું છું કે જેમ મારે સ્વામિ અહીં રહેલી મને ન જાણે તે પ્રમાણે તમારી મંત્ર શક્તિથી કરવું. એ પ્રમાણે કહી આદરપૂર્વક ગણને હાથ ગ્રહણ કરી તેની સાથે દેવમંદિર સરખા ભજનમંડપમાં ગઈ. ચંદ્રલેખા તેને કહે છે, હે પ્રિય સખી! તું ઘણા સમયે અને મલી છે. તેથી મારી સાથે એક જ ભાજનમાં ભેજન કરે. તેણીનું વચન સ્વીકાર કરી, તેની સાથે જમવા માટે બેઠેલી તેણીને આશ્ચર્યથી વિકસિત નેત્રવાળા રાજાએ જોઈ વિચાર કર્યો કે આ પાતાલ રમણીનું પૂર્વે નહિં જોયેલું રૂપ જેવા વડે મારાથી શું શું ન મેળવ્યું. અર્થાત બધું જ મળ્યું. હવે તેણીના સ કેતથી શ્રેષ્ઠ જેગિની કહે છે-હે પ્રિય સખી! મને દુઃખ લાગે છે કે મારા શિષ્યને હું ભૂલી ગઈ, તેના વગર આજે હું ખાઈશ નહિ. તે સાંભળી ચંદ્રલેખા કહે છે-હે જેગિની ! સ્વામિનિ ! કેણુ એ તમારે શિષ્ય છે? શું તે કઈ અસુર છે? દેવ છે? ગંધર્વ છે કે નાગલેકમાં રહેનારે દેવ છે? તે મને તું કહે, તેનું હું પણ સર્વ શક્તિથી સન્માન કરૂં. તે જેગિની પણ તેને કહે છે, કે-કોઈદેવ વગેરેની જાતિવાળો આ નથી પણ મનુષ્યકુલમાં તિલક સમાન દુર્લલિત નામને રાજા તારે જાણ. ચંદ્રલેખા નાસિકા વક્ર કરી, તિરસ્કાર કરી કહે છે. હે જેગિની ! ઘણી ભક્તિથી કઈ ધૂર્ત એવા મનુષ્ય વડે તું છેતરાઈ હોય એમ મને લાગે છે. તેણે Page #92 -------------------------------------------------------------------------- ________________ ચન્દ્રલેખાની કથા : ૬૮ [ ૭૭ પણ કહે છે. હે પુત્રિ ! તું તારા મનમાં ફેગટ બીજા વિચાર ન કર. કારણ કે મેં આ રાજાનું પિતાની શકિતથી દિવ્ય શરીર બનાવ્યું છે, તેથી અહિં આવેલ છે. તેનું તમારે ગૌરવ, સન્માન કરવું જોઈએ. જેના ઉપર હું પ્રસન્ન થઈ તેને કંઈ પણ દુર્લભ નથી, તેથી તમે મારા વચનથી પિતાના ભાજનમાં આ મારા શિષ્યને આ જન્મમાં પૂર્વે નહિં ખાધેલી દિવ્ય રસોઈ જમાડે. જોગણ પણ રાજાને કહે છે-હે વત્સ ! તુ આવ. નાગરમણીની સાથે દિવ્ય આ રસવતીને ખા. રાજા એઠા ભેજન જાણતા છતાં ખાતે પિતાના આત્માને ધન્ય માને છે. અથવા જગતમાં સ્ત્રીઓ વડે કરો માણસ છેતરાયે નથી? તે વખતે કઈ કન્યાએ બીજી વાનગીઓ પણ આપે છે. અને કઈક જોગિનીના વચનથી હસીને તેની સાથે જમે છે. ત્યાર પછી તે ગણ સુગંધથી યુકત તંબેલ અપાવીને કહે છે. હે પુત્ર! ઉઠીને રત્નમય આ નગરમણીનું ભવન જે, તે વખતે તે શ્રેષ્ઠ કન્યાઓ વડે વર્ક વચનોથી સ્થાને સ્થાને હસાતે તે રાજા સુખપૂર્વક દિવસ પસાર કરે છે. રાત્રી સમય થયે છતે નાટક વગેરેને વ્યવસાય બંધ થયે સજા હાથ જોડીને જેગણની આગળ આ પ્રમાણે પ્રાર્થના કરે છે. હે સ્વામિનિ ! પ્રસન્ન થયેલા તમે સાચા ક૫વલ્લી જેવા છે તે આ અપ્સરાઓની મધ્યમાંથી રમવા માટે કોઈ પણ અપ્સરા મને આપે. જેગણ રાજાને કહે છે જે અપ્સરાઓ મનુષ્યમાં આસકત થાય તે દેવકુમાર ક્ષણવારમાં તેઓને ત્યાગ કરે છે, પરંતુ હું મારા વિદ્યાના Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] પ્રાકૃતિ વિજ્ઞાન કથાઓ પ્રભાવથી તારી ઈચ્છા પુરી કરીશ, પણ તારે આજન્મ સુધી અપ્સરાનું વચન માન્ય કરવું પડશે. રાજા તેણીનું વચન અંગીકાર કરે છે. જેગણ ચંદ્રલેખાને કહે છેપ્રિય સખી ! તમારી આજ્ઞા માનનાર આની ઈચ્છા પૂર્ણ કર? આ લાંબા સમય સુધી જાગે છે. તેથી તમારા ભવન ઉપર સુખેથી નિદ્રા લે. અને બીજુ પણ તમારી કૃપાથી દેવશય્યાના સંગસુખને અનુભવ કરે, ત્યારે તેમાંની એક અપ્સરા કહે છે કે ઉપરના માલમાં કઈ પણ શવ્યા નથી. જો એ સુખને ઈ છે તે પિતાની જાતે શા ઉપડીને ઉપરના માલમાં લઈ જાય. તેથી રાજા હર્ષથી ભરેલ જલદી ઉઠીને સો ગણુ ઉત્સાહવાળે મસ્તક ઉપર શયા ઉપાડી ભવનના ઉપરના ભાગમાં ગયે. ફરી પણ નીચે ઉતરી પલંગને પણ માથા ઉપર ઉપાડી રાજા ભવનની ઉપર લઈ જઈ દાસની જેમ શયા પાથરે છે. ત્યાર પછી જે ગણના વચનથી રાજા સુરસુંદરીની શય્યા પણ પલંગ સહિત ઉપાડી ઉપરના તલમાં લઈ જઈ પાથરે છે. તે ચંદ્રલેખા પણ પોતાની શૈયામાં બેસી આનંદવાળા વચનોથી રાજાના મનને તેવી રીતે પ્રસન્ન કરે છે. જેથી તે બીજી સ્ત્રીઓને ગધેડીને માફક તુચ્છ માને છે. રાત્રીના પાછલા પહેરે આંખ ઉપર પાટો બાંધી તે જેગણ રાજાને પિતાના ભુવનમાં લઈ ગઈ. એ પ્રમાણે તે દરરોજ રાજાને ત્યાં લઈ જાય છે. એક વખત જોગણે ચંદ્રલેખાને કહ્યું. હે વત્સ ! તારે સ્વામી દાસ જે થયે છે. તેથી પિતાની પ્રતિજ્ઞા પૂરી Page #94 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રલેખાની કથા : ૬૮ [ ૭૯ થયેલી જાણી તે ચંદ્રલેખા સુંદર શણગાર સજી અંતઃપુરમાં રહેલા રાજાને હાસ્યપૂર્વક કહે છે તે સ્વામિ ! જે દૂષણવાળી મારો ત્યાગ કર્યો તે તે ઠીક છે. પરંતુ બીજી અંતપુરમાં રહેલી સ્ત્રીઓએ શું અપરાધ કર્યો? જેથી તેઓનો તમે ત્યાગ કરે છે! અથવા મે જાણ્યું કે કંઈક દેવસુંદરીની સાથે ઘણી પ્રકારના વિલાસ કરતા તમને અમારા જેવીનું નામ પણ ગ્રહણ કરવું, તે પણ આનંદ કરતું નથી. તેના તેવા વચનથી આશ્ચર્ય પામેલે રાજા તેણી સામું જોઈ વળી સારી રીતે ઓળખીને તેને કહે છે આ શું? અને તે શું ? ત્યાર પછી ચંદ્રલેખા નમસ્કાર કરી જાને કહે છે મારાથી અને જેગણના વચનથી જે અવિનય કરાયે હોય તે હે સ્વામિ ! તમે ક્ષમા કરો. આ સાંભળી હર્ષ, ખેદ અને આશ્ચર્યથી ભરાયેલે રાજા તે બુદ્ધિશાળી ચંદ્રલેખાને દેવીપદે સ્થાપન કરે છે. જેથી નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે-જ્યાં સુધી હૃદયમાં કેતરાયેલાની જેમ ગુણે દેખાય નહિં ત્યાં સુધી જ ગર્વ અને ત્યાં સુધી જ પૂર્વના દેશે યાદ આવે છે. ગુણો દેખાયા પછી બધા અવગુણે ભૂલી જવાય છે. તે વાર પછી સકલ અંતઃપુર સહિત રાજા પાતાલઘરમાં વિવિધ પ્રકારના કામભેગોને ભેગવતે એક હજાર વર્ષ પસાર કરે છે. એક વખત નંદનવન સરખા કુસુમાકર નામના ઉદ્યાનમાં શ્રી અભયંકર સૂરિ સાધુ ગણ પરિવાર સહિત પધાર્યા. દુર્લલિત રાજા ઉદ્યાનમાં આવેલ આચાર્ય મહારાજને જાણી અત્યાનંદપૂર્વક ચંદ્રલેખાદિ પરિવાર સહિત ત્યાં Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ]. પ્રાકૃત વિજ્ઞાન કથાઓ જઈ આચાર્યશ્રીને વંદન કરી બેસીને ધમકથા સાંભળે છે. હે ભવ્ય છે! મઘ, વિષય, કષાય, નિદ્રા, વિકથા વગેરે પ્રમાદને ત્યાગ કરે અને આ લેકમાં વિજય, લક્ષ્મી તથા ઈષ્ટસુખ આપનાર તથા અનિષ્ટને હણનાર તેમજ ધર્મ અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થમાં સારભૂત એવા ધર્મ પુરુષાર્થમાં આ લેક અને પરલોકમાં હિતને માટે સારી રીતે ઉદ્યમ કરે જોઈએ. તેમજ કેઈક ભયંકર ઝેરને પચાવી જાણે અથવા અગ્નિ સાથે રમવા માટે સમર્થ થાય તે પણ સંસારરૂપી કારાગારમાં રહેલા જીએ પ્રમાદ ન કરે જોઈએ. કારણ કે વિષ કે અગ્નિનું સેવન કર્યું હોય તે તે જ જન્મમાં મનુષ્યને હણે છે. પરંતુ પ્રમાદ સેંકડો જોને હણે છે. તેથી દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મના મૂળભૂત સમ્યગ્દર્શનની શુદ્ધિમાં હંમેશા ઉદ્યમ કરવો જોઈએ. આજ સમ્યગ્દર્શન તે ધર્મ રૂપી વૃક્ષનું મૂલ અને ધર્મરૂપી નગરનું દ્વાર છે તથા નિર્વાણ પ્રાસાદની પીઠિકા અને સર્વ સંપદાનું વિધાન છે. જેમ રત્નના આધાર સાગર છે, તેમ ગુણેને આધાર અને ચારિત્ર ધર્મનું પાત્ર આવું સમ્યગ્દર્શન કોના વડે વખણાય નહિં? તેથી હે ભવ્ય છે ! પ્રમાદરૂપી મદિરાને ત્યાગ કરી શિવ સુખને આપનાર તેમજ દુષ્ટ કર્મને નાશ કરનાર શુદ્ધ શ્રાવક ધર્મને ગ્રહણ કરે. અન્ય દર્શનને પામેલા એવા જે પુરૂષોને મરણ સમયે સમ્યગદર્શનની આરાધનામાં રાગ થાય છે, તેઓ પણ સંસારસાગરને તરી મેક્ષ સુખને પામે છે. એ પ્રમાણે કહી તે ગણધર ભગવંત ચંદ્રલેખાને Page #96 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રલેખાની કથા : ૬૮ [૮૧ પ્રમાણે વચને કહે છે. હે ભદ્રે ! પિતાના પૂર્વભવને જાણતી તું કેમ બોધ પામતી નથી. શ્રી શત્રુંજય તીર્થમાં પ્રથમ શ્રી ઋષભ જિનેશ્વરને આરાધના કરતી તું દુર્લલિત રાજા ઉપર ક્રોધ કરતી તે વખતે તે સમ્યગ્દર્શનના પ્રભાવથી આખા ત્રણ ભુવનને આશ્ચર્ય કરનારી બુદ્ધિથી આવી મેટી લક્ષ્મી પ્રાપ્ત કરી. આ પ્રમાણે ગુરુનું વચન સાંભળી ચંદ્રલેખા સમ્યગ્દર્શનથી શુધ્ધ મેક્ષ પદને આપનાર શ્રાવકના તે અને નિયમને ગ્રહણ કરે છે. રાજા વગેરેને પરિવાર પણ યથાશક્તિ નિયમે ગ્રહણ કરી અને આચાર્ય મહારાજને નમસ્કાર કરી પોતાને ઘેર ગયા. ચંદ્રલેખા વૈરાગ્ય મનવાળી પર્વતિથિએ પિતાના ઘરમાં પણ વ્રત નિયમના પાલન માટે સમભાવથી પિષહવત લે છે. એક વખત નિશ્ચલ મનવાળી તે પર્વતની જેમ અચલ, અભ્યતર સર્વ શત્રુ સમૂહના દુઃખેને હણનાર કાઉસગ્ગ કરે છે. તે વખતે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બે દેવીઓ નિશ્ચલ ધ્યાનમાં રહેલી તેને જોઈ સમ્યગ્દષ્ટિ દેવી કહે છે. સુર, અસુર અને કિન્નરી પણ આને ધર્મથી ચલિત કરવાને માટે સમર્થ નથી. એ પ્રમાણે સાંભળી મિથ્યાષ્ટિ દેવી કહે છે, હે સખી! મારું કાર્ય તમે જુઓ. એ પ્રમાણે કહી મિથ્યાદષ્ટિ દેવીએ તેણીને ચલિત કરવા હાથમાં કટારીને ધારણ કરનાર, મુખમાંથી નિકળતા અગ્નિની જવાલાથી વિકરાલ એવા મહા ઘેર રાક્ષસ વિમુર્થી, પર્વતને તેડતા એવા દુષ્ટ તેઓ ઉચ્ચ સ્વરે કહે છે. અરે મૂહ ! આ ધર્મને ત્યાગ કર. નહિં તે તને અમે ગળી જઈશું. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ અથવા શ્રાવકધર્મને ત્યાગ કરી મુક્તિ સુખ માટે અમારા ચરણકમલની પૂજા કર. તે સાંભળી નિષ્કપ દેહવાળી તે ચંદ્રલેખા તેના વચનરૂપી વજથી હણાયેલી પણ સમ્યદર્શનને ત્યાગ કરતી નથી. તેના પ્રહારને પણ આભૂષણોની જેમ માને છે, એટલામાં રાક્ષસેથી ભય પામ્યા વિના મહાસત્વશાળી પિતાના નિયમને ત્યાગ કરતી નથી તેટલામાં પવનથી હણાયેલા વાદળાની જેમ તે રાક્ષસે ક્ષણવારમાં અદશ્ય થઈ ગયા, ત્યાર પછી તે દેવીએ ઉન્મત્ત હાથીઓ, મહાભયંકર સિંહ વિકુળં. તેઓના ઉપસર્ગોથી પણ તેની પિતાના શુભ ધ્યાનમાંથી ચલિત થઈ નહિં. ત્યાર પછી દુષ્ટ નિર્લજજ તે બંતરી દેવી ફરીથી દેવ માયાથી દુર્લલિત રાજાને વાળથી પકડી તેની સામે દેખાડીને કહે છે કે-મૂહ ! મારી આગળ આ કપટ ધર્મને છોડી દે. નહી તે તારા પ્રાણપ્રિય સ્વામીને હું નિશ્ચય મારી નાખીશ. તે ચંદ્રલેખા તે સાંભળીને મૌન ધારણ કરી વિશેષ ધ્યાનમાં સ્થિર થાય છે. તે વખતે માયાથી રાજા તેની સમક્ષ કરૂણ સ્વરે રૂદન કરે છે. અને વિલાપ કરતે કહે છે. હે પ્રિયે! તું આ ધર્મક્રિયાને ત્યાગ કરી જેથી આ દુઃખથી હું છુટું. કુલાંગનાઓ પિતાના સ્વામિને જીવતદાનથી પણ રક્ષણ કરે છે. તે વખતે ચંદ્રલેખા વિચાર કરે છે કે દરેક ભવમાં સ્વામિ મળે, પરંતુ જિનેશ્વર ભગવંતને ધર્મ મળતું નથી, તેથી જે થવાનું હોય તે થાય, પરંતુ હું મારે નિયમ ભાંગીશ નહિં. એ પ્રમાણે વિચાર કરતી શુભ અધ્યવસાયથી તેણીને ઘાતી કર્મ Page #98 -------------------------------------------------------------------------- ________________ ચંદ્રલેખાની કથા ઃ ૬૮ [ ૮૩ ક્ષય થવાથી સ` સંદેહને હરણ કરનારૂ, લેાકાલેાકમાં પ્રકાશ કરનારૂં, કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પાસે રહેલી દેવીઆએ જલ્દી તેણીને દ્રવ્ય વેષ આપ્યા. ત્યાર પછી તેણીએ માથા ઉપર મુષ્ઠિ લેાચ કર્યાં. પછી દેવાએ બનાવેલા સુવર્ણ કમલ ઉપર બેસી ધ દેશના આપે છે. તે મિથ્યાદષ્ટિ વ્યંતરી દેવી પણ પ્રગટ થઈ, તેને ખમાવે છે. ત્યાર પછી તે ચંદ્રલેખા કૈવલિની દુલિત રાજા સહિત નગરના લેાકેાને પ્રતિમાધ પમાડી શ્રી શત્રુંજય ગિરિવરના શિખર ઉપર નિર્વાણ પામ્યા. વ્રતના સમુદાયરૂપ મોટા વૃક્ષના મૂળ જેવું સમ્યક્ દર્શન ઉપર ચંદ્રલેખા સતીનુ ભવનને વિષે પ્રસિધ્ધ આ ચરિત્ર સાંભળીને પ્રાણાના વિનાશના પ્રસંગે પણ નરકના દુઃખાને આપનાર વ્રતના ભંગ ન કરવા જોઇએ. જેથી તમે પણ તે પ્રમાણે શાશ્વત એવા સ` સુખને પામે. ઉપદેશ ઃ—સમ્યકૂદન ગુણને દીપાવનાર ચંદ્રલેખાનુ ચરિત્ર સાંભળીને તમે પણ શાશ્વત સુખનું કારણ એવા સમ્યકૂદનને ધારણ કરે. શુદ્ધિમાં ચઇંદ્રલેખાની અડસઠમી —સકયત્વ સપ્તતિકાની ટીકામાંથી. સમ્યક્દનની કથા સમાપ્ત. -- Page #99 -------------------------------------------------------------------------- ________________ મતિશેખર મંત્રિની કથા ૬૯ ધીમાન પુરુષ બુદ્ધિના પ્રભાવથી દેવાને પણ છેતરે છે. અહિં મતિશેખર મંત્રિનુ શ્રેષ્ઠ દ્રષ્ટાંત જાણવુ.. દત્તપુરમાં નરિસંહ રાજાને મતિશેખર નામે મત્રી હતા. એક વખત રાજાએ મંત્રીને પૂછ્યું-તમે ” કેટલી કલાઓના અભ્યાસ કરેલા છે? મ`ત્રિએ જવાખ આપ્યા કે મે ૭૩ કલાઓના અભ્યાસ કરેલા છે, રાજાએ પૂછ્યુ કઇ એક વધારે કલા તું ભણ્યા છે? એ હું સમયે બતાવીશ.' એ પ્રમાણે મંત્રી કહીને ઘેર ગયા. એક વખત મંત્રીએ સ્નાન કરતી પટરાણીના હાર ગ્રહણ કરી પોતાની દાસીને આપ્યા. એક વખત રાજા તે હારને સારી રીતે એળખી, આ મારા હાર તમે ચાર્ચો છે એમ કહી રાજાએ મંત્રીની ત ના કરી. મંત્રીએ કહ્યું —આ હાર મારા પૂર્વજોના છે. પણ પૂજ્ય એવા આપને નથી. રાજાએ કહ્યુંજો આ પ્રમાણે હાય તેા કુબેર યક્ષના મ`દિરમાં પ્રવેશ કરી, દ્વિવ્ય પ્રયાગ કરી પ્રત્યક્ષ કરી બતાવા. તે યક્ષ પણ પેાતાના મંદિરમાં આવેલા અસત્યવાદિને હણે છે અને સત્યવાદીને પૂજે છે. એ પ્રમાણે યક્ષની પ્રસિદ્ધિ છે. મંત્રિએ પણ સાહસ ધારણ કરી સાંજના સમયે નગરજનાની સમક્ષ યક્ષના મંદિરમાં પ્રવેશ કર્યાં. આ અસત્યવાદી પાપી મારા મંદિરમાં આવ્યા છે' આ કારણથી ક્રોધ કરતા Page #100 -------------------------------------------------------------------------- ________________ મતિશેખર મંત્રીની કથા ઃ ૬૯ [ ૮૫ અગ્નિની જવાલાઓને વમતે, ભૂમિને કંપાવતે, લેખંડને મુદુગર હાથમાં ધારણ કરતે સાક્ષાત યમરાજ જે તે યક્ષ પ્રગટ થયું અને બે, હે પાપી! અસત્યવાદી! એવા તારા આ લેખંડના મેગરથી આજે હું કકડા કરી નાખીશ. આ પ્રમાણે બોલતા યક્ષને મંત્રિએ કહ્યું હે યક્ષરાજ! પહેલા આ જન્મથી માંડીને ઉત્પન્ન થયેલા મારા સંદેહને તમે દૂર કરે. ત્યાર પછી આપને જેમ રુચે તેમ કરજે. આ પ્રમાણે સાંભળીને યક્ષે કહ્યું-તારે સંદેહ મને કહે. ત્યાર પછી મંત્રિએ આ પ્રમાણે કહ્યું કે ફલાદિનગરમી ધરણ અને કરણ નામના પિતા અને પુત્ર છે એ બન્નેની સ્ત્રીઓ મરણ પામી છે, તેથી તેઓ અન્ય સ્ત્રીઓને કરવાની ઈચ્છાવાળા તે બન્ને જણાએ મનેરમા નગરી તરફ પ્રસ્થાન કર્યું. માર્ગમાં જતા તેઓએ આગળ ગયેલ સ્ત્રીઓના પગલા જોયા. તે સ્ત્રીઓ માતા અને પુત્રી હતી. તેમાં માતા વામન છે. તેથી તેને પગલા નાના છે અને પુત્રી લાંબી છે. તેથી તેના પગલા મોટા છે. અને તેઓના પગલાનું બરાબર અવલોકન કરી ધરણે કહ્યું- હે પુત્ર! જે ભાગ્યના વશથી આ બન્ને સ્ત્રીએ આપણે બન્નેને સ્વીકાર કરે તે મેટા પગલાવાળી મારી સ્ત્રી અને નાના પગલાવાળી તારી. એ પ્રમાણે તે બન્ને જણાએ પરસ્પર નકકી કર્યું. હવે ભેગી થયેલી તે બન્ને સ્ત્રીઓ તેઓના વચને અંગીકાર કરે છે. તે બન્ને તેઓની સ્ત્રીઓ થઈ. હવે તે ચારેને પણ ઉત્પન્ન થયેલા પુત્રને પરસ્પર સંબંધ કે થાય? એ પ્રમાણે મારા હૃદયમાં સંદેહ થયેલ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ તેને તમે ઉત્તર આપે ! સંશયમાં પડેલે હું “આને શું ઉત્તર આપું?' એ પ્રમાણે વિચાર કરતા કુબેરયક્ષને પ્રભાત થયું. તે તેખતે પ્રભાત થયે મંત્રિને ત્યાં છેડીને યક્ષ અદ શ્ય છે. તેથી “મંત્રી સાચે છે.” એ પ્રમાણે પૂજારીએ રાજાને જણાવ્યું. આશ્ચર્ય પામેલા રાજાએ મંત્રીને સત્કાર કરી રજા આપી. હવે કેટલાક દિવસ પસાર થયા પછી મંત્રી તે હાર રાજાને આપીને હાર ચર્યાથી માંડીને યક્ષને છેતર્યા ત્યાં સુધીનું વૃતાંત કહ્યું અને પિતાની અધિક કલા-દેને પણ છેતરવાની છે એમ કહ્યું. તેથી ખુશી થયેલા રાજાએ તેનું બહુમાન કર્યું. ઉપદેશ – મતિશેખર મંગિના કાર્યમાં કુશળતા જાણી તમે પણ તે પ્રમાણે પ્રવૃત્તિ કરે કે જેનાથી હંમેશા કલ્યાણ થાય. મતિશેખર મંત્રિની કથા સમાપ્ત. (૬૯) -કારત્ન સાગરમાંથી. Page #102 -------------------------------------------------------------------------- ________________ 23 બે રાજપુત્રોની કથા so શૂળીથી ભેગવવા ગ્ય જે કર્મ છે તે શુભ કાર્ય કરવાથી રાજપુત્રની માફક સેયથી નાશ પામે છે. એક રાજાને બે રાણીઓ હતી. તે બન્નેને એક જ દિવસે પુત્ર રત્નની ઉત્પતિ થઈ એક પુત્રને એક ઘડી પહેલા જન્મ થયે તેથી તે માટે અને બીજે લઘુભાઈ કહેવાય. રાજાએ મોટા મહોત્સવથી તે બન્નેને જન્મ મહોત્સવ ઉજવ્યું. રાજાએ નિમિત્તિમાને બેલાવીને કહ્યું.-આ પુત્રના જન્મ લગ્ન કાઢો અને ફલાદેશ કહે? તે નિમિત્તિઓ લાંબા કાળ સુધી જન્મ કુંડલી તપાસી પહેલા મેટાભાઈનું ફલાદેશ આ પ્રમાણે કહે છે. કે –મટભાઈ એકવીસમાં વર્ષે જન્માષ્ટમીના બીજા દિવસે ત્રીજી ઘડીએ ચક્રવર્તી મહારાજા થશે. આ પ્રમાણે સાંભળીને બધા બહુ ખુશ થયા. રાણી પિતાના કંઠમાંથી રત્નનો હાર કાઢી નિમિત્તિઓને આપે છે, પછી નાનાભાઈના ફલાદેશને કહે છે. નાનોભાઈ એકવીસમાં વર્ષે જન્માષ્ટમીનાં બીજા દિવસે ત્રીજા પ્રહરે શળ ઉપર ચઢશે. આ પ્રમાણે સાંભળીને સર્વને ઘણું દુઃખ થયું. પિતાના પુત્રનું અનિષ્ટ સાંભળી નાની રાણીનું મુખ નિસ્તેજ અને ફિક્કું થયું. રાજા વારંવાર પૂછે છે. પરંતુ રાજતિષિએ કહ્યું, “તેમાં કંઈપણ ફેરફાર Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ થશે નહિં” બન્ને રાજકુમારની જન્મ પત્રિકાને સુરક્ષિત સ્થાને રાખી “અનિષ્ટ આગમનનું શ્રવણ કરે છતાં પણ તેના વારણને માટે ઉદ્યમ મૂક ન જોઈએ. એ પ્રમાણે વિચાર કરી રાજાએ નાના રાજપુત્રને ભણવા માટે શાસ્ત્ર વગેરે કલાઓ ગ્રહણ કરવા માટે શ્રેષ્ઠ પંડિતને સેં. તે વિનયથી વિદ્યા ગ્રહણ કરે છે, અને ધર્મશાસ્ત્રોને ભણત પંડિતના સમાગમથી ધર્મમાં રાગી હંમેશા ધર્મ આરાધનામાં તત્પર અને સદાચારવાળે થયે. “ગુણો અને દે સંસર્ગથી થાય છે. એ વાક્યને સત્ય કરતે હોય તેમ તે ધર્મ થયે. મોટાભાઈ તે “હું મહારાજા થઈશ” એ ગર્વથી તેમજ દુર્જન મિત્રના સમાગમથી તે દારુના પીઠામાં, વારાંગનાઓના ઘરમાં વિલાસ કરતે દિવસો પસાર કરે છે. એ પ્રમાણે તેઓને જ્યારે એકવીસમું વર્ષ આવ્યું ત્યારે જન્માષ્ટમીના દિવસે આખું નગર મહામહત્સવની શરૂઆતમાં આનંદ મગ્ન થયું. આ મહોત્સવની શરૂઆતમાં રાજા અચાનક માંદો પડે. તેથી સાંજે પ્રભુની આરતી ઉતારવા અસમર્થ થયે. મેટાભાઈને શેધવા છતાં તે મળે નહિં, તે વખતે તે મોટેભાઈ વિદેશથી આવેલી નટડીના નૃત્યને જોવામાં આસક્ત હતા. તેથી નાના રાજકુમારને આરતી ઉતારવા બેલાવ્યું. તે અતિ સ્નેહથી ભક્તિ પૂર્વક ભગવાનની આરતી ઉતારે છે. આ જન્મ મહોત્સવમાં ભગવાનના ગુણ-ગાનથી આખી રાત્રી પસાર કરે છે. મોટો રાજકુમાર કામમાં અત્યંત આસક્ત અને ખરાબ વ્યસનથી ક્ષીણું પુણ્યવાળે થયેલ Page #104 -------------------------------------------------------------------------- ________________ બે રાજપુત્રની કથા : ૭૦ [ ૮૯ પ્રભાતમાં રાજ્યમહેલમાં આવતે તે પગ ખસવાથી પડયો અને પ્રભુ જન્મના મહત્સવમાં ઉછાળેલી સુવર્ણમુદ્રામાંથી બે સોના મહોરે મોટાભાઈને મળી. તે જ વખતે નાને રાજકુમાર પ્રભુના જન્મ મહોત્સવને સંપૂર્ણ કરી રાજ મહેલમાં આવવા માટે જત, પગ ખસવાથી તે ત્યાં પડશે તે વખતે પહેલા માળીએ પુષ્પને કરંડીયે ત્યાં મૂક્યું હતું. તે પુપના ગુચછાની મધ્યમાં રહેલી એક સેય કુમારના પગમાં વાગી. તેથી તે પગની પીડાથી દુઃખી થયેલે કષ્ટથી સંયને કાઢીને સ્વસ્થ થયે. પ્રભાત સમયે સ્વસ્થતાને પામેલા રાજાએ બને રાજકુમારને વિદન રહિત જોઈ તે તિષિને બેલાવી જન્મકુંડલીના ફળમાં વિષમતાનું કારણ પૂછ્યું ત્યારે રાજ તિષિએ કહ્યું કે જન્મકુંડળીને નિર્દેશ સ્પષ્ટ છે. પરંતુ આ મનુષ્ય જન્મ એ કર્મ ભૂમિ છે. પૂર્વ ભવને કરેલા શુભાશુભ કર્મના ફલે આ ભવમાં ભેગવાય છે. પરંતુ સપ્તવ્યસન વગેરે પાપવાળી પ્રવૃત્તિથી શુભ કમ ક્ષય પામે છે અને ઉદયમાં આવેલું અશુભ કર્મ પણ સદુધર્મમાં પ્રવૃત્તિ કરવાથી નાશ પામે છે. કહ્યું છે કે પૂર્વભવના કરેલાં સુકૃતક પણ પાપકર્મો કરવાથી નાશ પામે છે. આ કારણથી નાના રાજપુત્રનું શૂળીએ ભેગવવાનું અશુભકમ ધર્મકાર્ય કરવાથી અલ્પ–સાયના દુખની વેદનાથી નાશ પામ્યું. મોટા રાજપુત્રનું ચક્રવર્તી પદને યેગ્ય શુભ કર્મ દુરાચારની પ્રવૃત્તિથી ક્ષય પામ્યું. જેથી શેષ શુભ કર્મના પ્રભાવથી તેને બે સુવર્ણ મહેરે મળી. એ પ્રમાણે અને રાજકુ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ કુમારનું શુભને અશુભ કર્મોના ફળનું નિષ્ફળતાવાળું દષ્ટાંત સાંભળી હંમેશા અશુભ કર્મના નિવારણ કરવામાં સમર્થ એવા ધર્મ કાર્યમાં તેમજ સદાચારમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ઉપદેશ – અને રાજકુમારના શુભ અને અશુભ કર્મનું સ્વરૂપ જાણીને કલ્યાણકારી એવા ધમને વિષે સદા યત્ન કરે. બે રાજપુત્રની કથા સમાપ્ત (૭૦) -ગુજર કથામાંથી. Page #106 -------------------------------------------------------------------------- ________________ - ગુરુ અને શિષ્યની કથા ૭૧ સાચા ટૌરાગ્યવાળા છ ઈદ્રિયાના કેઈ પણ વિષમાં આસક્ત થતાં નથી. અહીંયા ગુરુશિષ્યનું દષ્ટાંત બેધ કરનારૂં છે. વિશુધ્ધ વૈરાગ્યથી રંગાયેલા શિષ્ય સહિત એક ગુરૂ વિહાર કરતા એક વખત જંગલની મધ્યમાં આવી રહ્યા છે. તે વખતે આગળ ચાલતા ગુરૂએ ભૂમિ ઉપર મણિથી શોભિત સુવર્ણ ભૂષણ પડેલું જોઈ વિચાર કરે છે. શિષ્ય પાછળ આવે છે, જે તે આને જે છે તે તેને ગ્રહણ કરવાની અભિલાષા થશે. તેથી આભૂષણ ધૂળથી ઢાંકુ. એ પ્રમાણે વિચાર કરીને તેના ઉપર ધૂળ નાખે છે. તે વખતે શિષ્ય પણ ત્યાં આવ્યું. અને તેની ઉપર ધૂળ નાખતા ગુરૂને જોઈ કહે છે, હે ભગવંત! ધૂળ નાખીને શું ઢાંકે છો? પ્રથમ તે ગુરૂભગવંત કહેતા નથી. પરંતુ શિષ્યન અત્યંત આગ્રહથી તેને કહ્યું કે માર્ગમાં કેઈનું આભૂષણ પડયું છે. તેને જોઈ તને મેહ ઉત્પન્ન ન થાય તેથી મેં ધૂળથી ઢાંકયું છે. શિષ્ય કહે છે “ધૂલિ ઉપર ધૂલ નાખવા વડે શું ?” એ પ્રમાણે સાંભળીને વિસ્મય પામેલા ગુરૂ વિચાર કરે છે કે મારાથી મારે શિધ્ય અધિક વૈરાગ્યવાસિત મનવાળે છે, કારણ કે મને ભૂષણમાં ભૂષણ દૃષ્ટિ છે પરંતુ આને તે ભૂષણને વિષે ધૂલ સરખી દષ્ટિ છે. મહાપુરૂષે મણિમાં અને માટીના ઢેફામાં સમદષ્ટિવાળા Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ]. પ્રાકૃત વિજ્ઞાન કથાઓ હોય છે. એ પ્રમાણે વિચાર કરી ગુરૂ પણ બધે ઠેકાણે સમચિત્તવાળા થયા. - ઉપદેશ –આ પ્રમાણે આત્મકલ્યાણને ઇચ્છતા બધાએ પિદુગલિક વસ્તુને વિષે સમચિત્તવાળા થવું જોઈએ. હે ભવ્ય છે ! સમભાવથી ભૂષિત ગુરૂ-શિષ્યનું દૃષ્ટાંત જાણું તમે પણ સર્વ ઠેકાણે સમભાવવાળા થાઓ. ગુરૂશિષ્યની કથા સમાપ્ત. (૭૧) –ગુજર કથામાંથી Page #108 -------------------------------------------------------------------------- ________________ સાપ ગયા અને લિમેટા રહ્યા ૭૨ સાપ ગયા અને લિસોટા રહ્યા” આ કહેવત ઉપર વર્તમાન કલિકાલમાં પૂર્વના જેવા મનુષ્ય થતાં નથી. અહીં રાજા અને વિદ્વાન બ્રાહ્મણની કથા છે. એક રાજા આ પ્રમાણે વિચાર કરે છે. જે મનુષ્ય પાણીથી ભરેલે ઘડે પીએ તેને દાન આપવું, રાજ સભામાં ઘણું બ્રાહાણે તથા પંડિતે આવે છે. રાજા તેઓને જલથી ભરેલા ઘડાનું પાણી પીવાને કહે છે. તેઓમાં કે પણ ભરેલા ઘડામાં ઘણું પાણી હોવાથી કઈ પીવા સમર્થ થશે નહિ. રાજા કેઈને પણ દાન આપતું નથી. એ પ્રમાણે ઘણું વિદ્વાને આવે છે. પણ ભરેલા ઘડાનું પાણી પીવા કઈ પણ શકિતમાન થયા નહિ અને રાજા પણ દાન આપતા નથી. એક વખત કેઈક વિદ્વાન દાન નહિં આપવાનું કારણ જાણું હાથમાં એક મોટા પત્થરને ગ્રહણ કરી રાજાની આગળ આવ્યું. રાજા તેને ઘડાનું પાણી પીવાનું કહે છે. તે પીવાની ઈચ્છા કરતું નથી. તે વખતે રાજા કહે છે-“તમારા પૂર્વના પુરૂષ અગત્સ્ય મહાકષિ થઈ ગયા તેમણે સમુદ્રનું પાણી પીધું હતું. પણ તું ઘડા જેટલું થોડું પાણી પીવા પણ કેમ સમર્થ થતું નથી ? આ સાંભળી તે વિદ્વાન કહે છે કે આ પત્થરને પાણી ઉપર તરો તે હું ઘડાનું ભરેલું પાણી પી જવું. રાજા કહે છે કે પાણી ઉપર પત્થર કેવી રીતે તરે? ત્યારે તે વિદ્વાન Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાએ કહે છે-તમારાં પૂર્વજોમાં થયેલ રામચંદ્રજીએ લકા જતી વખતે સમુદ્ર ઉપર પત્થરાને તરતા મૂકી પુલ ખાંધ્યા હતા અને તમે પણ તેના વંશમાં જ થયેલા આ નાના પત્થરને પાણી ઉપર તરાવવાને કેમ સમ થતા નથી ? ત્યારે રાજા કહે છે કે કયાં રાજા રામચંદ્ર અને કયાં ? તે વખતે વિદ્વાન બ્રાહ્મણ કહે છે કે તે અગસ્ત્ય મહાઋષિ કયાં ? અને હું કયાં? આ પ્રમાણે જેવા વર્તમાન કાળમાં રાજા છે. તેવા જ વિદ્વાન બ્રાહ્મણા છે. તેથી પૂર્વકાલના સરખા સત્વશાલિ મહાપુરૂષો વર્તમાનકાલમાં નથી. ઉપદેશ :–વ માનકાળના રાજા અને વિદ્વાન બ્રાહ્મણના સુંદર વાર્તાલાપને સાંભળી હમેશા યથા શકિત તમે કા કરવામાં તત્પર અનેા. એ પ્રમાણે વર્તમાનકાળના રાજા અને વિદ્વાન બ્રાહ્મણુની કથા સમાપ્ત. --ગુર્જર કથામાંથી, (૭૨) Page #110 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાદિત્ય રાજાની પહેલી કથા ૯૩ દાતારને કાંઈ પણ અદેય હોતું નથી. અહિંયા વિક્રમાદિત્ય રાજાની તાંતેરમી કથા છે. વિક્રમરાજાએ થી ‘નહી' ખેાલતી’ રાજકન્યાને પ્રાપ્ત કરી પ્રસન્ન થઈ ચિત્રકારને આપી દીધી. દાતારને નહિ આપવા લાયક શું હોય ?” અર્થાત્ બધું જ આપી શકે છે. ઉજ્જયિણી નગરીમાં પરદુઃખભંજન પરસ્ત્રીને ભાઈ સમાન વિક્રમાદિત્ય રાજા હતા. તે એક વખત નગર બહાર ફરવા જતાં દૂર દેશથી આવેલા એક દૂતને તેઈ ને પૂછ્યું, તું કયાંથી આવ્યા છે ? ‘ કનકપુરથી હું આવ્યો છુ.' એ પ્રમાણે તેણે કહ્યુ. રાજાએ પૂછ્યું-ત્યાં કંઈ પણ આશ્ચય તે' જોયું ? તેણે કહ્યું હે દેવ ! ત્યાં જે આશ્ચય જોયુ છે તે સાંભળે. ત્યાં કનકસુંદર રાજાને સ્ત્રીઓના સમુદાયમાં શિશમણી જેવી તિલકશ્રી નામની પુત્રી છે. એક વખત તેણીને માત-પિતાએ વિવાહ માટે કહ્યું. તેણીએ કહ્યું કે-રાત્રિના વિષે ચાર વાર જે મને ખેલાવશે તે મારે સ્વામી, અન્યથા મારો સેવક થશે. એ પ્રમાણે તેણીના નિર્ણયની વાત ચારે બાજુ પ્રસિધ્ધ થયેલ સાંભળીને ઘણા રાજા, મંત્રી, શેઠ, સાવાર્હ અને સેનાપતિ વગેરેના પુત્રો તેને માટે ત્યાં આવ્યા. તેણીને નહિ જીતવાથી તેના ઘરમાં તેઓ માથું મુંડાવી, સેતુ' મસીથી મલિન કરી, સ્ત્રી વેશ ધારણ કરી હંમેશા પાણી લાવે છે. એ પ્રમાણે ત્યાં Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ મેં આશ્ચર્ય જોયું. એ પ્રમાણે આશ્ચર્ય જણાવનાર તે પુરૂ ષને સત્કાર કરી રાજાએ તેને રજા આપી. પછી તે રાજપુત્ર વગેરેનું દુઃખ અને કુમારિકાનું અભિમાન હું દૂર કરીશ. એ પ્રમાણે વિક્રમ રાજા વિચાર કરીને પિતાને સેવક વેતાલ દેવને મનમાં ચિંતવન કરી કનકસાર નગરમાં આવ્યું. ત્યાં જેગીને વેષ ધારણ કરી ફરતે રાત કમે રાજાના દ્વારના વિષે આવી નગારું વગાડયું. અમારા સ્વામિનીને જીતવા કેઈ આવ્યું છે. એ પ્રમાણે ત્યાં આવેલી દાસીઓએ જેગીને જે. પિતાના સ્વામિનીને તે જેગીનું સ્વરૂપ કહ્યું. તે રાજકન્યા વડે બોલાવાયેલ તે જેગી પણ દવાઓથી શોભતા ઘરમાં પ્રવેશ કરીને જેગીના વિષે જ આસન ઉપર બેઠે. અને સર્વ અલંકારોથી શેભતી આસન ઉપર બેઠેલી તેણીને કથા કહેવા માટે તત્પર થયે. | પહેલા દીવાને ઉદ્દેશીને કહ્યું- હે દીપક! આ કન્યા પાષાણુ કરતા પણ અતિ કર્કશ છે, હુંકારે પણ દેતી નથી. તેથી જે તું હુંકારે દે તે હું કઈ કથા કહું તે વખતે દીવાની અંદર રહેલા વેતાલદેવે તે પ્રમાણે સ્વીકાર્યું, પછી રાજા કથા કહેવા લાગે તે આ પ્રમાણે - કલાસાર ગામને નિવાસી નારાયણ નામે બ્રાહ્મણ કમલા નામની પિતાની સ્ત્રીને લાવવા માટે સાતવાર સસરાના ઘેર ગયે, પરંતુ કોઈ પણ કારણને લીધે તે આવતી નથી. ત્યાર પછી આઠમી વખત તેણીને લાવવા માટે કેશવ નામના મિત્ર સાથે જતા માર્ગમાં મૃત્યુંજય નામના Page #112 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાદિત્ય રાજાની કથા : ૭૩ [ © તીર્થમાં આવી મહેશ્વરદેવની સમક્ષ કહ્યું હ-દેવ આ ! વખતે જે હું મારી પ્રિયાને લઈને આવીશ તે મસ્તકરૂપી કમલથી તમારી પૂજા કરીશ. આ પ્રમાણે કહી જ્યારે તે પિતાની સ્ત્રીને લઈ પાછે ત્યાં દેવમંદિર આગળ આવ્યું અને મિત્રને કહ્યું–હે મિત્ર! મહાદેવને નમસ્કાર કરી જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી તમારે અહીંયા રહેવું. એ પ્રમાણે કડી મહાદેવના મંદિરમાં જઈ તલવારથી પિતાનું મસ્તક છેદી, તે મસ્તકરૂપી કમલથી મહેશ્વરની પૂજા કરી તે મર્યો અને ત્યાં જ પડે, તેને આવવામાં વિલંબ જોઈ મંદિરમાં તેને કેશવ મિત્ર પણ આવ્યું. તેને તેવા પ્રકારે મરેલો જોઈ વિચાર કરે છે કે જે હું આ બાલાને લઈને ઘેર જઈશ તે જરૂર આ સ્ત્રી વિષે આસક્ત થયેલા મિત્રદ્રોહી આ પાપીએ પિતાના મિત્રને માર્યો લાગે છે. એ પ્રમાણે મને કલંક લાગશે. તેથી તે પણ મિત્રની માફક માથું કાપી ત્યાં પડે અને મર્યો. બન્નેને આવવામાં વિલંબ થયે જેઈ અત્યંત ભય પામી તેણી પણ મંદિરમાં ગઈ. તેઓની આવી અવસ્થા જોઈ વિચાર કરે છે જે હું સસરા અથવા પિતાના ઘરે એકલી જાઉં તે સ્વેચ્છાચારી આ સ્ત્રીએ પતિ અને દિયરને હુ લાગે છે, એ પ્રમાણે મને કલંક આપશે. તેથી મારે પણ એએની માફક મરવું ગ્ય છે. તેથી તે જ તલવારથી પિતાનું માથું કાપવા માટે તૈયાર થઈ ત્યારે તેને મહેશ્વરદેવ પ્રત્યક્ષ થયા. “હું સ્ત્રી હત્યાનું પાપ ગ્રહણ નહિં કરું એ પ્રમાણે કહેતા તેના હાથમાંથી તલવાર લઈ લીધી. “કલંકવાળી અને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથા પતિના વિરહવાળી એવી મારે જીવવા વડે શુ? તેથી જો આ બન્ને જીવશે તે જ મારા પ્રાણા છે, અન્યથા નહીં. ’ એ પ્રમાણે તે સ્ત્રીના નિર્ણય જાણી· મારા પ્રક્ષાલનના જલથી બન્નેના અભિષેક કરીશ તે તે બન્ને જીવશે.’એ પ્રમાણે ભગવાન શ’કરે કહેલુ' સાંભળી ઉત્સુક થયેલી તે ભ્રમર્થ તેણીએ બન્નેના માથા વિપરીત પણે જોડયા અને અભિષેક કરાયેલા તેઓ બન્ને જીવતા થયા. હવે હું દીવા! તેણીને માટે પરસ્પર કલહ કરતા બન્નેમાં આ સ્ત્રી કૈાની થાય ? એ પ્રમાણે જોગીએ પૂછ્યું. હવે તે રાજકન્યાને એાલાવવાને ઉત્સુક થયેલ દીપકની અંદર રહેલા વેતાલદેવે પતિના મુખવાળા પુરૂષની પત્ની થાય.' એ પ્રમાણે અનુચિત કહ્યું, તે સાંભળીને કાપવાળી થયેલી પોતાના નિર્ણયને ભૂલી જઈને તે રાજકન્યાએ દીવાને માટે સ્વરે કહ્યું કે ‘ પાપી દીવા ! તું અસત્ય ન એલ.’ એ પ્રમાણે રાજકન્યા પહેલીવાર ખેલી એ જણાવવા માટે જોગીએ નગારૂ વગડાવ્યું. દીવાએ પૂછ્યુ... હે ચેગીન્દ્ર ! આ પત્નિ કાની થાય ? ત્યારે જોગીએ કહ્યું કે વિવાહના અવસરે જમણા હાથ અપાય છે અને તે જમણા હાથ પડમાં જ રહેલા છે . માટે મિત્રના મુખવાળા પુરૂષની જ સ્ત્રી થાય. એકવાર આ ચેગીન્દ્રે મને ખેલાવી હજી ત્રણ વખત ખાકી છે એમ વિચારી વિશેષે કરીને તે રાજકન્યા મૌન રહ. વિક્રમ રાજાની પહેલી કથા ક્રમથી-૭૩મી સમાપ્ત. " Page #114 -------------------------------------------------------------------------- ________________ જન વિક્રમાદિત્ય રાજાની બીજી કથા હવે ફરી પણ દીપકની જેમ કન્યાના કંડલમાં રહેલા વેતાલદેવને બોલાવી ભેગી કથા કહે છે. ધનરથ નગરમાં બલદત્ત શેઠની બન્ને પ્રકારે રૂપથી અને નામથી રૂપવતી નામે પુત્રી છે. પિતા, માતા, ભાઈ અને મામાએ જુદા જુદા વરને આવવાનું નકકી કર્યું. હવે લગ્નના અવસરે આવેલ ચારે વરરાજાઓની પરસ્પર કન્યાને માટે વિવાદ કરતા જોઈ અહે! અરે મારા માટે આ મોટો કર્યો થયે. એ પ્રમાણે વિચારી જીવતી જ તે કન્યા અગ્નિમાં પડી અને ભસ્મિભૂત થઈ. તે વખતે એ ચારેમાંથી એક તેની સાથે અગ્નિમાં પડયે. બીજે પણ સ્મશાન ભૂમિ ઉપર ઘર કરી ત્યાં રહ્યો. ત્રીજે ભિક્ષુક બની ભિક્ષાથી પ્રાપ્ત કરેલા ભાગને ચિત્તા ઉપર મુકી બાકીનું તે ખાય છે. વળી એથે પણ તેના હાડકા વગેરે ગ્રહણ કરી ગંગા તરફ જતા માર્ગમાં આવેલા મહાનંદ નગરમાં ભિક્ષા માટે પ્રવેશ કર્યો. ત્યાં માનદત્ત શેઠને ઘરે ગયે. તે વખતે પતિવ્રતા કમલાશ્રી નામની તેની પત્નિ ભિક્ષાદાનમાં અંતરાય કરતાં ઘણું રડતાં પિતાના બાલકને ચૂલાના અગ્નિમાં નાખી ભિક્ષા આપવા માટે તત્પર થઈ. તે વખતે તેણે કહ્યું હે માતા ! મારા નિમિત્તે આ બાલહત્યા થઈ તેથી આ ભિક્ષા ગ્રહણ કરીશ નહિં. આ પ્રમાણે નિષેધ કરી તે પાછા ફરવાની તૈયારી કરે છે. તે વખતે તેણીએ તે બાલકને અમૃત છાંટા નાખવા વડે જીવાડી ફરીથી તેને ભિક્ષા આપવા માટે તત્પર થઈ, ત્યારે તેણે કહ્યું હે માતા! આ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ અમૃતરસને અંશ મન આપે. આ પ્રમાણે પ્રાર્થના કરાચેલી તેણીએ અમૃતરસ આપે. તે અમૃતરસને લઈ તે સ્મશાન ભૂમિમાં આવ્યું. તેણે તે અમૃતરસથી તે કન્યાને જીવતી કરી ત્યારે તેની સાથે જે અગ્નિમાં પડે હતા તે પણ જીવતે થયે. હવે હે કુંડલ ! જીવતી થયેલ તેને માટે ચારે જણે પરસ્પર કલહ કરવા લાગ્યા. હવે તેમાંથી “આ કેની પત્ની થાય?” આ પ્રમાણે જોગીએ પૂછ્યું હવે તે રાજકન્યાને બોલાવાને માટે ઉત્સુક થયેલા કંડલની અંદર રહેલા વેતાલદેવે કહ્યું “જીવિત આપનાર પુરૂષની પત્ની થાય, આ અત્યંત અગ્ય કહેલું સાંભળી રેષવાળી થયેલી પિતાની પ્રતિજ્ઞા ભૂલી જઈ રાજપુત્રી મોટા અવાજથી બેલી હે દુષ્ટ કુંડલ ! તું “અસત્ય ન બોલ.આ પ્રમાણે રાજપુત્રી મેટા શબ્દથી બોલી, બીજીવાર આ રાજકન્યા બેલી તે જણાવવાને માટે મેગીએ બીજી વખત નગારું વગડાવ્યું. કુંડલમાં રહેલા વેતાલદેવે કહ્યું કે હે યેગીન્દ્ર! આ કેની પત્નિ થાય? તેમજ બીજા પુરૂ સાથે આને કોણ સંબંધ થાય?” જોગી કહે છે અમૃતરસથી જીવિત આપનાર પિતા, ચિતાની મધ્યમાંથી સાથે જીવતે થયે તે ભાઈ, ચિતાના સ્થાનનું રક્ષણ કરનાર તે દાસ અને મળેલી ભિક્ષામાંથી ભેજન, વસ્ત્ર વગેરે આપનાર તે સ્વામિ થાય છે કેમ કે વસ, અલંકાર તેમજ ભેજન વગેરે આપવું તે સ્વામિને આધીન હોય છે. આ ગીથી હું બીજીવાર પણ હું બેલાવાઈ, હવે બે વાર બાકી છે, જેથી વિશેષ કરી તે રાજકન્યા મૌન ગ્રહણ કરી રહી. અહીં વિક્રમરાજાની બજી કથા કમથી ૭૪મી કથા સમાત, Page #116 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાદિત્ય રાજાની ત્રીજી કથા ૭૫ હવે ફરીથી દીવાની જેમ કન્યાના હારને ઉશી જાગી કથા કહે છે. તે પ્રમાણે-નરસાર નગરમાં નરપાલ નામે રાજાને પુણ્યપાલ નામે પુત્ર છે. તે આ નગરમાં પુરાહિત પુત્ર બુધ્ધિસાગર, સુથારના પુત્ર ગુણસાગર, સેનીના પુત્ર રૂપસાર અને વણકરના પુત્ર ધનસાર એ ચારે રાજપુત્રના મિત્ર હતા. એક વખત પિતાના નિર્દેશથી દેશના ત્યાગ કરવાની ઇચ્છાવાળા રાજાના પુત્ર પુણ્યપાલે ચારે મિત્રાને પૂછ્યું. મિત્રોએ કહ્યું, દેહની છાયાની જેમ અમે તમને છેડી શકીશું નહિ. એથી રાજકુમાર તે મિત્રની સાથે નગરની બહાર નીકળ્યા. ક્રમે તેએ ગહન વનમાં આવ્યા. ત્યાં તે ચારે મિત્ર ક્રમે કરી રાત્રમાં પહેરા ભરે છે અને રાજકુમાર સુઇ ગયા. પહેલા પ્રહરમાં સુથારના પુત્ર ગુણસાગર ચંદનના ખંડ ખડ અવયવેાથી શેાભતી દેવ-રમણી જેવી સુંદર એક પુતળી બનાવીને તે સૂઇ ગયા. બીજા પહેારમાં વણકરના પુત્ર ધનસાર ઉડયે તે પણ યથા ચેાગ્ય શ્રેષ્ઠ વસ્ત્રા તે પુતલીને પહેરાવી સૂઈ ગયા. ત્રીજા પહેારમાં સૈાનીને પુત્ર રૂપસાર ઉડયે તે પણ મણ-સુવર્ણ વગેરે અલંકારથી તે પુતળીને શણગારી સૂઈ ગયા. ચાથા પહેારે પુરાહિતને પુત્ર બુદ્ધિસાગર ઉઠયા તેણે પણ મંત્રના ખલથી આકણુ કરી ભગવાન સૂના પ્રયાગથી તે પુતળીને જીવતી કરી ત્યારે પ્રભાત થયું. હું હાર! જીવતી તેણીને જોઇ પાતપોતાનું કરેલું કા રાજાના પુત્ર પુણ્યપાલને જણાવ્યું, Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ પછી તેણીને માટે પરસ્પર કલહ કરતાં તેમાંથી કેની આ પત્નિ થાય? એ પ્રમાણે જોગીએ પૂછયું. તે રાજકન્યાને બોલાવવા માટે ઉત્સુક થયેલ હારની અંદર રહેલા વેતાલદેવે કહ્યું—“જીવન આપનારની પત્ની થાય.” એમ અત્યંત અનુચિત કહેવાયેલું વચન સાંnળીને ઈષ્યવાળી તે રાજકન્યા ફરી પણ પિતાને નિર્ણય ભૂલી જઈ રાજકન્યાએ મેટા સ્વરે કહ્યું “હે પાપી હાર! તું અસત્ય ન બેલ આ પ્રમાણે રાજકન્યા ત્રીજી વાર બોલી એ જણાવવાને જેગીએ ત્રીજીવાર નગારું વગડાવ્યું. ત્યારે પૂછયું હે ગી! આ પત્નિ કેની થાય? તેમજ તેઓની સાથે કર્યો કે સંબંધ થાય? ત્યારે ગીન્ટે કહ્યું-જીવાડનાર તેને પિતા થાય. પુતળી બનાવનાર માતા, અલંકાર પહેરાવનાર મામા અને વસ્ત્ર આપનાર પતિ જાણ, જે કારણથી નગ્ન સ્ત્રીને પતિ જ વસ્ત્ર વગેરે પહેરાવે. આ જોગી વડે હું ત્રણ વાર બેલાવાઈ. હવે એક જ વાર બાકી છે. એમ વિચારી રાજકન્યા વિશેષે કરીને મૌન રહી. આ વિક્રમરાજાની ત્રીજી કથા ક્રમથી ૭પમી કથા સમાપ્ત Page #118 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાદિત્ય રાજાની ચેથી કથા ૭૬ હવે ફરી પણ દીવાની જેમ કન્યાના કંચુકને ઉદ્દેશીને જેગી કથા કહે છે–તે આ પ્રમાણે-હરિચંદ્રપુરમાં હરિસેન નામે રાજા હતેએક વખત શંકર નામને બ્રાહ્મણ ચેરી કરતા પકડાયે અને રાજાએ હણવા માટે આદેશ આપે. ત્યારે તે બ્રાહ્મણ કહે છે-રાજન ! કુમારપણે મરવામાં દેવગતિ થતી નથી. આ પ્રમાણે કૃતિ સંભળાય છે તેથી મારી જંઘામાં રહેલા પાંચ રત્નને આપી કઈ પણ બ્રાહ્મણ પુત્રી સાથે મને પરણાવી પછી મને મારજો. આ પ્રમાણે બ્રાહ્મણની વિનંતિથી રાજાએ પાંચ રત્ન આપવાપૂર્વક એક બ્રાહ્મણની પ્રિયમતી નામની કન્યા તેને પરણાવી. ત્યાર પછી તેને માર્યો. હવે પતિ મરી ગયા પછી સ્વેચ્છાચારિણી થયેલી તે પ્રિયમતી કોઈ પુરૂષથી થયેલા પુત્રને પિતાની નામમુદ્રાથી અંકિત કરી નગરની બહાર તેને ત્યાગ કર્યો. હવે ત્યાં ધર્મ નામના કુંભારે તે બાલકને પુત્રપણે રાખી મોટે કર્યો. એક વખત સંધ્યા સમયે માટીની ખાણ પાસે રૂપથી શેભતા એકલા ભમતા એ બાલકને હરિસેન રાજાએ જે. ધણી વિનાને આ મારે પુત્ર થશે. એમ વિચારી તેણે ગ્રહણ કરી રાજાએ રાણીને સેં. રાજાના મરી ગયા પછી તે રણસિંહ નામનો રાજા થશે. એક વખત શ્રાદ્ધદાનના અવસરે ગંગાનદીએ જઈ પિતાને પિંડ આપવાને તે તૈયાર થાય છે ત્યારે તેની આગળ તીર્થના પ્રભાવથી Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ એકસાથે પિંડ ગ્રહણ કરવા માટે ગંગાના પાણીમાંથી ચાર હાથ બહાર નીકળ્યા. આ પ્રમાણે કૌતુક જોઈ વિસ્મય પામેલા રાજાએ ગનપૂર્વક રાજમાતાને પૂછ્યું-“આમ કેમ?” પિતા તે એક હોય પણ અહીં ચાર હાથ કેમ દેખાય છે. રાણીએ તેની પ્રાપ્તિમાં જે પ્રમાણે બન્યું હતું તે સર્વ વૃતાંત કહ્યું. માટીની ખાણમાંથી હું મા છું. એ પ્રમાણે સર્વ સ્વરૂપ જાણી રાજાએ પતિ વિનાની તે કુંભારની પત્નિને પૂછયું. તેણીએ જે પ્રમાણે બન્યું હતું તે પ્રમાણે કહી તેણુએ નામવાળી મુદ્રિકા રાજાને આપી. મુફ્રિકાના અક્ષરથી વૃતાંતનું મૂળ જાણી રાજાએ તે બ્રાહ્મણીને પૂછયું. તેણએ સત્ય કહે તે રાજા ગંગા નદીમાં જઈ “મારા ચાર પિતા છે તેમાં જે પિંડને અધિકારી હોય તે જ હાથ ધરે?” એ પ્રમાણે કહ્યું. તે વખતે જોગીએ પૂછયું કંચુક !ચેર, જાપુરૂષ, કુંભાર અને રાજાને પિતા એ ચારે પિતાઓમાંથી કોને હાથ પિંડને ગ્રહણ કરે. તેણીને બોલાવવા ઉત્સુક કંચુકની અંદર રહેલા વેતાલદેવે રાજાને કહ્યું કે-જાપુરૂષના બીજથી જ પુત્ર થયેલ હોવાથી જાપુરૂષને હાથ પિંડને ગ્રહણ કરે. આ પ્રમાણે અત્યંત અઘટતું કહેલું વચન સાંભળી શેષ પામેલી પિતાની પ્રતિજ્ઞા ભૂલી જઈ તે રાજકન્યાએ-“હે પાપી કંચુક ! તું અસત્ય બોલ નહિં. એમ મેટે સ્વરે કહ્યું. જોગીએ ચોથીવાર રાજપુત્રી બેલી તેથી નગારૂં વગડાવ્યું. કંચુકે પૂછયું હે જોગીન્દ્ર ! કેને હાથ પિંડ ગ્રહણ કરે? જોગીએ કહ્યું –હે વેતાલ દેવ! ચાર એવા બ્રાહ્મણને હાથ Page #120 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાદિત્ય રાજાની એથી કથા : ૭૬ [ ૧૦૫ પિંડને ગ્રહણ કરે. કારણ કે તે મરી ગ જીતે તે બ્રાહ્મણી વિધવા થઈ. આ પ્રમાણે ચોથી કથા સમાપ્ત. - હવે પ્રભાત થયે છતે રાજકન્યાએ કહ્યું- હે ગીન્દ્ર! હું તમારી દાસી અને તમે મારા સ્વામી છે. આ પ્રમાણે બેલતી રાજકન્યાનું વૃતાંત જાણી તેણીને પિતા ત્યાં આવી તે જોગીને નમસ્કાર કરી ઉભે રહ્યો. વિક્રમાદિત્ય રાજા પ્રત્યક્ષ થઈ યથાર્થ પિતાનું સ્વરૂપ જણાવીને તે રાજા વગેરેના પુત્રને બંધનમાંથી છોડાવી વિવાહ કર્યા વિના રાજકન્યા સાથે પિતાની નગરીમાં આવ્યું. હવે એક વખત ભીંતની અંદર રાજા રહે છે, તે સમયે રાજસભામાં ચિત્ર કરતાં ચિત્રકલામાં અભિમાની એવા એક ચિત્રકારને બીજે ચિત્રકાર કહે છે હે ચિત્રકાર ! તું ચિત્રકલાનું અભિમાન કેમ કરે છે? શું તારી ચિત્રકલાથી ખુશ થયેલે રાજા આ લાવેલી અવાદિની રાજકન્યા તને આપશે? આ સાંભળી દાનવીર વિક્રમાદિત્ય રાજા તે ચિત્રકારને તે રાજકન્યા આપી અને તે ચિત્રકારને દેશને અધિપતિ બનાવે છે. આ પ્રમાણે દાનીને કાંઈ પણ અદેય હેતું નથી. ઉપદેશ–પરદુઃખભંજન વિક્રમાદિત્ય રાજાની કથા સાંભળી તે પ્રમાણે હંમેશા તમે પણ દાનમાં યત્ન કરો. વિક્રમાદિત્ય રાજાની ચેથી કથા કમથી ૭૬મી કથા સમાપ્ત. -કથા રત્નાકરમાંથી, Page #121 -------------------------------------------------------------------------- ________________ આ પુષ્પવતીની કથા દૈવ પ્રતિકૂળ થયે છતે દુઃખની પરંપરા થાય છે. અહીં ભવરાગ્યના કારણભૂત પુષ્પવતીનું દષ્ટાંત જાણવું વારાણસી નગરીમાં ધનદત્ત શ્રેષ્ઠિને પુષ્પવતી નામની સ્ત્રી હતી. તેણીને કુબેરસેન નામે પુત્ર હતું. એક વખત તે નગરમાં સિંહથુર નામના પલ્લી પતિની ધાડ પડી. તે વખતે પલ્લીત પતિએ પુષ્પવતીને પકડી પલ્લીમાં લઈ જઈ સ્ત્રી પણ રાખી. હવે ધનદત્ત તેની શોધ કરતે પલ્લીમાં આવ્યો. ત્યાં હામના ઘરે રહી પિતાની પ્રિયા પલ્લીપતિના ઘરમાં છે, એમ જાણી હજામની સ્ત્રીને તેની પાસે મોકલી. તેણે પણ પિતાને સ્વામી આવેલે જાણું “કાલિકાદેવીના મંદિરમાં ચૌદશની રાત્રીએ હું આવીશ” એ પ્રમાણે સંકેત હજામની સ્ત્રીને આપી પિતાના પતિને જણાવ્યું. “મારી મેટી પીડા નાશ પામી છે, તેથી ચૌદશની રાત્રિએ કાલિકાદેવીની પૂજા કરીશ.” એ પ્રમાણે માયાથી પલ્લી પતિને જણાવી પલ્લી પતિ સાથે કાલિકાદેવીના મંદિરમાં આવી ત્યાં પલ્લી પતિને તલવારથી હણી દેવમંદિરમાં તેણીએ પ્રવેશ કર્યો. ત્યાં દૈવેગથી સાપે ડંસેલા પિતાના પતિને જોઈ તેના ઘડા ઉપર બેસી રાત્રિમાં જ ત્યાંથી નીકળી ગઈ સવાર થયે માર્ગમાં ચેરેએ તેનું સર્વ ગ્રહણ કરી ખંડાયતન નગરમાં આવી તેણીને કામરૂપા વેશ્યાને ત્યાં વેચી. એક વખત રૂપ અને યૌવનવાળી તેણી વૈશ્યાકર્મને કરતી Page #122 -------------------------------------------------------------------------- ________________ પુષ્પવતીની કથા : ૭૭ [ ૧૦૭ ત્યાં આવેલા પિતાના પુત્ર કુબેરસેન સાથે સંભંગ કર્યો. એકાંતમાં તેણી વડે પૂછાયેલ કુબેરસેને માતા-પિતાના નામ વિગેરે પિતાને વૃત્તાંત કહ્યો. તે સાંભળી, હો! પાપિણું એવી મે પુત્રની સાથે સંગ કર્યો એ પ્રમાણે ખેદ કરતી વેશ્યાવૃદથી અટકાવાયેલી પણ જીવતી એવી તેણએ ચિતામાં પ્રવેશ કર્યો. તે વખતે દેવના યુગથી ઉપરના પ્રદેશથી આવેલા નદીના પૂર વડે તે ચિતા પાણીમાં લઈ જવાઈ. હવે મોટા લાકડા ઉપર રહેલી પાણીમાં તણાતી તેણીને સારણ નામના ભરવાડે બહાર કાઢીને સ્ત્રી રૂપે ઘરમાં રાખી. એક વખત શેવાળના કુળને ઉચિત કંબલ વગેરે ભરવાડણના વેશવાળી તેણી દૂધ, દહીં વેચવા મથુરાનગરીમાં ગઈ. ત્યાં બજારમાં રાજાના પુત્રના ઘડાથી ભટકાચેલી ભૂમિ ઉપર પડી. ઉભી થયેલી તેણીના ભાજનો ભાંગી ગયા અને દહીં, દૂધ ઢોળાઈ ગયું છતાં વિશેષે કરી વિસ્મય મુખવાળી તેણીને જોઈ અજાણ્યા એવા એક પુરૂષે પૂછયું હે સુંદરી! દહીં, દુધ ઢોળાઈ ગયું છતાં પણ તું શેક કેમ કરતી નથી. તે પુરૂષને નહિં ઓળખતી તેણી પિતાના સ્વરૂપને કહ્યું કે રાજાને હણી સર્પથી ફંસાયેલા પતિને જોઈ દેશાંતરમાં દૈવના ગે હું વેશ્યા થઈ, ત્યાં પુત્ર સાથે સંગ કરી ખેદ કરતી ચિત્તામાં મેં પ્રવેશ કર્યો. હવે દૈવયેગથી તેમાંથી બચી હાલમાં હું ભરવાડણની સી થઈ હવે હું કેવી રીતે દહીં, દૂધને શેક કરૂં? આ પ્રમાણે સાંભળી હું તમારે પુત્ર છું એમ જણાવી તે કુબેરસેન પુત્ર તેણીને સાધ્વીજી પાસે લઈ ગયે. ત્યાં તેણીને ઉપદેશ શ્રવણ કરી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ વૈરાગ્યવાળી પુષ્પવતીએ દીક્ષા ગ્રહણ કરી. અશુભ કર્મના વિપાકને આલેચના કરી વિવિધ તપશ્ચર્યા કરી સ્વર્ગ લેકમાં ઉત્પન્ન થઈ કમથી તે મહા વિદેહમાં સિદ્ધિ પદને પામશે. ઉપદેશ – કર્મ વિપાકને બતાવનાર પુછપવતીનું દષ્ટાંત સાંભળી તે પ્રમાણે કરવું જોઈએ. કે આવા દુઃખ ન થાય. આ પ્રમાણે દુખની પરંપરા ઉપર પુષ્પવતીની કથા ૭૭મી સમાપ્ત. –કથા રત્નાકરમાંથી, = CN) * * * Page #124 -------------------------------------------------------------------------- ________________ IIIIIIII આ બ્રહ્મા-વિષ્ણુ અને મહાદેવની કથા ૭૮ ત્રણે લોકમાં રહેલા લોકિક દેવોમાં ઉત્તમ ગુણેની વિચારણામાં સૌથી મોટા દેવ કયા છે? તેનું અહીં દષ્ટાંત કહેલું છે. - વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા એ ત્રણેને એક વખત વિવાદ થયે. આપણામાં સૌથી મોટું કોણ છે? બ્રહ્મા કહે છે જગતમાં સર્વ પદાર્થોને બનાવનાર હું મટે છું. વિષ્ણુ કહે છે જગતના જીવોનું પાલન કરનાર હોવાથી હું જ મટે છું, અન્યથા જગતના જી જીવી શકે નહીં. મહાદેવ કહે છે–પાપની વૃદ્ધિમાં જગતને સંહાર કરવાની શક્તિ મારી છે. તેથી હું મેટો છું. આ પ્રમાણે વિવાદ થતાં બ્રહ્માએ કહ્યું કે ભૃગુત્રાષિની પાસે આને નિર્ણય આપણે કરાવીએ, આમાં મહાદેવ સંમત થયા. પરંતુ વિણુ સંમત થયા નહિં, કારણ કે આપણે છીએ તે તે ભૃગુઋષિ જ્યારે આપણા આધારે જીવે છે. તેથી તે શું નિર્ણય કરશે? આ પ્રમાણે કહી તે સાથે ન ગયા. બ્રહ્મા અને મહાદેવ તે ઋષિની પાસે જઈ સર્વ વૃત્તાંત કહી પૂછયું કે અમારા બધામાં કેણ મેટું છે? ભૃગુઋષિએ કહ્યું—આપણે વિષ્ણુ પાસે જઈએ, ત્યાં તમારે નિર્ણય હું કરીશ, તે સર્વે વિષ્ણુની સભામાં ગયા. ત્યાં આવેલા તેઓને જોઈ સભામાં બેઠેલા તે સર્વે દેવતાઓએ ઉભા થઈ તેઓનું Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] : પ્રાકૃત વિજ્ઞાન કથાઓ સન્માન કર્યું. પરંતુ વિષ્ણુદેવ પિતાના સ્થાનેથી ઉભા થયા નહિં તેથી વિનય રહિત તેને જોઈ કેધ પામેલા ભૃગુઋષિ તેની પાસે જઈ તેની છાતીમાં લાત મારે છે. આ પ્રમાણે પ્રહાર કરાયેલા પણ તે વિષ્ણુ કોધ રહિત જલ્દી ઉભા થઈ “તમારા પગને તે પીડા થઈ નથી.” એ પ્રમાણે બોલતા વિષ્ણુ ભૃગુત્રાષિને પગ દબાવવા લાગ્યા. તેથી સહનશીલતા, નમ્રતા અને ક્ષમામાં તત્પર તેને જોઈ ભગુત્રાષિએ કહ્યું “આ વિષણુ સર્વ દેવેમાં મોટા છે કારણ કે જેમાં સહનશીલતા, નમ્રતા, ક્ષમા વિગેરે ગુણે હોય છે તે પુરૂષ જગતમાં ઉત્તમ ગણાય છે. - ઉપદેશ – વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા વગેરે દેશમાં ગુણથી ભૂષિત દેવનું સ્વરૂપ જાણું તે ગુણની પ્રાપ્તિમાં દિવસે દિવસે ઉદ્યમ કરવો જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવની કથા ૭૮મી સમાપ્ત. -ગુજ૨ કથામાંથી, Page #126 -------------------------------------------------------------------------- ________________ ભીમ અને કૃપણ શેઠની કથા ૭૮ વિક્રમરાજાના સંબંધવાળું ભીમ અને કૃપણુ શેઠનું દાન અને અદાનનું ફલ જાણે દાનમાં ઉદ્યમ કરવું જોઇએ. એક વખત વિકમ રાજા યાચકોને દાન આપતે વિચાર કરે છે. “દાનનું શું ફલ?” એટલામાં આકાશમાંથી દિવ્યવાણી પ્રગટ થઈ “એક ગણું દાન અને તેનું ફલ કળિયુગમાં હજારગણું હોય છે.” રાજા વિચાર કરે છે. “આ પ્રમાણે આકાશમાં કેણ બોલે છે?” તેથી ફરીથી આકાશમાં વાણી પ્રગટ થઈ “જો દાનનું ફલ જેવા ઇચ્છતું હોય તે તું પારક નગરમાં જઈ કૃપણ શેઠ અને દાનમાં તત્પર ભીમ વણિકનું ચરિત્ર . તેથી રાજા એકલે પાકર નગરમાં ગયે. પહેલા તે તે બે કેડ સુવર્ણના માલિક કૃપણ શેઠના ઘરમાં ગયે. અને ભોજન માંગ્યું. તેને કંઈપણ આપ્યું નહિં. જે સ્વયં ખાતા નથી, બંધુ વગેરેને આપતા નથી તેને જન્મ નિષ્ફળ છે. એ પ્રમાણે રાજા બેલીને ભીમ શેઠના ઘરમાં ગયે. ભીમ શેઠે તેનું સ્વાગત કર્યું અને ભેજન માટે પ્રાર્થના કરી. તે વખતે તેના ઘરમાં રાંધેલું અન્ન હતું, પરંતુ ઘી ન હતું તેથી દયાળુ દાની ભીમ ભેજનમાં ઘી આપવા માટે કૃપણશેઠના ઘરમાં જઈ કહ્યું કે મારા ઘરમાં અતિથિ આવ્યા છે તેને ભેજન આપવા ઘીની જરૂર છે, તે તમે ઘી આપે. કૃપણ શેઠ કહે છે તું પૈસા આપ. ભીમ શેઠ કહે છે અતિથિને દાન આપવામાં જે પુણ્ય થાય તે પુણ્ય Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] : પ્રાકૃત વિજ્ઞાન કથાઓ તમને પણ થશે. પણ શેઠ કહે છે મારે પુષ્ય વડે સર્યુ, અધિક પુણ્યને ભાર કેણ વહન કરે? હું તને “ચાર ઘણું ઘી આપીશ.” એ પ્રમાણે કહી ભીમ ઘી લાવી વિક્રમ અતિથિને આદરપૂર્વક જમાડે છે. ભીમના ઘરમાં જે રાત્રી વિકમ રાજા રહ્યો હતો તે વખતે દેવગે તે જ રાત્રીમાં કૃપણ શેઠ અને ભીમ વણિક એ બન્ને મૃત્યુ પામ્યા. રાજા તે જાણી વિચાર કરે છે. ભીમે આદર પૂર્વક મને દાન આપ્યું તે તે શેઠ કેમ મરી ગયે. તેથી મારે જીવવા વડે સર્યું, હું પણ મરી જવું એમ વિચાર કરી જ્યાં મરવાની ઈચ્છાવાળા વિકમ રાજા તલવાર પેટમાં મારે છે ત્યાં જ ફરી આકાશવાણી પ્રગટ થઈ. “આજથી દશમે મહિને તમારે કાંતિપુરમાં જવું, ત્યાં તમને દાનનું ફલ જોવા મળશે. તેથી રાજા નવ માસ પછી કાંતિપુરી નગરીમાં ગયે. ત્યાં ચંડાલની સ્ત્રીએ પહેલા છ પુત્રીઓને જન્મ આપ્યું હતું. ઘરમાં દરિદ્રતા હતી. તેણીને જ્યારે સાતમે ગર્ભ થયે, ત્યારે તેને પાડવાની ઈચ્છા થઈ. પરંતુ ગર્ભ પાડવા છતાં પડશે નહિં. કમે ચંડાલની સ્ત્રીએ પુત્રીને જન્મ આપે. અને તે પુત્રી લઈ ઉકરડામાં જ્યાં ત્યાગ કરે છે, એટલામાં ત્યાં આવેલ વિકમ રાજા ચંડાલની સ્ત્રીને કહે છે પુત્રીને ત્યાગ કેમ કરે છે? ત્યારે તેણી કહે છે આ પુત્રી ગર્ભમાં આવી ત્યારે ખરાબ દેહદ ઉત્પન્ન થયા, ઘરમાં આજે ખાવાનું અન્ન નથી. તે સાંભળી રાજાએ ધન આપી માતા પાસે પુત્રી પાછી ગ્રહણ કરાવી. ત્યાર પછી રાજા નગરની Page #128 -------------------------------------------------------------------------- ________________ ભીમ અને કૃપણ શેઠની કથા ૭૯ | [ ૧૧૩ અંદર ગયે. અહીં તે જ નગરીમાં રાજાને ત્યાં પુત્ર ઉત્પન્ન થયે છે, પણ તે સ્તનપાન કરતું નથી. તેથી રાજા વગેરે સર્વ દુઃખી થાય છે અને રાજા નગરમાં પડહ વગડાવે છે કે જે રાજપુત્રને સ્તનપાન કરતે કરશે તેને રાજા સે ગામ આપશે. આ પ્રમાણે વાગતા પડહને કઈ પણ સ્પર્શ કરતું નથી. તેથી પડહને સ્પર્શ કરવા પૂર્વક વિક્રમ રાજા તે રાજાના પુત્ર પાસે આવ્યું. “કેઈએ આ બાલકનું ગળું થંભાવ્યું છે એ પ્રમાણે વિચાર કરી પિતાના ગળા ઉપર તલવાર રાખી કહે છે, “જે કેઈએ આ બાળકનું ગળું થંભાવ્યું હોય તે મારી આગળ પ્રગટ નહી થાય તે હું મરી જઈશ.” તેથી દાનની અધિષ્ઠાયિકા દેવી એ બાળકના મુખમાં આવી બોલી-હે રાજન! તું મને ઓળખે છે કે નહિં?” વિક્રમ રાજા કહે છે-હું ઓળખતે નથી. એથી બાળક કહે છે, હું પારક નગરને રહેવાસી ભીમશેઠને જીવ છું. પણ તરીકે આવેલા તમને દાન આપ્યું તે પુણ્યથી હું રાજાનો પુત્ર થયો છું. રાજાએ પૂછ્યું, કુપણ શેઠ ક્યાં ઉત્પન્ન થયે છે? બલકે કહ્યું, “પુત્રીને ત્યાગ કરતી જે ચંડાલની સ્ત્રીને તમે ધન આપી જેનું રક્ષણ કર્યું તે જ પુણ્ય રહિત કૃપણ શેઠને જીવ પુગીરૂપે જાણ. હું તે દાનની અધિષ્ઠિાયિકા દેવી છું. અને દાનનું ફલ જણાવવા આ બાલકના મુખમાં આવી મેં કહ્યું. તે પછી બાળક પણ સ્તનપાન કરવા લાગ્યો. દેવી પિતાના સ્થાનમાં ગઈ. બાલકને પિતા રાજા સે ગામને આપવા છતાં વિકમ રાજા ગ્રહણ કરતું નથી. આ પ્રમાણે દાનનું Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ફળ દેવીના મુખમાંથી સાંભળી રાજા અને લેકે પણ દાન આપવા તત્પર બન્યા. | ઉપદેશ – અહિં વિકમ રાજાનું સાહસ અને દાની એવા ભીમ શેઠની ગતિ જાણી અતિથિને સત્કારમાં હંમેશા સાવધાન બને. ' ભીમ અને કૃપણ શેઠની કથા ૭૯મી સમાપ્ત. -પ્રબંધ પંચશતીમાંથી, S Page #130 -------------------------------------------------------------------------- ________________ આલિંગ બ્રાહ્મણની કથા ૮૦ મુક્તિ સુખને આપનારી દૃઢતા હમેશા ધમ માં ધારણ કરવી જોઇએ. અહિં આલિંગ બ્રાહ્મણનુ સુંદર દૃષ્ટાંત જાણવુ.. કોઈક ગામમાં પહેલા આલિંગ નામના બ્રાહ્મણ હતા. તેણે શ્રી ધમ ઘાષસૂરિ મહારાજની પાસે જિનપ્રસાદ વગેરે કરવામાં મહાપુણ્ય થાય છે. આ પ્રમાણે સાંભળ્યુ. એક વખત તે ગુરૂભગવંતને કહ્યું કે હે ભગવંત! લેાકેા કહે છે કે- પુત્ર રહિતની સદ્ગતિ થતી નથી. તેા સ્વર્ગ તે કયાંથી જ મળે ? તેથી પુત્રનું મુખ જોયા પછી ધ કરાશે. ગુરૂએ કહ્યું–સંતાન વગર પણ લાકે સ્નમાં જાય છે, સતાન હોવા છતાં કદાચ સ્વ થાય તે પણ પુણ્યના પ્રભાવથી જ થાય છે જો સંતાનથી જ સ્વર્ગ મળતું હોય તેા કૂતરા ભૂંડ વગેરેને ઘણા પુત્રો હાવાથી તે પહેલા સ્વમાં જવા જોઈ એ. પણ સંતાન વગરના ઘણા લોકો સ્વસુખ અને મુક્તિસુખને પામે છે, કહ્યું છે. કે-ઘણા હજારા બ્રહ્મચારી બ્રાહ્મણ કુમારે કુલની સંતતી કર્યાં વગર સ્વર્ગમાં ગયા છે. પછી ગુરુ ભગવંતે કહ્યું-શ્રી ઋષભદેવ ભગવાનની શ્યામવણી પ્રતિમા ભરાવાય તે પરમપદને ચેાગ્ય અનંત પુણ્ય અંધાય છે. પરંતુ સંતાન થતા નથી. ગુરૂની આગળ આ સાંભળી આલિંગ બ્રાહ્મણ કહે છે હે ભગવંત! ઘણા પુણ્યના લાભ હાવાથી હું. શ્રી ઋષભદેવ ભગવાનની શ્યામ વર્ણની પ્રતિમા કરાવીશ. મારે સંતાનનુ પ્રચાજન નથી. સંતાન હોવા છતાં પણ રાવણુ -શ્રીકૃષ્ણ-દુર્યોધન-બ્રહ્મદત્ત ચક્રવર્તી વિગેરે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬] પ્રાકૃતિ વિજ્ઞાન કથાઓ ઘણા લેકે નરમાં ગયા છે. એથી હું ઋષભદેવ પ્રભુની શ્યામવણી પ્રતિમા કરાવીશ. ત્યાર પછી સંતાનને અભાવ જાણું તેણે પણ રાષભદેવ સ્વામીની શ્યામવર્ણની પ્રતિમા કરાવી અને પિતે જ બંધાવેલા ભવ્ય પ્રાસાદમાં ગુરૂ ભગવંતની પાસે પ્રતિષ્ઠા કરાવી. ત્યાર પછી તે આલિંગ શ્રાવકે હંમેશા તે પ્રતિમાનું પૂજન કરતા મુક્તિ સુખને ગ્ય પુણ્ય ઉપાર્જન કર્યું. ઉપદેશ –સુખથી બોધ કરનારું આલિંગ બ્રાહ્મણનું દ્રષ્ટાંત જાણી તમે પણ ધર્મમાં સર્વ પ્રકારે દઢતા ધારણ કરે. આલિંગ બ્રાહ્મણની કથા ૮૦ મી સમાપ્ત. -પ્રબંધ પંચસતીમાંથી Page #132 -------------------------------------------------------------------------- ________________ આ જગડુ શાહની કથા ૮૧ અનુકંપાદાનથી ધામિર્પણું શેભે છે. અહિં દુકાળમાં દાન આપનાર જગડુશાહનું દષ્ટાંત છે. આ ભરતક્ષેત્રમાં ગુજરાત દેશનું ભૂષણ સમાન મહાવિશાલ શ્રી મહાવીર સ્વામીના ચૈત્યથી શેભતું ભદ્રેશ્વર નામનું નગર છે. ત્યાં ભાંડલ નામનો રાજા રાજ્ય કરે છે. અને તે પાટણના મહારાજા વિસલ રાજની સેવા કરે છે. તે નગરમાં સાલગ શેઠને શ્રીદેવી નામની પત્ની છે તથા જગડુ, પદ્મ અને રાજમલ નામના ત્રણ પુત્રો છે. જગડુશાહે સમુદ્રકિનારે દુકાન કરી છે ત્યાં એક વખત જગડુશાહ પાસે વહાણ વડે ચોરી કરનારા કેટલાક પુરૂષે આવ્યા તેઓએ કહ્યું–અમારા હાથમાં મીણથી ભરેલું એક વહાણ આવ્યું છે જે તમને પસંદ પડતું હોય તે ધન આપી ગ્રહણ કરે. જગડુશાહ ત્યાં ગયા મૂલ્ય નક્કી કરી મીણથી ભરેલું વહાણ ખરીદી ગાડાઓ ભરી પિતાને ઘેર ગયો. ત્યાં જગડુશાહના સેવકે જગડુની સ્ત્રી આગળ કહે છે કે જગડુશાહે મીણ ખરીદ્યું છે. તે કયાં ઉતારાય? જગડુશાહની સ્ત્રી કહે છે કે અમારા ઘરમાં મીણ એ પાપબંધનું કારણ ગણાય છે. તેથી અહિં નહિ ઉતારાય. તેથી સેવકેએ મીણની ઈટે ઘરના આંગણામાં લીંબડાના ઝાડ નીચે ઉતારી. આ જાણી જગડુશાહે સ્ત્રી સાથે કલહ કર્યો. તિરસ્કાર કરાયેલી તેણીએ કહ્યું “મણના વેપારમાં ઘણું જ પાપ લાગે છે” આમ પરસ્પર કજીઓ કરી કેપવાળા થયા તેથી જગડુશાહ પિતાની સ્ત્રી સાથે બેલતા નથી. અને સ્ત્રી પણ સ્વામિ આપી રહણ ૧ વહાણ બાલ ગયા મૂલ્ય Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ સાથે બોલતી નથી. એ પ્રમાણે ત્રણ માસ પછી શિયાળે આવ્યું. એક વખત જગડુશાહના પુત્ર તાપણું કરવા અગ્નિ પ્રકટ કર્યો તેમાં ઘાસ વગેરે નાખે છે. અહિં બાળકની ચંચળતાથી એક મીણની ઈટ પુત્રે અગ્નિમાં નાખી, મીણ ઓગળી ગયું. તેમાંથી સેનાની ઈટ નીકળી. જગડુશાહની સ્ત્રીએ તે જોઈ નહી બોલતી અને રીસાયેલી પણ જગડુની સીએ ધનના લેભથી જગડુશાહને કહ્યું કે આ તમે જુઓ. રેષ પામેલે જગડુશાહ સામું પણ જેતે નથી તેથી પત્નીએ કહ્યું-આપણું મીણની ઈટ સેનાની ઈટ થઈ તેથી તે તરફ જોયું તે સોનાની ઈટ દેખાઈ તેથી બીજી ઈની પણ પરીક્ષા કરતા બધી સુવર્ણની ઈટ જણાઈ તેથી ગુપ્ત રીતે સુવર્ણની ઈટો ઘરમાં લઈ ગયા. મીણ જુદું કરી વેચ્યું. અને ગણતરી કરતા પાંચ સોનાની ઈંટ થઈ, તેથી તેની ધર્મપત્ની સ્વામીને કહે છે કે ગુરૂ મહારાજને બોલાવી ગુરૂ ભગવંત કહેલા ધર્મમાં ધન વાપરવું જોઈએ, કારણ કે ધન શાશ્વતું નથી. તેથી તેણે ગુરૂ ભગવંતને મોટા મહત્સવપૂર્વક બોલાવ્યા. પરંતુ જગડુશાહે મીણને વેપાર કર્યો છે એમ જાણું ગુરૂ ભગવંત જગડુશાહને ઘરે વહોરવા જતા નથી અને ગુરૂ ભગવતે જગડુશાહને કહ્યું કે અમે વિહાર કરીશું. આ સાંભળી જગડુશાહે ગુરૂ ભગવંતને ઘર દેરાસરમાં દેવવંદન માટે બોલાવ્યા. ગુરૂ ભગવંત ક્ષુલ્લકમુનિ સહિત ત્યાં જઈ તેના ઘર દેરાસરમાં દેવવંદન કરે છે. તે વખતે ક્ષુલ્લકમુનિ કહે છે હે ભગવત જગડુશાહના ઘરમાં શું લંકા આવી છે? Page #134 -------------------------------------------------------------------------- ________________ જગડુ શાહની કથા : ૮૧ [ ૧૧૯ આ તરફ જીગ્મા, તેથી ગુરૂ ભગવંતે સુવર્ણની ઈંટા જોઈ જગડુશાહને પૂછે છે આ સુવર્ણની ઈંટા કયાંથી આવી? જગડુશાહે ઇટાના સર્વ વૃતાંત કહ્યો તેથી તે સાંભળી ખુશ થયેલા ગુરૂ ભગવંત જગડુશાહની સાથે પેાતાના ઉપાશ્રયમાં આવ્યા. જગડુશાહે કહ્યું. મૈ' મીણની ભ્રાંતિથી ગ્રહણ કરેલી ''ટા સુવર્ણીની થઈ. રાજના ભયથી મેાટેથી ખેલતા નથી. આ ઈંટાથી જગડુશાહના ઘરમાં એક ક્રેડ સુવર્ણની મહેારા થઈ. એક વખત ગુરૂ ભગવંતે જ્ઞાનથી સ`વત ૧૩૧૫-૧૩૧૬-૧૩૧૭ એમ ત્રણ વર્ષમાં દુકાળ પડવાનુ જાણી ભાષા સમિતિના ઉપયોગ રાખી જગડુશાહને જણાવ્યું, તેથી જગડુશાહે અનેક ગામેામાં અનેક નગરામાં વિણકના પુત્રા મોકલી પાંચ લાખ પ્રમાણ અનાજના મુદ્દાના સંગ્રહ કરામ્યા. ત્યાર પછી દુકાળના સમયમાં તેણે એકસેસ માર મહાદાન શાળાઓ ખાલાવી અને ત્યાં પાંચ લાખ માણસે જમે છે. તે વખતે અનાજ વગરના રાજાએ પણ દુ:ખી થાય છે, તેથી જગડુશાહે વિસલ રાજાને આઠ હૅજાર મુઢા પ્રમાણ ધાન્ય આપ્યું. તે વખતે ગીઝનીના સુલતાન જગડુંશાહ પાસે અનાજ માંગવા આવ્યો. તે વખતે જગડુશાહ તે સુલતાનની સામે ગયા. સુલતાને પૂછ્યુ’– જગડુ કાણુ છે ? જગડુશાહે કહ્યું, હું જગડુ છું. ત્યારે સુલતાને કહ્યું, દાન આપવા . વડે તું જગતના પિતા છે, તે ધાન્યના દાનથી જગતના ઉદ્ધાર કર્યાં. ત્યાર પછી સુલતાને પણ ધાન્ય માંગ્યું, જગડુશાહે કહ્યું ગ્રહણ કરી, પણ કાઢાર ઉપર ‘ગરીબેને માટેનું આ ધાન્ય છે.' એમ લખેલા અક્ષર Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ઈસુલતાને કહ્યું હું પાછો જાઉં છું. કારણ કે ગરીબ માટેનું ધાન્ય હું ગ્રહણ કરીશ નહી. તેથી જગડુશાહે ગરીબ સિવાયનું એકવીશ હજાર મુંઢા પ્રમાણ ધાન્ય સુલતાનને આપ્યું. કહ્યું છે કે“દાનશાળા જગડુ તણ, દીસે પઢવી મુઝાર નવકારવાળી મણી અડી તે પર અલગ ચાર.” અહિં પાત્ર કે કુપાત્રને વિચાર કર્યા વિના અનુકંપા દાન આપવું જોઈએ. અનુકંપાદાનને શાસ્ત્રમાં નિષેધ કરા નથી. જેમ શ્રી મહાવીર ભગવંતે પણ કૃપાથી ગરીબ એવા બ્રાહ્મણને અધું દેવદુષ્ય વસ્ત્ર આપ્યું હતું. એ પ્રમાણે અનુકંપાદાન પાપનું કારણ થતું નથી. પરંતુ બીજા અનેક ગુણને લાભ આપનાર છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેથી અનુકંપાદાન આપવું જ જોઈએ. શાસ્ત્રમાં પાંચ પ્રકારે દાન કીધેલું છે. અભયદાન, સુપાત્રદાન અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન તેમાં પહેલા બે દાને મેક્ષ આપનાર કહેલા છે. અને બાકીના ત્રણ દાન ભેગે અને સુખને આપે છે. એક વખત વિશલ રાજા પાટણ પાસે રહેલી જગડુશાહની દાનશાળામાં ગમે ત્યાં વીસ હજાર માણસે જમતા જોઈ રાજા જગડુશાહને કહે છે કે અહિંયા અન્ન તમારૂં થાઓ પણ ઘી મારું અપાય તે પ્રમાણે કરતા ઘી ખાલી થઈ જતાં વિસલ રાજાએ ઘીને બદલે તેલ પીરસ્યું. જગડુશાહ પિતાની દાનશાલામાં ઘી આપે છે તે વખતે રાજા જગડુ પાસે છ છ કરાવે છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ જગડુ શાહની કથાઃ ૮૧ [ ૧૨૧ તે સાંભળી કેઈ ચારણ બેલે છે કે“વિસલ! તું વિરૂવં કરેઈ, જગડુ કરાઈ છે જી. તું જમાઈ તેજસુ, સે હું જમાવઈ ઘીઈ ! !” જગડુશાહ હંમેશા યંગ્ય સ્થાને બેસી ઈચ્છા પ્રમાણે દાન આપે છે. ત્યાં કેટલીએક લજાવંતી ઉત્તમકુળની સ્ત્રીઓ પ્રગટદાન લેવાને માટે સમર્થ થતી નથી, તેથી તે સ્ત્રીઓને ગુપ્તદાન આપવા માટે આગળ પડદે બાંધી દાન આપે છે, જેથી તે સ્ત્રીઓ પડદાની અંદર હાથ નાખી દાન ગ્રહણ કરે છે. એક વખત વિસલ રાજા પિતાના ભાગ્યની પરીક્ષા કરવા વેષ પરિવર્તન કરી એકલે ત્યાં ગયે. પડદાની અંદર પિતાને હાથ નાખે છે. જગડુશાહે શુભ લક્ષણવાળે હાથ જોઈ વિચાર કર્યો કે-જગતના લેકને પૂજનીય કઈ રાજાને આ હાથ દેખાય છે, દૈવગે કઈ પણ આ રાજા વિપત્તિમાં પડે લાગે છે, તેથી આજીવન પર્યત સુખી થાય તેમ કરૂં એ પ્રમાણે વિચાર કરી પિતાના હાથમાંથી મણિમય મુદ્રિકા કાઢી તેને હાથમાં આપી, તે જોઈ રાજા આશ્ચર્ય પામ્યો. ક્ષણ પછી ડાબે હાથ પણ પડદામાં નાખે તે વખતે જગડુશાહે તે હાથમાં બીજી મુદ્રિકા આપી. તે રાજા બને મુદ્રિકા ગ્રહણ કરી પિતાના મહેલમાં ગયે. બીજે દિવસે જગડુશાહને બોલાવી “આ શું છે?” એ પ્રમાણે કહી બે મુદ્રિકા બતાવી, તે જોઈ જગડુશાહ, કહ્યું, સર્વ ઠેકાણે કાગડા કાળા દેખાય છે, સર્વ ઠેકાણે પિપટ લીલા હોય છે, તેમ સર્વ ઠેકાણે સુખીને સુખ હોય છે અને દુઃખી દુઃખ હોય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ આ સાંભળી ખુશ થયેલા રાજાએ તેણે પ્રણામના નિષેધ કરીને જગડુ શાહને હાથી ઉપર બેસાડી ઘેર મેાકલ્યા. આ પ્રમાણે ધાર્મિકપણુ અનુક‘પાથી શાલે છે. ત્યાર પછી જગડુશાહે એકસે આ જિન પ્રાસાદ કરાવ્યા. શ્રી શત્રુ જયતી ઉપર વિસ્તારપૂર્વક ઘણા જ ઠાઠથી ત્રણ જાત્રા કરી. એક વર્ષીમાં આઠ સાધર્મિક બંધુએનું વાત્સલ્ય, આઠ વખત શ્રી સંઘની પૂજા કરીને અનેક દીનદુઃખિયાને અન્નદાન આપવા વડે પેાતાના જન્મ સફળ કરી જગડુશાહ સ્વ સુખને પામ્યા. ઉપદેશ :—અહિં અનુકમ્પા વિગેરે દાનને બતાવનાર જગડુશાહનું દૃષ્ટાંત સાંભળી હુંમેશાં દાન ધર્મીમાં યત્ન કરવા જોઈ એ. જગડુ શાહની કથા ૮૧ મી સમાપ્ત, -પ્રભુધ પંચશતીમાંથી Page #138 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર વણિકની કથા પરમાત્માની ભક્તિના પ્રભાવથી જીવ આસસ સિદિવાળે થાય છે. અહી પરમસુખને આપનાર નિધન ચંદ્ર વણિનું દ્રષ્ટાંત છે. કલ્યાણપુર નગરમાં ચંદ્ર અને ભીમ અને સગાભાઈઓ રહેતા હતા. કેમે કરી ચંદ્રધન રહિત થયે. અને ભીમ મહા ત્રાદ્ધિવાળો થયે, જ્યારે ચંદ્ર બીજાના ઘરમાં અન્યની સેવા કરી નિર્વાહ ચલાવે છે. ત્યારે તેને ભીમ કહે છે હે ભાઈ! તું આપણા ઘરમાં રહે અને જે જોઈએ તે મારી પાસેથી લે. ત્યાર પછી ચંદ્ર ભાઈને ઘરમાં કામ કરી પિતાને નિર્વાહ કરે છે. એક વખત રાત્રિમાં વરસતા વરસાદમાં ભીમ કહે છે ચંદ્ર! તું ખેતરમાં જા, ત્યાં કયારાઓમાંથી પાણી નીકળતું હશે. તેથી ત્યાં તું પાળી બાંધજે. ચંદ્ર વિચાર કરે છે કે હમણું હું જે નહિં જાઉં તે મારે નિર્વાહ મુશ્કેલીથી થશે. એ પ્રમાણે વિચાર કરી ખેતરમાં ગયા. ત્યાં કયારાની તુટેલી પાળીઓ બાંધતા માણસને જોઈ પૂછયું તમે કોણ છે? તેઓ કહે છે અમે વ્યંતર દેવે ભીમના સેવકે ઈચ્છિત વસ્તુને આપનારા છીએ અને અહિં આવી ભીમના પુણ્યથી ખેંચાઈ પાળી બાંધીએ છીએ. ચંદ્ર પૂછયું કે મારું ઈચ્છિત કરનારા સેવકે ક્યાં છે? તેઓ કહે છે કે તારા સેવકે વીરપુર નગરમાં છે. ત્યાં જઈ 2ષભદેવ જિનેશ્વરશ્રીની સેવા કર તેથી તેને પણ ઈષ્ટ લાભ થશે. તેથી ચંદ્ર વણિક કુટુંબ સહિત ત્યાં ગયે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ શ્રીઋષભદેવ જિનેશ્વર ભગવંતની હંમેશા દ્રવ્ય અને ભાવથી ભક્તિ કરતે ઘાસ અને લાકડાને ભારે વનમાંથી લાવી અને વેચીને પિતાને નિર્વાહ કરે છે. એક વખત પરમાત્માની ભક્તિથી પ્રસન્ન થયેલા કપદ યક્ષે કહ્યું કેહું આ ચૌદશના દિવસે શત્રુંજય મહાતીર્થ ઉપર શ્રી શાંતિજિનેશ્વરની દષ્ટિમાં રસ કૂપિકા ઉઘાડીશ અને તે સંધ્યા સુધી ઉઘાડી રહેશે. જે તારી ઈચ્છા હોય તે ત્યાં તારે આવવું અને રસ ગ્રહણ કરે. એક ગદિયા પ્રમાણે તે રસને સાઈડ ગદિયાણા પ્રમાણ સીસામાં મેળવાય તે બધું સુવર્ણ થાય. તે સાંભળી ચંદ્ર વણિક શત્રુંજય તીર્થ ઉપર જઈ શ્રી ઋષભદેવ પરમાત્માની ભક્તિથી પૂજા કરી અને સ્તુતિ કરી શ્રી શાંતિનાથ પરમાત્માને નમસ્કાર કરી રસકૂપિકાના ત્રણ તુંબડા ગ્રહણ કર્યા. ત્યાર પછી તે ઘેર આવી સુવર્ણ બનાવી બનાવીને અદ્ધિવાળો થશે. સાત ક્ષેત્રમાં ઘન વાપરી ચારિત્ર ગ્રહણ કરી તે ચંદ્ર વણિક સાત-આઠ ભવમાં સિદ્ધિપદને પામશે. - ઉપદેશ – પરમાત્માની ભક્તિભાવવાળું અહિંયા ચંદ્ર વણિકનું દષ્ટાંત સાંભળી તમે જિનેશ્વરની આ રીતે હંમેશા ભક્તિ કરનારા થાઓ. . ચંદ્ર વણિકની કથા ૮૨મી સમાપ્ત. -પ્રબંધ પંચશતીમાંથી, Page #140 -------------------------------------------------------------------------- ________________ શિવરાજાની કથા ૮૩ ભાવનાથી શિવરાજા જેમ જલદી અવ્યયપદને પામ્યા તેમ હે ભવ્યજીવા તમે ! પણ તેવી વિશુદ્ધ ભાવના ભાવે. શ્રી વર્ધમાનપુર શહેરમાં શૂરરાજા ન્યાયથી રાજ્ય કરે છે. તેને પદ્માદેવીથી ઉત્પન્ન થયેલા શિવ નામના એક શ્રેષ્ઠ લક્ષણવાળા પુત્ર હતા, પિતાએ શિવપુત્રને ઉપાધ્યાય પાસે તેવી રીતે ભણાવ્યા જેથી તે સવ ધમ અને કર્માની કલાઆમાં પાર પામ્યા. જગતમાં ઉત્પન્ન થયેલા મનુષ્યે એ વસ્તુ શિખવા લાયક છે. જે સારા કાર્યથી જીવે અને મર્યા પછી પણ પરલેાકમાં સારી ગતિમાં ાય, તેવું જીવન જીવવુ જોઇએ. શૂરરાજાએ શ્રીપુરનગરના રાજા ધીર ભૂપતિની શ્રીમતી પુત્રી સાથે મહેાત્સવ પૂર્ણાંક પોતાના પુત્રને પરણાવ્યા. પછી તે ધરધર શૂરરાજા પ્રિયા સાથે અંતિમ સમયે સારી રીતે આરાધના કરી દેવલાકમાં ગયા. કહ્યું છે કે-ધથી ઉત્તમ કુલ, ધથી દિવ્યરૂપની પ્રાપ્તિ, ધથી ધનની સમૃધ્ધિ અને ચારે ખાજી પ્રીતિ પ્રસરે છે, હવે શિવરાજા પિતાનું મૃત્યુ કા કરી, શાકને ત્યાગ કરી, ન્યાયથી પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. એક વખત સભામાં બેઠેલા રાજાને કાઈ માણસે કહ્યુ કે હે રાજન્! Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] પ્રાકૃત વિજ્ઞાન કથાએ આ તમારા બૈરી ધીરરાજા હમણા હીરપુર નગરને લૂટી ચાલી ગર્ચા છે તેથી શિવરાજા તે વૈરીને જીતવા ઘણા હાથી ઘેાડા પાયઢલ વગેરે સૈન્ય સહિત નગરની બહાર નીકળી શત્રુના નગરની સમીપે ગયા. ધીરરાજા દૂતના મુખથી શિવરાજાને આવેલા સાંભળી ક્રોધ સહિત લડવા માટે નગરની બહાર નીકળ્યા. અને સૈન્યાના યુધ્ધમાં વૈરી રાજાએ સામે આવેલી શિવરાજાની સેનાને જેટલામાં ભગાડી દીધી તેટલામાં શિવરાજા પોતાના ભાગતા સૈન્યને જોઈ ક્રોધથી લાલ આંખવાળા તે ઉઠી સ’ગ્રામ કરવા લાગ્યા. તે સમયે શિવરાજાએ રણમાં સમુદ્રની જેમ શત્રુ રાજાના સૈન્યને ચારે બાજુ વિખેરી નાખી પક્ષીની માફક જલ્દી તેને બાંધી દીધા; ધીર શત્રુના ત્રાસ પામેલા સર્વ સુભટો સૂર્યદય થયે જેમ અંધકારના સમુદાય નાશ પામે તેમ ચારે દિશાએ નાસી ગયા. પરાભવને પામેલા ધીરરાજાએ શિવરાજાને નમસ્કાર કરી ભક્તિપૂર્વક કહ્યું કે રાજન્ ! હુ તમારી સેવક છું. આ નગર તમે ગ્રહણ કરે. તેમ જ મારી શ્રીસુંદરી પુત્રીને તમે મંગીકાર કરેા અને કૃપા કરી બંધનથી મને મુક્ત કરે. શિવરાજાએ ભક્તિવાળુ તેનુ વચન સાંભળી પ્રસન્ન થઈ તેને અંધનથી મુક્ત કર્યો, કહ્યું છે કે—‘ઉત્તમ પુરૂષોના નમસ્કાર કરે ત્યાં સુધી જ ક્રોધ નિશ્ચયે હાય છે અને નીચ પુરૂષોના પ્રણામ કર્યાં છતાં પણ ક્રોધ શાંત થતા નથી.’ ધીરરાજાએ આપેલી શ્રીસુ દરી કન્યાનું શિવરાજાએ મહેાત્સવ પૂર્વક પાણિગ્રહણ કર્યું. ત્યારપછી ધીરરાજાને પોતાનું રાજ્ય આપી શ્રીસુંદરી સાથે Page #142 -------------------------------------------------------------------------- ________________ શિવરાજાની કથા : ૮૩ [ ૧૨૭ શિવરાજા ધીમે ધીમે સુખ પૂર્વક પ્રયાણ કરતા પિતાના નગરમાં આવે. તે રાજાએ ગુણરૂપી અલંકારોને ધારણ કરનારી શ્રીસુંદરીને પટ્ટરાણી પદે સ્થાપી. તેણે હંમેશા સર્વજ્ઞ ભગવંતએ કહેલ જીવદયામય ધર્મને કરે છે. પણ દુર્જનના સંગના દેષથી શિવરાજા છેડે પણ ધર્મ કરતે નથી, દુષ્ટ બુધ્ધિવાળે તે હંમેશા સાતે વ્યસનમાં તત્પર થયે. ક્રમે કરી શ્રીમતી દેવીએ સુંદર આકૃતિવાળા પુત્રરત્નને જન્મ આપ્યો. પુત્રને જન્મ મહોત્સવ કરી “વીર એવું પુત્રનું નામ રાખ્યું. હંમેશા પાંચ ધાઈ માતાઓથી લાલન પાલન કરાવે તે સુંદર દેહવાળે શુકલ પક્ષના ચંદ્રની જેમ વધવા લાગ્યું. એક વખત નિમલ શીલવાળી શ્રીમતી ધર્મધ્યાનમાં મગ્ન બનેલી તે અંતે મરણ પામી દેવલેકમાં દિવ્ય દેડવાળી દેવી થઈ. તે શ્રીમતીદેવી અવધિજ્ઞાનથી પિતાને પૂર્વભવ જાણું પિતાના સ્વામી શિવરાજાને પ્રતિબંધ કરવા અહિં આવી. કહ્યું છે કે – જિનેશ્વર ભગવંતના પાંચ કલ્યાણકના પ્રસંગે તથા મહાઋષિઓના તપના પ્રભાવથી અને જન્માક્તરના સ્નેહથી દે મનુષ્ય લેકમાં આવે છે. - શ્રીમતીદેવીએ શિકાર, પરદ્રોહ, મદ્યપાન વગેરેમાં આસક્ત શિવરાજાને જોઈ હૃદયમાં વિચાર કર્યો કે મારા સ્વામિને આ પાપકર્મથી મારે જલદી અટકાવવા જોઈએ આ પ્રમાણે વિચાર કરી કુરૂપવાળી ચાંડાલીનીનું રૂપ ધારણ કરી મેલા વસ્ત્રવાળી, હાથમાં મનુષ્યની ખેપરી ધારણ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ કરતી, મદ્યપાન કરતી, માંસ ખાતી તે શ્રીમતી દેવી રાજમાર્ગ ઉપર પાણીને છાંટતી ધીમે ધીમે ચાલવા લાગી. તે વખતે સભામાં બેઠેલા રાજાએ તેવા પ્રકારની સ્ત્રીને જોઈને કહ્યું “હે મંત્રી ! આ ચાંડાલિની માર્ગમાં પાણી કેમ છાંટે છે? રાજાની આજ્ઞાથી મંત્રીશ્વરે ચાંડાલિની પાસે જઈ પાણીના છાંટા નાખવાનું કારણ પૂછયું, હે ચાંડાલિ! માંસ-મદિરાનું ભક્ષણ કરનારી તથા હાથમાં મનુષ્યની પરી ધારણ કરનારી, તને રાજા પૂછે છે કે માર્ગમાં પાણી કેમ છાંટે છે? ચાંડાલિ સભામાં આવી સુંદર વચન બોલતી રાજાસાંભળે તેમ તેણીએ કહ્યું કે-“ખાટી સાક્ષી આપનાર, અસત્ય બોલનાર કૃતન, વિશ્વાસઘાતી અને બહુકેથી, આ માર્ગમાં ચાલ્યા હોય તેથી તેની શુદ્ધિને માટે પાણીના છાંટા નંખાય છે. મંત્રીએ કહ્યું કે હે ચાંડાલિની! આ પ્રમાણે તું બેલ નહિ, કેમકે ચાંડાલે પાણી વડે સ્નાન કરે છતાં પણ કઈ વખત શુદ્ધ થતા નથી. ચાંડાલિએ કહ્યું કે બેટી સાક્ષી આપનાર, અસત્યવાદી, કૃતન અને બહુ ઠોધી અને મદ્યપાન કરનાર પાણીથી કેઈપણ વખત શુદ્ધ થતા નથી. કહેલું છે કે–પાણી વડે ઘણીવાર ઘવાયેલું પણ અશુભ મદિરાનું પાત્ર જેમ શુદ્ધ થતું નથી તેમ દુષ્ટ પુરૂષનું અંદરનું અશુભ મન તીર્થના જલથી કદી પણ શુદ્ધ થતું નથી. આ પ્રમાણે સર્વ વૃત્તાંત મંત્રીના મુખમાંથી સાંભળી Page #144 -------------------------------------------------------------------------- ________________ શિવરાજાની કથા : ૮૩ [ ૧૨૯ રાજા વડે બેલાવાયેલી ચાંડાલણ જળના છાંટા નાખતી, રાજાની પાસે આવી સભાની મધ્યમાં પણ જળના છાંટા નાખી જેટલામાં ઉભી રહી તેટલામાં રાજાએ કોધથી તેને મારવાને આદેશ આપે. મરાતી પણ તે ચાંડાલિની સહેજ પણ છેદાઈ નહિ કે ભેદાઈ નહિ. રાજા વિચાર કરે છે કે આ સ્ત્રી વ્યંતરી, કિન્નરી કે કઈ દેવી હેવી જોઈએ, જે માનવી હોય તે મારવામાં આવે તે ક્ષણમાં મરી જાય તેથી આ કિન્નરી અથવા તે દેવી છે. તેમાં કોઈ સંદેહ નથી. ખરેખર મેં દેવીની આશાતના કરી. આ પાપથી અધમ એ હું કેવી રીતે છુટીશ! ચાંડાલિની રાજાનું મન ધર્મના માર્ગમાં આવેલું જોઈ, જલ્દી રાજાની સમક્ષ દેદીપ્યમાન અલંકાર ધારણ કરનારી દેવી રૂપે પ્રગટ થઈ. રાજા પૂછે છે કે તું કેણ છે ? અને અહિંયા શા માટે અને કયાંથી આવી છું ? દેવીએ પિતાના પૂર્વભવનું સ્વરૂપ કહી આપને પ્રતિબંધ કરવા મેં ચાંડાલીનું રૂપ ધારણ કર્યું હતું તે તમે જાણો. રાજાએ કહ્યું હે દેવી! મેં અજ્ઞાનતાથી, શિકાર વગેરે ઘણા પાપકર્મો કર્યા. તેથી ઘણું દુઃખ આપનાર નરકમાં હું જઈશ અને તું સર્વ સુખને આપનાર જીવદયા રૂપી ધર્મ આરાધી સ્વર્ગમાં દિવ્યરુપ વાળી દેવી થઈ. આ પ્રમાણે રાજા પ્રત્યક્ષ ધર્મનું સ્વરૂપ જોઈ જલ્દી સર્વ વ્યસનને ત્યાગ કરી ધમમાં દઢતર થયે. | દેવીએ કહ્યું હે રાજન! જીવદયાનું સારી રીતે પાલન કરે, કારણ કે પરમપદ નજીક હોય અને સર્વ કલ્યાણ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ થવાનું હોય તે જ જે જિનેશ્વર ભગવંતે કહેલે ધર્મ ભાવથી સ્વીકાર કરે છે. આ પ્રમાણે શ્રીમતી દેવી રાજાને ધર્મના માર્ગમાં સ્થાપન કરી રાજાના પુત્રને બે રસ્તે આપી સ્વર્ગમાં ગઈ. ત્યાર પછી સાતે વ્યસનને ત્યાગ કરી ધર્મમાં તત્પર રાજા નગરની મધ્યમાં શ્વેત રત્નમય જિના પ્રાસાદ કરાવી આચાર્ય મહારાજને બેલાવી પ્રાસાદમાં શ્રી શાંતિનાથ ભગવાનની મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. કારણ કે જિનપ્રાસાદ, જિનપ્રતિમા, તીર્થયાત્રા, પ્રભાવના અને જીવદયાની ઘેષણ એ પ્રાણીઓને મહા પુણ્યને આપનારા છે. એક વખત શિવેરાજા શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાને શ્રેષ્ઠ કુસુમ વડે પૂજા કરી જિનેશ્વર ભગવંતની આગળ સુંદર નૈવેદ્ય સ્થાપન કરી ભક્તિથી ભરેલા મનવાળ ઉદાર અને શ્રેષ્ઠ ગુણવાળી સ્તુતિએ વડે શ્રી શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરવા લાગે. આ પ્રમાણે એક ચિત્તથી વિશુદ્ધ ભાવના ભાવતા તે શિવરાજાને શાંતિનાથ ભગવાન સમક્ષ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું ત્યાર પછી દેવે આપેલે દિવ્યવેશ ગ્રહણ કરી શિવરાજર્ષિ કેવળી, કેવળ જ્ઞાન વડે પૃથ્વી ઉપર અનેક ભવ્ય જીવોને પ્રતિબંધ કરી કમે સર્વ કર્મક્ષય કરી મુક્તિપુરીમાં ગયા. ભાવની વિશુદ્ધિ ઉપર કહ્યું છે કે “હાથી ઉપર બેઠેલા સ્વામિની મરૂદેવા માતા, ઋષભદેવ ભગવાનનીઋદ્ધિ જોઈ તે જ ક્ષણે શુભ ધ્યાનથી સિદ્ધિપદને પામ્યા છે. આ પ્રમાણે જે ભાજી શુદ્ધ ભાવથી ભાવના ભાવે છે તે સર્વ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાનને પામી મુક્તિપદને પામે છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ શિવરાજાની કથા : ૮૩ [ ૧૩૧ ઉપદેશ – શિવરાજ નુ ભાવનાથી ભૂષિત દષ્ટાંત સાંભળી હે ભવ્યજીતમે પણ જિનેશ્વર ભગવંતની પૂજામાં ભાવથી તે પ્રયત્ન કરે. જેથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય. શિવરાજાની કથા ૮૩મી સમાપ્ત. - વિક્રમ ચરિત્રમાંથી, Page #147 -------------------------------------------------------------------------- ________________ નાગકેતુની કથા ભાવપૂક કરાયેલે તપ સર્વસુખને આપના થાય છે અહિં કેવળજ્ઞાન પામનાર નાગકેતુનું દષ્ટાંત છે. ચંદ્રકાન્ત નગરીમાં વિજયસેન નામે રાજા રાજ્ય કરે છે. ત્યાં શ્રીકાંત નામે વણિક વસે છે. તેને શ્રી સખી નામની સ્ત્રી છે, ઘણી માનતાઓથી તેને એક પુત્ર ઉત્પન્ન થયે. પર્યુષણ પર્વ નજીક આવ્યું છતે કુટુંબમાં થયેલી ત્રણ ઉપવાસ સ્વરૂપ અઠ્ઠમતપની વાત સાંભળી તે જાતિસમરણજ્ઞાનથી પૂર્વભવનું સ્મરણ કરે છે. તેથી સ્તનપાનને કરનાર તે બાલકે અઠ્ઠમતપ કર્યો, અને સ્તનપાન નહી કરવાથી કરમાઈ ગયેલી માલતી ફૂલની જેમ ગ્લાની પામેલ તે બાલકને જોઈ માતા પિતાએ અનેક ઉપાયે કર્યા છતાં મૂછ પામેલા તે બાળકને મરેલે જણી સ્વજને તેને ભૂમિમાં સ્થાપન કરે છે. પુત્રના વિયેગથી પિતાનું પણ મરણ થાય છે તેથી ત્યાંના વિજયસેન રાજાએ પુત્રને અને તેના દુઃખથી તેના પિતાને મરેલા જાણી તેનું ધન ગ્રહણ કરવા તેને ઘેર સુભટે મેકલ્યા. અહિંયા અઠ્ઠમતપના પ્રભાવથી. આસન ચલિત થવાથી શ્રી ધરણેન્દ્ર નાગરાજે અવધિજ્ઞાનથી તેનું સકલસ્વરૂપ જાણી ત્યાં આવી ભૂમિમાં રહેલા બાળકને અમૃત છાંટવા વડે આશ્વાસન આપી, બ્રાહ્મણ રૂપે ધન ગ્રહણ કરતા તે સુભટને અટકાવે છે. તે સાંભળી રાજા પણ Page #148 -------------------------------------------------------------------------- ________________ નાગકેતુની કથાઃ ૮૪ | [ ૧૩૩ જલ્દી ત્યાં આવી કહેવા લાગ્યું. તે બ્રાહ્મણ ! પરંપરાથી અમે અપુત્રિયાનું ધન ગ્રહણ કરીએ છીએ. તેને તું કેમ અટકાવે છે? ધરણેન્ટે કહ્યું, હે રાજન ! આને પુત્ર જીવત છે. રાજાએ કહ્યું કે કેવી રીતે અને કયાં છે ? ત્યારે ધરણેન્દ્ર નાગરાજે ભૂમિમાંથી આવતા બાળકને સાક્ષાત્ કરી નિધાનની જેમ બતાવ્યું. તેથી વિસ્મય પામેલા સર્વ લોકોએ પૂછયું, હે સ્વામિ! તમે કેણ છે? અને આ બાળક કેણ છે? દેવે કહ્યું કે હું ધરણેન્દ્ર નાગરાજ છું. અમતપને કરનાર આ મહાપુરૂષને સહાય કરવા માટે આવ્યો છું. રાજા વગેરેએ કહ્યું, “હે સ્વામિ ! ઉત્પન્ન માત્રથી આ બાળકે અઠ્ઠમતપ કેમ કર્યો? ” ધરણેન્કે કહ્યું, “હે રાજન ! પૂર્વભવમાં આ કોઈ વણિકને પુત્ર હતા. તેની માતા બાળપણમાં મરી ગઈ હતી. તેથી અપસ્માતાથી અત્યંત પીડાતા તેણે મિત્રને પિતાનું દુઃખ કહ્યું, તે મિત્રે કહ્યું કે-તે પૂર્વભવમાં તપ ક્ય નથી તેથી તું આ પરાભવ પામે છે,” એથી તે યથાશક્તિ તપ કાર્યને કરતે આવતા પર્યુષણમાં હું અવશ્ય અઠ્ઠમતપ કરીશ એ પ્રમાણે મનમાં નિર્ણય કરી ઘાસની ઝુંપડીમાં સૂઈ ગયે. તે વખતે અવસર પ્રાપ્ત કરી, અપરમાતાએ નજીકમાં રહેલા અગ્નિમાંથી, અગ્નિને કણ લઈ ઝુંપડા ઉપર નાખ્યો તેથી ઝુંપડી સળગી ગયે છતે, તે પણ મરી ગયે, અઠ્ઠમતપના ધ્યાનથી તે આ શ્રીકાંત શેઠને પુત્ર થશે. તેથી તેણે પૂર્વભવમાં ચિંતવેલે અઠ્ઠમતપ કર્યો. આ લઘુકમી મહાપુરુષ આ જ ભવમાં મુક્તિપદને પામશે. તેથી તમારે પણ યત્નથી તેનું પાલન કરવું. સમયે તમને Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ પણ મોટા ઉપકારને માટે થશે. આ પ્રમાણે કહી નાગરાજ પિતાને હાર બાળકના કંઠમાં નાખી પિતાના સ્થાને ગયે. ત્યાર પછી સ્વજનોએ શ્રીકાન્ત શેઠનું મૃત્યુ કાર્ય કરી તેના બાળકનું નામ યથાર્થ નાગકેતુ એ પ્રમાણે રાખ્યું. ક્રમ કરી તે બાળપણથી જ ઈન્દ્રિયોને જીતનાર જિતેન્દ્રિય એ પરમ શ્રાવક થયે. એક વખત વિજયસેન રાજાએ કેઈ નિર્દોષ ઉપર ચેરનું કલંક મૂકી તેને મારી નાખે અને તે મરણ પામી વ્યંતર થે. તેણે આખા નગરમાં વિનાશ માટે શિલા વિકુવી અને પગના પ્રહારથી રાજને લેહી વમતે કરી, સિંહાસનથી ભૂમિ ઉપર નાખી દીધે. તે વખતે નાગકેતુ શ્રી સંઘ અને જિનેશ્વર ભગવંતના મંદિરોને નાશ હું કેવી રીતે જીવતે જોઉં ? એમ બુદ્ધિથી વિચાર કરી પ્રાસાદના શિખર ઉપર ચડી તે શિલાને પિતાના હાથમાં ધારણ કરી. તે વખતે તે વ્યંતરદેવ તેની તપ શક્તિના તેજને સહન નહિ કરેતે, શિલાને સંહરણ કરી નાગકેતુને નમસ્કાર કર્યો. તેના વચનથી રાજાને પણ ઉપદ્રવ રહિત કર્યો. એક વખત નાગકેતુને જિનેન્દ્રની પૂજા કરતા, પુષ્પની અંદર રહેલા સાપે ડંખ માર્યો, તે પણ વ્યાકુલ થયા વગર વિશુદ્ધ ભાવના ભાવતા તેને કેવળજ્ઞાન થયું. તેથી શાસનદેવે આપેલ મુનિશ ગ્રહણ કરી લબેકાળ પૃથ્વી ઉપર વિચરી અનેક ભવ્ય જેને પ્રતિબંધ કરી, નાગકેતુ મહારાજ અજરામર પદને પામ્યા. આ પ્રમાણે નાગકેતુનું દષ્ટાંત સાંભળી, બીજઓએ પણ અઠ્ઠમતપ કરવામાં યત્ન કરે જોઈએ. Page #150 -------------------------------------------------------------------------- ________________ નાગકેતુની કથા ઃ ૮૪ | [ ૧૩૫ ઉપદેશ –નાગકેતુનું તપના પ્રભાવ ઉપર દષ્ટાંત સાંભળી શાશ્વત સુખને ઈચ્છનારા તમે પણ તે પ્રમાણે તપશ્ચર્યામાં યત્ન કરો. નાગકેતુની કથા ૮૪મી સમાપ્ત.. -કેપસૂત્રમાંથી, Page #151 -------------------------------------------------------------------------- ________________ વરદત્તની કથા ૮૫ આ સંસાર અસાર છે. જેમાં કમના ઉદયથી જીવા અનેક પ્રકારે દુઃખી થાય છે. અહીં વરદત્ત મુનિનુ સુદર દૃષ્ટાંત છે. કૌશાંબી નગરીમાં મહીપાલ નામે રાજા છે. એક વખત તે રાજા મહેાદય ગુરૂમહારાજ પાસે ધમ સાંભળવા બેઠો તે વખતે ધ દેશના આપતા ગુરૂ ભગવ ́ત હસ્યા. તે વખતે રાજાએ કહ્યું, 'હે ભગવંત ! આપ કેમ હસ્યા ? સાધુને હસવુ' ઉચિત નથી. ત્રિકાળજ્ઞાની ગુરૂ ભગવંતે કહ્યું, લેાકેાના ધને માટે મારાથી હુમાયું. રા એ પૂછ્યુ - કેવી રીતે લેાકેાને બેધ થાય ? ગુરૂ ભગવંતે ‘આ સમડીથી બેધ થાય’ એમ કહી તેનું સ્વરૂપ કહે છે, આ ભરતક્ષેત્રમાં શ્રીપુરનગરમાં ધન્ય નામના શેઠ છે તેને સુંદરી નામે સ્ત્રી છે. તે પરપુરૂષમાં આસક્ત છે, તેને જાપતિ ચંદ્ર એક વખત તેણીને કહે છે કે હે સુંદરી! આજથી માંડી તારે મારી પાસે આવવું નહિ. હું તારા પ્રિય અને રાજાથી ભય પામું છું. સુદરીએ કહ્યું-તારે ભય પામવા નહી. હું તે પ્રમાણે કરીશ. મારા સ્વામીને મારી નાખીશ એટલે આપણને ભય રહેશે નહિ. ત્યાર પછી તેણી એક વખત દૂધમાં ઝેર નાખી સ્વામિના વિનાશ ઇચ્છે છે. તેણીના સ્વામી ભાજન કરવા બેઠા તે ભાજન પીરસી દૂધ લાવવા માટે ઘરના ઓરડામાં ગઈ. ત્યાં તે વખતે તેણીને સર્પ ડસ્યા. સ્વામીએ તેણીને માટે ઔષધ વગેરે Page #152 -------------------------------------------------------------------------- ________________ વરદત્તની કથા : ૮૫ [ ૧૩૭ ઉપચારો કર્યા છતાં પણ ગુણ થયો નહીં અને તેની સ્ત્રી મરણ પામી. ધન્ય શેઠ રડવા લાગ્યો. લેકેએ કહ્યું કે સ્ત્રી મરી ગયે છતે કાયર પુરૂષ જ રૂવે છે. પરંતુ સત્વશીલ અને સાહસિક પુરુષ તે નથી તેથી કમે કરી તે શંકરહિત થયો. તેની સ્ત્રી મરીને વાઘપણે ઉત્પન્ન થઈ અને ધન્ય શેઠ સંયમ ગ્રહણ કરી દુષ્કર તપ કરતાં વિચરતાં એક વખતે તે વનમાં કાઉસ ધ્યાને રહ્યા છે. ત્યાં પૂર્વભવના વૈરથી તે વાઘે તેને મારી નાખ્યો. સમભાવથી સહન કરતા તે ઋષિ અશ્રુત દેવલોકમાં દેવ થયા. અને વાઘ મરી ચોથી નરકમાં ઉત્પન્ન થયું. તે ધન્ય શેઠનો જીવ સ્વર્ગમાંથી વી, ચંપાનગરીમાં દત્ત શેઠને વરદત્ત નામે પુત્ર થયે. કેમે કરી તેણે સકલ કળાને અભ્યાસ કર્યો. અભ્યાસથી તે બાળપણમાં જ વૈરાગ્યવાળો થયો, સમ્યગ દર્શન સહિત શ્રાવકના વ્રતે ગ્રહણ કરી, તે દાની અને વિવેકવાળે થયે. સુંદરીને જીવ નરકમાંથી નીકળી અનેક ભવમાં ભમતે ક્રમે વદત્તના ઘરમાં કામુક નામની દાસીને પુત્ર થયો. છેતરવાના સ્વભાવવાળો તે “દાસીપુત્ર” એ નામથી ત્યાં પ્રસિધિને પામે. પૂર્વભવના દેષથી તે વરદત્તને શત્રુની જેમ માને છે. પિતા મરી ગયા પછી વરદત્ત ઘરને સ્વામી થયે અને તે દાસીપુત્રને પિતાના ભાઈ જે માને છે. દાસીપુત્ર વરદત્તના ચિત્તની પ્રસન્નતા માટે ભાવ વિના ધર્મ કરે છે. તેને ધમી જાણ વરદત્ત કહે છે “આ મારે ભાઈ છે” લેકેમાં પણ તે તેના ભાઈ તરીકે જ પ્રસિધિને પામ્યા. તે દાસીપુત્ર ક્રમે કરી વરદત્તને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ હણ ઘરને સ્વામી થવાની ઈચ્છા કરે છે. પણ માયાથી તે પિતાને તેને ભક્ત જણાવે છે. એક વખત તેણે સુવાના અવસરે વરદત્તને ઝેરવાળું તંબોલપાન ખાવા માટે આપ્યું. મારે ચૌવિહાર છે.” એ પ્રમાણે યાદ આવવાથી વરદત્ત ઓશીકા ઉપર મૂકી સૂઈ ગયે. પ્રભાત સમયે વરદત્ત નમસ્કાર મહામંત્રને ગણતે ઉઠી જિનમંદિરમાં ભગવંતના દેવવંદન કરવા ગયે. અહિં વરદત્તની સ્ત્રીએ હાથમાં આવેલા તે તંબોલને એક ભાજનમાં મૂકયું તે જોઈ દાસીપુત્ર ચિત્તના ભ્રમથી ગ્રહણ કરી ખાઈ ગયો. ઝેરના વિકારથી મૂછિત થઈ ભૂમિ ઉપર પડે. વરદત્તે ઘણું ઉપચારે કર્યા છતાં પણ તે પિતાના કર્મદેવથી મૃત્યુ પામ્યા ત્યાર પછી ભાઈને મરણથી તે વરદત્ત તેના વિગથી દુઃખી થયેલ સુખેથી સૂ નથી અને ખાતે પણ નથી. લેકને વારંવાર ઉપદેશ પામી કેમે કરી શકરહિત બની બેરાગ્યવાળે તે વરદત્ત દીક્ષા ગ્રહણ કરે છે. નગ્ન ઉગ્ર તપ કરવામાં તત્પર તે અધ્યવસાયની વિશુધિથી મનપર્યવજ્ઞાન પ્રાપ્ત કરે છે. અને “મહાદયમુનિ” એવું નામ તે ધારણ કરી અનેક ભવ્ય જેને બોધ કરવા માટે તે જ હું અહીં આવ્યો અને તે દાસીપુત્રને જીવ મરણ પામી સમડી થઈ તે આ ઝાડ ઉપર રહેલી મારા પૂર્વભવની પત્ની જાણવી. તેથી આને જોઈ મને હસવું આવ્યું તે વખતે તે સમડી મુનિને જોઈ પોતાના પૂર્વભવને યાદ કરી ઝાડ ઉપરથી નીચે ઉતરી ગુરૂ ભગવંતના પગમાં પડી તિના અપરાધને ખમાવે છે. ગુરૂ ભગવંતે કહ્યું, પૂર્વભવની આ સ્ત્રીને જોઈ Page #154 -------------------------------------------------------------------------- ________________ વરદત્તની કથા : ૮૫ [ ૧૩૯ મને હસવું આવ્યું પછી તે સમડી અનશન ગ્રહણ કરી સ્વર્ગમાં ગઈ. રાજા વગેરે ઘણા લોકોએ જિનધર્મ અંગીકાર કર્યો. રાજાએ પિતાનું ધન સાત ક્ષેત્રમાં વાવી ચારિત્ર ગ્રહણ કરી મહદયમુનિની સાથે વિહાર કર્યો. કેમે કરીને તે રાજર્ષિને પણ મનપર્વવજ્ઞાન ઉત્પન્ન થયું. મહદયમુની અને મહિપાલ રાજર્ષિ સ્વર્ગમાં ગયા. કેમે કરી તે બને મુકિતસુખને પામશે. ઉપદેશ :- ભવબૈરાગ્યનું કારણ મહદયમુનિનું આ દૃષ્ટાંત સાંભળીને હે ભવ્ય છે ! તમે પણ તેવા વૈરાગ્યથી વાસિત બને. વરદત્તમુનિની કથા ૮૫ મી સમાપ્ત. -પ્રબંધ પંચશતીમાંથી, કા 'પદ AI Page #155 -------------------------------------------------------------------------- ________________ કપર્દિ શ્રાવકની કથા e દેવગુરૂની ભક્તિથી શ્રાવકો સુખી થાય છે. અહી શ્રી હેમચ`દ્રાચાય ના અનુરાગી કપર્દિ શ્રાવકનુ દૃષ્ટાંત છે. ( એક વખત પાટણમાંથી હેમચંદ્રાચાર્યશ્રીને વંદન કરવા કપર્દિ શ્રાવક આવ્યો. આચાર્ય મહારાજે સુખના સમાચાર પૂછ્યા. તેણે કહ્યું હું ભગવત! મારા ઘરમાં દરિદ્રતા જ છે. દયાળુ ગુરૂ ભગવંતે કહ્યું કે ભક્તામર સ્તંત્રનુ દશમુ કાવ્ય નાટ્યદ્દભુત ભુવનભૂષણ ! ભૂતનાથ !' એ છ માસ પ ́ત ગણવું. અને તેની આરાધના વિધિ પણ બતાવી. ગુરૂ ભગવંતે ખતાવેલી વિધિ પ્રમાણે મારાધના કરતા તેને એક વખત રાત્રિમાં શ્વેત વસ્ત્રથી ભૂષિત, સ્રવેશ ધારણ કરી ચકેશ્વરી દેવી તેની ઉપર પ્રસન્ન થઈ. તેણીએ કહ્યુ કે ‘તારે ત્રીશ માર્ટીના ઘડા ઘરમાં સ્થાપન કરવા. કામધેનુ રૂપે હું ત્યાં આવીશ. તારે મને દરરોજ ઢોવી. સર્વાં માટીના ઘડા સેાનાના થશે” તેથી તેણે દરરોજ સવારે ગાય દોહવાથી એકત્રીશ ઘડા ભર્યા. ખત્રીશમાં દિવસે દેવીના પગમાં પડી શેઠ કહે છે કે હે માતા ! તમારી કૃપાથી આ એકત્રીશ ઘડા સુવર્ણ ના થયા, ખત્રીશમે ઘડો તે રીતે કરો કે જેથી હું પરિવાર સહિત રાજાને જમાડુ'. દેવીએ કહ્યું ‘એ પ્રમાણે થાવ’ ત્યાર પછી હુ પામેલા તે શેઠે સવારમાં પરિવાર સહિત કુમારપાળ મહા Page #156 -------------------------------------------------------------------------- ________________ કપદિ શ્રાવકની કથા : ૮૬ | [ ૧૪૧ રાજાને આમંત્રણ આપ્યું. એક પ્રહર થયે છતે રાજા એ દૂતના મુખથી ભેજનની તૈયારી તેને ઘેર જઈ નહિં “અહો ! એણે મારી સાથે મશ્કરી માંડી એ પ્રમાણે રાજા વિચારમાં છે ત્યાં રાજાને શેઠ બોલાવવા માટે આવ્યા. પરિવાર સહિત રાજા તેને ઘેર ભેજન માટે આવ્યું. તે વખતે દેવી કામધેનુ ત્યાં રહેલી છે. બત્રીશમાં ઘડામાં સર્વ પ્રકારની ભજન સામગ્રી તૈયાર થઈ. અમૃત સરખા ભજનના આસ્વાદથી અત્યંત પ્રસન્ન થયેલા રાજાએ પૂછયું “આવી રઈ કયાંથી આવી તે શેઠે કહ્યું કે શ્રી આદીશ્વર જિનેશ્વરના ધ્યાનના પ્રભાવથી અને મારા ગુરૂ શ્રીહેમચંદ્રસૂરી મહારાજની કૃપાનું આ સર્વ ફળ જાણવું. તેથી કુમારપાળ રાજા ગુરૂ ભગવંતના મહાપ્રભાવને અનુમોદન કરતા પિતાના સ્થાનમાં ગયા. તે કપર્દિ શ્રાવક ગુરૂકૃપાથી સુખી થયેલે હંમેશા યુગાદિદેવશ્રી આદીનાથ ભગનાનની આરાધનામાં તત્પર અને ગુરૂદેવની સેવા કરવામાં સાવધાન બની સાત ક્ષેત્રમાં ધન વાપરતે સાધમિકની ભક્તિ કરતા, દીન અને અનાથ લેકેના ઉદ્ધાર કરતે પિતાને જન્મ સફળ કરી સ્વર્ગસુખને પામે. ઉપદેશ :- શ્રી યુગાદીદેવના ધ્યાનના પ્રભાવથી સુખી થયેલા ગુરૂભક્ત કદિ શ્રાવકનું સુંદર દૃષ્ટાંત સાંભળી તમે પણ તે પ્રમાણે આરાધના કરનારા થાઓ. કપદિ શ્રાવકની ૮૬ મી કથા સમાપ્ત. –પ્રબંધ પંચશતીમાંથી Page #157 -------------------------------------------------------------------------- ________________ 13 જિનદાસી શ્રાવિકાની કથા 62 જીવદયા સહિત શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી પશુ દિવ્યજ્ઞાન-અવધિજ્ઞાન થાય છે. અહીં જિનદાસી શ્રાવિકાની સુંદર કથા બાધ માટે કહેવાય છે. રાહિત નગરમાં રહિત નામના તાપસ ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. પરંતુ એ સ થા યા ધર્મને જાણતા ન હતા. તીવ્ર તપ તપતાં તેને તેોલેશ્યા ઉત્પન્ન થઈ, એક વખત ઝાડ નીચે રહેલા તેના માથા ઉપર, વૃક્ષની શાખા ઉપર બેઠેલી બગલી ચરકી તે વખતે રાષ પામેલા તેણે તેજલેશ્યાથી બગલીને બાળી નાખી. એક વખત તે તાપસ રહિતનગરમાં ભિક્ષા માટે ભમતા જિનદાસને ઘેર ગયા, તે વખતે તેની સ્ત્રી દયાવાળી જિનદાસી જિનેશ્વર ભગવંતની પૂજા કરતી હતી. તેથી લાંબાકાળે ભિક્ષા આપવા માટે જેટલામાં ત્યાં આવી તેટલામાં રોષ પામેલા તે તાપસે તેણીને ખાળવા મુખમાંથી ધૂમાડા કાઢયો. તે વખતે તેજોલેશ્યા મુકતા તેનુ' સ્વરૂપ જ્ઞાનથી જાણીને જિનદાસીએ કહ્યું-ડે ભદ્ર! તાપસ ! હું તે ખગલી નથી. આ સાંભળી વિસ્મય પામી તે કહે છે હું ભદ્રે ! મે અગલીને મારી નાખી તે તુ કેવી રીતે જાણે છે? જિનદાસી શ્રાવિકાએ કહ્યું તું વારાણસી નામે નગરીમાં જા ત્યાં કુણાલ નામે ચાંડાલ મારો શિષ્ય છે તે આનું સ્વરૂપ તને કહેશે. તેથી વિશેષ કરી વિસ્મય પામેલે તે વારાણસીમાં ગયા ત્યાં કુણાલની Page #158 -------------------------------------------------------------------------- ________________ જિનદાસી શ્રાવિકાની કથા : ૮૭ [ ૧૪૩ નજરમાં તાપસ જે દેખાય તે વખતે કુણાલે કહ્યું છે ભદ્ર ! જિનદાસી શ્રાવિકા અહિંયા સંશય દૂર કરવા તને મોકલ્યો છે. આ સાંભળી અત્યંત વિસ્મય પામેલે તે તાપસ આ ચાંડાલ પણ આ વાત કેવી રીતે જાણે? એ પ્રમાણે વિચાર કરતાં તેણે કુણાલને પૂછયું હે ભદ્ર! તે જિનદાસી શ્રાવિકા અને તું, મારૂ વર્તન તમે કેવી રીતે જાણો છે ? તે કુણાલે કહ્યું કે ભાવ વિશુધિથી મને તેમજ જિનેન્દ્રની પૂજા કરતાં જીવદયામાં પ્રસકત તેણીને અવધિજ્ઞાન થયેલું છે. તેથી તમારું આ વૃતાંત અમે જાણીએ છીએ. જીવદયા રહિત અજ્ઞાનથી તીવ્ર તપને કરતે આ તેલેશ્યાથી બગલીને બાળવાથી તું નરકમાં જઈશ. આ સાંભળી પશ્ચાતાપ કરતે તે તાપસ પૂછે છે-તે બગલી મરીને કયાં ઉત્પન્ન થઈ? જેથી હું ત્યાં જઈ તેણીની આગળ મારે અપરાધ ખમાવું.' કુણાલે કહ્યું કે-તે બગલી મરીને પ્રમદ વનમાં મેના થઈ અને ત્યાં ગુરૂના વચનથી પ્રતિબોધ પામી. જિનાલયમાં જિનેશ્વર ભગવંતની શ્રેષ્ઠ પુપિ વડે પૂજા કરી તેથી તે પુણ્યના પ્રભાવથી પદ્મપુર નગરમાં ધન શેઠની સ્ત્રી ધનવતી નામે હાલ થઈ છે. તે તાપસ આ સાંભળી ત્યાં જઈ તેના પગમાં પડી કહે છે-હે પુણ્યવતિ ! મારા ઉપર કૃપા કરી મારા અપરાધને ક્ષમા કરો. તેણીએ કહ્યું “તમારી સાથે મારે ક્યાં અપરાધ થયે? તાપસ કહે છે-મેં બગલાના ભવમાં તેને બાળી નાખી હતી. તેણીએ કહ્યું તે કેવી રીતે જાણ્યું ? તાપસે કહ્યું જિનદાસી શ્રાવિકા અને કુણાલ ચાંડાલના મુખમાંથી આ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ વૃત્તાંત મે જાણ્યું છે તે સાંભળતાં તેણીને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તે બન્નેએ પરસ્પર ખમાવ્યા, ત્યારપછી તે તાપસ પ્રતિબેાધ પામી શુરૂ મહારાજ પાસે જઇ પ્રવજ્યા ગ્રહણ કરી, ઉગ્ર તપશ્ચર્યા કરવા પૂર્ણાંક સાંકને ક્ષય કરી સિધ્ધિપદને પામ્યા. જિનદાસી શ્રાવિકા અને કુણાલ અંત સમયે દીક્ષા ગ્રહણ કરી સિધ્ધિપદને પામ્યા. બગલીના જીવ ધનવતી સારી રીતે ધની આરાધના કરી સ્વર્ગમાં ગયા અને ક્રમે કરી મેાક્ષમાં જશે. ઉપદેશ—જિનદાસી શ્રાવિકા અને કુણાલ ચાંડાલનું ભાવની વિશુધ્ધિને કરનારૂ આ દષ્ટાંત સાંભળી હું ભવ્ય જીવા! તમે પણ દયાપૂર્વક જિનેશ્વરની પૃદ્ધમાં હુંમેશાં યત્ન કરો. જિનદાસી શ્રાવિકા અને કુણાલ ચાંડાલની કથા સમાપ્ત, --પ્રબંધ પંચશતીમાંથી, Page #160 -------------------------------------------------------------------------- ________________ શૂર રાજાની કથા ८८ શ્રી સિધ્ધગિરિ તીથના પ્રભાવથી વિઘ્નને સમુદાય નાશ પામે છે. અહિયા સિધ્ધગિરિ તીના પ્રભાવથી શૂરરાજા પરમપદને પામ્યા. કલ્યાણપુર નગરમાં મદનરાજાને પ્રેમવતી નામની પત્ની છે અને તેને શૂર નામે પુત્ર છે. એક વખત રાજા નગરના ઉદ્યાનમાં ગયા. ત્યાં એક શ્વેત વસ્ત્રને ધરણ કરનારી સ્ત્રીએ તેને કહ્યું, હે રાજન ! જે હું તારી સ્ત્રી થાઉં તા તારૂ શય વધે રાજાએ કહ્યું, તું આવ અને મારી સ્ત્રી થા. ત્યાર પછી તેણી કહે છે, તું ઘર તરફ જા, હું તારી પાછળ આવીશ. રાજા ઘેર ગયા. અહિ અચાનક શત્રુએના સમુદાયે આવી નગરને ઘેરે ઘાલ્યા. રાજાનગર બહાર આવી યુદ્ધ કરવા લાગ્યા. તેનું માટુ સૈન્ય જોઈ નગરમાં પ્રવેશ કરી રાજા વિચાર કરે છે-શત્રુનું સૈન્ય માટુ છે. તેથી હાલમાં હું શું કરૂ ? તે સ્ત્રીના છલના શબ્દોથી હું છેતરાયા છું. એમ મને લાગે છે જેથી તે સ્ત્રીએ કહ્યું, તારૂ રાજ્ય વધે, પણ અહિંયા વધવુ એટલે એલવવુ - શાંત પમાડવું એમ લાગે છે. જેમ દીવાને વધાવેા એટલે દીવાના ક્ષય કરાય. અથવા એલવાય. આથી જ મારૂ રાજ્ય ગયું. તે સ્ત્રી દરિદ્રી હાવી જોઇએ. હવે જો તે ચાલી જાય તા શ્રેષ્ઠ છે. જીવતા માણસ સેંકડો કલ્યાણ જુએ છે.' ( આ પ્રમાણે નિર્ણય કરી રાજા પત્ની, પત્ર અને પરિવાર સહિત કંઈક ધન ગ્રહણ કરી ગુપ્ત રીતે રાત્રિમાં નગરની Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ) પ્રાકૃત વિજ્ઞાન કથાઓ બહાર નીકળે. માર્ગમાં જતા રાજાનું ધન લેકેએ લુંટી લીધું. કેમે કરી ધન રહિત થવાથી તેને પરિવાર પણ ચાલી ગયે. ત્યાર પછી રાજા પત્ની, પુત્ર સહિત પગે ચાલનારે છે. માર્ગમાં પત્ની તથા પુત્રને પગમાં કાંટા વાગ્યા અને રૂધિર નીકળવા લાગ્યું. કેમે કરી તૃષા લાગી તેથી રાજા દૂર જઈ પાણી લાવી પત્ની અને પુત્રને પીવડાવે છે. માર્ગમાં ફલેન આહાર કરતે રાજા કમે પદ્મપુર નગરમાં આવ્યું. ત્યાં કાષ્ટ-લાકડા ઈધન ઘાસ વગેરે વનમાંથી લાવી વેચી કુટુંબ સહિત રાજા પિતાનું ગુજરાન ચલાવે છે. આ પ્રમાણે તે રાજાને આઠ વર્ષ પસાર થયા. એક વખત તેના પુણ્યથી પ્રેરણા કરાયેલી કેઈ દેવીએ આવી કહ્યું, કે તું તારા નગરમાં જા ત્યાં ગુપ્તપણે તારે રહેવું. તારે વૈરી અપુત્રીઓ મરણ પામશે અને રાજ્ય તને મળશે. તેથી તેણે દેવીના વચન પ્રમાણે કર્યું. અચાનક શત્રુરાજ મરી ગયો અને તે જે થે. લાંબે કાળ રાજ્ય પાલન કરીને મદન રાજાએ અંત સમયે પિતાના પુત્ર શૂરને રાજ્ય આપી પરલોકની આરાધના કરી દેવેલેકમાં ગયે. તે શૂરરાજા દુર્જનને સંસર્ગથી હંમેશા ઘણું પશુએને મારે છે. કારણ કે “ગુણે અને દે સંસર્ગથી થાય છે.” એક વખત પ્રધાને કહ્યું, હે રાજન આવી જીવન હિંસા ન કરવી જોઈએ. કારણ કે તે હિંસા નરકમાં લઈ જનારી છે. કહ્યું છે કે પિતાના એક જીવિતને માટે ઘણું કરે ને જેઓ દુઃખમાં નાખે છે. અથવા હણે છે. પરંતુ જીવહિંસા કરનારનું શું શાશ્વત જીવન છે, Page #162 -------------------------------------------------------------------------- ________________ શૂર રાજાની કથા : ૮૮ ( ૧૪૭ ‘બીજાને દુઃખ ન આપવુ જોઇએ.‘ એટલુ' જેએએ જાણ્યુ નથી તેઓને તુચ્છ એવા કરાડા પદો ભણવા વડે શુ? ‘જીવહિંસા ક્રુતિનુ કારણ છે.' આ પ્રમાણે મત્રીએથી નિષેધ કરાયેલા પણ તે રાજા પાપથી અટકતા નથી. પણ અધમ કા માં હુંમેશા આસકત તે શૂર રાજા પાપના ઉદય વડે કાઢિયા થયા. અનેક વૈદ્યોએ ચિકિત્સા કરી પણ તેના રાગ ન ગયા. તે રાજા કેાઢના વિનાશ માટે ગંગા વગેરે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. કરે છે. તે પણ તેને કાંઈ ગુણ થયા નહિ. તેથી તીવ્ર પીડાવાળા રાજા પ્રધાનાને કહે છે. હું જીવવા શકિતમાન નથી અનમાં પડી આ મારા દેહનો ત્યાગ કરીશ. ત્યારે મંત્રીઓએ રાજાને કહ્યું, હે રાજન્ ! અગ્નિમાં પડવાથી પણ કરેલા કર્માથી છુટાતું નથી, તે પણ રાજા જયાં અગ્નિમાં પડવા ગયે ત્યાં તેના પુણ્યથી અચાનક પ્રેરણા કરાયેલ હેાય તેમ કોઇ જ્ઞાની ભગવંત ત્યાં પધાર્યા. તેથી રાજાએ તે ગુરૂ ભગવંતને પૂછ્યું, હે ભગવંત ! મારા રાગના ઉપશમ કેવી રીતે થશે? ગુરૂ ભગવ ંતે કહ્યું, ‘તુ શત્રુ ંજય તીર્થાંમાં જા, ત્યાં ચંદ્રકુંડમાં સ્નાન કરી શ્રી ઋષભદેવ ભગવતની પૂજા કરવી. ત્યાં સાત છઠ્ઠું અને એક અહૂમતપ કરી રાયણુ વૃક્ષની નીચે રહેલી માટી વડે એકવીસ દિવસ શરીરે લેપ કરવા. તે તારા આ રાગ અવશ્ય નાશ પામશે. ત્યાર પછી તે જ્ઞાની ભગવંતનું વચન સાંભળી શ્રી શત્રુ ંજયમાં જઇ તે પ્રમાણે કરવાથી રાજાના રોગ નાશ પામ્યા. તેથી શૂર રાજાએ ત્યાં શ્રી સિદ્ધગિરિમાં મોટા પ્રાસાદ કરા અને ત્યાં શ્રી ઋષભદેવ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ) પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ભગવતની પ્રતિમા સ્થાપન કરાવી. શ્રી શત્રુ ંજય તીની યાત્રા મેટા ડાપૂર્વક કરી. ત્યાર પછી શુર રાજા પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડી દીક્ષા ગ્રહણ કરી શત્રુંજય તીર્થમાં જઇ ઉગ્ર તપશ્ચર્યા કરી સિદ્ધિપદને પામ્યા, ઉપદેશ :---રાગના ઉમરામનું કારણ શૂર રાજાનું દૃષ્ટાંત સાંભળી તમે પણ હુંમેશા તે પ્રમાણે સિદ્ધિગિરિનુ ધ્યાન ધો. શૂર રાજની કથા ૮૮મી સમાપ્ત, -પ્રેમધ પંચશતીમાંથી, Page #164 -------------------------------------------------------------------------- ________________ મુલકમુનિની કથા સંયમ માર્ગમાં થતાં દેષાને દૂર કરવા હંમેશા યત્ન કરી જોઈએ. અન્યથા દૃગતિ થાય છે. અહિં શુકમુનિનું દષ્ટાંત જાણવું. વસંતપુરમાં દેવપ્રિય શેઠ હતે. યુવાન વયમાં તેની ત્રી મૃત્યુ પામી. તેથી આઠ વર્ષના પુત્ર સાથે શેઠે દીક્ષા લીધી. એક વખત તે ક્ષુલ્લકમુનિ પરિસહને સહન નહી કરતા કહે છે હે તાત ! જેડા વિના વિહાર કરવા શકિતમાન નથી. મેહથી પિતાએ પુત્ર માટે જોડા કરાવ્યા. ત્યાર પછી વળી પુત્ર કહે છે...હે તાત ! તડકામાં માથું બહુ તપે છે તેથી વિહાર કરવા અસમર્થ છું તેથી પિતાએ તડકે દૂર કરવા છત્ર રાખવાની અનુમતિ આપી. ત્યાર પછી સુલકમુનિ કહે છે કે ભિક્ષા ભ્રમણ કરવા માટે શકિતમાન નથી તેથી પિતા ભિક્ષા લાવી પુત્રને આપે છે. એ પ્રમાણે ભૂમિ ઉપર સુવા અશકિતમાન થયેલા તેને પિતાએ પાટ વાપરવાની અનુમતિ આપી. એ પ્રમાણે તે મુલક લેને સ્થાને મુંડન કરાવે છે અને શરીરના સ્નાન માટે પુત્રને અચિત્ત જલ વાપરવાની છૂટ આપી. પુત્ર ફરી પણ કહે છે હે તાત! બ્રહ્મચર્ય પાળવામાં શકિતમાન નથી. આ સાંભળી પિતાએ વિચાર કર્યો. “આ અગ્ય છે. મેં મેહથી ચારિત્ર ધર્મને અનુચિત એવા કાર્યો કરાવ્યા. પણ આ પ્રમાણે કરાવતા પુત્ર સહિત હું પણ નરકમાં પડીશ. સંસારમાં જેને અસંખ્યાતા પુત્ર Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ) પ્રાકૃત વિજ્ઞાન કથાઓ થયા તે આ એકની ઉપર શું મહ? તેથી સમુદાયમાંથી કાઢી મુકાયે. તે પુત્ર મરણ પામી પાડા તરીકે ઉત્પન્ન થયે અને તેના પિતા આરાધના કરી સ્વર્ગમાં ગયા. અવધિજ્ઞાનથી પુત્રને પાડા તરીકે ઉત્પન્ન થયેલે જાણી સાથે વાહનું રૂપ ધારણ કરી તે જ પાડાને પાણી લાવવા માટે ગ્રહણ કર્યો. તે પાડાની પીઠ ઉપર બહુ પાણી મૂકી વહન કરાવે છે. તેમજ તેને બેધને માટે “હે તાત ! હું જેડા વિના ચાલવાને શકિતમાન નથી.” ઈત્યાદિ પૂર્વના તેના કહેલા વચને તે દેવ સંભળાવે છે. તેથી તે વચને સાંભળતા પાડાને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પિતાના પૂર્વભવને યાદ કરતો વારંવાર આંસુ પાડતો વિચાર કરે છે-પિતાએ કહેલું ચારિત્ર મેં ન પાળ્યું તેથી મરણ પામી હું પાડે થયો. ત્યાર પછી દેવે કહ્યું, હું તારે પિતા છું તને પૂર્વભવ યાદ કરાવવા હું અહિં આવ્યો છું. જે આગળ શુભગતિમાં જવાની ઈચ્છા હોય તે અનશન અંગીકાર કર. તેથી પ્રતિબધ પામી તે પાડે અનશન અંગીકાર કરી બૈમાનિક દેવ થયો. ત્યાંથી માનવભવ પ્રાપ્ત કરી નિર્મળ ચારિત્ર આરાધી કેમે કરી સિદ્ધિપદને પામશે. એથી શુદ્ધ દ્રત પાળવું જોઈએ. ઉપદેશ –અહિં ક્ષુલ્લક મુનિનું વ્રત વિરાધનાનું ફળ જાણું હે ભવ્ય જી ! તમે ભાવથી સંયમની વિશદ્ધિ માટે યત્ન કરે. ક્ષુલ્લકમુનિની કથા ૮મી સમાપ્ત. -પ્રબંધપંચ શતીમાંથી. Page #166 -------------------------------------------------------------------------- ________________ તાપસીની કથા ૯૦ સદગુણેનો નાશ કરનારી, પારકાની નિંદા કરી પણ કરવી નહિ. અહિં પરનિંદાના સ્વભાવવાળી તાપસીની કથા છે. એક ગામમાં વેશ્યાવાડાની નજીક એક તાપસી રહે છે. તે હંમેશા સ્નાન વગેરે કરી પછી જમે છે. ત્યાં નજીકમાં રહેલા વેશ્યાના ઘરમાં ભેગને માટે નટ, ભાંડ, ઠગ વિગેરે દુર્જન મનુષ્યને આવતા જોઈ ઇર્ષ્યા કરતી તાપસી આ પ્રમાણે વિચાર કરે છે. આ પપિની વેશ્યા હંમેશા ઘણું પાપ કરે છે તેથી ત્યાં આવતા માણસની સંખ્યા ગણવા માટે એક ભાજન જુદું રાખ્યું જે દિવસમાં જેટલા માણસે આવે છે, તે દિવસમાં તેટલા કાંકરા તે ભાજનમાં નાખે છે. એટલામાં એક વખત તાપસીને ભાઈ ત્યાં આવ્યું. તાપસી સારી રીતે તેને જમાડી કાર્ય માટે બહાર ગઈ. અહિં અતિથિ એવા તેના ભાઈએ તે ભાજન ઉઘાડયું. કીડાઓથી ભરેલું ભાજન જોઈને બેનને પૂછયું કે આ ભાજન કેમ ભર્યું છે? તેણું કહે છે જેટલા પુરૂષે આ વેશ્યાના ઘરમાં ભેગને માટે આવે છે તેની સંખ્યા ગણવા માટે મેં આ ભજનમાં કાંકરી નાખ્યા છે. તેણીને ભાઈ કહે છે, કે-આની ઈર્ષ્યા અને નિંદા કરતી એવી તે આ પ્રમાણે કર્યું. પણ તેથી તે વેશ્યાનું પાપ ગ્રહણ કર્યું એથી ભાજનમાં નખાયેલા કાંકરા પણ પાપના ઉદયથી કીડા થયા. એથી પાપી માણસેના પાપની ગણત્રી કરાય Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાએ નહી. કારણ કે ખીજાના પાપની ગણત્રી કરાય તો તેનુ પાપ તેને લાગે છે. કહ્યું, છે કે-અતિથિ અને નિંદા કરનાર અને મારા બાંધવા છે. નિંદા કરનારો પાપ દૂર કરે છે અને અતિથિ સ્વર્ગમાં લઈ જાય છે. તેથી તે વેશ્યાની ઈર્ષ્યા કરી એથી કાંકરા કીડા થયા. આ જાણી તે તાપસી તે ઘરના ત્યાગ કરી બીજે રહેવા ગઈ અને પરિને દા છેડવાથી તેણી સુખી થઇ. : ઉપદેશ :—અહિં પારકાની નિંદા કરનારી તાપસીનું સ્વરૂપ જાણી પેાતાનું હિત ઇચ્છનારે પરિતાન કરવી જાઇએ. તાપસીની કથા ૯૦મી સમાપ્ત. —પ્રમધ પંચશતીમાંથી, Page #168 -------------------------------------------------------------------------- ________________ પિપટની કથા જે તમે સુખના અથી છે તે હંમેશા શઠની પ્રત્યે શઠતા કરવી જોઈએ. અહિં વેશ્યા અને પિપટનું બેધદાયી લૌકિક દષ્ટાંત છે. કેઈક નગરમાં એક શેઠ હંમેશા સુપાત્રદાન આપે છે. એક વખત રાજા સમક્ષ વેશ્યા નૃત્ય કરે છે. તે વેશ્યા રાજા અને લોકો પાસેથી ઘણું ધન મેળવે છે. પરંતુ તે શેઠ, કુપાત્ર એવી વેશ્યાને કાંઈપણ આપતું નથી ત્યારે લેકેએ કહ્યું-તું શેઠની પાસેથી કેમ ધન ગ્રહણ કરતી નથી ? એક વખત રાજા ખુશ થયે છતે વેશ્યાએ રાજાને કહ્યું કે મેં આજે સ્વપ્નમાં શેઠની પાસેથી લાખ રૂપીઆ લેવાના કબુલ કરાવ્યા છે તે તમે અપાવે. તેથી રાજાએ કહ્યું, હે શેઠ ! સ્વપ્નમાં આપવાનું કબુલ કરેલું ધન તું વેશ્યાને આપ. તેથી તે શેઠ હું શું કરું એ પ્રમાણે વિચાર કરતે ગ્લાની પામેલા મુખવાળે ઘેર ગયે, શ્યામ મુખવાળા શેઠને જોઈ પિટ કહે છે કે આજે તમારૂં મુખ શ્યામ કેમ છે? શેઠે વેશ્યાનું વચન કહ્યું. તે સાંભળી પોપટે કહ્યું કે એક લાખ રૂપીઆનું રત્ન દર્પણ ઉપર રાખી વેશ્યા આગળ રાજાના દેખતા કહેવું કે દર્પણની અંદર પ્રતિબિંબ થયેલ રત્નને તું ગ્રહણ કર. આ પ્રમાણે કહે છે તે તેણી કહે-“આ રત્ન કેવી રીતે ગ્રહણ કરી શકાય? તે વખતે તમારે કહેવું “સ્વપ્નના સરખું આ રત્ન છે, શેઠ તે પ્રમાણ કરે છે વેશ્યા જીતાઈ. હું પોપટની બુદ્ધિથી Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ જીતાઈ છું એમ જ્યારે વેશ્યાએ જાણ્યું તેથી એક વખત શેઠ પાસે દાસીને મેકલી કીડા કરવા પિપટને મંગાવી ગ્રહણ કર્યો. તેના ઉપર રોષ પામેલી તેણીએ પિપટની પાંખ છેદી દાસીની આગળ કહ્યું આ પિપટ ભેજનને માટે સંધવો. આ પ્રમાણે કહી વેશ્યા કાર્ય માટે બીજે ગઈ. તે વખતે પિપટ ત્યાંથી નાસી જઈ ખાળમાં સંતાઈ ગયે. દાસીએ પિપટને નાસી ગએલે જઈ બીજું માંસ રાંધ્યું. તે વેશ્યા ભજન અવસરે પિપટના માંસની બુધિએ તે માંસને ખાતી બોલે છે “હે પિપટ! શેઠને બુદ્ધિ આપવાથી તે મારૂં ધન ગુમાવ્યું, તેથી તારું કરેલું ફળ તું જે. ખાળની અંદર રહેલા પિપટે તેનું વચન ગુપ્તપણે સાંભળ્યું. મરણથી ભય પામેલે પોપટ ખાળની અંદર આવેલું અન ખાતા, ક્રમે કરી પાંખ આવવાથી ઊડી વનમાં ગયે. એક વખત વેશ્યા વિષ્ણુના મંદિરમાં નૃત્ય કરવા આવી. પિપટ વિષ્ણુની પાછળ રહીને બોલ્યા કે હે વેશ્યા! હું વિષ્ણુદેવ તારી ઉપર ખુશ થયે છું તું વરદાન માંગ અને બીજુ માથું મુંડાવી લેકેના સમુદાય સહિત નૃત્ય કરતી અહીં આવીશ તે હું તને વૈકુંડમાં લઇ જઇશ. તેથી તેણે આ સાચું માની તે પ્રમાણે કરી જેવી ત્યાં વિષ્ણુના મંદિરમાં આવી, તે વખતે પોપટ ઉડી વૃક્ષની શાખા ઉપર જઈ કહે છે કે શઠની ઉપર શઠતા અને આદર કરનાર ઉપર આદર કરે જોઈએ. તે મારી પાંખ કાપી અને મેં તારું માથું મુંડાવ્યું. એથી મેં મારૂ વેર વાળ્યું. આ પ્રમાણે કહી પિટ બીજે ઠેકાણે ગયે. Page #170 -------------------------------------------------------------------------- ________________ પોપટની કથા ઃ ૯૧ [ ૧૫૫ ઉપદેશ :—અહીં પાતાનુ વેર વાળનાર બુધ્ધિશાળી પોપટનું દૃષ્ટાંત જાણી તમે પણ સામે જેવા હાય તેવા થાએ. વેશ્યા અને પાપટની કથા ૯૧ મી સમાપ્ત. --પ્રમ’ધ પચશતીમાંથી, Page #171 -------------------------------------------------------------------------- ________________ કાષ્ઠમુનિની કથા હર જો સ્ત્રી દુષ્ટ સ્વભાવવાળી થાય તે શત્રુથી પણ ભયકર બને છે. અહિ` શાસનની પ્રભાવના કરનારૂ કામુનિનું દૃષ્ટાંત છે. રાજગૃહી નગરીમાં કાષ્ઠ શેડ વસે છે. તેને વા નામની સ્રી છે. તેના દેવપ્રિય નામનો પુત્ર પાઠશાળામાં ભણે છે. શેઠના ઘરમાં પોપટ, મેના અને કુકડા, એમ ત્રણે પુત્ર જેવા છે. તેમજ એક બ્રાહ્મણને પુત્ર કામ કરવાને માટે પોતાના ઘરમાં રાખ્યા છે. તે શેઠ એક વખત ઘરનેા ભાર પોતાની સ્ત્રી અને પોપટને સોંપી. ધન માટે પરદેશમાં ગયા. હવે બ્રાહ્મણપુત્ર યુવાવસ્થા પામે છે. વા તેની સાથે વિષય સુખા ભાગવે છે. તેનુ તેવા પ્રકારનું સ્વરૂપ જોઇ મેનાએ પોપટને કહ્યું, પાપકમાં તત્પર એએને આપણે અટકાવીએ, પોપટ કહે છે ‘ મૂર્ખાઓને આપેલા ઉપદેશ ક્રોધને માટે થાય છે. પણ શાંતિ માટે થતા નથી જેમ સર્પને પીવડાવેલુ દૂધ ફક્ત વિષને વધારનારૂ થાય છે. તેમ અહિંયા ક્રોધને વધારનારૂ થાય છે.’ તેથી હમણા ઉપદેશના સમય નથી. હું પ્રિય ! સત્ય સાંભળે, અકાળે મરવું સારૂં પરંતુ પિતાના ઘરમાં આવા પ્રકારનું અકાય જોવા માટે હું સમથ નથી” આ પ્રમાણે ખેલતી તે મેના ઉપર ક્રોધ પામેલી વજ્રાએ તેણીને જીવતી અગ્નિમાં નાખી દીધી. આ ઢેખી પોપટ મૌન રહ્યો. એક વખત તેના ઘરમાં કોઇ એ તપસ્વીએ ભિક્ષા લેવા માટે Page #172 -------------------------------------------------------------------------- ________________ કાષ્ઠમુનિની કથા : ૯૨ [ ૧૫૭ આવ્યા. તેમાં એક વૃદ્ધ તપસ્વીએ નાના તપસ્વીને આ પ્રમાણે કહ્યું, ‘આ કુકડાની કલગી સહિત માથું જે ખાય તે રાજા થાય.' તે વચન ભીતની પાછળ રહેલા બ્રાહ્મણે સાંભળ્યું બ્રાહ્મણ વજ્રાને કહે છે. આ કુકડાનું માથું ખાવા માટે અવશ્ય મને આપજે. તેણીએ રાગના કારણથી તેના વચનના સ્વીકાર કર્યો. પછી તે વજ્રાએ તેને હણીને રાંધવા માટે અગ્નિમાં નાખ્યા. તે બ્રાહ્મણ સ્નાન કરવા ગયા. ત્યારે પુત્ર પાઠશાળાથી આવ્યા અને ભોજન માંગ્યું. ભૂલથી માતાએ તેને ખાવાને માટે કલગીવાળું કુકડાનું માથુ આપ્યું. ત્યાર પછી તે ખાઈ ને ભણવા ગયા. બ્રાહ્મણ આવીને ખાવાને માટે બેઠે. માથા વગરનુ માંસ જોઈને તે પુત્ર ખાઈ ગયા છે” તે જાણી, સ્ત્રીને પૂછી નિર્ણય કરી કહ્યું, કે ‘પુત્રને હણી કુકડાના માથાનુ માંસ જા તું આપીશ તા આપણા બન્નેના સ્નેહના ભંગ થશે નહી', કામાંધ તેણીએ પુત્રને મરવાનું સ્વીકાર્યું. પણ તેઓની આ ગુપ્ત વાત ધાઈ માતાએ સાંભળી તેથી તે પુત્રને પાઠશાળામાંથી લઈ કેડ ઉપર બેસાડી નગરની બહાર નીકળી ક્રમે કરી પૃથ્વ ચંપાનગરીના ઉદ્યાનમાં આવી, અહીં તે નગરના રાજા પુત્ર રહિત મૃત્યુ પામ્યા છે તેથી પ્રધાન વગેરેએ કરેલા પચ દિવ્યથી ઉદ્યાનમાં સૂતેલા તે બાળકને પ્રમાણ માની તેને રાજ્યમાં અભિષેક કર્યાં. કેટલાક કાળે તે કાય્ઝ શેડ ઘેર આન્યા. તેણે ઘરમાં ધાઈમાતા, પુત્ર, કુકડા અને મેના એ ચારેને નહી' જોતા પોપટને પૂછ્યું', પોપટે કહ્યું, કે મને પાંજરાની બહાર કાઢો તા નિર્ભીય થઈ સ વૃતાંત હું Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ તમને કહ્યું, તેથી શેઠ વડે મુક્ત કરાએલા પિપટે ઝાડની શાખા ઉપર બેસી શેઠને બ્રાહ્મણ અને વજને સંબંધ કહ્યો. તે સાંભળી વેરાગ્ય પામેલા તે શેઠે દીક્ષા ગ્રહણ કરી તેમજ રાજાના ભયથી તે વજા ત્યાંથી બ્રાહ્મણ સાથે નીકળી દૈવયોગથી પુત્રના રાજ્યમાં આવી. તત્ર તમને કરતા તે કાષ્ઠમુનિ વિચરતા તે જ નગરમાં આવ્યા. અચાનક વજાના ઘરમાં આહાર લેવા માટે ગયા. વજા પિતાના પતિને ઓળખી વિચાર કરે છે. જે આ મને ઓળખશે તે મારી નિંદા કરશે તેથી ભિક્ષાના પાત્રમાં પિતાનું ભૂષણ મૂકી પિકાર કરવા લાગી. તેથી ચોરીના કલંકવાળા તે મુનિને સુભટો રાજાની સમક્ષ લઈ ગયા. ત્યાં ધાઈમાતાએ તેમને ઓળખ્યા અને રાજાને કહ્યું, આ તમારા પિતા છે. એમ કહી સર્વ વૃતાંત કહ્યું, તેથી રાજાએ, મારા પિતાને હણનારી આ માતા છે. એમ જાણી નગરની બહાર તેને કાઢી મૂકી, રાજા પણ પિતા એવા મુનિના ઉપદેશથી શ્રાવક થયે અને પિતા એવા ગુરૂ ભગવંતને વિશેષ આગ્રહ કરી પિતાના નગરમાં રાખ્યા. રાજા સર્વ ઋષિ સાથે ગુરુ ભગવંતના વંદન કરવા હંમેશા જાય છે. અને ઉપદેશ સાંભળે છે. કેમે કરી રાજા જિનેશ્વર ભગવંતના ધર્મની આરાધના કરવામાં તત્પર સુથાવક થયે. એ વખતે શ્રી જૈન શાસનની પ્રભાવના થતી જોઈ દ્વેષ પામેલા બ્રાહ્મણે તે મુનિના છિદ્રો જુએ છે. તેઓએ એક ગર્ભવતી દાસીને જોઈ કહ્યું, કે “તું આ સાધુને કલંક આપ” બ્રાહ્મણે વડે દ્રવ્યથી લેભાયેલી તે દાસી સાધીને વેષ ધારણ કરી તેણે રાજા Page #174 -------------------------------------------------------------------------- ________________ કાઠમુનિની કથા : ૨ [ ૧૫૯ વગેરે ઘણા લેક ભેગા થયે છતે વિહાર કરવા તત્પર થયેલા સાધુની પાસે આવી કહેવા લાગી, હે ભગવંત ! આપણે આ ગર્ભ અધુરો મૂકી તમારે જવું એગ્ય નથી. આ પ્રમાણે કહી મુનિના વસ્ત્રને છેડે પક. તેથી મુનિ ભગવંત કહે છે હે બાલિકે ! અસત્ય વચન બેલી મને શા માટે કેધ કરાવે છે? તેણીએ કહ્યું, “હું કહું છું તે સાચું છે. આ ખોટું નથી તેથી શાસન પ્રભાવનાની લબ્ધિવાળા મુનિ ભગવંત કહે છે. જે મારાથી કરાયેલે ગર્ભ ન હોય તે તારી કુક્ષી-ઉદર ભેદી બહાર પડે. આ પ્રમાણે કહે છતે તેણુને ગર્ભ ઉદરને ભેદીને ભૂમિ ઉપર પડે. તેથી ભ્રમિત ચિત્તવાળી અને મુંઝાયેલી તેણી કહે છે, “હે પૂજ્ય! બ્રાહ્મણોના વચન વડે આ કાર્ય કર્યું છે. તે તમે ક્ષમા કરે કંપતા એવા બ્રાહ્મણોએ પણ મુનિના ચરણકમલને નમસ્કાર કર્યો. તેથી સાધુએ પિતાને શાપ સંકેલી લીધે. પછી તે સર્વે મુનિની દેશનાથી પ્રતિબંધ પામી જિન ધર્મની નિંદાને ત્યાગ કર્યો. મુનિ પણ ઉત્કૃષ્ટ તપ વડે કર્મ ખપાવી મેક્ષ પદને પામ્યા. રાજા પણ સારી રીતે ધર્મની આરાધના કરી સ્વર્ગમાં ગયે. ઉપદેશ – ભવ્ય ઇવેને બેધ આપનારૂં કાષ્ઠમુનિનું દટાંત સાભળી તમે પણ હંમેશા અધ્યાત્મ વિશુદ્ધિને માટે યત્ન કરો. શાસન પ્રભાવના ઉપર કાષ્ઠમુનિની કથા ૯૨ મી સ માત, -ઉપદેશ પ્રસાદમાંથી. Page #175 -------------------------------------------------------------------------- ________________ સાગર શેઠની કથા ૯૩ સવ` પા`ાના જનક-બાપ જેવા અતિલેાભ ન કરવા જોઇએ. અહિયા લાભના દોષથી સાગરશેઠ સાગરમાં ડૂબી ગયા. અહિં′ ભરતક્ષેત્રમાં સાગર કિનારે ધ્યાનસાગર નામે નગરમાં ચાવીશ ક્રેડ સુવર્ણ ના સ્વામી સાગર નામના એક શેઠ વસે છે. તે યમરાજા જેવા ક્રૂર ષ્ટિવાળા, સર્પ જેવી વક્રગતિવાળા અને પામરના જેવા કલહ મતિવાળે છે. તેને ચાર પુત્રો અને તે ચારેને ચાર પુત્રવધુએ છે. ક્રમે કરી શેઠની શ્રી મૃત્યુ પામી. શેડ કૃપણતાના સ્વભાવથી અત્યત મલિન અને ચંચળ ચિત્તની વૃત્તિવાળા તે હુ ંમેશા ઘરમાં જ રહે છે. તેની દૃષ્ટિમાં કોઈપણ ઘરનું માણસ સારૂં ભાજન, સુંદર વસ્ત્ર પહેરવા કે સ્નાનદાન વગેરે કરે તો તેની સાથે હંમેશા કજી કરે છે. તો પછી ભિક્ષાચરે કયાંથી આવે. કાગડા વગેરે પણ તેના દ્વારના ત્યાગ કરે છે. સાગરશેઠના ઘરમાં સ લેાકેા દુઃખી થાય છે. પુત્રવધૂએ સ્વચ્છ ંદતાથી શેઠ સુઇ ગયે છતે રાત્રીમાં જમે છે અને આનંદ કરે છે. એક વખત આકાશમાં જતી કૈાઈક જોગણ ઝરૂખામાં ઉભેલી સ્લાન મુખવાળી તે સ્ત્રીએને જોઈ કૌતુકથી તેની આગળ નીચે ઉતરી. તેઓએ ગેાત્રદેવી માફક તેને નમસ્કાર કર્યો. મેાદક વિગેરે દાન આપવા વડે તેણીને ખુશ કરે છે તેથી તે જોગણ પાઠ સિદ્ધ આકાશગામીની વિદ્યાના મંત્ર આપી પક્ષીની જેમ આકાશમાં ઉડી ગઈ. એક વખત રાત્રિમાં · Page #176 -------------------------------------------------------------------------- ________________ સાગર શેઠની કથા ઃ ૯૩ [ ૧૬૧ તેઓના સ્વામી સુઈ ગયે તે પુત્રવધૂઓ મંત્રથી અધિવાસિત કરાયેલ તે ઝાડ ઉપર બેસી રત્નાદ્વીપમાં ગઈ. ચારે બાજુ કીડા કરી રાત્રિના છેલ્લા પ્રહરમાં ઘેર આવી તેઓ તે વૃક્ષને જ્યાં હતું ત્યાં મૂકી સૂઈ ગઈ. એ પ્રમાણે હંમેશા રાત્રિમાં કરે છે. એક વખત પશુઓને બંધનદેહન વગેરે કામને કરનાર વૃક્ષનું ફેરફાર થવાનું કારણ જાણવા ઇચ્છતા ઘરના નેકરે રાત્રિમાં ગુપ્તપણે તે વહુઓનું સ્વરૂપ જાણીને વિચાર કર્યો. તેઓ ક્યાં જાય છે તેની તપાસ કાલે કરીશ. તેથી બીજે દિવસે પિતાનું સર્વ કાર્ય કરી તે વૃક્ષની બખેલમાં પ્રવેશ કરી રહ્યો. રાત્રિમાં વૃક્ષ પૂર્વની માફક ઉડી સુવર્ણ દ્વીપમાં ગયું. ચારે વહુઓ વનમાં ફરે છે. નેકર પણ વૃક્ષની બખોલમાંથી બહાર નીકળી ચારેબાજુ સુવર્ણ જતાં આશ્ચર્ય પામેલે તે વહૂઓના આવવાના અવસર સુધી કેટલુંક સુવર્ણ ગ્રહણ કરી પહેલાની માફક બખોલમાં પ્રવેશ કર્યો. વહૂઓ ત્યાં આવી અને મંત્રશક્તિથી તે ઝાડ આકાશમાં ઉડયું. ક્ષણવારમાં તેઓ પિતાના સ્થાને આવી. આ પ્રમાણે કેટલેક કાળ ગયે છતે નકર સુવર્ણ મળવાથી ઘરનું કાર્ય સારી રીતે કરતું નથી અને શેઠની સામું બેલે છે. ધૂર્ત શેઠે વિચાર કર્યો કે આણે મારા ઘરમાંથી કાંઈ પણ મેળવ્યું હશે. એક વખત શેઠે તેને એકાંતમાં પૂછ્યું. તુચ્છપાત્ર એવા તેણે પુત્રવધૂનું વૃતાંત જણાવ્યું. “આજે હું જઈશ તારે આ વાત બીજા કોઈને પણ કહેવી નહી, એ પ્રમાણે નેકરને જણાવીને રાત્રિમાં ગુપ્ત રીતે તેણે વૃક્ષની બખેલમાં પ્રવેશ કર્યો. પૂર્વની જેમ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ તે ઝાડ સુવર્ણ દ્વીપમાં ગયું. બખોલમાંથી શેઠ બહાર નીકળે. તેને આખી ભૂમિ સુવર્ણમય જોઈ લેભમાં અત્યંત આસક્ત તેણે વૃક્ષની બખોલ સુવર્ણથી ભરી દીધી. અને પિતે શરીર સંકોચી અંદર રહ્યો. કેટલુંક સુવર્ણ ખેાળામાં પણ ગ્રહણ કર્યું. ત્યાર પછી બે વહુઓ બખેલની ઉપર બેસે છે અને બીજી બે વહુઓ વૃક્ષને વહન કરે છે. આ પ્રમાણે વ્યવસ્થા કરી પાછાં ફરતાં તેઓને ઝાડને ભાર ઘણે લાગે. એટલામાં સમુદ્રની મધ્યમાં આવ્યા તેટલામાં થાકેલી તેઓ પરસ્પર કહે છે આ વૃક્ષને ત્યાગ કરી પાણી ઉપર જે વૃક્ષ તરે છે તેને ગ્રહણ કરીએ. આ પ્રમાણે સાંભળી બખોલમાં રહેલે શેઠ કહે છે કે હે વહુઓ ! હું અંદર રહેલું છું. આ વૃક્ષને ત્યાગ ન કરશે. તેઓએ કહ્યું, વીસ કેડ સુવર્ણ સ્વામી એવા તારે શું ઓછું હતું, જેથી અમારી પાછળ અહીં આવ્યો છું તારું પાપ તને ફલ્યું. એ પ્રમાણે કહી ઔષધિ વિના વ્યાધિ જાય છે, એમ વિચારી સાગરશેઠ સહિત તે વૃક્ષને સમુદ્રમાં છેડી બીજા વૃક્ષ ઉપર ચડી તેઓ પિતાના ઘરમાં આવી. સાગરમાં પડેલે સાગરશેઠ બન્ને પ્રકારે એટલે સમુદ્રમાં પડી મરણ પામી નરકમાં ગયે. કહ્યું છે કે-ભથી ગ્રસિત મનવાળો માણસ આવા ઘણા અનર્થને પ્રાપ્ત કરે છે. જેથી લેભથી પરાભવ પામેલે સાગરશેઠ સાગરમાં ગયે. ઉપદેશ – લેભી એવા સાગરશેઠની અંત સમયે થયેલી દુર્ગતિ જાણીને તમેને સદ્ગતિમાં જવાની ઈચ્છા Page #178 -------------------------------------------------------------------------- ________________ સાગરશેઠની કથા : ૯૩ [ ૧૬૩ થાય તા હૈ ભવ્ય જીવો ! તમે સંતોષને વિષે બુદ્ધિ ધારણ કરે. અતિલોભ ઉપર સાગર શ્રેષ્ઠીની કથા ૯૩ મી સમાપ્ત. -ઉપદેશ પ્રાસાદમાંથી. Page #179 -------------------------------------------------------------------------- ________________ 24 કુમ પુત્રની કથા ભાવ ધર્મથી વિભૂષિત શ્રાવક ઘરમાં રહેવા છતાં પણ કૂર્મા પુત્રની જેમ નિર્મળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. રાજગૃહી નગરીમાં ગુણશિલ ચીત્યમાં શ્રી વર્ધમાન જિનેશ્વર પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી. તેમાં બેઠેલા શ્રી વીર પરમાત્મા દાન વગેરે ચાર ભેદેવાળે ધર્મ કહે છે. દાન, શીલ, તપ અને ભાવ ધર્મના ભેદથી ચાર પ્રકારને ધર્મ છે. તેમાં ભાવધર્મ મહા પ્રભાવવાળે ધર્મ છે. કહ્યું છે કે-“ભાવધર્મ એ સંસારરૂપી સમુદ્રને તરવામાં નાવ સમાન, ભાવ એ સ્વર્ગ અને અપવર્ગમેક્ષરૂપી નગરમાં જવા માટે નીસરણું સમાન છે. ભાવ એ ભવિક જીના મનવાંછિત આપવામાં અચિંત્ય ચિંતામણું રત્ન સમાન છે. તત્વને જાણનાર, ચારિત્રને ગ્રહણ કર્યા વિના ભાવ વિશુદ્ધિથી કૂર્માપુત્ર ઘરમાં રહેવા છતાં પણ કેવળજ્ઞાન પામ્યા.” અહિંયા ઈન્દ્રભૂતિ નામના ગણધર ભગવાન શ્રી મહાવીરને વંદન કરી આ પ્રમાણે પૂછે છે- હે ભગવંત! કૂર્મા પુત્ર કેણ છે? અને ઘરમાં રહેવા છતાં પણ તેણે કેવળજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કર્યું ? તે વખતે શ્રમણ ભગવાન મહાવીર જે જન ગામિની વાણીથી દેશના આપે છે. હે ગાયમ ! તમે મને કૂર્મા પુત્રનું ચરિત્ર પૂછવું તે તમે એક ચિત્તવાળા થઈ તેનું ચરિત્ર સાંભળે. Page #180 -------------------------------------------------------------------------- ________________ કૂર્મા પુત્રની કથા ઃ ૯૪ [ ૧૬૫ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રની મધ્યમાં દુર્ગમપુર નામનું નાર છે. ત્યાં દ્રોણ રાજા રાજ્ય કરે છે. તે રાજાને કુમા નામની પટરાણી છે. તેને સુંદર રૂપથી કામદેવને જીતનાર એ સુંદર દુર્લભ નામે કુમાર છે. તે કુમાર પિતાની યુવાનીના મદથી બીજા ઘણા કુમારોને દડાની માફક આકાશમાં ઉછાળતે હંમેશ રમે છે. એક વખતે તે નગરના ઉદ્યાનમાં સુચન નામે કેવળી ભગવંત પધાર્યા. તે ઉધાનમાં ભદ્રમુખી નામની યક્ષીણું રહે છે. તેણી સુચન કેવળી ભગવંતને નમસ્કાર કરી આ પ્રમાણે પૂછે છે-હે ભગવન ! પૂર્વભવમાં હું માનવતી નામની મનુષ્ય સ્ત્રી હતી. અને સુવેલ નામના વેલંધર દેવની પરિભેગ્યા પ્રાણપ્રિયા હતી. ત્યાં મારું આયુષ્ય પૂર્ણ થયે આ વનમાં હું ભદ્રમુખી નામની યક્ષિણી થઈ, વળી મારા સ્વામી વેલંધર દેવ કયાં ઉત્પન્ન થયા છે? હે નાથ ! તે તમે કહો. તેથી કેવલી ભગવંત કહે છે–હે ભદ્રે ! તું સાંભળ. આ જ નગરમાં દ્રોણ રાજાને પુત્ર દુર્લભ નામે તારે પૂર્વભવને સ્વામી ઉત્પન્ન થયેલ છે. તે સાંભળી ખુશ થયેલી ભદ્રમુખી યક્ષિણી માનવતીનું રૂપ ધારણ કરી કુમારની પાસે આવી. ઘણા કુમારને ઉછાલવામાં તત્પર તે કુમારને જોઈ હસીને તેણી કહે છે-આ ગરીબની સાથે રમવા વડે શું? જે તારૂં ચિત્ત વિચિત્ર ચિત્રભાવે જોવામાં ચંચલ હોય તે મારી પાછળ દેડતે આવ. આ વચન સાંભળી તે કુમાર તે કન્યાની પાછળ દોડે છે તેની આગળ દેડતી તે કન્યા, તે કુમારને પિતાનાં વનમાં લઈ જાય છે. ઘણી શાખાવાળા વડવૃક્ષની Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ નીચેના માર્ગ વડે પાતાલમાં તેને લઈ ગઈ, ત્યાં તે કુમાર સુંદર દેવભુવન જુએ છે. અતિવિસ્મય પામેલે તે કુમાર આ પ્રમાણે વિચાર કરવા લાગે. શું આ ઈન્દ્રજાલ છે? અથવા આ સ્વપ્નામાં પણ આ સ્વપ્ન દેખાય છે? મારી નગરીમાંથી અહિંયા આ દેવભવનમાં મને કેણ લાવ્યું ? આ પ્રમાણે સંદેહવાળા કુમારને પલંગમાં બેસાડી વ્યંતર દેવી વિનંતિ કરે છે-હે સ્વામી ! મારું વચન સાંભળો. હે નાથ ! લાંબાગાળે તમે દેખાયા છે અને મારા કાર્ય માટે અહિં દેવભવનમાં તમે લવાયા છે. હે પ્રિય ! પુણ્યદયથી આજે તમે મને મલ્યા છે. આ વચન સાંભળી તેને પૂર્વભવને સ્નેહ પ્રગટ થયે. ક્યાંય પણ આ જોયેલી છે. એ પ્રમાણે ઈહાપોહ કરતા જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને પૂર્વભવને વૃત્તાંત તે કુમારે પોતાની પ્રિયાને કો, તેથી તે દેવી પિતાની શક્તિથી તેના શરીરમાં અશુભ પુદ્ગલે દૂર કરી અને શુભ પુલના પ્રક્ષેપ કરી તેની સાથે પાંચે ઈન્દ્રિના વિષય સુખને ભગવે છે. આ પ્રમાણે ત્યાં રહેલા વિષય સુખને વિલાસ કરતા તે બનેને કાળ સુખથી જાય છે. અહિં પુત્ર વિયેગથી દુઃખી થયેલા તેના માતા-પિતાએ કેવળી ભગવંતને પૂછયું- હે ભગવંત! અમારે પુત્ર ક્યાં ગમે તે કહ?” કેવળી ભગવંત કહે છે તમે સાંભળતમારે પુત્ર વ્યંતરદેવીએ અપહરણ કર્યો છે. એ કેવળીના વચનથી અતિવિસ્મય પામેલા તેઓ કહે છે. અપવિત્ર એવા મનુષ્યને દેવે કેમ હરણ કરે છે? કહ્યું છે કે Page #182 -------------------------------------------------------------------------- ________________ કર્મા પુત્રની કયા ઃ ૯૪ [ ૧૬૭ જે કારણથી મનુષ્યની દુર્ગધિ ચારથી પાંચ જન ઉંચે જાય છે. તેથી દેવતાઓ અહિં આવતા નથી. પણ જિનેશ્વર ભગવંતના પાંચ કલ્યાણકમાં, મહર્ષિઓના તપના પ્રભાવથી અને જન્માન્તરના સ્નેહથી દેવતાઓ અહિં મનુષ્યલેકમાં આવે છે. ત્યાર પછી તે કેવળી ભગવંતે તે દેવીનો જન્માક્તરને સ્નેહ કહ્યો. તે સાંભળી તેઓએ કહ્યું, હે સ્વામી ! અને કુમારને મેલાપ ક્યારે અને કેવી રીતે થશે ? કેવળી ભગવંતે કહ્યું કે-જ્યારે અમે આ વનમાં ફરીથી આવીશું ત્યારે તેમને પુત્રની સાથે સમાગમ થશે. આ સાંભળી વૈરાગ્ય પામેલા કુમારના માતા પિતાએ લઘુપુત્રને રાજ્ય ઉપર બેસાડી કેવળી ભગવંતની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. દુષ્કર તપ તપતાં અને નિર્મલ ચારિત્રમાં તત્પર, વિશુદ્ધ આહારને ગ્રહણ કરતા. વૈરાગ્ય મનવાળા, ત્રણે ગુપ્તિથી ગુપ્ત એવા તેઓ કેવળી ભગવંત સાથે વિચરે છે. એક વખત ગ્રામાનુગ્રામ વિહાર કરતાં તે કેવળી ભગવંત તેઓની સાથે તે જ દુગિલ વનમાં પધાર્યા. તે વખતે યક્ષિણી અવધિજ્ઞાનના ઉપયોગથી કુમારનું આયુષ્ય અલ્પ જાણીને કેવળી ભગવંતને હાથ જોડી પૂછે છે-હે ભગવંત! અલ્પ આયુષ્ય કે ઈપણ રીતે વધી શકે છે? ત્યારે કેવળી ભગવંતે કહ્યું કે તીર્થક-ગણધરે ચક્રવર્તિઓ, બલદેવ સહિત વાસુદેવ અને અતિબલવાન પુરૂષે પણ તુટેલું આયુષ્ય સાંધવા સમર્થ થતા નથી. આ પ્રમાણે કેવળી ભગવંતના વચને સાંભળી દુઃખી થયેલી તે દેવી પિતાના ભવનમાં ગઈ. કુમારે તેને જોઈ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ પૂછ્યું હે સ્વામીનિ! હે પ્રિયે ! આજે કયા કારણથી મનમાં તું ખેદ કરે છે? જ્યારે તે કંઈ પણ ન બોલી અને મોટા દુઃખના ભારને વહન કરતી તેણીને જ્યારે અતિઆગ્રહપૂર્વક પૂછ્યું ત્યારે તેણીએ સર્વ વૃત્તાંત કહ્યો કે-હે સ્વામિ! મેં અવધિજ્ઞાન વડે તમારું આયુષ્ય ડું જઈ, આયુષ્યનું સ્વરૂપ કેવળી ભગવંતને પૂછયું. કેવળીએ કહ્યું કે-તુટેલું આયુષ્ય સંધાતું નથી. આ સાંભળી હે નાથ ! અત્યંત દુઃખી થયેલી હું તમારે વિરહ કેવી રીતે સહન કરીશ? કુમારે કહ્યું કે હે પ્રિયે ! તમે ખેદ ન કરે. જલના બિંદુની જેમ ચંચલ જીવિતમાં કોણ સ્થિરતાને પામી શકે ? જે તું મારા ઉપર સ્નેહ ધારણ કરે છે. તે હે પ્રાણપ્રિયા ! કેવળી પાસે તું મને મુક. જેથી હું આત્મસાધના કરું તેથી તેણીએ પિતાની શક્તિથી કુમારને કેવળી પાસે મૂક્યો. તે કુમાર કેવળી ભગવંતને વંદન કરી યથાયોગ્ય સ્થાને બેઠે. ત્યાં રહેલા તે કુમારના માતા-પિતા મુનિ પુત્રના સ્નેહથી તે કુમારને જોઈ રેવા લાગ્યા. માતા પિતાને નહિ ઓળખતા કુમારને કેવળી ભગવંતે કહ્યું, કે હે કુમાર ! અહીં બેઠેલા મુનિ એવા તારા માતા-પિતાને તું વંદન કર. તે કુમાર કેવળી ભગવતંતને પૂછે છે- હે ભગવંત! એઓએ ચારિત્ર કેવી રીતે લીધું? કેવળી ભગવંતે પણ પુત્ર વિયેગનું કારણ જણાવ્યું. આ સાંભળી કુમાર મેર જેમ મેઘને જોઈ ચકોર પક્ષી જેમ ચંદ્રને જોઈ આનંદ પામે તેમ તે કુમાર માતા-પિતા એવા તે મુનિને જોઈ હર્ષથી ઉલ્લસિત રોમાંચવાળો અત્યંત આનંદ પામે Page #184 -------------------------------------------------------------------------- ________________ કુર્મા પુત્રની કથાઃ ૯૪ [ ૧૬૯ અને તે પિતાના માતા-પિતા એવા મુનિના કંઠમાં વળગી રૂદન કરવા લાગ્યું. તેને યક્ષિણીએ મધુર વચનોથી ઉપદેશ આપી રેતા એવા તેને શાંતિ આપી. પછી તે દેવી પિતાના માતા-પિતાના દર્શનથી આનંદ પામેલા કુમારને કેવળી ભગવંત પાસે બેસાડે છે. હવે કેવળી ભગવંત તે સર્વને ઉપકાર કરનારી ધર્મદેશના આપે છે-“જે ભવ્ય જીવ મનુષ્યભવ પ્રાપ્ત કરી ધર્મમાં પ્રમાદ કરે છે, તે ચિંતામણિ રત્ન મેળવી સમુદ્રમાં ગુમાવી દે છે. જેઓ જિનધર્મને પિતાના હૃદયમાં ધારણ કરે છે, તે જ ધન્ય છે અને પુણ્યશાળી છે. તેઓનું મનુષ્યપણું લેકમાં વખણાય છે. આ પ્રમાણે દેશના સાંભળી યક્ષિણીએ સમ્યક્ત્વ સ્વીકાર્યું અને કુમારે ગુરૂ ભગવંત પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યાર પછી તે સ્થવિર મુનિ પાસે ચૌદપૂર્વ ભણે છે દુષ્કર તપ કરતાં તે, મુનિ એવા માતા પિતાની સાથે વિચરે છે. આ પ્રમાણે તે કુમાર તેના માતા-પિતા ત્રણે જણા ચારિત્ર પાળી મહાશક દેવલેકમાં મંદિર નામના વિમાનમાં ઉત્પન્ન થયા. તે યક્ષિણી દેવી પણ ત્યાંથી એવી વૈશાલી નગરીમાં ભ્રમર રાજાની સ્ત્રી નિર્મલ શીલને ધારણ કરનારી કમલા નામે થઈ. ભ્રમર રાજા અને કમલાદેવી બન્ને જણ જિનમ ગ્રહણ કરી અંતે મરણ પામી શુભ ધ્યાનના પ્રભાવથી તે જ દેવલેકમાં ઉત્તમ દેવ થયા. અહિં ભરતક્ષેત્રમાં રાજગૃહ નામનું શ્રેષ્ઠ નગર છે. ત્યાં મહેન્દ્રસિંહ રાજા શત્રુરૂપી હાથીઓને વિનાશ કરવામાં સિંહની જેમ રાજ્ય કરે છે. તેને કૂર્માદેવી નામે મહાદેવી છે. વિષય સુખ ભોગવતા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ તેઓના કાલ સુખપૂર્વક પસાર થાય છે. એક દિવસે તે દેવી પોતાની શય્યામાં અલ્પ નિદ્રાને કરતાં સ્વપ્નમાં મનેહર દેવભવન જુએ છે. પ્રભાત સમય થયે છતે શય્યામાંથી ઉઠી તે દેવી, રાજા પાસે જઈ મધુર શબ્દોથી ખેલે છે. હું સ્વામી ! આજે તુ' સ્વપ્નમાં દેવભવન જોઈ જાગી છું. આ સ્વપ્નનું શું ફળ થશે ? આ સાંભળી રામાંચિત શરીરવાળા, અત્યંત ખુશ થયેલા રાજા, પાતાની બુધ્ધિ બૈભવના અનુસારે આ પ્રમાણે કહે છે હે દેવી ! તમે નવમાસ અને સાડાસાત દિવસ પૂર્ણ થયે છતે ઘણા લક્ષણથી યુક્ત પુત્ર રત્ન પ્રાપ્ત કરશે. આ પ્રમાણે રાજાનુ વચન સાંભળી અત્યંત ખુશી થયેલી તે રાજાની અનુજ્ઞા મેળવી પોતાના સ્થાનમાં ગઇ. ત્યાં દેવલાકમાં કુમારના જીવ દેવ આયુષ્ય પૂર્ણ કરી કૂર્માંદેવીની કુક્ષિમાં સરોવરના હંસની જેમ અવતર્યા. તે ગર્ભથી તેણી અનુપમ સૌભાગ્ય ધારણ કરે છે અને ગર્ભના પ્રભાવથી તેણીને શુભ પુણ્યોદયથી ધમ આગમ સાંભળવાને દાદ ઉત્પન્ન થયા. તેથી રાજાએ કૂર્માંદેવીને ધર્મ શ્રવણ કરવા માટે છંદનના વિદ્વાનોને ખેલાવ્યા. તે વિદ્વાના સ્નાન અને પૂજા વગેરે ક કરી રાજાની પાસે આવી રાજાને આશીર્વાદ આપી રાજાથી સન્માન પામેલા તે ભદ્રાસન ઉપર બેસી પોત પોતાના ધમ` કહે છે. જિનધર્માંમાં રાગી તે કૂર્માંદેવી અન્ય દર્શના હિંસા યુક્ત ધમ સાંભળી અતિ ખેદ પામી. કહ્યું છે કે-જ્યાં દયા નથી ત્યાં દીક્ષા નથી, તે ભિક્ષા નથી તે દાન નથી. તે તપ નથી. તે ધ્યાન નથી તે મૌન નથી. તેમજ દાન આપે કે Page #186 -------------------------------------------------------------------------- ________________ કુર્મા પુત્રની કથાઃ ૯૪ [ ૧૭૧ મૌન ધારણ કરે, વેદ વગેરે જાણે કે દેવ વગેરેનું નિત્ય ધ્યાન ધરે તે પણ દયા વિનાનું આ બધું નિષ્ફળ જ જાણવું. ત્યાર પછી રાજાએ જિન શાસનના સૂરિ ભગવંતને બેલાવ્યા. તેઓ અહિંસા ધર્મ સ્વરૂપવાળા જિનેશ્વર ભગવંતના આગમના તત્વસારની પ્રરૂપણા કરે છે તે આ પ્રમાણે-છએ પ્રકારના જીના રક્ષણમાં જ ધર્મ છે, જેથી પાંચ મહાવ્રતોમાં પહેલું પ્રાણાતિપાત વિરમણ નામનુ મહાવ્રત કહેલું છે. સર્વ જિનેશ્વર ભગવંતેએ એક જ વ્રત બતાવ્યું છે, તે પ્રાણાતિપાત વિરમણ નામનું મહાવત છે. એટલે કે ઈપણ જીવની હિંસા કરવી નહિ. અને બાકીના બીજા બધા મહાવતે પહેલા મહાવ્રતના રક્ષણ માટે છે. આ પ્રમાણે મુનિ ભગવંતના અહિંસા ધર્મના વચન સાંભળી મહારાણીનું ચિત્ત પરમ ઉલ્લાસને પામ્યું. દિવસે પરિપૂર્ણ થયે છતે પૂર્ણ દેહદવાળી કુર્મા દેવીએ સારા દિવસે શુભ લગ્ન પુત્રરત્નને જન્મ આપ્યું. માતા પિતાએ જિનેશ્વર ભગવંતના આગમ સાંભળવાના દોહદના અનુસાર તે પુત્રનું નામ “ધર્મદેવ રાખ્યું. પણ બોલાવવા માટે બીજું નામ કુર્મા પુત્ર રાખ્યું. કમે કરી વૃદ્ધિ પામતે તે જાતે જ પોતાની સૂક્ષ્મ બુધિથી બોતેર કળા ભણે છે. અધ્યાપક તે ફક્ત સાક્ષી માત્ર થ. પરંતુ તે પૂર્વભવમાં બાળકોને બાંધવા, ઉછાલવા ઈત્યાદિ કમના દોષથી તે બે હાથ પ્રમાણવાળ વામન થયે, અનુપમ રૂપના ગુણથી યુવાન સ્ત્રીઓના ચિત્તને મેહ પમાડતો સૌભાગ્ય આદિ ગુણોથી ભૂષિત કેમે કરી તે યુવાવસ્થાને પામે. છતાં તત્વને જાણનાર હોવાથી તે કુપુત્ર બાળ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાએ પણથી જ વિષયાથી વિરક્ત ચિત્તવાળા થયા. કહ્યું છે કેહરિહર બ્રહ્મા વગરે સવ' દેવતાઓ વિષયેાથી વશ કરાએલા છે પરંતુ કૂર્માંપુત્રને ધન્ય છે કે જેણે વિષયાને પણ વશ કર્યા છે, કારણ કે તેણે પૂર્વભવમાં ઘણા લાંબા કાળ સુધી ચારિત્ર પાળ્યું. તેથી ચુવાન અવસ્થામાં પણ તે વિષયોથી વિરક્ત ચિત્તવાળા થયા. એક વખત મુનીશ્વર વડે ભણાતા આગમને સાંભળતા કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે જાતિ સ્મરણથી સંસારની અસારતાને જાણતા ભાવની વિશુધ્ધિ વડે ક્ષેપકશ્રેણિને પ્રાપ્ત કરી શુકલધ્યાનરૂપી અગ્નિથી ચારઘાતી કર્મરૂપી ઈંધણના સમુહને ખાળતા તેને અનત શ્રેષ્ઠ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. જો હુ ચારિત્રને ગ્રહણ કરૂ તા નક્કી પુત્રના વિયેાગથી દુ:ખી થયેલા માતા પિતાનુ મરણ થશે. તેથી કેવળજ્ઞાની ભાવચારિત્રવાળા તે કુમાર પોતાના માતા-પિતાના આગ્રહથી ઘરમાં લાંબા સમય રહે છે. કહ્યું છે કે-કૂર્માંપુત્રના જેવા માતા-પિતાના ભક્ત એવા કયો પુત્ર છે કે જે કેવળી થયા છતાં પણ માતા-પિતાની ભક્તિ માટે લાંબા કાળ સુધી ઘરમાં રહ્યા. તેમજ કૂર્માં પુત્ર સિવાય, બીજો કાણુ એવા ધન્ય છે કે જે પોતાના માતા-પિતાને બેધ કરવા માટે કેવળજ્ઞાની થયા છતાં પણ અજ્ઞાતવૃતિથી ઘરમાં રહ્યા. અહિંયા જે ગૃહસ્થ એવા કૂર્માંપુત્રને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તેમાં ભાવધર્મીની વિશુધ્ધિ જ જાણવી. ભાવની વિશુધ્ધિથી ભરત ચક્રવતિ આરિસા ભુવનમાં તેમ જ વશના અગ્રે ચઢેલા ઈલાચી પુત્ર, મુનિવરેાને જોતાં અને આષાઢાભૂતિ Page #188 -------------------------------------------------------------------------- ________________ કૂર્મા પુત્રની કથા : ૯૪ [ ૧૭૩ મુનિ, ભરતેશ્વરનુ નાટક કરતાં ઘરમાં રહ્યા છતાં પણ કેવળજ્ઞાનને પામ્યા છે, તેમાં બધે જ ભાવવિશુધ્ધિની પ્રધાનતા છે. અહિંયા મેરૂ પત અને સરસવનું જેટલુ અંતર છે તેટલુ અંતર દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું જાણવું. કહ્યું છે કે-ઉત્કૃષ્ટથી દ્રબ્યસ્તવની આરાધના કરી ભવ્ય જીવ અચ્યુત દેવલેાક સુધી જાય છે. પરંતુ ભાવસ્તવથી અંત મુહુમાં મોક્ષ પામે છે. અહિંયા મહાવિદેહમાં મંગલાવતી નામના વિષયમાં રત્ન સંચયા નામની નગરી છે. તે નગરીમાં દૈવાદિત્ય નામના ચક્રવર્તિ મહારાજા રાજ્ય કરે છે. એક વખત જગદુત્તમ નામના તીથંકર ભગવંત ઉદ્યાનમાં પધાર્યાં. દેવાએ સમવસરણની રચના કરી. ચક્રવતી શ્રી જિનેશ્વર ભગવંતનું આગમન જાણી પરિવાર સહિત વંદન કરવા ત્યાં આવ્યા. ત્રણવાર પ્રદક્ષિણા કરી શ્રી જિનેશ્વર ભગવતને વંદન કરી ઉચિત આસને બેઠા. ત્યાં ભગવંત ભવ્ય લેાકેાને અમૃત સરખી વાણીથી ધ દેશના આપે છે−હું ભગ્ય જીવા તમે સાંભળેા, આ જીવ કેઈપણ રીતે ભવિતવ્યતાના યાગથી નિગોદમાંથી નીકળી ઘણા ભવે ભમતાં પ્રમલ પુણ્યાયથી મનુષ્યપણાને પામે છે, ત્યારપછી આ ક્ષેત્ર, રોગરહિત દેહ, સુગુરૂના સચાણ, ધર્માંશ્રવણુ અને જિનેશ્વરાના વચન ઉપર શ્રદ્ધા મેળવે છે તેમાં પણ સંયમ દુભ છે અને સયમમાં પણ અપ્રમાદભાવ મહાદુલ ભ જાણવા, જે જીવા આ સ સામગ્રી પ્રાપ્ત કરી પ્રમાદને ત્યાગ કરી નિર્મળ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ચારિત્ર આરાધી પરમપદને પ્રાપ્ત કરે છે તે જ ધન્ય અને પુણ્યશાળી છે. આ પ્રમાણે જિનેશ્વર ભગવંતને ઉપદેશ સાંભળી કેટલાકે સમ્યક્ત્વ, કેટલાકે ચારિત્ર, અને કેટલાક દેશવિરતિ ધર્મને સ્વીકાર કર્યો. આ સમયે દ્રોણ રાજા, માદેવી, જેઓ કુપુત્રના પૂર્વભવના માતા-પિતા હતા તે અને યક્ષિણીને જીવ કમલા અને તેને સ્વામિ મરરાજા જે મહાશુક વિમાનમાં ઉત્પન્ન થયા હતા. તે ચારે જણા ત્યાંથી ચ્યવને ભરતક્ષેત્રમાં વૈતાઢય પર્વત ઉપર વિદ્યાધર થયા. તેઓ ચારે જણાએ પણ ભોગો ભેગવી ચારણ મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તેઓ ત્યાં આવી જિનેશ્વર ભગવંતને વંદન કરી બેઠા. તે વખતે તે ચકવર્તી તે ચારણ મુનિઓને જોઈ તે ધર્મચક્રવત એવા તીર્થકર ભગવંતને પૂછે છે- હે ભગવંત ! આ ચારણ મુનિ કોણ છે? કયાંથી આવેલા છે ? જિનેશ્વર ભગવંત કહે છે-હે રાજન ! તમે સાંભળે. આ ચારણ મુનિઓ અમને નમસ્કાર કરવા માટે ભરતક્ષેત્રના વૈતાઢય પર્વત ઉપરથી આવ્યા છે. તે સાંભળી ચક્રવતીએ પૂછયું, હે ભગવંત ! બૈતાઢય પર્વત અને ભરત ક્ષેત્રમાં હાલમાં શું કોઈ પણ ચક્રવતી કે કેવળી ભગવંત છે? જિનેશ્વર ભગવંત કહે છે કે-હે રાજન્ ! હાલમાં ભરતક્ષેત્રમાં ચકવતી કે જ્ઞાની કેઈ નથી. પરંતુ ગૃહવાસમાં રહેલા કૂર્મા પુત્ર કેવળી છે. ચકવતી ફરીવાર પૂછે છે- હે ભગવંત! કેવળી Page #190 -------------------------------------------------------------------------- ________________ કુર્મા પુત્રની કથા : [ ૧૭૫ શું ઘરમાં રહે છે ” ભગવંતે કહ્યું કે-તે પોતાના માતાપિતાને પ્રતિબંધ કરવા માટે ઘરમાં રહ્યા છે. ત્યારપછી તે ચારણ મુનિઓ પૂછે છે-હે ભગવંત! અમેને કેવળજ્ઞાન થશે? ત્યારે ભગવંતે કહ્યું કે તમોને પણ જલ્દી કેવળજ્ઞાન થશે. હે ભગવાન અને કેવળજ્ઞાન કયારે થશે? ત્યારે જગદુત્તમ તીર્થકર મહારાજા કહે છે કે-જ્યારે કૂર્મા પુત્ર કેવળી તમને મહાશુક દેવેલેકના મંદિર નામના વિમાનની વાર્તા કહેશે ત્યારે તમને કેવળજ્ઞાન થશે. આ સાંભળી તત્વને જાણનારા તે ચાર ચારણ મુનિ જિનેશ્વર ભગ વંતને નમસ્કાર કરી કૂર્મા પુત્રની પાસે આવ્યા. એટલામાં મૌન થઈને રહ્યા છે તેટલામાં કુર્મા પુત્ર કેવળીએ કહ્યું કેતમને જિનેશ્વર ભગવંતે જે કહ્યું, કે તમેએ મહાશુક દેવલેકમાં મંદિર નામના વિમાનનું સુખ અનુભવ્યું છે. તેને માટે તમે અહિં આવ્યા છે. આ વચન સાંભળતા તેઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી તે ચાર ચારણ મુનિઓ પૂર્વભવને સ્મરણ કરતા ભાવની વિશુદ્ધિએ ક્ષકશ્રેણિ ઉપર ચઢી રાગદ્વેષ અને મહિને ક્ષય કરી, કેવળજ્ઞાની થયા. ત્યાંથી તેઓ જિનેશ્વર ભગવંત પાસે જઈ કેવળી પર્ષદામાં બેઠા, ત્યાં બેઠેલા ઈ જગદુત્તમ જિનેશ્વરને પૂછયું, કે હે સ્વામિ! આ મુનિઓએ તેમેને કયા હેતુથી વંદન ન કર્યું ? ભગવંતે કહ્યું- આ મુનિઓને કૂર્મા પુત્રથી કેવળજ્ઞાન થયેલું છે. આ કારણથી આ મુનિઓએ અમને વંદન ન કર્યું. ફરી પણ ઈન્દ્ર પૂછે છે-આ કુર્મા પુત્ર મહાવતી થઈ કયારે મુનિવેશ ધારણ કરશે? ભગવંતે કહ્યું Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ આજથી સાતમા દિવસે, ત્રીજા પ્રહરે તે મહાવ્રતી થશે. એમ કહી જગદુત્તમ તીર્થકર સૂર્યની જેમ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરતાં, પૃથ્વી ઉપર વિચરતા જયવંતા વર્તે છે. ત્યાર પછી મહા સત્વશાળી કુર્મા પુત્ર ગૃહસ્થ વેષને ત્યાગ કરી મુનિવેષ ધારણ કરી દેવે બનાવેલા સુવર્ણકમલ ઉપર બેસીને, તે શ્રેષ્ઠ કેવળી ધર્મદેશના કહે છે. ધર્મના દાન, શીલા તપ અને ભાવ એ ચાર ભેદે છે. તેમાં પણ જેમ દાનમાં અભય દાન,જ્ઞાનમાં કેવળજ્ઞાન, ધ્યાનમાં શુકલધ્યાન, તેમ સર્વ ધર્મમાં ભાવધર્મ શ્રેષ્ઠ છે. ગૃહાવસ્થામાં રહેતાં પણ ભવ્યજી, સુંદર ભાવ વડે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. અહિંયા અમારું જ ઉદાહરણ છે. આ પ્રમાણે દેશના સાંભળી યથાર્થ તનું સ્વરૂપ જાણે માતા-પિતાએ પણ ચારિત્ર ગ્રહણ કરી, સારી રીતે ચારિત્રનું પાલન કરી સત્વશાલી તેઓ સ્વર્ગમાં ગયાં. બીજા પણ ઘણું ભવ્ય છે કેવળીભગવંતનું વચન સાંભળી સમ્યકત્વ, દેશ વિરતિ અને ચારિત્ર ધર્મને સ્વીકાર કર્યો. અહિં ઘણા ભવ જેને પ્રતિબધ કરનાર શ્રેઠ કેવળી એવા કૂર્માપુરા દીર્ઘકાલ કેવળી પર્યાયને પાલન કરી મેલમાં ગયા. ઉપદેશ –સારા ભાવધર્મથી ભૂષિત કૃમપુત્રનું ચરિત્ર સાંભળીને તમે પણ તે પ્રમાણે ભાવમાં યત્ન કરો કે જેથી અનંત શાશ્વતું સુખ પ્રાપ્ત થાય. એ પ્રમાણે ભાવ ધર્મ ઉપર કૂર્મપુત્રની કથા ૯૪મી સમાત. -કુર્યાપુત્ર ચરિત્રમાંથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ પરદુ:ખભંજન | વિક્રમ રાજાની કથા પિતાના લાભને ત્યાગ કરી જે હંમેશા પરના ઉપકારમાં તત્પર રહે છે તે માણસ ઉત્તમ થાય છે. અહિં વિકમ રાજાનું દૃષ્ટાંત છે. એક વખત વિકમ રાજાની પાસે એક બ્રાહ્મણ આવીને કહે છે હે રાજન ! તું સત્યવાદી અને પરેપકારી છે. મેં રૈવતગિરિ ઉપર પરકાયામાં પ્રવેશની વિદ્યા માટે ભૈરવ સિદ્ધ પુરૂષની ઉપાસના છ માસ સુધી કરી તે પણ તે વિદ્યા આપતું નથી. તેથી તમે તે વિદ્યા અપાવે, તેથી પરદુઃખ ભંજન તે વિક્રમ રાજા તેની સાથે ત્યાં ગયા, તેણે તે ભૈરવની સેવા તે પ્રમાણે કરી કે તેણે જલદી પ્રસન્ન થઈ રાજાને કહ્યું કે-મનવાંછિત માગે. રાજાએ કહ્યું કેઆ બ્રાહ્મણને વિદ્યા આપે. સિદ્ધ પુરુષે કહ્યું કે–આને મારી છ માસ સુધી સેવા કરી, પરંતુ તેવા પ્રકારની સુપાત્રતાના અભાવે મેં તેને વિદ્યા આપી નથી, પણ તું તે સુપાત્ર છે. તેથી હું તને વિદ્યા આપું છું. જે આને વિદ્યા આપીશ તે આ તને અનર્થ કરનારે થશે. “જે થવાનું હશે તે થશે એ પ્રમાણે કહી પપકારના સ્વભાવવાળા વિક્રમ રાજાએ આગ્રહ કરી તેને વિદ્યા અપાવી. ત્યારપછી તેણે રાજાને પણ વિદ્યા આપી. પછી કમે કરી તે બન્ને જણા નગરની સમીપમાં આવ્યા તે વખતે નગરમાં રાજાને પટ્ટહસ્તી અકસમાતું મૃત્યુ પામે છે. તેથી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ) પ્રાકૃત વિજ્ઞાન કથાએ મંત્રી વગેરે દુઃખી થયા છે. એથી રાજાએ પરકાય પ્રવેશ વિદ્યાની પરીક્ષા કરવા માટે પોતાનુ દેઢુના રક્ષણ કરવા માટે નગરની બહાર તે બ્રાહ્મણને મૂકી પટ્ટહાથીના દેહમાં પ્રવેશ કર્યો અને હાથી જીવતા થયા. મંત્રી વગેરે હ પામ્યા. ત્યાર પછી તુચ્છ સ્વભાવવાળા બ્રાહ્મણે વિક્રમ રાજાના શરીરમાં પ્રવેશ કરી, રાજ્ય ગ્રહણ કરવા નગરમાં આવ્યા. તેથી સ લેાકા રાજાને આવેલા જાણી અને હાથી જીવતા થયા જાણી પ્રસન્ન થયા. મત્રી વગેરે સર્વે તે રાજાની સેવા કરે છે. પરંતુ તે રાજા વાત-ચિત કરવા માટે જાણતા જ નથી. તેથી બધા લેાકાએ કહ્યું કે—રાજા ગાંડા થયા છે. તેથી પટ્ટરાણી પણ અસંબંધ-અયુક્ત ખેલવાથી રાજાનું બહુમાન કરતી નથી. અહિંયા હાથી રૂપે રાજા નગરની બહાર નીકળી, બ્રાહ્મણનુ શરીર શિયાળ વડે ખવાયેલુ જાણી વનમાં ગયા. વનમાં એક પેપટને મરેલા જાણી તેના શરીરમાં પ્રવેશ કર્યાં. તે પોપટે પારધીના હાથમાં બેસીને કહ્યું કે મને વિક્રમ રાજાની પટ્ટરાણીને તું આપજે જેથી તેની પાસેથી ઘણુ' ધન પામીશ. તેથી તે પારધીએ વિક્રમ રાજાની પટ્ટરાણીને પોપટ આપ્યું. તેણીએ તેને ઘણુ ધન આપ્યું. પટ્ટરાણી તે પોપટને રમાડતી જીવિત કરતા પણ અધિક તેને માને છે. વિવિધ પ્રકારની વાર્તાઓ વડે કાળ પસાર કરે છે. એક વખત પોપટે કહ્યું કે—જો કોઈ વખત મારા પ્રાણ ચાલ્યા જાય તે તું શું કરે ? પટ્ટરાણીએ કહ્યું તારા મૃત્યુમાં મારૂં અવશ્ય મરણ જ થાય. તેથી એક વખત ભીંત ઉપર Page #194 -------------------------------------------------------------------------- ________________ પરદુઃખભંજન વિક્રમ રાજાની કથા : ૯૫ [ ૧૭૯ રહેલી મરતી એવી ગલીના પ્રાણ ગયે છતે તેના શરીરમાં પિપટે પ્રવેશ કર્યો. પોપટને મરેલે જાણી પટ્ટરાણી કાષ્ટ ભક્ષણને માગે છે-અગ્નિમાં પડીને મરવાને ઈ છે છે, તેથી બ્રાહ્મણ રાજાએ કહ્યું કે તું કેવી રીતે જીવે ? પટ્ટરાણીએ કહ્યું કે– જે પોપટ જીવતે થાય તે જ મારું જીવન છે. તેથી બ્રાહ્મણ રાજાએ પિતાના દેહને ત્યાગ કરી પિોપટના શરીરમાં પ્રવેશ કર્યો. ત્યારે રાજાએ ગોલીને દેહ છડી પોતાના શરીરમાં પ્રવેશ કર્યો. અને પૂર્વની માફક મંત્રી વગેરેની સાથે સારી રીતે વાત-ચિત કરે છે. સર્વ હકીક્ત મંત્રી વગેરેને કહી. સાચા રાજાને જાણી સર્વ લોકે અત્યંત ખુશી થયા, ત્યાર પછી પોપટને પકડે અને તેને તિરસ્કાર કર્યો. વિક્રમ રાજાએ પિતાનું સર્વ વૃત્તાંત કહ્યું ત્યાર પછી પિટને પિતાના દેશથી કાઢી મૂકે અને તે દુઃખથી મૃત્યુ પામ્યા. આ પ્રમાણે પરને વિષે જે જેવા પ્રકારનું વિચારે છે અને કરે છે. તે તેવા પ્રકારનું ફળ પ્રાપ્ત કરે છે. વિક્રમ રાજા પિતાનું રાજ્ય અંગીકાર કરી સારી રીતે પાલન કરતે સુખી થ. ઉપદેશ પરદુઃખ દૂર કરનાર વિક્રમ રાજાનું દ્રષ્ટાંત જાણી તમે પણ હંમેશા ઉપકાર કરવામાં તત્પર થાઓ. પરોપકાર કરવામાં પરદુઃખભંજન વિક્રમ રાજાની ૯૫મી કથા સમાપ્ત. -વિકમ ચરિત્રમાંથી, Page #195 -------------------------------------------------------------------------- ________________ ધૃની કથા ૯૬ ધનમાં લુબ્ધ થયેલા માણસેા છેદનભેદનને પણ સહન કરે છે. અહિ લેાકાને બેધ કરનારૂં ધૂત નું દૃષ્ટાંત છે. રત્નસંચયા નામની નગરીમાં રત્ના નામના શેઠને પદ્મ નામે પુત્ર છે. તે શેઠ પુત્રને એકાંતમાં એક વખત કહે છે હે પુત્ર! ઘણી લક્ષ્મીને, રાજા, બંધુ, ચારા અને ભાગીદારો વગેરે હરણ કરે છે. તેથી કેટલીક લક્ષ્મી ભૂમિમાં દાટવી જોઈ એ. એથી શેઠ અડધુ' નિધાન ગ્રહણ કરી, નગરની બહાર જઇ દેવાલયની નજીકમાં ભૂમિ ખેાદીને જેટલામાં ધન દાટવા તૈયાર થયા, તેટલામાં રત્ના શેડ પુત્રને કહે છે આ દેવના મંદિરની તપાસ કર, કારણ કે કયારે કોઈપણ ધૂત પુરૂષ અથવા બીજો કેઇપણ હશે તે ધન ગ્રહણ કરી ચાહ્યા જશે. તેથી પુત્ર ત્યાં જઇ સૂતેલા એક માણસને જોઇ પિતાની સમક્ષ કહ્યું. પિતાએ કહ્યું—કાઈ ધૃત નિધિ ગ્રહણ કરવા માટે આવેલા લાગે છે અને તે કપટ કરી તેલે હશે. તેથી પિતાએ ફરીથી તેને મેકલ્યા. તે ત્યાં જઈને સારી રીતે નિરીક્ષણ કરી મરેલા જેવા તેને જાણીને પિતાની આગળ વાત કરી. પિતાએ કહ્યું કે તેની પરીક્ષા કરવાને જીવતા કે મરેલા તેના બન્ને કાન કાપી લાવ. તેથી પુત્ર ત્યાં જઇ છરી વડે તેના બે કાન કાપ્યા તા Page #196 -------------------------------------------------------------------------- ________________ ધૂતની કથા : ૯૬ પણ તેણે શ્વાસ ન લીધેા. આપ્યા. ફ્રીથી નાક કાપવા છતે પણ તે હાલ્યે ચાલ્યે નહિ. તેમજ શ્વાસ પણ લીધે નહિ. તેથી મરેલા છે એ પ્રમાણે નિર્ણય કરી ધન ભૂમિમાં સ્થાપન કરી પિતા પુત્ર ઘેર આવ્યા. [ ૧૮૧ કાન ગ્રહણ કરી પિતાને માટે માકલ્ચા. નાક કાપે ફરીથી એક વખત પિતા પુત્ર ધન માટે વનમાં ગયા. ધન નાશ પામેલુ જાણી, પેટ ફુટતાં ઘેર આવ્યા. તે બન્નેએ વિચાર કર્યો આપણી લક્ષ્મીને તે તે ગ્રહણ કરી લાગે છે. ત્યાર પછી એક વખત ભાંડ-નટ વગેરે દુન પુરૂષોની વચમાં વિલાસ કરતા નાક અને કાન રહિત તેને ઓળખીને રાજાની આગળ પેાતાની ચારાયેલી લક્ષ્મી સંબંધી હકીક્ત કહી. તેથી રાજાએ તે ધૂતને ખેલાવ્યે અને કહ્યું કે—આ શેઠની લક્ષ્મી તે ગ્રહણ કરી છે તે તેને પાછી આપ. તેણે કહ્યું કે—હે રાજનૢ ! મેં આની લક્ષ્મી મફત લીધી નથી. કારણુ કે એને માટે મારા કાન અને નાક અને આપ્યા છે. તેથી પહેલા મારા કાન અને નાક આપે પછી લક્ષ્મી ગ્રહણ કરી તે જઈ શકે છે. તેથી રાજા શેઠને કહે કે હું શેઠ ! આવું તે જે ગ્રહણ કર્યું છે તે તું આપ. પણ શેઠ તે આપવાને અસમ થયેલા સતાષ ધારણ કરી ઘેર ગયા. લક્ષ્મી માટે છે૬ન-ભેન વગેરે સહન કરી તે શેઠને ―――――――――― આ પ્રમાણે તે તે છેતર્યા. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ઉપદેશ–ધૂર્ત અને ધનિક શેઠનું કથનાક સાંભળીને હંમેશા સુપાત્રને વિષે લક્ષ્મીને વ્યય કરે જેઈએ. ધનને વિષે લુબ્ધ ધૂની ૯૬મી કથા સમાપ્ત. –પ્રબંધ પંચશતીમાંથી, Page #198 -------------------------------------------------------------------------- ________________ સ ન ૯ મા ર ચક્રવર્તીની કથા અલ્પપણ નિમિતથી કેટલાયે સજજને બધ પામે છે અહિં સનસ્કુમાર ચક્રવતીનું ઉદાહરણું છે. ગજપુર નગરમાં સનસ્કુમાર ચક્રવર્તી મહારાજા હતા. અતિ રૂપવાળા તે ભરત ક્ષેત્રના છએ ખંડનું રાજ્ય કરે છે. એક વખત સૌધર્મ સભામાં દેવેન્દ્ર એવા શકે સનકુમાર ચકવર્તીના રૂપની ઘણી પ્રશંસા કરી અને કહ્યું કે–પૃથ્વી ઉપર આના જે બીજે કઈ પણ રૂપવાળ નથી, તેથી ઈન્દ્રના વચનની શ્રધ્ધા નહીં કરતા વિજય અને વિજયંત બને દેવે તેના રૂપનું કુતૂહલ જોવા માટે બ્રાહ્મણનું રૂપ કરી ગજપુર નગરમાં આવ્યા. આ વખતે સ્નાન કરવાના સમયે આસન ઉપર બેઠેલા આભૂષણથી રહિત સુગંધી તેલથી લેપ કરાતા સનસ્કુમાર ચકવર્તીને જોઈ તેના અત્યંત રૂપથી મેહ પામેલા દેવે વારંવાર માથું ધુણાવવા લાગ્યા. ચકવતીએ પૂછયું–શા માટે માથું ધુણાવે છે? તેઓએ કહ્યું કે-હે રાજન ! આપના રૂપના દર્શનમાં જેવા પ્રકારનું કુતૂહલ સાંભળ્યું હતું તેવા પ્રકારનું રૂપ અમે જોયું, આ પ્રમાણે બ્રાહ્મણના વચન સાંભળી અત્યંત રૂપથી ગવિત થયેલા મહારાજા કહેવા લાગ્યા–“હે Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] : પ્રાકૃત વિજ્ઞાન કથ બ્રાહ્મણેા ! હાલમાં આ અવસ્થામાં મારૂં રૂપ શું જુએ છે? જો રૂપ જોવાની અભિલાષા હાય તા સ્નાન કર્યા પછી શ્રેષ્ઠ અમૂલ્ય વસ્ત્ર પહેરેલા, અલંકારાથી વિભૂષિત થયેલ, માથા ઉપર છત્ર ધારણ કરાતા, ચામરો વડે વિઝાતા ખત્રીશ હજાર શ્રેષ્ઠ રાજાએ વડે સેવાતા એ સમયે મારૂ રૂપ તમારે જોવું.’ આ પ્રમાણે ચક્રવતીનું વચન સાંભળીને તેઓએ વિચાર કર્યો અહા! ઉત્તમ પુરૂષોને પોતાના મુખેથી પેાતાની પ્રશંસા કરવી ચેગ્ય નથી. જેવી રીતે ખીજાએ વડે ગ્રહણ કરેલા મનુષ્યેાના ગુણા સુખ અને સૌભાગ્યને આપનારા થાય છે, તેવી રીતે પોતે ગ્રહણ કરેલાં હાય તો તેવા થતા નથી. એટલે તે સુખ સૌભાગ્ય આપનારા થતાં નથી એથી પંડિત પુરૂષો પોતાના ગુણાની પ્રશંસા કરતા નથી. ત્યાર પછી તે બ્રાહ્મણ રૂપવાળા દેવા ચક્રવર્તીનું વચન પ્રમાણ કરીને ગયા. ત્યાર પછી ચક્રવતી પોતાની સભામાં આવીને બેઠા. તે વખતે તે દેવા ફરીથી પણ ત્યાં આવ્યા. તે વખતે તેમનુ રૂપ જોઇને અત્ય’ત ખેદ પામ્યા. ચક્રવતી એ કહ્યું-ખેદ્યનુ કારણ શુ છે ? તેઓએ કહ્યું —‘સંસારના ભાવાના વિલાસ' ચક્રવતીએ કહ્યું,—કેવી રીતે? તેઓએ કહ્યું—આપણું જે રૂપ પહેલાં જોયુ હતુ... તેનાથી અનંત ગુણહીન તમારૂં રૂપ હાલમાં દેખાય છે. ચક્રવતીએ કહ્યું; કેવી રીતે આ તમે જાણા છે?’ તેઓએ કહ્યું કે-હે ચક્રવતી ! મુખમાં રહેલા પાનના રસને ભૂમિ ઉપર થુકીને જુએ, જો માખીઓ તેના ઉપર બેસીને મરણ પામે તે આ અનુમાનથી તમારે Page #200 -------------------------------------------------------------------------- ________________ સનકુમાર ચક્રવર્તીની કથા : ૯૭ [ ૧૮૫ જાણવું કે મારું શરીર વિષમય થયું છે, સાત મહા રેગ તમારા શરીરમાં ઉત્પન્ન થયેલા છે. આ પ્રમાણે દેવના વચન સાંભળી ચક્રવતી વિચાર કરે છે કે –“આ દેહ અનિત્ય છે, આ અસાર શરીરમાં કોઈપણ સાર નથી, કહ્યું છે કે –“શરીર વગેરે અનિત્ય છે. વૈભવ સંપત્તિ શાશ્વતી નથી અને મૃત્યું હમેશા સાથે રહેલ છે તેથી ધમને સંગ્રહ કરવો જોઈએ. દરિદ્ર અવસ્થામાં દાન, સમર્થની ક્ષમા, સુખી અવસ્થામાં ઈચ્છાને નિરોધ અને યૌવન અવસ્થામાં ઈન્દ્રિયોનો નિગ્રહ કરે આ ચારે વસ્તુઓ અત્યંત દુષ્કાર છે,” આ પ્રમાણે વિચાર કરતાં વૈરાગ્યમાં તત્પર સનસ્કુમાર ચકતી એ રાજય લક્ષ્મીને ત્યાગ કરી સંયમ ગ્રહણ કર્યું. તે રાજા સપે ત્યાગ કરેલ કાચલીની જેમ પાછળ અનુસરતી પિતાની રાજ્ય લક્ષ્મીની સામું પણ જેતા નથી. સુનંદા વગેરે મહારાણીઓના વિલાપેને સાંભળતાં છતાં પણ સહેજપણ ચલિત થતા નથી, છ માસ સુધી નવ નિધિઓ, ચૌદ રત્ન અને સેવકે પાછળ ફરે છે. છતાં તેણે પાછું વાળીને સામું પણ ન જોયું. તે રાજર્ષિ છઠ્ઠ તપને અંતે હંમેશા પારણું કરે છે. પારણામાં પણ સર્વ વિગઈએ ત્યાગ કરીને રેગથી ભરેલા દેહ. વાળો તે મમતા માયા અને રાગ રહિત ભૂમિ ઉપર વિચરે છે. આ સમયે ફરી પણ સૌધર્મેન્દ્ર કહ્યું કે અહો ! સનત્કમાર મુનિ ધન્ય છે. કારણ કે મોટા રોગોથી પીડાતા પણ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ તે દેહની ચિકિત્સા કરતા નથી. તેથી આ ધન્ય છે. આ પ્રમાણે ઈન્દ્રના વચન સાંભળીને શ્રદ્ધા નહી કરતા તે જ બને દેવે વૈદ્યોનું રૂપ ધારણ કરી ત્યાં આવ્યા. સનસ્કુમાર મુનિ પાસે જઈ કહે છે. હે મુનિ ! તમારું શરીર રોગથી જર્જરિત અતિ પીડા પામતું દેખાય છે. અમે વૈધે છીએ તમારી આજ્ઞા હોય તે તમારા રોગને પ્રતિકાર-ઉપાય અમે કરીએ. મુનિ ભગવંતે કહ્યું કે-અનિત્ય શરીરને શું પ્રતિકાર? દેહના રોગને દૂર કરવાની તમારી શક્તિ છે. પરંતુ કમરગને દૂર કરવાની શકિત નથી. દેહના રોગો - દૂર કરવાની શકિત મારી પાસે પણ છે. આ પ્રમાણે કહી આંગળી ઘૂંકવાળી કરી બતાવી તે તે સુવર્ણમય અને રોગ રહિત થઈ. આવા પ્રકારની શકિત તે મારી પાસે પણ છે. પરંતુ આનાથી આત્માની સિદ્ધિ કઈ ! જ્યાં સુધી કમરને ક્ષય ન થાય ત્યાં સુધી શરીરના રોગોના ક્ષય વડે શું? એથી મારે દેહના રંગના પ્રતિકારનું કાંઈ પણ પ્રજન નથી. આ પ્રમાણે સાંભળી વિસ્મય પામેલા દેવતાઓ મુનિને નમસ્કાર કરી પિતાનું સ્વરૂપે પ્રગટ કરી સ્વર્ગમાં ગયા. આ પ્રમાણે સનકુમાર ચકવતી મહર્ષિ પણ સાત-૭૦૦ વર્ષ સુધી સાત મહારોગની પીડા અનુ. ભવી સમભાવથી એક લાખ વર્ષ સુધી નિરતિચાર ચારિત્ર પાળી શ્રીસમેતશિખર તીર્થમાં ગયા ત્યાં શિલા ઉપર અનશન કરી એક મહિનાના ઉપવાસ કરી સમાધિ પૂર્વક મરણ પામી એકાવતારી ત્રીજા સ્વર્ગમાં દેવ પણે ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. Page #202 -------------------------------------------------------------------------- ________________ સનકુમાર ચક્રતીની કથા : ૭ [ ૧૮૭ ઉપદેશ – સર્વ પદાર્થોના ક્ષણિક ભાવને બતાવનારું સનતુ ચક્રવર્તીનું વૃત્તાંત સાંભળીને વિનશ્વર દેહને વિષે સર્વથા મમત્વપણું ત્યાગ કરે. અલ્પ નિમિતથી પણ બંધ પામતા સનકુમાર ચકવતીની કથા ૪૭મી સમાપ્ત. –ઉપદેશમાલા માંથી, Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી મરૂદેવા માતાની કથા તપ અને સંયમ ગુણરહિત કેટલાય ભવ્યજી કેવલ વિશુદ્ધ ભાવનાથી સિદ્ધિ પદને પામે છે. લઘુકમી મરૂદેવા માતાની જેમ જે વખતે અષભદેવ ભગવાને ચારિત્ર અંગીકાર કર્યું તે વખતે ભરત ચક્રવતી મહારાજા હતા. શ્રી ઋષભદેવ સ્વામીની માતા મરૂદેવા હંમેશા ભરતને ઠપકે આપતા હતા. હે વત્સ! તું રાજ્યસુખમાં મહિત બની મારા પુત્રની ખબર પણ કરતું નથી, હું લેકે ના મુખે આ પ્રમાણે સાંભળું છું કે-મારે પુત્ર રાષભ એક વર્ષ સુધી અન્ન અને પાણી વિના ભૂખ્યા અને તરસ્યા, વસ્ત્ર વિના એકલો વનમાં વિચરે છે. ઠંડી અને તાપ સહન કર મહાદુઃખને અનુભવે છે. એક વાર મારા પુત્રને તું અહિં લાવ તેને ભેજન વગેરે હું આપું. અને પુત્રનું મુખ જેવું. તે સમયે ભરતે કહ્યું, કે-માતા તમે શેક ન કરે. અમે સંખ્યામાં સે એ તારા જ પુત્ર છીએ. મરૂદેવા માતાએ કહ્યું, તે સત્ય છે પરંતુ આંબાના ફળની અભિલાષાવાળાને આંબલીના ફળ મળે એથી શું? તેમ મારા પુત્ર ઋષભ વિના આ આ સંસાર શૂન્ય લાગે છે. આ પ્રમાણે હંમેશા ઉપાલંભ આપતી, પુત્રના વિયેગથી રૂદન કરતી, તેના નેત્ર ઉપર પડ આવી ગયા. આ પ્રમાણે એક હજાર વર્ષ ગયે છતે શ્રી રાષભદેવ ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચોસઠ ઈન્દોએ આવી સમવસરણની રચના કરી ઉદ્યાનપાલકે ભરતને વધામણી Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી મરૂદેવા માતાની કથા : ૯૮ [ ૧૮૯ આપી ભરતે પણ આવીને મરૂદેવા માતાને શ્રી ઋષભદેવ પ્રભુનું સ્વરૂપ કહ્યું, તમે મને હંમેશા ઉપાલંભ આપે છો.–“જે મારો પુત્ર ઠંડી, તાપ વગેરે પીડાને અનુભવ કરે છે અને એકલે વનમાં વિચરે છે.” તે આજે તમે મારી સાથે આવે. તમારા પુત્રની મહાકધ્ધિ દેખાડું. આ વચન સાંભળી પુત્રને જોવા ઉત્કંઠાવાળી દાદીમાને હાથી ઉપર બેસાડીને તે સમાવસરણમાં ગયા. ત્યાં દુંદુભીને અવાજ સાંભળીને મરૂદેવા માતા ઘણા હર્ષવાળા થયા અને ત્યાં દેવદેવીઓના જય જ્ય શબ્દો સાંભળી તેણીને હર્ષના આંસુ નીકળવા લાગ્યા તેનાથી આંખને રેગ નાશ પામે. અને તેથી ત્રણ ગઢ, અશોકવૃક્ષ, છત્ર, ચામર વિગેરે પુત્રની સર્વ ઋદ્ધિ દેખી અનુપમ આઠ પ્રતિહાર્ય વગેરે મહાદ્ધિ જોઈ મનમાં મરૂદેવીમાતા આ પ્રમાણે વિચાર કરે છે. આ સંસારને ધિક્કાર છે. મેહને ધિક્કાર પડે. હું એ પ્રમાણે જાણતી હતી કે મારે પુત્ર એક વનમાં ભૂપે અને તરસ્ય ભમતે હશે. પરંતુ આવા પ્રકારની દ્ધિ પામ્યા છતાં પણ મને કદી સંદેશ ન મોકલ્યું અને તે હંમેશા પુત્રના મેહથી અતિદુઃખી થઈ તેથી આ કૃત્રીમ એક પાક્ષિક સ્નેહને ધિક્કારે પડે. કેનો પુત્ર કોની માતા? સર્વ પણ લેક પિતાને સ્વાર્થ સાધવામાં રસિક હોય છે. કોઈપણ કઈને સ્વાર્થ વિના પણ પ્રિય થતું નથી. આ પ્રમાણે વિચાર કરતી ભવાવિશુદ્ધિથી ઘાતિકર્મના ક્ષયથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અંતમુહરત કાળમાં આયુષ્ય પૂર્ણ કરી તે મોક્ષમાં અવ્યાબાધ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ એવા શાશ્વત સુખને પામ્યા. અનાદિકાળથી સ્થાવરપણામાંએકેન્દ્રિયપણામાં રહેલ મરૂદેવમાતાને જીવ “આ અવસપિમાં મનુષ્યભવ પ્રાપ્ત કરી પ્રથમ સિદ્ધ થયા.” આ પ્રમાણે કહીને તેનું શરીર દેએ ક્ષીર સમુદ્રમાં નાખ્યું. મરૂદેવા માતાનું આ દષ્ટાંત જાણીને કેટલાક કહે છે કે તપ સંયમ વગેરે વિના જેવી રીતે મરૂદેવમાતા સિદ્ધિપદને પામ્યા તેવી રીતે અમે પણ મેક્ષમાં જઈશું આ પ્રમાણે મૂઠ પુરૂષે આવું આલંબન ગ્રહણ કરે છે. પણ આવું આલંબન વિવેકી પુરૂષએ ગ્રહણ કરવું જોઈએ નહીં. કારણ કે તે મરૂદેવામાતા અનાદિકાળથી સ્થાવરમાં રહેલા કયારે પણ ત્રસભવને નહીં પામનારા તેમજ તીવકર્મને નહીં બાંધનારા તેથી અત્યંત લઘુકર્મવાળા હતા. તેથી જ કેવળ વિશુદ્ધ ભાવનાથી સિદ્ધિપદને પામ્યા. અનંત જીવે મેક્ષમાં ગયે છતે આ કેઈક જીવ ભાગ્યે જ મેક્ષમાં જનાર થાય છે. ઉપદેશ –સંસારની અસારતાના સ્વરૂપને બતાવનાર મરૂદેવા માતાનું દૃષ્ટાંત જાણું હે ભવ્ય છે ! તમે પણ હંમેશ ચિત્તમાં આવી વિશુદ્ધ ભાવના ધારણ કરે. ભાવ વિશુદ્ધિ ઉપર શ્રી ઋષભદેવ ભગવાનની માતા મરૂદેવાની કથા ૯૮ મી સમાપ્ત -ઉપદેશ માલામાંથી, Page #206 -------------------------------------------------------------------------- ________________ કનર્કકેતુ રાજાની કથા ૯૯ રાજ્યને વિષે મુઢ જીવા પુત્રાના અંગ-ઉપાંગ વગેરેને છેદે છે. અહિનકેતુ રાજાનું ધ કરનારૂ દૃષ્ટાંત છે. તેતલીપુરમાં કનકકેતુ નામે રાજા છે. તેને પદ્માદેવી નામે પટરાણી છે. તે રાજાને તેતલીપુત્ર નામે મત્રી છે, મત્રીને પેટ્ટિયા નામે સ્ત્રી છે. તે તેને અત્યંત પ્રિય છે. રાજ્યસુખને ભાગવતા કનકકેતુ રાજાને પુત્ર ઉત્પન્ન થયા. તે વખતે રાજા વિચાર કરે છે. આ પુત્ર મેટા થશે તે મારૂ રાજ્ય લઈ લેશે. આ ભયથી તેણે પુત્રના હાથ કાપી નાખ્યા. ક્રમે કરી બીજે પુત્ર ઉત્પન્ન થયેા. તેના પગ કાપી નાખ્યા. આ પ્રમાણે કેટલાકની આંગળીના છેદ કર્યો. કેટલાનાં નાક કાપ્યા. અને કાઇ કાઇના કાન કાપ્યાં અને આંખા પણ કાઢી નાખી. આ પ્રમાણે સપુત્રાના અંગ ખંડિત કરી રાજ્યના અધિકારથી રહિત કર્યાં. એ પ્રમાણે ઘણા કાલ ગયે છતે ફરી પણ પદમાવતી દેવીએ શુભ સ્વપ્નાથી સૂચિત ગર્ભને ધારણ કર્યાં. તેથી મંત્રીને ખેલાવીને પદમાવતી દેવીએ કહ્યું કે-મે' શુભ સ્વપ્નથી સૂચિત થયેલા ગર્ભ ધારણ કર્યા છે, તેથી જન્મ સમયે તમારે તે ખાલકનું ગુપ્ત રીતે પાલન કરવુ, જેથી ભાવી તે રાજ્યના અધિકારી થાય અને તમેને પણ સમયે તે સહાય કરનારા થશે' આ પ્રમાણે સાંભળી મત્રીએ તેણીના વચનના સ્વીકાર કર્યો. ક્રમે દૈવીને પુત્ર ઉત્પન્ન થયેા. ગુપ્ત Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ રીતે મંત્રીએ તે પુત્રને પિતાની સ્ત્રી પિકિલાને આપે. તે વખતે પિટ્ટિલાને ઉત્પન્ન થયેલી પુત્રી પદમાવતીને આપી. ત્યાર પછી દાસીએ રાજાની પાસે પુત્રીના જન્મનું સ્વરૂપ જણાવ્યું. અહિં મંત્રીના ઘરમાં વૃદ્ધિ પામતા રાજકુમારનું “કનકધ્વજ” એ પ્રમાણે નામ આપ્યું, કેમે કરીને તે યુવાવયને પામ્યા. તે વખતે કનકકેતુ રાજા પલકમાં ગયે. સર્વે સામંત વગેરે ચિંતા કરવા લાગ્યા. આ રાજ્ય કેને આપવું? તે વખતે તેતલિપુત્ર મંત્રીએ સર્વ પદમાવતી દેવીનું સ્વરૂપ કહ્યું. તે વખતે કનકધ્વજને આ રાજાને પુત્ર છે એમ જાણી સર્વ અત્યંત ખુશી થયા. સર્વએ પણ મોટા આડંબરથી તે કનકધ્વજ રાજકુમારને રાજ્ય ઉપર બેસાડ. કનકધ્વજ રાજાએ મંત્રીને મહા ઉપકારી જાણ મંત્રીનું ઘણું સન્માન કર્યું. ઘણા આનંદથી રાજ્યપાલન કરતાં તેને ઘણા કાળ ગયે. એક વખત મંત્રીએ ઘરમાં પિફ્રિલા સ્ત્રી પહેલા પ્રાણ કરતાં પણ ઘણી પ્રિય હતી. પરંતુ કેઈ અશુભ કર્મને દોષથી હવે તે અપ્રિય થઈ. તેથી જુદી શા કરી. પિટિલાના મનમાં ઘણું દુઃખ ઉત્પન્ન થયું. કહ્યું, છે કે-“રાજાની આજ્ઞાને ભંગ, ગુરૂનું અપમાન, અને નારીની જુદી શમ્યા અને નીતિશાસ્ત્રમાં શસ્ત્રવિનાને વધ કહ્યો છે. સ્વામિના અપમાનથી દુઃખી થયેલ તેણી વિશેષ કરીને દાન વિગેરે ધર્મકૃત્ય કરવા લાગી. એક વખત પિફ્રિલાના ઘરમાં એક સુવ્રતા નામની સાધી આહારને માટે આવ. રમુખ જઈ શુદ્ધ આહાર Page #208 -------------------------------------------------------------------------- ________________ કનકકેતુની કથા : ૯૯ [ ૧૯૩ આપી, અંજલી જોડી પિફ્રિલાએ પૂછ્યું હે પૂજ્ય! તેવું કંઈ પણ કરે કે જેથી મારે સ્વામી મારે આધીન થાય, તેથી આપને પરોપકારનું ઘણું પુણ્ય થશે. જેથી કહ્યું છે કે ઉપકારને વિષે જેની મતિ છે અને જે ઉપકારને ભૂલતા નથી તે બે પુરૂષને પૃથ્વી ધારણ કરે છે. અથવા તે બે પુરૂષ વડે પૃથ્વી ધારણ કરાયેલી છે. આ પ્રમાણે પિફ્રિલાનું વચન સાંભળીને સુત્રતા સાધ્વીએ કહ્યું, કે આ તમે શું બેલ્પા? આવા પ્રકારની પ્રવૃત્તિ સ્ત્રીઓને ઉચિત નથી, કારણ કે મંત્ર-તંત્ર વડે સ્વામિનું વશીકરણ કરવું તે મહા દોષને માટે થાય છે. તેમજ સર્વ પાપને ત્યાગ કરનારા અને મહાવતેને ધારણ કરનારા એવા અમેને આ કામ દિ પ્રયોગો કરવા યોગ્ય નથી. તું જે ભોગને માટે વશીકરણ કરાવે છે, તે ભેગો સંસારી જીને દુઃખના કારણ છે અને કિપાક ફળ સરખા વિષે પ્રારંભમાં સુંદર લાગે છે. પણ અંતે અતિ ભયંકર અને નરકાદિ દુર્ગતિને આપનારા છે. તેમજ દીર્ઘકાળ સેવાયેલા વિષયે પણ સંતોષ કરનારા થતા નથી, તેથી તમે આ વિષયેની અભિલાષાને ત્યાગ કરી જિનેશ્વર ભગવતે કહેલા શુધ્ધ ધર્મને સે જેથી સર્વ સિદ્ધિ થાય. આ પ્રમાણે સુવતા સાધ્વીના મુખમાંથી ઉપદેશ સાંભળી તેણીએ તેઓના વચનને સ્વીકાર કર્યો અને સ્વામીની આજ્ઞા લઈ ચારિત્ર ગ્રહણ કર્યું. તેથી કેધ રહિત બની તેના સ્વામિએ કહ્યું કેખરેખર તમે ધન્યપાત્ર છે-જે કારણથી તમેએ ચારિત્ર ગ્રહણ કર્યું. “હવે દેવ રૂપે ઉત્પન્ન થયેલા તમારે મને Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ પ્રતિબંધ કરવા માટે અવશ્ય આવવું.” તેણી પિતાના સ્વામિના વચનને સ્વીકાર કરી ભૂમિ ઉપર વિહાર કરવા લાગી. લાંબો કાળ ચારિત્ર પાળી તેણી દેવરૂપે ઉત્પન્ન થઈ. અવધિજ્ઞાનથી પૂર્વભવના સ્વામિને જોઈ પ્રતિબંધ કરવા માટે તે દેવ ત્યાં આવ્યું. ઘણે ઉપદેશ આપવા છતાં પણ તેતલિપુત્ર મંત્રી પ્રતિબધ પામતું નથી તેથી દેવે વિચાર કર્યો કે આ રાજ્યના મેહથી પ્રતિબોધ પામતું નથી. એથી તે દેવે રાજાના ચિત્તમાં મંત્રી વિષે સંદેહ ઉત્પન્ન કર્યો. જ્યારે રાજસભામાં મંત્રી આવ્યો ત્યારે રાજા મેઢું ફેરવીને રહ્યો અને તેના સામું પણ તે નથી. એથી તે લિ. પુત્રે વિચાર કર્યો “રાજા મારા ઉપર અતિશય રોષવાલે બન્યો છે. કેઈ દુષ્ટ પુરૂષે કંઈ પણ મારું છિદ્ર કહ્યું હોય તેમ લાગે છે, એથી હું જાણતા નથી કે આ રાજા શું કરશે? અથવા કયા મરણથી મને મારશે? આના કરતા તે આપઘાત કરીને મરવું સારું છે. આ પ્રમાણે વિચાર કરી તેણે કંઠમાં ફસે નાખ્યો, દેવના પ્રભાવથી તે ફસો તૂટી ગયો, ફરીથી ઝેર ખાધું તે પણ અમૃતરૂપે પરિણમ્યું, વળી ખડગથી મસ્તક કાપવા તૈયાર થયે, તે વખતે પણ દેવે ખડગની ધારાને બાંધી દીધી, વળી અગ્નિમાં પ્રવેશ કર્યો તે અગ્નિ પણ પાણી રૂપે પરિણામ પામ્યો. આ પ્રમાણે મંત્રીના સર્વ મરણના પ્રયાસે દેવે નિષ્ફળ કર્યા. ત્યાર પછી પ્રગટ થઈને પિફ્રિલા દેવે કહ્યું, “આ સર્વ મેં કર્યું છે તમે આપઘાત શા માટે કરે છે? તમે ચારિત્ર ગ્રહણ કરે. તે સાંભળીને તેતલિપુત્રે ચારિત્ર ગ્રહણ કર્યું. રાજા Page #210 -------------------------------------------------------------------------- ________________ કનકેતુની કથા : ૯૯ [ ૧૯૫ પણ આવી ચરણામાં પડી પોતાના અપરાધ ખમાવે છે. આ પ્રમાણે મંત્રી મુનિ ઘણા કાળ ભૂમિ ઉપર વિચરી ચૌદપૂર્વાધર થઈ ક્રમે કરી ઘાતીકા ક્ષય કરી કેવળક્ષાન પ્રાપ્ત કરી મેાક્ષ પદને પામ્યા. અહિં પિતા રાજયના લેાભથી પુત્રાને પણુ વિડંબના કરે છે તે પિતાના સ્નેહ કૃત્રિમ જાણવા. . ઉપદેશ :—હે ભવ્ય જીવા ! તમે અહિં પિતાના કૃત્રિમ સ્નેહ જાણી તે પ્રમાણે ઉદ્યમ કરે કે જેથી આ લેાક અને પરલેાકમાં સુખી થવાય. રાજ્યના લાભથી પુત્રાને પણ દુઃખ આપનાર કનકકેતુ રાજાની કથા ૯૯મી સમાપ્ત. -ઉપદેશમાલામાંથી. Page #211 -------------------------------------------------------------------------- ________________ 3 વિદ્વાન બ્રાહ્મણની કથા ૧૦૦ જે વિદ્યાપ્રાર‘ભમાં આશ્ચય કરનારી હાય પણ અ'તમાં અશુભ-અનિષ્ટ કરનારી હોય તે વિધા ત્યાગ કરવા યોગ્ય છે. અહિ' બ્રાહ્મણનું દૃષ્ટાંત છે. આ જગતમાં દૈવી અને તાપસી એ પ્રકારની વિદ્યાએ છે. તેમાં દૈવી વિદ્યા આલેક અને પરલેાકમાં હિત કરનારી છે અને તાપસી વિદ્યા આસુરી સ્વરૂપવાળી, અસુરોની જેમ આ લેાકમાં કઇંક આશ્ચય કરનારી પરંતુ ભય કરી છે. કારણ કે તે અંત સમયે દુર્ધ્યાન કરનારી, એકાંતે દુઃખ આપનારી, પલેાકમાં દુર્ગતિના ફળને આપનારી, ધના નાશ કરનારી, મલિન સ્વરૂપવાળી છે. તેથી તે વિદ્યા સર્વથા ત્યાગ કરવા ચેાગ્ય છે. અહિં વિદ્વાન બ્રાહ્મણનું દૃષ્ટાંત છે— સૌરાષ્ટ્ર દેશમાં ગે ંડલ નગરીની નજીકમાં કાર્યક ગામમાં એક હરિશંકર નામે બ્રાહ્મણ રહે છે. તે કાશી નગરમાં વ્યાકરણ, ત, વેદ, સાહિત્ય, પુરાણ, વગેરે સ શાસ્ત્રાના અભ્યાસ કરી સકલ શાસ્ત્રોમાં પારગત થયા. આના જેવા બીજે કાઇપણ વિદ્વાન નથી જેથી તેની સાથે શાસ્ત્રોના વિચારે કરે. તે વિદ્વાન બ્રાદ્મણ પેાતાનું સન્માન વધારવામાં હમેશા તત્પર હતા, એક વખત ગોંડલ નગ૨માં ભાગવત સપ્તાહ પારાયણની સારી રીતે આયેાજના હતી. ત્યાં ઘણા શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્યણા આવ્યા હતા. આ વિદ્વાન બ્રાહ્મણ પણ આ સમાયેાજનામાં ગયા હતા. Page #212 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાન બ્રાહ્મણની કથાઃ ૧૦૦ [ ૧૯૭ ગોંડલ નગરમાં પિતાના ઉતારા સ્થાને જઈ, પિતાની વસ્તુઓનું બરાબર નિરીક્ષણ કરે છે. તે વખતે તે ભાગવતને સ્થાને મહાભારત નીકળ્યું. બીજા વિદ્વાને પિતપિતાનું ભાગવત લઈને આવ્યા હતા. તે બ્રાહ્મણ પંડિત વિચાર કરે છે. “મારે શું કરવું” મારા ગામમાં જઈ ભાગવત લાવવાનો હવે સમય નથી. કાલે વિદ્વાનોના સમૂહથી ભરેલી સભામાં હું શું કરીશ? આ પ્રમાણે તે અતિ વ્યાકુલ થયે. તે સમયે મધ્યાન્હ સમયમાં એક હરિજન માર્ગ સાફ કરવાં ત્યાં આવ્યો. તે હરિજન મુખાકૃતિથી તે વિદ્વાનને અતિ ચિંતા મગ્ન જોઈ પૂછે છે-હે મહારાજ! તમે કઈ દુઃખના સંકટમાં પડયા લાગે છો શું? પહેલા પંડિત કંઈ પણ બેલ નથી. પરંતુ વારંવાર પૂછાયેલા પંડિતે કહ્યું, “મારા ગામથી અહિં આવવામાં ભૂલથી ભાગવતના સ્થાને મહાભારત લાવ્યા છું. મારું ગામ અહિંથી નવ કેસ દૂર રહેલું છે. ત્યાં જઈ અહિં પાછો આવવાનો સમય હવે નથી. તેથી શું કરવું આ પ્રમાણે હું વ્યાકુલ થયેલ . તે હરિજન કહે છે. આ કાર્યમાં વિચાર કરવા વડે સયું. તમારું ભાગવત અહિં હુ લાવી આપું ? વિદ્વાન કહે છે. આ અશક્ય છે. એટલે દુરથી અહીં કેવી રીતે આવી શકે? આ ગામમાંથી બીજા કેઈનું ભાગવત લાવવું સુલભ છે, પરંતુ મારૂં ભાગવત લાવવું સુલભ નથી. તે હરિજન કહે છે–તમારા ગામથી, તમારે જ ઘેરથી તમારું ભાગવત હું લાવીને આપું, બીજાનું નહિ, ફક્ત તમે પાંચ ક્ષણ સુધી આંખે મીંચીને રહે તેટલામાં જ તમારું ભાગવત અહિંયા આવી જશે. તે વખતે શ્રદ્ધા નહિ કરતે પણ તે વિદ્વાન આંખે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ મીંચીને ક્ષણવાર રહો, ક્ષણવારમાં તેનું જ ભાગવત તેની પાસે આવીને ખડું થયું. તેણે આંખે ઉઘાડતા સામું આવેલું પિતાનું ભાગવત જોયું. આશ્ચર્ય પામેલે સર્વ શાસ્ત્રોને પારગામી, તે વિદ્વાન બ્રાહ્મણ વિચાર કરે છે–આ હરિજન મંત્ર સિદ્ધિવાળે છે, તેથી તેની પાસેથી મંત્ર ગ્રહણ કરકરવાની લાલસાવાળે હરિજનને કહે છે તમે મને આ મંત્ર આપ-હરિજને તેને મંત્ર આપવાને સ્વીકાર કર્યો અને તે વિદ્વાનને મંત્રની સાધન-સામગ્રી બતાવીને કહ્યું કેતમારે તે ગ્રહણ કરી રાત્રિમાં સ્મશાનની અંદર આવવું. તે વિદ્વાન ઉપયોગી સર્વ વસ્તુઓ ગ્રહણ કરી સ્મશાનમાં આવ્યો. હરિજન પણ તેની રાહ જોતો રહ્યો છે. ત્યાર પછી તે બન્ને સ્મશાનમાં એકાંત સ્થાનમાં ગયા. હરિ જન તે ભૂમિમાં એક ગોળ કુંડાળું દોરી, તેમાં વિદ્વાન બ્રાહ્મણને બેસાડી, કહે છે કે-“તમારે ભય રહિત થઈ મારા બોલેલા મંત્ર પદો તમારે સારી રીતે બેલવા” એમ કહી હરિજને મંત્ર પ્રયોગ શરૂ કર્યો. સમયાંતર પછી તેને પૂછયું, શું કંઈ પણ દેખાય છે? બ્રાહ્મણ વિદ્વાને કહ્યું, મને કંઈ પણ દેખાતું નથી. આ સાંભળી આમ કેમ થયું? એ પ્રમાણે વિચાર કરતાં તેને મેલી વિદ્યાના અધિષ્ઠાયક દેવને તેનું કારણ પૂછ્યું આસુરી વિદ્યાના દેવે કહ્યું, આ બ્રાહ્મણ અત્યંત પવિત્ર અને શાસ્ત્રમાં પારંગત છે. એની પાસે બ્રહ્મનું તેજ છે તેના તેજથી હું બળું છું તેથી તમે તેનું બ્રાહ્મણપણું દૂર કરો, પહેલા તે જેમાં ચામડા ધવાય છે, તે ચમારના કુંડનું પાણી તેને પીવડાવે જેથી તે Page #214 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાન બ્રાહ્મણની કથા : [ ૧૯ અપવિત્ર થશે. તેથી તેના શુભ વિચારે અશુભ રૂપે પરિણામ પામશે અને શાસ્ત્રમાં પારંગતપણું નાશ પામશે. ત્યારે તેને આ વિદ્યા સિદ્ધ થશે. હરિજનને આ વૃત્તાંત બ્રાહ્મણને કહ્યો તે બ્રાહ્મણ વિચાર કરે છે અને મૂઢ થઈને અહીં હું કેમ આવ્યું ? સર્વ ધર્મશાસ્ત્રોને ભણેલે હું બ્રાહ્મણપણે કેવી રીતે ત્યાગ કરૂં? આ આસુરી વિદ્યા વડે સર્યું. આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતે હરિજનને મંત્ર ભણવાને નિષેધ કરી કહ્યું કે-“ધર્મને નાશ કરનારી આ વિદ્યાનું મારે પ્રજન નથી.” હરિજન કહે છે-હાલમાં આસુરી વિદ્યાને ઘણો પ્રભાવ દેખાય છે. રાજા રાજેશ્વરે પણ તેને આધીન જ રહે છે. શત્રુઓના વિનાશને માટે યુવતી વિગેરેને વશ કરવા માટે આ મેલી વિદ્યાનો પ્રયોગ કરાવાય છે. જેની ઉપર આ મેલી વિદ્યા મૂકવામાં આવે તે વિદ્યા મૂલ સહિત તેને નાશ કરે છે. પંડિત કહે છે કે કાશીમાં આ મેલી વિદ્યા સાધનારા ઘણા લોકો જોયા. તે સર્વ માંસ અને મધમાં આસક્ત અને ઉન્માર્ગગામી થઈને અંતે શારીરિક અને માનસિક દુઃખથી પીડાએલા અસમાધિ ભાવને પામેલા સંભળાય છે. આથી આ મેલી વિદ્યા વડે સર્યું. આ પ્રમાણે કહા પિતાના ગામમાં ગયે. ત્યાર પછી તે શાસ્ત્ર ચિંતામાં તત્પર પિતાના ધર્મને વિષે દઢતર થ. ઉપદેશ –લેકને સાચે માર્ગ દેખાડનાર આ વિદ્વાન બ્રાહ્મણનું દષ્ટાંત સાંભળી હે ભવ્ય જીવ ! તમે જેમ પિતાનું અને પરનું હિત થાય તેમ ઉદ્યમ કરે. તાપસી વિદ્યા ગ્રહણ કરવા ઉપર વિદ્વાન બ્રાષ્ણિની ૧૦૦ મી કથા સમાપ્ત. -ગુજ૨ કથામાંથી. Page #215 -------------------------------------------------------------------------- ________________ ક્ષુલ્લકમુનિની કથા ૧૦૧ કાર્ય કરવામાં કુશળ પણ અત્યંત પ્રમાદીએ પેાતાના કાયને સાધી શકતા નથી. અહિ' ચારિત્રથી પડેલા ક્ષુલ્લકમુનિનું દૃષ્ટાંત છે. મહિમંડણ નગરમાં જ્ઞાનાદિ ગુણ્ણાના ભડાર શ્રી ધ ઘોષસૂરિજી મહારાજ અઢાર ઉદ્યાનમાં પધાર્યાં છે. તે આચા ભગવંતને નિળ ગુણાવાળા પાંચસે મુનિએના પરિવાર હતા. મુનિઆથી પરિવરેલા તે દેવાથી ઈન્દ્રની જેમ શેાભે છે. પરંતુ ચંદ્રના જેવા નિર્મળ તે ગચ્છમાં, સાગરમાં વડવાનલની જેમ, દૈવનગરમાં રાહુની જેમ, પરિતાપ કરનાર ભયંકર અત્યંત દુષ્ટ બુધ્ધિવાળા ધર્મશીલ અને પ્રશમ ગુણથી રહિત, સાધુઓને અસમાધિ કરનારો ક નામે શિષ્ય હતા. વારવાર મુનિજનાને અનુચિત કાર્ય કરતાં તેને સાધુએ કરુણા વડે મધુર વચનેથી આ પ્રમાણે ઠપકો આપે છે. હે વત્સ ! તું શ્રેષ્ઠ કુલમાં મેટા થયેલા છું, તેમજ સુગુરૂ ભગવંતે તને દીક્ષા આપેલી છે. એથી આવા પ્રકારના તને સાધુ ધર્મને અનુચિત કાર્યં કરવું ઉચિત નથી ? આ પ્રમાણે મધુર વાણીથી વારણુ કરાયેલા પણ જ્યારે દુષ્ટ આચરણમાંથી અટકયા નહી ત્યારે કશ વાણીથી તેઓએ કહ્યું કે–• હે દુષ્ટ ! જો આવી દુષ્ટ પ્રવૃત્તિએ કરીશ તો અમે તને ગચ્છમાંથી કાઢી મૂકીશુ'' એ પ્રમાણે તિરસ્કાર કરાયેલે રાષ પામેલા તે સાધુઓને મારવાને માટે સ મુનિ ભગવાના પીવાના પાણીમાં ઉગ્ર વિષ Page #216 -------------------------------------------------------------------------- ________________ ક્ષુલ્લકમુનિની કથા = ૧૦૧ [ ૨૦૧ નાખે છે. સમય થયે મુનિ ભગવંતે પીવા માટે તે પાણી જેટલામાં ગ્રહણ કરે છે. તેટલામાં તેઓના ગુણેથી ખુશ થયેલી શાસન દેવીએ કહ્યું, કે-“હે શ્રમણ ! આ પાણીમાં તમારા દુષ્ટ શિષ્ય રૂદ્ર વિષ નાખ્યું છે તેથી આ પાણી પીશે નહિ. આ સાંભળી તેઓએ તે દુષ્ટ શિષ્યની સાથે સર્વ તે પાણી તે જ સમયે ત્રણે પ્રકારે મન, વચન અને કાયાથી ત્યાગ કર્યો. હવે તે મુનિ ભગવંતને મારવાના પરિણામથી બાંધેલા, પ્રચંડ પાપકર્મવાળો તે તે જ જન્મમાં અત્યંત તીવ્ર રેગથી ભરેલા દેહવાળો, જિનેશ્વર ભગવંતની દીક્ષાને ત્યાગ કરી ઘણા પાપકર્મથી ભરેલો બીજાના ઘરોમાં ભિક્ષાવૃત્તિથી જીવતે, લેકેથી “આ દીક્ષાથી ભ્રષ્ટ થયેલે અદશનીય અને દુષ્ટ વર્તનવાળે છે ? એ પ્રમાણે નિંદા કરતો આર્તધ્યાનવાળો, પગલે પગલે રૌદ્રધ્યાન ધરતા. મરણ પામી, સર્વ પૃથ્વી ગ્ય પાપકર્મના હેતુભૂત નારકીઓમાં અને અત્યંત શુદ્ર અધમ તિયચની નીઓમાં દરેકમાં એકાંતરે અંતર ગતિમાં ભમી ભમીને યથાકમે ધર્માદિ સાતે નરક પૃથ્વીઓનાં ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી તે તે નરકમાં ઉત્પન્ન થયે. ત્યાર પછી જળચર-સ્થળચર અને બેચરની નીમાં તેમજ બેઈન્દ્રિય, ઈન્દ્રિય તેમજ ચઉરિન્દ્રિય જાતિમાં વારંવાર ઉત્પન્ન થયા. ત્યાંથી પાણી, અગ્નિ, વાયુ અને પૃથ્વીકાયમાં અસંખ્યાત કાળ ઉત્પન્ન થયેલ. તેમજ એ પ્રમાણે વન સ્પતિકાયમાં પણ અનંતકાળ ભમે. ત્યાંથી બમ્બર, માતંગ, ભિલ, ચમાર, બેબી વગેરે જાતિઓમાં દુઃખથી જીવતે Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ સર્વ ઠેકાણે ઘણીવાર રહ્યો. તેમાં કઈ જગ્યાએ શસ્ત્રથી છેદા. કઈ જગ્યાએ પથ્થરથી શૂરા. કોઈ ઠેકાણે રેગથી પીડા કેઈ ઠેકાણે વીજળીથી બળા એ પ્રમાણે કઈ સ્થાને માછીમારથી હણા, દાહની પીડાવાળે અગ્નિથી બ, ગાઢ બંધનથી બંધાયે, ગર્ભથી પડાય, શત્રુથી મરા, યંત્રથી પીલા, શૂલથી ભેંકાયે, પાણીમાં તણાયો, ખાડામાં નખાયે, આ પ્રમાણે મહાદુઃખને સહન કરતા મૃત્યુને પામે. આ પ્રમાણે ઘણા ભવની પરંપરા વડે દુઃખને સહન કરતા કામે લઘુકર્મવાળો અને અલ્પ કષાયવાળે થવાથી તે ચૂર્ણપુર નગરમાં વૈશ્રમણ શેઠની વસુભદ્રા સ્ત્રીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયે અને ગુણાકર” એવું તેનું નામ કર્યું. કેમે કરી તે દેહથી અને બુદ્ધિના વિસ્તારથી વધવા લાગ્યો. હવે એક વખત કેઈ તીર્થકર ભગવંત ત્યાં પધાર્યા. ભગવંતને વંદન કરવા માટે નગરના લેકે અને તે ગુણકર ત્યાં જલ્દી ગયા. ભગવંતને નમસ્કાર કરી તેઓ ભૂમિ ઉપર બેઠા. ભગવંતે હજાર સંશય છેદનારી મેક્ષ સુખ આપનારી, મિથ્યાત્વ દષ્ટિ રૂપી અંધકારને હરણ કરનારી, કલ્યાણરૂપી રત્નથી પૃથ્વી સમાન દેશના આપી. ઘણા લેકે પ્રતિબંધ પામ્યા. તેમાં કેટલાકે ચારિત્ર ધર્મ ને કેટલાકે મિથ્યાત્વને ત્યાગ કરી સમ્યક્ત્વ ગ્રહણ કર્યું, વળી તે ગુણાકર સમય મેળવી હર્ષથી ભરેલા પુલકિત શરીરવાળે ભગવંતને નમસ્કાર કરી પૂછે છે હે ભગવંત! પૂર્વજન્મમાં હું કેણ હતા? તે આપ કહે, મને આ સાંભળવામાં Page #218 -------------------------------------------------------------------------- ________________ ક્ષુલ્લકમુનિની કથા : ૧૦૧ [ ૨૦૩ મોટું કૌતુક છે. અહિં જગદ્ગુરૂ તેને ઉપકારને લાભ જોઈને રૂદ્ર શુક્લકમુનિના ભાવથી શરૂ કરી સમગ્ર પૂર્વ ભવન સર્વ વૃતાંત કહ્યો. ગુણાકર તે સાંભળી ભવ ભ્રમણના ભયથી દુઃખી મનવાળે ગાઢ પશ્ચાત્તાપ કરતો તે કહે છે- હે ભગવંત ! આ પાપનું શું પ્રાયશ્ચિત આવે? ભગવંતે કહું, હે ભદ્ર! સાધુઓને વિષે બહુમાન, વૈયાવચ્ચ વગેરે શુભ કૃત્યે મૂકીને બીજા કેઈ પ્રકારે શુદ્ધિ થશે નહિ. તેથી તે ઘેર સંસારથી ભય પામેલા તેણે તીર્થકર ભગવંત પાસે “હંમેશા મારે પાંચસો સાધુઓને વંદન, વૈયાવચ્ચે વગેરે કરવું.” એ પ્રમાણે ગુણકરે અભિગ્રહ ગ્રહણ કર્યો. તે અભિગ્રહનું સારી રીતે પાલન કરે છે. જે દિવસે પાંચસો સાધુઓ પરિપૂર્ણ થતાં નથી તે દિવસે તે ભજન કરતે નથી. આ પ્રમાણે છ માસ સુધી અભિગ્રહનું પાલન કરી તપ વિગેરેથી શેષિત દેહવાળે મરીને બ્રહ્મદેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં અવધિજ્ઞાનથી પૂર્વભવના વૃત્તાંતને જાણી વિશેષે કરી તીર્થકર ભગવંતના સાધુઓના વંદન, વૈયાવચ્ચ વગેરે કૃત્યમાં વર્તત, કેમે કરી દેવભવમાંથી ચ્યવી, ચંપાપુરીમાં ચંદ્ર રાજાના પુત્રપણે ઉત્પન્ન થયો. પૂર્વભવમાં સાધુ ભગવંતે ઉપર દઢ અનુરાગથી આ ભવમાં પણ બુદ્ધિશાળી તે મુનિ ભગવંતને જોઈ પૂર્વભવની જાતિનું સ્મરણ કરે છે અને આનંદ અનુભવે છે. સાધુ ઉપર પ્રેમ દેખવાથી માતા પિતાએ “પ્રિય સાધુએ પ્રમાણે યથાર્થ તેનું નામ રાખ્યું, ત્યાં પણ સર્વ તપસ્વીજનેની વૈયાવચ્ચ વગેરે કાર્યો કરવામાં તત્પર, વિવિધ પ્રકારના Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ અભિગ્રહ ધારણ કરવામાં એક મનવાળા, પ્રમાદ રહિત અંતે 'લેખના કરી મહાશુક્ર દેવલેાકને વિષે દેવ સુખને અનુભવી યથા ક્રમે મનુષ્ય અને દેવભામાં દિવ્ય સુખ ભાગવી ક્રમે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં સર્વોત્કૃષ્ઠ સુખ ભોગવી અહિં મનુષ્ય ભવ પ્રાપ્ત કરી ચારિત્ર ગ્રહણ કરી અતિચાર રહિત આરાધના કરવામાં તત્પર તે મેહુ રહિત થઇ ક્રમે ઘાતિ-અઘાતિ કનો ક્ષય કરી સુર અસુરાથી પૂજિત થઈ મેક્ષ સુખને પામ્યા. - ઉપદેશ :— અહિંયા ક્ષુલ્લકમુનિની પ્રમાદજનિત ભવદુઃખાની પરંપરાને સાંભળી તમે સારા સાધુએની સેવામાં હુંમેશા તત્પર થાએ. પ્રમાદની અંદર આસક્ત ક્ષુલ્લકમુનિની ૧૦૧-એકસા એકમી કથા સમાપ્ત. -સવેગ'ગ શાલામાંથી. Page #220 -------------------------------------------------------------------------- ________________ દસાર મુનિની કથા ૧૦૨ દમસાર રષિએ પ્રાપ્ત થતું કેવળજ્ઞાન ક્રોધથી, ગુમાવ્યું પરંતુ ઉપશમભાવથી તે ફરી પાછું મેળવ્યું. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કયંગલા નામની નગરી છે. ત્યાં સિંહરથ નામે રાજા છે. તેને સુનંદા નામે પટરાણી છે. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલે દમસાર નામે પુત્ર છે. તે બાળપણમાં બહોતેર કળામાં નિપુણ અને માતાપિતાના હૃદયને આનંદ આપનાર અતિ પ્રિય છે. યુવાન અવસ્થામાં પિતાએ વિશિષ્ટ રાજકન્યાની સાથે પાણિગ્રહણ કરાવી તેને યુવરાજ પદે સ્થાપન કર્યો. હવે તે સુખ પૂર્વક કાલ વિતાવે છે. એક વખત તે નગરના સમીપના પ્રદેશમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. એ સમવસરણની રચના કરી. પર્ષદા ભેગી થઈ. તે વખતે સિંહ રથ રાજા પણ પુત્ર અને પરિવાર સહિત મહાઅધિથી ભગવંતને વંદન માટે ગયા. છત્ર ચામર વિગેરે રાજ્યના ચિન્હોને દૂર મુકી પરમાત્માને ત્રણ પ્રદિક્ષણા કરી પરમ ભક્તિથી વંદન કરી ઉચિત સ્થાને બેઠા. ભગવંતે મનુષ્ય અને દેવેની પર્ષદામાં ધર્મદેશના આપી. પર્ષદા પોત પોતાના સ્થાને ગઈ. ત્યાર પછી ભગવંતને દમસારકુમાર નમસ્કાર કરી વિનયથી કહે છે- સ્વામિ! આપે કહેલે સર્વ વિરતિધર્મ મને ગમે છે, આથી હું આપની પાસે સંયમ ગ્રહણ કરીશ. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦] પ્રાકૃત વિજ્ઞાન કથાએ પરંતુ માતા-પિતાને પૂછીને આવું છું. તે વખતે ભગવંતે કહ્યું,—હૈ દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરે, સંસારને વિષે રાગ ન કરશેા. ત્યાર પછી દમસાર કુમાર ઘેર આવીને માતા પિતાની સમક્ષ કહે છે-હૈ માતા-પિતા ! આજે મે' શ્રી વીર પરમાત્માને વંદન કર્યું, તેમને કહેલા ધ મને રુન્મ્યા છે. હવે તમારી આજ્ઞા મેળવી હુ` સયમ ગ્રહણ કરવાની અભિલાષા કરૂ છું. ત્યારે માતા-પિતાએ કહ્યું—હે પુત્ર! હજુ તુ તો ખાલક છે, સંસારના સુખે ભોગવ્યા, નથી વળી સંયમ માર્ગ તીક્ષ્ણ ખડ્ગની ધારા ઉપર ચાલવા સરખા અતિ દુષ્કર છે અને સુકુમાલ શરીરવાળા તમારા વડે હાલમાં તે માર્ગમાં ચાલવું અશકય છે. તેથી સંસારના સુખ ભોગવી પરિપકવ અવસ્થા થયા પછી ચારિત્ર ગ્રહણ કરો. આ પ્રમાણે સાંભળી ક્રમસારે કહ્યું કે-હ માતા-પિતા! તમે સયમની દુષ્કરતા બતાવી તેમાં સ ંāહ નથી પરંતુ તે દુષ્કરતા કાયર લેાકેા માટે છે કહ્યું છે કે-ત્યાં સુધી મેરુગિરિ ઉંચા લાગે, સમુદ્ર પણ ત્યાં સુધી દુસ્તર લાગે અને ત્યાં સુધી કાર્ય પણ કઠીન લાગે છે, કે જ્યાં સુધી ધીરપુરૂષો કા ના સ્વીકાર કરતા નથી. તેમજ સંતાષ વિના સાર રહિત સંસારના સુખા પૂર્વ ભવામાં અન તીવાર ભાગળ્યા. હવે તેવા સુખે ભેગવવાની ઇચ્છા નથી તેથી તમે જલ્દી સંયમની આજ્ઞા આપે. તેથી હું સંચમ ગ્રહણ કરૂ આ પ્રમાણે ક્રમસારના સંયમ ગ્રહણ કરવાના દૃઢ નિશ્ચય જાણી માતા પિતાએ તેના દીક્ષા ગ્રહણના મહાત્સવ કર્યાં. તે વખતે ક્રમસારકુમારે વધતા પરિણામથી શ્રી Page #222 -------------------------------------------------------------------------- ________________ દમસા મુનિની કથા : ૧૦૨ [ ૨૦૭ વીર પરમાત્મા પાસે સંયમ ગ્રહણ કર્યું. માતા-પિતા પરિવાર સહિત પિતાના સ્થાને ગયા. ત્યાર પછી દમસાર મુનિએ બે-ત્રણ-ચાર વગેરે ઉપવાસથી વિવિધ પ્રકારના તપની આરાધના કરતા એક વખત વીર ભગવંત પાસે આવી આ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર્યો—હે ભગવન ! હું જીવન પર્યત મહિના-મહિનાના ઉપવાસ સ્વીકાર કરી સંયમ માર્ગમાં વિચરીશ.” ભગવંતે કહ્યું –હિ દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરે.” ત્યાર પછી તે મુનિ ઘણા મહિનાના ઉપવાસની તપશ્ચર્યા કરવા વડે શરીરનું શોષણ કરી તેઓ નાડી અને હાડકાં માત્રના દેહવાળા થયા. એક વખત વીર ભગવંત વિહાર કરતાં કમે ચંપાનગરીમાં પધાર્યા છે. દમસાર મુનિ પણ ત્યાં આવ્યા. એક વખત માસ ક્ષમણના પારણને દિવસે પહેલી પિરસીમાં સ્વાધ્યાય કરી, બીજી પિરસીમાં ધમ ધ્યાન ધરતાં, તેમના મનમાં વિચાર ઉત્પન્ન થયે-“આજે હું ભગવંતને પૂછું, શું હું ભવ્ય છું કે અભવ્ય? ચરમ શરીરી છું કે અચરમ શરીરી? મને કેવળજ્ઞાન થશે કે નહિ?” આ પ્રમાણે વિચાર કરી તે મુનિ જ્યાં વીર ભગવંત હતા ત્યાં આવી ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરી સેવા કરવા લાગ્યા. તે વખતે શ્રમણ ભગવંત મહાવીરે દમસારને આ પ્રમાણે કહ્યું “હે દમસાર ! આજે ધ્યાન ધરતાં તમારા હૃદયમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો? કે-હું સ્વામિને પૂછું કે હું ભવ્ય છું કે અભવ્ય વગેરે, Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ આ પ્રમાણે સત્ય છે ? દમસર મુનિએ કહ્યું-એ પ્રમાણે જ છે. ત્યાર પછી ભગવંતે કહ્યું કે હે દમ સાર! તું ભવ્ય છે, અભવ્ય નથી. વળી ચરમ શરીરી છે અને તેને કેવળજ્ઞાન આ પ્રહરના મધ્ય ભાગમાં થાય એવું છે, પરંતુ કપાયના ઉદયથી તેમાં વિલંબ થશે. દમસાર મુનિએ કહ્યું કે હે ભગવંત! હું કષાયને ત્યાગ કરીશ. ત્યાર પછી તે ત્રીજી પિરિસિમાં તે મુનિ, ભગવંતની આજ્ઞા લઈને માસક્ષમણને પારણે ભિક્ષા માટે સાડાત્રણ હાથે પ્રમાણે ભૂમિમાં દષ્ટિ રાખી ઈરિયાવહિયા વડે જવાની ભૂમિને બરાબર જોતા જ્યાં ચંપાનગરી છે ત્યાં આવ્યા. તે વખતે માથા ઉપર સૂર્ય ઉગ્ર તપે છે. પગની નીચે ગ્રીષ્મ ઋતુના તાપથી તપેલી રેતી અગ્નિની જેમ પ્રજવળે છે, તેની પીડાથી વ્યાકુલ થયેલા મુનિએ નગરના દરવાજે ઉભા રહી વિચાર કર્યો કેહાલમાં ઘામ અને તાપ દુસહ છે, જે કોઈપણ અહિંયા નગરમાં રહેનાર માણસ મળે તે તેને નજીકના માર્ગ પૂછું. તે વખતે કોઈ મિથ્યાદષ્ટિ અજ્ઞાની મનુષ્ય કાંઈપણ કાર્ય કરવા માટે જતે ત્યાં આવ્યું, પણ તે સન્મુખ મળેલા મંગલભૂત એવા સાધુને જોઈ “મને અપશુકન થયું” એ પ્રમાણે વિચાર કરતે નગરના દ્વારે ઉભે. તે વખતે મુનિ ભગવંતે મિદષ્ટિને પૂછયું, હે ભદ્ર! આ નગરમાં કયા માર્ગ વડે નજીકમાં ઘરો આવે છે? તેણે વિચાર્યું કે આ મુનિ નગરનું સ્વરૂપ જાણતા નથી. તેથી હું તેને મહાદુઃખમાં પાડું. જેથી મને અશુભ શુકનનું ફળ થાય નહિ. આ પ્રમાણે વિચાર કરી તેણે કહ્યું- હે મુનિ! આ Page #224 -------------------------------------------------------------------------- ________________ દમસાર મુનિની કથા : ૧૦૨ [ ૨૦૯ માગે તમે જાવ જેથી ગૃહસ્થના ઘરે જલ્દી નજીક આવશે. તેથી સરવ સ્વભાવી તે સાધુ તેને બતાવેલ માગે જ ચાલ્યાં. પરંતુ તે માર્ગ અતિ વિષમ કુમાર્ગ સરખો હોવાથી તે માર્ગમાં એક પગલું પણ ચાલવાને શક્તિમાન થયા નહિ. તેમજ બધા ઘરના પાછલા ભાગો જ દષ્ટિ માર્ગમાં આવે છે. કોઈ પણ માણસ સામે મળતું નથી, તેથી આ ખરાબ માગ જોઈ કેધ રૂપી અગ્નિથી પ્રજવલિત થયેલા તે સાધુએ વિચાર કર્યો-અહે! આ નગરના લોકે દુષ્ટ છે, જેથી પાપી એવા આને પ્રોજન વિના જ મને આવા દુઃખમાં નાખે. આવા દુષ્ટ પ્રાણીઓ શિક્ષા કરવા ગ્ય છે. કહ્યું છે કે કેમલને વિષે કેમલ થવું અને કર્કશને વિષે કર્કશ થવું. જેમ ભમરે લાકડાને કાપે છે છે પરંતુ કુલ કેમળ હોવાથી તેને દુઃખ આપતા નથી, તેથી હું પણ આ દુષ્ટ લેકેને દુઃખમાં પાડું. આ પ્રમાણે વિચાર કરી કધથી ભરેલ તે સાધુએ કઈ છાયાવાળા પ્રદેશમાં ઉભા રહી, “ઉડ્ડાણ મૃત” ગણવાને પ્રારંભ કર્યો. તે સૂત્રની અંદર ઉગ ઉત્પન્ન કરનારા સૂત્રે છે. જે સ્ત્રના પ્રભાવથી ગામ નગર અથવા દેશ સુવાસિત (સારી રીતે રહેલો હોય તે પણ તે ઉજ્જડ થાય છે. હવે તે મુનિ ભગવંત કોધથી જેમ જેમ સૂત્ર ગણવા લાગ્યા તેમ તેમ નગરમાં અચાનક દુશ્મનના આક્રમણની વાત પ્રગટ થવાથી સર્વ નગરના લેકે ભયભીત થયા અને શેકથી વ્યાકુલ બની સર્વ પિતાનું ધન ધાન્ય વગેરે ત્યાગ કરી ફકત પિતાને જીવ લઈને જ ચારે દિશામાં નાસી Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ગયા. રાજા પણ રાજ્યને છેડી નાસી ગયા અને સ નગર શૂન્ય થયું. તે વખતે નગરના લેાકાનું પડવુ, રોકાવું, નાસી જવું ઈત્યાદિ ક્રિયાએથી ઉત્પન્ન થયેલા જુદા જુદા દુઃખાથી દુ:ખી થયેલા નગરના લેાકેાને જોઇ કેપ રહિત બની સાધુએ વિચાર કર્યાં. અરે મેં શા માટે આ કર્યું કારણ વિના જ આ સ લેાકેાને મેં દુઃખી કર્યાં, પરંતુ સજ્ઞ ભગવંતનું વચન કેવી રીતે અન્યથા થાય ? તેથી ભગવતે પહેલા જે કહ્યું હતું તે જ થયું. મેં ફુગટ જ ક્રોધ કરી કેવળજ્ઞાન ગુમાવ્યું. ત્યાર પછી આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતાં અતિ કરૂણારસથી ભરેલા તે સાધુએ સ લોકોને સ્થિર કરવા માટે ‘સમુડ્ડાન’ શ્રુત ગણવાના પ્રારંભ કર્યાં, તેની અંદર ઘણા જ આનંદ જનક સૂત્રા છે, જેના પ્રભાવથી ઉજ્જડ થયેલા ગામ વગેરે પણ તરત જ સુવસિત થાય છે. હવે જેમ જેમ સૂત્રો ગણવા લાગ્યા તેમ તેમ પ્રસન્ન થયેલા સર્વ લેાકેા નગરની અંદર આવ્યા, રાજા પણ હ સહિત પોતાના સ્થાને આવ્યો. બધે ભયની વાર્તા પણ દૂર થઈ, સર્વ લેાકેા સ્વસ્થ થયા. ત્યાર પછી તપથી શોષિત શરીરવાળા પરમ ઉપશમ રસમાં મગ્મ ક્રમસાર ઋષિ ત્યાંથી આ ુાર ગ્રડુણ કર્યો વિના પાછા વળી વિનય સહિત ભગવત પાસે આવ્યા. તે વખતે ભગવંતે કહ્યું,- હું ક્રમસાર ! આજે ચંપાનગરીમાં ભિક્ષા માટે જતાં તને મિથ્યાદ્રષ્ટિના વચનથી ક્રોધ ઉત્પન્ન થયા વગેરે જણાવી કાપ શાંત થયા પછી અહિં આવ્યા. આ વાત સાચી છે? તેણે કહ્યું-તે પ્રમાણે જ છે' વળી વીર ભગ › Page #226 -------------------------------------------------------------------------- ________________ દમસાર મુનિની કથા : ૧૦૨ [ ૨૧૧ વંતે કહ્યું-કે હે દમસાર! અમારા સમુદાયમાં કેઈ સાધુ કે સાવી કષાય કરે છે તે પિતાને સંસાર વધારે છે. અને જે ઉપશમ પામે છે તેને સંસાર અલ્પ થાય છે. આ પ્રમાણે વચન સાંભળી દમસાર મુનિ કહે છે કે- હે ભગવંત! મને ઉપશમના સારવાળું પ્રાયશ્ચિત આપે. તે વખતે ભગવંતે તપશ્ચર્યા કરવા રૂપ પ્રાયશ્ચિત આપ્યું. ત્યાર પછી દમસાર મુનિ સંયમ અને તપથી પિતાના આત્મરમણતામાં રમતાં વિચરે છે. તે વખતે પ્રમાદ જનિત દેષની નિંદા કરતા, ગહ કરતા શુભ ધ્યાનથી તે દમસાર મુનિને સાતમે દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવેએ તેમને મહિમા કર્યો ત્યાર પછી દમસર મુનિ ઘણા લેકેને પ્રતિબંધ કરી બાર વર્ષ સુધી કેવલી પર્યાય પાલન કરી અંતે સંલેખના કરી સિદ્ધિ પદને પામ્યા. ઉપદેશ – પરમ ઉપશમ ગુણથી ભૂષિત દમસાર મુનિનું બધ કરનારું દષ્ટાંત સાંભળી હે ભવ્ય જ! તમે પણ હંમેશા ઉપશમ ભાવને ધરનારા થાઓ. ઉપશમ ગુણ ઉપર દમસાર મુનિની ૧૦૨ એક બેમી કથા સમાપ્ત. –આત્મ પ્રબોધમાંથી, Page #227 -------------------------------------------------------------------------- ________________ છે. જે વિદ્વાન બ્રાહ્મણની કથા ૧૦૩ કોધ ચંડાલના જે છે તેથી સુખના અભિલાષી કેઈએ પણ ક્રોધ કર ન જોઈએ. અહિં વિદ્વાન બ્રાહ્મણની સ્થા છે. વારાણસી નગરીમાં ગંગા નદીને કાંઠે રાજાને માનનીય એક મહા વિદ્વાન પંડિત હંમેશા સ્નાન માટે આવે છે. ત્યાં એક વખત ચંડાલની સ્ત્રી પણ નાન માટે આવીને સમીપમાં રહી સ્નાન કરી પિતાના ઈષ્ટદેવની પ્રતિમાને પણ જળ વડે અભિષેક અને પૂજા કરે છે. આ જોઈ રાજપંડિતનું મુખ મલિન થયું. “અહિં મારે શું કરવું? એ પ્રમાણે અત્યંત વ્યાકુલ છે. આ પ્રમાણે તે ચંડાલની સ્ત્રી હંમેશા ત્યાં આવે છે. એક વખત સહન નહિ કરતે રાજપંડિત રેષ સહિત ચંડાલની સ્ત્રીને કહે છે હે મુખ! તું પાણીને અપવિત્ર કરે છે? તારી દેહ છાયા પણ પાણીમાં પડે છે, તેથી આ ગંગાજળ શુદ્ધ હોવા છતાં પણ મલિન થાય છે. તે યુવતિ કહે છે-હું તે તમારાથી નીચેના પ્રદેશમાં રહી સ્નાન કરૂં છું, મારું પાણી તમારા તરફ આવતું નથી અને પાણીના છાંટા પણ ન લાગે તેમ હું દૂર રહેલી છું. આ પ્રમાણે કરે છતે પણ જે તમને અંતરાય થતું હોય તે હું વિલંબથી આવીશ. આ પ્રમાણે આવા પ્રકારના નમ્ર વચનથી પણ અતિ કેધ કરતે તે પંડિત અસભ્ય વચન વડે તેને વારંવાર તિરસ્કાર કરે છે. જ્યારે વારંવાર પંડિતના અસભ્ય વચને સાંભળી સહન Page #228 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાન બ્રાહ્મણની કથા : ૧૦૩ [ ૨૧૩ નહિ કરતી તે ચંડાલ યુવતિ જલ્દી ઉઠી પંડિતને ભેટી પડે છે. તે વખતે ત્યાં ઘણું લેકો ભેગા થયા અને માટે કેલાહલ થયો. લેકે ચાંડાલની યુવતિને પૂછે છે તે આવું કેમ કર્યું ? તેણી કહે છે કે-બ્રાહ્મણને પૂછે, જ્યારે માણસ કોધ કરે છે ત્યારે તે ચાંડાલ સરખો થાય છે, આ બ્રાહ્મણમાં કે ઘણે વખત રહ્યો પરંતુ બહાર ન નીકળ્યો, તેથી ચાંડાલ બનેલા આ બ્રાહ્મણને આલિંગન આપી વધાવું છું એથી બીજું હું શું કરું? આ વાત આખી નગરીમાં પ્રસરી ગઈ. તે પંડિતે ફરી પણ સ્નાન કર્યું અને ખિન્ન હૃદયે ઘેર ગયો. તે વખતે જાણ્યું કે મારી સ્ત્રીએ પણ આ સમાચાર જાણ્યા હશે કે આજે ચંડાલની યુવતીએ મારા સ્વામિને આલિંગન કર્યું છે. આથી તે બ્રાહ્મણ અતિ લજજાવાળો થયો. આને પ્રતિકાર પણ તે કેવી રીતે કરે? પરંતુ પંડિતની સ્ત્રી બ્રાહ્મણુએ તેને ક્ષોભ દૂર કરવા માટે કહ્યું, તમે ચિંતા ન કરે, હું તે ચંડાલ યુવતિની ખબર લઈ નાખીશ. ત્યાર પછી તે ચંડાલની સ્ત્રી આ જ શેરીમાં સાવરણ અને ટેપલા વેચવા માટે આવે છે. ત્યારે વિદ્વાન બ્રાહ્મણની સ્ત્રી જેમતેમ બેલી તેને કેધ કરાવે છે. પરંતુ તેણી હસીને કહે છે. આપણે બંનેની એક જાતિ થઈ તેથી તમારે પાણી છાંટયા વિના આ વસ્તુઓને વાપરવી. આ વાત કામે કરીને વધતી રાજા પાસે પહોંચી, પહેલા તે આ વાત સાંભળી રાજા હસે છે અને પછી પિતાને સુભટોને આદેશ આપે છે કે આ બને સ્ત્રીઓ જ્યાં આગળ જે સ્થિતિમાં હોય ત્યાંથી તે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ બન્ને સ્ત્રીઓને અહિં લાવેા. આ અવસરે ચાંડાલની યુવતી ગંગા નદીમાં સ્નાન કરી પોતાના ઇષ્ટદેવની પ્રતિમા ચંદ નથી પૂજે છે. પવિત્ર દેહુવાળી, પ્રસન્ન મુખવાળી તે ચંડાલ યુવતિને રાજાના સુભટા રાજાના આદેશ સંભળાવે છે. તેણી તે સાંભળી કલેશ કર્યાં વિના અને વિલ`બ વિના જલ્દી તેણી પોતાના ઇષ્ટદેવની પૂજા કરેલી પ્રતિમાને ગ્રહણ કરી સુભટો સાથે ચાલવા લાગી. ત્યાર પછી તે સુભટા રાજપ’ડિતના ઘેર આવ્યા. ત્યાં વિદ્વાન બ્રાહ્મણની પત્ની પોતાના બાળકની વિષ્ના ખપ્પરમાં ગ્રહણ કરીને નાખવા માટે ઘેરથી બહાર નીકળી, તે વખતે તે સુભટ તે બ્રાહ્મણીને રાજાના આદેશ સ ંભળાવે છે. તે સ્નાન કર્યાં વિના મિલન શરીરવાળી, દીન મુખવાળી જેમ તેમ સુભટને ખેલે છે. તે સુભટા તેણીના વચન નહિ સાંભળતાં ખપ્પર સહિત તેવા પ્રકારની તેણીને લઇને રાજની સભામાં આવ્યા. તે વખતે રાજા પૂજનની સામગ્રી સહિત તે ચાંડાલ યુવતને બ્રાહ્મણી માની પ્રણામ કરે છે, સત્કાર અને સન્માનપૂર્વક બેસવા માટે આસન આપે છે અને બ્રાહ્મણીને ચ’ડાલની સ્રી માની ધિક્કારે છે અને કહે છે કે-અરે પૂજન અને વદનમાં તત્પર આ બ્રાહ્મણીની પાછળ પડી કેમ દુઃખ આપે છે? એના સ્વામિને પણ કેમ પીડે છે, હુ' તને શિક્ષા કરીશ. જેમ વેપારીના ત્રાજવામાં એ પલ્લા હૈાય છે, એક પલ્લામાં માપાં મૂકે છે અને ખીજામાં વેચવાની વસ્તુ મૂકે છે. પલ્લાને સરખા કરવા વેપારી સાવધાન મનવાળા હાય છે. અહિં રાજાએ પલ્લાને વિપરિત કર્યાં. આવા પ્રકારનું Page #230 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાન બ્રાહ્મણની કથા ૧૦૩ [ ૧૧૫ સ્વરૂપ જોઇ સભામાં બેઠેલા પડિત અતિ લજ્જા પામેલે રાજાને મુખ પણ પતાવવા અસમ થયા, ભય પામતે કષ્ટથી રાજાની પાસે જઈ કાનમાં કહે છે કે-આ ચંડાલની યુવતી નથી, પરંતુ મારી ધર્મ પત્ની બ્રાહ્મણી છે. આ સાંભળી રાજા અતિ હુ પામ્યા. ઉચ્ચ સ્વરે હસીને કહે છે- અરે પંડિત ! મારે ન્યાય પણ કરવા નથી, દંડ પણ આપવા નથી, મારૂ કા આજે પ્રત્યક્ષ દેવે જ કરૂં છે. જેનુ' જેવા પ્રકારનું મૂલ સ્વરૂપ છે, તેનુ' તે સ્વરૂપ પ્રગટ કરી બતાવ્યુ છે. અહિં તમારે એધ ગ્રહણ કરવા જોઇએ. આ સાંભળી સભામાં પોતાની લઘુતા જોઇ તે વિદ્વાન બ્રાહ્મણ ત્યારથી માંડીને ક્રોધના ત્યાગ કરી શાંત સ્વભાવવાળા થયા. ઉપદેશ : પોતાના ગુણેાની હાની કરનાર કેધનું અહિં` કહુ ફળ જાણી હું ભવ્ય જીવે ! તમે પણ હુંમેશા ઉપશમ ગુણને ધરનારા થાએ. કંધના કડવા ફળ ઉપર વિદ્વાન બ્રાહ્મણની ૧૦૩ મી કથા સમાપ્ત. —અખંડ આનંદમાંથી. ' Page #231 -------------------------------------------------------------------------- ________________ હ - તુલસી શ્રાવિકાની કથા - ૧૦૪ જે ગુરુના હૃદયમાં હમેશા વસે છે તે પુરુષ અત્યંત ધન્ય જાણુ. અહિં સમ્યગ્દશનના પ્રભાવવાળું ભુલસા શ્રાવિકાનું દૃષ્ટાંત છે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં મગધ દેશમાં રાજગૃહ નામનું નગર છે. તેમાં પ્રસેનજિત રાજા રાજ્ય કરે છે. તે રાજાની સેવામાં તત્પર નાગ નામને સારથી છે. તેને પતિવ્રતાપણું વગેરે શ્રેષ્ઠ ગુણોથી અલંકૃત. શ્રેષ્ઠ જિન ધર્મમાં અનુરાગવાળી સુલસા નામની પત્ની છે. એક વખત નાગસારથી કેઈકના ઘરમાં કોઈપણ ગૃહસ્થને ઘણા પ્રમોદથી પિતાના ખોળામાં પુત્રને લાલન કરતા રમાડતા જોઈને પિતાને પુત્ર નહિ હોવાથી દુઃખી થયેલે તે હથેલી ઉપર મેટું રાખી વિચાર કરવા લાગે. “અહે! મંદભાગી છું, જે કારણથી ચિત્તને આનંદ આપનાર મને એક પણ પુત્ર નથી, આ પુરુષ ધન્ય છે, કારણ કે આને હૃદયને આનંદ આપનાર ઘણા જ પુત્ર છે. આ પ્રમાણે ચિંતારૂપી સાગરમાં મગ્ન થયેલા પિતાના સ્વામીને જોઈને અત્યંત નમ્ર એવી સુલસા મધુર વચનથી કહે છે-“હે સ્વામી! આજે આપના ચિત્તમાં કઈ ચિંતા પ્રગટ થયેલી છે?” તે કહે છે કે- હે પ્રિયે ! બીજી કઈ ચિંતા નથી પરંતુ એક પુત્રના ભાવની ચિંતા છે તે જ મને અત્યંત પીડે છે. તે સાંભળી સુલસાએ કહ્યું કે હે સ્વામિ ! ચિંતા ન કરે, પુત્રની પ્રાપ્તિ માટે સુખેથી બીજી કન્યા સાથે પાણિગ્રહણ Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રા સુલસા શ્રાવિકાની કથા ૧૦૪ [ ૨૧૭ કરો તે વખતે નાગસારથી કહે છે-“હે પ્રાણપ્રિયે ! આ જન્મમાં તું જ મારી પ્રિયા છે, તેને છોડી બીજી કઈ સ્ત્રીને હું મનથી પણ ઈચ્છતું નથી, તારી કુક્ષીથી ઉત્પન્ન થયેલા પુત્રરત્નને હું ઈચ્છું છું, તેથી હે પ્રિયે ! કોઈદેવની આરાધના કરી પુત્રની માંગણી કરી સુલસાએ કહ્યું- હે નાથ ! વાંછિત અર્થની સિદ્ધિ માટે બીજા દેવના સમુદાયને મન-વચન અને કાયાથી જીવિતના નાશના પ્રસંગે આરાધીશ નહિ, પરંતુ સર્વ સિદ્ધિને આપનાર શ્રેષ્ઠ અરિહંતની આરાધના કરીશ, વળી આયંબિલ વગેરે તપશ્ચર્યા સહિત ધર્મ કાર્યો વિશેષે કરીને કરીશ. આ પ્રમાણે પ્રિય વચનેથી સ્વામીને સંતેષ કરીને તે સતી સ્ત્રી ત્રણ વખત જિનેશ્વર ભગવંતને પૂજે છે અને બીજા ધર્મ કાર્યો પણ વિશેષ કરીને કરે છે. આ પ્રમાણે કરતાં કેટલેક સામય ગયા પછી ઈન્દ્રની સભામાં સુલતાના ધર્મ કાર્યોની પ્રશંસા થઈ. “આ સુલસા કદી પણ નિગ્રંથ ભગવંતના પ્રવચનથી ચલિત થાય તેમ નથી તે વખતે એક દેવે તેની પરીક્ષા કરવા પૃથ્વી ઉપર આવી સાધુ વેષ ધારણ કરી સુલતાના ઘરમાં પ્રવેશ કર્યો. તે પિતાના ઘરમાં આવેલા મુનિને જોઈ અરિહંત ભગવંતની પૂજા કરતી પણ ઉઠીને ભક્તિથી મુનિના ચરણકમળમાં નમસ્કાર કરી પિતાને ઘેર આવવાનું કારણ પૂછ્યું. મુનિ ભગવંતે કહ્યું, કે-ગ્લાન સાધુને રેગ દૂર કરવા માટે લક્ષપાક તેલનું પ્રજન છે, તેને માટે હું અહિં આવ્યું છું. તે સાંભળી અતિ સંતુષ્ટ હૃદયવાળી એરડામાં પ્રવેશ કરી લક્ષપાક મહા Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ તેલના કુંભને જેટલામાં ઉપાડે છે તેટલામાં દિવ્ય પ્રભાવથી તે કુંભ ભાંગી ગયે, છતાં પણ મનમાં અલ્પ પણ ઉદ્વેગ નહી કરતી તે સતી સ્ત્રી ફરી બીજે કુંભ જેટલામાં ઉપડવા લાગી તેટલામાં તે પણ ભાંગી ગયે, આ પ્રમાણે દિવ્ય પ્રભાવથી ત્રણ ઘડા ભાંગ્યા. તે પણ તેણીએ હૃદયમાં ખેદ ધારણ ન કર્યો. પરંતુ ફક્ત આ પ્રમાણે તેણુએ કહ્યું, અહો! મંદ ભાગ્યવાળી છું, જે કારણથી મારું આ તેલ પ્લાન સાધુ મહત્માની ભકિત માટે ન થયું તેથી તે દેવ તેણીને દઢ અને નિશ્ચલ ભાવ જોઈ વિસ્મય સહિત પિતાનું દિવ્ય સ્વરૂપે પ્રગટ કરીને કહે છે કે-હેકલ્યાણ કરનારી સ્ત્રી ઈન્ડે પિતાની સભામાં તારી ધર્મશ્રદ્ધાની પ્રશંસા કરી, તેથી તારી પરીક્ષા કરવા હું અહિં આવ્યો છું. વળી અહિં ઈન્દ્ર કરેલી પ્રશંસાથી પણ અધિક ધર્મમાં સ્થિરતા જોઈ હું પ્રસન્ન થયે છું. તેથી મારી પાસેથી કંઈ પણ ઇચ્છિત વસ્તુ માગ. તે વખતે સુલસાએ પણ મધુર વાણીથી તે દેવને કહ્યું, હે દેવ ! જે તમે ખુશ થયા છે તે પુત્રની પ્રાપ્તિને ઈચ્છિત વરદાન મને આપો. તેથી તે દેવ પણ તેણને બત્રીસ ગુટિકાઓ આપીને કહ્યું, કે–તમારે આ ગુટિકાઓ કમથી ભક્ષણ કરવી. તેનાથી તેને ઘણું સુંદર બત્રીશ પુત્ર થશે, પછી પણ મારે એગ્ય કાર્ય હોય તે તમારે ફરી પણ મારું સ્મરણ કરવું. આ પ્રમાણે કહી દેવ સ્વર્ગમાં ગયો. હવે સુલસાએ વિચાર કર્યો કે-“આ ગુટિકાઓને કમથી ભક્ષણ કરવાથી આટલા બત્રીશ બાળક થશે. ઘણા Page #234 -------------------------------------------------------------------------- ________________ સુલસા શ્રાવિકાની કથા : ૧૦૪ | [ ૨૧૯ એવા તેઓના મળ-મૂત્ર વગેરે અશુદ્ધિ કેણ સાફ કરશે? તે કારણથી આ સર્વ ગુટિકાઓ બધી ભેગી કરી ભક્ષણ કરૂં. જેથી બત્રીસ લક્ષણવાળે એક જ પુત્ર થાય, આ પ્રમાણે વિચાર કરી તેણીએ તે જ વખતે બધી ગુટિકાનું ભક્ષણ કર્યું, પરંતુ દૈવ યોગે તેણીની કુક્ષિમાં એક જ કાળે બત્રીશ ગર્ભ ઉત્પન્ન થયા. તેથી તે ગર્ભને મહાભાર ઉપાડવા અસમર્થ તે સુલસાએ કાઉસગ કરી તે દેવને યાદ કર્યા. તે વખતે તે દેવે સ્મરણ માત્રથી જલ્દી ત્યાં આવી, આ પ્રમાણે કહ્યું,“શા માટે તેં મને યાદ કર્યો? તે સુલસાએ પિતાને સર્વ વૃત્તાંત કહ્યો. ત્યાર પછી દેવે કહ્યું, “હે ભદ્ર! તે સારું ન કર્યું, પણ હવે તમને અમેઘ શકિત ધારણ કરનારા બત્રીશ પુત્રે થશે. પરંતુ તે બત્રીશે પુત્ર સમાન આયુષ્યવાળા હોવાથી સાથે જ મરણ પામશે. વળી તેને જે ગર્ભની પીડા થશે તે પીડાને હું દૂર કરીશ. તમારે ખેદ કરે નહીં આ પ્રમાણે કહી તેની પીડાને દૂર કરી તે દેવ પિતાને સ્થાને ગયે. આ બાજુ સુલસા પણ સ્વસ્થ દેહવાળી થયેલી સુખથી ગર્ભને ધારણ કરતી, પૂર્ણ સમયે બત્રીસ લક્ષણથી યુકત બત્રીસ પુત્રને જન્મ આપ્યો. નાગ સારથીએ પણ મેટા આડંબરપૂર્વક તેને જન્મ મહોત્સવ કર્યો. તેઓ કમે કરી વધતા યુવાવસ્થાને પામ્યા. તે વખતે શ્રેણિક રાજાને જીવિતની જેમ હંમેશા તે સર્વ પાસે રહેનારા સેવક થયા. એક વખત શ્રેણિક રાજા પૂર્વે આપેલા સંકેત પ્રમાણે ચેટક રાજાની પુત્રી સુષ્ઠાને ગુપ્ત રીતે લાવવા માટે Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાએ વેશાલી નગરીમાં નીચે સુરંગ કરાવી. નાગસારથીના મંત્રીશ પુત્રાને રથમાં બેસાડી તેએની સાથે સુરંગના માર્ગ વડે વેશાલીમાં પ્રવેશ કર્યો. સુજ્યેષ્ઠા પણ ત્યાં પૂર્વ દેખેલા ચિત્રના અનુમાનથી મગધેશ્વર શ્રેણિક રાજાને ઓળખી, પોતાની અતિપ્રિય ચેલણા નામની લઘુ મ્હેનને સર્વ વૃત્તાંત કહી તેને વિયેાગ સહન નહિ કરવાથી પહેલા જ તેને રથમાં બેસાડી પોતે પેાતાના રત્નાના આભરણના કરંડિયો લાવવા માટે જેટલામાં ઘરમાં ગઈ, તેટલામાં સુલસાના પુત્રોએ રાજાને કહ્યું, હું સ્વામી ! આ શત્રુના ઘરમાં લાખે। સમય રહેવુ યોગ્ય નથી ’ તેથી તેનાથી પ્રેરિત થયેલે શ્રેણિક રાજા ચેલણાને જ ગ્રહણ કરી જલ્દી પાછા વળ્યા. અહિં સુજ્યેષ્ડા પણ પોતાના આભરણનો કરડિયા ગ્રહણ કરી જેટલામાં ત્યાં આવી તેટલામાં શ્રેણિક રાજાને જોયા નહિં. તેથી તે વખતે અપૂર્ણ મનેરથવાળી મ્હેનના વિચાગથી દુ:ખી થયેલી ઉચ્ચ સ્વરથી. ‘હા ! ચેલણા હરણુ કરાય છે.’એ પ્રમાણે પાકાર કર્યો તે સાંભળી ક્રોધથી વ્યાકુળ થયેલા ચેટકરાજા પાતે જ જેટલામાં શસ્ત્રાદિક વડે તૈયાર થાય છે. તેટલામાં પાસે રહેલા બૈગિક નામના સુભટ રાજને રોકી પોતે જ કન્યાને લાવવા માટે ચાલ્યા. તે સુભટ તૈયાર થઇ, ત્યાં જઇ સુરંગમાંથી નીકળતાં સુલસાના સ` પુત્રોના સમકાલે એક જ ખાણુથી બધાના વધ કર્યાં. ત્યાર પછી સુરંગના સાંકડાપણાને લીધે જેટલામાં ખત્રીશ રથા દૂર કરે છે. તેટલામાં શ્રેણિક રાજા ઘણા માનું ઉલ્લંઘન કરી ગયા, તેથી ઔર ંગિક સુભટ પૂ Page #236 -------------------------------------------------------------------------- ________________ સુલસા શ્રાવિકાની કથાઃ ૧૦૪ [ ૨૨૧ અને અપૂર્ણ એમ અધુરા મરથવાળે ત્યાંથી તે પાછો ફરી, ચટક રાજાને બધું વૃત્તાંત નિવેદન કરી પોતાને ઘેર ગયે. શ્રેણિક રાઝ શીધ્ર રાજગૃહમાં આવી અતિ સ્નેહથી ચિલણ સાથે ગંધર્વ વિવાહથી લગ્ન કર્યા, ત્યાર પછી નાગસારથી અને સુલસા અને રાજાના મુખથી પુત્રના મરણને વૃત્તાંત સાંભળીને પુત્રના મરણના દુઃખથી દુઃખી થયેલા અત્યંત વિલાપ કરે છે. તે વખતે શેકસાગરમાં બેલા તેઓને બોધ કરવા માટે અભયકુમાર સહિત શ્રેણિક રાજા ત્યાં આવી આ પ્રમાણે કહેવા લાગ્યા. અરે તમે વિવેકવાળા છે. તમારે આ શેક કરવો ઉચિત નથી કારણ કે આ સંસારમાં જે કાંઈ પણ ભાવ દેખાય છે. તે સર્વે નાશ પામવાના સ્વભાવવાળા છે. મૃત્યુ તે સર્વેને સાધારણ રીતે આવવાનું હોવાથી તમારે શેકને ત્યાગ કરી સર્વ ધર્મના સારભૂત ધીરતાને ધારણ કરવી જોઈએ, આ પ્રમાણે વૈરાગ્યવાન વચનોથી બન્ને જણાને પ્રતિબંધ કરી અભયકુમાર મંત્રી સાથે રાજા પિતાના મહેલમાં આવ્યું. ત્યાર પછી તે દંપતિ પણ આ સર્વે પૂર્વે કરેલા પાપ કર્મોને વિપાક છે એમ માની શેકને ત્યાગ કરી વિશેષે કરી ધમકાર્યમાં ઉદ્યમશીલ થયા. હવે એક વખત ચંપાપુરીમાં શ્રી વીરજિનેશ્વર પધાર્યા. પર્ષદ ભેગી થઈ. ભગવંતે દેશના પ્રારંભ કર્યો. તે વખતે શ્રી વીર ભગવંતને શ્રેષ્ઠ શ્રાવક દંડ, છત્ર, ભગવા વસ્ત્રને ધારણ કરનાર જે અંબડ નામે પરિવ્રાજક યેગી હવે તે ત્યાં આવી ભગવંતને નમસ્કાર કરી ગ્ય સ્થાને બેસી Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] : પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ધર્મદેશના સાંભળે છે. તે વખતે દેશનાને અંતે અંબડ શ્રાવક ભક્તિથી ભગવંતને નમસ્કાર કરી કહ્યું, કે-હે નાથ ! હાલમાં મારે રાજગૃહી નગરીમાં જવાની ઈચ્છા છે. તે વખતે ભગવંતે કહ્યું, “હે દેવાનુપ્રિય ! ત્યાં ગયેલા તમારે નાગસારથીની પ્રિયા સુલસા શ્રાવિકાને અમારો ધર્મલાભ આપ. તે વખતે તે અંબડ શ્રાવક ભગવંતના વચનને સ્વીકાર કરી આકાશમાર્ગે રાજગૃહ નગરમાં ગયે. પહેલા તે સુલતાના ઘરના દ્વારે ક્ષણમાત્ર ઉભું રહી આ પ્રમાણે વિચાર કરવા લાગે, જેને ત્રિલેકનાથે ધર્મલાભ કહેવડાવ્યા તે સુલસા કેવા પ્રકારની દઢધમી હશે? હું એની પરીક્ષા કરૂં? આ પ્રમાણે વિચાર કરી વૈકિય લબ્ધિથી જલ્દી બીજું રૂપ કરી તેણીના ઘરમાં પ્રવેશ કરી સુલસા પાસે ભીક્ષા માગવા લાગે. પણ તે “સુપાત્ર વિના બીજા કેઈને ધર્મ બુદ્ધિથી આહાર વગેરે આપવા નહિ આ પ્રમાણે પિતે પૂર્વે કરેલી પ્રતિજ્ઞાને સ્મરણ કરતી. માગતા એવા તેને પિતાના હાથ વડે ભિક્ષા આપી નહિ. ત્યાર પછી તે તેણીના ઘરમાંથી નીકળી નગરની બહાર પૂર્વ દિશામાં “ચાર હાથવાળા, જોઈ અને અક્ષમાલાથી શાભિત, હંસ વાહનવાળા અને સરસ્વતી સહિત કમલના આસન ઉપર બેઠેલા, લાલવર્ણવાળા આવા પ્રકારનું સાક્ષાત્ બ્રહ્માનું રૂપ ધારણ કરી ચારે મુખોથી વેદ વાણીને પ્રગટ કરતા ત્યાં રહ્યા. તે વખતે અહે આજ નગરની બહાર પૂર્વ દિશામાં સાક્ષાત્ બ્રહ્મા આવ્યા છે, આ પ્રમાણે લેકેને મુખથી સમાચાર સાંભળી નગરના કેટલાયે લોકે તેની ભક્તિથી કેટલાક કૌતુક જેવા Page #238 -------------------------------------------------------------------------- ________________ સુલસા શ્રાવિકાની કથા : ૧૦૪ [ ૨૨૩ C 6 માટે એમ ઘણા લોક ત્યાં આવ્યા. પરંતુ સમ્યક્ત્વમાં અતિ નિશ્ચલ ચિત્તવાળી સુલસા પોતાના વ્રતના રક્ષણ માટે બ્રહ્મા આવ્યાની વાત સાંભળ્યા છતાં પણ તે વાતા ન સાંભળતી હાય તેમ ગણી ત્યાં ન ગઈ. તેથી ત્યાં સુલસાને નહિં આવેલી માની અંખડ શ્રાવક મીજે દિવસે દક્ષિણ દિશામાં ગરૂડ આસનવાળા, પીળા વસ્ત્રવાળા, તેમજ શખ, ચક્ર, ગદા અને સારંગ ધનુષ્યને ધારણ કરનારા લક્ષ્મી અને ગેાપીએ વગેરે સાથે વિવિધ ભાગેાની લીલાને કરતા વિષ્ણુનું રૂપ કરી નગરની બહાર રહ્યા. તે પણ મિથ્યાદૃષ્ટિના સંસર્ગથી ભય પામતી સુલસા ત્યાં ગઇ નહી. હવે તે ત્રીજે દિવસે પશ્ચિમ દિશામાં વાઘના ચામડાના આસન ઉપર બેઠેલા, વૃષભ વાહનવાળા, ત્રણ નેત્રવાળા, મસ્તક ઉપર ચંદ્ર ધારણ કરનારા તેમજ વહેતી ગંગા નદ્રીથી શે।ભતી જટાને ધારણ કરનારા, હાથીના ચામડાના વસ્ત્રવાળા, રાખથી ભરેલા દેહવાળા, એક હાથમાં શૂલ અને બીજા હાથમાં ખપ્પરને ધારણ કરનારા, હૃદય ઉપર ખોપરીની માલાવાળા પાતીથી શાલતા અ દેહવાળા, સાક્ષાત્ મહેશ્વરનુ રૂપ ધારણ કરી ’ વિશ્વના સકલ જીવાને ઉત્પન્ન કરવાની મારી શક્તિ છે, મારાથી બીજો કાઈ જગદીશ્વર નથી. આ પ્રમાણે નગરના લેાકેાની પાસે ખેલતા નગરની બહાર રહ્યા. તે વખતે લેાકેાના મુખમાંથી ઇશ્વરના આગમનની વાત સાંભળી, વિશુધ્ધ ધર્મમાં અનુરક્ત સુલસાએ તેના દર્શનની મનથી પણ ઇચ્છા ન કરી. ત્યાર પછી ચેાથે દિવસે ઉત્તર દિશામાં અદ્ભુત રણુ " Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ સહિત ચાર મુખવાળું સમવસરણ કરી આઠ મહા પ્રતિહાર્ય વડે શેભતા” સાક્ષાત્ જિનેશ્વર ભગવંતનું રૂપ કરી ત્યાં રહ્યો. ત્યાં પણ સુલસા વિના ઘણા લેકે તેના વંદનને માટે ગયા અને તેઓને ધર્મોપદેશ સંભળાવ્યું. હવે આ અવસરે પણ આ સુલસાને નહિ આવેલી જાણી અબડે તેને ચલિત કરવા તેના ઘરમાં એક પુરૂષને મેક. તે પુરૂષ પણ ત્યાં જઈ તેણીને કહે છે-હેસુલશે ! તને અતિપ્રિય એવા શ્રીમાન અરિહંત તીર્થકર ભગવંત વનમાં પધાર્યા છે, તેને નમસ્કાર કરવા તું કેમ જતી નથી ? ત્યારે તેણીએ કહ્યું, કે--મહાભાગ ! આ પૃથ્વીતલ ઉપર હમણા શ્રી મહાવીર ભગવંતને છેડી, બીજા કોઈ તીર્થકર નથી. શ્રી વીર ભગવંતને બીજા જ દેશમાં વિહાર સાંભળવાથી હમણાં અહીં આવવાને સંભવ ક્યાંથી હોય ? આ સાંભળી તેણે ફરી કહ્યું, કે-“હે ભેળી ! આ પચ્ચીસમા તીર્થકર હમણા ઉત્પન્ન થયા છે. આ કારણથી તું પિતે ત્યાં જઈ કેમ વંદન કરતી નથી? તેણીએ કહ્યું, કે-“હે ભદ્ર! ભરતક્ષેત્રમાં પચ્ચીસમા તીર્થકર ક્યારે પણ સંભવતા નથી. તે કારણથી કેઈપણ આ માયાવી પુરૂષ આવા કપટના પ્રકારથી લેકેને ઠગે છે. તે વખતે ફરી તેણે કહ્યું કે ભદ્ર! જે તમે કહ્યું, તે સત્ય છે. પરંતુ આ પ્રમાણે કરવામાં અહી શાસનની પ્રભાવના થતી હોય તે અહીં કયે દેષ? તેણીએ કહ્યું, કે આવી વાત કહેવાથી તું ભેળે દેખાય છે. પણ જ્ઞાન દષ્ટિથી તું વિચાર કર. અશુભ વ્યવહારથી કંઈ શાસનની ઉન્નતિ થાય? પરંતુ ઉલટું લોકમાં હાંસી થવાથી નિંદા Page #240 -------------------------------------------------------------------------- ________________ સુલસા શ્રાવિકાની કથા : ૧૦૪ [ ૨૨૫ થાય છે. પછી તે પુરૂષે ઉડી પાછો જઈ અંબડની આગળ સર્વ વૃતાંત કહ્યો. ત્યાર પછી અંબડ પણ સુલતાને ધર્મમાં સ્થિર જાણી “અહો ખરેખર જે વીર ભગવંતે સભા સમક્ષ પિતે ધર્મલાભ આપે તે યુક્ત છે, કારણ કે–આવી રીતે મારા વડે ચલિત કરાયેલી પણ આ સુલસા શ્રાવિકા મનથી પણ ચલિત થઈ નહિ. આ પ્રમાણે વિચાર કરી પિતાની માયાજાળને સંહરી પોતાના મુળ રૂપથી સુલસાના ઘરમાં પ્રવેશ કર્યો. ત્યાં તેને આવતા જોઈ સુલસા પણ સાધર્મિક ભક્તિના રાગથી જલ્દી ઉઠી તેની સન્મુખ જઈ, હે ત્રણ જગતના ગુરૂ એવા શ્રી વીર ભગવંતના ઉપાસક! તમારું સ્વાગત થાવ.” આ પ્રમાણે કહેવા પૂર્વક તેના પગનું પ્રક્ષાલન કરાવીને પોતાના ઘર દેરાસરના શૈત્યમાં દેવવંદન કરાવ્યા. આ પ્રમાણે સન્માન કરાયેલ અંબડ પણ વિધિપૂર્વક ચૈત્યવંદન કરી તેણુને કહ્યું, કે-“મહાસતી ! આ ભરતક્ષેત્રમાં તું એક પુણ્યવતી છે. જેથી તમને શ્રી મહાવીર સ્વામીએ પિતે જ મારા મુખથી ધર્મલાભ કહેવડાવ્યા છે.” આ સાંભળી તેણી અતિશય આનંદવાળી, ભગવંતની વિહારની દિશામાં સન્મુખ થઈ, મસ્તકે અંજલી કરી શ્રી વીર ભગવંતને હૃદયમાં સ્થાપન કરી પ્રશસ્ત વાણીથી સ્તુતિ કરી. ત્યાર પછી અંબડે વિશેષે કરી તેને અભિપ્રાય જાણવા માટે આ પ્રમાણે ફરીથી તેને કહ્યું – અહિં આવ્યા પછી લેકનાં મુખથી આ નગરીમાં બ્રહ્મા આદિ દેવતાઓના આગમનની વાર્તા મેં સાંભળી, તે ત્યાં તેઓના દર્શન માટે તમે શું ગયા કે નહિ? તે વખતે તેણીએ કહ્યું, કે-હિ ધર્મજ્ઞ! જેઓ શ્રી જિનેશ્વર ભગવંતના Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ શાસનમાં અનુરક્ત છે, તે પુરૂષ સકલ રાગ અને દ્વેષરૂપી શત્રુઓને જીતનાર, સર્વ ભવ્ય જીના ઉપકારમાં તત્પર, સર્વજ્ઞ અને બધા અતિશયોથી યુક્ત પિતાના તેજથી સૂર્યને પણ જીતનાર, દેવાધિદેવ એવા શ્રી મહાવીર સ્વામીને છેડી, બીજા જેઓ રાગ દ્વેષ અને અજ્ઞાનથી પરાભવ પામેલા એથી જ હંમેશા સ્ત્રી સેવામાં આસક્ત શત્રુને વધ, બંધન આદિ ક્રિયામાં તત્પર, આત્મધર્મને નહિ જાણનાર, આગિયા જીવડા જેવા બ્રહ્મા વિગેરે દેવે છે તેઓને જેવા કેણ ઉત્સાહ કરે ? જેમ કેઈ પુરૂષે પરમઆનંદ જનક અમૃતનું પાન કર્યું છે તેને લવણ સમુદ્રના પાણીની ઈચ્છા કેવી રીતે થાય? વળી જેણે અનેક પ્રકારના મણ-રતન વિગેરેને વ્યાપાર કર્યો છે તે પુરૂષ કાચના કકડાને વ્યાપાર કરવાને કેવી રીતે ઇચ્છા કરે ? એથી તું જિનેશ્વર ભગવંતે કહેલા ભાવે જાણતા છતાં, શ્રી વીર પરમાત્માના ઉપદેશેલા ધર્મમાં આસક્ત એવા તમે મને આમ કેમ પૂછે છે? હવે અંબડ શ્રાવક જિનધર્મમાં અતિ દઢતાવાળી સુલસી શ્રાવિકાના વચન સાંભળી તેની અતિ પ્રશંસા કરી પિતે જ કરેલા બ્રહ્મા વગેરે રૂપને વિસ્તાર તેની સમક્ષ નિવેદન કરી મિચ્છામિ દુક્કડં આપી ઈષ્ટ સ્થાને ગયા. તે અંબડ શ્રાવકને શીવર પરમાત્મા પાસેથી બાર વ્રતને ગ્રહણ કરેલા સાત શિષ્ય હતા. તેઓ એક વખત કંપિલ નગરથી પુરિમતાલ નગરમાં જતા. તૃષાથી વ્યાકુળ થયેલા માર્ગમાં ગંગા મહાનદીના કિનારે ગયા. ત્યાં પાણી આપનાર અન્ય કોઈ માણસને નહિ જોતા અને પિતે ત્રીજા Page #242 -------------------------------------------------------------------------- ________________ સુલસા શ્રાવિકાની કથા : ૧૦૪ [ ૨૨૭ અદત્તાદાન વિરમણ વ્રત“માગ્યા વિના વસ્તુ ગ્રહણ ન કરવી–એવા વ્રતને ગ્રહણ કરવાવાળા તેઓ પરસ્પર આ પ્રમાણે કહે છે– હે દેવાનુપ્રિયા ! આપણા સાતમાંથી કેઈપણ એક જણ પિતાના વતનો ભંગ કરી, જે પાણી પીવડાવે તે બાકી બધાના વતનું રક્ષણ થાય. પરંતુ પોતપોતાના વ્રતના ભાગના ભયથી કેઈએ પણ તેના વચનને સ્વીકાર કર્યો નહિ અને બધા ત્યાં અનશન ગ્રહણ કરી હદયમાં શ્રી વીર પરમાત્માનું ધ્યાન ધરતા પિતાના અંબડ નામના ગુરુ ભગવંતને નમસ્કાર કરતા, સમાધિપૂર્વક કાળધર્મ પામી પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવ પણે ઉત્પન્ન થયા. અંબડ પરિવ્રાજક સ્થલ હિંસાને ત્યાગ કરતે, નદી વગેરેમાં સ્નાન નહી કરતા, નાટક વિકથા વિગેરે અનર્થદંડને નહિ આચરતે, તુંબડા લાકડા અને માટીના જ પાત્ર વાપરતા, ગંગાની માટી સિવાય બીજી માટીનું વિલેપન નહીં કરતે, કંદમુળ અને ફળ વગેરેનું ભક્ષણ નહીં કરતઆધાકર્મ વગેરે દોષથી દૂષિત, આહારને નહિ વાપરતા અલંકાર વીંટીને ધારણ કરતે, ગેરૂ વગેરે રંગથી રંગેલ વને ધારણ કરતે, કેઈપણ ગૃહસ્થ આપેલા પાણીને વસ્ત્રથી સારી રીતે ગાળીને પીતે, અઢીશેર પાણી સ્નાન માટે ગ્રહણ કરતે, શ્રીમાન જિનેશ્વર ભગવંતે કહેલ ધર્મમાં એક ચિત્ત ધારણ કરતે સર્વ પિતાનું જીવન સફળ કરી અંતે નજીકમાં જ મેક્ષ ગામી તે એક મહિનાની સંખના કરી પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયે. ત્યાં દેવસુખને અનુભવી કેમે કરી માનવભવને પ્રાપ્ત કરી Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮) પ્રાકૃત વિજ્ઞાન કથાઓ સંયમની આરાધના કરવા પૂર્વક સિદ્ધિપદને પામશે. સુલસા શ્રાવિકા પણ હૃદયરૂપી કમળમાં એક વીર જિનેશ્વર દેવને જ ધ્યાન ધરતી. સર્વગુણમાં ઉત્તમ સ્થિરતા રૂપ આભુષણ વડે સમ્યકત્વને ભાવતી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી આ જ ભારતક્ષેત્રમાં આવતી વિશીમાં ચોત્રીશ અતિશયોથી યુકત “નિર્મમ” નામના પંદરમાં તીર્થકર થશે. આ પ્રમાણે જે મનુષ્ય તીર્થકર ભગવંતને સ્થિરતા ભાવથી હૃદયમાં ધારણ કરશે તે ત્રણ જગતના શિખર સમાન તીર્થકર પદને પામશે. ઉપદેશ –સમ્યક્ત્વ ભાવથી ભૂ વિત સુલસા શ્રાવિકાનું આ ચરિત્ર સાંભળી હે ભવ્ય જી ! તમે પણ તે પ્રમાણે સ્થિરતાપૂર્વક મનમાં શ્રી વીર જિનેશ્વરનું ધ્યાન ધરે. સમ્યક્ત્વ દર્શનના પ્રભાવ ઉપર સુલસી શ્રાવિકાની ૧૦૪ મી કથા સમાપ્ત. –આત્મ પ્રબોધમાંથી, Page #244 -------------------------------------------------------------------------- ________________ બે મુનિઓની કથા ૧૦૫ સંયમની વિરાધનાના પ્રસંગમાં દેહ ત્યાગ કરવો તેની શાસ્ત્રમાં અનુજ્ઞા આપેલી છે. અહીં ગીતાર્થ બે સાધુઓનું દૃષ્ટાંત બોધને માટે કહેલું છે. નરવિક્રમ રાજાથી રક્ષણ કરાયેલી અવંતી નગરીમાં સુદર્શન નામે શેઠ હતા. તેને બે પુત્રો છે, પહેલે જયસુંદર અને બીજે સોમદત્ત નામે છે. તે બન્ને કળાઓમાં કુશળ, રૂપ વગેરે ગુણોથી યુક્ત, પરસ્પર ઘણું સ્નેહવાળા, બહુ સત્વવાળા, આ લેક અને પરલોકના અવિરૂધ્ધ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે. એક વખત તેઓ મહામૂલ્યવાળું કરિયાણું ગ્રહણ કરી, ઘણા માણસો સહિત અહિ છત્રા નગરીમાં ગયા. ત્યાં રહેલા તેને જયવર્ધન શેઠ સાથે સ્નેહ પ્રધાન મૈત્રી થઈ. તે શેઠને સમશ્રી અને વિજયશ્રી નામે બે પુત્રીઓ છે. તેથી તે શેઠે તે બને પુત્રીઓ તેઓને આપી અને વિધિપૂર્વક તેઓના વિવાહ કર્યો. ત્યારપછી તે બન્ને તેઓની સાથે સજજન લેકેથી અનિંદિત એવા પાંચે ઈન્દ્રિયેના સુખને યથા સમયે ભગવતાં ત્યાં રહ્યા છે. એક વખત પિતાના નગરમાંથી આવેલા કેઈક માણસે તે બન્ને શેઠના પુત્રોને કહ્યું કે- “તમે જલ્દી ઘેર આવો” આ પ્રમાણે પિતાએ આદેશ કર્યો છે, કારણ કે તમારા પિતા અસાધ્ય, દમ, ખાંસી, શ્વાસ વગેરે ઘણું રેગથી પીડાએલા તે તમારું દર્શન કરવા જલદી ઈચછે છે. આ સાંભળી તેઓ પિતાના Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાએ સરખુ પ્રયાણ કરતાં શાકથી નિસ્તેજ તેમજ જ્યાં દાન ગયા, દુઃખથી ત્યાં જ સ્ત્રીઓને મૂકી, સસરાને વાત કરી, જલ્દી પિતા પાસે આવવા પ્રયાણ કર્યું, એક તે અને પોતાને ઘેર આવ્યા. તેઓએ મુખવાળા પરિજન કુટુંબીઓને જોયા. શાળામાં અનાથ વગેરેને દાન આપનારા માણસોથી રહિત, તેમજ શે।ભારહિત અત્યંત ભયંકર સ્મશાન જેવું પેાતાનુ ઘર પણ જોયુ, હા! હા! અમે હણાયા, પિતા સ્વમાં તે કારણથી સ્પષ્ટ આ ઘર સૂર્ય આથમ્યા પછી કમલના વનની જેમ આનંદ આપતુ જ નથી. આ પ્રમાણે વિચાર કરતા દાસીએ આપેલા આસન ઉપર બેઠા, એટલામાં ઘણા શાકના વેગથી રૂદન કરતાં પરિવારે પગમાં પડી, અત્યંત શાકજનક પિતાના મરણની વાત તેઓને કહી. તેથી અત્યંત માટેથી તેઓ રૂદન વિલાપ કરવા લાગ્યા, સ્વજનાએ મધુર વાણીથી કેમે કરીને વિલાપ કરતાં તેઓને અટકાવ્યા. હવે તેઓએ પૂછ્યું કે તમે કહેા-અત્યંત પ્રેમને ધારણ કરતા પિતાએ પુણ્યરહિત એવા અમને શુ ફરમાવ્યું છે? ત્યારે પરિજને શોકથી ભરાયેલી વાણીથી કહ્યું-તમે સાંભળે, તમારા દનની અત્યંત અભિલાષા કરતાં પિતાએ મારા પુત્રો જ્યારે આવશે ત્યારે તેની આગળ આ અને તે હું કહીશ-આ પ્રમાણે ખેલતા એવા તેમને પૂછવા છતાં પણ અમને કંઈપણ કીધું નથી. અત્યંત ઉગ્ર રેગના વશથી તમારાં આવતા પહેલાં જ આ સાંભળી ન કહેવાય તેવા સંતાપને અન્ને જણા માટેથી પોક મૂકી હું નિર્દય મરણ પામ્યાં. ધારણ કરતાં તે યમ ! તેં કેમ Page #246 -------------------------------------------------------------------------- ________________ બે મુનિઓની કથા : ૧૦૫ [ ૨૩૧ પિતાની સાથે અમારો સંગ ન કર્યો? તેમજ પાપી એવા અમે ત્યાં શા માટે વધુ રહ્યા? આ પ્રમાણે વિલાપને કરતા વારંવાર માથું કૂટતાં તેઓએ તેવી રીતે રૂદન કર્યું કે ઘરના માણસ અને માર્ગમાં જતા લોકે પણ રૂદન કરવા લાગ્યા, આહાર પાણીને ત્યાગ કરી રહેલા તેઓ કેમે કરી સ્વજનને વડે વિનંતિ કરાએલા તેઓના આગ્રહથી ભેજન વગેરે સર્વ કાર્યોમાં પ્રવૃત્તિ કરવા લાગ્યા. હવે એક વખત ત્યાં પધારેલા દમઘોષસૂરી પાસે સંસારને ઉચછેદ કરનારો સર્વજ્ઞ ભગવંતને ધર્મ સાંભળે. ત્યારપછી તેઓ “મૃત્યુ, રોગ, દુર્ગતિ, શેક અને વર વગેરેથી ભરેલો આ સંસાર છે–એમ નિશ્ચય કરી વૈરાગ્ય વાસિત થયેલા તેઓ બને ગુરૂ સમક્ષ કપાળે અંજલી કરી કહે છે- હે ભગવંત! તમારી પાસે અમે દીક્ષા ગ્રહણ કરશું.” હવે ગુરૂ ભગવંતે સૂત્રના ઉપયોગથી સંયમ માર્ગમાં તેઓને વિન થશે એમ જાણી કહ્યું,-હે મહાનુભાવો ! તમારે દીક્ષા ગ્રહણ કરવી ઉચિત છે. પણ સ્ત્રીના નિમિત્તથી તમને ઘણું જ ઉપસર્ગ થશે. જે તમે જીવિતના નાશમાં પણ સારી રીતે નિર્ભય બની ઉપસર્ગ સહન કરે તે જદી, દીક્ષા ગ્રહણ કરે અને મેક્ષની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરે. અન્યથા તે ચારિત્ર અનુષ્ઠાનમાં ઉપર ચડયા અને પડયાની જેમ હાસ્ય પાત્ર થશે તેઓએ કહ્યું, કે-હે ભગવંત ! જે અમોને જીવન ઉપર છેડે પણ રાગ હેત તે ચારિત્ર ગ્રહણ કરવાની બુદ્ધિ ન કરત, તેથી સંસારના Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાએ 66 વાસથી વૈરાગ્ય પામેલા અને તમારા ચરણકમળમાં લાગેલા, વિઘ્નમાં પણ ચલાયમાન નહિ થનારા, એવા અમેને તમે દીક્ષા આપો. તેથી ગુરૂ ભગવંતે તેને દીક્ષા આપી અને સ કરવા ચેાગ્ય ચારિત્ર પાલનની વિધિ બતાવી. તેમજ તેને સૂત્ર તેમજ અમાં પણ સારી રીતે તૈયાર કર્યાં. મહા સત્વશાળી તેઓ ગુરૂકુળવાસમાં લાં સમય રહીને એક વખત ગુરૂની આજ્ઞા લઈ એકલા વિચરવા લાગ્યા. કહ્યું, છે કે- ગચ્છમાં રહેલાં સાધુએ જ્ઞાનના ભાગી થાય છે. તેમજ દર્શન અને ચારિત્રમાં સ્થિરતાવાલા થાય છે તેથી ધન્ય પુરૂષો જીવન પર્યંન્ત ગુરૂકુળવાસને છેાડતા નથી. ” હવે તે અનિયત વૃત્તિથી શુદ્ધ આઙાર વગેરે ગ્રહણ કરવા પૂર્વક વિચરતા સારી રીતે ઉપયોગવાળા પણ દૈવયેગથી અહિં છત્રા, નગરીમાં જયસુંદર મુનિ આવ્યા. તે નગરીમાં જે સ્ત્રી પહેલા તેની સાથે પરણેલી શેઠની પુત્રી સામશ્રી હતી, તે પાપીની તે જ વખતે અસતીના વનથી ગર્ભાવતી થયેલી વિચાર કરે છે. જો જયસુંદર અહીં આવે તે તેને ચારિત્રથી ભ્રષ્ટ કરી પોતાનું ખરાબ આચરણ છુપાવું. તે વખતે ભિક્ષાને માટે ઘરમાં પ્રવેશ કરેલા તે સાધુને તેણીએ જોયા. તે વખતે સરખા સ્વભાવવાળી પાસે રહેલી, સખીએ જલ્દી ઘરની અંદર તેના પ્રવેશ કરાવ્યા. તેણીએ કહ્યું,-હે પ્રાણનાથ ! આ દુષ્કર તપ અને ચારિત્ર તમે છેડી ઢ, હૈ સ્વામિ ! જે દિવસે તમારી દીક્ષાની વાત સાંભળી તે વખતે મારા ઉપર વા પડયું હાય તેમ તેનાથી પણ અધિક દુઃખ મને થયું, તમારા વિષેગથી જીવન આજે Page #248 -------------------------------------------------------------------------- ________________ બે મુનિએની કથા : ૧૦૫ | [ ૨૩૩ ત્યાગ કરૂં કાલે ત્યાગ કરૂં એમ વિચાર કરતી ફક્ત આટલા દિવસ સુધી તમારા દર્શનની આશાથી જ જીવન ટકયું છે. હવે તમારી સાથે જીવવું અથવા મરવું તેમાં સંદેહ નથી, તેથી હે પ્રાણનાથ ! તમને જેમ ગમે તેમ કરે. આ પ્રમાણે તેનું વચન સાંભળી તે સાધુએ ગુરૂ ભગવંતનું વચન યાદ કરી પૂર્વે ગુરૂએ કહેલું એવું ઉપશમ ન થાય તેવું ધર્મ વિન હાલમાં ઉપસ્થિત થયું છે, આ પ્રમાણે જાણ કેવળ મેક્ષને માટે જ લક્ષ બાંધનાર અને પિતાના જીવિતની અપેક્ષા નહીં કરનાર તે મુનિ કહે છે “હે ભદ્ર! એક ક્ષણ તું ત્યાં સુધી ઘરની બહાર રહે, જ્યાં સુધી હું કંઈ પણ મારું કાર્ય કરી લઉં. ત્યાર પછી તારું હિત અને અત્યંત સુખ થાય તેવું હું કરીશ. હવે તેણી ખુશ થઈ તેમ થાઓ” એ પ્રમાણે સ્વીકાર કરી, અત્યંત માયા કપટથી ભરેલી ઘરના દરવાજાને બંધ કરી બહાર રહી. મુનિ ભગવંત પણ ત્યાં અનશન કરી પરમ ધર્મધ્યાનમાં વર્તતા ગળામાં ફાંસો નાખી વિધિપૂર્વક મૃત્યુ પામી અશ્રુત દેવલોકમાં દેવ થયા. તે વખતે નગરમાં વાત ફેલાઈ “આ સ્ત્રીએ સાધુને હણ્યા” તેથી પિતાએ તિરસ્કાર કરી હાથ પકડી તે સમશ્રીને પિતાના ઘરમાંથી બહાર કાઢી મૂકી. માર્ગમાં તે પ્રસવના દેષથી મૃત્યુ પામી. વિજયશ્રી પણ અત્યંત સ્નેહના વશથી એક તાપસના આશ્રમમાં દીક્ષા ગ્રહણ કરી કંદમુલનું ભક્ષણ કરતી ત્યાં જ રહેલી છે. એક વખત પૂર્વે કહેલા મુનિવરના લઘુબંધુ સોમદત્ત મુનિ વિચરતા દૈવયેગથી ત્યાં આવ્યા અને ત્યાં Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ખીલાના તીણ અગ્રભાગથી પગમાં વિધાયા તેથી તે મુનિ ચાલવા માટે અસમર્થ થયેલા ત્યાં એક પ્રદેશમાં રહ્યા. તે વખતે મુનિના આગમનની વાત વિજયશ્રીએ જાણી કામરૂપી અગ્નિથી બળતા હૃદયવાળી તેણીએ વિવિધ પ્રકારે તેને ચારિત્રથી ચલિત કરવા માટે પ્રયત્ન કર્યા. આ પ્રમાણે દરરોજ પાપી એવી તેણી વડે #ભ પમાડાતા તે મુનિ ગુરૂએ કહેલાં વચને સ્મરણ કરતાં ત્યાંથી ચાલવા અસમર્થ બનેલા તેણે “હું કેવી રીતે જીવનને ત્યાગ કરું? એ પ્રમાણે વિચાર કર્યો. ત્યારે તેણે તે પ્રદેશમાં પરસ્પર બૈરવાળા બે રાજાનું મોટું યુધ્ધ થયેલું જોયું, જેમાં અનેક સુભટ, હાથી, ઘડાઓ વગેરેના રૂધિરના પ્રવાહના દર્શન માત્રથી જ પણ ભયજનક, સ્વપક્ષ અને શત્રુના પક્ષને નાશ કરનારું આવું મોટું યુદ્ધ થયેલું જોઈને અને બન્ને પક્ષના રાજાઓ પાછા ફર્યા, ત્યારે ત્યાં ગીધ, ભૃગાલ વગેરે મડદાઓનું ભક્ષણ કરી રહ્યા છે. તે વખતે સાધુ વિચાર કરે છે-“મરવા માટે બીજે કઈ ઉપાય નથી તે રણભૂમિમાં રહી ગૃપૃષ્ટ મરણને સ્વીકારું.” આ પ્રમાણે તે મહાત્માએ નિશ્ચય કર્યો. તે વખતે તે પાપીની સ્ત્રી કંદમુળ, ફલ વગેરે લાવવા માટે ગઈ ત્યારે તે મુનિ કરવા ગ્ય અંતિમ આરાધના કરી ધીમે ધીમે તે, ગીધડા જ્યાં કલેવરનું ભક્ષણ કરી રહ્યા છે ત્યાં જઈ અનશન ગ્રહણ કરી મડદાઓની મધ્યમાં જઈ મરેલાની જેમ રહ્યા. હવે દુષ્ટ જી વડે ભક્ષણ કરાએલા તે મુનિ સમાધિપૂર્વક કાળધર્મ પામી જયંત વિમાનમાં અનુત્તર દેવ થયા. આ પ્રમાણે આ બન્ને મુનિવરે ત્યાંથી મનુષ્યભવને પ્રાપ્ત Page #250 -------------------------------------------------------------------------- ________________ બે મુનિઓની કથા : ૧૦૫, [ ૨૩૫ કરી મોક્ષને પામશે. કહ્યું, છે કે–ત્રણ લેકથી પૂજાએલા જિનેશ્વર ભગવંતે આ પ્રમાણે અપવાદ વિશેષ કારણથી, ગળે ફસે ખા-ગુઘપૃષ્ટ વગેરેથી મરવું વગેરે મરણોની નિશ્ચયે અનુક્ષા આપેલી છે. ઉપદેશ :-બને મુનિ ભગવંતની શ્રેષ્ઠ સમાધિને બતાવનાર દષ્ટાંત સાંભળી હે ભવ્ય જી તમે પણ તે પ્રમાણે તેની આરાધના કરનારા થાઓ. બે મુનિઓની કથા ૧૦૫ મી સમાપ્ત. –સંવેગ રંગસાલામાંથી, ITY alth. VIIIIII = S Page #251 -------------------------------------------------------------------------- ________________ 33 સ્વયંભુદત્તની કથા ૧૦૬ વિશુદ્ધ સંયમના પ્રભાવથી સર્વાર્થસિદ્ધ દેવકને યોગ્ય સાધુ ફક્ત એક જ રાગના કારણથી પડીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. ચારિત્રની આરાધનામાં તત્પર સ્વયંભુદત્ત સાધુનું દષ્ટાંત અહિં સંયમની વિશુદ્ધિ માટે કહેવાય છે. કંચનપુર નગરમાં જન પ્રસિધ્ધ પરસ્પર અતિસ્નેહવાળા સ્વયંભુદત્ત અને સુગુપ્ત નામના બે ભાઈઓ રહે છે. તેઓ પોતાના કુળના કમથી અવિરૂધ્ધ આજીવિકા વડે જીવન ચલાવતાં આનંદથી કાળ પસાર કરે છે. હવે એક વખત અશુભ ગ્રહના વિશે વૃષ્ટિ નહિ પડવાથી નગરન લેકેને દુઃખ આપનાર ભયંકર દુકાળ પડશે. તે વખતે લાંબાકાળથી ગ્રહણ કરાએલા ઘાસના ઢગલાઓ પણ નાશ પામ્યા, તેમજ ઘણા મોટા ધાન્યના કઠારો પણ ખાલી થઈ ગયા, ત્યારે મનુ અને તિર્યંચના સમુદાયને દુઃખી થતા જોઈ વ્યવસ્થા નહિ થવાથી ઉદ્વેગ પામેલા રાજાએ પોતાના પુરૂષને આજ્ઞા કરી, રે! રે ! પુરૂષ! જેના ઘરમાં જેટલું ધાન્ય ભેગું કરેલું હોય તેનું તેટલું અથવા અડધું બલાત્કારથી પણ જલ્દી ગ્રહણ કરે, આ પ્રમાણે આદેશ કરાયેલા યમરાજા જેવા ભયંકર રાજપુરૂષએ બધે ઠેકાણેથી રાજાના કહેવા પ્રમાણે બધું કર્યું અને સર્વ ધાન્ય લઈ લીધું, તેથી સુધાથી ધાન્ય અને Page #252 -------------------------------------------------------------------------- ________________ સ્વયંભુદત્તની કથા ઃ ૧૦૬ [ ૨૩૭ સ્વજનોના નાશ થવાથી વિશેષે કરીને અત્યંત રોગના સમુદાયથી પીડાએલા લેાકે મરવા લાગ્યા. ઘરે શૂન્ય થયા મડદાથી ભરાયેલ શેરીએ વડે દુર્ગામ મા થયે છતે લેાકે સુકાલવાળા દેશો તરફ નીકળવા લાગ્યા. ત્યારે સ્વંયભુદત્ત સુગુપ્તની સાથે નગરની હાર નીકળ્યા અને સાવાહ સાથે ખીજા દેશમાં જવા લાગ્યા. સાવાહ ભયંકર મા પસાર કરતાં જંગલની મધ્યમાં આળ્યે, ત્યાં અકસ્માત્ યુધ્ધ માટે તૈયાર થયેલા ભીલેાની ધાડ પડી. યુદ્ધમાં જ એક આનંદ માનનારા તે ભિલ્લા યુધ્ધ કરવા લાગ્યા. તે વખતે તલવાર, ભાલા વગેરે ગ્રહણ કરી શૂર વીર યુદ્ધમાં ધીર એવા સાઈવાહના સુભટ પણ તેની સાથે યુધ્ધ કરવા લાગ્યા. તે વખતે યેષ્ઠાએ નાશ પામ્યા. રણ સંગ્રામમાંથી સુભટાના સમુદાય વિખરાઈ ગયા અને સા વાહને ત્રાસ પમાડનારૂ એવું મહા ભયંકર યુદ્ધ થયું. અત્યંત નિય અને પ્રબલ લશ્કરવાળા ભીલના સમુદાયે કલિકાલથી જેમ ધર્મ નાશ પામે તેમ સમ એવા સ` સમુદાયના નાશ કર્યા. ત્યાર પછી ભીલેાની સેના સાર વસ્તુ, ધન, સંપત્તિ, સુંદર રૂપવાળી સ્ત્રીઓ અને મનુષ્યાને કેદ કરી પલ્લીમાં ગઇ. પોતાના લઘુબંધુથી છૂટા પડેલા તે સ્વયંભુદત્ત પણ આ ધનવાન છે’ તેમ વિચાર કરી ભીલાની સેનાએ તેને પકડયા. નિય ચાબુકના પ્રહારો અને બંધના વડે અત્યંત હણાયા છતાં તે આપવા યાગ્ય વસ્તુએ આપતો નથી તેથી ‘જેણીનુ મંદિર હણાયેલા પશુ અને પાડાના ધિ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથાએ રથી ખરડાએલ છે. તેમજ ખારણે ભયંકર અવાજ કરતા મોટા ઘંટ બાંધેલા છે. જેણીની આગળ પુણ્યની માનતાથી ભીલેાએ નૈવેદ્ય ધરેલું છે અને જેણી લાલ કરેણુની માળાથી પૂજાએલી છે, તેમજ હાથીના ચામડાનું વસ્ત્ર ધારણ કર્યુ છે.' એવી ભયંકર રૂપવાળી ચામુંડા દેવીને ખલીદાન આપવા ભયથી સર્વ અંગે કંપતા એવા તેને દેવીના મદિરમાં ભીલેા લઈ ગયા, હે અધમ વાણિયા ! જો જીવવાની ઈચ્છા હોય તે સ દ્રવ્ય અમેને આપ ! સમય વિના શા માટે મરવાની ઈચ્છા કરે છે? આ પ્રમાણે કહેતાં ભીલે જ્યાં સુધી સ્વયંભુદત્તને મારતા નથી તેટલામાં એકાએક ત્યાં માટે કોલાહલ થયા હા! હું! આ ગરીબને છોડા કારણ કે—સ્રી ખાલક વૃદ્ધના નાશ કરનાર આ આવતા શત્રુ સમુદાય તરફ જા, વાર ન લગાડો. આપણી આ પલ્લીને શત્રુએ હણી રહ્યા છે. આપણા મકાના ખાળે છે એ પ્રમાણે કાલાહુલ સાંભળી સ્વય’ભુદત્તને છેડી લાંબા કાળના બૈરી એવા સુભટાને આવેલા જાણી તેઓની સામે જવા માટે તે પુરૂષો પવનથી પણ અધિક વેગથી ચામુંડાના મંદિરમાંથી જલ્દી નીકળ્યા. તે વખતે એ સ્વયંભુદત્ત ‘આજે જ હું જન્મ્યા અને આજે જ સ` સ'પત્તિને પામ્યા’ આ પ્રમાણે વિચાર કરતા જલ્દી ચામુડાના મદિરમાંથી બહાર નીકળ્યા, તે ભયંકર ભીલેાના ભયથી ક પતા, પતાની ગુફાના મધ્યભાગથી ઘણા વૃક્ષા અને વેલાથી ભરાયેલા ખરાબ માર્ગે જતા એવા તેને સર્પે દંશ દીધા. તે વખતે તેને મહા ભયંકર વેદના ઉપ Page #254 -------------------------------------------------------------------------- ________________ સ્વયંભુદત્તની કથા ઃ ૧૦૬ [ ૨૩૯ ન્ન થઈ. તેણે વિચાર કર્યાં હવે હું નક્કી મરી જઈશ. કોઈપણ રીતે ભીલેા વડે હું મૂકાયા તે પણ યમ સરખા સપે મને ડશ દીધેા છે. અહા ! આ વિધિનું સ્વરૂપ કેવું વિચિત્ર છે? અથવા જન્મની સાથે મરણ રહેલુ છે. અને સયાગની સાથે વિયેાગ રહેલા જ છે. તેા અહિં શાક કરવા વડે શું? આ પ્રમાણે વિચાર કરતા જેટલામાં વૃક્ષની છાયા તરફ જાય છે, તેટલામાં તે વૃક્ષની નીચે રહેલા મહા સત્વશાળી વિચિત્ર એવા સાત નયના ભાંગાએથી અગમ્ય એવા સૂત્રને પરાવર્તન કરતાં પદ્માસને બેઠેલા ધીર અને મનથી નિળ ધ્યાન ધરતાં ચારણમુનિને જુએ છે, જોઇને ભયંકર વિષવાળા સના વિષથી વ્યાપ્ત થયેલા એવા મને આ વખતે હે ભગવંત! આપનું શરણુ છે આ પ્રમાણે ખેલતા ચેતના રહિત ત્યાં પડયા. હવે તે મુનિ ભગવત વષના વથી ચેતના રહિત તેને જોઇ કરૂણાથી વિચાર કરે છે– અહિં મારે શું કરવું જોઇએ ? કહ્યું છે કે—સર્વાં પ્રાણીઆને વિષે આત્માની માફ્ક જોનારા સાધુ ભગવંતાને પાપના પ્રયોજનમાં આસક્ત ગૃહસ્થાના ઉપકારમાં પ્રવૃતિ કરવી ઉચિત નથી. કારણ કે-તેના ઉપર ઉપકાર કરવાથી, ગૃહસ્થના સંગના દોષથી નિર્દોષ પ્રવૃતિવાળા સાધુએ ગૃહસ્થના પાપના અધ સ્થાનકનું કારણ બને છે, પણ જો તે ગૃહસ્થ સ સંગના ત્યાગ કરી જલ્દી પ્રવજ્યા સ્વીકાર કરી, સ કાર્યોમાં જોડાય તેા તેઓના નિમિત્તથી કરાએલી કમ નિર્જરા પણ થાય છે. આ પ્રમાણે વિચાર કરતા તે મુનિની Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ કારણ વિના જ અચાનક જમણી આંખ ફરકી, તેથી તેને ઉપકારને વિચાર કરી તેના પગ ઉપર વિકાર રહિત બારીક સપને દંશ જોઈ તે મુનિવર વિચાર કરે છે-“આ જરૂર આવશે, કારણ કે સપ દંશવાનું સ્થાન વિરૂદ્ધ નથી, શાસ્ત્રમાં મસ્તક વિગેરે સ્થાને વિરૂદ્ધ કહેલા છે. તે આ પ્રમાણે માથામાં, લિંગમાં, દાઢીમાં, કંઠમાં, આંખની નજીકના ભાગમાં, ગુદામાં, સ્તનમાં, હોઠમાં, વક્ષસ્થળમાં, આંખમાં ભ્રમરમાં, નાભિમાં, નાક ઉપર, હાથ અને પગના તલિયામાં, ખભા ઉપર, બગલમાં, આંખમાં, કપાલમાં અને કેશની સંધિઓમાં સર્પ ડશે તે તે યમને ઘેર જાય છે. તેમજ પાંચમ, આઠમ, નેમ, છઠ્ઠ અને ચૌદશ તિથિને વિષે સપડસે તે પંદર દિવસમાં જ મરણ પામે છે, આજે તિથિ પણ વિરૂધ્ધ નથી. નક્ષત્રમાં પણ મઘા, વિશાખા, મૂલ, અશ્લેષા રેહિણી, આદ્રા, કૃતિકા, આટલા નક્ષત્રે વિરૂધ્ધ છે અને આજે આ મુહૂતમાં વિરૂધ્ધ નક્ષત્ર પણ નથી. બીજું પણ પૂર્વાચાર્યો શુભાશુભ નિમિત્તને પણ અહિંયા કહે છે-જેમ સપડશેલા મનુષ્યને ધ્રુજારી, લાલ નીકળે, બગાસું ખાય, આંખો લાલ થાય, મૂર્છા પામે, શરીર તૂટે, ગાલ શ્યામ થાય, શરીર નિસ્તેજ થાય, હેડકી આવે અને શરીરને ઠંડુ પડે તે જલદી મરણ પામે છે આ વિરૂદ્ધ નિમિત્ત પણ નથી, તેથી આ વિષને પ્રતિકાર-ઉપાય કરાય કારણ કે- જિન ધર્મ દયા પ્રધાન છે –આમ વિચાર કરી મુનિવર ધ્યાનમાં સ્થિર નેત્ર કરી વિષને નાશ કરનાર સૂત્ર વિશેષ ગણવા લાગ્યા. હવે તે મુનિ શરદઋતુના ચંદ્રમાની શાંત વિસ્તારવાળી પ્રભાની જેમ શેભતી અમૃ Page #256 -------------------------------------------------------------------------- ________________ સ્વયંભુદત્તનીકથા : ૧૦૬ [ ૨૪૧ તની ખાઈ સરખી અક્ષરની શ્રેણિને જેટલામાં આલે છે તેટલામાં સૂર્યના કિરણેાના સમુદાયથી જેમ અંધકાર નાશ પામે તેમ આ મહા ભયંકર સત્તુ વિષ નાશ પામ્યું. તે પણ “તેલે જાગે તેમ નિર્માળ દેહવાળા ઉભે થયા. આ મુનિવરે મને જીવિત દાન આપ્યું એ પ્રમાણે અત્યંત રાગવાળા બહુમાન પૂર્વક તે સાધુને નમસ્કાર કરી કહેવા લાગ્યા-હે ભગવત ! અત્યંત ભયંકર જગલી જતાવરીથી ભરેલી આ અટવીમાં મારા પુણ્યથી આપને અહિં નિવાસ થયો, એમ હું માનું છું, કદાચ તમેા અહિં ન હેાત તે મહા ભયંકર ઝેરી સર્પના ઝેરીથી ચૈતન્ય રહિત થયેલા મને કેવી રીતે જીવન મળત ? કયાં મરૂભૂમિ અને કયાં ઘણા ફળેાથી સમૃધ્ધ કલ્પવૃક્ષ ? કયા દરિદ્રનું ઘર અને ત્યાં જ રત્નનિધિ કયાં ? તેમ અત્યંત દુઃખી એવા હું કયાં ? અને અત્યંત મહા પ્રભાવશાળી આપ કયાં ? અહા વિધિની વિચિત્રતાના પરમાં આ જગતમાં કાણુ જાણી શકે ? હું ભગવંત ! મહા ઉપકારી એવા આપના ગરીબ એવા હું કયું કામ કરવાથી અઢલેા વાળી શકુ? મુનિ ભગવંતે કહ્યું કે—હે ભદ્ર! જો તું ઋણુથી મુક્ત થવાની ઇચ્છા કરે છે તેા હવે તુ આ નિર્દોષ પ્રવજ્યા દીક્ષા ગ્રહણ કર, આ દીક્ષા ગ્રહણ કરવાથી તમે મારા ઉપર ઉપકાર કર્યાં જ છે. એમ હું માનું છું. અન્યથા તે મુનિ ભગવાને અસ’યમીની ચિંતા અધિકાર જ નથી. કરવાના Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ મહા ધર્મ અને ત્યાગ થા ઉપર હે ભદ્ર! ધર્મ રહિત મનુષ્યનું જીવન પ્રશંસનીય નથી. તે ઘરની આસક્તિનો ત્યાગ કર અને સંગ રહિત એવા ઉત્તમ સાધુ થા. ત્યાર પછી માથા ઉપર હાથની અંજલી જેડી તેણે કહ્યું કે હે–ભગવંત! એ પ્રમાણે હું કરૂં પણ નાનાભાઈ ઉપર રાગ મારા મનને દુઃખી કરે છે. તેથી તે તેની સાથે કોઈપણ રીતે મેળાપ થાય તે શલ્ય રહિત બની એક ચિત્તવાળે હું દિક્ષાને સ્વીકાર કરું મુનિ ભગવંતે કહ્યું કે હે–ભદ્રજે તું ઝેરથી મર્યો હત તે કેવી રીતે નાનાભાઈને દેખત, એથી નિરર્થક એવા આ બંધુને રાગ તું ત્યાગ કર અને નિષ્પાપ એવા સંયમ ધમને ગ્રહણ કર. આ સંસારમાં ભાઈ, માતાપિતા ઉપર આ એક રાગ જેને દુઃખ આપનાર છે. આ પ્રમાણે મુનિવરનું વચન સાંભળીને તે સ્વયંભુદત્ત વિનયથી નગ્ન થઈ દીક્ષા ગ્રહણ કરે છે અને તે વિવિધ પ્રકારની તપશ્ચર્યાને કરે છે. તેમજ ગામ ખાણ નગરથી ભરેલી પૃથ્વી તલ ઉપર ગુરૂ ભગવંત સાથે વિચરે છે. આ પ્રમાણે તે મહા સત્વશાળી દુષ્કર પરિસહ રૂપી સેનાને સહન કરે છે તેમજ લાંબા કાળ સુધી પૃથ્વીમાં વિચરી જ્ઞાન દર્શનના ઉપગવાળા તે પિતાનું અપ આયુષ્ય જાણી ગુરુની આજ્ઞાથી ચારે આહારનો ત્યાગ રૂપ અનશનને સ્વીકારે છે. ગુરૂએ તેને કહ્યું- હેમહાભાગ્યશાળી! અંત સમયે વિશેષ પ્રકારે આરાધના વાળું વિધાન ઘણુ જ પુણ્યના ઉદયથી મળે છે, તે સ્વજનમાં ઉપધિમાં કુલમાં ગચ્છમાં Page #258 -------------------------------------------------------------------------- ________________ સ્વયંભુદત્તની કથા : ૧૦૬ [ ૨૪૩ અને પિતાના દેહમાં પણ રાગ કર નહિ? કારણ કે રાગ એ અનર્થોનું મૂળ છે. તે વખતે સ્વયંભુદત્ત “આપની હિત શિક્ષા ઈચ્છું છું’ એ પ્રમાણે કહી ગુરૂ ભગવંતની વાણીમાં અત્યંત રાગવાળા પરમ પદને માટે તેણે અનશન સ્વીકાર્યું. તે વખતે તેના પુણ્ય પ્રભાવથી ખેંચાયેલા નગરના લકે તેનું અનશન જાણે તેમનું પુજન અને સત્કાર કરે છે. હવે પૂર્વે તેનાથી છુટા પડેલે સુગુપ્ત નામે નાનભાઈ ભમતે તે જ પ્રદેશમાં આવ્યું. તે વખતે એક દિશા તરફ મુનિના વંદન માટે નગરના લેકોને જાતા જોઈ એણે કોઈને પૂછ્યું કે આ સર્વ લેકો આ બાજુ કયાં જાય છે? એક માણસે કહ્યું અહિંયા આહારા પાણીને ત્યાગ કરી કઈ મહામુનિ પ્રત્યક્ષ ધર્મના મહાનિધિની જેમ રહેલા છે. તેથી તીર્થની જેમ તેને વંદનને માટે નગરના લેકે જાય છે. તે સાંભળી સુગુપ્ત પણ કુતૂહલથી લેકની સાથે સ્વયંભુદત્ત સાધુને જોવા માટે તે પ્રદેશમાં આવ્યો. હવે તે મુનિનું રૂપ જોઈ આ મારો બધુ છે એમ પિતાના બધુને ઓળખી મોટેથી પિકાર કરી રુદન કરતે આ પ્રમાણે કહેવા લાગે, હે ભાઈ! સ્વજન વત્સલ! કઈ માયાવી સાધુ વડે તું છેતરાયે લાગે છે જેથી અત્યંત દુર્બલ શરીરવાળા તમે આવી અવસ્થાને પામ્યા છે. હવે પણ જલ્દી આ પાખંડપણનો ત્યાગ કરે અને આપણે પિતાના દેશમાં જઈએ. તમારા વિયોગથી મારું હૃદય ટુકડા થઈ જાય છે. આ પ્રમાણે ભાઇનું વચન સાંભળી તે સ્વ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ યંભુદત્ત કાંઇક રાગથી તેને ખેલાવી બધુ વૃતાંત પૂછે છે. દુઃખથી પીડાયેલા તે સુગુપ્ત પણ શાકથી ભરેલી વાણીથી ભીલાએ ધાડ પાડી ત્યાંથી જુદા પડયા વગેરે પોતાનુ સ વૃત્તાંત કહ્યુ', આ પ્રમાણે કરુણ વચન સાંભળવા વડે રાગથી કલુષિત ધ્યાન વાળા સર્વોથસિદ્ધ વિમાનને યાગ્ય સયમની વિશુદ્ધિના સ્થાનકાને દૂર કરી લઘુ બંધુ ઉપરના સ્નેહના દોષથી મૃત્યુ પામી સૌધર્મ દેવલેાકમાં મધ્યમ આયુષ્યવાળા દેવપણે સ્વયંભુદત્ત મુનિ ઉત્પન્ન થયા. આ પ્રમાણે સયમની વિશુધ્ધિમાં જે જે ચેગેા વિઘ્ન કરનારા છે તેના ત્યાગ કરી આરાધનના અભિલાષીએ હુમેશા સંયમને વિષે અપ્રમત્ત ભાવ ધારણ કરવા જોઇએ. ઉપદેશ ઃ — ઘેાડા પણ રાગના દોષથી અનશન કરનાર સ્વયંભુદત્ત સાધુની ગતિ જાણી સુખના અભિલાષીએ ઉત્તમ પ્રકારના ચારિત્રની આરાધનામાં રાગના ત્યાગ કરવા જોઈ એ. સ્વયંભુદત્તની કથા ૧૦૬મી સમાપ્ત. —સંવેગગ સાલામાંથી, Page #260 -------------------------------------------------------------------------- ________________ છે ચંડ રૂદ્રાચાર્યની કથા ૧૦૭ વિશુધ્ધ મનવાળે જીવ સર્વછાને ખમાવતે અને પોતે પણ ક્ષમા આપવામાં તતપર ચંડ રૂદ્રાચાર્યની જેમ તે જ ક્ષણમાં કર્મક્ષય કરી કેવી જ્ઞાન પામે છે. ઉજજયિણ નગરીમાં પાપપ્રવૃત્તિને ત્યાગ કરનારા ગીતાર્થ એવા ચંડરૂદ્ર નામના પ્રસિદ્ધ આચાર્ય હતા. પરંતુ તે પ્રકૃતિથી જ પ્રચંડ કેપવાળા હતા તેથી મુનિઓની સાથે રહેવા અસમર્થ થયા અને સાધુઓથી રહિત વસતિમાં રહી એકાંત સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર બની યત્નપૂર્વક ઉપશમ ભાવનાથી આત્માને દઢ રીતે શુભ ભાવમાં રાખતા ગચછની નિશ્રામાં રહે છે. હવે એક વખત ક્રીડાપ્રિય એવા મિત્રોની સાથે ન પરબેલે અલંકાર વગેરેથી સુશોભિત એવા એક શેઠને પુત્ર ત્રણ રસ્તા, ચઉટુ અને બજાર વગેરેમાં ફરતા તે સાધુઓની પાસે આવી બેઠા, તેના મિત્રોએ મશ્કરીપૂર્વક કહ્યું, હે ભગવંત! આ અમારે મિત્ર સંસારના વાસથી ઉદ્વેગ પામેલે છે અને દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છે છે. એથી જ વિવિધ પ્રકારના શણગાર સજી અહીં આવેલ છે. તે આને દીક્ષા આપે. મુખની આકૃતિ અને તેઓની ચેષ્ટા જાણવામાં કુશળ મુનિઓ તેઓને મશ્કરી કરતા ન જાણતા હોય તેમ પિતાનું Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] પ્રાકૃત વિજ્ઞાનક કથાઓ કાર્ય કરવા લાગ્યા. આ પ્રમાણે વારંવાર તેઓ મશ્કરીપૂર્વક બોલતા અટકતા નથી. તેટલામાં “કુશિક્ષણવાળા આ લેકે શિખામણ લે” એમ વિચાર કરી સાધુઓએ એકાંત પ્રદેશમાં રહેલા ચંડરૂદ્રાચાર્ય આ અમારા ગુરૂ દીક્ષા આપશે એમ કહ્યું. તેથી તેઓ કડાપ્રિય હોવાથી આચાર્ય મહારાજ પાસે ગયા અને પૂર્વની માફક આ શેઠના પુત્રને દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા છે, એ પ્રમાણે કહ્યું, આ મહાપાપીઓ મારી સાથે પણ મશ્કરી કરે છે, તેથી ચિત્તની અંદર ઉત્પન્ન થયેલા અત્યંત કેધવાળા આચાર્ય મહારાજે કહ્યું, જે એ પ્રમાણે હોય તે મને થોડી જલ્દી રાખ આપે. તેથી તેના મિત્રએ કયાંયથી પણ જલદી રાખ લાવીને આપી, પછી શેઠના પુત્રને પિતાના હાથ વડે મજબુત પકડીને નમસ્કાર મહામંત્રનું ઉચ્ચારણ કરતાં સુરિ ભગવંતે લેચ કરવાને પ્રારંભ કર્યો. ભવિતવ્યતાના વેગથી જ્યારે મિત્રો કંઈ પણ બોલતા નથી અને શેઠને પુત્ર પણ કંઈ બોલતું નથી, તેથી આચાર્ય ભગવંતે સંપૂર્ણ માથાને લેચ કર્યો. તે વખતે શેઠના પુત્રે કહ્યું, હે ભગવંત! અત્યાર સુધી તે મશ્કરી હતી પરંતુ હાલમાં સંયમ પ્રત્યે મને સદ્ભાવ જાગે છે, તેથી આપ મારા ઉપર કૃપા કરે અને સંસાર સમુદ્રને તરવામાં નાવ સમાન મેક્ષ સુખને આપનાર, જગતગુરુ જિનેશ્વર ભગવંતે કહેલી ભાવપ્રધાન દીક્ષા મને આપે.” આ પ્રમાણે કહે, છતે આચાર્ય મહારાજે તેને દીક્ષા આપી, તેના મિત્રો મુંઝાયેલા પિતાના સ્થાને ગયા. તે વખતે નવદિક્ષિત Page #262 -------------------------------------------------------------------------- ________________ ચંડ રૂદ્રાચાર્યની કથા : ૧૦૭ [ ૨૪૭ સાધુએ કહ્યું,-હે ભગવંત ! મારા ઘણું સ્વજને અહિં રહે છે, તેથી નિર્વિને ધર્મ કરવા હું શક્તિમાન થઈશ નહિ, માટે આપણે બીજા ગામમાં જઈએ. ગુરૂએ એ પ્રમાણે થાય એમ અનુમતિ આપી. પછી ગુરુ ભગવંતે રસ્તે જેવા તેને મોકલ્યા. માર્ગ જોઈને તે આવ્યા પછી ગુરૂ ભગવંત ઘડપણથી કંપતા ધીમે પગલે ચાલતાં તે નવ દીક્ષિતના ખભા ઉપર જમણો હાથ ટેકવી ચાલવા લાગ્યા. રાત્રિમાં આંખે ઓછું દેખાવાથી માર્ગમાં વારંવાર પગની ખલના થવાથી અત્યંત કપાયમાન થયેલા ગુરુએ વારંવાર નવ દીક્ષિતને તિરસ્કાર કરી કહ્યું કે-શું તે આવો માર્ગ જે? એ પ્રમાણે વારંવાર કર્કશ વચન બોલતાં નવદીક્ષિતના માથામાં દંડથી પ્રહાર કરે છે. ત્યારે નવદીક્ષિત સાધુ હે! મહા પાપી એવા મેં આ મહાત્માને આવા પ્રકારના દુઃખરૂપી સમુદ્રમાં નાખ્યા, હું એક જ આ ધર્મના ભંડાર એવા આ આચાર્યને શિષ્યના બાનાથી શત્રુ જે થયે, મારા આ ખરાબ આચરણને ધિક્કાર પડો.” એ પ્રમાણે પિતાના આત્માને નિંદતા તેને એવી કેઈ શુભ ભાવના ઉત્પન્ન થઈ જે ભાવનાથી તેને નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી નિર્મળ કેવળજ્ઞાન થવાથી ત્રણે ભુવનના વસ્તુ સમુદાયને જાણનાર તે શિષ્ય તેવી રીતે માર્ગમાં ચાલવા લાગ્યા જેથી પગની ખલના થતી નથી. હવે સવાર થયે છતે દંડના પ્રહારથી નીકળેલી લેહીની ધારાથી ખરડાયેલા પિતાના નવદિક્ષિત શિષ્યને Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથાએ છે—પહેલે દિવસે દીક્ષિત જોઈ ચંડરૂદ્રાચાય વિચાર કરે થયેલા પણ આ શિષ્યની અહેા આવા પ્રકારની ક્ષમા છે, પણ મારી શ્રુતની સંપદા નિષ્ફળ ગઇ, ક્ષમાગુણથી રહિત મારા આચાય પણાને ધિક્કાર પડા. એમ આ પ્રમાણે બૈરાગ્યની વૃદ્ધિથી તે શિષ્યને ઉત્કૃષ્ટ ભક્તિ વડે ખમાવતા તે તેવા પ્રકારના ધ્યાનને પામ્યા કે જે ધ્યાનના પ્રભાવથી તે પણ કેવળી થયા. આ પ્રમાણે તે બન્ને કેવળી ભગવતા અનેક ભવ્ય જીવેાને પ્રતિખાધ કરી અજરામર પદને પામ્યા. આ પ્રમાણે ખમાવવુ અને ક્ષમા આપવાથી જીવા અત્યંત પાપના સમુદાયને ક્ષય કરનારા થાય છે. ક્ષમા આપવામાં તત્પર સાધુ ભગવંત અનુપમ તપ અને સમાધિમાં આરૂઢ થઈ ઘણા ભવાના દુઃખ આપનાર કનિ ક્ષય કરતા વિચરે છે. ઉપદેશ :—ખમવુ... અને ખમાવવું એ ઉપર શ્રેષ્ઠ મુનિવરોનું ફળ અહિંયા જાણી તમે પણ હુ ંમેશા તે પ્રમાણે આરાધનામાં એક ચિત્તવાળા થાઓ. ચડદ્રાચાર્યની કથા ૧૭મી સમાપ્ત. 5 —સવેગ રંગસાલામાંથી. Page #264 -------------------------------------------------------------------------- ________________ આવી 3 લક્ષમી અને સરસ્વતીને સંવાદ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ અહીં બોધ કરનાર છે. તે સાંભળીને અને વિચારીને હંમેશા સુખને માટે ઉદ્યમ કર જોઈએ. સરસ્વતીનો પ્રભાવ એક વખત લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે વિવાદ થ. સરસ્વતીએ કહ્યું કે-“જગતમાં હું જ મોટી છું, કારણ કે મેં અંગીકાર કરેલા પુરૂષે બધે સન્માન પામે છે, કહ્યું છે કે-રાજા તે પિતાનાં દેશમાં જ પૂજાય છે. પણ વિદ્વાન સર્વત્ર પૂજાય છે, વળી હે લહમી! તું જે નાણાં સ્વરૂપે રહેલી છું, તેઓના મસ્તક ઉપર અક્ષર રૂપે જે હું રહું તે જ વ્યવહારમાં લાભ થાય છે, અન્યથા તેને કોઈ ગ્રહણ કરે નહિં માટે હું જ મેટી છું” તે સાંભળી લક્ષમી બેલી કે-“હે સરસ્વતી ! તે જે આ કહ્યું તે તો માત્ર કહેવા રૂપે છે, તારાથી કોઈને પણ સિદિધ થઈ નથી. કારણ કે તે અંગીકાર કરેલા પુરૂષે મારા માટે લાખે દેશોમાં પરિભ્રમણ કરે છે અને મેં અંગીકાર કરેલા પુરૂષ પાસે આવે છે, સેવકની જેમ તેમની આગળ ઉભા રહે છે. કહ્યું છે કે- “વવૃધ્ધ, તપસ્યા વડે વૃધ અને બહુશ્રુત એવા વૃધ્ધ પુરૂષે તે સર્વ ધનથી વધેલા ધનિકેન બારણે કિંક Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ રની જેમ ઉભા રહે છે, વળી ધનિકેની પાસે અનેક પ્રકારના પ્રિય વચને બોલે છે, વિવિધ કાર્યો વડે પિતાની કુશલતા બતાવે છે. તેથી શ્રીમંત પ્રસન્ન થાય છે, અન્યથા પ્રસન્ન થતા નથી. તે કારણથી હે સરસ્વતી ! તે અંગીકાર કરેલા પુરૂષે મેં અંગીકાર કરેલા પુરૂષના સેવક જેવા થાય છે અને મેં અંગીકાર કરેલા પુરૂષના દે પણ ગુણ પણે પરિણામ પામે છે. માટે જગતમાં હું જ મેટી છું. માત્ર જૈન મુનિઓ સિવાય બીજા જે પુરૂષ તારી સેવા કરે છે તેઓ સર્વે પ્રાયે મારી પ્રાપ્તિને માટે જ કરે છે તેઓને શાસ્ત્ર અભ્યાસ પણ હું શાસ્ત્ર વિશારદ થઈ ઘણી લક્ષ્મી પ્રાપ્ત કરીશ એ પ્રમાણે સાધ્ય સાધન માટે જ છે. જગતમાં પ્રાયઃ બાળકે જે તેને અનુસરે છે તેઓ પણ ઉત્સાહ રહિત, માત-પિતા કે અધ્યાપકના ભયથી જ તને સેવે છે પરંતુ પ્રીતિ પૂર્વક તેને અનુસરતા નથી. બીજા કેટલાંક વૃદ્ધ પુરૂષે તને અનુસરે છે. તેઓ પણ લજજાથી, ઉદર ભરણ પિષણના ભયથી જ, વાસ્તવિક રીતે મેં અંગીકાર કરેલા પુરૂષને પ્રસન્ન કરવા માટે અભ્યાસ કરે છે. તદ્ ઉપરાંત લોકો પણ તેની હાંસી કરે છે. કે–અહો! જુઓ તે ખરા આટલી મોટી ઉંમરે આ ભણવા બેઠે છે, શું પાકે ઘડે કાંઠા ચઢાવવાના છે ? અને મારે માટે તે સર્વે સંસારી જે અનુકૂળ છે. નાના બાળકે પણ મારું નાણદિક સ્વરૂપ જોઈ તરત જ ઉલ્લાસ પામે છે અને મને ગ્રહણ કરવા માટે હાથ લાંબે કરે છે, તે પછી જેઓ પરિપકવ અવસ્થા વાળા છે. તેઓ Page #266 -------------------------------------------------------------------------- ________________ લક્ષમી અને સરસ્વતીને સંવાદ [ ૨૫૧ મને જોઈ ઉલ્લાસ પામે તેમાં શું આશ્ચર્ય ? જરા આવસ્થાથી ગ્રસિત વૃધ્ધ પણ મને ઉપાર્જન કરવા માટે અનેક પ્રકારના પ્રયત્ન કરે છે. તેમાં કેઈપણ તેને હસતું નથી. પરંતુ ઉલટી તેની પ્રસંશા કરે છે. અહો ! આ પુરૂષ વૃદ્ધ થયા છતાં પણ સ્વ ઉપાર્જિત ઘનથી જ પિતાને નિર્વાહ કરે છે, કેઈને પણ પરાધીન રહેતા નથી. જે પ્રાણીએ એક જ વખત મારું સ્વરૂપ જોયું છે તે તે જન્માંતરમાં પણ મને વિસર નથી અને તારું સ્વરૂપ તે ત્રણે કાલમાં ભૂલી જવાય છે, માટે હે સરસ્વતી ! મારી પાસે તારું માન કેટલું ? જે કદાચ મારી આ વાત પર તને વિશ્વાસ ન આવતું હોય તે આ સમીપમાં “શ્રી નિવાસ નામનું નગર છે, ત્યાં આપણે જઈએ.” ત્યાર પછી તે બને દેવીઓ નગરની પાસે રહેલા ઉદ્યાનમાં ગઈ. લક્ષ્મી બોલી, “હે સરસ્વતિ! તું કહે છે કે-હું જ જગતમાં મોટી છું તે તું જ પ્રથમ નગરમાં જા અને તારી શક્તિથી સર્વ લેકોને વશ કરી તારા આધીન બનાવ, પછી હું આવીશ. અને તને બતાવીશ કે તારે આધીન થયેલા લોકે મને સેવે છે કે-નહી? તેમાં આપણા બંનેમાંથી એકનું મહાવ જણાઈ અવાશે. સરસ્વતી પોતાનો પ્રભાવ બતાવે છેત્યાર પછી સરસ્વતી મનહર, અદ્ભુત સ્વરૂપ વાળું અને વસ્ત્ર અલંકાર વગેરેથી સુશોભિત બ્રાહ્મણનું રૂપ ધારણ કરી નગરમાં ગઈ. બજારમાં જતાં બ્રાહ્મણ રૂપે તેણે એક મોટે મહેલ છે, તેમાં કેડપતિ શેઠ રહેતું હતું, ત્યાં Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨પર ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ દ્વારની પાસે તે ધનિકનું આસન હતું. ઘણું ઉત્તમ વસ્ત્રાલંકાથી વિભૂષિત થયેલા તથા સેવકથી સેવાયેલા અને મનહર ભદ્રાસન ઉપર બેઠેલા તે ધનિકને દેખીને તે માયાવી બ્રાહાણે તેને આશિર્વાદ આપે. તે શેઠે પણ મનહર સ્વરૂપ, ઉત્તમષ અને ગુણેના સમૂહથી અલકૃત તે પવિત્ર બ્રાહ્મણને, આસન પરથી ઉભા થઈ સાતઆઠ ડગલા તેની સન્મુખ જઈ સાષ્ટાંગ પણ કર્યા. અને તેને બહુમાન પૂર્વક બીજા ભદ્રાસન ઉપર બેસાડી પોતે પિતાનાં ભદ્રાસન ઉપર બેઠે. તેને ગુણેથી રંજિત થયેલા શેઠે બ્રાહ્મણને પૂછ્યું “હે બ્રાહ્મણ! આપ કયાંથી આવે છે? આપ કયા દેશના રહીશ છે ? અહીંયા આપશ્રીનું પધારવું શા કારણે થયું છે? કયા પુણ્યશાળીને ઘેર આપને ઉતારે છે? અને આપનું નામ શું છે?” આ પ્રમાણે ધનિકના પૂછવાથી તે બ્રાહ્મણ બે-ગી અને બ્રાહ્મણના પ્રતિ પાલક હે શેઠ ! હું કાશી દેશમાં વારાણસી નામની નગરીમાં બ્રાહ્મણના વકર્મમાં આસક્ત એ રહું છું અને સર્વે શાસ્ત્રોને ભણેલે હું ધર્મની રૂચિવાળા જેને પુરાણાદિકની કથાઓ સંભળાવવા વડે મારે કાલ સુખે જાય છે. બીજું અનેક બ્રાહ્મણોને હું વેદાદિક શાસ્ત્રોનું અધ્યયન કરાવું છું. તે નગરને રાજા પણ ભક્તિ પૂર્વક મારી સેવા કરે છે. તે રાજાએ મને ગૃહસ્થાશ્રમના નિર્વાહ માટે અમુક ગામે પણ આપેલ છે તેથી હું સુખે રહું Page #268 -------------------------------------------------------------------------- ________________ લી અને સરસ્વતીના સંવાદ [ ૨૫૩ છું. એક વખત શાસ્ત્રો વાંચતા તેમાં તી યાત્રાના અધિકાર આવ્યા કે—મનુષ્ય જન્મ પામીને જેણે તી યાત્રા કરી નથી તેના જન્મ નિષ્ફળ જાણુવે' આ પ્રમાણે તીયાત્રાનું ફળ જાણીને મને તી યાત્રા કરવાના મનેારથ જાગ્યા. તેથી હું ઘરનુ સુખાડી તી યાત્રા પગે ચાલીને કરવાથી મેટુ કુલ મલે છે એમ જાણી એકલા જ તીયાત્રા કરતા કાલે જ અહી આવ્યા . એક શાસ્ત્રાભ્યાસ કરનારાઓની શાળામાં મારા ઉતારા છે. ત્યાં રાત્રિ વ્યતીત કરી સવારે સ્નાનાદિક ષટ્ક કરી આ નગર જોવા નીકળ્યા છું. બજારમાં ફરતા મને આપશ્રીમાન પુણ્યશાળીનુ દર્શન થયુ, આ ચગ્ય છે એમ જાણી આપને આશિર્વાદ આપ્યો' આ પ્રમાણે કહી તે માયાવી બ્રાહ્મણ મૌન રહ્યો. ત્યારે તે શેઠે બે હાથ જોડીને કહ્યું કે-‘આજે મારા પુણ્યને ઉદય થયા કે જેથી સર્વ ગુણાથી ભૂષિત તી યાત્રાએ નીકળેલા આપના દનથી મારા મનુષ્ય જન્મ સફળ થયા, આપનું દર્શન હું... પ્રત્યક્ષ ઈશ્વર તુલ્ય માનું છું, આજે ગરીબ એવા મારા ઉપર આપે મેટી કૃપા કરી છે, આજે વગર ખેલાવેલી ગંગા નદી મારે આંગણે આવી છે. એમ હું માનું છું. તેથી અમૃત ઝરનારી તમારી વાણીના ઉપદેશ વડે આપ મારા પર અનુગ્રહ કરે’ તે સાંભળી બ્રાહ્મણ અત્યંત મધુર વાણી વડે ચિત્તને આનંદ આપનારા સુંદર બ્લેાકેા વગેરે કહેવા લાગ્યા. સકલ ગુણ્ણાના સમુહથી અલંકૃત હૃદયવાળા, સ ઘરના કાને ભૂલી જઈ વિકસ્વર નેત્ર અને મુખવાળા શેઠ વાર વાર પ્રશ'સા કરતે અને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ મસ્તક ધૂણાવતે સ્થિર ચિત્તે સાંભળે છે. તે વખતે માર્ગમાં જતાં આવતાં લોકો પણ તે વાણી સાંભળી રાગથી ખેંચાઈ સ્થિર મને તેની વાણી સાંભળી રહ્યા છે. જેઓ શાસ્ત્ર વિશારદ અને શાસ્ત્રોના પરમાર્થને કંઠે રાખનારા પંડિત હતા. તેઓ પણ ત્યાં આવી તેની વાણી સાંભળવા લાગ્યા. આ પ્રમાણે તેની નવા નવા ભાવોથી શોભતી બુદ્ધિની પટુતાવાળી સર્વ મુખી વાણીની કુશળતાને જોઈને તે પંડિતે પિત–પિતાની નિપુણતાને ગર્વ તજી દઈ બ્રાહ્મણની વાણીની પ્રશંસા કરવા લાગ્યા, “અહો !! આ બ્રાહ્મણ અન્ય રૂપે આવેલા શું બ્રહ્મા છે? અહો !આ સર્વ રસેની મૂર્તિ છે? અહા ! આનું ચમત્કાર બતાવવાનું કુશલતા પણું ? અહે ! આની અત્યંત કઠીન અને ગંભીર અર્થને શ્રોતાના હૃદયમાં સરળતાથી ઉતારવાની શકિત?” આ પ્રમાણે અનેક લેકે પ્રશંસા કરતાં, પિત પિતાના ઘરનું કાર્ય ભૂલી જઈ આહાર પાણીની ઈચ્છાનો ત્યાગ કરી કાન સરવા કરી સાંભળવા લાગ્યા, આ પ્રમાણે સાંભળતા એવા તેઓને સવા પહેાર પૂર્ણ થયે. આ સમયે નગરની બહાર ઉપવન નમાં રહેલી લક્ષ્મીદેવીએ મનમાં વિચાર કર્યો–આ સરસ્વતીએ નગરમાં જઈને પિતાની શક્તિનું બળ બતાવ્યું હશે હવે હું ત્યાં જઈને તેની શક્તિના પ્રભાવને વિનાશ કરૂં.' “લક્ષ્મીની માયા– આ પ્રમાણે વિચાર કરી લહમીદેવીએ એક વૃધ્ધાનું રૂપ ધારણ કર્યું. તે રૂપ કેવું છે કે-ઘડપણ વડે શરીર સંકે Page #270 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીના સંવાદ [ ૨૫૫ ચાયેલું હતુ, મુખમાંથી, નેત્રમાંથી અને નાકમાંથી યથા અનુરૂપ રસ ઝરે છે. એટલે મુખમાંથી લાળ નીકળે છે, નેત્રમાંથી પાણી ઝરે છે, નાકમાંથી લીંટ નીકળે છે. મુખમાં દાંત તો છે નહિ. અર્થાત્ ડોશી ખેાખી છે. અતિ જરા અવસ્થા હૈાવાથી માથે કેશ ખરી ગયા છે, એથી ટાલ પડી ગઈ છે. શરીરમાં તેજ નથી. બરાબર ખેલાતું નથી. આંખ નિસ્તેજ છે, કેડથી વળી ગઇ છે, હાથમાં લાકડીને ધારણ કરી લાકડીના ટેકે ટેકે ચાલે છે છતાં ઘડિયે ઘડિયે પગ લથડિયા ખાય છે. આવું સ્વરુપ ધારણ કરી, નગરમાં ભમતી ભમતી તે જ શેઠના મહેલનાં પાછલા દરવાજે આવી અતિ દીન વાણી વડે જલ માગવા લાગી. તેણીના પ્રભાવ વડે પત્ની અને જે શેઠની પુત્રવધુ ઉઘાડા બારણામાં બેસી પેલા બ્રાહ્મણની વાણી સાંભળતાં હતાં, તેઓના કાનમાં વૃધ્ધાનુ વચન ઉકાળેલાં સીસા જેવુ અતિઉગ્ર લાગ્યું અને સાંભળતાં એવા તેઓના રસભંગ થવા લાગ્યા, તેથી શ્રવણમાં વિઘ્ન થવાથી ક્રોધ પામેલી સાસુએ વહુને કહ્યું--હે વત્સે ! જો, પાછલા બારણે કાળુ પાકાર કરે છે? જે કાંઇ માગે તે આપીને અહીંથી કાઢી મૂક, જેથી આ મધુરવાણી સુખે સાંભળી શકાય, આવું શ્રવણ પુણ્યદયથી પ્રાપ્ત થયેલું છે, માટે જલ્દી જઈ તેને રજા આપી પાછી આવ, આ પ્રમાણે સાસુએ . વારંવાર કહ્યું ત્યારે સાસુનું વચન અલ'ઘનીય હાવાથી એક પુત્ર-વધુ કાંઇક બડબડ કરતી દોડતી ત્યાં ગઈ અને તે ઘરનું પાતું બારણું ઉઘાડીને ડોશીને Page #271 -------------------------------------------------------------------------- ________________ ર૫૬ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ કહેવા લાગી કે-“અરે રંડે! ડોશી કેમ બરાડા પાડે છે? અમૃત પાનની જેમ સંસારની પીડાને હરનારૂં ધર્મ વચન સાંભળતી એવી અમને કેમ અંતરાય કરે છે? તારે શું જોઈએ છે? તે કહે અને લઈને અહીંથી ચાલી જા.” આ સાંભળીને ડેલીએ કહ્યું કે હે પુણ્યવતી ! સૌભાગ્યવતી ! ધર્મ સાંભળવાનું ફળ દયા છે, દયા વિના સર્વ વૃથા છે. માટે દયા કરી મને જલપાન કરાવ, મને ઘણું તરસ લાગી છે, મારે કંઠ તૃષાથી બહુ જ સૂકાય છે. તે સાંભળીને વહુએ તરત જ પાણીને લેટો ભરી લાવીને કહ્યું કે–લે તારું પાત્ર જલ્દી બહાર કાઢ, પાણી આપીને મારે જવું છે, હાલમાં મારે ચિંતામણિ રત્નની પ્રાપ્તિ કરતાં પણ અધિક ધમ શ્રવણને કાળ જાય છે, તેથી પાણી લઈ અહીંથી જલ્દી ચાલી જા. ડેશીએ કહ્યું કે- “બહેન હું ઘરડી છું, તેથી ધીમે ધીમે પાત્ર કાઢું છું.” આ પ્રમાણે કહી તે ડોશીએ પિતાની ઝોળીમાંથી રત્નમય પાત્ર બહાર કાઢી તેને પિતાના હાથમાં રાખી જલ લેવા માટે પિતાને હાથ લાંબો કર્યો. તે વખતે તે વહુ તેજના સમૂહથી દેદીપ્યમાન લાખ રૂપિયાના મૂલ્યવાળું અને કઈ વખત નહી દીઠેલું પાત્ર જોઈને અતિ વિસ્મય ચિતવાળી તે બેલી. “હે વૃદ્ધ માતા!” તમારી પાસે આવું રત્નમય પાત્ર હોવા છતાં પણ તમે દુઃખી કેમ થાઓ છો? શું તમારું અહિંયા કઈ પણ નથી?”. ત્યારે વૃધ્ધાએ કહ્યું, કે- “હે કુલવતી ! મારે પહેલાં તે ઘણા પુત્ર પૌત્ર હતા, પણ સર્વે મરી ગયા છે, હું શું કરૂં? કર્મની ગતિ વિચિત્ર છે, કેણ જાણે કે શું થયું Page #272 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ [ ૨૫૭ અને શું થશે? હમણાં તો હું એકલી જ છું, આવા પાત્રો તે મારી પાસે ઘણાં જ છે, પરંતુ મારી સેવા કરનારું કોઈ નથી જે કે મારી સેવા કરે અને જિંદગી પર્યત મને અનુકૂળ રહે તેને મારી સર્વ લક્ષ્મી આપી દઉં. મારે રાખીને શું કરવું છે. લક્ષ્મી કેઈની સાથે ગઈ નથી અને જશે પણ નહી.' એમ કહી તે વૃદ્ધાએ ઝોળી ઉઘાડી તે વહુને બતાવી. વહુ તે ઝોળીની અંદર જેવા લાગી. તે તેમાં અનેક રત્નોના પાત્ર અનેક રત્નોના આભૂષણે, તેમજ તે દરેક કેડ કેડના મૂલ્યવાળા, પૃથ્વી ઉપર અલભ્ય, કોઈ વખત પૂર્વે નહીં જોયેલા પુરૂષ અને સ્ત્રીને યોગ્ય વસ્ત્ર હતાં. તે વહુ ઝોળીમાં આભૂષણ જોઈ કથા સાંભળવાનું ભૂલી ગઈ અને લેભથી વ્યાકુલ ચિત થયું. લોભમાં આસક્ત તે વહુએ વૃધ્ધાને કહ્યું કે માતા ! શા શા માટે તમે દુઃખી થાઓ છે? હું તે તમારી પુત્રી તુલ્ય છું. જીવન પર્યંત હું તમારી સેવા કરીશ. આપે કાંઈ પણ શંકા કરવી નહીં, ઘરની અંદર આવે અને સુખેથી આ ભદ્રાસન પર બેસો.” ત્યાર પછી તે વૃધા ધીમે ધીમે ચાલતી ઘરની અંદર આવી અને ભદ્રાસન ઉપર બેઠી. તે વહુ “ખમા ઘણી ખમા એ પ્રમાણે બેલતી દાસીની જેમ તેની પાસે ઉભી રહીને વૃધાની ખુશામત કરવા લાગી. પછી તે વૃદ્ધાએ વહુને પૂછયું કે “હે પુત્રી તું મને અહીં રાખવાને ઈચ્છે છે, તે શું આ ઘરમાં તું જ મુખ્ય છે? કે જેથી તું નિઃશંકપણે મને નિમંત્રણ કરે છે? ત્યારે વહુ બોલી કેહિ માછ! હું મુખ્ય નથી, પણ મારા Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ સાસુ-સસરા આ ઘરમાં મુખ્ય છે.” વૃદ્ધા બેલી-તે તું તેમની આજ્ઞા વગર મને કેમ રાખી શકીશ?” વહુ બેલી“હે માજી ! આ ઘરમાં મારા સાસુ, સસરા, જેઠ, જેઠાણી અને દીયર, દેરાણી છે. તે સર્વે મારી અનુકૂળ છે, માટે તમારે અહીં સુખની રહેવું.” તે સાંભળી વૃદ્ધાએ કહ્યું કે- એમ જ હોય તે પણ નહી, પણ તારા સાસુ સસરા સન્માનપૂર્વક મને આગ્રહથી રાખે તે જ હું રહી શકું. નહી તે એક ઘડી પણ હું અહીં રહેવાની નથી. કારણ કે હે પુત્રી ! જ્યાં એકના ચિત્તમાં પ્રીતિ અને બીજાના ચિત્તમાં અપ્રીતિ હેય તે ત્યાં રહેવું એગ્ય નથી.” વહુ બેલી કે-જે તેઓ સર્વે વિનયપૂર્વક તમારૂં સન્માન કરે, તે તમે સ્થિર ચિત્તે અહીં રહેજે? બીજી કોઈ ઇચ્છા છે? ત્યારે વૃધ્ધાએ કહ્યું, કે-“બસ એટલું જ જોઈએ છે.” તરત જ વહુ જલદી ચાલી અને જ્યાં બારણું બંધ કરીને સાસુ અંદર બેસી ધર્મ સાંભળી રહ્યા છે, ત્યાં જઈને વહુએ સાસુને કહ્યું,-કે “હે માતા ! આપ જલદી ઘરમાં આવે! ત્યારે સાસુએ શ્રવણ ભંગ થવાથી કહ્યું, કે મુખી કેમ ફેગટ અમૃત સરખી વાણી સાંભળવામાં વિના કરે છે, વિધાતાએ તને મનુષ્યરૂપે ગધેડી બનાવી લાગે છે. દુર્લભ એવા મનુષ્ય જીવને સફળ કરતી એવી મને તું બૂમ પાડીને કેમ વિન કરે છે, તેથી તેના પાપ વડે, તું મરીને ગધેડી થઈશ ? ત્યારે વહુએ કહ્યું, હે પૂજ્ય ! એક વૃધમાતા આપના મહા પુણ્યના ઉદયથી ચિંતા બોલાવ્યા વિના લક્ષ્મીજીની જેમ અહિં આવ્યા છે. તે Page #274 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ [ ૨૫૯ સાંભળીને ગર્વ પામેલી સાસુએ અહંકાર સહિત વહુને કહેવા લાગી-“હે મુખી ! આ નગરમાં આપણાથી મેટું કેણ છે? કે જેને તું સરસવને મેરૂની ઉપમા આપે છે, માટે મેં જાણ્યું કે તુ મૂખમાં પણ મૂખ શિરામણું છે, તું અવસર અને અવસરને પણ જાણતી નથી, કદાચ કોઈ મોટો માણસ અનવસરે આપણા ઘેર આવ્યા હોય તે તેને એગ્ય સન્માન અને સત્કાર કરી વિદાયગિરી આપી પિતાના કાર્યમાં સાવધાન થાય તે જ ડાહ્યા કહેવાય છે, પણ તારા જેવા ડાહ્યા કહેવાય નહી. આ પ્રમાણે સાસુનું વચન સાંભળીને વહૂએ કહ્યું, કે-“આપે જે કહ્યું તે બરાબર છે, પરંતુ એકવાર અહીં આવે અને મારું એકવાર વચન સાંભળી પછી તમે ઇચ્છા પ્રમાણે કરજે, શા માટે ફગટ લેકને સંભળાવે છે. તે સાંભળી સાસુ કપાળ ઉપર ભ્રકુટી ચડાવી આંખે વાંકી કરી ઘરમાં આવી અને બોલી-“તું શું બબડે છે?” એ પ્રમાણે કહ્યું, ત્યારે તે વહુએ પિતાની બગલની અંદર કપડામાં રાખેલું રત્નજડિત સુવર્ણમય પાત્ર બહાર કાઢી દેખાડ્યું. તે જોતાં જ સૂર્યને ઉદય થતાં કમલની જેમ સાસુનું મુખ વિકસ્વર થવું, પ્રસન્નમય ચિત્તવાળી તેણુએ વહુને પૂછ્યું કે-“હે. પુત્રી ! આ તારા હાથમાં કયાંથી આવ્યું ?” વહુએ કહ્યું હે પૂજ્ય ! આજે તમારા જ પુણ્યના ઉદય વડે ગંગાનદી પિતાની મેળે જ વગર બેલાવી તમારા ઘેર આવી છે, તે તમે મારા ઉપર કેમ કેપ કરે છે? તમે પુરી વાત જાણ્યા વિના મને આવા ખરાબ વચને કહ્યા તે તમારા જેવાને Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાએ ચેગ્ય નથી, તમારા ચરણની સેવા કરતાં મારી આટલી "મર ગઈ તે સવે આજે ઘરના સર્વાં માણસે વચ્ચે નિષ્ફળ ગઈ. હું તમને શું જવાબ આપુ? કઈ વાત પૂજ્યને કહેવા ચેાગ્ય હાય અને કઈ વાત એકાંતમાં ચાર કાને જ રાખવા જેવી હેાય છે, તેથી બધાનાં સાંભળતા તમને શું કહેવુ? હવે તમારી ઇચ્છા હૈાય તે પ્રમાણે કરો. આ પ્રમાણે વહુનું વચન સાંભળી સાસુએ કહ્યું, કે‘ હું વિદુષી ! હું જાણું છું કે તું વિચક્ષણ અને સમયને જાણનારી તથા ઘરના અલંકાર રૂપ છે, પણ શું કરૂ? ધ સાંભળવામાં મગ્ન ચિત્ત હાંવાથી મેં જાણ્યું નહી.. તેથી મેં જે તને દુચન કહ્યું તેની ક્ષમા માંગું છું. પરંતુ તે વૃધ્ધા કયાં છે ? વહુએ કહ્યુ', કે- ઘરમાં ભદ્રાસન પર બેસાડયા છે, ' તેથી તમે ત્યાં જઈને સુખના આલાપપૂર્વક શિષ્ટાચાર કરી તેણીનું મન પ્રસન્ન કરો. પછી તે સાસુ, વહુ સહિત ત્યાં જઇને વિનયપૂર્ણાંક તે વૃદ્ધાને સુખ સમાચાર પૂછી વિનંતી કરી. ‘હે માતા ! તમારે આનંદ સુખપૂર્વક પોતાના ઘરની જેમ જ આ અમારા ઘરમાં રહેવુ', કાંઇ પણ શંકા કરવી નહી. આવા મારા પુણ્ય કયાંથી ? કે-તમારા જેવા વૃદ્ધાની સેવા હું કરૂ? તમે તા મારા માતુશ્રી સમાન છે, તમારે મને પુત્રી તરીકે જ ગણવી, અમારા પ્રબળ પુણ્યના ઉયથી તી સ્વરૂપ તમે અમારે ઘેર પધાર્યા છે, આ મારી ચારે પુત્રવધુએ તમારી સેવામાં દાસીની જેમ તમારા આદેશ પ્રમાણે કાર્યમાં તત્પર રહેનારી સમજવી, ખાવું, પીવું, સ્નાન, શયન, શય્યા " Page #276 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬૧ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ ઉપાડવી વગેરે જે કાંઈ કામકાજ હોય તે તમારે નિઃશંક રીતે અમને કહેવું. આ પ્રમાણે સાંભળી વૃદ્ધાએ કહ્યું, કે“હે ભદ્ર ! તમેએ સારૂં કહ્યું, પરંતુ તમારો સ્વામી અહીં આવી બહુમાન અતિ આદરપૂર્વક નિમંત્રણ કરે તે જ હું રહે, કેમકે ચિત્તની પ્રસન્નતા વિના કેઈને ઘેર રહેવું તે ઠીક નહીં. તે સાંભળી શેઠાણી બેલી કે–એટલાથી જ જે તમારા મનથી પ્રસન્નતા થતી હોય તે, તે પણ સુખે થઈ શકે તેમ છે. મારો સ્વામી આવા કાર્યમાં તે અત્યંત હર્ષ અને ઉત્સાહ સહિત પ્રસન્ન થઈને સર્વ કાર્ય કરે છે. ત્યારે તે વૃદ્ધાએ કહ્યું, કે-જે એમ હોય તે તેની અનુજ્ઞા વિના મારે અહીંયા રહેવું ગ્ય નથી. શેઠાણીએ કહ્યું, કે–તમે કહો તે, તેમને બોલાવીને અનુજ્ઞા અપાવું. વૃધાએ કહ્યું કે-તે ક્યાં ગયા છે? શેઠાણીએ કહ્યું, કે-કેઈ પરદેશી બ્રાહ્મણ આવેલું છે, તેની પાસે ધર્મનું શ્રવણ કરે છે. પણ તેમને હું હમણાં બોલાવું છું. વૃધ્ધાએ કહ્યું, કેજે એમ હોય તે તેમને ધર્મશ્રવણમાં અંતરાય ન કરવો જોઈએ. શેઠાણીએ કહ્યું, કે એવા તે પિતાના ઉદરના નિર્વાહ માટે ઘણું આવે છે. તેથી શું ઘરનું કાર્ય બગાડાય છે? એમ કહીને તે શેઠાણી દેડતી જ્યાં ઘરની અંદર રહીને વહુએ ધર્મ સાંભળતી હતી ત્યાં જઈ ઘરના બારણે ઉભા રહી પોતાના એક સેવકને બે ત્રણ બૂમ પાડીને બેલા, પણ તે શ્રવણમાં તલ્લીન થયેલ હોવાથી દુભાતે મને છતાં ત્યાં આવ્યું. શેઠાણીએ કહ્યું, કે-તું શેઠના કાનમાં જઈને કહે કે તમને ઘરમાં શેઠાણું બેલાવે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાએ છે. તે ચાકરે તે પ્રમાણે શેઠને કહ્યું. ત્યારે શેઠે ક્રોધથી આ પ્રમાણે કહ્યું, કે-એવું શું માટુ' કાઈ આવી પડયુ છે કે જેથી આવા ધર્મીના ઉપદેશ શ્રવણ સમયે ખેલાવે છે? માટે જા જા અને તેણીને કહે કે-જે કામ હોય તે હમણાં રાખી મૂકો. ચાર ઘડી પછી આવીશ. હુમણાં મૌન ધારણ કરી અમૃત સરખી દેશના સાંભળેા. એ સાંભળીને ચાકરે તે પ્રમાણે શેઠાણીને જણાવ્યું. ફરીથી શેઠાણીએ કહ્યું, કે તું ફરીથી શેઠને કહે કે-ઘણું અગત્યનું માટુ કામ છે. માટે ઘરમાં જલ્દી આવે. ત્યારે ચાકરે કહ્યું, કેહું તે હવે જઈશ નહી, કારણ કે મારા ઉપર શેઠ ગુસ્સે થાય છે, માટે ખીજાને કહેા. ત્યારે શેઠાણીએ બીજા સેવકને માકળ્યે, તેને પણ શેઠે તે જ પ્રમાણે જવાબ આપ્યા. ત્યારે છેવટે શેઠાણી મારણા ઉઘાડી લેાકેાની લજ્જાના ત્યાગ કરી, મુખનું આવરણ દૂર કરી શેઠને કહેવા લાગી કે− હું સ્વામિ ! જલ્દી ઘરમાં આવે, ઘણું મેહુ કામ આવી પડયું છે. ત્યારે શેઠે વિચાર કર્યું કે-‘ખરેખર કાંઇક રાજ્યનું કાર્ય આવી પડયું લાગે છે, નહી તે। લાજ છેડીને આટલા લાકે બેઠાં છતાં કેમ મેહુ' ઉધાડીને ખેલે ? માટે અવશ્ય મારે જવું જોઈ એ.’ એ પ્રમાણે વિચાર કરી તે મહામુશ્કેલીથી ઉભા થઇ ઘરમાં આવી કહ્યું કે-અરે! એલ, એલ, કેમ ધ શ્રવણમાં અંતરાય કરી મને ખેલાવ્યા છે. શેઠાણીએ કહ્યું, હે સ્વામિ ! આકુળ વ્યાકુળ કેમ થઇ જા છે ? તમારૂં ભાગ્ય ઉઘડયુ છે. જે કારણથી કોઇ વૃદ્ધ માતા આપણા ઘરે આવી છે. શેઠે કહ્યું-કાણુ તારી વૃધ્ધ માતા Page #278 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ [ ૨૬૩ છે? કે જે અહી આવેલી છે ?’એ પ્રમાણે ખેલતાં તે શેઠને તેણી ઘરની અંદર લઈ જઈ તે રત્નપાત્ર બતાવ્યું. તેને જોવા માત્રથી જેમ પારસમણીના લાભમાં લેખડને ભૂલી જાય તેમ પૂનું સ સાંભળેલું ભૂલી જઈ, ખેલ્યા કે–કાઈ પણ વખત નહી જોયેલુ એવુ આ રત્નપાત્ર કયાંથી ? ત્યારે તેણીએ જવાબ આપ્યા કે- હું સ્વામી ! હાલમાં આપણે વ્યાખ્યાન સાંભળતા હતા, ત્યારે કોઈ પરદેશી ડોશી આવી અને તેણે આપણાં આંગણામાં ઉભા રહી પાણી માંગ્યું, ત્યારે મેં મેટી વહુને આજ્ઞા કરી કે જો જે કાણુ આવ્યુ છે, જે આવી રાડો પાડીને ધ શ્રવણમાં અંતરાય કરે છે? તેથી તે જે માગે તે આપી તેને કાઢી મૂકી અહીં આવ' ઇત્યાદિ સ વૃત્તાંત સ્વામિને જણાવી કહ્યું, કે-હૈ સ્વામિ ! તમારા પુણ્યના ઉદયથી આ વૃદ્ધા જંગમ નિધાનની જેમ આવેલી છે, અને પ્રથમ જ તમારે P ઘેર આવેલી છે, તેણીની પાસે આવાં પાત્ર, વસ્ત્ર અને આભૂષણા ઘણાં છે, માટે તેણીને બહુ માનપૂર્વક આપણા ઘરમાં રાખા. આ સાંભળીને લેાભથી વ્યાકુલ અનેલા શેઠ તેની સાથે જ્યાં વૃદ્ધા છે, ત્યાં જઈને પ્રણામ કરી કહેવા લાખ્યા. હું માતા ! તમે કયાંથી પધાર્યા છે ? શું તમારે કેઇ પરિવાર નથી ? આ સાંભળી વૃધ્ધાએ કહ્યું, કે- હું બંધુ ! પહેલાં તે મારે આવું જ ઘર, ધન, અને સ્વજન વગેરે એટલી બધી સમૃધ્ધિ હતી કે તેટલી રાજાને પણ ન હાય, પરંતુ હમણાં તેા કેવલ એકલી જ છું. સ સંસારી જીવાની કની ગતિ આવી વિચિત્ર છે. કહ્યું, છે કે શુભ કે અશુભ જે કઈં કર્યો હેાય તે અવશ્ય ભાગ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાએ શું કરૂ? તે વવાં જ પડે છે, માંધેલા કમે, ભાગળ્યા વિના સેંકડો કે કરાડ કો ચાલ્યા જાય તે પણ તે કર્મો ભોગવ્યા વિના ક્ષય પામતાં નથી. માટે હું બધુ ! કર્માંના દેષથી આવી વૃધા અવસ્થા પ્રાપ્ત થઈ છે, હાલમાં હું સાંભળીને શેઠે કહ્યું, કે‘ હે માતા ! હવે તમારે કયારે પણ અધીરાઈ ન કરવી, અમને સને તમારે તમારી સંતતિ પ્રમાણે જ ગણવાં, હું પણ તમારી આજ્ઞા પ્રમાણે વનાર છું, એમાં કાંઈ પણ સંદેહ રાખવા નહી, આ ઘરને પાંતાના ઘરની જેમ જ ગણવું, તમારી આજ્ઞા જ મારે તે પ્રમાણ છે, હું મન, વચન અને કાયાથી માતાની જેમ તમારી ભક્તિ કરીશ, વધારે કહેવાથી સર્યું. વળી શેઠાણીએ કહ્યું, કે-‘ હે માતા ! અહીં... મારણા આગળ કેમ એઠાં છે ? ઘરમાં આવે અને આ પલ'ગને અલંકૃત કરી. ' આ પ્રમાણે કહીને તરત જ શેઠાણી અને વહુ તે વૃદ્ધાના હાથ પકડીને ખમા ખમા ખેાલતી ઘરના પલંગ ઉપર બેસાડી. " આ અવસરે દેવમાયાથી શું થયું ? જ્યાં બ્રાહ્મણ રૂપે સરસ્વતી વ્યાખ્યાન કરે છે અને ત્યાં પૂર્વ કહેલાં લેકે શ્રવણ કરે છે. તે જ બજારમાં કેટલાંક રાજસેવક અને ખીજા કેટલાંક નગરના ભિક્ષુકે વિવિધ પ્રકારના વસ્ત્રો અને આભૂષણો હાથમાં રાખીને દોડતા દોડતા તેઓ ત્યાં આવ્યા. તેઓને જોઇને કથાના શ્રવણુમાં તલ્લીન થયેલાં તે લેાકેાએ પૂછ્યું કેઆ સુવર્ણાં તથા રૂપાનાં અલકારે, વસ્રો વગેરે કયાંથી લાવ્યા? તથા ઉતાવળા ઉતાવળા કયાં જાઓ છે ? એટલે તેઓ ખેલ્યા કે- આજે અમુક કાચાધિપતિ શેકે, Page #280 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીના સંવાદ [ ૨૬૫ રાજાના મોટા અપરાધ કર્યાં હતા, તેથી અત્યત કાપ પામેલા રાજાએ આદેશ કર્યો કે સર્વે રાજાના સેવકે અને નગરના લેાકેા સ્વેચ્છાએ આ અપરાધિ ધનિકનું જે કાંઇ જે જે વસ્તુ ગ્રહણ કરે તે તેનું જ જાણવુ' અને સુખેથી ગ્રહણ કરવું. અથવા તેનું ઘર લૂંટી લે। અને તેમાં અમારા તરફથી ભયની શંકા સેવવી નહીં.' આવેા હુકમ થવાથી સ લેાકેા ઘર લૂટવા લાગ્યા છે. લેાકેાએ ઘણુ લુટયું તેા પણ હજી ઘણું ધન છે. તે તમે કેમ જતા નથી ? જલદી ત્યાં જાઓ, ત્યાં જઈ સ્વેચ્છાએ ગ્રહણ કરા. કૈાઇ પણ અટકાયત કરનારું નથી, આવેા અવસર ફરીથી કયારે મલશે ? અહિં બેસી ધ સાંભળવાથી શુ' હાથમાં આવશે ? આ પ્રમાણે તેઓ વડે ઉત્સાહિત થયેલા જે લેાભી હતા તે સર્વ દોડતા ત્યાં ગયા. હવે પંડિતા, શેઠીઆએ અને વ્યાપારીએ ત્યાં બેસી ધ શ્રવણુ કરી રહ્યા છે. એટલામાં તે અવસરે તે જ નગરમાં કેટલાક બ્રાહ્મણા ત્યાં વસ્ર, ભાજન વગેરે લઈ ને ઢાડતાં આવ્યા. ત્યારે પડિતા અને બ્રાહ્મણાએ પૂછ્યું “આ ઘેરથી લાવ્યા ? ત્યારે તેઓએ કહ્યું, કે-રાજાના મંત્રીને પુત્ર મરણાંત દુઃખમાંથી ખચી નિરોગી થયા છે. તેથી તેના પિતા દરેક બ્રાહ્મણને પાંચ પાંચ વસ્ત્ર, સુંદર ભાજન અને એક એક સેાનામહેાર આપે છે, તમે અહી' કેમ બેઠાં છે ? ત્યાં કેમ જતાં નથી ? ત્યાં જાઓ, તમે તેા પડિતા છે, તેથી તમને ઘણું આપશે.' આ સાંભળી પડિતા અને ધારણુ બ્રાહ્મણો તે તરફ દોડયા. હવે કેટલાંક શેઠીઆએ અને શાહુકારા ત્યાં બેસીને ધ શ્રવણ કરી રહ્યા છે. આ કાને Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ અવસરે દલાલી કરનારા વ્યાપારીઓ ત્યાં આવ્યા અને શેઠીઆઓને ઉદ્દેશીને કહેવા લાગ્યા,-“હે શેઠીઆઓ ! આજે અમુક પરદેશી સાર્થવાહ કે જેઓ આ ગામમાં ઘણું દિવસથી રહેલા છે, તેઓ સ્વદેશ જવાની ઈચ્છાવાળા છે, તેથી તે અનેક પ્રકારના વ, વિવિધ કરિયાણા, અનેક રને વિગેરે મેં માગ્યા પૈસા આપીને ખરીદે છે અને પિતાના કરિયાણા પણ મેં માગ્યા દામે વેચે છે. ઘણા વ્યાપારીઓ ત્યાં ગયેલા છે, તેઓ ઈચ્છિત લાભ લઈને આવેલા છે, તમે કેમ જતાં નથી ? વેપાર કેમ કરતા નથી ? આ અવસર ફરીથી ક્યારે મળશે?” આ પ્રમાણે સાંભળીને શાહુકાર ગૃહસ્થ જે હતા તે પણ ઉઠયાં, હવે કેટલાંક નિર્ધન અને સામાન્ય સ્થિતિના હતા તેવા વણિકે ધર્મશ્રવણ કરે છે. એટલામાં તે ઘરના સ્વામીએ વૃધ્ધાને કહ્યું, કે-હે માજી ! આ ઉનાળાનો સમય છે. તેથી ઠંડા જલથી સ્નાન કરો. ત્યારે વૃદ્ધાએ તેમ કરવાની હા પાડી ગૃહસ્વામીએ પિતાની પત્નીને કહ્યું, કે-હે પ્રિયે ! પેટીમાં સુંદર સુગંધી તેલ છે તે લઈને આ વૃદ્ધ માતાને તેલથી મનપૂર્વક સ્નાન કરાવે, હું ઉપર જઈને વૃધ્ધાને પહેરવા ગ્ય વસ્ત્ર લાવું છું. તે વખતે શેઠાણીએ અને વહુએ તેલનું મર્દન કરી સ્નાન કરાવ્યું અને સુંદર વસ્ત્ર વડે શરીર લુંછયું. શેઠે પણ સુંદર વ લાવી તેને પહેરાવ્યાં અને ફરી સિંહાસન ઉપર બેસાડયા. ત્યારે વૃદ્ધાએ કહ્યું, કે “તમારા ઘરનાં આગણામાં કેણ આ બરાડા પાડે છે?” શેઠે જવાબ આપે કે હે માતા ! કઈ પરદેશી બ્રાહ્મણ Page #282 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ [ ૨૬૭ આવ્યા છે અને તે માટે સ્વરે અનેક સુંદર કાવ્ય બેલે છે અને ત્યાં અનેક ભવ્યજીવે તે શ્રવણ કરે છે. ત્યારે વૃધાએ કહ્યું, કે-“અરે ! મારા કર્મને આ દેષ છે, શ્રવણમાં રસિક આ લેકે ધન્ય છે. જેઓ હર્ષપૂર્વક ધર્મ સાંભળી આનંદ પામે છે, પરંતુ મારા કાનમાં તે તપાવેલું સીસું નાંખવા જેવું આ લાગે છે. ત્યારે શેઠે કહ્યું, કે-હે માતા ! હું એનું નિવારણ કરું, ત્યારે વૃદ્ધાએ કહ્યું, કે-“સાંભળવામાં આપણાથી અંતરાય કેમ કરાય.” શેઠે કહ્યું, કે- “તમારા દુઃખનું કારણ નિવારણ કરવામાં અમને દોષ નથી, માટે તેને આ સ્થાનેથી ઉઠાડી મૂકું છું. તે બ્રાહ્મણ બીજે ઠેકાણે જઈ ધર્મશ્રવણ કરાવશે, અહીં એનું શું લાગ્યું છે ? એમ કહી શેઠ દેડતાં ત્યાં જઈ કોધ પૂર્વક બેલ્યા કે- હે ભટ્ટ! તમે અહીંયાથી હવે ઉભા થાઓ, કારણ વગર અહીં શું કે લાહલ માંડે છે. તે વખતે ત્યાં બેઠેલા ધર્મ રસિકોએ કહ્યું, કે--હિ શેઠ ! આ શ્રેષ્ઠ બ્રાહ્મણ તમારું શું લઈ જાય છે? શું તમારી પાસે કાંઈ પણ માંગે છે? આ તે તમારા પુણ્યના ઉદયે જ સાક્ષાત્ આ બ્રહ્મા જ બ્રાહ્મણ સ્વરૂપે આવ્યા લાગે છે, માટે હે શેઠ ! તમે ડાહ્યા, નિપુણ અને શાસ્ત્રને જાણનાર થઈ આવું હલકા માણસને ચગ્ય કેમ બેલે છે?” ત્યારે શેઠે કહ્યું, કે–“તમારી વચનની ચતુરાઈ જાણું છું. આવી ચતુરાઈ કેઈ બીજા પાસે કરવી, મારી પાસે નહી, જે તમે શ્રવણ કરવામાં આટલા બધા રસવાળાં છે તે આને ઘરે બોલાવને તમે કેમ સાંભળતા નથી? અહિંયા અમારા ઘરનાં Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ આંગણામાં વિતંડાવાદ શા માટે માંડયા છે? માટે અહીથી બધા ઉડી જાઓ નહીં તેા સેવક પાસે ગળે પકડીને કઢાવી મૂકાવીશ માટે અહી બેસશેા નહી, જલ્દી ચાલ્યા જાએ. આ પ્રમાણે શેઠનું અનાદરવાળું વચન સાંભળી વિલખા થઈ તે સવે શેઠની નિંદા કરતાં ઉઠયાં. પેલે બ્રાહ્મણ પણ લક્ષ્મીનું આગમન થયું. જાણી ઉડીને વનમાં ગયા. શેઠ ઘરમાં આવી વૃદ્ધા પાસે ખેલવા લાગ્યા-હે માતા ! આપના કાનમાં શૂલ ઉત્પન્ન કરનાર પેલા બ્રાહ્મણને મે કાઢી મૂકયા, સર્વાં લોકો પણ પોત પોતાના ઘરે ગયા, માટે હું માતા! હવે સુખેથી અહીં રહેા. વૃધ્ધાએ વિચાર્યું કેસરસ્વતી તો અપમાન પામીને ગઇ, હવે હું પણ ત્યાં જઈને પેાતાના ઉત્કર્ષનું સ્વરૂપ પૂછું, એમ વિચારીને વૃધ્ધાએ શેઠને કહ્યું કે આ ઝોળી સાચવીને સારે ઠેકાણે મુકેશ. હું હમણાં દેહની ચિંતા માટે જંગલમાં જાઉં છું.’ શેઠે કહ્યું કે-‘હું જલનુ પાત્ર લઈને તમારી સાથે જ આવું છું. ત્યારે તે ખેલી કે-તે ચેાગ્ય નથી. લેાકેા પણ આવુ જોઈને ચર્ચા કરે, તેમજ તમારે નગરશેઠને આવું કરવું ઉચિત નથી, માટે હું એકલી જ જઈશ, દેહની ચિ'તા વખતે મને મનુષ્યની સાખત પણ પસંદ નથી. શેઠે કહ્યું કે- મારે તે આપની આજ્ઞા પ્રમાણ છે. તેમાં કઈ યુકિત કરાય નહીં. તેમ કહીને જલપાત્ર ડોશીમાને આપ્યુ. ડોશી જલપાત્ર લઇને ઘરમાંથી નીકળી જ્યાં સરસ્વતી છે તે વનમાં ગઈ. b. Page #284 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી અને લક્ષ્મીને સંવાદ [ ૨૬૯ ત્યાં લક્ષ્મી દેવીએ સરસ્વતીને બોલાવી કહ્યું કે હે સરસ્વતી ! ઈ તારી સ્થિતિ? લેકમાં તે એવી રૂઢી પ્રવર્તાવી છે કે-લક્ષ્મીનાં મસ્તક ઉપર મારૂ સ્થાન છે તે વાત સાચી, પરંતુ એને રાજાએ પિતાની આજ્ઞા પ્રવર્તાવવા માટે અક્ષરે રૂપે તને બનાવી છે. વળી જે અક્ષરે રૂપ મુદ્રા વિના કદાચ સુવર્ણ કે રૂપું ન વેચાતું હેત તે તારૂં મહાવ સાચું. બાકી તે તારે બડાઈ મારવાનું છે, કેમ કે અક્ષરે વિના પણ સોનું કે રૂપું વેચાય છે. સરસ્વતીએ કહ્યું- હે લક્ષમી ! મહ અજ્ઞાનથી અંધ થયેલા લેકમાં તું જ પ્રધાન છે, કેમ કે ઉત્તમ મુનિજને વિના બીજા સર્વે સંસારી જી ઈન્દ્રિય સુખમાં આસકત છે. તેથી તે સર્વે તારી જ અભિલાષા કરે છે અને જે કંઈ પરમાર્થને જાણનારા અને જિનેશ્વરના વચનનું રહસ્ય જાણનારા છે, તેઓ જ મારી ઈચ્છા કરે છે. લહમીએ કહ્યું હે સરસ્વતી ! જે કઈ તારી ઈચ્છા કરે છે, તેઓને તું પણ પ્રાયઃ અનુકૂળ થાય છે, તેની સાથે તું રહે છે, તેઓના છેડા કે ઘણા પ્રયાસને તું સફળ કરે છે. તેમનું પડખું તું મૂકતી નથી અને તેમને તું સર્વથા નિરાશ પણ કરતી નથી, પરંતુ જે કઈ શાસ્ત્રને અભ્યાસ કરતાં ખેદ પામી તારાથી વિમુખ થાય છે, તેઓ તારો ત્યાગ કરે છે, તારું નામ પણ ગ્રહણ કરતાં નથી, વળી જેઓ તારા પર અત્યંત આસક્ત છે, તેઓ પણ મને ઈચ્છે છે, શાસ્ત્રોને અભ્યાસ પણ મને મેળવવા માટે જ કરે છે. એ પ્રમાણે કરતાં તેઓને મારે સંગ થાય તે તેઓ ગર્વ સહિત બડાઈ મારે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ છે, ન મળે તે ખેદ પામે છે અને ફરીથી પણ મારા માટે જ વિવિધ પ્રકારની ઉત્કૃષ્ટ કલાઓ દેખાડે છે, મારી પ્રાપ્તિ ન થાય તે પણ અનેક પ્રકારની ખુશામત કરે છે, ન કરવા લાયક કાર્યો પણ કરે છે. સેવા કરવા લાયક ન હોય તે પણ તેની સેવા કરે છે. તેમજ વિદ્વાનમાં જે કાંઈ દૂષણ હોય છે તે દૂષણ નિંદનીય થાય છે, પણ જેઓ મારા સંગ વાળા થાય તે તેઓના દેશે પણ ગુણ રૂપે ગવાય છે અને હું ન હૈઉતે પુરૂષના ગુણ પણ દેષ રૂપે જ પરિણામ પામે છે. સર્વ લેકે પણ મારી પ્રાપ્તિ માટે વિવિધ પ્રકારના ઉદ્યમ કરે છે, અતિ દુષ્કર ક્રિયાથી સાધ્ય થાય એવા કાર્યો પણ ઉત્સાહથી કરે છે. તેમાં જે કદાચ પાપના ઉદયથી કાર્યની સિદિધ ન થાય તે પણ પ્રયત્ન મુકતાં નથી, સેંકડે અને હજારો વાર નિષ્ફળ જાય અને મહાદુઃખ અને મહાકલેશને પામે, તેમજ પ્રાણના સંકટમાં પડ્યાં હોય છતાં પણ મારી અભિલાષા મૂકતા નથી. જે કે હું નિરંતર અનેક અસહ્ય અને નિંદ્ય અનેક કષ્ટ આપે તે પણ તેઓ મારાથી વિમુખ થતાં નથી અને મારા અનુકૂળ થથેલા જ દેખાય છે. માત્ર એક દ્રવ્યાનુયોગવાળા આધ્યાત્મિક ધર્મ શાસ્ત્રો વિના બીજા જેટલાં શાસ્ત્રોના સમૂહો છે, તે સર્વેમાં પ્રાયે મારી પ્રાપ્તિના જ ઉપાય અને મારા જ વિલાસે વર્ણવ્યા છે. માત્ર એક મુનિજને સિવાય બીજા સર્વે સંસારી જીવે શ્રીમંત પુરૂષની સેવા કરે છે. કહ્યું છે કે-વવૃધ્ધ, તપસ્યા વડે વૃધ, અને બહુ જ્ઞાનથી વૃધ્ધ પુરૂષ તે સર્વે બહુ Page #286 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીના સંવાદ [ ૨૦૧ ધનવાળા ધનિકાના ખારણે કિકરની જેમ ઉભા રહે છે. ુ સરસ્વતી ! વધારે કહેવાથી સયુ ? મરણુ આવતાં સુધી પણ પેાતાના ધનને ઢેખાડતાં નથી અને મારી ઈચ્છા પણ મૂકતાં નથી. જો કદાચ તારા માનવામાં આ ન આવતુ હાય તે હું તને પ્રત્યક્ષ દેખાડીશ, કે-સ સંસારી જીવનું જીવન દસ પ્રાણાથી યુકત છે-તે પાંચ ઇન્દ્રિયે, મન વચન અને કાયમલ, તથા શ્વાસ. ચ્છવાસ અને આયુષ્ય આ દશ પ્રાણા છે, આ પ્રાણા હાય ત્યાં સુધી જીવન છે અને પ્રાણાના વિષેગ તે મરણ કહેવાય છે.' તે ઉપરાંત ઉપચારથી ખાદ્યધન તે અગીયારમે પ્રાણ કહેવાય છે, જે કારણથી ખાદ્યપ્રાણ એવા ધનને લીધે કેટલાંક લેાકેા દશે પ્રાણાના ત્યાગ કરે છે, પણ ધન છેડતાં નથી. મારા સ્વરૂપ ઉપર અર્થાત્ ધન ઉપર ઉગેલું વૃક્ષ ફૂલ વગેરેથી પ્રફુલ્લિત થાય છે, દેવા પણ જ્યાં મારૂ સ્વરૂપ છે. ત્યાં ખેલાવ્યા વગર આવી મારી સેવા કરે છે, હું સુભગે ! સરસ્વતી ! મારી સાથે ચાલ, તને કૌતુક બતાવુ” આ પ્રમાણે કહી તે બન્ને દેવીએ ત્યાંથી નિકલી પંચકાશ દૂર જઈ ત્યાં એક જગ્યાએ ઝાડીમાં એડી. પછી લક્ષ્મી દેવીએ દેવમાયા વડે એકસો આઠ ગજ પ્રમાણ લાંખી અને ત્રણ હાથ ઉંચી એક સુવર્ણ શિલા બનાવી, તે શિલા રેતીમાં ડૂબી ગયેલી અને માત્ર એક જ હાથ બહાર દેખાતી હતી. તે શિલાનેા એક ખૂણે સૂના પ્રકાશ વડે ઝળકતા દેખાય છે અને તે સૂના કિરણાની જેમ પ્રકાશ કરતા હતા. એક પ્રડર દિવસ બાકી Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ રહ્યો ત્યારે નજીકના રાજાએ બે સેવકોને કાર્ય માટે બીજા ગામ મકલ્યા હતા. રાજાએ બતાવેલું કાર્ય કરી તેઓ પાછા તે સ્થળે આવ્યા. તેમાંથી એક કૌતુક પ્રિય હોવાથી માર્ગમાં આમતેમ નજર કરે છે. તેથી તેણે તે શિલાને એક ખૂણે દૂરથી પ્રકાશ કરતે જે ત્યારે તેણે બીજાને કહ્યું કે હે મિત્ર! જે, જે, દર શું દેખાય છે? તે શું ઝળકે છે? ત્યારે તેણે ઉતાવળથી જોયા વિના કહ્યું કે-કાંઈ પણ હશે, કઈ કાચ કે પાષાણનો કટકે અથવા કમળના પાંદડા વગેરે કાંઈ હશે. પરંતુ આ મેટા વનમાં શું સુવર્ણ રન વગેરે ક્યાંથી હોય? ત્યારે પહેલાએ કહ્યું કે-જે તમે આવે તે ત્યાં જઈને જોઈએ શું છે? શું દેખાય છે? બીજાએ કહ્યું, કે-શા માટે અરણ્યમાં ફેગટ ભટકવું જોઈએ, પ્રયજન વિના પ્રયાસ કરવાથી શું ફલ? આ તે મોટો માર્ગ છે, ઘણુ માણસે પહેલાં પણ અહીંથી ગયા હશે, જે કાંઈક ગ્રહણ કરવા જેવી વસ્તુ હોય, તે તેમણે જ જરૂર ગ્રહણ કરી હેત, માટે જલ્દી ચાલે. રાજા પાસે જઈ કાર્ય કર્યાનું વૃત્તાંત નિવેદન કરી આપણે ઘેર જઈ સ્નાન ભેજનાદિક કરી માર્ગને શ્રમ દૂર કરી સ્વસ્થ થઈ છે. આ પ્રમાણે તેનું વચન સાંભળી પહેલ બે કે-હે ભાઈ! મારા મનમાં તે મોટું આશ્ચર્ય લાગે છે, માટે હું તે ત્યાં જઈ નિર્ણય કરીશ. બીજાએ કહ્યું, કે- તું સુખેથી જા, તારા બાપ દાદાએ મૂકેલી વસ્તુનું પિટકું બાંધીને ઘેર લાવજે, મારી શંકા પણ તારે જરા પણ કરવી નહી, માટે તારે Page #288 -------------------------------------------------------------------------- ________________ લક્ષમી અને સરસ્વતીને સંવાદ [ ૨૭૩ મને ભાગ પણ આપ નહી અને હું ભાગ માગીશ પણ નહી. તેથી તારે મને ભાગ આપ પણ નહી પડે અને તું જ સુખી થા? આ પ્રમાણે કહી બીજે જલદી ગામ તરફ ચાલ્યો અને પહેલે તે તેનાથી જુદો પડી તે શિલા પાસે ગયે. ત્યાં તેણે રેતીમાં દબાયેલ શિલાને સુવર્ણમય એક ભાગ છે, આ જોઈને તે મનમાં વિચાર કરવા લાગે –“અહો ! બહુ સારું થયું કે મારે મિત્ર ચાલી ગયે. જે કદાચ સાથે આવ્યા હતા તે તેને ભાગ આપ પડત, મારા પુણ્યને ઉદય જાગે, હવે હું જોઉં તે ખરે, આ સુવર્ણ શિલા કેટલી મોટી છે?’ એમ વિચારીને તે રેતીને હાથ વડે દૂર કરીને જુવે છે. તે અપરિમિત મેટી સુવર્ણ શિલાને જોઈને અત્યંત હર્ષને લીધે ગાંડા જે થયું અને વિચાર કરવા લાગે-“અહો ! મારૂં ભાગ્ય અદ્દભુત છે, કે જેથી મને આવું નિધાન પ્રાપ્ત થયું. મારા ઉપર વિધાતા પ્રસન્ન થયેલ છે. આના લાભથી તે હું રાજ્ય કરીશ. આ ધનના પ્રભાવથી હાથી, ઘોડા, પાયદળ વગેરે સૈન્ય તૈયાર કરીશ. પછી બલવાન થઈને હું અમુક દેશ જીતીને રાજ્ય કરીશ.” આ પ્રમાણે મધના ઘડાને ઉપાડનાર પુરૂષની જેમ આંધ્યાનમાં તલ્લીન થઈને વિચાર કરવા લાગે કે-“કેઈપણ ઉપાયથી આ સુર્વણ ગ્રહણ કરૂં.” આ પ્રમાણે વિચારતે તે ત્યાં જ ઉભે રહી તર્ક વિતર્ક કરવા લાગ્યું. બીજે સેવક પણ ગામ તરફ ચાલતા ચાલતા વિચાર કરવા લાગ્યું. રાજાએ અમને બન્નેને આજ્ઞા કરીને મોકલ્યા છે. તેમાંથી હું એકલે Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ જઈને રાજાને વૃત્તાંત નિવેદન કરીશ, ત્યારે રાજા પૂછશેતારી સાથે બીજે હતું તે કયાં ગયે ? તે વખતે હું જવાબ આપીશ?' સત્ય કહેવાથી શું થશે? તે જણાતું નથી, માટે એકલા જવું એગ્ય નથી, તેને લઈને જ જવું એમ વિચારીને કેઈ ઉંચા પ્રદેશ પર ચઢીને મેટા સાદે તેને તે બોલાવવા લાગે. તે પ્રથમના સેવકે સાંભળ્યું. પરંતુ દ્રવ્યના લેભથી મૂઢ થયેલા તેણે પણ ઉંચે ચઢીને હાથને સંકેતપૂર્વક મોટા અવાજથી જવાબ આપવા લાગે “તું જા” હું આવું છું. આ સાંભળી બીજાએ ફરીથી તેને બોલાવ્યું. તેણે પહેલાના જેવા જ ઉત્તર આપે. આમ વારંવાર બોલાવ્યા છતાં પણ તે આવ્યું નહીં. ત્યારે બીજાના મનમાં શંકા થઈ કે મેં ઘણીવાર બોલાવ્યા, છતાં તે કેમ આવતું નથી ? કાંઈ પણ કારણ હોવું જોઈએ, માટે હું પણ ત્યાં જઈને જોઉં તે ખરે કે શું કારણ છે? એમ વિચારીને માથી પાછો ફરી તે તેના તરફ ચાલ્યો. તેને આવતે જઈ પહેલાએ બૂમ પાડી કે- તું જા, જા, હું પાછળથી આવું છું ફેગટ સમય કેમ ગુમાવે છે. આ પ્રમાણે કહ્યા છતાં પણ શંકાને લીધે તે ત્યાં આવ્યો. તે પણ સુવર્ણમય શિલા જેઈ વિસ્મય પામે. અને માથું હલાવતા બે કે- હે ભાઈ! મેં પણ તારું કુટિલ પણ જાણ્યું. મને પણ તું છેતરે છે? કે–આ અરયમાં રહેલું સુવર્ણ હું એકલેજ ગ્રહણ કરીશ? આટલું બધુ સુવર્ણ તને એક્લાને શી રીતે પચશે? માટે આપણે બને વિભાગ કરી ગ્રહણ કરીએ. તે સાંભળી પહેલાએ Page #290 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ [ ૨૭૫ કહ્યું, કે-“તારો આમાં ભાગ નથી.” આ સર્વ મારૂં છે. હું જ ગ્રહણ કરીશ, કેમકે મેં તે તને પ્રથમથી જ કહ્યું, હતું કે-હે ભાઈ ! ચાલે આપણે ત્યાં જઈને જોઈએ કે– તે તેજસ્વી વસ્તુ શું છે? ત્યારે તે જવાબ આપ્યો હતે કે- તું જ જા, તારા પૂર્વજોએ મૂકેલી થાપણનું પોટકું બાંધી ઘરે આવજે, મને ભાગ આપીશ નહી. આ પ્રમાણે કહી તું તે આગળ ચાલતે થયે હતા અને હવે પાછો ભાગ માંગતા તને પિતાનું વચન યાદ આવતું નથી? હું તે સાહસ કરીને અહીં આવ્યું, મારા પુણ્યના ઉદયથી મને આ પ્રાપ્ત થયું છે. તારૂં અહીંયા શું લાગે છે? જેમ આવ્યો તેમ ઘેર પાછો ચાલ્યું જા, આમાંથી એક કેડીના મૂલ્ય જેટલું પણ તને આપીશ નહી. ફેગટ શા માટે ઉભે છે? અહીંથી ચાલ્યો જા, નહીં તે તારે અને મારે મૈત્રી રહેશે નહી. આ પ્રમાણે તેના વચનો સાંભળીને લોભને વશ થયેલો બીજે પણ કેધથી બે કે-“અરે ! મૂર્ખશેખર ! કેમ મારે ભાગ નહીં” હું અને તું એક રાજાના સેવકે છીએ. રાજાએ એક જ કાર્ય માટે આપણને મોકલ્યા છે, તેમાં લાભ કે હાનિ સુખ કે દુઃખ જે કાંઈ થાય તે આપણે બન્નેને લેવાનું છે અને સહન કરવાનું છે, એક જે સ્વામિએ એક જ કાર્યને માટે ફરમાવેલા સેવકોને જે કાંઇ લાભ થાય, તે સર્વે વહેંચીને લેવું જોઈએ. એ પ્રમાણે રાજનીતિ છે. તે શું તું ભૂલી ગયે? માટે હું તે તારા માથે થપ્પડ દઈને આમાંથી અર્ધો ભાગ લઈશ, તું કંઈ નિંદ્રામાં ઉંઘે છે, શું આ જગત્ મનુષ્ય રહિત થઈ ગયું છે, કે જેથી તારૂં જ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ આ કહેલુ થશે? જો આ ધનના ભાગ આપીશ તે આપણા બન્નેની પ્રીતિ ગાઢ અને અચલ રહેશે, નહી’ તે ‘પીવાને અસમર્થ છુ, પણ ઢાળવાને તા સમ છું.’ એ ન્યાયે રાજાની પાસે સ નિવેદન કરીને તારા પૂર્વે સંચય કરેલાં ધન સહિત તને પકડાવીશ, અને કારાગૃહમાં ન ખાવીશ, માટે મને અર્ધો ભાગ આપ. આ પ્રમાણે તેનું વચન સાંભળી પહેલાએ વિચાર કર્યું કે-‘ખરેખર જો આને હું ભાગ નહી આપુ તે તે જરૂર ઉપાધિ કરશે. પરંતુ આ અપરિમિત ધનમે પ્રાપ્ત કર્યું છે, તે આને શી રીતે આપી શકાય ? માટે જો હુ આને મારી નાંખું તે ધન બધું મારૂં જ થાય અને બીજે કાઇ જાણશે પણ નહી, રાજા પૂછશે તો તેના એવા ઉત્તર આપીશ કે મામાં આવતાં જંગલમાં અચાનક વાઘ આવીને તેને મારી નાખ્યા, અને હું તેા નાસીને અહિં આવતા રહ્યો અને આ વાત ખીજું કાઈ જાણશે નહીં. માટે આને મારી નાખવાથી જ મારા વિચાર સફળ થશે. એમ વિચારી ક્રોધથી લાલ નેત્ર કરી ગાળો દેવા પૂર્વક તેને હણવા માટે મ્યાનમાંથી તલવાર કાઢીને મારા ધનથી જો તને ઈચ્છા હાય તા જલ્દી તૈયાર થા, હું તને ધન આપુ છું.’ એ પ્રમાણે મેલતે તલવાર ઉપાડીને દોડયા. બીજો પણ તેને સામા આવતા જોઇ ક્રોધથી મ્યાનમાંથી તલવાર કાઢી ગાળા ખેલતા સામે દોડયા. બન્ને જણા ભેગા થયા કે તરત જ એક સાથે જ ક્રોધથી એક-બીજાના મસ્થાનમાં બન્નેએ તલવારના પ્રહારો કર્યા, માઁના ઘાથી બન્ને જણા Page #292 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ ઃ ૧૦૮ [ ૨૭૭ ભૂમિ ઉપર પડયા, અતિ તિણ પ્રહાર થવાથી એક ઘડીમાં જ તેઓ મરણ પામ્યા, તે વખતે વનકુંજમાં બેઠેલી લક્ષ્મીએ સરસ્વતીને કહ્યું, કે- ધનના અર્થીઓનું ચરિત્ર જોયું કે?’ હજુ આગળ પણ જે, શું થાય છે. ત્યાર પછી તે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે કંઈપણ નગ્નતપસ્વી સાધુ તે માર્ગે આવતું હતું, તેણે સૂર્યના તેજથી પ્રકાશિત શિલાને ભાગ છે. અને મનમાં વિચાર કરવા લાગ્યું કે-આ મહારણ્યમાં સૂર્યના કિરણ જેવું તેજસ્વી શું છે? હું આ વિચિત્ર પદાર્થ જોઉં તે ખરે, એ પ્રમાણે કૌતુક બુદ્ધિથી તે શિલાની સન્મુખ ચા. અનુક્રમે તે શિલાની પાસે આવ્યું. તેણે શિલાનો એક પણ જોયે, હાથ વડે ધૂળને દૂર કરીને તેણે જોયું તો એક ખૂબ જ વિશાળ સોનાની શિલા ત્યાં પડી છે. આ જોઈને તાપસનું ચિત્ત લેભરૂપી કાદવથી મલીન થયું, તે મનમાં વિચાર કરવા લાગ્ય-“અહો ! આટલું બધું ધન અહીં છે, આને લાભ થવાથી તે રાજરાજેશ્વરનું સુખ અનુભવાય તેમ છે. જેને માટે આટલું બધું કષ્ટ સહન કરું છું, તે તે અહીં જ પ્રાપ્ત થયું. માટે હવે અહીં જ રહેવું. એ પ્રમાણે વિચારી તે આમતેમ જોવા લાગ્યો, ત્યાં તે તે બન્ને રાજસેવકોને આગળ પડેલા જોયા. તેમને જઈને તેણે વિચાર્યું કે ખરેખર આ બન્ને જણા આ ધનને માટે જ પરસ્પર શસ્ત્રના ઘાથી મરણ પામ્યાં જણાય છે. માર્ગની સમીપમાં રહેલું આ ધન અહી ગુપ્ત કેવી રીતે રહે. તેથી અહીં રાખવા નથી, આ બધું Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ અહીંથી ઉપાડીને કઈ પણ લઈ જઈ શકે તેમ નથી. તેથી આના કકડા કરીને કે ગુપ્ત સ્થાને ભૂમિમાં નાખી તેના ઉપર પડી બનાવી તેમાં નિવાસ કરું તે ચિંતિત અર્થની સિદ્ધિ થાય. પણ ઘણું, છીણી, હડી વગેરે લેઢાના હથિયાર વિના આના કકડા કેવી રીતે કરું? તેથી કેઈની પાસે તપાસ કરી તે મેળવીને પછી મારું ઈ રિછત કાર્ય કર્યું. પરંતુ હવે તે રાત્રિને સમય થઈ ગયે છે શું કરું ? કયાં જાઉં? જે કદાચ આને છોડીને ગામમાં હથિયાર લેવા જાઉં તે પાછળથી, કોઈ બલવાન આવીને આ સુવર્ણને ગ્રહણ કરી અહીં રહી જાય તે મારૂં ચિંતવેલું બધું વિપરીત થાય! આ પ્રમાણે તે તપસ્વી વિચારમાં પડે. તેટલામાં છ શસ્ત્રધારી ચોર ત્યાં આવ્યા. તેઓ નગ્ન જટાધારી તાપસને જોઈને આ પ્રમાણે બોલ્યા કેહે સ્વામી ! આ જળ અને મનુષ્ય રહિત અરણ્યમાં આપ શી રીતે રહે છે? ચોરનું વચન સાંભળીને જટાધારી તાપસે કહ્યું કે અમારા જેવા સંગ રહિત તપસ્વીએને વનમાં રહેવું જ કલ્યાણકારી છે, જે કઈ મહા તપસ્વી છે તેઓની આ જ રીતિ છે. પરંતુ તમે કેમ ઘરને ત્યાગ કરી મધ્ય રાત્રિએ આમ વનમાં આવ્યા છે ત્યારે તેઓ બોલ્યા કે “તમારા જેવા પાસે અમારે શા માટે અસત્ય બોલવું જોઈએ? અમે તે ચેર છીએ અને આ દુખે કરીને પુરી શકાય તેવા પેટને માટે ચોરી કરવા નીકળ્યા છીએ. આ પ્રમાણે તેમનું વચન સાંભળીને તાપસે વિચાર્યું કેઆ ધનના અથી છે, વળી શસ્ત્રો સહિત છે, માટે તેમને Page #294 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ ૧૦૮ [ ૨૭૯ થોડુંક ધન આપીને આ શિલાના કકડા કરાવું, એમ વિચારીને તેણે કહ્યું- હે ચોરે! જે તમે મારા કહ્યા પ્રમાણે કરે તે તમને દરેકને હજાર હજાર સેનામહોરો આપું. ચરેએ કહ્યું કે-“બહુ સારું, અમે તમારા સેવક જ છીએ, આપ જે આજ્ઞા કરશે તે પ્રમાણે અમે કરશુ.” ત્યારે તાપસે તેમને તે શિલા દેખાડીને કહ્યું કે–“મારા તબલથી વનદેવતાની આરાધના કરી, તેથી પ્રસન્ન થયેલી તે દેવીએ આ નિધિ બતાવ્યું અને આપે છે. તેથી હવે આના કકડા કરીને આને તીર્થમાં વાપરીશ. તમે આના કકડા કરે.” આ પ્રમાણે તાપસનું વચન સાંભળી અને તે શિલાને જોઈ લેભ સાગરમાં મગ્ન થયેલા તેરો પરસ્પર વિચાર કરવા લાગ્યા કે-“હે ભાઈ ! આ તાપસની દંભ રચના જાણી કે? તે કહે છે કે–મને દેવતાએ નિધિ દેખાડ, પણ આ તે પૂર્વે કેઈ રાજાએ સુવર્ણની શિલાને બનાવીને પૃથ્વીમાં નિધિપણે સ્થાપના કરી હશે, પછી ઘણો સમય જવાથી મેઘની વૃષ્ટિ વગેરે થવાની ઉપરની માટી ધેવાઈ ગઈ અને પવનથી તેને એક ખૂણે ઉઘાડો થયે હશે! એવામાં આ તાપસ ભમતે ભમતે અહિંયા આવી ચડે હશે અને આ શિલાને એક ભાગ જોઈને લેભથી તેને પિતાને આધીન કરી રહ્યો છે. અને આ આખી શિલા તે તે લઈ શકે નહી, તેથી આપણી સમક્ષ દંભની રચના કરી દરેક મનુષ્યને હજાર હજાર સોનામહોર આપીશ, પણ અધે, ત્રીજે, ચ, પાંચ કે સાતમે ભાગ પણ નહી પણ બાકી બધું હું એકલે જ લઈ લઈશ, શું આ એના બાપનું Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ધન છે કે જેથી આ પ્રમાણે આપણને છેતરે છે, માટે આને હણને આપણે જ સર્વ ધન લઈ લઈએ.” તે સાંભળી તેમાંના એકે કહ્યું કે-આ તપસ્વીને કેમ હણાય? ત્યારે બીજે બોલ્યો કે-“આનું તપસ્વીપણું ગયું, કારણ કે આ તે વંચક અને ધૂર્ત છે. તેથી આપણુ જેવો જ છે. આપણે ચાર છીએ તે આ ધૂર્ત છે, માટે તે અને આપણે બંને પરધન હરનારા છીએ. તેથી આને મારવામાં શો દેવ છે? આ સર્વ ધન જે આપણે લઈ લઈએ તે આપણે બધા રાજા થઈ જઈએ અને ચોરીનું કામ છૂટી જાય, માટે આને હણને સર્વ ધન લઈ લઈએ. આ પ્રમાણે નિશ્ચય કરીને બે જણાએ તે જટાધારી તપસ્વીને વાતમાં જેડી, એકે પાછળથી ખડ્ઝ વડે તેનું મસ્તક કાપી નાખ્યું. પછી તે સર્વે રે શિલા પાસે ગયા અને હાથ વડે સુવર્ણમય શિલાને સ્પર્શ કર્યો તે સુવર્ણની તે શિલા ઘણી મોટી જણાઈ. આ જોઇને તેઓએ વિચાર કર્યો કે-આ શિલા આપણી પાસેના શસ્ત્રો વડે કાપી શકાય તેવી નથી અને આખી શિલા કેઈનથી લેવાય તેવી નથી, તેથી આ રાત્રીમાં જેટલું લેવાય તેટલું આપણું છે, કારણ કે દિવસ ઉગે કે પછી અનેક વિને આવશે. ત્યારે એક જણ બે કે“ઘણ અને છીણી વગર આપણું ઈષ્ટ કાર્ય થઈ શકે તેમ નથી, માટે આ ગામમાં અમુક સેની છે, તે આપણે પરિચિત છે, વિશ્વાસ અને આશ્વાસનનું સ્થાન છે, તેથી તેના ઘરે જઈને આ ગુપ્ત વાત કરી ઘણ અને છીણીઓ વગેરે ગ્રહણ કરાવીને આને વનમાં લાવીને આ શિલાના Page #296 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદઃ ૧૦૮ [ ૨૮૧ કકડા કરાવીએ, તે આપણું ધાર્યું કામ પાર પડે. તે સનીને પણ તેની ઈચ્છાથી અધિક ધન આપીને આપણે તેને રાજી કરીશું. આ પ્રમાણે કાર્યસિદ્ધિને અનુકૂળ વાત સાંભળીને સર્વ એક મત થયા. ત્યારે એક બેલ્યો કે–આ ત્રણ મડદાને દૂર નાખી તેની પાસે જવું શ્રેષ્ઠ છે. કેમકે તેમ કરવાથી આ વાતની ખબર કેઈને પડશે નહી, આ પ્રમાણે નિશ્ચય કરીને તે ત્રણ મડદાંને અતિ દૂર પ્રદેશમાં નાંખી નગરમાં ગયા. સેનીના ઘેર જઈ તે નીને બોલાવ્યો. તેણે પણ તેઓને શબ્દ સાંભળીને તરત જ બહાર આવીને કહ્યું કે-ઘરની અંદર આવે. શું લાવ્યા છે, તે બતાવે. આ સાંભળીને ચેર બેલ્યા કે લાવ્યા લાગ્યા શું બૂમ પાડે છે? “તમારું અને અમારૂં એમ બન્નેનું દારિદ્ર જાય એ એક નિધિ પ્રાપ્ત કરી તમને બોલાવવા આવ્યા છીએ. તેથી ઘણુ, છીણીઓ વગેરે શસ્ત્રો લઈને જલ્દી ચાલે? વિલંબ કરો નહી ? જે ઘડી જાય છે તે લાખ મૂલ્ય આપવા વડે પણ પાછી આવવાની નથી. માટે ઉતાવળ કરે.” તે સાંભળીને તેની બે કે હું તે તમારા આદેશ પ્રમાણે કરનારે છું, પરંતુ તમે મને કહો તે ખરા કે—કયે સ્થાને, કેવી રીતે, કેટલા પ્રમાણમાં, નિધિ તમે જે છે, જેથી હું પણ ગ્ય અને અગ્ય વિભાગને જાણીને પછી આવું. ત્યારે તે ચરેએ તેની પાસે સર્વ હકીકત સ્પષ્ટ કહી બતાવી. તે સાંભળી આશ્ચર્ય પામેલા સનીએ વિચાર કર્યો કે–ચેરની વાત છેટી હેય નહી, લોકમાં પણ કહેવત છે કે–મહાપુરુષ બત્રીસ લક્ષણે હોય છે, પણ ચેરે Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ છત્રીસ લક્ષણે ધારણ કરનારા હોય છે. પૂર્ણ ખાત્રી વગર આ લે કે અહીં આવે નહીં, હવે હું એ લેકેની સાથે જઉં અને તેઓએ કહેલું કરું તે તેઓ મને તે એક ધડી, બે ધડી, કે વધારેમાં વધારે ત્રણેક ધડી જેટલું સેનું આપશે અને બાકીનું સાત પેઢી સુધી ચાલે તેટલું સર્વધન તે આ લેકે ગ્રહણ કરશે. ઘણું ધન હોવાથી મારે ઘરે તે અધુ પણ આવશે નહી. “સંધનારીને ધુમાડે. એ કહેવત પ્રમાણે હું તે થોડુંક જ લઈને આવીશ. તેથી બુદ્ધિ વડે હું એવું કરું કે-સર્વધન મારું થાય ત્યારે જ મારી બુદ્ધિની કુશળતા વખાણવા લાયક થાય. આ ચારે પારકાના ધનને હરણ કરનારા અને સર્વને દુઃખ દેનારા હોય છે, તેથી તેઓને ઠગવામાં શો દોષ? “ઘણું લેકને દુઃખ આપનારાઓને તે નિગ્રહ કરે જ જોઈએ એમ નીતિશાસ્ત્ર પણ કહે છે. વળી તે ધન પણ આ એરેના બાપદાદાએ કાંઈ થાપણ મુકેલું નથી કે-જેથી લેક વિરૂધ્ધ કર્યાનું પાપ લાગે, માટે તેઓને નિંગ્રહ કરી તે સર્વ ધન હું મારે સ્વાધીન કરું. મારા ભાગ્યથી આકર્ષાઈને જ લક્ષ્મી અહીં આવી છે, માટે મુખમાં આવેલું આ કેમ છોડી દેવાય? આ પ્રમાણે વિચાર કરી તેણે ચોરેને કહ્યું કે હે સ્વામી! ઠાકરે! આજે હજુ મેં સાંઝે ભેજન કર્યું નથી, ભેજન તે હવે હમણાં જ થોડી વારમાં તૈયાર થશે, વળી તમે પણ ભૂખ્યા હશો અને આ કામ પણ ઘણી મહેનતથી સાધ્ય થાય તેવું છે, વળી ભૂખે માણસ વધુ બળ પણ દર્શાવી શકતા નથી અને બળ વગર કાર્ય પણ સિદ્ધ Page #298 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ ૧૦૮ [ ૨૮૩ થાય તેમ નથી. તેથી માત્ર બે ઘડી મારા ઘરમાં તમે બેસે, તેટલી વારમાં છે તમારા અને એક મારો એમ સાત લાડવા તૈયાર થઈ જશે અને પછી આપણે તે લાડવા લઈને ત્યાં જઈશું, ત્યાં જઈલાડવા ખાઈને સ્વસ્થ થઈ આપણે આપણું કાર્ય શરૂ કરીશું. તમે પણ મારી કાર્ય કુશળતા જાણશો. એક રાત્રીમાં જ તેના કટકા કરી તમને આપી દઈશ. પછી જેવી મારી મહેનત તમને લાગે તેવું મને ઈનામ આપજે, હું તે તમારે સેવક છું. તમારી કૃપાથી તે જીવું છું, તમારું કાર્ય મારું માથું આપીને પણ પૂર્ણ કરીશ.” આ પ્રમાણે વાત કરી, તેઓને ખુશ કરી, પિતાના ઘરમાં લઈ જઈ પાન, સોપારી, બીડી, છેકે વગેરેથી તેમને સત્કાર કરી, ઘરની ઉપર પતે જઈ ઘઉંને લેટ, ઘી, ગોળ, વગેરેથી સારા સુગંધીદાર સાત લાડુ બનાવ્યા. તેમાંથી છ મેટા ઝેર વાળા બનાવ્યાં અને સાતમે પિતાને માટે ઝેર મુક્ત નાને બનાવ્યું. આ પ્રમાણે તૈયાર કરી સર્વે પાંદડામાં બાંધી અથાણું વગેરે પણ તેમાં મૂકી પિટલી બાંધી લેઢાની છીણીઓ, ઘણુ વગેરે લઈ ચરાની સાથે ઘરેથી નીકળે. પછી તે સર્વે જલ્દીથી તે શિલા પાસે પહોંચી ગયા. ત્યાં તે ચરેએ સેનીને શિલા બતાવી. તે પણ તેને જોઈને તથા સ્પર્શ કરીને ચકિત બની ગયે, હવે તે લેભથી મૂઢ થઈ ચોરેની સામે આ હારની પિટલી છોડીને વિષ રહિત લાડુ પોતાના હાથમાં લઈ બે કે-હે સ્વામી! પુણ્યશાળીઓ! તમારા ઉપર ઈશ્વર પ્રસન્ન થયા છે કે Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ જેથી આટલું બધું અપરિમિત સુવર્ણ આપના હાથમાં આવ્યું છે. માટે તમે ભાગ્યવાન પુરુષમાં પ્રધાન છે. આપની કૃપાથી મારું પણ દારિદ્રથ ગયું. હવે પ્રથમ સે કામ મૂકીને ભોજન કરવું જોઈએ એ નીતિશાસ્ત્રના વચનથી પહેલાં ઘીવાળા લાડવા આપણે ખાઈ એ પછી તૈયાર થઈને દારિદ્રયને નાશ કરનાર આ શિલાના કકડા આપણે કરીશું. આ પ્રમાણે કહી છએ જણાને એક એક લાડુ આપ્યું. તેઓએ પણ પ્રાણના ઘાત કરનારા લાડવા ખાધાં અને તૃપ્ત થયા પછી તેનીએ કહ્યું, કે-“મારી પાછળ ચાલે, કુવાના કઠે જઈ પાણી કાઢી તે પીને હાથ પગ ધોઈ કામને માટે તૈયાર થઈએ. આમ કહીને સનીએ કૂવામાંથી જળ કાઢીને દરેકને જળપાન કરાવ્યું અને પિતે પણ જળપાન કર્યું. તે વખતે સેનીને જંગલ જવાની ઈચ્છા થઈ. તેથી તે જળપાત્ર લઈને દેહચિંતા માટે ગયે. ચેર એકઠા થઈને વિચાર કરવા લાગ્યા કે હવે આપણે શિલાના કટકા કરીએ.” ત્યારે નીતિશાસ્ત્ર જાણનારા એક જણે કહ્યું, કેઆપણે એક કામ સારું ન કર્યું. બીજાએ કહ્યું, કે શું? ત્યારે તેણે કહ્યું, કે-નીને આપણે અહીં બોલાવ્યું અને સુવર્ણ બતાવ્યું છે, કારણ કે શાસ્ત્રમાં અને લેકમાં પણ એક કહેવત છે કે “સોનીને વિશ્વાસ ન કરવો જોઈએ.” પહેલાં એક વાર્તામાં પણ શું નથી સાંભળ્યું ? અહીં વાઘ, વાનર, સર્પ અને સુવર્ણકારની કથા કહેવાય છે. કેઈક કૂવાની અંદર વાઘ, વાનર, સર્પ અને તેની પડેલાં હતાં, તે બધામાંથી વાઘ, વાનર અને સર્પને એક Page #300 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ: ૧૦૮ [ ૨૮૫ બ્રાહ્મણે બહાર કાઢયાં. ત્યારે તે ત્રણે જણ, તે બ્રાહ્મણને પ્રણામ કરી કહેવા લાગ્યા કે-“હે ભટ્ટજી! તમે અમારા પર મહાન નિષ્કારણ ઉપકાર કર્યો છે, તેના બદલામાં અમે તમારા પર ગમે તેટલા ઉપકાર કરીએ તે પણ ઓછા છે, તેને બદલે વળે તેમ નથી, તે પણ શુભ અવસરે કૃપા કરી અમારે ઘરે આવશે ત્યારે યથાશક્તિ અમે આપની સેવા કરીશું. પરંતુ હવે આ કૂવામાં રહેલા મનુષ્યને તમે બહાર કાઢશે નહી, કેમકે તે જાતને સેની છે. માટે તે ઉપકારને અગ્ય છે. એ પ્રમાણે કહી તે ત્રણે જણ પોતપિતાને સ્થાને ગયા. તેઓના ગયા પછી બ્રાહ્મણ શંકામાં પડશે અને વિચારવા લાગ્યો કે-“આ સેનીને કહ્યું કે નહી.” એવા સંદેહમાં પડે, તે વખતે અંદર રહેલા સોનીએ કહ્યું, કે-હે બ્રાહ્મણ ! લોકોને ઉગ કરનાર અને વિવેક રહિત એવા વાઘ, વાનર અને સપનો ઉધ્ધાર તમે તુરત જ કર્યો અને મને કાઢવામાં વિલંબ કેમ કરે છે? હું મનુષ્ય છું. શું વાઘ, વાનર અને સર્ષથી વધારે દુષ્ટ છું? શું તમારા ઉપકારને હું ભૂલી જઈશ? માટે હે વિપ્ર ! મને જલદી બહાર કાઢે જન્મપર્યત હું તમારે સેવક થઈને રહીશ. તે સાંભળીને સરળ પ્રકૃતિવાળા બ્રાહ્મણે વિચાર્યું કે-“આ સેની સત્ય કહે છે, શું આ મનુષ્ય તિર્યંચથી પણ હલકો છે? જે થવાનું હોય તે થાઓ, પણ ઉપકારીએ પંક્તિને ભેદ રાખો ગ્ય નથી. તેઓએ પણ સત્ય કહ્યું છે. પરંતુ મારે આની સાથે શું પ્રજન છે? હું તે દૂર દેશમાં રહું છું અને આ તે આ જ દેશને Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ રહીશ છે, તે મારું શું અનર્થ કરી નાખવાનું છે એમ વિચારીને તે બ્રાહ્મણે સનીને બહાર કાઢયે. ત્યારે સનીએ બ્રાહ્મણને પ્રણામ કરીને કહ્યું, કે તમે મને જીવતદાન આપ્યું છે, માટે મારા પર કૃપા કરી અમુક નગરમાં અમુક શેરીમાં હું રહું છું ત્યાં આવવું, હું તમારી યથાશક્તિ ભકિત કરીશ. આ પ્રમાણે મધુરવાણું બેલીને તે તેની પિતાને સ્થાને ગયે. હવે બ્રાહ્મણ અડસઠ તીર્થોની યાત્રા કરી પાછા ફરતાં કેટલેક સમયે તે જંગલમાં આવ્યા, દૈવયોગે વાઘે તેને જે અને ઓળખે. “આ મને જીવતદાન આપનાર મહાન ઉપકારી છે. એમ સ્મરણ કરી બહુમાન પૂર્વક પગમાં પડે. પછી તે પૂર્વે મારેલા રાજકુમારના ઘણાં જ મૂલ્યવાન અલંકારે તે બ્રાહ્મણને આપી કહ્યું. કે-“હે સ્વામિ ! અમને ત્રણેને બહાર કાઢયા પછી તે સનીને તમે બહાર કાઢયે કે નહી ? ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, કે-“તે સનીએ અત્યંત દીનતાપૂર્વક વિનંતી કરી તેથી મારા મનમાં ઘણી દયા આવી તેથી મેં તેને બહાર કાઢયે. ત્યારે વાઘે કહ્યું, કે- તમે સારું ન કર્યું, પરંતુ હવે તમે તેને સંગ કરશે નહી.” એ પ્રમાણે કહી નમસ્કાર કરી તે વાઘ ગયે. બ્રાહ્મણ પણ જિંદગીનાં દારિદ્રયને દૂર કરનાર અલંકારોને લઈને ઉત્સાહ સહિત વાઘને આશીર્વાદ આપી આગળ ચાલે. માર્ગમાં જતાં તેણે વિચાર્યું કે-આ આભૂષણે આગળ અતિ ભયાનક માર્ગમાં શી રીતે Page #302 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ : ૧૦૮ [ ૮૭ સચવાશે? માટે નજીક કેઈક નગરમાં જઈને આ ઘરેણા વેચી તેનું રેકડ નાણું કરી વેપારીની દુકાને જઈ પહોંચ લખાવી નિર્ભયપણે ઘરે જઈશ. એમ વિચારી તે પાસેના નગરમાં ચાલે. નગરમાં પ્રવેશ કરી બજારમાં તેવા યોગ્ય માણસની શોધ કરતે તે આમતેમ ફરતે હતે, તેવામાં દુકાને બેઠેલા પેલા સનીએ તેને જે અને વિચાર્યું કેજેણે મને કૂવામાંથી બહાર કાઢયે હતું તે જ આ બ્રાહ્મણ છે, તેવામાં તેની બગલમાં અમૂલ્ય વસ્તુઓ બાંધેલી પિટલી જોઈ, આ જોઈને તે સનીએ વિચાર્યું કે-“આ બ્રાહ્મણે દેશાટન કરતાં કાંઈક સુવર્ણાદિક ધન મેળવ્યું જણાય છે. તેથી જે તે કાંઈક વેચે તે મારું કામ થઈ જાય. આ પ્રમાણે વિચારીને તે સેની તરત જ દુકાન ઉપરથી નીચે ઉતરી બ્રાહ્મણ પાસે જઈ “અહે ! આજે મારું ભાગ્ય જાગ્યું, આજે મારે ઘેર ઓચિંતી અભિવૃષ્ટિ થઈ, આ જ મારે આંગણે કામધેનું ગાય ઓચિંતી આવી છે અને આજે મારા સર્વ મનોરથ સફળ થયા છે, કે-જેથી તમે મલ્યા.” એમ બેલતે તે સેની બ્રાહ્મણના પગમાં મસ્તક નમાવી નમસ્કાર કર્યો અને ઉઠીને હાથ જોડી વિનંતી કરવા લાગ્યો, કે “હે સ્વામિ ! મારે ઘેર પધારે, આપનાં પગલાં કરીને મારું ઘર પવિત્ર કરે !” એ પ્રમાણે શિષ્ટાચાર પૂર્વક તેને પિતાને ઘેર લઈ ગયો. મુગ્ધ બ્રાહ્મણ તેના ચાહું વચને સાંભળીને પ્રસન્ન થઈ વિચારવા લાગ્યો કે-“આ તે અત્યંત ગુણગ્રાહી જણાય છે. મારાં કરેલાં ઉપકારને ભૂલી ગયો નથી, તેથી આ ખાનદાન કુળને જણાય છે, Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ આની પાસે મારે શા માટે આંતરું રાખવું જોઈએ? આ મારૂં સર્વ કાર્ય કરી આપશે માટે વાઘે આપેલા સર્વ અલંકારે હું આને દેખાડી વેચી રેકડનાણું કરું.’ એ પ્રમાણે વિચારીને તે છે કે “હે ભદ્ર! મારી પાસે કેઈએ આપેલા ઘરેણાં છે, તે વેચીને નાણાં કરી આપ. સેની બેલ્યો-“મને બતા આપનું કાર્ય હું માથું આપીને પણ કરીશ. બ્રાહ્મણે તે સેવે ઘરેણુ તેને બતાવ્યા. તે જોઈને સનીએ તે આભૂષણોને ઓળખ્યા,–“અહે આ તે આપણું રાજકુમારના છે, રાજ્યને એગ્ય રાજકુમાર વક શિક્ષાવાળા ઘોડા વડે દૂર વનમાં લઈ જવાયો હતો, ત્યાં તેને કેઈએ મારી નાખ્યો હશે, તેની શોધ માટે રાજાએ અનેક ઉપાયો કર્યા, પણ હજુ સુધી કોઈ પણ પત્ત લાગ્યો નથી, તેથી રાજાએ પડહ વગડાવ્યો, કે-જે કઈ કુમારના જીવતા કે મરણના સમાચાર લાવશે, તેના ઉપર હું મેટી કૃપા કરીશ અને તેને હું પિતાને માનીશ? તે પણ તેને પ લાગ્યો નથી. તે તેને આજે પ લાગ્યો, માટે હું રાજાને કેટલાંક અલંકારે બતાવીને તેને પ્રીતિપાત્ર થાઉં, આ બ્રાહ્મણ સાથે મારે શું પ્રયોજન છે? ઉલટું આ અહીં રહેશે ત્યાં સુધી ખાવા-પીવાને ખર્ચ કરાવશે એમ વિચારી ઘરેણું હાથમાં લઈ બ્રાહ્મણને કહ્યું,-હે સ્વામિ ! સુવર્ણની પરીક્ષા તે હું જાણું છું, રત્નની પરીક્ષા જાણતું નથી. માટે આ આભૂષણે રત્નના વેપારીને બતાવી, તેનું નક્કી મૂલ્ય કરાવી, વેચી, ધન લઈને તમને આપીશ. તમે ત્યાં સુધી સુખેથી અહીં રહે. એમ કહી તે સની આભૂષણે Page #304 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીના સંવાદ : ૧૦૮ [ ૨૮૯ લઇ રાજા પાસે ગયા. રાજાએ પૂછ્યુ -‘તું કેમ આવ્યો છે?” ત્યારે તે ખેલ્યો, કે-‘રાજકુમારની શેધ મને મળી છે, તે આપને નિવેદન કરવા આવ્યો છું.' તે સાંભળીને રાજાએ પણ કાન ઉંચા કરી ઉત્સુકતાથી તેને પૂછ્યુ - કેવી રીતે શેધ મળી ?’ ત્યારે સેસનીએ આભૂષણો દેખાડયાં. રાજાએ શ્વેતાં જ એળખ્યાં અને પૂછ્યું-‘આ કાણુ લાવ્યું છે ?' ત્યારે સેાની ખેલ્યો કે-આ ઘરેણાં લાવનાર બ્રાહ્મણ મારે ઘેર બેઠા છે, તેણે મને આ વેચવા માટે આપ્યા છે, મે આ આપને દેખાડયાં. રાજાએ કહ્યુ,-‘તમે આ સારૂં કર્યું આજથી તમે મારા જ છે.' એમ કહીને રાજાએ સેવકે ને મેલાવી આજ્ઞા કરી કે-હૈ સેવકે ! દાડા, દોડો, આ સાનીને ઘેર જે બ્રાહ્મણુ છે, તેને બાંધીને વિડંબના પૂર્ણાંક અહીં લાવે. તે સાંભળીને રાજપુરૂષો એકદમ દોડયાં અને સેનીને ઘેર રહેલાં તે બ્રાહ્મણને ચારની જેમ બાંધી વિડ’અના પૂર્ણાંક રાજા પાસે લઈ આવ્યા. રાજાએ તેને જોઈ ને જ તેના વધ કરવાની આજ્ઞા કરી. ત્યારે સેવકોએ તે બ્રાહ્મણનું અધુ મસ્તક મુડી નાંખ્યું અને ગધેડા ઉપર એસાડી મારતાં મારતાં નગરમાં ફેરવવા લાગ્યા. તે વખતે બ્રાહ્મણુ મનમાં વિચાર કરવા લાગ્યો કે-મેં વાઘ, વાનર અને સસ્પેં કહેલુ. વચને માન્યું નહી, તેનું આવું ફળ મને મલ્યું.' આમ તે વિચાર કરે છે. તેવામાં વૃક્ષ પર એઠેલા પેલા વાંદરાએ બ્રાહ્મણને જોયા અને વિચાયુ. કેઅહા ! આ તે અમારા ત્રણેના ઉપકારી આ બ્રાહ્મણ છે, તેની આવી અવસ્થા કેમ થઈ ?” પણ તે વાનરે લેાકેાના Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ મુખેથી બધી વાત સાંભળીને વિચાર કર્યો કે–ખરેખર આ બ્રાહ્મણ પિલા સોનીથી વિડંબના કરાયેલે જરૂર મરશે. માટે આ બ્રાહ્મણને કઈ પણ ઉપાયે બચાવવું જોઈએ. આમ વિચારી આ વાનર સર્પ પાસે ગયે અને તેને સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી સર્પ બેત્યે તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે. એમ કહી તે સર્ષ રાજાના ઉદ્યાનમાં જઈને રાજાના કુળના આધારભૂત રાજકુમારને ડ, દંશ માત્રથી તરત તે કુમાર શબની જેમ ચેતન રહિત થઈને પૃથ્વી પર પડે. રાજપુરૂષે બૂમ પાડતા પાડતા રાજાની આગળ આવી રાજાને કહ્યું. રાજા પણ હવેં શું કરવું ? તે વિચારમાં મૂઢ બની ગયે. અનેક મંત્રવાદીઓને બોલાવ્યા તે સર્વેએ પણ મંત્રના બળથી વિષ ઉતારવાના પ્રયત્ન કર્યા પરંતુ નપુંસકની આગળ તરૂણીના વિલાસની જેમ તે નિષ્ફળ ગયા, રાજા વિલાપ કરવા લાગ્યું. તે વખતે કેઈએ કહ્યું, કે-રાજન ! નગરમાં પડહ વગડાવે. કેઈ પણ ગુણવાન મળી આવશે. રાજાએ નગરમાં પડહ વગડા, કે-“જે કેઈ કુમારને જીવાડશે તેને રાજા લાખ રૂપિયાનું ઈનામ આપશે. આ પ્રમાણે પડહ વાગતે વાગતે જ્યાં રાજપુરૂષે તે બ્રાહ્મણને ગધેડા ઉપર બેસાડીને ફેરવી રહ્યા છે. ત્યાં આવ્યું. તેવામાં નાગદેવતાએ દૈવીશક્તિથી અદશ્યપણે રહી ત્યાં આવીને પેલા બ્રાહ્મણના કાનમાં કહ્યું કે હે બ્રાહ્મણ ! હું રાજકુમારને જીવાડીશ.” એવી પ્રતિજ્ઞાપૂર્વક તમે પડહને સ્પર્શ કરે. હું તે જ સર્પ છું, તે વખતે અમે ત્રણે જણાએ કહેલું વચન તમે ન માન્યું તેથી Page #306 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદ: ૧૦૮ [ ૨૯૧ અગ્ય ઉપર કરેલા ઉપકારનું ફળ આવું તમને મળ્યું તે વખતે તે બ્રાહ્મણે કહ્યું, કે- હે રાજસેવકે ! મને છેડી દે, રાજકુમારને જીવતે કરૂં.” ત્યારે રાજસેવકે રાજાની પાસે દોડતાં ગયા અને હર્ષસહિત બ્રાહ્મણની વાત રાજાને કરી. રાજાએ કહ્યું, કે– બંધનથી છૂટે કરી તે બ્રાહ્મણને અહીં લાવે. સેવકે તે પ્રમાણે છૂટો કરી બ્રાહ્મણને રાજાની પાસે લાવ્યા. રાજાએ કહ્યું, કે-હે બ્રાહ્મણ! કુમારને તમે જીવાડશે તે “તમે જ માર્યો અને તેમે જ જીવાડીને આવે.” તેમ અમે માનીશુ તેમ જ તમારી જે વિડંબના કરી તેને બદલે તમારે અધિક પૂજા સત્કાર થશે. માટે તમે જલદી આને જીવતદાન આપે. બ્રાહ્મણ બે કે-નીતિ વિરૂધ્ધ કરવાથી હું આ વિડંબના પામે છું, હવે હું સર્વ વૃત્તાંત તમને જણાવીશ. એમ બેલ તે બ્રાહ્મણ વિષથી ભરેલા તે કુમાર પાસે જઈ ગોળ માંડલું કરી ધૂપ, દીપ, વગેરે મેટા આડંભરપૂર્વક સ્નાન કરાવા લાગ્યું. રાજા વગેરે લોકો ચારે તરફ ઉભા ઉભા જુએ છે. તેટલામાં નાગદેવતા કુમારના શરીરમાં પ્રવેશ કરી બેલ્યા કે હે બ્રાહ્મણ ! આ દુષ્ટ રાજાના પુત્ર ઉપર ઉપકાર કરવા કેમ પ્રવૃત્તિ કરી રહ્યો છે? તને ગધેડા ઉપર બેસાડી આ કરાયેલી વિડંબના શું તું ભૂલી ગયે?” રાજાએ પૂછ્યું કે મારી દુષ્ટતા કેવી રીતે? નાગદેવતાએ કહ્યું, કે-તારા પુત્રને તે વાઘ માર્યો છે અને ત્યાર પછી કેટલાક સમય ગયે દૈવગે અમે ત્રણે મિત્રે કૂવામાં પડ્યા અને ચોથે આ સેની પણ કૂવામાં પડયો હતો. આ અવસરે નિષ્કારણ એ આ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ઉપકારી બ્રાહ્મણ ત્યાં આવ્યા. અમે ત્રણેએ કૂવામાંથી કાઢવાને વિનંતી કરી તે વખતે સાંભળવા માત્રથી જ આ બ્રાહ્મણે તરત જ લત્તા વગેરેને ગુંથી તેનું દેરડું બનાવી અનેક પ્રયત્ન કરી અમને ત્રણેને બહાર કાઢયા, ત્યારે અમે ત્રણેએ તેને પ્રણામ કરી શિખામણ આપી હતી. કે-આ સેની અગ્ય હોવાથી તેના ઉપર ઉપકાર કરશે નહીં,’ એમ કહી અમે પિતાપિતાના સ્થાને ગયા હતા. પછી આ દુષ્ટ સનીએ ચાટું વચન વડે બ્રાહ્મણને વિનંતિ કરી, ત્યારે ઉપકાર સ્વભાવવાળા તે બ્રાહ્મણે અમારું વચન વિસરીને તેને પણ કૂવામાંથી બહાર કાઢયે. પછી તે પણ પિતાને ઘેર ગયે. પછી આ બ્રાહ્મણ તીર્થયાત્રા કરી પાછો ફરતા એવા આને વાઘે જે અને તે વાઘે આ બ્રાહ્મણને ઉપકાર યાદ કરી આભૂષણે તેને આપ્યાં તે લઈને બ્રાહ્મણ આ નગરમાં આવ્યું. પેલે સેની આ બ્રાહ્મણને ધનવાળો જાણ કપટપણાથી પિતાને ઘેર લઈ જઈ આભૂષણે ગ્રહણ કરી તમારી પાસે આવી રાજકુમારને હણાયાની વાત કરી. વિચાર મૂઢ બનેલા એવા તમે વિચાર કર્યા વગર વિડંબના કરવા પૂર્વક બ્રાહ્મણની આવી દશા કરી. તે વાંદરાએ તરત આવી મને કહ્યું. તેથી અમારા ઉપકારીને દુઃખ દેનાર એવા તમને હું શી રીતે મૂકું ? “શિષ્ટનું પાલન અને દુષ્ટને નિગ્રહ કરે એ નીતિ વાક્યનું સ્મરણ કરી હું રાજકુમારને ડંખે. તે વખતે રાજા સર્વ લેકોની સમક્ષ પિતાના આત્માની નિંદા કરવા લાગે. બ્રાહ્મણ અને નાગને ખમાવીને કહ્યું, કે હે નાગરાજ! હવે જેવી તમારી આજ્ઞા હોય તેમ હું Page #308 -------------------------------------------------------------------------- ________________ [૨૯૩ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદઃ ૧૦૮ કરૂં.” ત્યારે નાગે કહ્યું, કે જે તું લાખ રૂપિયાની કૃપા અને દશ ગામ આ બ્રાહ્મણને આપે તે હું છોડું. તે સાંભળી રાજાએ તેમ કબુલ કરી, બ્રાહ્મણને તે પ્રમાણે સત્કાર કર્યો અને કુમાર પણ વિષ રહિત થશે. કૃતના એવા સેનીને રાજાએ વધ માટે આદેશ આપ્યું. પણ બ્રાહ્મણે કૃપાથી તેને છોડાવ્યું. માટે આ સેની પિતાની માનું પણ તેનું ચોરનાર એવાને આપણે સહાય કરવા અહીં લાવ્યા અને આ શિલા દેખાડી તે ઠીક કર્યું નહી, પહેલેથી જ કાંઈ બહાનું કાઢીને ઘણ છીણી વગેરે ઉપકરણે માગી લીધા હેતતે સારું થાત, હવે તે “સાપે છછુંદર ગળ્યા જેવું થયું છે. વળી આ શિલા એક દિવસમાં ટુકડા કરી શકાય તેમ નથી, આ કાર્ય પુરૂં કરતાં ઘણું દિવસે થાય તેમ છે. પ્રાતઃકાળ થયે લેવાશે તેટલું ધન લઈ આપણે તથા આ સેની પોતપોતાના ઘરે જઈશું. ઘેર ગયા પછી આ સેની, ઘણા સુવર્ણનું સ્મરણ થવાથી આકુલ-વ્યાકુલ થશે. કારણ કે એક રતી માત્ર પણ સુવર્ણ જેઈ જેનું ચિત્ત વિહવળ થાય તેને આટલું બધું આ સુવર્ણ જોઈશું શું ન થઈ જાય? એથી જરૂર આ કેઈ બળવાન સહાયકની સાથે ભાગ કરી આખી શિલા ઉપાડી જશે અને આપણા માથે ઘણું સુવર્ણ લઈ ગયાને આરોપ મૂકી આપણને કલંક આપી મહાસંકટમાં નાખશે, માટે હવે આપણે અહીં શું કરવું? તે સાંભળી એક જણે કહ્યું કે-જે મારૂં કહેવું કરશે તે કાંઈ પણ વિષ્ણ આવશે નહિ. તેઓએ કહ્યું કે કેવી રીતે? તેણે કહ્યું કે Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ઘણ અને છીણીએ તે આપણા હાથમાં આવી છે. તે તે ઘણ અને છીણી વડે ઉપર દેખાતું સુવર્ણ લઈ અને બાકીનું ધૂળથી ઢાંકી દઈને જઈએ અને પછી જ આવી આપણું ઈચ્છિત કાર્ય કરીશું. માટે જ્યારે આ સોની આવે ત્યારે તેને કહેવું કે “જલદી પાણી કાઢી આપ. અમને તરસ લાગી છે. આ સાંભળી જ્યારે તે પાણી કાઢવા કૂવા ઉપર જાય ત્યારે પાછળથી આપણે બધાએ એકઠા થઈને હાથ વડે ખેંચી એને કૂવામાં નાંખી દે. તેમ કરવાથી ઠંડા પાણીએ ખસ જશે.” આ સાંભળી બધાએ અનુમતિ આપી, તેટલામાં તે સેની પણ દેહ ચિંતા કરીને આવ્યું. ત્યારે ચોરેએ કહ્યું કે હે ભાઈ! અમને તું જલદી પાણી ખેંચી આપ, આટલું સરસ ભેજન આરોગવાથી અમને ખૂબ જ તૃષા લાગી છે. તે સાંભળી સોનીએ વિચાર કર્યો કે- હવે મોદકનું ઝેર ચઢવા લાગ્યું છે. તેથી પાણી પીને સર્વ ભૂમિ ઉપર પડશે અને દીર્ઘનિદ્રાને એટલે મરણને પામશે. ત્યાર પછી સર્વ ધન હું જ ગ્રહણ કરીશ.” એ પ્રમાણે રૌદ્રધ્યાન કરતે તે તેની પાણી ખેંચવા લાગે. તેટલામાં જ પ્રથમથી સંકેત પ્રમાણે તેઓએ સેનીને કૂવામાં નાખી દીધું. ત્યાર પછી ચેરે પણ એક ઘડી માત્રમાં અગાઉ ઝેરના લાડવા ખાધા હોવાથી મૃત્યુ પામ્યા. આ સર્વ વૃત્તાંત સરસ્વતીને બતાવી લક્ષ્મી બોલી કે- હે સરસ્વતી! જગતમાં ધનહી આત્માઓનું આ આ આશ્ચર્ય જોયું? આ દશ જણાએ, ધનરૂપી અગીયારમાં પ્રાણની પ્રાપ્તિ માટે પોતાના દેશે પ્રાણ ગુમાવ્યા, પણ Page #310 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્વતીને સંવાદઃ ૧૦૮ [ ૨૫ કેઈએ અગીયારમે પ્રાણ જે ધન તે પ્રાપ્ત કર્યું નહી. હું મનુષ્યને સેંકડે અને હજારે દુઃખમાં નાંખુ છું, રેગ વડે પીડું છું, ચાબુકના પ્રહારેથી મારું છું, ભિક્ષા મંગાવું છું, કેદખાનામાં નંખાવું છું. વધારે શું કહું? કોઈ પામેલે શત્રુ પણ જેવું ન કરે તેવાં સર્વ દુઃખ હું આપું છું, તે પણ સંસારી જી મારે કેડે મૂકતાં નથી. મારા માટે માતા, પિતા, પુત્ર, મિત્ર, ભાઈ, ચાકર, ગુરૂ વગેરેને પણ છેતરે છે અને તિરસ્કાર કરે છે અને તેઓને વિશ્વાસ ઘાત પણ કરે છે. કુળ, જાતી, દેશ, ધર્મ અને લજજા છોડી મારે માટે જ બધે ભ્રમણ કરે છે, તેમજ લહમીની ઈચ્છાવાળા તેઓ અકૃત્ય પણ કરે છે, ખરાબ બોલે છે અને અવિચારવાનું વિચારે છે. માત્ર એક જિનેશ્વરના વચનથી વાસિત અંત:કરણવાળા પંચમહાવ્રતને ધારણ કરનારા મુનિએની પાસે મારું કાંઈપણ ચાલતું નથી. તેઓ અનેક પ્રકારે સારી નિંદા કરે છે, મારી મેટાઈને નાશ કરે છે. મારી સંતતિરૂપ કામ અને ભેગોને ત્યાગ કરી, નાકના મળની જેમ દુર ફેંકી દઈ આ અસાર છે એમ નિંદા કરી, વનમાં જઈ, અશોકવૃક્ષ નીચે ઉભા રહી, ભારની જેમ સર્વ બાહ્ય-ઉપાધિને ત્યાગ કરી, મલિન વસ્ત્રવાળા, સ્નાનરહિત થઈ, ત્યાગ વૃત્તિવાળા, “લક્ષ્મી અને વૈભવને ન ભેગવવાં તેવી પ્રતીજ્ઞા કરી દરેક દેશમાં વિચરે છે. વળી જ્યાં ત્યાં પણ લેકેને સમુદાય ભેગો થાય ત્યાં હંમેશા મને તથા મારા કામગરૂપી પુત્રોને નિંદે છે. તેમજ તેઓ પિતાના વચનની ચાતુરાઈથી મારી અને મારા Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ ઇન્દ્રિઓના વિષયોને અંતમાં વિરસ અને કડવા ફળ આપનારા છે, એમ કહી સર્વના ચિત્તોને મારાથી અને મારા વિષયથી વિમુખ કરે છે. તેમજ “આ લક્ષ્મી ચપલા, કુટિલા, સ્વેચ્છાચારીણી છે વગેરે કલકે આપી કેટલાયને ઘરે ત્યાગ કરાવે છે અને પિતાના જેવા કરે છે. વળી તપ, જપ અને ધ્યાન વગેરે વિવિધ ઉપાયે વડે અવશ્ય મને દાસીરૂપે સેવા કરવા માટે પ્રેરણ કરે છે. તેનાં આંગણામાં લાખો અને કરોડની સંખ્યા વડે મારે વરસવું પડે છે, વળી તે મુનિએ શુકલ ધ્યાનથી મારી ઈચ્છારૂપી બીજને બાળી, ભસ્મ કરી, કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ અવસરે વિવિધ પ્રકારના દેને સમૂહ ભેગો થઈ, મારૂં રહેવાનું સ્થાન જે કમળ તે મુનિઓના પગ નીચે મૂકી તેનું આસન કરે છે. વળી તેના ઉપર બેસી તે મુનિઓ મારું નિર્મૂળ ઉખેડવા માટે દેશના આપે છે અને ઘણા ભવ્ય જીવોને પિતાના જેવા કરે છે અને બીજા કેટલાકને દેશવિરતિ આપે છે, તેઓ પણ ઘરમાં રહા છતાં વ્યવહાર શુદ્ધિથી પરિગ્રહનું પ્રમાણ કરી, સત્ય અને સંતોષથી મને અધિક પ્રાપ્ત કરે છે. તેમજ નીતિશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે વ્યવહાર કરતાં નિઃસ્પૃહ ભાવને દેખાડતા કામ અને ભેગમાં મારે વ્યય કરતા છતાં પણ અત્યંત ગાઢ વિલાસથી જિનચૈત્ય, પ્રતિમા, જ્ઞાન, વગેરે સાત ક્ષેત્રોમાં અધિક ધન વાપરે છે, વળી દરેક ક્ષણે ક્ષણે લેકેની સમક્ષ મારી નિંદા અને તિરસ્કાર કરનારા મુનિઓને હું સાંભળું છું, તે પણ તેનું ઘર ત્યાગ કરવાને Page #312 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી અને સરસ્તી સંવાદ ઃ ૧૦૮ [ ર૯૭ હું શક્તિમાન થતી નથી, ઉલટું તેના ઘરમાં જાણે વૃદ્ધિ પામવાની ઈચ્છા કરતી હોય તેમ હું વસુ છું. વળી તેઓ એક પુણ્યાનુબંધી પુણ્યથી મને બંધનમાં નાંખે છે, કે જેનાથી પ્રત્યેક જન્મમાં મારે તેમનું દાસીપણું કરવું પડે છે. પગલે પગલે નિધાન દેખાડીને સર્વ રીતે ચારેતરફ વૃધ્ધિ પામીને મારે તેઓને આધીન રહેવું પડે છે. તેઓનું કાંઈ પણ પ્રતિકૂળ કરવાને હું શક્તિમાન નથી. છેવટે પાછા મને વગોવી નિંદા કરી તૃણની જેમ ત્યાગ કરી મુક્તિપુરીમાં જાય છે. આવા પ્રકારના શ્રી જિનેશ્વર શાસનના ઉપાસક એવા ભવ્ય જીવોને છોડી સર્વે સંસારી જ મારા સેવકો છે, તેમને હું હજારો વાર દુઃખ આપું છું. તે પણ તેઓ મારા ચરણની ઉપાસના અને મારી ઝંખના મૂકતાં નથી. મારા માટે તપ, જપ, કાય કલેશથી પાપાનુબંધી પુણ્ય પેદા કરે છે. પણ હું તેને ચારે તરફથી વૃદ્ધિ બતાવીને છેવટે નરક કે તિર્યગતિમાં નાખું છું. તિર્યંચગતિમાં ગયેલા તેઓ નિધાનરૂપે રહેલી મને ઢાંકીને ઉપર બેસી સેવે છે, વળી કેટલાંક અજ્ઞાનકષ્ટ કરવાથી દેવગતિમાં ઉત્પન્ન થાય છે, તેઓ પણ બીજાની ભૂમિમાં રહેલાં દ્રવ્ય રૂપવાળા મારા સ્વરૂપને આશ્રય કરી કારણ વિના ત્યાં જ પડયા રહે છે. અને લોકોને માટીરૂપે અથવા કોલસારૂપે મને બતાવે છે. માટે હે ભગવતી ! સરસ્વતી ! સર્વ સંસારી જીની મોટાઈ હંમેશા મારી પ્રાપ્તિથી જ ગણાય છે, કેવળ જે કઈ મેક્ષના અથી મનુષ્યો છે. તેઓ જ તારી ઉપાસનામાં આસક્ત બની તારી મોટાઈ ગણે છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ આ પ્રમાણે લક્ષ્મીનું વચન સાંભળી સરસ્વતીએ કહ્યું, કે-“હે બહેન ! એક તે તારું મોટું દૂષણ છે-જે પિતાના સેવક લેકોને મનુષ્યભવ વગેરેમાં વૈભવ વગેરે આપીને અને સુખ વગેરે દેખાડીને નરકમાં નાખે છે. પિતાના આશ્રિતને ઉધ્ધાર કરે એ જ મહાત્માઓને ઉચિત છે. તે સાંભળીને લક્ષ્મી બોલી કે હે બહેન! તું વિદુષી થઈ આવું કૃતનું જડપણું કેમ પ્રગટ કરે છે? કેવળ હું નરકમાં નાખું છું. એમ નથી. પણ મેહ રાજા વડે પ્રેરણા કરાયેલા પાંચ ઈન્દ્રિ, વિષય, અજ્ઞાન, વ્યસન, કમભાગે વગેરે જેને નરકગતિમાં નાંખે છે. પણ મારા બળથી વિવેક બુધિવાળા પરમપદના સાધને જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરી ઘણા જ સચ્ચિદાનંદરૂપી મેક્ષને પામેલા સંભળાય છે. શાસ્ત્રમાં પણ “કનકથી મુક્તિ એ પ્રમાણે ગવાય છે. તેમજ તારી પ્રાપ્તિમાં પણ મહાસત્વશાળી શ્રુતકેવળીઓ પણ મેહ રાજાથી પ્રેરાયેલા પ્રમાદના સેવનથી અનંત છે તિર્યંચ ગતિમાં પરિભ્રમણ કરે છે. તે શું તારૂં દૂષણ નથી? “આ પ્રમાણે લક્ષ્મી દેવીનું વચન સાંભળી કાંઈ હસીને સરસ્વતીએ કહ્યું, કે-હે બહેન ! વિવાદને ભાંગનાર અને તારા તથા મારા મહવને પિષણ કરનાર એક જ વાકય હું તને કહું છું, તે તું સાંભળ. જે કેઈને આપણી પ્રાપ્તિમાં મહા પુરૂષને સમાગમ, વિવેકરૂપી લોચનને લાભ, અને જિનેશ્વર ભગવંતના શાસનરૂપી રત્નની પ્રાપ્તિ થાય છે. તેઓ ત્રિવર્ગ-(ધર્મ, અર્થ અને કામના પરસ્પર અબાધિત સાધન)ને પ્રાપ્ત કરી પરમપદને Page #314 -------------------------------------------------------------------------- ________________ લદ્દમી અને સરસ્વતીને સવાદ [ ૨૯૯ : પામે છે. કહ્યું, છે કે-‘જો પૂર્વનાં કોઈ પણ ભવમાં જિનેશ્વર ભગવંતનું શાસનરૂપી રત્ન અને વિવેકરૂપી ચક્ષુના લાભ મલ્યા હાત તે તે જ ભવમાં અવશ્ય કલ્યાણ થયું હોત,’ આ પ્રમાણે તેમને વિવાદ નાશ પામ્યા. અને તે બન્ને સરસ્વતી અને લક્ષ્મી-દેવીએ પોતપોતાને સ્થાને ગઇ. ઉપદેશ :-અહી સરસ્વતીદેવી અને લક્ષ્મીદેવીંના વિવાદવાળી સુઐાધ આપનારી કથા સાંભળી હું ભવ્ય જીવ! તમે સદાચારમાં હમેશા રાગવાળા થાઓ. લક્ષ્મી અને સરસ્વતી સ ́વાદમાં એકસો આઠમી કથા સમાપ્ત. ‘પ્રશસ્તિ’ પ્રતિભાશાલી અને પ્રતાપી, તપગચ્છરૂપી આકાશના આંગણામાં સૂર્ય સમાન, ઘાર બ્રહ્મચર્યને ધારણ કરનારા દાદાગુરૂ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજને હું નમસ્કાર કરૂ છુ.........!! (૧) ।। જેની કૃપાથી મારા જેવા મઢ બુધ્ધિવાળા પણ ગ્રંથની– રચનામાં શક્તિમાન થાય છે તે સમયજ્ઞ ગુરૂમહારાજ શ્રી વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજને હું નમસ્કાર કરૂ છું.....(૨)u Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ - તેમના શિષ્ય કસ્તૂરસૂરિજી મહારાજે સંવત ૨૦૨૬ના વર્ષમાં ભવ્ય જીવોને બંધ કરવા માટે આ કથાઓ રચી છે........ (૩) છે સાબરમતી નગરીમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન નના સાનિધ્યમાં આ પ્રાકૃત વિજ્ઞાન કથાને બીજો ભાગ પૂર્ણ કર્યો છે....... (૪) પંચપરમેષ્ઠિમાં રહેલા ૧૦૮ ગુણ હૃદયમાં હંમેશા સ્મરણમાં રહે તે હેતુ લક્ષ્યમાં રાખી એક આઠ કથાઓ લખી છે....... (૫) છે જ્યાં સુધી લવણ સમુદ્ર છે. તેમજ નક્ષત્રોથી સુશોભિત મેરૂપર્વત છે, આકાશમાં સૂર્ય અને ચંદ્ર છે. ત્યાં સુધી આ કથાઓ ક્યુ પામે છે (૬) શ્રીતપગચ્છાધિપતિ શ્રીકદંબગિરિ વગેરે અનેકતીર્થોના ઉધ્ધારક શાસનપ્રભાવક આબાલબ્રહ્મચારી સૂરિચક્રવર્તી આચાર્ય વિજ્યનેમિસૂરીશ્વરજીના પટ્ટાલંકાર સમયજ્ઞ વાત્સલ્યવારિધિ આચાર્ય શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજીના પટ્ટધર સિદ્ધાંત મહેદધિ પ્રાકૃતભાષા વિશારદ આચાર્ય વિજય કસ્તૂરસૂરિજીને રચેલ પ્રાકૃત વિજ્ઞાન કથાને બીજો ભાગ સમાપ્ત. Page #316 -------------------------------------------------------------------------- _