SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮) પ્રાકૃત વિજ્ઞાન કથાઓ સંયમની આરાધના કરવા પૂર્વક સિદ્ધિપદને પામશે. સુલસા શ્રાવિકા પણ હૃદયરૂપી કમળમાં એક વીર જિનેશ્વર દેવને જ ધ્યાન ધરતી. સર્વગુણમાં ઉત્તમ સ્થિરતા રૂપ આભુષણ વડે સમ્યકત્વને ભાવતી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી આ જ ભારતક્ષેત્રમાં આવતી વિશીમાં ચોત્રીશ અતિશયોથી યુકત “નિર્મમ” નામના પંદરમાં તીર્થકર થશે. આ પ્રમાણે જે મનુષ્ય તીર્થકર ભગવંતને સ્થિરતા ભાવથી હૃદયમાં ધારણ કરશે તે ત્રણ જગતના શિખર સમાન તીર્થકર પદને પામશે. ઉપદેશ –સમ્યક્ત્વ ભાવથી ભૂ વિત સુલસા શ્રાવિકાનું આ ચરિત્ર સાંભળી હે ભવ્ય જી ! તમે પણ તે પ્રમાણે સ્થિરતાપૂર્વક મનમાં શ્રી વીર જિનેશ્વરનું ધ્યાન ધરે. સમ્યક્ત્વ દર્શનના પ્રભાવ ઉપર સુલસી શ્રાવિકાની ૧૦૪ મી કથા સમાપ્ત. –આત્મ પ્રબોધમાંથી,
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy