SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ દમસાર મુનિની કથા : ૧૦૨ [ ૨૧૧ વંતે કહ્યું-કે હે દમસાર! અમારા સમુદાયમાં કેઈ સાધુ કે સાવી કષાય કરે છે તે પિતાને સંસાર વધારે છે. અને જે ઉપશમ પામે છે તેને સંસાર અલ્પ થાય છે. આ પ્રમાણે વચન સાંભળી દમસાર મુનિ કહે છે કે- હે ભગવંત! મને ઉપશમના સારવાળું પ્રાયશ્ચિત આપે. તે વખતે ભગવંતે તપશ્ચર્યા કરવા રૂપ પ્રાયશ્ચિત આપ્યું. ત્યાર પછી દમસાર મુનિ સંયમ અને તપથી પિતાના આત્મરમણતામાં રમતાં વિચરે છે. તે વખતે પ્રમાદ જનિત દેષની નિંદા કરતા, ગહ કરતા શુભ ધ્યાનથી તે દમસાર મુનિને સાતમે દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવેએ તેમને મહિમા કર્યો ત્યાર પછી દમસર મુનિ ઘણા લેકેને પ્રતિબંધ કરી બાર વર્ષ સુધી કેવલી પર્યાય પાલન કરી અંતે સંલેખના કરી સિદ્ધિ પદને પામ્યા. ઉપદેશ – પરમ ઉપશમ ગુણથી ભૂષિત દમસાર મુનિનું બધ કરનારું દષ્ટાંત સાંભળી હે ભવ્ય જ! તમે પણ હંમેશા ઉપશમ ભાવને ધરનારા થાઓ. ઉપશમ ગુણ ઉપર દમસાર મુનિની ૧૦૨ એક બેમી કથા સમાપ્ત. –આત્મ પ્રબોધમાંથી,
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy