SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ આ પ્રમાણે લક્ષ્મીનું વચન સાંભળી સરસ્વતીએ કહ્યું, કે-“હે બહેન ! એક તે તારું મોટું દૂષણ છે-જે પિતાના સેવક લેકોને મનુષ્યભવ વગેરેમાં વૈભવ વગેરે આપીને અને સુખ વગેરે દેખાડીને નરકમાં નાખે છે. પિતાના આશ્રિતને ઉધ્ધાર કરે એ જ મહાત્માઓને ઉચિત છે. તે સાંભળીને લક્ષ્મી બોલી કે હે બહેન! તું વિદુષી થઈ આવું કૃતનું જડપણું કેમ પ્રગટ કરે છે? કેવળ હું નરકમાં નાખું છું. એમ નથી. પણ મેહ રાજા વડે પ્રેરણા કરાયેલા પાંચ ઈન્દ્રિ, વિષય, અજ્ઞાન, વ્યસન, કમભાગે વગેરે જેને નરકગતિમાં નાંખે છે. પણ મારા બળથી વિવેક બુધિવાળા પરમપદના સાધને જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરી ઘણા જ સચ્ચિદાનંદરૂપી મેક્ષને પામેલા સંભળાય છે. શાસ્ત્રમાં પણ “કનકથી મુક્તિ એ પ્રમાણે ગવાય છે. તેમજ તારી પ્રાપ્તિમાં પણ મહાસત્વશાળી શ્રુતકેવળીઓ પણ મેહ રાજાથી પ્રેરાયેલા પ્રમાદના સેવનથી અનંત છે તિર્યંચ ગતિમાં પરિભ્રમણ કરે છે. તે શું તારૂં દૂષણ નથી? “આ પ્રમાણે લક્ષ્મી દેવીનું વચન સાંભળી કાંઈ હસીને સરસ્વતીએ કહ્યું, કે-હે બહેન ! વિવાદને ભાંગનાર અને તારા તથા મારા મહવને પિષણ કરનાર એક જ વાકય હું તને કહું છું, તે તું સાંભળ. જે કેઈને આપણી પ્રાપ્તિમાં મહા પુરૂષને સમાગમ, વિવેકરૂપી લોચનને લાભ, અને જિનેશ્વર ભગવંતના શાસનરૂપી રત્નની પ્રાપ્તિ થાય છે. તેઓ ત્રિવર્ગ-(ધર્મ, અર્થ અને કામના પરસ્પર અબાધિત સાધન)ને પ્રાપ્ત કરી પરમપદને
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy