________________
૧૫૨ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાએ
નહી. કારણ કે ખીજાના પાપની ગણત્રી કરાય તો તેનુ પાપ તેને લાગે છે. કહ્યું, છે કે-અતિથિ અને નિંદા કરનાર અને મારા બાંધવા છે. નિંદા કરનારો પાપ દૂર કરે છે અને અતિથિ સ્વર્ગમાં લઈ જાય છે. તેથી તે વેશ્યાની ઈર્ષ્યા કરી એથી કાંકરા કીડા થયા. આ જાણી તે તાપસી તે ઘરના ત્યાગ કરી બીજે રહેવા ગઈ અને પરિને દા છેડવાથી તેણી સુખી થઇ.
:
ઉપદેશ :—અહિં પારકાની નિંદા કરનારી તાપસીનું સ્વરૂપ જાણી પેાતાનું હિત ઇચ્છનારે પરિતાન કરવી જાઇએ.
તાપસીની કથા ૯૦મી સમાપ્ત.
—પ્રમધ પંચશતીમાંથી,