Book Title: Gurutattvavinischay Part 2
Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/001508/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ विनिश्चयः गुरुतत्त्वावान SIMANS सब LIKEO ए४४४४४४४४४४४ KAR सलि प्रकाशकः जैन साहित्य विकास मंडल, बंबई-५६ Jain Education memONCI TOTIVe arersonal use my Page #2 -------------------------------------------------------------------------- ________________ Jalin Education International Page #3 -------------------------------------------------------------------------- ________________ ॥ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः ॥ વાન-પ્રેમ- હીરજુ કો નમઃ || _| | નમઃ | गुरुतत्त्वविनिश्चयः ગુજરાતી ભાવાનુવાદ [[ભાગ બીજો: ઉલ્લાસ ૩–૪] : સટીક મૂલ ગ્રંથકાર : લધુહરિભદ્રસૂરિબિરુદધારી ન્યાયવિશારદ મહેપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવર : ભાવાનુવાદકાર : સિદ્ધાંતમહોદધિ સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મ. ના પટ્ટાલંકાર પરમગીતાર્થ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન ગણિવર્ય પ. પૂ. શ્રી લલિતશેખરવિજયજી મહારાજના વિનય ગણી શ્રીરાજશેખરવિજયજી lu ૨ : પ્રકાશક : જેન સાહિત્ય વિકાસ મંડળ, ૬-બી, સ્વામી વિવેકાનંદ રોડ, ઈરલા, વિલે-પારલે (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૬. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી, મેનેજીંગ ટ્રસ્ટી જૈન સાહિત્ય વિકાસ મંડળ, ૯૬-ખી, સ્વામી વિવેકાનંદ માર્ગ, ઇરલા, વિલે-પારલે (પશ્ચિમ) મુખઈ-૪૦૦ ૦૫૬ 卐 પ્રથમ આવૃત્તિ. પ્રતઃ ૮૦૦ વિ. સ. ૨૦૪૩ ઈ. સ. ૧૯૮૭ સર્વ હક્ક સ્વાધીન 卐 મૂલ્ય 卐 રૂ. ૬/ સુક ઃ પૂજા પ્રિન્ટર્સ એન્ડ ટ્રેડર્સ, મહેદી કૂવા, અમદાવાદ-૩૮૦૦૦૧. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન પરમ પૂજ્ય, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજીની પ્રેરણાદાયી, વિવિધ વિષયો પરના સાહિત્યિક ગ્રંથરચનાઓના અનુવાદ કરીને સામાન્ય જનસમાજ સુધી પહોંચાડવાના પ્રશસ્ત પ્રયાસે થઈ રહ્યા છે. તેમાં અમારો નમ્ર ફાળે આપવા માટે સિદ્ધાન્ત મહેદધિ સ્વ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબના પટ્ટાલંકાર, પરમગીતાર્થ સ્વ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. સાહેબના શિષ્યરત્ન પ. પૂ. ગણિવર્ય શ્રી લલિતશેખર વિજયજી સાહેબના શિષ્ય પ. પૂ. ગણિવરશ્રીરાજશેખર વિજયજી મ. સાહેબે કરેલ “ગુરુતત્વવિનિશ્ચય–ના ગુજરાતી ભાવાનુવાદનો ભાગ પહેલો ? ઉલ્લાસ ૧-૨ વિક્રમ સં. ૨૦૪૧માં પ્રકાશિત કર્યો હતો. હવે તે જ ગ્રંથના ભાવાનુવાદને ભાગ બીજે ઃ ઉલાસ ૩-૪ પ્રકાશિત કરીને આ કાર્ય સંપન્ન થતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી દાદર જેન પષધશાળા ટ્રસ્ટ, આરાધના ભવન તરફથી અંકે રૂપિયા ૫૦૦૦) તેમજ શ્રી વિલેપારલા તાંબર મૂર્તિપૂજક જૈનસંઘ અને ચેરીટીઝ તરફથી અંકે રૂપિયા ૫૦૦૦) અમારી સંસ્થાને આ ગ્રંથના પ્રકાશન માટે મળ્યા છે તેનો સાભાર સ્વીકાર કરવામાં આવે છે. ઉપકાર સ્મૃતિ: આયંબીલ વર્ધમાન તપની ઓળીના આરાધક અને “ધર્મ સંગ્રહ આદિ અનેક ગ્રંથના ભાષાંતરકાર પ.પૂઆચાર્યદેવ શ્રીમદ્વિજય ભદ્રંકર સૂરિ મહારાજે આ ગ્રંથના બીજા ભાગને ભાવાનુવાદ છપાયા પહેલાં તપાસીને આ ગ્રંથનું ગૌરવ વધાર્યું છે. લિ. જયાત” ઈરલા બ્રીજ ૧૦૫, સ્વામી વિવેકાનંદ માર્ગ વિલેપારલે (પશ્ચિમ) મુંબઈ-૪૦૦૦૧૬. તા. ૨૫-૩-૮૭. ચંદ્રકાન્ત અમૃતલાલ દોશી, પ્રકાશક, Page #6 -------------------------------------------------------------------------- ________________ આયંબિલના અનવરત-અણનમ આરાધક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજા આ મહાપુરુષના જીવનને એ પણ એક ભૂતકાળ હતું કે, જ્યારે આયંબિલની રસોઈ જોતાં જ -ઉબકા આવતાં અને ઉલટી થઈ જતી. એમના જ જીવનને વર્તમાનકાળ છે કે આજે ૧૦૦+૧૦૦+ ૫૯ ૨૫૮ મી ઓળીની તાજેતરમાં જ પૂર્ણાતિ થઈ છે. કોઈને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી દે, એવા - આ આંકડા છે. કેઈને પણ અહોભાવથી હાથ જોડાવી દે, એ આ તપવિક્રમ છે. ચાલે, આ તપસિદ્ધિના તબકકાવાર દર્શન મેળવીએ. ૯૭ર માં જન્મ પામનાર આ મહાતપસ્વીએ ૧૯૯ માં ૧૮ વર્ષની ભરયુવાન વયે સંયમ અંગીકાર કરીને બે વર્ષ બાદ એવી કઈ પનોતી પળે વર્ધમાન-તપનો પાયો નાખે કે આ પાયા પર ઓળીના માળ પર માળ ચાતા જ રહ્ય: ૧૦૦ મી ઓગળીએ પૂર્ણ થતા વર્ધમાન–તપને આ. મહાપુરુષે બે-બે વાર પૂર્ણ કર્યો અને આજે ત્રીજી વાર પૂર્ણ કરવાની ભાવના સાથે તેઓ ૫૯ મી ' ઓળી સુધી પહોંચી ગયા છે. પહેલીવાર ૧૦૦ મી ઓળીના પારણને મહોત્સવ સિદ્ધાંત મહોદધિ પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની તારક નિશ્રામાં સુરેન્દ્રનગરમાં ઉજવાયે. એ વખતે પૂ. પં. શ્રી કાંતિવિજયજી ગણિવરશ્રીને પણ ૧૦૦ મી ઓળી પૂર્ણ થઈ હતી. - બીજીવાર ૧૦૦ ઓળીને પૂણદતિ મહત્સવ સુવિશાલગચ્છાધિપતિ પૂ. આ. શ્રીમદ્ - વિજ્ય રામચન્દ્ર સુરીશ્વરજી મહારાજા આદિ ૧૫ આચાર્ય ભગવંતોની નિશ્રામાં અમદાવાદ-ગીરધર નગરમાં અપૂર્વ શાસનપ્રભાવના સાથે ઉજવાયો. એ વખતે પૂ. પં. શ્રી કાંતિવિજયજી ગણિવરના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી નરચન્દ્ર વિ. મ. તથા પૂ. આ. શ્રી જયંતશેખર સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી દિવ્યાનંદ વિ. મ. ને પણ ૧૦ ૦ ઓળી પૂર્ણ થઈ હતી. આમ, બે વાર ૧૦ • ઓળી પૂર્ણ કરીને પૂજ્યશ્રી હાલ ત્રીજીવાર ૧૦૦ મી ઓળીની આરાધના - પૂર્ણ કરવાના મનોરથ સાથે ૫ મી ઓળી સુધી પહોંચી ચૂક્યા છે. જીવનના ૭૧ મા અને સંયમના પક મા વર્ષમાં પ્રવેશી ચૂકનારા આ વર્ધમાનતપપ્રભાવક પ્રથમવાર ૧૦ ૦ ઓળી ૨૧ વર્ષમાં (૧૯૯૨ થી ૨૦૧૭) પૂર્ણ કરી. બીજીવારની ૧૦૦ એળી પણ ૨૧ વર્ષ માં (૨ ૦૧૩ થી ૨૦૩૪) પૂર્ણ કરનાર આ મહાપુરુષે ૯ વર્ષના ગાળામાં (૨૦-૩૪ થી ૨૦૪૩) ૫૯ ઓળીની આરાધના તાજેતરમાં જ પૂર્ણ કરી છે. આ આરાધનાના લગભગ ૧૮ વર્ષ સુધીના આયંબિલ તે ભર ઉનાળામાં પૂજ્યશ્રીએ ઠામ–ચોવિહાર (આયંબિલ કરીને ઉડ્યા બાદ પાણીનો ત્યાગ) કર્યા હતા. સુદ-૧૧ અને સુદ-૫ ની ચાલુ ઓળીમાંય ઉપવાસ તપ દ્વારા આરાધના આજ સુધી અખંડ ચાલુ છે. આ બધી વિક્રમાદિતવિક્રમ સજક વિગત છે. પણ પિતાના પરમગુરુદેવ ચારિત્રચૂડામણિ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા તથા ગુરુબાંધવ સમર્થ શાસનપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પુણ્યપ્રભાવે આવી વિરલ સિદ્ધિ આ તપમૂર્તિને સહજ રીતે વરતી આવી છે. તપની સાથે ચંદન જેવો શીતળ સ્વભાવ-પ્રભાવ ! શાસનપ્રભાવક પ્રસંગોની હારમાળા રચાતી હોવા છતાં વિશિષ્ટ વિનમ્રતા ! આ અને આવા વિરલ ગુણોના સંગમ સમાં પૂ. આચાર્ય દવ શ્રીમદ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજાની તપસિદ્ધિને આપણે નમસ્કાર કરીએ અને શાસનદેવને પ્રાર્થના કરીએ કે, વધમાન તપના પ્રભાવક ઈતિહાસમાં અજોડ, વિક્રમસર્જક અને અભૂતપૂર્વ પ્રકરણ ઉમેરનારા પૂજ્યશ્રી આથી ય વધુ રોમાંચક પૂછો જોડવામાં સબળ સફળ બની રહે ! i Page #7 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્યનિષ્ણાત ત્રિશતાધિકમુનિગણનેતા પ. પૂ. આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન તરત્નમહોદધિ સુવિશુદ્ધસંયમી પૂજયપાદ આચાર્યદેવ શ્રી રાજતિલકસૂરિ મહારાજ જન્મ-વિ. સં. ૧૯૭૨ ચલોડા (તા. ધોળકા, જિલ્લો-અમદાવાદ ) દીક્ષા-વિ. સં. ૧૯૯૦ અષાઢ સુદ ૧૪ અમદાવાદ પંન્યાસપદ-વિ. સં. ૨૦૨૨ વૈ. સુદ ૮ ખંભાત આચાર્યપદ-વિ. સં. ૨૦૨૯ મા. સુ. ૨ રાજપુર-ડીસા. સાંસારિક નામઃ રતિલાલ, પિતાનું નામ-પ્રેમચંદભાઈ, માતાનું નામ-સમરથ બેન. Page #8 -------------------------------------------------------------------------- ________________ Page #9 -------------------------------------------------------------------------- ________________ ગુરુતત્ત્વવિનિશ્ચયના વિષયાનુક્રમ ત્રીજો ઉલ્લાસ ગાથા વિષય ૧ મેાક્ષાથી ને સુગુરુ નહિ ત્યાગવાના ઉપદેશ. ટીકા-ગુરુવિષયક ચતુર્થંગી. ૨-૪ સારણાદિ નહિ કરનાર ગુરુની અચેાગ્યતા. પ સ્વગચ્છમાં સારણાદિના અભાવે ગચ્છાન્તરમાં ઉપસર્પના સ્વીકારવાની અનુજ્ઞા અને તેની પરિપાટી-વિધિ કહેવાની પ્રતિજ્ઞા. ૬-૬૨ ઉપસપદાની પરિપાટી-વિધિ ૬ ઉપસંપદા સ્વીકારવાનાં કારણેા. ૭-૧૯ ભિક્ષુને જ્ઞાનાર્થે ઉપસર્પઢા સ્વીકારતાં લાગતા અતિચારા, તેનુ પ્રાયશ્ચિત્ત, આક્ષેપ-પરિહારે, અને આભાવ્યાનાભાવ્યના વિધિ. ૨૦ ભિક્ષુને જ્ઞાનાથે ઉપસમ્પન્ના સ્વીકારવાના ઉત્સગ થી વિધિ. ૨૧-૨૨ ઉપસમ્પઢા સ્વીકારતા પહેલાં ગુરુને પુછવાના વિધિ. ૨૩-૨૫ ભિક્ષુને જ્ઞાનાર્થે ઉપસર્પદા સ્વીકારવાના અપવાદથી વિધિ. ૨૬-૩૦ પ્રતીછકાચાય, મુખ્ય આચાર્ય દેવગત થયા પછી ગચ્છની રક્ષા કરે ત્યારે આભાવ્યાનાભાવ્યના વિભાગ, પ્રતીચ્છકા ચાને પૂર્વાચા ના ગચ્છમાં અવશ્ય રહેવાના કાળનુ પ્રમાણ, મુખ્ય આચાયના સાધુઓને તૈયાર કરવાના વિધિ અને તે પ્રમાણે તૈયાર ન થઇ શકે ત્યારના વિધિ ૩૧-૩૨ ભિક્ષુને દર્શનમાટે ઉપસમ્પદા સ્વીકારવાના વિધિ. ૩૩ ભિક્ષુને ચારિત્રાર્થે ઉપસર્પદા સ્વીકારવાના વિધિ. ૩૪ ગણુાવચ્છેદક, આચાર્ય, ઉપાધ્યાયાદિને જ્ઞાનાદિ નિમિત્ત ઉપ સપદા રવીકારવાના વિધિની ભલામણ. ૩૫-૩૬ ભિક્ષુણીને ઉપસમ્પદા સ્વીકારવાના વિધિ, ૩૭–૪૪ ભિક્ષુને સંભોગાથે ગણુાન્તરમાં ઉપસર્પદા સ્વીકારવાના વિધિ અને તેની ચતુર્થંગી. ૪૫ આચાય ઉપાધ્યાયને સ‘ભાગાદિનિમિત્તે ગચ્છાન્તરમાં ઉપસર્પદા સ્વીકારવાના વિધિ. Page #10 -------------------------------------------------------------------------- ________________ ગાથા વિષય ૪૬-૪૭ ભિક્ષુને આચાર્ય/પાધ્યાયાદિના ઉદ્દેશનાર્થે ઉપસરપદા સ્વીકારવાન વિધિ. ૪૮-૫૩ આચાર્યાદિ અવસન્ન હાઈ ઉદ્યવિહારી ન થાય ત્યારે અન્યા ચાદિના ઉદ્દેશનના વિધિ અને મુખ્ય આચાર્યને સમજાવવાના પ્રકાશ. ૫૪ પાસ્થાદિ દોષોથી રહિત એવા સવિગ્નગીતા પણ કાથિક, દાનિક કહેા કે પ્રાક્ષિક, મામક અને સંપ્રસારક હાય તેવાને ઉપસમ્પન્ન થવાથી લાગતા દોષા અને પ્રાયશ્ચિત્ત. ટીકા—કાથિકાદિનાં સ્પષ્ટ લક્ષણા. ૫૫–૬૨ આચાર્યાદ્વિ ગૃહસ્થ થઈ ગયા હેાય કે દેવગત થયા હોય ત્યારે અન્યાચાર્યાદિના ઉદ્દેશનના વિધિ ૬૩ ઉપસમ્પઢા પરિપાટીનુ` વર્ણન કલ્પગ્રન્થાનુસારે હાવાના નિર્દેશ. કુગુરુના વનને ઉપદેશ. ૬૪-૧૧૯ ગુરુની પ્રરૂપણા. ૬૪ કુગુરુના પાશ્ર્વ સ્થાદિ પાંચ ભેદો. ૬૫-૮૩ પાર્શ્વ સ્થનુ સ્વરૂપ. }પ પાસ્થના દેશ અને સર્વ એમએ ભેદો, સર્વ પાસ્થનું લક્ષણુ. ૬૬-૭૦ શબ્દાર્થ ભેદથી પાર્શ્વસ્થતા પાર્શ્વ સ્થ, પ્રાસ્વસ્થ અને પાશસ્થ એમ ત્રણ ભેકો. ૭૧ દેશપાશ્વ સ્થનું સ્વરૂપ. ૭૨-૮૩ દેશપાશ્વ - સ્થતાં શય્યાતરપિણ્ડ આદિ સ્થાને અને તેની વ્યાખ્યા. ૮૪-૮૬ અવસનનુ' સ્વરૂપ, તેના ભેદ અને તેનાં સ્થાને. ૮૭–૯૫ કુશીલનું... સ્વરૂપ, ભેદ આદિ. ૯૬-૯૮ સંસક્તનું સ્વરૂપ, ૯૯–૧૧૯ યથાચ્છંદનું સ્વરૂપ ૯૯-૧૦૧ યથાચ્છંદનું લક્ષણ, તેના એક કે અને ઉત્સુત્રને અ ૧૦૨-૩ ઉત્સૂત્રના બે પ્રકારા. ૧૦૪-૧૧૦ ચરણાત્સૂત્રનુ' સ્વરૂપ. ૧૧૧ ૧૨ ગત્યુસૂત્રનું સ્વરૂપ, ૧૧૩-૧૯ અન્ય ઉત્સૂત્રને એમાં જ સમા વેશ આદિ. ૧૨૦-૨૧ પાશ્ચ સ્થાદિને વન્દનાદિ કરવાથી લાગતા ઢાષા. ૧૨૨-૨૩ ગુણાધિકને વન્દનાદિ કરતાં નિષેધ નહિ કરનાર પાશ્વ સ્થાદિને લાગતા દોષો. ૧૨૪ ખાસ કારણ વિના પાર્શ્વ સ્થાદિને સત્કાર આદિ કરનારને પ્રાયશ્ચિત્ત. Page #11 -------------------------------------------------------------------------- ________________ ગાથા વિષય ૧૨૫ પાશ્વ સ્થાદિના સંસર્ગથી સુવિહિતેની અવદનીયતા, તે વિષે અશુચિસ્થાનમાં પડી ગયેલ ચમ્પકની માળા અને નીચ કુળના પ્રસંગમાં આવતા બ્રાહ્મણપુત્રોનું દષ્ટાન્ત. ૧૨૮-૩૨ પાશ્વ સ્થાદિના સંસર્ગથી લાગતા દેનું સેદાહરણ પ્રદર્શન. ૧૩૩-૪૪ “વન્દનીયતા લિંગની જ હેવી જોઈએ, વિહિતપણુની નહિ, કારણ કે છઘ અન્યના હૃદયગત ભાવોને યથાવસ્થિત જાણી શકે નહિ” એ ઉપર શિષ્યાચાર્યની પ્રશ્નોત્તરી. ૧૪૫-૫૪ અપવાદથી પાર્થસ્થાદિની પણ વન્દનીયતા, તેમને ક્યાં ક્યારે અને કઈ રીતે વન્દનાદિ કરવું જોઈએ તેનું પ્રદર્શન. ૧૫૫ સકારણ પાર્થસ્થાદિને વન્દનાદિ નહિ કરનારને લાગતા દો. ૧૫૬-૫૯ પાર્થસ્થાદિને વન્દનાદિ કરવામાં ઉપસ્થિત કારણેને નિર્દેશ અને તેની વ્યાખ્યા. ૧૬૦-૮૮ વન્દનવિષયક શિષ્યાચાર્યની નદના–પ્રતિનેદના દ્વારા છેવટે કુગુરુના ત્યાગ અને સુગુરુની સેવાને ઉપદેશ. ચોથો ઉલ્લાસ. નિગ્રંથપદનું નિરુક્ત. દશ પ્રકારના બાહ્ય અને ચૌદ પ્રકારના અભ્યત્ર ગ્રંથનું સ્વરૂપ. નિગ્રંથનું સ્વરૂપ કહેવા માટેની પ્રતિજ્ઞા. ૩-૧૫૨ પાંચ નિગ્રંથની પ્રરૂપણ. ૩–૫ પાંચનિગ્રંથોની પ્રરૂપણનાં ૩૬ દ્વારો. (દ્વારગાથા). ૬-૪૭ ૧ પ્રજ્ઞાપનોદ્વાર. ૬ નિગ્રંથના મુખ્ય ભેદ. ૭-૧૨ પુલાકનું સ્વરૂપ, તેના ભેદ-પ્રભેદ અને તે માટે મતાન્તર. ૧૩-૨૭ બકુશનું સ્વરૂપ, તેના ભેદ-પ્રભેદ, આક્ષેપ-પરિહારાદિ. ૨૮-૩૨ કુશીલનું સ્વરૂપ, ભેદ-પ્રભેદ, મતાન્તર આદિ. ૩૩-૩૬ નિગ્રંથ નામના નિગ્રંથનું સ્વરૂપ, ભેદ-પ્રભેદો. ૩૭-૪૭ સ્નાતકનું સ્વરૂપ, ભેદ-પ્રભેદો, મતાન્તર, આક્ષેપ પરિહારાદિ. ગાથા | વિષય ગાથા વિષય . ૪૮–૪૯ ૨ વેદદ્વાર. ૬૫–૮ ૭ જ્ઞાનદ્વાર. - ૫૦ ૩ રાગદ્વાર. ૬૯-૭૦ ૮ તીર્થદ્વાર. ૫૧-૧ર ૪ ક૯૫દ્વાર. ૭૧-૭૨ ૯ લિંગદ્વાર, પ૩ ૫ ચારિત્રકારે. ૭૩ ૧૦ શરીરદ્વાર પ૪-૬૪ ૬ પ્રતિસેવનાદ્વાર. ૭૪ ૧૧ ક્ષેત્રદ્વાર, Page #12 -------------------------------------------------------------------------- ________________ ગાથા ૭૫-૮૦ ૮૧-૮૬ ૮૭–૮૯ ૧૪ સંયમદ્વાર. ૧૫ નિક દ્વાર. ૧૬ ચગદ્વાર. ૧૭ ઉપયેાગદ્વાર. ૧૮ કષાયદ્વાર. ૧૦૦-૪ ૧૯ વેશ્યાદ્વાર. ૧૦૫-૧૦ ૨૦ પરિણામદ્વાર. ૧૧૧-૧૨ ૨૧ અન્યદ્વાર. ૧૧૩ ૨૨ વેદદ્વાર. ૧૧૪–૧૬ ૨૩ ઉદીરણાદ્વાર. ૨૨-૦૨ ૯૭ ૯૮ ૯૯ વિષય ૧૨ કાલદ્વાર. ૧૩ ગતિ (સ્થિતિ) દ્વાર. . ગાથા વિષય ૧૧૭–૨૧ ૨૪ ઉપસ પદ્ધાનદ્વાર, ૧૨૨-૨૩ ૨૫ સ’જ્ઞાદ્વાર, ૧૨૪ ૨૬ આહારદ્વાર. ૧૨૫ ૨૭ ભવદ્વાર. ૧૨૬-૨૮ ૨૮ આકર્ષ દ્વાર. ૧૨૯-૩૨ ૨૯ કાલદ્વાર. ૧૩૩-૩૫ ૩૦ અન્તરદ્વાર. ૧૩૬-૩૭ ૩૧ સમુદ્ધાતદ્વાર. ૧૩૮ ૩૨ ક્ષેત્રદ્વાર. ૧૩૯ ૩૩ પુનાદ્વાર ૧૪૦-૪૧ ૩૪ ભાવાર ૧૪૨-૪૯ ૩૫ પરિણામઢાર, ગાથા વિષય ૧૫૦-૫૧ ૩૬ અલ્પમહુત્વદ્વાર ૧પર નિગ્ર ́થાની પ્રરૂપણાના ઉપસ’હાર. ૧૫૩-૫૪ દ્રવ્યનિગ્રંથના પ્રકાર અને દ્રવ્યપત્તુને અ. ૧૫૫ ભાવનિગ્રંથપણાને અભિમુખ દ્રવ્યનિગ્રન્થ જે સવગ્નપાક્ષિક તેનું માર્ગાનુસારિપણું. ૧૫૬ ભાવનિગ્રંથ અને સવિગ્નપાક્ષિકમાં તરતમભાવે ગુરુપણાને સ્વીકાર. ૧૫૭-૫૮ ગ્રન્થરચનાની સફળતા. ૧૫૯-૬૬ ગ્રંથચનાનુ ફળ અને ઉપસ હાર. પરિશિષ્ટ ૪ ત્રણ પ્રકારની ભિક્ષા પરિશિષ્ટ પ ગુચ્છસ ચાલકા પરિશિષ્ટ ૬ ચેગના ત્રણ ભેદો ટીકામાં પ્રમાણ તરીકે બતાવેલા ગ્રંથા ટીકામાં જણાવેલાં આચાર્યનાં નામે મૂલ ગાથાઓના અકારાદિ અનુક્રમ ટીકામાં આવેલા સાક્ષી પાઠાનેા અકારાદિ અનુક્રમ પૃષ્ઠ ૨૫૫ ૨૫૩ ૨૫૩ .. ૨૫૫ ૬ ૨૫૭ ૨૫૮ २७३ ,, ,, "" "" Page #13 -------------------------------------------------------------------------- ________________ धरणेन्द्रपद्मावतीसंपूजिताय ॐ ही श्री ___ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः श्रीदान-प्रेम-हीरसूरिगुरुभ्यो नमः ऐं नमः ॥ महोपाध्याय-श्रीमद-यशोविजयगणिविरचितस्वोपज्ञवृत्तियुतः गरुतत्त्वविनिश्चयः । द्वितीयो विभागः, तृतीयोल्लासः । द्वितीयोल्लासे द्वारत्रिकेण व्यवहारविवेकः कृतः । अयं च सद्गुरोरत्यागेन कुगुरुवर्जनेन च स्थेमानमावहतीत्येतदर्थप्रतिपादकस्तृतीयोल्लास आरभ्यते, तत्रेयमाद्यगाथा इहपरलोएसु हिओ, सुव्यवहारी गुरू ण मोत्तव्यो। अणुसिटिमुवालंभं, उवग्गहं चेव जो कुणइ ॥१॥ 'इहपरलोएसु हिओ'त्ति । इह गुरुविषयाश्चत्वारो भङ्गा भवन्ति, तथाहि इहलोकहितो नामैको न परलोकहितः १, परलोकहितो नामको नेहलोकहितः २, एक इहलोकहितोऽपि परलोकहितोऽपि ३, एको नेहलोकहितो नाऽपि परलोकहित इति ४ । तत्र यो वस्त्रपात्रभक्तपानादिकं साधूनां पूरयति न पुनः संयमे सीदतः सारयति स इहलोके हितो न परलोके १ । यः पुनः संयमयोगेषु प्रमाद्यतां सारणां करोति न च वस्त्रपात्रभक्तपानादिकं प्रयच्छति स स्फुटभाषी परलोके हितो नेहलोके २ । यो वस्त्रपात्रभक्तपानादिकं समग्रमपि साधूनां पूरयति संयमयोगेषु च सीदतः सारयति स इहलोके परलोके च हितः ३ । यस्तु न वस्त्रपात्रादिकं साधूनां पूरयति न च संयमयोगेषु सीदतः सारयति स नेहलोके हितो नापि परलोके ४ । तत्र योऽनुशिष्टिमुपालम्भमुपग्रहं च करोति स इहलोकपरलोकयो हितः 'सुव्यवहारी' समीची नव्यवहारकारी गुरुभवजलधियानपात्रमिति न कदाऽपि मोक्षार्थिना मोक्तव्यः, किन्तु कुलवध्वा दिदृष्टान्तस्तस्यैवाश्रयणं कर्त्तव्यमित्यर्थः । तत्रानुशिष्टिः स्तुतिरित्येकार्थी शब्दौ, यथा-सुलभदण्डे जीवलोके मैवं मतिं कुर्याः, यथाऽहमाचार्येण प्रायश्चित्तदानतो दण्डितोऽस्मीति दुरन्तभवदण्डनिवारकः खल्वयं प्रायश्चित्तदण्ड इति । किञ्चानाचारमलिनस्यात्मनः प्रायश्चित्तजलेन निर्मलीकरणान्न युक्ता दण्डबुद्धिरात्मनि परिभावयितुम् , किन्तूपकृतोऽहमनुपकृतपरहितकारिभिराचारिति विचारणव समीचीनतामश्चतीति । उपालम्भः-दोषव्यञ्जकं वचनम् , यथा-वयैव स्वयं कृतमिदं प्रायश्चित्तरथानं तस्मान्न कस्याप्युपर्यन्यथाभावः कल्पनीयः, न गु.१ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते खलु शुद्धकारिणो लोकेऽपि दण्डो दीयते । किञ्च दोष प्राप्तो यदि कथमप्याचार्येणैवमेव मुच्यते तथापीहभवे मुक्तोऽपि परभवे न मुच्यते कृतपापविपाकेन, तस्मादापन्नं प्रायश्चित्तमवश्यं गुणबुद्ध्या कर्त्तव्यमिति । उपग्रहश्च उपष्टम्भदानम् , स च द्रव्यतोऽसमर्थस्याशनपानाद्यानयनઅક્ષા, માવતએ સૂત્રાર્થવાનાનસમાધાનપાનાદિસ્ટક્ષ કૃતિ || ૨ | ત્રીજે ઉલ્લાસ બીજા ઉલાસમાં ત્રણ દ્વારેથી વ્યવહારને નિર્ણય કર્યો. આ (વ્યવહાર) સુગુરુને ત્યાગ ન કરવાથી અને કુગુરુને ત્યાગ કરવાથી સ્થિર થાય છે. માટે આ અર્થને જણાવનાર ત્રીજો ઉલ્લાસ શરૂ કરવામાં આવે છે. તેમાં પહેલી ગાથા આ છે – જે અનુશિષ્ટિ, ઉપાલંભ અને ઉપગ્રહને કરે છે તે આલોક-પરલોકમાં હિતકારી અને સુવ્યવહારી ગુરુ ભવસમુદ્રમાં વહાણ સમાન હોવાથી મેક્ષાથીએ તેમને ક્યારે પણ ત્યાગ ન કરવો જોઈએ, કિંતુ કુલવધૂ આદિના* દષ્ટાંતોથી તેમને આશ્રય લેવો જોઈએ આલેક-પરલોકમાં હિતકારી એ વિષે ગુરુસંબંધી ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે -(૧) આ લેકમાં હિતકારી હોય, પરલોકમાં હિતકારી ન હોય. (૨) આ લોકમાં હિતકારી ન હોય, પરલોકમાં હિતકારી હેય. (૩) ઉભયલેકમાં હિતકારી હોય. (૪) ઉભયલોકમાં હિતકારી ન હોય. (૧) તેમાં જે ગુરુ સાધુઓને વસ્ત્ર–પાત્ર, આહાર પાણું વગેરે પુરું પાડે, પણ સંયમમાં સીદાતા સાધુઓની સારણ કરે નહિ તે આ લેકમાં હિતકારી છે, પરલોકમાં હિતકારી નથી. (૨) જે સંયમયોગમાં પ્રમાદ કરતા સાધુઓની સારણું કરે, પણ વસ્ત્ર–પાત્ર, આહાર–પાણી વગેરે આપે નહિ તે સ્પષ્ટ ભાષી ગુરુ પરલોકમાં હિતકર છે, આ લેકમાં હિતકર નથી. (૩) જે વસ્ત્ર–પાત્ર, આહાર-પાણી વગેરે બધુંય સાધુઓને પૂરું પાડે અને સંયમમાં સીદાતા સાધુ ઓની સારણ કરે તે ઉભયલોકમાં હિતકારી છે. (૪) જે વસ્ત્ર-પાત્ર, આહાર-પાણ વગેરે સાધુઓને પુરું ન પાડે, અને સંયોગમાં સીદાતા સાધુઓની સારણ પણ ન કરે તે ઉભયલોકમાં હિતકારી નથી. સુવ્યવહારી એટલે સારો વ્યવહાર કરનાર. (અર્થાત્ મધ્યસ્થ બનીને આભાવ્યને નિર્ણય કરનાર અને શાસ્ત્ર પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપનાર.) અનુશિષ્ટિ (કહિતશિક્ષા) અને સ્તુતિ એ બંને શબ્દો એકાર્થક છે. અનુશિષ્ટિ આ પ્રમાણે આપે-જ્યાં ડ (પાપ) સુલભ છે એવા જીવલેકમાં તું એ વિચાર ન કર કે “પ્રાયશ્ચિત્ત આપવાથી આચાર્યથી હું જેમ કુલવધૂ શ્વસુરગૃહમાં પતિ આદિની ગમે તેવી પ્રતિકૂળતા હોવા છતાં તેને ત્યાગ કરતી નથી, તેમ શિષ્ય પણુ ગુર્નાદિકની પ્રતિકૂળતા વેઠીને પણ ગુરુ પાસે જ રહેવું જોઈએ. જુઓ પંચા. ૧૧ ગા. ૧૭ વગેરે, પંચવસ્તુ ગા. ૧૩૫૭ Page #15 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] દંડા છું.કારણ કે પ્રાયશ્ચિત્ત-(દંડ) ખરેખર દુરંત ભવરૂપ દંડને દૂર કરનાર છે. તથા અનાચારથી મલિન બનેલા આત્માને પ્રાયશ્ચિત્ત રૂપ જલથી નિર્મલ કરવાથી દંડબુદ્ધિ ન રાખવી જોઈએ, અથાત્ આચાર્યે મને દંડ એવો વિચાર પણ ન કરવું જોઈએ, કિંતુ ઉપકાર નહિ કરનારા એવા અનુપકારી પણ બીજાઓનું હિત કરનારા આચાર્ય મારા ઉપર ઉપકાર કર્યો એ વિચાર કરવો એ જ યોગ્ય છે. ઉપાલંભ એટલે દોષને બતાવનારું વચન. જેમકે જાતે જ આ પ્રાયશ્ચિત્તસ્થાન કર્યું છે. માટે કેઈન પણ ઉપર બીજા ભાવની (દોષ દેવાની) કલ્પના ન કરવી. લેકમાં પણ શુદ્ધ પ્રવૃત્તિ કરનારાઓને દંડ આપવામાં આવતું નથી. તથા દેષ પામેલાઓને આચાર્ય હજી કઈ પણ રીતે એમ જ (દંડ વિના) છેડી દે, એથી તે આ ભવમાં મુક્ત થવા છતાં પર ભવમાં કરેલા કર્મના વિપાકથી છૂટતો નથી. તેથી આવેલું પ્રાયશ્ચિત્ત અવશ્ય ગુણ मुद्धिथी (साम मुद्धिथी) ४२ (स्वी४।२७) मे. ઉપગ્રહ એટલે ટેકો આપવ=મદદ કરવી. અસમર્થને અશન–પાણી વગેરે લાવી આપવું એ દ્રવ્યથી ઉપગ્રહ છે. સૂત્ર-અર્થનું પ્રદાન કરવું, ગ્લાનને સમાધિ ઉત્પન કરવી वगेरे माथी ७५ * छे. [१] अत्राऽऽस्तां चतुर्थभगवर्ती प्रथमभङ्गवर्त्यपि त्याज्य इत्याशयवानाह-- जो भदओ वि ण कुणइ, दितो सीसाण वत्थपत्ताई । सारणयं सो ण गुरू, किं पुण पक्खेण जं भणिकं ॥२॥ 'जो भदओ वित्ति । यः ‘भद्रकोऽपि' किं मम साधूनामप्रीत्युत्पादनेन 'सर्वेषां प्रीत्यापादनमेव श्रेयः' इति संमुग्धपरिणामवानपि शिष्याणां वस्त्रपात्रादि दददपि 'सारणाम्' अपराधदण्डदानलक्षणां न करोति स न गुरुः, अतस्त्याज्य एवायम् , गुरुलक्षणहीनस्य सङ्गतेरन्याय्यत्वादित्यर्थः । किं पुनः ‘पक्षण' ममत्वपरिणाभेन यः सारणां न करोति तस्य वाच्यम् ? यद् भणितं व्यवहारभाष्ये ॥ २॥ जीहाए विलिहतो, ण भदओ जत्थ सारणा णत्थि । दंडेण वि ताडतो, स भदओ सारणा जत्थ ॥३॥ 'जीहाए'त्ति । यत्र नाम संयमयोगेषु सीदतां सारणा नास्ति स आचार्यः 'जिह्वया विलिहन्' मधुरवचोभिरानन्दयन् उपलक्षणमेतद् वस्त्रपात्रादिकं च पूरयन् 'न भद्रकः' न समीचीनः, परलोकापायेषु पातनात् । यत्र पुनः सीदतां साधूनां सम्यक् 'सारणा' संयमयोगेषु प्रवर्तना समस्ति 'सः' आचार्यो दण्डेनापि ताडयन् 'भद्रकः' एकान्तसमीचीनः, सकलसांसारिकापायेभ्यः परित्राणकरणात् ।। ३ ॥ ___ * Aविषयना विशेष मोध भाटे मा ८५. 8. १ 1. 3७४ वगेरे. Page #16 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અહી ચોથા ભાંગામાં રહેલાની વાત તો દૂર રહી, પહેલા ભાંગામાં રહેલા પણ ગુરુને ત્યાગ કર જોઈએ, એવા આશયવાળા ગ્રંથકાર કહે છે :– જે ગુરુ સાધુઓને અપ્રીતિ ઉત્પન્ન કરવાથી મારે શું ? = મને શું લાભ? બધાને પ્રેમ મેળવો એ જ શ્રેયઃ છે, એવા મુગ્ધપરિણામવાળે હોય, અને શિષ્યોને વસ્ત્રાપાત્રાદિ આપતો પણ હેય, છતાં અપરાધને દંડ આપવા રૂપ સારણ ન કરતા હોય, તે ગુરુ ગુરુ નથી. એથી એને ત્યાગ કરે જ જોઈએ. કારણ કે ગુરુના લક્ષણથી રહિતને સંગ કરે તે એગ્ય નથી. મુગ્ધપરિણામથી પણ જે સારણ ન કરતો હોય તે ગુરુને ત્યાગ કરવો જોઈએ, તે પછી જે મમત્વપરિણામથી સારણું ન કરતો હોય તેનું તે કહેવું જ શું? અર્થાત્ તેનો તે સુતરાં ત્યાગ કરવો જોઈએ. વ્યવહારભાષ્ય (ઉ. ૧ ગા. ૩૮૨) માં કહ્યું છે કે-જે આચાર્ય સંયમયોગોમાં સીદાતા સાધુઓની સારણ કરતા નથી તે આચાર્ય જીભથી ચાટતો હોય =મધુર વચનથી આનંદ પમાડતા હોય, વસ્ત્ર–પાત્રાદિ પૂરું પાડતે હેય, તે પણ સારા નથી. કારણ કે તે સાધુઓને પરલોકના અપાયામાં (=દુઃખમાં) પાડે છે. જે ગચ્છમાં સીદાતા સાધુઓની સારી રીતે સારણ થાય છે સંયમયેગમાં પ્રવર્તાવવામાં આવે છે, તે ગચ્છને આચાર્ય દાંડાથી પણ મારતો હોય તે એકાંતે સારો છે. કારણ કે તે સઘળાં સાંસારિક દુખેથી શિષ્યનું રક્ષણ કરે છે. [૨-૩] અથ સારામો નિહારા વિસ્ટિન રમાન સમીવી? દuત્રા – जह सरणमुवगयाणं, जीविअक्वरोवणं नरो कुणइ । एवं सारणिआणं, आयरिओऽसारओ गच्छे ॥४॥ 'जह'त्ति । यथा कोऽपि नर एकान्तेनाहितकारी शरणमुपगतानां जीवितव्यपरोपणं करोति, एवं साधूनामपि शरणमुपागतानां 'सारणीयानां' संयमयोगेषु प्रमादच्यावनेन प्रवर्तनीयानामाचार्योऽसारको गच्छे भावनीयः, सोऽपि शरणोपगतशिरःकर्त्तक इवैकान्तेनाहितकारीति भावः ॥४॥ સારણ ન કરનારે આચાર્ય જીભથી ચાટતા હોવા છતાં કેમ સારો નથી તે વિષે કહે છે – જેમ એકાંતે અહિતકારી કઈ માણસ શરણે આવેલાઓના પ્રાણનો નાશ કરે છે, એમ ગચ્છમાં શરણે આવેલા અને પ્રમાદને ત્યાગ કરાવીને સંયમમાં પ્રવર્તાવવા લાયક સાધુઓને સંયમમાં ન પ્રવર્તાવનારા આચાર્ય વિષે પણ વિચારવું. અર્થાત્ તે પણ શરણે ગયેલાઓના મસ્તક કાપનારની જેમ એકાંતે અહિતકારી X છે. [૪] * વ્ય. ઉ. ૧ ગા. ૩૮૩. Page #17 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] इत्तो उवसंपज्जइ, विहिणा गच्छंतरं पि धम्मट्ठी। इय भणिअं जिणसमए, परिवाडि इत्थ वुच्छामि ॥५॥ 'इत्तो'त्ति । यतः सारणादिकार्ये च गुरुराश्रयणीयो नान्यः, अत एव धर्मार्थी स्वगच्छे सारणाद्यभावे गच्छान्तरमपि सारणादिसाम्राज्यकलितं विधिनोपसम्पद्यत इति 'जिनसमये' कल्पादिलक्षणे भणितम् । 'अत्र' गच्छान्तरोपसम्पत्तौ परिपाटी प्रसङ्गप्राप्तामखिलां यथासूत्रं वक्ष्यामि ॥ ५ ॥ સારણાદિ કાર્યમાં ગુરુનો જ આશ્રય લેવો જોઈએ, અન્યને નહિ. આથી જ ધમથી સ્વચ્છમાં સારણાદિ ન થતું હોય તે સારણુદિના સામ્રાજ્યથી યુક્ત અન્ય ગચ્છમાં વિધિપૂર્વક ઉપસંપદા સ્વીકારે. હવે ગચ્છાંતરની ઉપસંપદામાં પ્રસંગથી પ્રાપ્ત થયેલ ઉપસંપદાના સંપૂર્ણ વિધિને શાસ્ત્ર પ્રમાણે કહીશ. [૫] यथाप्रतिज्ञातमेवाह नाणे दंसण चरणे, आधुच्छित्ता अणंतरे गमणं । विहिअं इहरा दोसो, णाणइआरा इमे तत्थ ॥६॥ नाणे'त्ति । ज्ञानार्थ दर्शनार्थं चारित्रार्थं चापृच्छय स्वगुरुं गणान्तरे गमनं विहितम् , 'इतरथा' निष्कारणं गुरुमनापृच्छय वा गणान्तरगमने दोषः, यतो निष्कारणं गणान्तरोपस म्पत्तौ चतुर्गुरुकमाज्ञादयश्च दोषाः, गुरुमनापृच्छय गमने च चतुर्गुरुकं प्रायश्चित्तमुपदिश्यते । तत्र ज्ञानार्थ तावदेतत् तदा भवति यदा स्वगुरोः सकाशे यावत् श्रुतमस्ति तावदधीतम् , अस्ति च तस्यापरस्यापि श्रुतस्य ग्रहणे शक्तिस्ततोऽधिकश्रुतग्रहणार्थमाचार्यमापृच्छति (ते), आचार्येणापि स विसर्जयितव्य इति । तत्र ज्ञानार्थं गच्छत इमेऽतिचारा भवन्ति ॥ ६ ॥ હવે કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે જ કહે છે : જ્ઞાન-દર્શન અને ચારિત્ર માટે ગુરુને પૂછીને અન્ય ગચ્છમાં જવાનું કહ્યું છે. નિષ્કારણ અથવા કારણે પણ ગુરુને પૂછયા વિના અન્ય ગચ્છમાં જવામાં દોષ છે. કારણ કે નિષ્કારણ અન્ય ગચ્છમાં ઉપસંપદા લેવામાં ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત અને આજ્ઞાભંગ વગેરે દોષ થાય છે, અને ગુરુને પૂછયા વિના જવામાં ચતુરું પ્રાયશ્ચિત્ત બતાવે છે. (वे ज्ञान भाटे ५.५६। चारे थाय ते ४ छ-) જ્યારે પોતાના ગુરુ પાસે જેટલું શ્રત હોય તેટલું ભણી લીધું હોય, અને તેનામાં અન્ય વિશેષ શ્રુત ભણવાની શક્તિ હોય, તેથી અધિક શ્રુત ભણવા માટે આચાર્યને પૂછે ત્યારે જ્ઞાન માટે ઉપસંપદા (=અન્યગછને સ્વીકાર) થાય. સાધુ આચાર્યને પૂછે ત્યારે આચાર્યું પણ તેને મોકલવો જોઈએ. જ્ઞાન માટે જતા સાધુને આ (નીચે કહેવાશે તે) अतिया। थाय (=समवित) छे. [६] Page #18 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते भय १ चिंतण २ वइगाइ ३, संखडि ४ पिसुगाइ ५ अपडिसेहे अ६ । परिसिल्ले ७ पेसविए ८, आयरिअविसज्जिओ सुद्धो ॥७॥ 'भय'त्ति । येषां समीपे गन्तव्यं तेषां साध्वादिमुखात् कर्कशचर्या श्रुत्वा भीतः प्रतिनिवर्तते १ । चिन्तयति किं तत्र गन्तव्यं न वा ? २ । व्रजिकादिषु प्रतिबन्धं करोति, आदिशब्दादानश्राद्धादिषु दीर्घा गोचरचर्या करोति, अप्राप्तं वा देशकालं प्रतीक्षते ३ । 'संखडि'त्ति सङ्खड्यां प्रतिबध्यते ४ । पिसुगाइ'त्ति पिशुकमत्कुणादिभयान्निवर्त्ततेऽन्यत्र वा गच्छे गच्छति ५ । 'अपडिसेहे अत्ति, कश्चिदाचार्यस्तं परममेधाविनमन्यत्र गच्छन्तं श्रुत्वा परिस्फुटवचसा न तं प्रतिषेधयति किन्तु शिष्यान् व्यापारयति, 'तस्मिन्नागते व्यञ्जनघोषशुद्धं पठनीयं येनात्रैवैष तिष्ठति' इति, एवमप्रतिषेधयन्नपि प्रतिषेधको लभ्यते, तेनैवं विपरिणामितस्तदीये गच्छे प्रविशति ६ । 'परिसिल्ले'त्ति पर्षद्वान् यः संविग्नाया असंविग्नायाश्च पर्पदः सङ्ग्रहं करोति तस्य पार्श्व तिष्ठति ७ । 'पेसविए'त्ति, अहमाचार्यैः श्रुताध्ययननिमित्तं युष्मदन्तिके प्रेषित इत्यभिधारितसमीपे ब्रवीति ८ । एतेऽष्टावतिचाराः । यस्तु वदति 'आचार्य विसर्जितोऽहं युष्मदन्तिके समायातः' इति स शुद्धो न प्रायश्चित्तभागित्यर्थः ।। ७ ।। (૧) ભય – જેમની પાસે જવું છે તેમની સાધુ આદિના મુખથી કડક ચર્યા સાંભળીને ભય પામીને પાછો વળે. (૨) ચિંતન :-(જતાં રસ્તામાં) ત્યાં જવું કે નહિ? એમ વિચારે, વિક૯પ કરે. (૩) વજિકાદિ – ગોકુળમાં આસક્તિ કરે. દાનરુચિવાળા શ્રાવકો વગેરેમાં ગેચરી માટે ઘણું ફરે, અથવા અપ્રાપ્ત દેશ -કાળની પ્રતીક્ષા કરે.* (૪) + સંબડી :- સંબડીમાં આસક્ત કરે. (૫) પિશુકદિ – પશુક માંકડ આદિના ભયથી પાછા ફરે; અથવા બીજા ગરછમાં જાય. (૬) અપ્રતિષેધક :કેઈ આચાર્ય તેને અત્યંત બુદ્ધિશાળી જાણીને બીજા ગચ્છમાં જાતે સાંભળીને પિતાની પાસે રાખવા તેને “તું બીજ ગ૭માં ન જો એમ સ્પષ્ટ રીતે નિષેધ ન કરે, કિંતુ પિતાના શિષ્યને કહે કે, તે આવે એટલે તમારે સ્પષ્ટ ઉચ્ચારથી શુદ્ધ ૫ઠ કરે, જેથી તે અડી જ રહી જાય. આ પ્રમાણે આ આચાર્ય રૂપષ્ટ પ્રતિષેધ ન કરતે હોવા છતાં પ્રતિષેધક છે–પ્રતિષેધ કરનાર છે. કારણ કે તે આચાર્યથી વિપરિણામ પામે છે, તે આચાર્યના ગચ્છમાં પ્રવેશ કરે. (૭) પર્ષદવાન :- જે સંવિગ્ન કે અસંવિગ્ન સભાને (=પરિવારનો) સંગ્રહ કરે તેની પાસે રહે. અર્થાત્ સંવિગ્ન કે અસંવિગ્ન ગમે તેવા સાધુને પોતાની 1 x અર્થાત માર્ગમાં ગેકુળ ન આવતું હોય તે માર્ગ બદલીને પણ ગોકુળમાં જાય, ગોકળમાં જે વસ્તુ મેળવવાની આકાંક્ષા હોય તે વસ્તુ હમણું ન મળતી હોય, પણ થોડા વખત પછી મળે તેમ હેય તે ત્યાં રોકાય. + સંખડી એટલે ઘણુ માણસનું સમૂહભોજન, જ પિશુક=માંકડ આદિની જેમ ઉપદ્રવકારી જંતુવિશેષ. Page #19 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] पासे सभी से तवानी पासे २हे. (८) प्रेषित :- सायाये श्रुत मा माट भने तमारी પાસે મોકલ્યો છે એમ, જે આચાર્યની શ્રુત ભણવા ધારણ કરી છે તે આચાર્યને કહે. આ આઠ અતિચારો છે. આચાર્યથી રજા અપાયેલે હું તમારી પાસે આવ્યો છું એમ કહે તે કહેનાર શુદ્ધ છે. તેથી પ્રાયશ્ચિત્તને પાત્ર બનતો નથી. [૭] भयादिषु पदेषु प्रायश्चित्तमाह - पणगं च भिन्नमासो, मासो लहुओ अ हुंति, चउँगुरुआ। मासलहुं चल हुआ चउँलहु लहुओ अ एएसुं ॥८॥ _ 'पणगं च'त्ति । आचार्याचरणां कर्कशां श्रुत्वा ज्ञात्वा वा भयेन यः प्रतिनिवर्तते तस्य पञ्चकं भवति प्रायश्चित्तम् १ । पूर्वमेव यावन्न निर्गम्यते तावच्चिन्तयितव्यम् , यस्तु निर्गतश्चिन्तयति किं करोमि व्रजामि निवर्त्त था ?, यद्वा तत्र वाऽन्यत्र वा गच्छे गच्छामीति तस्य भिन्नमासः २ । वजिकां श्रुत्वा मार्गादुद्वर्तन यः करोति अप्राप्तां वा वेलां प्रतीक्षते तस्य लघुको मासः, तथा यदि प्रचुर भुङ्क्ते तदा चतुलघु, प्रचुर भुक्त्वाऽजीर्णभयेन प्रकामं स्वपिति (तस्य) लघुमास इत्यपि द्रष्टव्यम् ३ । सङ्खड्यामप्राप्तकालप्रतीक्षणप्रभूतग्रहणयोश्चतुगुरुकाः, यञ्च तत्र हस्त सङ्घट्टनपात्रसङ्घट्टनादिनिमित्तकं तन्निष्पन्नमपि प्रायश्चित्तमित्याप द्रष्टव्यम् ४ । पिशुकादिमयान्निवर्तमानस्य मासलघु ५ । अप्रतिषेधकस्य पार्श्वे तिष्ठतश्चत्वारो लघुकाः । यश्चासावध्ययनार्थी मा मामतिक्रम्यान्यत्र गमदिति कृत्वा तस्याकर्षणार्थं शिष्यान् प्रतीच्छकांश्च व्यापारयति, यत्र पथि ग्रामे स भिक्षां करिष्यति मध्येन वा समेष्यति यस्यां वा वसतौ स्थास्यति तेषु स्थानेषु गत्वा यूयममिलापशुद्ध परिवर्तयन्तस्तिष्ठत, यदा स आगतो भवति तदा यद्यसौ पृच्छेत् केन कारणेन यूयमिहागताः, ततो भवद्भिवक्तव्यम्-अस्माकं वाचनाचार्या अभिलापशुद्धं पाठयन्ति, यामिलापः कथञ्चिदन्यथा क्रियते ततो महदप्रीतिकं ते कुर्वन्ति भणन्ति च-अत्रोपाश्रये बहुजनशब्दव्याकुलतया नाभिलापशुद्धयविनाश इति तदादेशेन वयमत्र विजने परिवर्त्तयाम इति तस्यैवमाकर्षणं कुर्वतश्चत्वारो लघुकाः । अथ तेनाध्वन्यागच्छता शैक्षो लब्धस्तद्ग्रहणा) यदि तमाकर्षति ततश्चतुर्गुरुका इत्यपि द्रष्टव्यम् ६ । यस्य पर्षदि साधवः केचित्प्रावृताः केचिदप्रावृताः केचित्फेनादिना घृष्टजङ्घाः केचित्तलादिना मृष्टशरीराः केचिल्लोचमुण्डाः केचिक्षुरमुण्डा एवं विविधवेषधरास्तिष्ठन्ति, न च यस्तेषु कश्चिद् वारयति स पर्षद्वान् , तस्य गच्छे प्रवेशं कुर्वतश्चतुर्लघु, यदि च सचित्तेन शैक्षेण साई प्रविशति ततश्चतुर्गुरव आज्ञादयश्च दोषाः । अथाचित्तेन वस्त्रादिना सह प्रविशति तत उपधिनिष्पन्न मिश्रे संयोगप्रायश्चित्तम् , तथा सचित्ताचित्तं ददतो गृह्णतश्चैवमेव प्रायश्चित्तमिति दृश्यम् ७ । अमुकश्रुतार्थनिमित्तं गुरुभिर्युष्मदन्तिके प्रेपितोऽहमिति भणतश्च लघुको मासः ८ । एतेष्वतिचारेषु क्रमादेतानि प्रायश्चित्तानि ॥ ८ ॥ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૮ ] [ gશવૃત્તિ-ગુર્જરમાવામાવાનુવાયુ હવે તે ભય આદિ સ્થાનમાં પ્રાયશ્ચિત્ત કહે છે – (૧) આચાર્યના કડક આચરણને સાંભળીને જે પાછા ફરે તેને પંચક પ્રાયશ્ચિત્ત આવે. (૨) આચાર્યની પાસે જવા પ્રયાણ ન કર્યું હોય ત્યાં સુધી ત્યાં જવું કે નહિ? તેને વિચાર કરી શકાય. પણ નીકળ્યા પછી હું શું કરું ? જાઉં કે પાછો ફરું? અથવા ત્યાં જાઉં કે બીજા ગરછમાં જાઉં? એમ વિચારનારને ભિન્નમાસ પ્રાયશ્ચિત્ત આવે. (૩) અમુક સ્થળે ગોકુળને સંભવ છે એમ સાંભળીને માર્ગને બદલીને (લાંબા માગે) જાય, અથવા ગોકુળમાં આહાર આદિને વખત ન થયા હોય તે રાહ જુએ, તેને લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે, જે ઘણું ભજન કરે તે ચતુર્વઘુ પ્રાયશ્ચિત્ત આવે, તથા ઘણું ખાઈને અજીર્ણના ભયથી ઘણું સુવે તે લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે. (૪) સંખડીમાં ભેજનને સમય ન થયે હેય એથી રાહ જુએ (=રોકાઈ જાય), અથવા ઘણું વહોરે તે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે, અને ત્યાં હાથને સંઘટ્ટો, પાત્રને સંઘટ્ટો વગેરે નિમિત્તે જે પ્રાયશ્ચિત્ત થયું હોય તે પ્રાયશ્ચિત્ત પણ આવે. (૫) પિશુક આદિના ભયથી પાછા ફરનારને માસલઘુ પ્રાયશ્ચિત્ત આવે. (૬) અપ્રતિષેધકની પાસે રહેનારને ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે. ભણવાની ઈચ્છાવાળે તે મને મૂકીને બીજે ન જાય એટલા માટે તેને આકર્ષવા શિષ્યોને અને પ્રતીષ્ઠકને કડે કે આવતે તે રસ્તામાં જે ગામમાં ગોચરી કરશે, જે ગામમાંથી જશે, જે વસતિમાં રોકાશે તે તે સ્થાનમાં જઈને તમે ઉચ્ચારથી શુદ્ધ (સૂત્રોનું) પરાવર્તન કરતા રહો, તે જ્યારે આવ્યો હોય ત્યારે જે તમને પૂછે કે તમે ક્યા કારણથી અહીં આવ્યા છે ? તે તમારે કહેવું કે અમારા વાચનાચાર્ય અમને ઉચ્ચાર શુદ્ધ ભણાવે છે. જે ઉચ્ચાર કોઈ પણ રીતે બીજી રીતે ખોટો કરવામાં આવે તે તેઓ નારાજ બની જાય છે, અને કહે છે કે અહીં ઉપાશ્રયમાં ઘણું લોકેની હાજરીમાં અવાજની વ્યાકુલતા હોવાથી શુદ્ધ ઉચ્ચાર થતો નથી, માટે અન્યત્ર જાઓ” એવા તેમના આદેશથી અમે અહીં એકાંતમાં પરાવર્તન કરીએ છીએ. આ પ્રમાણે તેનું આકર્ષણ કરનાર આચાર્યને પણ ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે. પણ જે રસ્તામાં આવતાં તેણે મેળવેલા તેના નવા શિષ્યને લઈ લેવા માટે જે તેને આકર્ષે તે આચાર્યને ચતુગુરુ પ્રાયશ્ચિત્ત આવે, એ પણ જાણવું. (૭) જેના પરિવારમાં કોઈ સાધુ વસ્ત્રવાળા હેય, કેઈ વસ્ત્ર વિનાના હેય, કેઈ જંઘામાં તેવા પ્રકારને લોટ વગેરે ઘસતા હોય, કેઈ શરીરમાં તેલ આદિનું મર્દન કરતા હોય, (અથવા કઈ મસ્તકમાં તેલ નાખતા હોય, કેઈ લેચથી મુંડન કરતા હોય, કેઈ અસ્ત્રાથી મુંડન કરતા હોય, આમ વિવિધ વેષધારીઓ હોય, અને જે તેમાં કેઇને પણ રોકત ન હાય (=જેને જેમ કરવું હોય તેમ કરવા દેતે હોય) તે ગુરુ પર્ષદવાનું કહેવાય. તેના ગચ્છમાં પ્રવેશ કરનારને ચતુલઘુ પ્રાયશ્ચિત્ત આવે, અને જો સચિત્ત નવા શિષ્યની સાથે પ્રવેશ કરે તે ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે, ઉપરાંત આજ્ઞાભંગ વગેરે દોષ પણ લાગે. જે અચિત્ત (નવા મેળવેલા) વસ્ત્રાદિ સહિત પ્રવેશ કરે તે Page #21 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये तृतीयोल्लासः ] ઉપધિનિષ્પન્ન પ્રાયશ્ચિત્ત આવે. શિષ્ય અને ઉપધિ બંનેથી સહિત પ્રવેશ કરે તે તે બંનેનું પ્રાયશ્ચિત્ત આવે. જો સચિત્ત અને અચિત્તનું આદાન-પ્રદાન કરે તે એ પ્રમાણે જ પ્રાયશ્ચિત્ત આવે. (૮) “અમુક શ્રત માટે ગુરુએ મને તમારી પાસે મોકલ્યો છે” એમ કહેનારને લઘુમાસ પ્રાયશ્ચિત્ત આવે. આ અતિચારોમાં ક્રમશઃ આ પ્રાયશ્ચિત્તો છે. [૮] अष्टमपदे आक्षेपं समाधान चाह नणु गुरुआणाकहणे, कहं पच्छित्तं हवे विणीअस्स । भण्णइ जिणसुअभत्तीविरहाविणयाओ जं भणिकं ॥९॥ 'नणु'त्ति । ननु गुरुभियुष्मदन्तिके प्रेषितोऽहमिति गुर्वाज्ञा कथने आज्ञाप्रियत्वेन शिष्यस्य विनीतत्वमेव भवेत् , विनीतस्य तस्य कथं प्रायश्चित्तं स्यात् ? प्रत्युत विनीतत्वप्रत्यया शुद्धिरेव स्यादित्यर्थः, 'भण्यते' अत्रोत्तर दीयते- जिनश्रुतभक्तिः-जिनाज्ञापुरस्कारलक्षणा तद्विरहलक्षणो योऽविनयस्ततः प्रायश्चित्तम् , गुर्वाज्ञयैवाध्यापनप्रवृत्तौ प्रवृत्त्यर्थं जिनाज्ञानपेक्षणे तदपुरस्कारात्तत्र गौरवबुद्धयभावेन भक्तिभङ्गात् , जिनविनयाऽपूर्वकस्य गुरुविनयस्य च लौकिकतुल्यत्वेनाकिञ्चित्करत्वादिति । अत्र सम्मतिमाह-'यत्' यस्माद् भणित कल्पभाष्ये ॥ ९ ॥ आणाओ जिणिंदाणं, ण हु बलिअतराउ आयरिअआणा। जिणआणाइ परिभवो, एवं गयो अविणो अ॥१०॥ 'आणाओ'त्ति । जिनेन्द्ररेव भगवद्भिरुक्तम् , यथा-निर्दोषः सूत्रार्थनिमित्त यः समागतस्तस्य सूत्राथौं दातव्यो, न च जिनेन्द्राणामाज्ञायाः सकाशादाचार्याणामाज्ञा बलीयस्तरा, अपि चैवमाचार्यानुवृत्त्या श्रुते दीयमाने जिनाज्ञायाः परिभवो भवति । तथा प्रेषयत उपसम्पद्यमानस्य प्रतीच्छ तश्च त्रयाणामपि गर्यो भवति, तीर्थकृतां श्रुतस्य चाविनयः कृतो भवति ॥१०॥ આઠમા સ્થાનમાં પ્રશ્ન અને ઉત્તર કહે છે : પ્રશ્ન :- “ગુરુએ મને તમારી પાસે મોકલ્યો છે” એવી ગુર્વાજ્ઞા કહેવામાં શિષ્ય આજ્ઞાપ્રિય હોવાથી વિનીત જ છે. વિનીત એવા તેને પ્રાયશ્ચિત્ત કેમ હોય? ઉલટું વિનીત હોવાથી તેની શુદ્ધિ જ થાય. ઉત્તર :- આવું જણાવવામાં જે જિનાજ્ઞાની મુખ્યતા રૂ૫ ભક્તિ, તે ભક્તિના અભાવ રૂપ અવિનય છે. આ અવિનયને કારણે તેને પ્રાયશ્ચિત્ત આવે છે. જિનાજ્ઞાને મુખ્યતા આપવી એ જિનની અને શ્રુતની ભક્તિનું લક્ષણ છે. આ કથનમાં જિનાજ્ઞાને મુખ્ય ન કરવાથી જિનની અને શ્રુતની ભક્તિને અભાવ છે. પ્રશ્ન :- આ કથનમાં જિનાજ્ઞાને આગળ નથી કરી તે કેવી રીતે ? ઉત્તર :તેણે “ગુરુએ મને મોકલ્યો છે એમ કહ્યું, એનો અર્થ એ થયો કે ભણાવનાર (ભણનારના) ગુરુની આજ્ઞાથી જ ભણાવવાની પ્રવૃત્તિ કરે છે. એટલે ભણાવવાની પ્રવૃત્તિ માટે જિનાજ્ઞાની અપેક્ષા ન રહી, જિનાજ્ઞાની અપેક્ષા ન રહેવાથી જિનાજ્ઞાને शु. २ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते મુખ્ય ન માની, જિનાજ્ઞાને મુખ્ય ન માનવાથી તેમાં (જિનમાં અને શ્રુતમાં) ગૌરવબુદ્ધિને અભાવ થવાથી ભક્તિનો ભંગ થાય છે, અને જિનવિનયથી રહિત ગુરુવિનય લૌકિકવિનય તુલ્ય હોવાથી નિરર્થક છે. કારણકે કપભાષ્ય (ઉ. ૪ ગા. ૫૩૭૭) માં કહ્યું છે કે–ભગવાન જિનેશ્વરોએ જ કહ્યું છે કે સૂત્રાર્થ (ભણવા) માટે જે નિર્દોષ (વિધિપૂર્વક) આવ્યા હોય તેને સૂત્રાર્થ આપવા. જિનેશ્વરોની આજ્ઞાથી આચાર્યોની આજ્ઞા અધિક બળવાન નથી. પણ આ પ્રમાણે આચાર્યોની ઈચ્છાથી શ્રત આપવામાં જિનાજ્ઞાન અનાદર થાય છે. મોકલનાર, ઉપસંપદા સ્વીકારનાર અને ઉપસંપદા આપનાર એ ત્રણેને ગર્વ થાય છે, તથા તીર્થકરોને અને શ્રતને અવિનય થાય છે. [૯-૧૦] इदं च मासलघुकं प्रायश्चित्तं जिनाशायाः पुरस्काराभावलक्षणं परिभवमभिप्रेत्योच्यते । यस्तु गुर्वाशां पुरः कुर्वन् जिनाज्ञायाः सकाशाद गुर्वाज्ञायामधिप्रसाधनतालक्षणं बलवदपायहेतुभङ्गप्रतियोगित्वलक्षणं वा बलिकत्वमेव जानाति स पुनरद्रष्टव्यमुखोऽधिकतरदोष ઉત્પાદ– गुरुबलियत्तमईए, जो उ जिणासायणं कुणइ मूढो । सो गुरुतरपच्छित्तं, पावइ जमिणं सुए भणिअं!!११॥ 'गुरुबलियत्त'त्ति । गुरुबलिकत्वमत्या यस्तु मूढो जिनाशात नां करोति स गुरुतरप्रायश्चित्त प्राप्नोति, भक्त्यभावापेक्षयाऽऽशातनाया महादोषत्वात् , यदिदं 'श्रुते' जिनप्रवचने भणितम् ।।११।। तित्थयर पवयण सुरं, आयरिशं गणहरं महिड्डीयं । आसायंतो बहुसो, आभिणिवेसेण पारंची ॥१२।। 'तित्थयर'त्ति । तीर्थङ्कर प्रवचनं श्रुतमाचार्य गणधर महर्द्धिकमाशातयन् ‘बहुशः' बहुवारम् 'अभिनिवेशेन' असद्ग्रहेण 'पाराञ्चिकः' पाराञ्चिकप्रायश्चित्तभाग भवति ।। १२ ।। આ લધુ માસ પ્રાયશ્ચિત્ત પણ જિનાજ્ઞાને આગળ ન કરવા રૂપ માત્ર અનાદરની અપેક્ષાએ છે, પણ જે ગુજ્ઞાને મુખ્ય માને, જે જિનાજ્ઞાથી ગુજ્ઞા અધિક ઈષ્ટનું સાધન છે (જિનાજ્ઞા કરતાં ગુજ્ઞાથી વધારે ઈષ્ટની પ્રાપ્તિ થાય એમ માને અથવા દુઃખનાં કારણેને ભાંગવામાં જિનાજ્ઞાથી ગુજ્ઞા અધિક બલવાન (વિરોધી) છે, એમ જિનાજ્ઞાથી ગુસ્સાને અધિક બલવાન જાણે છે, તે તે (પૂર્વોક્ત શિષ્યથી પણ વધારે જ દોષવાળે છે. (અને તેથી તેનું મોઢું પણ જોવા લાયક નથી, એમ કહે છે : જે મૂઢ (જિનાજ્ઞા કરતાં ગુર્વાજ્ઞા અધિક છે એમ) ગુરુમાં બલવાનપણાની બુદ્ધિથી જિનની આશાતના કરે છે તે અધિક પ્રાયશ્ચિત્ત પામે છે. કારણ કે ભક્તિના અભાવ કરતાં અપેક્ષાએ આશાતનામાં મહાન દોષ છે. એ અંગે જિનશાસ્ત્રમાં આ (નીચે કહેવાશે તે પ્રમાણે કહ્યું છે. [૧૧] તીર્થકર, * પ્રવચન, શ્રત, આચાર્ય, ગણધર અને Xમદ્ધિકના અસ૬ આગ્રહથી બહુવર આશાતના કરનાર પારાંચિત પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. [૧૨] * પ્રવચન=સંધ. ૪ મહર્દિક=મહાતપસ્વી, અથવા વાદી, વિદ્યાસિદ્ધ વગેરે. Page #23 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लास: ] प्रतिषेधकादीनां पार्श्वे तिष्ठति विधिमाह - अण्णं अभिधारेउ, दोहमुवालंभेणं, थेरा 'अण्णं'त्ति । 'अन्यम्' आचार्यमभिधार्य अप्रतिषेधकादीनाम्, आदिना पर्षदादिग्रहः, गच्छम् 'अनुप्राप्ते' अभिधारयितरि 'स्थविरा:' कुलस्थविरा: गणस्थविरा: सङ्घस्थविरा वा एतद्वयतिकर जानाना द्वयोरपि तयोः आचार्यप्रतीच्छकयोरुपालम्भेन कस्मात्त्वयाऽयमात्मपार्श्व स्थापितः कस्माच्च त्वमन्यमभिधार्यात्र स्थित इत्येवंरूपेण कृत्वा 'सम्यग् ' यथासूत्र व्यवहरन्ति । एवमुपालम्भपूर्वकं प्रतीच्छकं निर्भत्स्य तत् सचित्तादिकं सर्वमभिधारितस्याचार्यस्य प्रयच्छन्तीत्यर्थः || १३ || अप्पड से हाइगच्छमणुपत्ते । वहति ॥१३॥ सम्मं [ ११ હવે ધારક (ઉપસ’પદ્મા સ્વીકારનાર) અપ્રતિષેધક આદિની (તત્ત્વથી પ્રતિષેધક દિની) પાસે રહે ત્યારે શું કરવુ? તે જણાવે છે : ધારણા કરનાર સાધુ અન્ય આચાર્યની ધારણા કરીને અપ્રતિષેધક, પષ દવાન વગેરેના ગચ્છમાં રહી જાય તેા આ વૃત્તાંતને જાણનારા કુલસ્થવિરા, ગણુવિર કે સંઘવિરા આચાર્ય અને પ્રતીચ્છક સાધુ એ બંનેને ઠપકા આપવા પૂર્વક શાસ્ર પ્રમાણે વ્યવહાર કરે. ભાવાથ :-કુલવિરા વગેરે રાખનાર આચાર્યને “તમે એને તમારી પાસે શા માટે રાખ્યો ? એમ ઠપકા આપે અને રહેનારને તુ અન્ય આચાય ને ધારીને અહી' કેમ રહ્યો ? એમ ઠપકા આપે. આમ હક આપવા પૂર્વક પ્રતીચ્છકની નિસના કરીને તેનું સચિત્ત વગેરે જે હોય તે બધું તેણે પૂર્વે જે આચાર્યને ધાર્યા હોય તેને આપે. [૧૩] इदं तावदुत्सर्गत उक्तम् । अथापवादाभिप्रायेणाह - पडिसेग परिसिल्ले, एसा आरोवणा उ अविहीर | बितिअ पए ते दो वि हु, मुद्धा अ पडिच्छगो विहिणा || १४ || 'पडिसेहग'त्ति । 'प्रतिषेधके' प्रतिषेधं कुर्वाणे 'पर्षद्वति' च पर्षन्मीलनं कुर्वाणे एषाssरोपणाsविधिना भणिता, विधिना तु कारणे कुर्वाणस्य न प्रायश्चित्तम्, तथा चाह - द्वितीयपदे विधिना (तौ) द्वापि प्रतिषेधकपर्षद्वन्तौ शुद्धौ प्रतीच्छकश्च इयमंत्र भावना - यानभिधारयन् प्रतीच्छको व्रजति ते आचार्या यदि पार्श्वस्थादिदोषदुष्टा यच्च श्रुतमसाभिष तद् यदि तस्य प्रतिषेधकस्यास्ति ततः प्रथमं साधुभिस्तं भाणयन्ति मा तत्र व्रजेति, पश्चात्स्वमुखेनापि भणन्ति पूर्वोक्तेन वा शिष्यादिव्यापारणप्रयोगेण वारयन्ति, न चैवं प्रतिषेधकत्वं कुर्वतस्तस्य दोषः, यत्पुनः सचित्तादिकं प्रतीच्छकेनागच्छता लब्धं तदभिवारिताचार्याणां ददाति न पुनः स्वयं गृह्णाति । द्वितीयपदे तु यद्वस्त्रादिकमचित्तं तदशिवादिभिः कारणैः स्वयमलभमानो न प्रेषयेदपि । अथवा यावदुपयुज्यते तावद् गृहीत्वा शेषं तेषां समर्पयेत्, यव तेन शैक्ष आनीतः स परममेधावी तस्य च गच्छे Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] [ स्योपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते नास्ति कोऽप्याचार्यपदयोग्यः, यच्च तस्य पूर्वगतं कालिकश्रुतं वा समस्ति तस्यापरो ग्रहीता नास्तीति तयोर्व्यवच्छेदं च ज्ञात्वा स्वयमेव तस्यात्मीयं दिग्बन्धं कुर्यात् न तु प्रागभिधारितानां पार्श्व प्रेषयेत् । तथाऽऽचार्यो यः स्वयमेकाकी शिष्या वा मन्दधर्माणो गुरुव्यापारं न वहन्ति तदा संविग्नमसंविग्नं वा यं कश्चन सहायं गृह्णन् पर्षद्वत्त्वमपि कुर्वाणो न दोषभाक् । श्राद्धा वा मन्दधर्माणो न वस्त्रपात्रादि प्रयच्छन्ति ततो लब्धिसम्पन्न शिष्यं यं वा तं वा परिगृह्णन्न दोषभाक् । दुर्भिक्षादिकं वा कालं दीर्घमध्वानं वा प्राप्य यांस्तानुपग्रहकारिणः शिष्यान् परिगृह्णन् न दुष्टः । एवं पर्षद्वत्त्वं कुर्वन् प्रतीच्छकस्य सचित्तादिकमभिधारितान्तिके प्रेषयेतू , पूर्वोक्तकारणे वा सञ्जाते स्वयमपि गृह्णीयात् । प्रतीच्छकोऽपि यमाचार्यमभिधार्य व्रजति तं कालगतं श्रुत्वा यद्वा यत्र गन्तुकामस्तत्रान्तराऽशिवादीनि श्रुत्वा प्रतिषेधकस्य पर्षद्वतोऽन्यस्य वा पार्श्व प्रविशन् शुद्ध इति ।। १४ ॥ આ ઉત્સર્ગથી કહ્યું, હવે અપવાદની અપેક્ષાએ કહે છે : પ્રતિષેધક અને પર્ષદવાન સંબંધી પ્રાયશ્ચિત્ત વગેરે જે ઉપર કહ્યું, તે અવિધિની અપેક્ષા છે. વિધિથી=કારણથી તેમ કરે તે પ્રાયશ્ચિત્ત નથી. વિધિથી= કારણે કરે તે પ્રતિષેધક અને પર્ષદવાન તથા પ્રતીછક એ ત્રણે શુદ્ધ છે. ભાવાર્થ -પ્રતીચ્છક જેમની ધારણા કરીને જઈ રહ્યો છે, તે આચાર્ય જો પાર્શ્વસ્થ આદિના દોષથી દુષ્ટ હોય, અને એ જે શ્રતને ઈ છે છે, તે શ્રત જે તે પ્રતિષેધકની પિતાની પાસે હોય, તે પહેલાં સાધુઓ દ્વારા તેને કહેવડાવે કે તું ત્યાં ન જા, પછી પોતે જાતે પણ કહે. અથવા પૂર્વોક્ત રીતે શિષ્યાદિને શુદ્ધ ઉચ્ચારથી પાઠ કરાવવાના પ્રયોગથી પણ છે. આ પ્રમાણે રાકતાં તેને દોષ નથી, માત્ર, પ્રતીરછકે આવતાં સચિત્ત વગેરે જે મેળવ્યું છે તે બધું તે આચાર્ય પૂર્વે ધારેલા આચાર્યને આપે, પોતે ન લે. અપવાદથી તો વસ્ત્રાદિ જે અચિત્ત હોય તે પણ અશિવ આદિ કારણેથી પોતે ન મેળવી શકતા હોય તે ન પણ મોકલે, પોતે રાખે. અથવા જેટલું જરૂરી હોય તેટલું રાખીને બાકીનું તેમને આપે. પ્રતીક જે નવો શિષ્ય લાવ્યો હોય તે પણ જે અતિશય બુદ્ધિવંત હોય અને પોતાના ગ૭માં તે બીજે કઈ આચાર્યપદને યોગ્ય ન હોય, અથવા પોતાની પાસે પૂર્વગત કાલિક શ્રત હોય અને તે કૃતને લેનાર બીજે કઈ સમર્થન હોય, ત્યારે ગચ્છ અને શ્રુત એ બેને વિનાશ થશે એમ જાણીને જાતે જ તેને પોતાનો શિષ્ય કરે, પહેલાં ધારેલા આચાર્ય પાસે ન મોકલે. તથા જે (૫ર્ષવાન) આચાર્ય એકાકી હોય, અથવા શિષ્યો અલપભાવવાળા હોવાથી ગુરુની સેવા ન કરતા હોય, તે સંવિગ્ન કે અસંવિગ્ન જે કઈ સહાયક હોય તેને પણ સ્વીકારીને પરિવાર કરતા હોય તે તે દોષિત બનતો નથી, અથવા શ્રાવકો Page #25 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ 33 અપભાવવાળા હૈાવાથી વસ્ત્ર—પાત્ર વગેરે આપતા ન હોય, તેથી જે તે પણ લબ્ધિસપન્ન શિષ્યને સ્વીકારનાર દોષિત બનતા નથી, અથવા દુષ્કાળ કે વિહારના લાંબે રસ્તા હાય ત્યારે તેમાં મદદ કરે તેવા સમર્થ શિષ્યોને સ્વીકારનાર દોષિત અનતે નથી. માત્ર આ પ્રમાણે પરિવારને કરતા તે પદ્વાન આચાર્યાં પ્રતીની સચિત્તાદિ વસ્તુ તેણે ધારેલા આચાય ની પાસે મેાકલે, અથવા પૂર્વાંક્ત કારણુ હાય તે! પાતે પણ લે. પ્રતીચ્છક પણ જે આચાર્ય ને ધારીને જતા હોય, તે કાલધર્મ પામ્યા છે એ સાંભળીને, અથવા જ્યાં જવાની ઈચ્છા છે ત્યાં વચ્ચે અશિવ વગેરે છે એમ સાંભળીને પ્રતિષેધકની, પદાનની કે અન્યની પાસે રહે તેા શુદ્ધ છે. [૧૪] अत्राभाव्यानाभाव्य विशेषं विभणिपुराह - दुविहो सो उ वित्तो, अवियत्तो चेव होइ वच्चंतो । मग्गिलेऽणच्च तियलाभो वत्तस्स પુમિશ્મિ ॥૧॥ ચઃ । अत्र 'दुविहो' त्ति । स च व्रजन् प्रतीच्छको द्विविधो व्यक्तोऽव्यक्तञ्च तत्राव्यक्तो द्विधा - श्रुतेन वयसा च श्रुतेनागीतार्थः, वयसा पोडशवर्षाणामर्वागू वर्त्तमानः, तद्विपरीतो व्यक्ताव्यक्ताभ्यां चतुर्भङ्गी भवति-- श्रुतेनाप्यव्यक्तो वयसाऽप्यव्यक्तः १, भुतेनाव्यक्तो वयसा व्यक्तः २, श्रुतेन व्यक्तो वयसाऽव्यक्तः ३, श्रुतेन व्यक्तो वयसाऽपि व्यक्तः ૪, કૃતિ । અત્ર चाचार्यैः पूर्यमाणेषु साधुषु व्यक्तस्यापि सहाया दातव्याः किं पुनरितरस्य ? इति स्थितिः । ते च द्विविधा भवन्ति - - आत्यन्तिका अनात्यन्तिकाश्च । आत्यन्तिका नाम ये तेन सार्द्धं तत्रैवासितुकामाः, ये तु तं यन्ते तेनात्यन्तिकाः । तत्रानात्यन्तिक सहायलब्धिजनितो लाभः 'मग्गिल्ले'त्ति यस्य सकाशात् प्रस्थितस्तस्मिन्नात्मीयाचार्ये व्रजति । व्यक्तस्य स्वलब्ध्युत्पादितो लाभच 'पुरिमे' यस्याचार्यस्याभिमुखं व्रजति तस्मिन् पुरोवर्त्तिन्यभिधारित आचार्ये ।। १५ ।। मुक्त्वा प्रतिनिवर्त्ति અહીં પ્રસ`ગાપાત્ત આભાવ્ય-અનાભાવ્યવિશેષનું વર્ણન કરે છે : જનાર પ્રતીચ્છક વ્યક્ત અને અવ્યક્ત એમ બે પ્રકારે હાય. તેમાં અવ્યક્ત શ્રુતથી અને વયથી એમ બે પ્રકારે હાય. તેમાં અગીતા શ્રુતથી અવ્યક્ત અને સાળ વર્ષોથી ઓછી વયના વયથી અવ્યક્ત જાણવા. તેનાથી વિપરીત તે વ્યક્ત સમજવા. અહી વ્યક્ત અને અવ્યક્ત એ એ પદોથી આ પ્રમાણે ચતુમ ગી થાય છે : (૧) શ્ચત અને વય એ બનેથી અવ્યક્ત. (૨) શ્રુતથી અવ્યક્ત, વયથી વ્યક્ત. (૩) શ્રુનથી વ્યક્ત, વયથી અવ્યક્ત. (૪) ઉભયથી વ્યક્ત. અહીં જે આચાર્ય પાસે સાધુએ પૂરતા હોય તેા આચાર્યે વ્યક્તને પણ સહાયકા આપવા જોઇએ, તેા પછી અવ્યક્તનુ' શુ' કહેવુ ? અર્થાત્ તેને તે સુતરાં આપવા જોઈ એ એવી મર્યાદા છે. સહાયકે આત્યંતિક અને અનાત્યતિક એમ બે પ્રકારે હાય. તેમાં જે Page #26 -------------------------------------------------------------------------- ________________ १४ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તેની સાથે ત્યાંજ રહે તે આત્યંતિક, અને જે તેને મૂકીને પાછા ફરવાના હોય તે અનાત્યંતિક, તેમાં અનાત્યંતિક સહાય કેની લબ્ધિથી જે લાભ થયો હોય, તે લાભ જેની પાસેથી પ્રયાણ કર્યું તે મૂળ આચાર્યને થાય. વ્યક્તિ પ્રતીકે સ્વલબ્ધિથી જે લાભ મેળવ્યો હોય તે જેની પાસે પોતે જવાનો છે તે ધારેલા આચાર્ય થાય. [૧૫] खेत्तविवज्जिअमच्चतिएसु लद्धं च गच्छइ पुरिल्ले । मग्गिल्लेऽणच्चंतियसहिओ जा णऽप्पिओऽवत्तो ॥१६॥ 'खेत्तविवज्जिअ मिति । आत्यन्तिकेषु सहायेषु सत्सु लब्धं च तेन सचित्तादिक 'पुरिल्ले' अभिधारिताचार्ये गच्छति, किम्भूतम् ? 'क्षेत्रविवर्जितम्' परक्षेत्रलाभरहितम् , परक्षेत्रे लब्धं तु क्षेत्रिकस्यैवाभवतीत्यर्थः । अव्यक्तस्य तु नियमेनैव सहाया दीयन्ते, ते च यस्यानात्यन्तिकास्तं तत्र नीत्वा निवर्तन्त इति यावत्तत्सहितोऽव्यक्तो यावन्नार्पितो भवति तावत्तेन तैश्च लब्धं 'मग्गिल्ले' आत्मीयाचार्ये गच्छति । परक्षेत्रलाभस्तु क्षेत्रिकस्यैव । यस्य चात्यन्तिकाः सहायास्तैस्तेन च लब्धमभिधारितस्यैवाभाव्यमिति ।। १६ ।। આત્યંતિક સહાયકો હોય ત્યારે તેણે સચિત્ત વગેરે જે મેળવ્યું હોય તે ધારેલા આચાર્યનું થાય છે, સિવાય પરક્ષેત્ર લાભ. કારણ કે પરક્ષેત્રમાં જે મેળવ્યું હોય તે તે ક્ષેત્રિકનું (જે ક્ષેત્રમાં મેળવ્યું હોય, તે ક્ષેત્રમાં જે આચાર્યને અવગ્રહ હોય તેનું) થાય છે. અવ્યક્તને તો અવશ્ય સહાયકો આપવામાં આવે છે. તેમાં અનાત્યંતિક સહાયક અવ્યક્તને ત્યાં લઈ જઈને (પહોંચાડીને) પોતે પાછા ફરે છે. આથી તેમણે અવ્યક્તને જ્યાં સુધી આચાર્યને સમર્પિત ન કર્યો હોય ત્યાં સુધી તે અવ્યકો અને સહાયકે એ જે મેળવ્યું હોય તે પિતાના (મૂળ) આચાર્યનું થાય છે. તેમાં પણ પરક્ષેત્રલોભ તે તે ક્ષેત્રિકનો થાય છે. વળી જેને સહાયક આત્યંતિક છે તેણે અને તે સહાયકે એ જે મેળવ્યું હોય તે સર્વ धारे। मायानु०४ थाय छे. [१६] एगोऽणुग्गहखित्ते, लभइ सचित्तं तयं तु पुरिमस्स । वच्चंतम्मि गिलाणे, साहारणमागयाण भवे ॥१७॥ 'गो'त्ति । द्वितीयपदे खल्वपूर्यमाणेषु साधुषु श्रुतेन वयसा च व्यक्तस्य सहायान्न दद्यादप्याचार्यः, तस्य वजिकादायप्रतिबध्यमानस्योपधिर्नोपहन्यते, अन्यथा तूपहन्यते, स चैको वजन्तनवग्रहेऽन्या वार्यावग्रहरहिते क्षेत्रे यत् सचित्तं लभते तत् 'पुरिभस्य' अभिधारिताचार्यस्याभवति । योऽसौ ज्ञानार्थं व्रजति स द्वौ त्रीन् वाऽऽचार्यान् कदाचिदभिधारयेदेतेषामन्यतरस्य यथारुच्युपसम्पदं ग्रहीष्यामीति, स चान्तरा ग्लानो जातस्ततो व्रजति ग्लाने सत्यस्मानभिधार्यागच्छन् साधुः पथि ग्लानो जात इति श्रुतवतां तद्गवेषणाय द्विव्या(त्रा)दीनामभि पारिताचार्याणां समागतानां साधारणं तल्लब्धं सचित्तादि भवति । यदि चैक Page #27 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ ૨૫ एवागतस्ततोऽनागतस्य चतुर्गुरु न च किश्चिदसौ लभते, यस्तं गवेषयितुमागतस्तस्य सर्वमाभवति, कालगतेऽपि तत्र गवेपयितुमागतस्यैवाभवति नेतरेषाम् । अथासौ विपरिणतस्ततो यस्य विपरिणतः स न लभते, यत्पुनः सचित्तादिकम भिधारणभावे लब्धं पश्चाद्विपरिणतस्तदविपरिणते भावे लब्धमभिधार्थी लभते न तु विपरिणत इति दृश्यम् ।। १७ ।। અપવાદ પદે જે સાધુઓ પૂરતા ન હોય તે આચાર્ય શ્રત અને વયથી વ્યક્તિને સહાયકે ન પણ આપે. પછી વ્યક્ત જે ગેકુળ આદિમાં આસક્ત ન બને તે તેની ઉપધિની માલિકી જતી નથી, અન્યથા જતી રહે છે. એકલો જ તે વ્યક્ત અન્ય આચાર્યના અવગ્રહ વિનાના (અનવગ્રહિત) ક્ષેત્રમાંથી જે સચિત્ત (શિષ્ય) મેળવે તે તેણે ધારેલા આચાર્યનું થાય છે. વળી જે આ (વ્યક્ત અસહાયક) જ્ઞાન માટે જાય છે તે કદાચ “ધારેલામાંથી મારી ઈચ્છા મુજબ કોઈ એકની પાસે ઉપસંપદા સ્વીકારીશ એમ કલ્પના કરીને બે કે ત્રણ આચાર્યોને પણ ધારે. પછી કદાચ તે રસ્તામાં ગ્લાન થઈ જાય, અને ગ્લાન બને છતે પણ જાય, ત્યારે ધારેલા આચાર્યો “અમને ધારીને (અમારી પાસે) આવનાર સાધુ રસ્તામાં ગ્લાન થઈ ગયો છે” એમ સાંભળે તે તેની શોધ માટે આવે, તે પ્રતીરછકે જે સચિનાદિ મેળવ્યું હોય તે તેને શોધવા આવનારા બે-ત્રણ વગેરે ધારેલા આચાર્યોનું સાધારણ થાય. જે ઘારેલા બે-ત્રણ વગેરે આચાર્યોમાંથી એક જ આચાર્ય (આચાર્યના સાધુ) શેાધવા આવેલા હોય તે બધું તેનું જ થાય છે. શોધવા ન આવનારને કંઈ ન મળે. ઉલટું તેઓને (વધારામાં) ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. કદાચ પ્રતીચ્છક માર્ગમાં કાળધર્મ પામી જાય તે પણ તેનું સચિત્તાદિ ત્યાં શોધવા આવનારનું જ થાય, બીજાઓનું નહિ. હવે જે તે વિપરિણામવાળો અર્થાત્ અમુકની પાસે નહિ ભાણું એવા વિચારવાળે થઈ ગયું હોય તો જેના પ્રત્યે વિપરિણામવાળો થઈ ગયો હોય તેને કંઈ ન મળે. પણ * અભિધારણભાવમાં સચિત્ત વગેરે મેળવ્યું હોય, પછી વિપરિત થઈ ગયો હોય, તે અવિપરિત ભાવમાં જે મેળવ્યું હોય તે (જેના પ્રત્યે વિપરિણામવાળો થઈ ગયો હોય તે પૂર્વે ધારેલા આચાર્ય) મેળવી શકે છે, વિપરિત ભાવમાં મેળવ્યું હોય તે ન મેળવી શકે. [૧૭] खित्तम्मि खित्तिअस्सा, बाहिं पुण परिणओ पुरिल्लस्स । आसज्ज विपरिणाम, कहणेऽणेगाओ मग्गणया ॥१८॥ ત્ર તાત્પર્ય કે પરિણામ બદલાયા પૂર્વે જે મેળવ્યું હોય તે તો તે ધારેલા આચાર્યનું જ થાય, પણુ પરિણામ બદલાયા પછી મેળવ્યું હોય તે તેનું ન થાય- તેને તે ન લઈ શકે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ‘खित्तम्मि'त्ति । पथि गच्छतः सहायो मिलितो मिथ्यादृष्टियदि क्षेत्रे' साधुपरिगृहीतक्षेत्रे ‘परिणतः' प्रव्रज्याऽभिमुखीभूतस्तदा क्षेत्रिकस्याभवति । क्षेत्राद् बहिः परिणतस्तु 'पुरिल्लस्स' तस्यैव साधोराभवति । विपरिणाममासाद्य कथने त्वनेका मार्गणा भवन्ति । यदि धर्मकथी ऋजुत्या कथयति तदा क्षेत्रे परिणतः क्षेत्रिकस्य, अक्षेत्रे परिणतस्तु धर्मकथकस्याभवति । अथ विपरिणते भावे रागेण न कथयति यदा क्षेत्रान्निर्गतो भविष्यति तदा कथयिष्यामि यतो मे ओभवतीत्येवं क्षेत्रनिर्गतस्य कथनेऽपि परिणतस्य क्षेत्रकस्यैवाभाव्यत्वमिति विभाषा कर्तव्येत्यर्थः ।। १८ ।। હવે રસ્તામાં જતાં તેને મિથ્યાષ્ટિ સહાયક મળ્યો હોય, તે જ અન્ય સાધુથી અવગ્રહિત ક્ષેત્રમાં પરિણત (દીક્ષા લેવાની ભાવનાવાળ) થયો હોય તે તે ક્ષેત્રિકને થાય, પણ તે તે ક્ષેત્રની બહાર ભાવિત થયા હોય તે પ્રતીચ્છિક સાધુને જ થાય. તે વળી વિપરિણામવાળો (દીક્ષાની ભાવનાથી રહિત) બની ગયો હોય અને તેને ધર્મ પમાડે તે અનેક રીતે વિચારણા થાય છે. (તે આ પ્રમાણે :-) તેના વિપરિણામ થયા પછી જે ધર્મકથા કરનાર તેને સરળભાવથી કહે=ધર્મ પમાડે, ત્યારે તે ક્ષેત્રમાં પરિણત થાય તે ક્ષેત્રિકનો જાણ, ક્ષેત્રની બહાર પરિણત થાય તે તે ધર્મકથા કહેનારને થાય. તેમાં પણ વિપરિણામ થયા પછી પિતાને બનાવવાના રાગથી ધર્મ ન કહે, અર્થાત્ જ્યારે આ ક્ષેત્રથી બહાર નીકળશે ત્યારે ધર્મ કહીશ, જેથી તે મારો થાય, આવા રાગભાવથી તે પ્રતીચ્છિક ક્ષેત્રમાંથી બહાર જઈને તેને ધર્મ કહે, તો પણ ધર્મની ભાવના વાળો થયેલ તે ક્ષેત્રિકને જ શિષ્ય થાય. આમ અહીં વિવેક કરવો. [૧૮] वीसज्जिअम्मि एवं, लहुभं अविसज्जिए अ आणाई । अवि य पडिच्छंताणं, लहुआ चउरो इमो अविही ॥१९॥ 'वीसज्जि अम्मि'त्ति । एवमेष विधिगुरुणा विसर्जिते शिष्ये मन्तव्यः । 'अविसर्जिते' द्वितीयवारमनापृच्छय गच्छति मासलघु आज्ञादयश्च दोषाः, अपि च तमविधिनिर्गतं प्रतीच्छतां चत्वारो लघुकाः सचित्तादिकं च ते न लभन्ते; एषोऽविधिः ।। १९ ॥ આ પ્રમાણે આ વિધિ ગુરુથી રજા અપાયેલા શિષ્યની અપેક્ષાએ જાણવો. (ગુએ રજા ન આપી હોય છતાં જાય, તે શિષ્યને અને રાખનારને પણ પ્રાયશ્ચિત્ત આવે. રજા આપી હોય તે પણ*) X બીજી વાર પૂછયા વિના જનારને માસલઘુ પ્રાયશ્ચિત્ત આવે, * કાઉંસનું લખાણ બૃહત્ક૫ ગા. ૫૩૫૯. (ઉ. ૪)ની ટીકાને આધારે લખ્યું છે. તે લખાણ અહીં જરૂરી છે. અહીં કોઈ કારણથી તે લખાણ છૂટી ગયું લાગે છે. ૪ શિષ્ય જતાં પહેલાં અને જતી વખતે એમ બે વાર ગુરુને પૂછવું જોઈએ. એ રીતે કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે પહેલાં એ કાર્ય કરવા માટે પૂછવું જોઈએ, અને પછી તે કાર્ય કરવાની શરૂઆત કરતાં પહેલાં બીજી વાર પૂછવું જોઈએ. આવી શાસ્ત્રમર્યાદા છે. જોકે ત્તર આ શાસનમાં આવી તો અનેક સુંદર મર્યાદાઓ રહેલી છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ naamaar गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] ઉપરાંત આજ્ઞાભંગ વગેરે દોષ પણ લાગે. તથા અવિધિથી નીકળેલા તેને સ્વીકારનારાઓને ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે અને સચિત્તાદિ તેને ન મળે. આ જનાર રાખનાર બને विधि सम४ा. [१६] अयं पुनर्विधिरित्याह परिवारपूअहेउं, अविसज्जंता ममत्तदोसा वा । अणुलोमगिरा गज्झा, दुक्खं खु गुरुं विमोत्तुं जे ॥२०॥ 'परिवार'त्ति । परिवारहेतोः-आत्मनः परिवारनिमित्तं पूजाहेतोः-बहुभिः परिवारितः पूजनीयो भविष्यामीति धिया 'ममत्वदोषाद्वा' मम शिष्योऽन्यस्य पार्श्व गच्छतीत्येवरूपादविसर्जयन्तो गुरवः 'अनुलोमगिरा' अनुकूलवाचा 'ग्राह्याः' प्रज्ञापनां ग्राहणीयाः । दुःखं खलु गुरून् विमोक्तुम् , परमोपकारित्वान्न ते यतस्ततो मोक्तुं शक्या इति भावः । ततः प्रथमत एवं गुरून् विधिनाऽऽपृच्छय गन्तव्यमिति ॥ २० ॥ - વિધિ આ પ્રમાણે છે : સ્વ પરિવારનિમિત્તક પૂજાહેતુથી, એટલે કે ઘણાએથી પરિવરેલો હું પૂજનીય થઈશ એમ પૂજાની બુદ્ધિથી, અથવા માટે શિષ્ય અન્ય પાસે કેમ જાય? એવા મમત્વ દોષથી, રજા ન આપતા ગુરુને અનુકૂળ વાણથી સમજાવવા જોઈએ. કારણકે ગુરુને છોડવા તે દુષ્કર જ છે, અર્થાત ગુરુ પરમપકારી હોવાથી તેમને જ્યાં ત્યાં જેમ તેમ ન મૂકી શકાય. તેથી પહેલાંથી જ ગુરુને વિધિપૂર્વક પૂછીને भने [२०] आपृच्छायामेव विधिमाह नाणम्मि उ पक्खतिगे, सूरिउवज्झायसेसगापुच्छा । इकिक्के पंचदिणे, अहवा पक्खेण इकिक्के ॥२१॥ 'नाणम्मि उत्ति । ज्ञानार्थं गच्छता त्रीन् पक्षान् सूरिणाम्-आचार्याणामुपाध्यायानां शेषसाधूनां चापृच्छा कर्त्तव्या, एकैकस्मिन् पञ्चदिनानि यावत् । प्रथमपक्षे पञ्चदिवसानाचार्यान् प्रथममापृच्छति, यदि ते न विसर्जयन्ति तदा पञ्चदिवसानुपाध्यायानापृच्छति, तेऽपि यदि न विसर्जयन्ति शेषसाधवस्तदा पञ्चदिवसान् प्रष्टव्याः, एवं द्वितीये तृतीये च पक्ष इत्येकः पक्षः । अथवेति पक्षान्तरे, एकैकमाचार्यादिकं निरन्तरं पक्षेणापृच्छेत् , एवमपि यदि न विसर्जयन्ति ततोऽविसर्जित एव गच्छतीति द्रष्टव्यम् ।। २१ ।। પૂછવામાં વિધિ કહે છે : જ્ઞાન માટે જનારે આચાર્ય, ઉપાધ્યાય અને શેષ સાધુઓ એ ત્રણેને ત્રણ પખવાડીયા સુધી પૂછવું જોઈએ. તે આ પ્રમાણે - પહેલાં પાંચ દિવસ સુધી આચાર્યને પૂછવું જોઈએ. પાંચ દિવસ સુધી પૂછવા છતાં આચાર્ય રજા ન આપે તે પછી પાંચ દિવસ સુધી शु. ३ Page #30 -------------------------------------------------------------------------- ________________ १८ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते ઉપાધ્યાયને પૂછવું જોઇએ, ઉપાધ્યાય પણ રજા ન આપે તે પાંચ દિવસ સુધી બાકીના સાધુઓને પૂછવુ જોઇએ. (આમ એક પખવાડીયુ પૂર્ણ થયું'.) આ પ્રમાણે બીજા પખવાડીયામાં અને ત્રીજા પખવાડીયામાં પણ પૂછવું. અથવા આ બીજી રીતે પણ પૂછ્યું:પહેલા પખવાડીયા સુધી નિર'તર આચાર્યને પૂછવું. છતાં રજા ન આપે તે ખીજા પખવાડીયામાં ઉપાધ્યાયને અને ત્રીજા પખવાડિયામાં સાધુએને પૂછ્યુ. આ પ્રમાણે પણ રજા ન આપે તેા રજા વિના પણ જાય. [૨૧] अपच्छिणम्मि लहुआ, विहिणा समुवागयस्स एएणं । गाइका रणागयपच्छिणे हुंति चउगुरुआ ॥ २२ ॥ 'अपडिच्छणम्मि'त्ति । एतेन विधिना समुपागतस्य प्रतीच्छकस्याप्रतीच्छने लघुकाश्चत्वारः प्रायश्चित्तम् । एकादिकारणागतस्य प्रतीच्छनेऽपि चत्वारो गुरुकाः, तानि चेमानि – एकाकिनमाचार्य मुक्त्वा स समागतः, अथवा तस्याचार्यस्य पार्श्वे ये तिष्ठन्ति तेऽपरिणताः - आहारपात्रशय्या स्थण्डिलानामकल्पिका इत्यर्थः, तं मुक्त्वा स समागतः अथवा स आचार्यो - SEपाधारस्तमेव दृष्ट्वा सूत्रार्थवाचन ददाति, स्थविरो वा स आचार्यस्तद्गच्छे वा सर्वे साधवः स्थविरास्तस्य स एव वैयावृत्यकर्त्ता, ग्लानो वा बहुरोगी वा स आचार्यः, ग्लानो नामाधुनोत्पन्नरोगः, बहुरोगी नाम चिरकालं बहुभिर्वा रोगैरभिभूतः, अथवा शिष्यास्तस्याचार्यस्य मन्दधर्माणो न गणसामाचारीं पालयन्ति, तादृशमाचार्य मुक्त्वाऽऽगतः, गुरुणा सम प्राभृतं कृत्वा वा समागत इति एतादृशमाचार्य व्युत्सृज्य हि गमनं कर्तुं न कल्पते । यदि च गच्छति तदैकं ग्लानं वा मुक्त्वा शिष्यस्य प्रतीच्छकस्य वा समागतस्य 'तुर्गुरुकाः । य आचार्यः प्रतीच्छति तस्यापि चतुर्गुरु, प्राभृते शिष्यप्रतीच्छकयोश्चतुर्गुरुकमेव, आचार्यस्य पञ्चरात्रिन्दिवच्छेदः । शेषेष्वपरिणतादिषु पदेषु शिष्यस्य चतुर्गुरु, प्रतीच्छकस्य चतुर्लघु - आचार्यस्यापि शिष्यं प्रतीच्छतः । एतेषु चतुर्गुरु प्रतीच्छकं प्रति प्रतीच्छतश्च चतुर्लघुकमिति विशेषः ।। २२ ।। આ રીતે વિધિથી આવેલા પ્રતીચ્છકને ન સ્વીકારવામાં ચતુ ઘુ પ્રાયશ્ચિત્ત આવે. ‘એકલા’ વગેરે (નીચેનાં) કારણેાથી આવેલાને પણ સ્વીકારતામા ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. એક વગેરે તે કારણા આ છે:-(૧) એકલા આચાર્યને છાડીને આવ્યે હાય, (૨) અથવા આચાય પાસે રહેલા સાધુએ અપરિણત અર્થાત્ આહ ૨-વસ્ત્ર-પાત્ર શય્યા-સ્થંડિલની વિધિના અજાણ હાય, આવા આચાર્યને મૂકીને આવ્યા હાય. (૩) અથવા આચાય ઓછુ જાણતા હૈાવાથી તેને જ પૂછીને સૂત્ર-અર્થની વાચના આપતા હોય. (૪) અથવા આચાય વયાવૃદ્ધ હૈાય. (૫) અથવા તે ગચ્છમાં બધા સાધુ વયાવૃદ્ધ હાય અને તે એક જ આચાર્યની વૈયાવચ્ચ કરનાર હાય. (૬) અથવા આચાર્ય ગ્લાન કે બહુ રાગી હાય. તેમાં પ્લાન એટલે હમણાં રાગ ઉત્પન્ન થયા હૈાય, અને બહુરાગી Page #31 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये तृतीयोल्लासः | [ १९ એટલે ઘણા કાલથી કે ઘણા રાગેાથી ઘેરાયેલા હૈાય. (૭) અથવા તે આચાય ના શિષ્યા મદ ભાવનાવાળા હેાવાથી ગચ્છની સામાચારીનું પાલન ને કરતા હોય. આવા આચાર્યને મૂકીને આવ્યા હાય. (૮) અથવા ગુરુ સાથે કલહ કરીને આવ્યા હાય. અવિા આચાર્ય ને છેાડીને જવુ' ચાગ્ય નથી. જો જાય તેા એકલાને અથવા ગ્લાનને છે।ડીને જવામાં શિષ્યને અને આવેલાને રાખનારને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. જે આચાય એની રાહ જુએ (રાખવા ઇચ્છે) તેને પણ ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. લહ કરીને આવનાર શિષ્યને અને તેને રાખનારને ચતુર્ગુરુ અને આચાર્યને પાંચ રાત્રિદિવસ છેઃ પ્રાયશ્ચિત્ત આવે. બાકીના અપરિત આદિ સ્થાનામાં (=ોષોમાં) શિષ્યને ચતુરુ અને રાખનારને ચતુ प्रायश्चित्त आवे. [२२] अथ ज्ञानार्थं त्रीन् पक्षानापृच्छा कर्त्तव्येत्यत्रापवादमाहवितियपदेऽसंविग्गे, आगाढे कारणे य संविग्गे । गमणमणापुच्छाए, कप्पइ जाउं सहावं च ॥ २३ ॥ -- 'बितियपदे'त्ति । द्वितीयपदे' अपवादाख्ये आचार्यादावसंविग्ने सति न पृच्छेदपि, 'संविग्ने' अपेर्गम्यमानत्वात् संविग्नेऽपि सति 'आगाढे कारणे' चारित्रविनाशकस्त्री संसर्गप्रभृतिके आत्मनः समुत्पन्ने सत्यनापृच्छयापि गच्छेत्, 'स्वभावं च' नैते पृष्टाः सन्तः कथमपि विसर्जयिष्यन्तीत्येवंरूपं गुरूणां ज्ञात्वाऽनापृच्छयाऽपि गमनं प्रकल्पते ।। २३ ।। જ્ઞાન માટે ત્રણ પખવાડીયા સુધી પૃચ્છા કરવા કહ્યું. હવે તેમાં આ પ્રમાણે अपवाद छे : આચાર્ય વગેરે અસવિગ્ન હાયતા ન પણ પૂછે. સ’વિગ્ન હેાય તેા પણુ સ્ત્રીસંસગ વગેરે પોતાનું ચારિત્રવિનાશક આગાઢ (-પ્રબળ) કારણુ ઉત્પન્ન થતાં પૂછ્યા વિના પણ જાય, અથવા પૂછવાથી કાઈપણ રીતે રજા નહિ આપે એવા ગુરુના સ્વભાવ જાણીને પણ પૂછ્યા વિના જઈ શકાય. [ ૨૩] अथाविसर्जितेन न गन्तव्यमित्यपवदति - अविसज्जिओ विगच्छे, अज्झयणच्छेअपयइनाणेहिं । अविणापुच्छागयपडिच्छदिसिबंधया एवं ॥ २४ ॥ 'अविसर्जिओ वि'ति । किमप्यध्ययनं व्यवच्छिद्यते, तस्य च तद्ग्रहणे सामर्थ्यमस्ति, गुरूणां चेदृशी प्रकृतिरस्ति यदाष्पृष्टाः सन्तो न चिरेणापि गन्तुमनुजानत इत्येवमध्ययनच्छेदप्रकृतिज्ञानाभ्यां कारणाभ्यामविसर्जितोऽपि गच्छेत् । अविध्यनापृच्छागत प्रतीच्छकतदानीतशैक्षप्रतीच्छनशिष्यीकरणनिषेधापवादे एनमेवातिदेशमाह- अविध्यना पृच्छागतप्रतीच्छादिग्बन्धावपि 'एवं' पूर्वगतकालिकानुयोगविच्छेदकारणेनैव ज्ञेयौ, तदुक्तम्- 'नाऊण य वुच्छेयं, पुलि Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते य । अविहिअगापुच्छागय, सुत्तत्थविजाणओ वाए ॥ १ ॥ नाऊण य बुच्छेअं, पुवगए कालिआणुओगे य । મુત્તરથનાનrટ્સ, ITગાણ વિંધો | ૨ |"ત્તિ | ૨૪ .. હવે રજા વિના ન જવાનું કહ્યું તેમાં અપવાદ કહે છે : કઈ અધ્યયનને વિચછેદ થતો હોય, તેને અભ્યાસ કરવાની તેનામાં શક્તિ હોય અને પૂછવા છતાં ગુરુ તેવા સ્વભાવના કારણે લાંબા કાળે પણ જવાની રજા આપે તેમ ન હોય, આમ અધ્યયનવિચ્છેદ અને ગુરુને સ્વભાવ જાણીને એ બે કારણોથી રજા વિના પણ જાય. અવિધિથી કે પૂજ્યા વિના આવેલા પ્રતીચ્છકના સ્વીકારને અને પ્રતીચ્છકે લાવેલા શિક્ષને પિતાને શિષ્ય કરવાનો નિષેધ કર્યો. હવે તેમાં અપવાદ જણાવે છે – આ પ્રમાણે પૂર્વગત કાલિક શ્રુતના વિચ્છેદ રૂપ કારણથી જ અવિધિથી કે પૂછયા વિના આવેલાને સ્વીકાર કરે તથા પ્રતીષ્ઠકના શિષ્યને, તે પોતાને અનાભાવ્ય હોવા છતાં, પિતાનો દિગબંધ કરે, અર્થાત્ પોતાને શિષ્ય બનાવે. (બ. ક. ઉ. ૪ ગા. ૫૪૦૩–૪માં) કહ્યું છે કે પૂર્વ શ્રુત કે કાલિકશ્રતને વિછેર થશે એમ જાણુંને ગોકુળમાં આસક્તિ પૂર્વક આવેલાને કે પૂછ્યા વિના આવેલાને પણ સૂત્રાર્થને જાણકાર વાચના આપે, તેમાં કોઈ દોષ નથી, તથા “પૂર્વગત કે કાલિકશ્રતને વિચછેદ થશે એમ જાણીને સૂત્રાર્થના જાણકાર (ગીતાથી કારણસર અનાભાવ્યનો પણ પિતાને દિગબંધ કરે.” [૨૪] दिग्बन्धविषयमेव सविशेष सहेतुकमाह सेहे पडिच्छए वा, पुव्यायरिअस्स खित्तिआणं वा । दिति दलिअम्मि णाए, ममत्तहेउ दिसाबंधं ॥ २५ ॥ 'सेहे'त्ति । अव्यक्तेन ससहायेन लाभात् परक्षेत्रोपस्थितत्वाच्च पूर्वाचार्यस्य क्षेत्रिकाणां वाऽऽभाव्येऽपि शैक्षे प्रतीच्छके वा 'दलिके' परममेधावित्वेनाचार्यपदयोग्ये ज्ञाते 'दिग्बन्धं ददति' स्वशिष्यत्वेन स्थापयन्ति 'ममत्वहेतोः' अस्माकमयमित्येवभूतायाः स्वगच्छीयसाधूनां तस्य च परस्पर सज्झिलका वयमित्येवंभूताया वा ममत्वबुद्धेरर्थम् , इदमुपलक्षणम्-अनिबद्धः स्वयमेव कदाचिद् गच्छेत् , पूर्वाचार्येण वा नीयेतेत्येतद्दोषवारणार्थमपि दिग्बन्धं ददति ।। २५ ।। દિગુબંધના વિષયમાં જ હેતુ જણાવવા પૂર્વક વિશેષ કહે છે : સસહાય અવ્યક્ત મેળવેલ હોવાથી શૈક્ષ પૂર્વાચાર્યો હોવા છતાં, અથવા પર ક્ષેત્રમાં ઉપસ્થિત થયેલ હોવાથી તે ક્ષેત્રિકને હોવા છતાં, જે એ શૈક્ષ પરમ બુદ્ધિશાળી હોવાથી આચાર્યપદને ચગ્ય છે એમ જણાય, અને પ્રતીચ્છક પણ પરમ બુદ્ધિશાળી હોવાથી આચાર્યપદને યોગ્ય છે એમ જણાય, તો દિગબંધ આપે = શૈક્ષને કે પ્રતીચ્છકને પણ પોતાને શિષ્ય બનાવે. Page #33 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [२१ પ્રશ્ન :- પિતાનો શિષ્ય બનાવ્યા વિના પણ ભણાવી શકાય અને આચાર્યપદે પણ સ્થાપી શકાય, તે પિતાને શિષ્ય બનાવવાનું શું કારણ? ઉત્તર :- સ્વગચ્છના સાધુઓને “આ અમારો છે” એવી મમત્વબુદ્ધિ થાય, અથવા સ્વગછના સાધુઓને અને તેને પણ પરસ્પર “અમે ગુરુબંધુઓ (સહાયક) છીએ” એવી મમત્વબુદ્ધિ થાય, (આવી મમત્વબુદ્ધિથી પરસ્પર ધર્મ–સ્નેહ વધે અને મર્યાદાઓ બરાબર જળવાય વગેરે લાભ થાય) માટે પોતાને શિષ્ય બનાવે. તદુપરાંત એ પણ કારણ છે કે શિષ્ય બનાવીને તેને પોતાનો ન કર્યો હોય (બાંધ્યો ન હોય તે તે જાતે જ કદાચ જતો રહે, અથવા તેને પૂર્વાચાર્ય તેને લઈ પણ જાય. આ દોષને દૂર કરવા પણ દિગબંધ આપે [૨૫] आयरियए कालगए, परिअतम्मि गच्छं तु । . अपढ़ते य पदंते, भेाऽणेगा उ आभव्वे ॥ २६ ॥ 'आयरिएत्ति । आचार्य कालगते सति 'तस्मिन्' निबद्धाचार्य तु गच्छं परिवर्तयति सति पठति अपठति चाभाव्येऽनेके भेदा भवन्ति, तथाहि-नोदिता अपि गच्छसाधवो यदि न पठन्ति तदा प्रथमवर्षे कालगताचार्यसाधारणो लाभः, यत् प्रतीच्छका उत्पादयन्ति तत्तस्यैवाभवति, यच्चेतरे गच्छ साधव उत्पादयन्ति तत्तेषामेवाभवतीति भावः । द्वितीये वर्षे यत्क्षेत्रोपसंपन्नो लभते तत्तेऽपठन्तो लभन्ते । तृतीये च वर्षे यत्सुखदुःखोपसम्पन्नो लभते तत्ते लभन्ते । चतुर्थे तु वर्षे कालगताचार्यशिष्या अनधीयाना न किञ्चिल्लभन्ते । तत्र क्षेत्रोपसम्पन्नलभ्यम्-अनन्तरपरम्परवल्लीबद्धा द्वाविंशतिमातापित्रादयः, पूर्वपश्चात्संस्तुताश्च प्रपौत्रश्वशुरादयः, मित्राणि च सहजातकादीनि न तु दृष्टाभापिताः । सुखदुःखोपसम्पन्नलभ्यं चैतदेव मित्रवर्जम् , अयमपठतः शिष्यानधिकृत्य विधिरुक्तः । ये तु तेषां शिष्याः पठन्ति तानधिकृत्य पुनरयं विधिरुच्यते-कालगताचार्याणां हि चतुर्विधो गणो भवेत्-शिष्याः शिष्यिकाः प्रतीच्छकाः प्रतीच्छिकाश्च । एतेषां पूर्वादिष्टपश्चादुदिष्टयोः संवत्सरसङ्ख चया एकादश गमा भवन्ति । पूर्वोदिष्टं यत्तेनाचार्येणोद्दिष्ट जीवता सता, यत्पुनः प्रतीच्छकाचार्येणोद्दिष्टं तत्पश्चादुद्दिष्टम । तत्र यदाचार्येण जीवता प्रतीच्छकस्य पूर्वमुद्दिष्टं तदेव पठन् प्रथमे वर्षे यत्सचित्तमचित्त वा लभते तत्कालगताचार्यस्याभवतीत्येको विभागः १ । अथ पश्चादुदिष्टं पठति प्रतीच्छकस्ततः प्रथमसंवत्सरे यत्सचित्तादिक लसते तत्प्रवाचयत आचार्यस्याभवतीति द्वितीयो विभागः २ । पूर्वोदिष्ट पश्चादुद्दिष्टं वा पठतः प्रतीच्छकस्य द्वितीये वर्षे सचित्तादिकं सर्वमपि प्रवाचयत आभवतीत्येष तृतीयो विभागः ३ । शिष्यस्य कालगताचार्येण प्रतीच्छकाचार्येण वा यदुद्दिष्टं भवेत्तदसौ पठन् यत्सचित्तादिकं लभते तत्सर्व प्रथमे संवत्सरे कालगताचार्यस्याभवतीत्येष चतुर्थो विभागः ४ । शिष्यस्य पूर्वोदिष्टमधीयानस्य द्वितीये वर्षे सचित्तादिकं कालगताचार्यस्याभवतीति पञ्चमो विभागः ५ । पश्चादुद्दिष्ट एठतः शिष्यस्य द्वितीये वर्षे सचित्तादिकं प्रवाचयत आभवतीति पयो विभागः ६ । पूर्वोद्दिष्टं पश्चादुदिष्टं वा पठति शिष्ये शिष्याकिं तृतीये वर्षे सर्वमपि प्रवाचयत आभा Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते व्यं भवतीति सप्तमो विभागः ७ । पूर्वोद्दिष्टं पठन्त्या शिष्यिकया प्रथमवर्षे लब्धं सचित्तादिकं कालगताचार्यस्याभवतीत्यष्टुमो विभागः ८ । पश्चादुद्दिष्टमधीयानायां प्रथमवर्ष एव प्रवाचत आभवतीति नवम विभागः ९ । पूर्वोदिष्ट पश्चादुद्दिष्ट वा पठन्त्यां शिष्यिकायां सचित्तादिलाभो द्वितीये वर्षे प्रवाचयत आभवतीति दशमो विभागः ९० । पूर्वोद्दिष्ट पश्चादुद्दिष्टं वा पठन्त्यां प्रतीच्छिकायां प्रथम एव संवत्सरे सर्वमपि प्रवाचयत आभवतीत्येकादशो विभाग : ११ इत्ययमेक आदेशः । द्वितीयः पुनरयम् -- स खलु प्रतीच्छकाचार्यो गच्छसाधूनां कुलसत्को गणत्कः सङ्घसत्को वा भवेत् । तत्र यदि कुलसत्कस्तदा त्रीन् संवत्सरान् शिष्याणां वाच्यमानानां सचित्तादिकं न गृह्णाति, ये पुनः प्रतीच्छकास्तेषां वाच्यमानानां यस्मिन्नेव दिने आचार्यः कालगतस्तदिवसमेव गृह्णाति । यदि च नायमेककुलसत्कः किन्तु गणसत्कस्ततः संवत्सर शिष्याणां नापहरति सचित्तादिकम् । यस्तु कुलसत्को गणसत्को वा न भवति स नियमात्सङ्घसत्कः, स च વમાસાનૢ શિષ્યાનાં સચિત્તાવિન શ્રૃદ્દાતીતિ | ૨૬ ॥ (હવે આચાના કાલધર્મ પામ્યા પછી દિષધપૂર્વક કરેલા આચાર્ય જ્યારે ગચ્છ ચલાવે ત્યારે કાનુ` શુ` આભાવ્ય થાય ? તે વિસ્તારથી જણાવે છે:-) : આચાય કાલધર્મ પામે તેથી જયારે દિગ્બંધથી કરેલા આચાર્ય ગચ્છ ચલાવે ત્યારે સાધુએ બે પ્રકારના હાય, ભણતા અને ન ભણતા. ત્યારે આ એ વિકલ્પને આશ્રયીને આભાષ્યના પણ અનેક ભેદા થાય. તે આ પ્રમાણે સાધુએ શ્રુત ન ભણતા હાય તા તે આચાય તેમને ભણવાની પ્રેરણા કરે, પ્રેરણા કરવા છતાં ન ભણે તે (૧) પહેલા વર્ષે જે કાંઇ મળે તેના હક્ક સાધારણ રહે, અર્થાત્ પ્રતીઋકે જે મેળવે તે પ્રતીસ્ટંકે તું જ થાય અને ગચ્છના ખીન્ન સાધુએ જે મેળવે તે ગચ્છના સાધુએનુ' જ થાય. (૨) બીજા વર્ષે પણ ક્ષેત્રથી ઉપસ'પન્નને જે મળે તે ન ભણનારાઓનુ થાય. (૩) ત્રીજા વર્ષે સુખથી કે દુઃખથી ઉપસપત્નને જે મળે તે પણ ન ભણનારાઓનું થાય. (૪) ચેથા વર્ષે કાલધર્મ પામેલા આચાર્યના નહિં ભણનારા શિષ્યા કાંઇ ન મેળવી શકે, તેમને કંઈ ન મળે. તેમાં ક્ષેત્રોપસ’પન્નને જે મળે તેના વિવેક આ પ્રમાણે :– અન`તર અને પરપર વલ્લીથી (સગપણથી) બદ્ધ માતા-પિતા વગેરે બાવીસ, પ્રપૌત્ર વગેરે પૂર્વ સ ંસ્તુત; સસરા વગેરે પશ્ચાત્ સ ંસ્તુત; અને સાથે જન્મેલા (ભણેલા) વગેરે મિત્રો-મામાંથી જે મળે તેને પેાતાના કરી શકે. દૃષ્ટાભાષિત (–જોયેલા, એલાવેલા)ને પેતાના ન કરી શકે. ક્ષેત્રોપસ‘પન્ન જેને મેળવી શકે છે, મિત્ર સિવાય તેને જ સુખ-દ્રુઃ ખેાપસ'પન્ન મેળવી શકે છે-પેાતાના કરી શકે છે. આ ઉપર કહ્યો તે વિધિ નહિ ભણનારા શિષ્યને આશ્રયીને જાણવા. હવે ભણનારા શિષ્યાને આશ્રયીને વિધિ આ પ્રમાણે છે :- કાધ પામેલા આચાય ના ગણુ શિષ્યા, શિષ્યાઓ, પ્રતીચ્છા અને પ્રતીકા એમ ચાર પ્રકારે Page #35 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ ૨૩ હોય છે. એમના પૂર્વાદિષ્ટ અને પશ્ચાત્ ઉદિષ્ટ એ બે વિકલ્પોને આશ્રયીને તથા વર્ષની સંખ્યાને આશ્રયીને નીચે પ્રમાણે અગિયાર વિભાગ થાય છે. તેમાં પૂર્વાદિષ્ટ એટલે જીવતાં ખૂદ આચાર્ય ઉદ્દેશ કર્યો હોય અને પશ્ચાદ ઉદિષ્ટ એટલે આચાર્ય કાલધર્મ પામ્યા પછી પ્રતીષ્ઠક આચાર્યે ઉદ્દેશ કર્યો હોય. (૧) જીવતા આચાર્યો પૂર્વે પ્રતીકને જે શ્રતને ઉદ્દેશ કર્યો હોય તે જ શ્રતને ભણત પ્રતીચ્છક પહેલા વર્ષે સચિત્ત કે અચિત્ત જે મેળવે તે કાલધર્મ પામેલા તે આચાર્યનું થાય. આ એક વિકલ્પ. (૨) પશ્ચાત્ ઉદિષ્ટ ભણનાર પ્રતીચ્છક પહેલા વર્ષે સચિત્ત વગેરે જે મેળવે તે તેના વાચનાચાર્યનું (ઉદ્દેશ કરનારનું) થાય. આ બીજો વિકલ્પ (૩) બીજો વર્ષો પૂર્વાદિષ્ટ કે પશ્ચાત્ ઉ9િ શ્રુતને ભણતે પ્રતીરછક સચિત્ત વગેરે જે મેળવે તે સર્વ પણ તેના વાચનાચાર્યનું થાય. આ ત્રીજો વિકલ્પ. (આ ત્રણ વિકપ પ્રતીરછકના કહ્યા. હવે શિષ્યના કહે છે :-). (૪) કાલધર્મ પામેલા આચાર્યું કે પ્રતિષ્ઠક આચાર્ય શિષ્યને જે શ્રુતને ઉદ્દેશ કર્યો હોય તે શ્રુતને ભણત શિષ્ય સચિત્ત વગેરે જે મેળવે તે બધું પહેલા વર્ષે કાલધર્મ પામેલા આચાર્યનું થાય. એ ચોથો વિકલ્પ. (૫) પૂર્વાદિષ્ટ ભણનાર શિષ્યનું સચિત્ત વગેરે બીજા વર્ષે કાલધર્મ પામેલા આચાર્યનું થાય. આ પાંચમો વિક૫. (૬) પશ્ચાત્ ઉદિષ્ટ ભણનાર શિષ્યનું સચિત્ત વગેરે બીજા વર્ષે વાચનાચાર્યનું થાય. આ છઠ્ઠો વિકલ્પ. (૭) પૂદ્દિષ્ટ કે પશ્ચાત્ ઉદ્દિષ્ટ ભણતા શિષ્યનું સચિત્ત (શિષ્ય) વગેરે બધું જ ત્રીજા વર્ષે વાચનાચાર્યનું થાય. આ સાતમે વિક૯૫. (હવે શિષ્યાના વિકલ્પ કહેવાય છે.) (૮) પૂર્વાદિષ્ટ ભણતી શિષ્યાએ પહેલા વર્ષે મેળવેલું સચિત્તાદિ કાલધર્મ પામેલા આચાર્યનું થાય. આ આઠમે વિકલ્પ. (૯) પશ્ચાત્ ઉદ્દિષ્ટને ભણતી શિષ્યાનું મેળવેલું સચિત્તાદિ (બધું) પહેલા વર્ષે પણ વાચનાચાર્યનું થાય. આ નવમે વિક૫. (૧૦) પૂર્વાદિષ્ટ કે પશ્ચાત્ ઉદ્દિષ્ટ ચુતને ભણતી શિષ્યાને થયેલો સચિત્ત વગેરે લાભ બીજા વર્ષે વાચનાચાર્ય થાય. આ દસમે વિકલ્પ. અને (૧૧) પૂર્વેદિષ્ટ કે પશ્ચત્ ઉદ્દિષ્ટ ભણતી પ્રતીછિકાનું બધું જ પહેલા વર્ષે પણ વાચનાચાર્યનું થાય. આ અગિયારમે વિક૫. આ (=ઉપર્યુક્ત અગિયાર વિભાગે) એક આદેશ (=મત) છે. બીજા વિકલ્પ આ આ પ્રમાણે છે - તે પ્રતીરછક આચાર્ય ગરછના સાધુઓના કુલ ગણ કે સંઘનો પણ હોય. તેમાં (૧) જે કુલને હોય તે પોતે જે શિષ્યોને વાચના આપે, તેમનું સચિત્ત વગેરે ત્રણ વર્ષ સુધી પોતે ન લે (તેમને જ આપે) જે પ્રતીછકોને વાચના આપે, તેમનું મેળવેલું સચિત્તાદિ જે દિવસે આચાર્ય કાલધર્મ પામ્યા હોય તે જ દિવસથી પિોતે લે. (૨) જો તે એક કુલને નહિ, કિંતુ એક ગણનો હોય, તે શિષ્યનું સચિત્ત વગેરે એક વર્ષ સુધી તે ન લે. (૩) જે કુલ સંબંધી કે ગણ સંબંધી ન હોય તે નિયમ સંઘ સંબંધી હોય. તે છ મહિના સુધી શિષ્યનું મેળવેલું સચિત્ત વગેરે ન લે. [૨૬] Page #36 -------------------------------------------------------------------------- ________________ २४ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते अथ कियत्कालं प्रतीच्छकाचार्येण तत्र गच्छे भुवं स्थेयम् ? कथं च गच्छस्थसाधूनां निर्माणविधिः ? इत्याह वरिसतिगं ठाइ तर्हि, तओ जहिच्छं ठिई अणिम्माणे । सकुले तिनि तियाई, गणे दुगं वच्छरं संवे ॥ २७ ॥ 'वरिसतिगंत्ति । स प्रतीच्छकाचार्यो वर्षत्रिकं 'तत्र' गच्छे नियम 'त्तिष्ठति, ततः 'यथेच्छं ' यदीच्छा तदा तत्रैव तिष्ठत्यथवा नेति । यदि च वर्षत्रये प्रतीच्छकाचार्यसमीपे गच्छे कोऽपि निर्मातस्तदा सुन्दरम् । अथ वर्षत्रयात्परतः स निर्गतस्ते वा गच्छीया एप साम्प्रतमस्माकं सचित्तादिकं हरतीति कृत्वा निर्गताः, न च निर्मातास्ततोऽनिर्माणे सति तेषामियं स्थितिः-स्वकुले स्वकीय कुलसमवायं कृत्वा कुलस्थविरपार्श्वे उपस्थिताः सन्तस्तदत्तवाचनाचार्यद्वारा वारकेण वा दीयमानां वाचनां गृह्णीयुः । कियत्कालम् ? इत्याह-- " त्रीणि त्रिकाणि' नववर्षाणि यावत्, यद्येतावता कोऽपि निर्मातस्तदा सुन्दरम् अथैकोऽपि न निर्मातस्ततः कुलं सचित्तादिकं गृह्णातीति कृत्वा गणमुपतिष्ठन्ते, गणोऽपि वर्षद्वयं पाठयति न सचित्तादिकं हरति, यद्येवमण्यनिर्मातास्ततः सङ्घमुपतिष्ठन्ते, सङ्घोऽपि वाचनाचार्य ददाति स च संवत्सर पाठयति; एवं द्वादशवर्षाणि भवन्ति । यद्येवमेकोऽपि निर्मातस्तदा सुन्दरम् अन्यथा पुनरपि कुलादिस्थविरेषूपतिष्ठमानास्तावन्तमेव कालं तेनैव क्रमेण पाठयन्ति, एवं चतुर्विंशतिवर्षाणि भवन्ति । एतावताSपि कालेनानिष्पत्तौ तृतीयवारमप्यनेन क्रमेण पाठयन्ति । एवमप्यवमाशिव दुर्मेधस्त्वादिकारणैरनिष्पत्तौ कुलसमवाये कृते कुलस्थविरैरुपसम्पद् ग्राहयितव्या ॥ २७ ॥ " હવે પ્રતીક આચાર્યે કેટલા વખત તે ગચ્છમાં અવશ્ય રહેવું અને ગચ્છના સાધુઓને કેવી રીતે તૈયાર કરવા તે જણાવે છે : તે પ્રતીચ્છક આચાય ત્રણ વર્ષ સુધી ગચ્છમાં અવશ્ય રહે. પછી તેની જેવી ઈચ્છા. જો તેની ઇચ્છા હાય તો રહે, નહિ તા ન રહે. જો ત્રણ વર્ષ દરમિયાન પ્રતીષ્ઠક આચાર્યની પાસે ગછમાંથી કોઇપણ સાધુ તૈયાર (ગીતા) થઈ જાય તા સારુ, પણ જ્યારે ત્રણ વર્ષ પછી તે નીકળી જાય, અથવા ગચ્છના સાધુએ વિચારે કે આ વર્તમાનમાં સચિત્ત વગેરે લઈ લે છે માટે તેને છોડી દઈએ, એમ વિચારીને સાધુએ નીકળી જાય, ત્યારે કઈ તૈયાર ન થયા હાય, તેા તેમના માટે આ મર્યાદા છે : પેાતાના ફુલને ભેગે! કરીને કુલસ્થવિરની પાસે રહે, અને કુલસ્થવિર જે વાચનાચાય આપે તેની પાસે વાચના લે. અથવા વારા પ્રમાણે અપાતી વાચના લે. કેટલા વખત સુધી લે? તેા ત્રત્રક એટલે કે નવવર્ષ સુધી એ પ્રમાણે વાચના લે. ત્યાં સુધી કઈ તૈયાર થઈ જાય તા સારું, પણ કાઈ તૈયાર ન થયા હોય ત્યારે વિચારે કે આપણું સચિત્ત વગેરે કુલ લઈ લે છે, માટે ગણુ પાસે રહીએ એમ વિચારીને ગણુ પાસે રહે. ત્યારે ગણુ પણ બે વર્ષ સુધી ભણાવે, પણ તેનુ' સચિત્ત વગેરે ન લે. Page #37 -------------------------------------------------------------------------- ________________ [ २५ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] જે આ પ્રમાણે પણ તૈયાર ન થાય તે પછી સંઘ પાસે રહે. સંઘ પણ તેઓને વાચનાચાર્ય આપે. તે વાચનાચાર્ય એક વર્ષ સુધી તેમને ભણાવે. આ પ્રમાણે બાર વર્ષ થાય. તેટલા સમયમાં એક પણ સાધુ (પદવી માટે) તૈયાર થઈ જાય તે સારું. અન્યથા ફરી પણ એ જ ક્રમથી કુલ વગેરેના સ્થવિરોની પાસે રહે, અને તેટલું જ કાળ તે જ ક્રમથી કુલ વગેરે તેમને ભણાવે. આમ ચાવીસ વર્ષ થાય. આટલા કાળે પણ કઈ સાધુ તૈયાર ન થાય તો ત્રીજી વાર પણ આ કમથી કુલ, ગણ, અને સંઘ ભણવે. આ પ્રમાણે પણ દુકાળ, * અશિવ, બુદ્ધિનો અભાવ વગેરે કારણેથી કઈ તૈયાર ન થયો હોય તે કુલને (समुहायने) मे ४२, ५छी सुस्थिति। तेमन S५स ५६॥ देवावे. [२७] कथमयमुपसम्पदं गृह्णाति ? इत्याह सटाणे पव्वज्जेगपक्खियस्सोवसंपयं कुणइ । छत्तीसाइकंतो, ममत्तगुरुभावलज्जगुणा ॥ २८॥ 'सदाणे'त्ति । षट्त्रिंशद्वर्षातिक्रान्तः सन् प्रव्रज्यैकपाक्षिकस्योपसम्पदं करोति कुलस्थविरसमताम् । तत्र प्रव्रज्यैकपाक्षिका इमे-"गुरुसज्झिलओ सज्झंतिओ गुरुगुरू गुरुस्स वा णत्तू । अहवा कुलिंचओ उ पव्व जाएगपक्खीओ" ॥ १ ॥ 'गुरुसज्झिलकः' गुरूणां सहाध्यायी पितृव्यस्थानीयः, 'सज्झन्तिकः' आत्मनः सब्रह्मचारी भ्रातृस्थानीयः, 'गुरुगुरुः' पितामहस्थानीयः, गुरोः सम्बन्धी नप्ता प्रशिष्य आत्मनो भ्रातृव्यस्थानीयः, एते प्रव्रज्ययैकपाक्षिकाः । अथवा 'कुलिच्चओ'त्ति समानकुलोद्भवः प्रवज्यैकपाक्षिक इति ॥ अत्र च प्रव्रज्याश्रुताभ्यां चतुर्भङ्गी भवति--प्रव्रज्ययकपाक्षिकः श्रुतेन च १, प्रवज्यया न श्रुतेन २. श्रुतेन न प्रव्रज्यया ३, न प्रव्रज्यया न श्रुतेन ४ इति । तत्र प्रथमतः प्रथमभङ्गे उपसम्पत्तव्यम् , तदभावे तृतीये भने, यतः पूर्वाधीतं श्रुतं विस्मृतं सत् तेषु सुखेनैवोज्ज्वालयितुं शक्यते श्रुतेकपाक्षिकत्वादिति । तथा स्वस्थान उपसम्पदं कुर्यात् , किमुक्तं भवति ?--श्रुतोपसम्पदं प्रतिपित्सोर्यस्य पार्श्व भूतमस्ति तत्तस्य स्वस्थानम् , सुखदुःखार्थिनः स्वस्थानं यत्र वैयावृत्त्यकराः सन्ति, क्षेत्रोपसम्पदर्थिनो यदीये क्षेत्रे भक्तपानादिकं सुलभमस्ति, मार्गोपसम्पदर्थिनो यत्र मार्गज्ञः समस्ति, वियोपसम्पदार्थिनो यत्र विनयकरणं युज्यते, एतानि स्वस्थानानि, एतदनतिक्रमेणैवोपसम्पदग्रहण तीप्सितार्थहेतुरिति । अथवा स्वस्थान नाम प्रव्रज्यया श्रुतेन च य एकपाक्षिकः तत्र प्रथममुपसम्पत्तव्यम् , पश्चात्कुलेन श्रुतेन चैकपाक्षिकस्य पार्श्व, ततः श्रुतेन गणेन चैकपाक्षिकस्य समीपे, ततः श्रुतेनैकपाक्षिकस्य संनिधौ, ततः प्रत्रज्ययैकपाक्षिकस्य सकाशे, ततः प्रव्रज्यया श्रुतेन वाऽनेकपाक्षिकस्यापि समीप इति । ननु किमर्थमियं प्रव्रज्याकुलाद्यासन्नतरादिक्रमेणोपसम्पत् ? इत्यत आह--ममत्वं-कालानुभावेनात्मीयोऽयमिति परिग्रहलक्षणं गुरुभावः-बहुमानबुद्धिः लज्जा च-स्वीयकृत्याकरणे हीनतापत्तिलक्षणा तद्गुणात्-तत्कृतावश्योपकर्त्तव्यत्वाद्यनुग्रहात् ॥ २८ ॥ દેવથી કરાતો ઉપદ્રવ, મરકી રોગ વગેરે અશિવ છે, Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૬]. [ स्वोगक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ ગચ્છ ઉપસંપદા કેવી રીતે લે છે તે જણાવે છે – (પૂર્વે કહ્યું તેમ) છત્રીસ વર્ષ ગયા બાદ કુલસ્થવિરોની સંમતિથી પ્રત્રજ્યાથી જે એકપાક્ષિક હોય તેની પાસે ઉપસંપદા લે. પ્રત્રજ્યાથી એકપાક્ષિક આ પ્રમાણે છે :-ગુરુને સહાધ્યાયી અર્થાત્ પિતાના કાકાને સ્થાને હોય તે, પિતાના *સબ્રહ્મચારી, અર્થાત્ જે (સાથે ભણનાર સહાધ્યાયી) પોતાના બંધુના સ્થાને હોય તે, ગુરુના ગુરુ, અર્થાત્ પિતાને દાદાના સ્થાને હોય તે, ગુરુને પ્રશિષ્ય, અર્થાત્ પિતાના ભત્રીજાના સ્થાને હેય તે. આટલા પ્રવજ્યાથી એકપાક્ષિક (પિતાના પક્ષના) કહેવાય, અને જે સમાન કુલમાં ઉત્પન્ન થયેલ હોય તે પણ પ્રવજ્યાથી એકપાક્ષિક છે. (બ. ક. ઉ. ૪. ગા. ૫૪૨૧) (પ્રવજ્યાથી એકપાક્ષિકની જેમ ઋતથી પણ એકપાક્ષિક હોય,) તેથી અહીં પ્રવજ્યા અને શ્રુત એ બે પદોને આશ્રયીને ચતુર્ભાગી થાય (1) પ્રવજ્યા અને શ્રુત બંનેથી એકપાક્ષિક. (૨) પ્રવ્રયાથી એકપાક્ષિક, શ્રુતથી નહિ. (૩) મૃતથી એકપાક્ષિક, પ્રવજ્યાથી નહિ. (૪) બંનેથી નહિ. તેમાં પહેલાં શક્ય હોય તે પ્રથમ ભાંગામાં ઉપસંપદા લેવી. તેને અભાવે ત્રીજા ભાગમાં ઉપસંપદા લેવી. કારણ કે પૂર્વે ભણેલું જે શ્રુત ભૂલાઈ ગયું હોય તે શ્રુત પાક્ષિકપણાથી તેની પાસે સુખપૂર્વક તાજું કરી શકાય. વળી ઉપસંપદા સ્વસ્થાને લેવી. પ્રશ્ન – રવસ્થાન એટલે શું? ઉત્તર – જેની પાસે (વિશિષ્ટ) શ્રત હોય તે શ્રુત ભણવા માટે ઉ૫સંપદા લેનારનું સ્વસ્થાન છે. જ્યાં વૈયાવચ્ચ કરનારા હોય તે સુખદુઃખમાં સાર-સંભાળ માટે ઉપસંપદા લેનારનું સ્વસ્થાન છે. જેના ક્ષેત્રમાં ભેજન–પાણી સુલભ હોય તે ક્ષેત્ર માટે ઉપસંપદા લેનારનું સ્વસ્થાન છે. જ્યાં માર્ગનો જાણકાર હોય તે માગ માટે ઉ૫સંપદા લેનારનું સ્વસ્થાન છે. જ્યાં વિનય કરવો યોગ્ય છે તેવી ભાવના હોય તે વિનય માટે ઉપસંપદા લેનારનું સ્વસ્થાન છે. એટલાં સ્વસ્થાને છે. તેને સ્વીકારવાથી ઉ૫સંપદા સ્વીકારવામાં અધ્યયન વગેરેનો જે હેતુ છે તે સફળ થાય ] અથવા જે પ્રવજ્યા અને શ્રત બનેથી એકપાક્ષિક છે તે સ્વસ્થાન ઉત્તમ છે, માટે પહેલાં ત્યાં ઉપસંપદા લેવી. પછી (તેના અભાવે) કુલ અને શ્રત એ બંનેથી એકપાક્ષિકની પાસે, પછી (તેના અભાવે) શ્રત અને ગણ બંનેથી એકપાક્ષિકની પાસે, પછી મૃતથી એકપાક્ષિકની પાસે, પછી પ્રવજ્યાથી એકપાક્ષિકની પાસે, પછી પ્રત્રજ્યાથી કે શ્રતથી પણ જે એકપાક્ષિક ન હોય તેની પાસે પણ ઉપસંપદા લેવી. - પ્રશ્ન :- પ્રવજ્યા, કુલ આદિથી નજીક નજીકના કમથી ઉપસંપદા લેવાનું કહ્યું, તેમાં શું કારણ? ઉત્તર :- મમત્વ, બહુમાન અને લજજા એ ત્રણથી થતો લાભ એ અહીં કારણ છે. (પાંચમા આરાના કાળના પ્રભાવથી જીવો આલંબન કે નિમિત્ત વિના * પહેલાં એક ગુની પાસે રહીને જેની સાથે અધ્યયન વગેરે કર્યું હેયા તે સબ્રહ્મચારી કહેવાય. Page #39 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ ૨૭ પ્રાયઃ વિશેષ આરાધના ન કરી શકે, આલંબનથી કે નિમિત્તથી કરે, એટલે) “આ મારે અથવા મારા છે” એવા મમત્વભાવથી કરે, બહુમાનબુદ્ધિથી કરે અને સ્વકાર્ય ને કરવામાં હીનતાનો અનુભવ થતાં લજજા પામે. તેથી મારે અમુક અમુક અવશ્ય કરવું જોઈએ એવો ભાવ પ્રગટવાથી કરે. એમ ત્રણ કારણે તે કર્તવ્ય કાર્યોમાં સુખપૂર્વક પ્રવૃત્તિ કરે. (સંબંધના કારણે સાધુઓને પરસ્પર મમત્વભાવ થવાથી એકબીજાની વૈયાવચ્ચ, વોચના વગેરે કરે, સંબંધના કારણે વડીલે પ્રત્યે બહુમાન ભાવ થવાથી વિનય વગેરે કરે, પરસ્પર ઓળખાણ કે સંબંધના કારણે અમુક કાર્ય ન કરે તે શરમાવું પડે તેથી પણ (એક-બીજાની શરમથી પણ) કરે. આમ અનેક લાભે થાય.) આમ સંબંધના કારણે મમતા, બહુમાનબુદ્ધિ અને લજજા થાય, અને તે મમતાદિના કારણે ઉપર્યુક્ત લાભ થાય, માટે પ્રવજ્યાપાક્ષિક, કુલપાક્ષિક આદિ નજીક નજીકના કમથી ઉપસંપદા લેવાનું વિધાન છે. [૨૮] तदेव सविशेषमाह सबस्स वि कायव्वं, णिच्छयओ किं कुलं व अकुलं वा । संबंधो गुणहेऊ, तह वि हु थिरपीइहेउ त्ति ॥ २९ ॥ 'सव्वस्स बित्ति । निश्चयतः सर्वेण सर्वस्याप्यविशेषेण श्रुतवाचनादिकमात्मनो विपुलतरां निर्जरामभिलपता कर्त्तव्यं किं कुलं वाऽकुलं वा ? इत्यादिविचारणया, तथापि 'सम्बन्धः' कुलाद्यासन्नतरतादिलक्षणः 'स्थिरप्रीतिहेतुरिति' पारतन्त्र्यधीनिरापद्वाराऽऽलस्यनिवारकत्वेन निरन्तरावश्यकर्त्तव्यक्रियाऽविच्छेदाद् गुणहेतुरिति ॥ २९ ॥ આ જ વિષયને વિશેષરૂપે કહે છે : જેકે નિશ્ચયથી તે ઘણી નિર્જરાના અભિલાષી બધાએ “આ મારા કુલને છે, આ મારા કુલનો નથી” ઈત્યાદિ કેઈપણ જાતના ભેદભાવ વિના બધાનું જ શ્રુત-વાચનાદિ કાર્ય સમાન કરવું જોઈએ. તે પણ (વ્યવહારથી) કુલ આદિથી નજીક વગેરે જે સંબંધ કહ્યો તે સ્થિર પ્રીતિનો હેતુ છે. અર્થાત્ આ સંબંધથી “હું પરને આધીન છું” એવી. (દીનતાની) બુદ્ધિ દૂર થાય છે, એથી આળસ દૂર થાય છે અને તેથી અવશ્ય કર્તવ્ય ક્રિયા નિરંતર થયા કરે છે, આમ એ સંબંધ ગુણનું=લાભનું કારણ છે. [૨૯] एतदेव तन्त्रसंमत्या द्रढयति दिसमणुदिसं व भिक्खू, इत्तु च्चिए एगपक्खिओ जुग्गो। धारेउं णिहिट्ठो, इत्तरिअं आवकहियं वा ॥ ३० ॥ * અહીં આ વિષયની બરોબર સ્પષ્ટતા થાય એ માટે કંઈક વિસ્તૃત લખ્યું છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ anonerna AAR २८) [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते दिसमणुदिसं वत्ति । 'इत एव' सम्बन्धस्य स्थिरप्रीतिहेतुतया गुणहेतुत्वादेव एकः पक्षः प्रव्रज्यया श्रुतेन चास्यास्तीत्येकपाक्षिको भिक्षुः 'दिशम्' आचार्यत्वलक्षणाम् 'अनुदिशं च' उपाध्यायत्वलक्षणाम् 'इत्वरां' कियत्कालभाविनीं 'यावत्कथिकी च' यावत्कालभाविनी धारयितुं योग्यो निर्दिष्टः, यदुक्तं व्यवहारे द्वितीयोदेशके--"एगपक्खिअस्स भिक्खुस्स कप्पति इत्तरिअं दिसं वा अणुदिसं वा उद्दिसित्तए वा धारित्तए वा, जहा वा तस्स गणस्स पत्तिअं सिय" त्ति, अस्यार्थः--एकपाक्षिकस्य भिक्षोः कल्पते 'इत्वरां' कियत्कालभाविनीमुपलक्षणाद् यावत्कथिकी च दिशमनुदिशं वोद्देष्टुं वा धारयितुं वा, यथा वा तस्य गणस्य प्रीतिक स्यात् तथा दिशमनुदिशं वोदिशेत् , किमुक्तं भवति ?--भिन्नपाक्षिकमप्य पवादपदेन स्वगणप्रीत्याss चार्यादिपदाध्यारोपितं कुर्यादिति । सापेक्षः खल्वाचार्यों जीवन्नेवाचार्य स्थापयति, यथा कालगतेऽपि तत्र गच्छो न सीदति; गणधरपदप्रायोग्याभावे प्रमादतो वाऽस्थापित एवाचार्ये कालगते इत्वर आचार्य उपाध्यायो वा स्थाप्यते, गच्छबृहत्तराणां च प्रकाश्यते--यावत्तत्र मूलाचार्यपदे मूलोपाध्यायपदे वाऽन्यो न स्थापितो भवति तावदेष युष्माकमाचार्य उपाध्यायो वा प्रवर्तक इति, तदुक्तम्- "गणधरपाउग्गासइ, पमायअष्ठाविए व कालगए । थेराण पगासंती, जावऽन्नो न ठाविओ गच्छे ॥ १॥" त्ति । तस्य च द्विविधस्याप्येकपाक्षिकस्य दिग्बन्धः कर्तव्यः । तत्र प्रव्रज्याश्रुताभ्यां चत्वारो भङ्गा भवन्ति, एवं कुलस्य गणस्य सङ्घस्य च श्रुतेन सार्द्ध भङ्गा द्रष्टव्याः । तत्र प्रव्रज्यां कुलं गणं सङ्घ वाऽधिकृत्य प्रथमभङ्गवर्ती इत्वरो यावत्कथिको वा स्थापनीयः, तदभावे तृतीयभङ्गवर्ती । यदि पुनर्द्वितीयभङ्गवर्त्तिनं चतुर्थभङ्गवर्त्तिनं वा स्थापयति तदा स्थापयितुश्चत्वारो गुरुकाः आज्ञाभङ्गानवस्थामिथ्यात्वानि, विराधना च गणभेदरूपा भवति । तथाहि-श्रुतानेकपाक्षिकेत्वराचार्यस्थापने मोहरोगान्यतरचिकित्सा प्रदीर्घकालं कृत्वा समागतेन शङ्कितसूत्रार्थः पृष्टः, तस्य भिन्नवाचनाकत्वादेव न लभ्यते, अभिनवग्रहणमपि गच्छसाधूनामत एव न भवतीति गच्छान्तरोपसम्पत्तौ प्रश्नहेतोर्गणभेदः स्यात् । यावत्कथिक स्यापि ताशस्य स्थापनेऽयमेव दोषो भावनीयः । अथवा श्रुतानेकपाक्षिकोऽल्पश्रुतोऽप्युच्यते, स च पृष्टः सन्न तमालापकं ददातीति गणान्तरे गत्वा पृच्छायां गच्छान्तरवर्तिन आचार्यास्तेनोत्पादितं सचित्तादिकं गृह्णन्ति, अगीतार्थानां न किञ्चिदाभाव्यमिति वचनात् । प्रव्रज्याऽनेकपक्षस्य च द्विविधस्यापि स्थापने गच्छसाधूनां तस्य च मिथो बहिर्भावाध्यवसाये बहुकालेनापि परकीयत्वानिवृत्त्यध्यवसायाकलहो गच्छभेदश्च भवति । अन्यतरचिकित्सादिकारणे च तृतीयभगवर्त्यपि, तदभावे द्वितीयभगवर्ती, तदभावे च चतुर्थभङ्गवर्त्यपि प्रकृत्या मृदुः समस्तगणसम्मतश्च स्थापनीय इति ॥ ३० ॥ આ જ વિષયને શાસ્ત્રની સાક્ષીથી દઢ કરે છે ? એમ સંબંધ સ્થિર પ્રીતિને હેતુ હેવાથી લાભનું કારણ હોવાથી જ પ્રવ્રજ્યાથી અને શતથી એકપાક્ષિક (નજીકના) સાધુને ઈવર અને યાત્મથિક આચાર્યપદ રૂ૫ દિશાને અને ઉપાધ્યાયપદ રૂપ અનુદિશાને ધારણ કરવાને યોગ્ય કહ્યું છે, અર્થાત્ આચાર્યપદ Page #41 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ ૨૨ અને ઉપાધ્યાયપદ ધારણ કરી શકે છે. વ્યવહાર સૂત્રમાં બીજા ઉદ્દેશામાં કહ્યું છે કે“એકપાક્ષિક સાધુને ચેડા કાળ માટે કે જીવનપર્યત આચાર્ય પદ કે ઉપાધ્યાયપદ બીજાને આપવું કે સ્વયં ધારણ કરવું કહે છે, અર્થાત બીજાને આપી શકે છે કે પિતે ધારણ કરી શકે છે. અથવા તેના ગુણને બીજા પ્રત્યે પ્રીતિ થાય તેમ હોય તો બીજાને પણ આચાર્યપદ કે ઉપાધ્યાયપદ આપે, અર્થાત અપવાદથી પોતાના ગણુની પ્રીતિ સચવાય એ માટે ભિન્નપાક્ષિકને પણ આચાર્યાદિપદ આપે.” (અહીં આચાર્ય બે પ્રકારના હોય, સાપેક્ષ અને નિરપેક્ષ. જે આચાર્ય ભવિષ્યમાં ગ૭ના સાધુઓ સદાય નહિ અને તેમને આચાર્ય ઉપર આદર રહે એ માટે પોતાના જીવતાં જ ચગ્ય સાધુને આચાર્ય બનાવે તે સાપેક્ષ, અને ઉક્ત વિચારણા ન કરે, એથી પિતાના જીવતાં અન્યને આચાર્ય ન બનાવે તે નિરપેક્ષ) - સાપેક્ષ આચાર્ય પોતાના જીવતાં જ અન્યને આચાર્ય બનાવે, જેથી પિતાના કાલધર્મ પામ્યા પછી પણ ગચ્છ ન સીદાય. નિરપેક્ષ આચાર્ય આચાર્યપદને યોગ્ય કેઈ ન હોય તેથી અથવા પ્રમાદથી બીજાને આચાર્ય બનાવ્યા વિના જ કાળધર્મ પામે, ત્યારે સ્થવિરો કોઈને છેડા સમય માટે આચાર્ય કે ઉપાધ્યાય બનાવે અને ગરછના મુખ્ય સાધુઓને કહે કે- જ્યાં સુધી મૂલ આચાર્યપદે કે મૂલ ઉપાધ્યાયપદે બીજાને સ્થાપવામાં ન આવે ત્યાં સુધી આ તમારો આચાર્ય કે ઉપાધ્યાય કે પ્રવર્તક છે. આ વિષે (વ્ય, ઉ.૨–ગા.૩૨૮માં) કહ્યું છે કે–આચાર્યપદને યોગ્ય કઈ ન હોય, અથવા પ્રમાદથી અન્યને આચાર્ય બનાવ્યા વિના જ આચાર્ય કાલધર્મ પામે ત્યારે સ્થવિરો કેઈ ને ચેડા કાળ માટે આચાર્ય કે ઉપાધ્યાય બનાવે. જેઓ આચાર્ય કે ઉપાધ્યાય બનાવે તેઓ ગુછને વડિલોને કહે કે જ્યાં સુધી મલ આચાર્યપદે કે મૂલ ઉપાધ્યાયપદે બીજાને સ્થાપવામાં ન આવે ત્યાં સુધી આ તમારે આચાર્ય કે ઉપાધ્યાય અથવા પ્રવર્તક છે.” તે બંને પ્રકારના (ઈવર કે થાકથિક) એકપાક્ષિકને દિગબંધ કરો. તેમાં પ્રત્રજ્યા અને શ્રુતને આશ્રયીને ચાર ભાંગા થાય. એ પ્રમાણે કુલના, ગણના અને સંઘના પણ મૃતની સાથે દરેકના ચાર ચાર ભાંગા જાણવા. તેમાં પ્રવજ્યા, કુલ, ગણ કે સંઘને આશ્રયીને પણ જે પ્રથમ ભાંગામાં હોય તેને ઈવર કે યાવસ્કથિક આચાર્ય બનાવવો. તેના અભાવે ત્રીજા ભાંગામાં રહેલને આચાર્ય બનાવો. જે બીજા કે ચોથા ભાંગામાં રહેલાને આચાર્યપદે સ્થાપે તે સ્થાપનારને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે, તથા આજ્ઞાભંગ અનવસ્થા અને મિથ્યાત્વ એ બધા દોષ લાગે. તથા ગણભેદ રૂ૫ વિરાધના પણ થાય. તે આ પ્રમાણે : મૃતથી ભિન્ન પાક્ષિકને થોડા વખત માટે આચાર્ય બનાવે તે એવું બને કે મોહની કે રોગની ઘણું કાલ સુધી ચિકિત્સા કરીને આવેલ કેઈ સાધુ તેને શંકિત સૂત્ર કે અર્થ પૂછે, ત્યારે તે આચાર્ય ભિન્નવાચનાવાળા હોવાથી તેને ઉત્તર ન આપી શકે, ( ૪ છાપેલી પ્રતમાં સૂત્રોના નંબર અવ્યવસ્થિત છે. છાપેલી પ્રત માં આ સૂત્ર વીસમા અને પચીસમા સૂત્રની વચ્ચે છે. તેમાં નંબર મૂકયો નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते એ જ કારણથી ગછના સાધુઓને નવા શ્રતને અભ્યાસ પણ ન કરાવી શકે, અર્થાત્ તેની પાસેથી સાધુએ શંકાનું સમાધાન કે નવું શ્રત ન મેળવી શકે. એથી પ્રશ્ન માટે તેઓ અન્ય ગચ્છની ઉપસંદ લે તે ગણભેદ થાય=ગચ્છ તૂટી જાય. એ રીતે મૃતથી ભિન્નપાક્ષિકને યાવસ્કથિક (જાવજજીવ માટે) આચાર્ય બનાવે છે પણ આ જ દેષ વિચારો. અથવા અપશ્રતવાળે પણ શ્રતથી ભિનપાક્ષિક કહેવાય. તેને પણ પૂછવાથી પૂછનારને આલા (સ્પષ્ટ સમાધાન) ન આપે, (અથવા અન્યને પૂછીને આપે.) આથી સાધુએ અન્ય ગણમાં જઈને પૂછે ત્યારે અન્યોછીય આચાર્ય તે સાધુએ મેળવેલું સચિત્ત વગેરે લઈ લે. કારણ કે “અગીતાર્થનું કાંઈ પણ આભા ન થાય” (અગીતાર્થને કઈ વસ્તુ પ્રત્યે હકક ન હોય) એવું શાસ્ત્રવચન છે. બંને પ્રકારના પ્રવજ્યાથી ભિન્ન પાક્ષિકને આચાર્ય બનાવવામાં પણ ગચ્છના સાધુએને અને તેને પરસ્પર બહિર્ભાવના અધ્યવસાય રહે, અર્થાત્ પરસ્પર પારકા માને, એક બીજા પ્રત્યે આત્મીયભાવ ન થાય. લાંબા કાળે પણ “આ પારકા છે” એવા અધ્યવસાય દૂર ન થાય. એથી કલહ અને ગ૭ભેદ પણ થાય. (અપવાદ - ) રોગની કે મેહની ચિકિત્સા વગેરે કારણ ઉપસ્થિત થાય ત્યારે ત્રીજા ભાંગામાં રહેલાને, તેના અભાવે બીજા ભાંગામાં રહેલાને, તેના અભાવમાં સ્વભાવથી *મૃદુ અને સમસ્ત ગણુને સંમત એવા ચોથા ભાંગામાં રહેલાને પણ આચાર્યપદે સ્થાપી શકાય. [૩૦] જ્ઞાનાર્થ જમનભૂ અથ નાર્થ જમનમreभिक्खुअबोडिअणिण्हयपण्णवणं कोविओ असहमाणो । दसणदीवगहेडं, गच्छइ गच्छंतरं अहबा ॥ ३१ ॥ ‘મિવુત્તિ ! મિક્ષુવાંઢા, વોટિક્કા –વિનાશ્વરા, નિલૂવા–રવ કસ્તૂત્રકટાપનस्तेषां प्रज्ञापना-स्वसिद्धान्ततर्कोपन्यासरूपां स्वगुरूणां संसर्गदाक्षिण्येन तर्कग्रन्थाऽप्रवीणतया वा तूष्णीमवस्थाने 'कोविदः' कालिकपूर्वगतनिर्मातस्तर्कग्रहणशति मानसहमानो दर्शनदीपकानि-सम्यग्दर्शनोज्ज्वालनकारीणि यानि सम्मत्यादीनि तेषां हेतोर्गच्छान्तरं गच्छति, अथवेति ज्ञानपक्षातिरिक्तपक्षोपन्यासे ।। ३१ ।। આ જ્ઞાન માટે ઉપસંપદાને (અન્ય ગચ્છમાં જવાનો) વિધિ કહ્યો. હવે દર્શન માટે જવાને વિધિ કહે છે : બદ્ધ, દિગંબર અને નિહાની (=ઉસૂત્ર ભાષીઓની) પ્રરૂપણાને સહન ન કરી જે આલા એટલે ગ્રંથને અમુક ફક-વિભાગ. ૪ દંભથી નહિ, કિંતુ સ્વભાવથી મૃ. સામાન્યથી તા મૃદુ શને અર્થ નમ્ર થાય છે. પણ અહી મદ શબ્દને અર્થે શાંત વધારે સંગત છે. વ્ય. ઉ. ૨–ગા, ૩૩૭માં મૃત્સ્વમાનવામાä એ અર્થ કર્યો છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] શકનાર, કાલિક અને પૂર્વગત શ્રતને જ અભ્યાસી અને તાર્કિકગ્રંથને સમજવામાં (અને યાદ રાખવામાં) શક્તિમાન એવો સાધુ જ્યારે પોતાના ગુરુઓ બૌદ્ધ આદિ સાધુઓના સંસર્ગથી તેમની દાક્ષિણ્યતામાં આવી જવાથી, અથવા વિશિષ્ટ જ્ઞાની ન હોવાથી બૌદ્ધ આદિની મિથ્યાપ્રરૂપણાનો પ્રતિકાર ન કરતા હોય ત્યારે સમ્યગ્દર્શનની શુદ્ધિ-વૃદ્ધિ માટે સંમતિ વગેરે દર્શનશુદ્ધિના ગ્રંથોના અભ્યાસ માટે અન્ય ગચ્છમાં જાય. [૩૧] होउं बहुस्सुओ सो, विहिणा गच्छंतरम्मि संकेतो। परतित्थियणिग्गहओ, गुरुं कुसंगाओ मोएइ ॥ ३२ ॥ 'होति । सः विधिना' प्रागुताऽऽपृच्छाविसर्जनादिलक्षणेन गच्छान्तरं सङ्क्रान्तः सम्मत्यादितर्कशास्त्राध्ययनेन बहुश्रुतो भूत्वा चिन्तयति खल्वेतत्-भिक्षुकादीनां स्वसिद्धान्तं शिर उद्घाटय प्ररूपयतां सूरयो न किमपि ब्रुवते ततो लोके परिवाड़ो जातः-एते ओदनमुण्डाः किमपि न जानत इति, ततो गाढतरं जैन शासनं श्राद्धाश्च तैरपभ्राज्यन्ते, ततः सूरीणामसामयेऽपि मया तेषां भिक्षुकादीनां निग्रहः कर्त्तव्य इति । अथवा तैर्भिक्षुकादिभिः स्थलिकायामाचार्यस्यापि वण्टको निबद्धः, ततो मधुराहारलाम्पट्यात्सामर्थ्य सत्यपि न किञ्चित्तरं प्रयच्छतीत्येवं विचिन्त्याचार्यदर्शनं प्रागेव कृत्वाऽन्यस्यां वसतौ स्थित्वा वादमार्गकुशला पर्षद गृहीत्वा परतीर्थिकान्निरुत्तरीकृत्य निगृह्णाति, ततः 'कुसङ्गात्' परतीर्थिकसंसर्गलक्षणाद् गुरुं मोचयति । यदि वादे पराजयेन कुपिताः सन्तो भिक्षुकादय आचार्यस्य तं वण्टं प्रतिषेधन्ति ततः सुम्दरमेव । अथ तत्र कोऽपि याद् , एतस्य को दोषश्चिरमनुमत एषोऽस्माकं मा पूर्वप्रवृत्तं दातव्यमस्य हापयतेति, तदा गुरोः प्रणागं कृत्वा एवं निवेदयति--शब्दहेतुशास्त्रादिक मयाऽधीतं तद्वयासङ्गत इछेदसूत्रार्थों विस्मृत इत्यगीतार्थश्रवणनिषेधायान्यत्र वसतौ वसामः, एवमन्यव्यपदेशेन तं निष्कास यति तस्या वसतेः । तस्माञ्च क्षेत्राद् बहिर्निर्गन्तुमनिच्छति च तस्मिन्नाचार्येऽगीतार्थप्रज्ञापनां कृत्वाऽस्माकं क्षिप्तचित्तः साधुरस्ति, तं वयमर्द्धरात्रौ वैद्यसकाशं नेष्यामः, स यदि नीयमानो हियेऽहं हियेऽहमित्यारटेत् ततो युष्माभिर्न किमपि भणनीयमित्यारक्षकादिनिवेदनपूर्व बह्वाख्यायिकाकथनादिजागरणनिर्भरसुप्तं तं बहिर्नयतीति । निह्नवसंसर्गप्रतिपेधेऽपि बहुशः क्रियमाणेऽनभिलष्यमाणेऽयमेव विधिद्रष्टव्य इति ॥ ३२ ॥ પૂર્વોક્ત પૂછવું રજા માંગવી વગેરે વિધિથી અન્યગ૭માં જઈ સંમતિક આદિ તર્કશાસ્ત્રોના અધ્યયનથી બહુશ્રુત બનીને તે આ પ્રમાણે વિચારે ઃ ખુલ્લા માથે એટલે જોરશોરથી નિર્ભય રીતે પોતાના સિદ્ધાંતની પ્રરૂપણ કરતા બૌદ્ધો વગેરેને આચાર્ય કંઈ પણ કહેતા નથી. આથી લોકમાં નિંદા થાય છે કે– જૈન સાધુઓ ભાતમુંડા=માત્ર ખાવા માટે મુંડા=સાધુ થાય છે, કંઈપણ જાણતા નથી.” આથી તેઓ જૈન શાસનની અને શ્રાવકેની ઘણી અપભ્રાજના કરે છે. તેથી (મારા) આચાર્યમાં સામર્થ્ય ન હોવા છતાં મારે તે બૌદ્ધ વગેરેને નિગ્રહ કરવો જોઈએ. અથવા આ પ્રમાણે વિચારે – * અર્થાત જે વખતે જે બુત વિદ્યમાન હોય તેને અભ્યાસી, Page #44 -------------------------------------------------------------------------- ________________ રૂ૨ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તે બૌદ્ધ સાધુ વગેરેએ પિતાની ** સ્થલિકામાં આચાર્યનો પણ ભાગ રાખે છે. તેથી મધુર આહારમાં આસક્તિથી લુબ્ધ બનેલા આચાર્ય સામર્થ્ય હોવા છતાં કંઈ ઉત્તર આપતા (પ્રતિકાર કરતા) નથી. આમ વિચારીને પહેલાં આચાર્યનાં દર્શન કરીને અન્ય વસતિમાં રહે. ત્યાં વાદના વિષયમાં કુશલ પર્ષદાને (મધ્યસ્થ સભાસદો વગેરેને) વેગ મેળવે. પછી તે પર્ષદામાં તે પરતીથિકને નિરુત્તર કરીને (વાદમાં જીતીને) પરાજિત કરે, અને પરતીર્થિકના સંસર્ગ રૂપ કુસંગમાં ફસાયેલા ગુરુને પણ છે. જે વાદમાં પરાજયથી ગુસ્સે થયેલા તે બૌદ્ધ ભિક્ષુક વગેરે સ્થલિકામાં રાખેલો આચાર્યના ભાગને નિષેધ કરે (ભાગ કાઢી નાંખે) તે સારું જ છે. પણ એ વિષે કોઈ એમ કહે કે-“આને (=આચાર્યને) શો દોષ છે? આ આપણને ઘણા કાળથી સંમત (પરિચિત) છે. માટે પૂર્વકાળથી ચાલુ તેને ભાગ તમે કાઢી ન નાખે,” તે ગુરુને પ્રણામ કરીને આ પ્રમાણે કહે: શબ્દશાસ્ત્ર (વ્યાકરણાદિ) અને હેતુશાસ્ત્ર (સંમતિતર્ક વગેરે તર્કશાસ્ત્ર)નું મેં અધ્યયન કર્યું, એમાં અત્યંત ઓતપ્રોત (તલ્લીન) બની જવાથી છેદસૂત્રનો અર્થ (સૂત્રથી, અર્થથી કે ઉભયથી) મારે ભૂલાઈ ગયે છે. આથી આપને એનો અર્થ પૂછવો છે. અગીતાર્થ સાધુઓને તે તત્વશ્રવણ કરવાને નિષેધ હોવાથી તેઓ ન સાંભળે એ રીતે આપણે અન્ય વસતિમાં રહીએ. આમ બીજા પણ બહાનાથી આચાર્યને તે નિહોની વસતિમાંથી છોડાવે. છતાં આચાર્ય તે ક્ષેત્રમાંથી (કે વસતિમાંથી) નીકળવા ન ઈ છે તે આ પ્રમાણે યુક્તિ કરે : પહેરીગર વગેરેને કહે કે અમારા સાધુનું મગજ બગડી ગયું છે, તેને અમે અધી રાતે વૈદ્ય પાસે લઈ જઈશું. તેને લઈ જઈએ ત્યારે તે “મારું અપહરણ કરે છે, મારું અપહરણ કરે છે” એમ બૂમ પાડે તે પણ તમારે કંઈ બોલવું નહિ. તથા (સમુદાયના) અગીતાર્થ સાધુઓને પણ અમે આચાર્યને આ પ્રમાણે લઈ જઈશું' તમે બેલશે નહિ, એમ સમજાવે. પછી રાત્રે આચાર્યની પાસે ઘણા વખત સુધી કથાઓ કહેવડાવી શ્રમિત કરે, તેથી ભર ઉંઘમાં ઉઘેલા આચાર્યને લઈ જાય, તો પણ તેને જરાયે ખબર ન પડે. નિના સંસર્ગને ઘણીવાર નિષેધ કરવા છતાં આચાર્ય નિહ્નવોના સંસર્ગને છોડવા ઈછે નહિ તે પણ આ જ વિધિ (ક-યુક્તિ) જાણવી [૩૨] રનાથે જનમ્ રથ રાત્રિાર્થના चारित्तटुं गमणं, देसायसमुत्थदोसओ दुविहं । एसणथीसुं पढम, गुरुम्मि गच्छे य बिइयं तु ॥ ३३ ॥ 'चारित्त;'ति । चारित्रार्थ गमनं द्विविधम्--देशसमुत्थोपनिमित्तमात्मसमुत्थदोषनिमित्तं च । तत्रैषणादोषस्त्रीदोषयोः प्रथमम् , गुरौ गच्छे च सीदति तु द्वितीयम् । तत्र यत्र देशे * બૌદ્ધ સાધુઓ માટે જ્યાં રસોઈ બનતી હોય તે સ્થાન, Page #45 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ રૂરૂ पुरः कर्मादय एपणादोपा यो वोदकप्रचुरो देशो यो वा परिव्राजिकाकापालिकीसिद्धपुत्रिकाद्याभिमोहाभिः स्त्रीभिराकीर्णस्तत्र न गन्तव्यमेव साधुभिः, अशिवादिकारणैस्तत्र गमने तु कार्यसमाप्तौ संयमक्षेत्रे समागन्तव्यम् । यद्याचार्याः केनापि प्रतिबन्धेन न निर्गच्छेयुस्तत एको द्वौ बहवो वा सीदन्तो गुरुमापृच्छय निर्गच्छन्ति । तत्रेमं विधिमाहुः - " दो मासे एसणाए, इत्थं वज्जिज्ज अ दिवसाई । गच्छम्म होइ पक्खो, आयसमुत्थेगदिवसं तु ॥ १ ॥ " एषणायामशुध्यमानायां यतना (नया) अनेपणीयमपि गृह्णन् द्वौ मासौ गुरुमापृच्छन् प्रतीक्षते, स्त्रीदोषेऽष्टौ दिवसान् गच्छे सीदति पक्षम्, आत्मनः शय्यातर्यादौ प्रतिबन्धे च यदि संनिहितो गुरुस्तदा तदेवापृच्छय गच्छेद् अन्यथाऽपरसाधुनिवेदनपूर्वं तदैव गच्छेदिति । अथ गुरुः शय्यातरीकल्पस्थिका प्रतिबद्धः सारूपिकादिभाव प्राप्तस्तदा पूर्वं स एवं भण्यते - युष्मद्विरहिता अनाथा वयम्, अतः प्रसीद, गच्छामोऽपरं क्षेत्रमिति, एवमुक्ते यदि नेच्छति तदा यस्यां स प्रतिबद्धः सा प्रज्ञाप्यते, अथ न तिष्ठति ततो विद्यामन्त्रादिभिरावर्त्यते, तदभावे दानादिनाऽप्यानुकूल्यं संपाद्यते, गुरुच प्रागुक्तक्रमेण रात्रौ हियत इति ॥ ३३ ॥ હવે ચારિત્ર માટે (અન્ય ગચ્છમાં જવાનું) કહે છે: ચારિત્ર માટે એ કારણે જવાનું થાય. (૧) દેશથી (તે ક્ષેત્ર નિમિત્તે) થયેલા દોષના કારણે, અને (૨) આત્માથી થયેલા દાષના કારણે, તેમાં એષણાદોષ અને સ્ત્રીદોષ એ એ ઢાષ દેશથી (તે ક્ષેત્રથી) થાય. તથા ગુરુ અને ગચ્છ સીદાય એ એ દોષ આત્માથી થયેલા ગણાય. જે દેશમાં એષણામાં પુરઃકમ વગેરે દોષા લાગતા હોય, અથવા જે દેશમાં પાણી ઘણું હાય, (તેથી વારવાર સ*ચમ વિરાધના થતી હોય,) અથવા જે દેશ પરિ ત્રાજિકાઓ, કાપાલિકીએ, સિદ્ધપુત્રિકાએ વગેરે બહુ માહ પમાડનારી સ્ત્રીઓથી ભરેલા હાય, તે દેશમાં સાધુએએ ન જ જવું. અશિવાદિ કારણેાથી ત્યાં જવું પડે તે પણુ કાર્ય પૂર્ણ થતાં સયમ (ની રક્ષા થાય તેવા) ક્ષેત્રમાં આવી જવું. જો આચાર્ય કોઈપણ પ્રકારની આસક્તિથી (રાગથી) ન નીકળે તે જે સીદાતા હોય તે, એક એ કે ઘણા સાધુએ ગુરુને પૂછીને નીકળી જાય. તેમાં વિધિ આ છે:“એષણા અશુદ્ધ થતી હાય તે પણ યતનાથી (શકચ વધુ દોષ ટાળીને) અનેષણીય (=દોષિત) પણ લે અને બે માસ સુધી ગુરુને (જવા માટે) પૂછે. આમ એ માસ સુધી (ગુરુની રજાની) ૨હ જુએ. સ્ત્રીસબંધી દોષમાં આઠ દિવસ સુધી (ગુરુની રજાની) રાહુ જુએ, ગચ્છ સીટ્ઠાતા હોય તેા એક પખવાડીયા સુધી રજાની રાહ જુએ. જો પેાતાને સ્ત્રીમાં આસક્તિ થઇ હાય તેા એક દિવસ રજા માટે રશકાય. પછી (ગુરુ રજા ન આપે તે પણ) ત્યાંથી નીકળી જાય.” (પૃ.કે.ઉ.૪ગા.૫૪૪૩) (આ ગ્રંથના મતે તે) પેાતાને શય્યાતરની સ્ત્રી વગેરે કઈ સ્ત્રીમાં રાગ થાય તે જે ગુરુ નજીકમાં (સાથે) હાય તા તુત ગુરુને પૂછીને, અન્યથા ખીજા સાધુને વિગત જણાવીને તે જ વખતે નીકળી જાય. ગુ. ૫ Page #46 -------------------------------------------------------------------------- ________________ ३४ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते જો ગુરુ શય્યાતરની સ્ત્રી કે છેકરી વગેરેમાં આસક્ત બનીને સારૂ પિક સિદ્ધ પુત્ર ગૃહસ્થ બની જાય તે પહેલાં ગુરુને આ પ્રમાણે કહેવુ : “આપનાથી રર્હુિત અમે અનાથ બની જઇએ માટે આપ કૃપા કરો. આપણે સાથે ખીજા ક્ષેત્રમાં જઇએ.” એમ કહેવા છતાં જે આવવા ન ઈચ્છે તેા જે સ્ત્રીમાં તે આસક્ત બન્યા હાય તે સ્ત્રીને સમજાવે. જો તે પણ આ દોષથી ન અટકે તે વિદ્યા મંત્ર વગેરેથી તેનુ' આવતન કરવુ' (તેની પરિણતિ ખદલવી). તેમ પણ ન થઇ શકે તો પૈસા આપત્રા વગેરેથી પણ તેને અનુકૂળ ४२वी, अने (न ४२५ तो पशु) गुरुने पूर्वेत उभथी रात्रे मील क्षेत्रमा ४४वा. [33] भिक्खुम्मि इमं भणियं, विसेसिओ णियपयाण णिक्खेवा । होइ गणावच्छेइअआयरिआपि एस गमो ॥ ३४ ॥ ' भिक्खुम्मि 'ति । एतत्तावद् भिक्षावुक्तम्, तथा च कल्पसूत्रम् - - " भिक्खू अ गणाओ अवकम्म इच्छा अन्नं गणं उवसंपज्जित्ता णं विहरितए, नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा उवज्झायं वा पवत्ति वा थेरं वा गणिं वा गणहरं वा गणावच्छेइयं वा अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए, कप्पइ से आपुछित्ता आयरियं वा जाव गणावच्छेअं वा अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए, ते अ से विनरिज्जा एवं से कप्पइ अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए, ते अ से णो वितरेज्जा एवं से जो कप्पइ अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए "त्ति । गणावच्छेदकाचार्ययोरप्येष एव गमो भवति, केवलं निजपदयोर्गणावच्छेदकत्वाचार्यत्वयोर्निक्षेपाद्विशेषितः- गणावच्छेदकाचार्योपाध्यायैर्गणावच्छेदकत्वादिनिक्षेपपूर्व गणान्तरे गन्तव्यमित्यर्थः तथा च सूत्रम् - - " गणावच्छेइए गणाओ अवकम्म इच्छेज्जा अण्णं गणं उवसंपज्जित्ता णं विहरित्तए, नो से कप्पइ गणावच्छेइअस्स गणावच्छेइअत्तं अणिक्खिवित्ता अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ से गणावच्छेइअस्स गणावच्छेइअत्तं गिक्खिवित्ता अण्णं गणं उवसंपज्जित्ता णं विहरित्तए, णो से कप्पइ अणापुच्छित्ता आयरिअं वा जाव अणं गणं उवसंरचित्ता णं विहरित्तए, कम्पइ से आपुच्छित्ता आयरिअं वा जाव विहरित्तए, ते अ से वितरंति एवं से कप्पति जाव विहरित्तए, ते अ से णो वितरंति एवं से णो कप्पइ जाव विहरित्तए । आयरिअउवज्झाए गणाओ अवक्कम्म इच्छेना अन्नं गणं उवसंपचित्ता णं विहरित्तए, कas से आयरियउवज्झायस्स आयरियउवज्झायत्तं णिक्खिवित्ता अण्णं गणं उवसंपजित्ता णं विहरित्तए, णो से कम्पइ अणापुच्छित्ता जाव विहरितए, कप्पइ से आपुच्छित्ता जाव विहरित्तए, ते य से वितरंति एवं से कप्पइ अण्णं गणं उवसंपज्जित्ता णं विहरित्तए, ते य से णो वितरंति एवं से णो कप्पइ जाव विहरित्तए "त्ति ॥ ३४ ॥ આ વર્ણન સાધુને આશ્રયીને કહ્યું. આ વિષે કલ્પસૂત્રમાં પાઠ આ પ્રમાણે છે ઃ– भिक्खू अ गणाओ अवकम्म....त्याहि. (मृ. 3. 3. ४ सू. २०) “ साधु माथी नीजीने ભીન ગચ્છમાં ઉપસૌંપદા લઈને વિચરવાને ઇચ્છે, તા તેણે આચાય તે, ઉપાધ્યાયને, પ્રવત કને, સ્થવિરતે, ગણીને, ગણધરને કે ગણાવચ્છેદકને પૂછ્યા વિના અન્ય ગચ્છમાં ઉપસ`પદા લઇને વિચરવુ... કલ્પે નહિ. પણ આચાર્યાદિ કોઈ એકને પૂછીને અન્યગચ્છમાં ઉપસ`પદા લઇને વિચરવુ ક૨ે. પૂછ્યા * જે મુંડન કરાવે, સફેદ વસ્ત્ર પહેરે, કચ્છ બાંધે, સ્ત્રી ન રાખે, ભિક્ષા માટે ફરે તે સારૂપિક કહેવાય. ने भुउन पुरावे, शिमा राजे, स्त्री राजे ते सिद्धपुत्र उडेवाय छे. ( . . . ४ . ५४४८) Page #47 -------------------------------------------------------------------------- ________________ [ રૂપ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः । પછી તે આચાર્ય વગેરે તેને રજા આપે તે અન્યગર છમાં ઉપસંપદા લઈને વિચરવું ક૯પે, જે રજા ન આપે તે અયગમાં ઉપસંપદા લઈને વિચરવું કશે નહિ.” ગણાવચ્છેદક અને આચાર્ય (ઉપાધ્યાય) ને આશ્રયીને પણ આ જ માર્ગ છે. માત્ર પિતાના ગણાવચ્છેદ પદને કે આચાર્યપદ (ઉપાધ્યાય પદ) ને છેડવા સંબંધી વિશેષતા સમજવી. અર્થાત્ ગણવછેદકે, આચાર્યો અને ઉપાધ્યાયે પિતાના ગણાવછેદકાદિ પદે બીજા ગ્યને સ્થાપીને અન્ય ગચ્છમાં જવું જોઈએ તે સૂત્ર આ પ્રમાણે છે – Tળાવછેરૂu Trો ...ઈત્યાદિ. (સૂ. ૨૧) “ગણાવચ્છેદક ગચ્છમાંથી નીકળીને બીજ ગચ્છમાં ઉપસંપદા લઈને વિચરવાને ઈચ્છે તો તેને ગણાવદક પદને નિક્ષેપ કરીને (=બીજાને ગણાવછેદક પદે સ્થાપીને) બીજા ગ૭માં ઉપસંપદા લઈને વિચારવું કલ્પ, નિક્ષેપ કર્યા વિના ન કહે છે. તથા આયાય વગેરે કોઈ એકને પૂછળ્યા વિના પણ અન્યગરછમાં ઉપસંપદા લઈને વિચારવું ન કર્યું, પૂછીને ક૯પે. તથા પૂછવ્યા પછી આચાર્ય વગેરે રજા આપે તો અન્યગચ્છમાં ઉપસંપદા લઈને વિચરવું કપે.” વાયર-૩યકક્ષા ચ નો લવ (સૂ ૨૨) “આચાર્ય કે ઉપાધ્યાય ગચ્છમાંથી નીકળીને બીજા ગ૭માં ઉપસંપદા લઈને વિચરવાને છે તે તેમને આચાર્યપદ કે ઉપાધ્યાયપદને નિક્ષેપ કરીને (કબીજાને આચાર્યપદે કે ઉપાધ્યાયપદે સ્થાપીને) બીજા ગચ્છમાં ઉપસંપદા લઈને વિચરવું કપે, તે વિના ન કહે છે. તથા આચાર્ય વગેરે કઈ એકને પૂછીને (જવું) કલ્પ, પૂછવા વિના ન કરે. તથા પૂગ્યા પછી (પણ) રજા આપે તો કહ્યું, અન્યથા ન કલ્પ [૩૪] निर्ग्रन्थीविषयमपि गमं कल्पभाष्यगाथाभिरतिदिशन्नाह एसेव गमो णियमा, णिग्गंथीणं पि होइ णाययो । नाण? जो उ णेई, सच्चित्त अणप्पिणे जाव ॥ ३५॥ 'एसेवत्ति । एष एव' भिक्षुसूत्रोक्तो गमो निम्रन्थीनामप्यपरं गणमुपसंपद्यमानानां ज्ञातव्यः, नवरं नियमेनैव ता: ससहायाः। यः पुनर्ज्ञानार्थ ता आर्यिका नयति स यावदद्यापि न वाचनाचार्यस्यार्पयति तावत्सचित्तादिकं तस्यैवाभवति, अर्पितासु पुनर्वाचनाचार्यस्याभाव्यम् ।।३।। સાધ્વી સંબંધી પાઠ પણ કપભાષ્યની (ઉ.૪ ગા. ૫૪૫૧–૫૪૫૨) ગાથાઓથી અતિદેશ ( ભલામણ) કરવા દ્વારા કહે છે : સાધુ અંગેના સૂત્રમાં કહેલે પાઠ જ બીજા ગચ્છમાં ઉપસંપદા સ્વીકારતી સાધ્વીઓ માટે પણ જાણવો. પણ સાધ્વીઓની સાથે અવશ્ય સહાયક હોય, તેથી જ્ઞાન માટે સાદવીઓને (જે સાધુ) લઈ જાય તે જ્યાં સુધી સાધ્વીઓને વાચનાચાર્યને સેપે નહિ ત્યાં સુધી સચિત્ત વગેરે તેનું જ (સાથે લઈ જનારનું પોતાનું જ) થાય. સંપ્યા પછી જેને સેપે તે વાચનાચાર્યનું થાય. [૩૫]. Page #48 -------------------------------------------------------------------------- ________________ ३६] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते कः पुनस्ता नयति ? इत्याह पंचण्हं एगयरे, उग्गहवज्जं तु लहइ सच्चित्तं । आपुच्छ अट्ठपक्खे, इत्थीसत्थेण संविग्गे ॥ ३६॥ 'पंचण्हं'ति । 'पञ्चानाम्' आचार्योपाध्यायप्रवर्तकस्थविरगणावच्छेदकानामेकतरः संयतीनयति । तत्र च सचित्तादिकं परक्षेत्रावग्रहवर्ज स एव लभते । निर्ग्रन्थी च ज्ञानार्थ ब्रजन्ती अष्टौ पक्षानापृच्छति, अत्राचार्यमेकं पक्षमापृच्छति, यदि न विसर्जयति तत उपाध्यायं वृषभं गच्छ चैवमेव पृच्छति; संयतीवर्गेऽपि प्रवर्तिनीगणावच्छेदिकाभिषेकाशेषसाध्वोर्यथाक्रममेकैकं पक्षमापृच्छति । ताश्च स्त्रीसार्थेन समं संविग्नेन परिणतवयसा साधुना नेतव्याः ।। ३६ ॥ સાવીને કે લઈ જાય તે કહે છે : * આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવછેદક એ પાંચમાંથી કઈ એક સાથીઓને લઈ જાય, ત્યારે પરક્ષેત્રના અવગ્રહ સિવાયનું સચિત્ત વગેરે જે મળે તે તેનું જ થાય. તેમાં જ્ઞાન માટે જતી સાધ્વી આઠ પખવાડીયા સુધી (વડિલોને) પૂછે. તેમાં એક પખવાડિયા સુધી આચાર્યને પૂછે. તે જે રજા ન આપે તે ક્રમશઃ ઉપાધ્યાયને, વૃષભને અને ગચ્છને એમ ક્રમશઃ એક એક પખવાડીયા સુધી પૂછે. પછી સાધ્વી વર્ગમાં પણ ક્રમશઃ પ્રવર્તિનીને, ગણુવચ્છેદિકાને, અભિષેકાને અને શેષ સાધ્વીઓને એક એક પખવાડીયા સુધી પૂછે. પછી સાધ્વીઓને અન્ય સ્ત્રી સમુદાય સાથે પરિણતવયવાળા સંવિગ્ન સાધુએ લઈ જવી. ૩૬] एवं तावत्केवलोपसम्पदर्थ गणान्तरसङ्क्रमणमुक्तम् । अथ संभोगार्थ तदुच्यते संभोगपच्चयं पि हु, संकमणं होइ कारणतिएणं । मुत्तत्थदाणकिरिया, सीअणओ इत्थ चउभंगो ॥ ३७ ॥ 'संभोगपञ्चयं पि हु'त्ति । सम्भोगः-एकमण्डल्यां समुद्देशनादिरूपस्तत्प्रत्ययमपि-तन्निमित्तमपि 'सङ्क्रमणं' गणान्तरगमनं 'कारणत्रयेण' ज्ञानदर्शनचारित्रलक्षणेन भवति, तत्र ज्ञानार्थ दर्शनार्थ वा यस्योपसम्पदं प्रतिपन्नस्तस्मिन् सूत्रार्थदानादौ सीदति गणान्तरसङ्क्रमणं भवति, विधिश्च तत्र पूर्वोक्त एव । चारित्रार्थ तु यस्योपसम्पदं गृहीतवांस्तस्य चरणकरणक्रियायां सीदन्त्याम्, अत्र चतुर्भङ्गो भवति-गच्छः सीदति नाचार्यः १, आचार्यः सीदति न गच्छः २, गच्छोऽप्याचार्योऽपि सीदति ३, न गच्छो नाप्याचार्यः ४ इति । अत्र प्रथमभङ्ग गच्छे सीदति गुरुणा स्वयं वा नोदना कर्तव्या, कथं गच्छः सीदेत् ? इति चेदुच्यते-साधवः प्रत्युपेक्षणां काले न कुर्वन्ति, न्यूनातिरिक्तादिदोषैर्वा विपर्यासेन प्रत्युपेक्षन्ते, गुरुग्लानादीनां वा न प्रत्युपेक्षन्ते, निष्कारणं दिवा त्वग् वर्त्तयन्ति, दण्डकं निक्षिपन्त आददतो वा न प्रत्युपेक्षन्ते न वा प्रमार्जयन्ति, दुष्प्रेक्षितं वा कुर्वन्ति, यथार्ह विनयं न प्रयुञ्जते, शय्यातरपिण्डं भुञ्जते, उद्गमाद्यशुद्धं गृह्णन्ति, एवमादिकारणैर्गच्छः सीदेदिति । द्वितीयभङ्गे सीदन्तमाचार्य स्वयं वा * આચાર્ય આદિનું વર્ણન પાંચમા પરિશિષ્ટમાં કરવામાં આવ્યું છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ [ રૂ૭ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] गणेन वा नोदयति । तृतीयभङ्गे गच्छाचायौं द्वावपि सीदन्तौ स्वयमेव नोदयति, ये वा तत्र न सीदन्ति तैनॊदयति, साध्या साध्यमृदुमध्याधिसाध्यादिभेदेनानुलोमादिवाग्भङ्गचा यथा गुणो भवति तथा नोदयेत् । चतुर्थभङ्गस्तु शुद्धः । यस्तु गच्छमाचार्यमुभयं वा सीदन्तं स्वयं भण. न्नन्यैश्च भाणयन्ने जानाति-एते भण्यमाना अपि नोद्यम करिष्यन्ति तदोत्कर्षतः पक्षमेक तिष्ठति, गुरुं पुनः सीदन्तं लज्जया गौरवेण वा जानन्नपि पञ्च त्रीन् वा दिवसानभणन्नपि शुद्धः । अथ नोद्यमानो गच्छो गुरुरुभयं वा भणेत्-तव किं दुःखम् ?, यदि वयं सीदामस्तदा वयमेव दुर्गतिं यास्यामः, तदेवं विधेऽसद्ग्रहे तेषां परिणते परित्यागो विधेयस्ततश्चान्यं गणं સામતિ || રૂ ૭ | આ પ્રમાણે કેવળ ઉપસંપદા માટે અન્યગછમાં જવાનું કહ્યું. હવે સંગ (ભોજન વ્યવહાર) માટે (અન્ય ગચ્છમાં જવાનું) કહે છે : સંજોગ એટલે એક માંડલીમાં (=સાથે બેસીને ભોજન કરવું વગેરે. સંભોગ માટે પણ જ્ઞાન–દશન કે ચારિત્ર એ ત્રણ કારણથી અન્યગચ્છમાં જવાનું થાય. તેમાં જ્ઞાન માટે કે દર્શન માટે જે ગચ્છની ઉપસંપદા સ્વીકારી છે તે ગચ્છમાં સૂત્રાર્થનું દાન વગેરે સદાય (=વાચના ન આપે, ઓછી આપે) વગેરે કારણે અન્યગચ્છમાં જવાનું થાય. તે જવાને વિધિ પણ પૂર્વે કહ્યા મુજબ જ છે. ચારિત્ર માટે પણ જે ગ૭ની ઉપસંપદા પૂર્વે સ્વીકારી છે તે ગ૭માં ચારિત્ર ક્યિા સીદાતી હોય તે અન્ય ગચ્છમાં જવાનું થાય. અહીં આ પ્રમાણે ચતુર્ભગી થાય –(૧) ગચ્છ સીદાય છે, આચાર્ય નહિ. (૨) આચાર્ય સદાય છે, ગ૭ નહિ. (૩) બંને સીદાય છે. (૪) બંને સીદાતા નથી. અહી પ્રથમ ભાંગામાં ગચ્છ સીદાતો હોય ત્યારે ગુરુએ અથવા પોતે (=ઉપસંપદા સ્વીકારનારે) ગચ્છને પ્રેરણા કરવી જોઈએ. પ્રશ્ન:-ગચ્છ કેવી રીતે સદાય? ઉત્તર :-સાધુઓ પડિલેહણ સમયસર ન કરે, ન્યૂન–અતિરિક્ત વગેરે દોષથી કે કમવિપર્યાસથી * પડિલેહણ કરે, ગુરુ અને ગ્લાન વગેરેની પડિલેહણા ન કરે, નિષ્કારણ દિવસે સૂવે, દડાને મૂક્તાં કે લેતાં પડિલેહણ કે પ્રમાર્જન ન કરે, અથવા બરાબર નિરીક્ષણ ન કરે, યથાગ્ય વિનય ન કરે, શતરનાં આહાર–પાણી વાપરે, ઉદ્દગમ આદિ દોષથી અશુદ્ધ (આહાર વગેરે) લે. આવાં કારણોથી ગચ્છ સદાય. બીજા ભાગમાં આચાર્ય સીદાતા હેય તો આચાર્યને જાતે (વિનયાદિ ઔચિત્ય પૂર્વક) પ્રેરણા કરે, કે ગચ્છના બીજા સાધુઓ દ્વારા પ્રેરણા કરાવે. ત્રીજા ભાંગામાં સીદાતા આચાર્ય અને ગ૭ એ બંનેને જાતે જ પ્રેરણું કરે, અથવા જે ન સીદાતા હોય તે # પ્રસ્ફોટન, પ્રમાજને અને સમયમાં ન્યૂનતા-અધિકતા કરે. * પડિલેહણમાં પુરુષને અને વસ્ત્રને જે ક્રમ બતાવ્યું છે તે ક્રમ ને સાચવે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ३८ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સાધુઓ દ્વારા પ્રેરણ કરાવે. સાધ્ય, * અસાધ્ય, મૃદુસાધ્ય, મધ્યસાધ્ય, કઠીનસાધ્ય વગેરે ભેદથી ( આ વ્યક્તિ મૃદુસાધ્ય છે કે મધ્યસાધ્ય છે ? વગેરે જાણીને) અનુકૂલ, કડક વગેરે પ્રકારની વાણીથી જેમ લાભ થાય તેમ પ્રેરણું કરે (સમજાવે. ચોથે ભાંગો તો શુદ્ધ છે. સીદાતા ગરછને, આચાર્યને, કે તે બંનેને પિતે કહે અને બીજા દ્વારા પણ કહેવડાવે, છતાં જાણવામાં આવે કે આ (શિથિલ) સાધુઓ વગેરે કહેવા છતાં ઉદ્યમ નહિ કરે તો વધારેમાં વધારે ત્યાં પંદર દિવસ રહે. ગુરુને સીદાતા જાણે તે પણ લજજાથી કે ગૌરવથી (પૂજ્ય ભાવથી) પાંચ કે ત્રણ દિવસ સુધી પ્રેરણા ન કરે, તે પણ તે શુદ્ધ छ (होष न गाय). प्रेरणा ४२तi छ, गुरु, ते माने (२४) ४ , “तने शु દુખ થાય છે? જે અમે બે સદાઈએ છીએ તે અમે જ દુગતિમાં જઈશું.' આવે અસદ્દ આગ્રહ તેઓમાં થઈ ગયો હોય તો તેમનો ત્યાગ કરવો એ વિધિ છે. તેથી અન્ય ગરછમાં જાય. [૩૭] तत्रापि चतुर्भङ्गीव्यवस्थितिमाह संकमणे चउभंगो, पढमे आलोइअम्मि संसुद्धो। वितियम्मि बहुद्दोसा, जं भणियं कप्पभासम्मि ! ३८ ॥ 'संकमणे'त्ति । 'सङ्क्रमणे' गच्छान्तरगमने चत्वारो भङ्गाः, तथाहि--संविग्नः संविग्नं गणं सङ्क्रामति १, संविग्नोऽसंविग्नम् २, असंविग्नः संविग्नम् ३, असंविग्नोऽसंविग्न ४ मिति । तत्र प्रथमभङ्गे आलोचि: सन् संशुद्धः । इयमत्र व्यवस्था--गीतार्थोऽगीतार्थो वा संविग्ने गच्छे समागच्छन् यतो दिवसात्संविग्नेभ्यः स्फिटितस्तदिवसादारभ्य सर्वमप्यालोचयति, आलोचिते च शुद्धः । नवरं यथाकृताल्पपरिकर्मसपरिकर्मभेदेन त्रिविधस्योपधेर्मागणा कर्तव्या, सा चेयम्-- यदि गीताथों व्रजिकादिष्वप्रतिबद्ध आयातस्तत उपधेरुपघातो न भवति न च प्रायश्चित्तम् , अगीतार्थस्यापि जघन्यतः श्रुतौघनियुक्तिकस्याप्रतिबध्यमानस्य नोपधिरुपहन्यते, द्वयोर्गीतार्थयोर्गीतार्थविमिश्रयोर्वा व्रजतोजिकादिषु प्रतिबध्यमानयोरपि नोपधिरुपहन्यते न चारोपणा । एवमेकोऽनेके वा विधिना समागता आलोचनादानेन शुद्धाः, यथाकृतादिकमुपधिं वास्तव्ययथाकृतादिना मीलयन्ति, वास्तव्यानां यथाकृताभावे आगन्तुकयथाकृतं वास्तव्याल्पपरिकर्मभिर्मीलयति, माऽसावमीलितः सन्नगीतार्थस्य मदीय उपधिरुत्तमसाम्भोगिकोऽतोऽहमेव सुन्दर इत्येवं गौरवकारणं भवेदिति । गीतार्थो यद्यगौरवी तदा तदीयो यथाकृतः प्रतिग्रहो वास्तव्ययथाकृताभावेऽल्पपरिकर्मभिः सह न मील्यते किन्तूत्तमसाम्भोगिकः क्रियते । यस्तु गीतार्थोऽपि गौरवं करोति तस्य यथाकृतो वास्तव्याल्पपरिकर्मभिः सह मील्यते, यदि यथाकृतपरिभोगेन परिभुज्यते तदा केनाऽप्यजानताऽल्पपरिकर्मणा समं मेलितं दृष्ट्वा स गीतार्थोऽधिकरणं कुर्यात् , किमर्थं मदीय સરળતાથી સમજે તે સાથે, કોઈ રીતે ન સમજે તે અસાધ્ય, કેમળ વચનથી સમજે તે મુદ્દસાય, મદમ શબ્દાથી સમજે તે મધ્યમ સાથે અને કઠેર-કડક ભાષાથી સમજે તે કઠીનસાધ્ય. Page #51 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ રૂર उत्कृष्टोपधिरशुद्धेन सह मीलित इति, अप्रत्ययो वा शैक्षाणां भवेद्--अयमेतेषां सकाशादुद्यतविहारी येनोपधिमुत्कृष्टपरिभोगेन परिभुङ्क्त, एते तु हीनतरा इति । 'द्वितीये' संविग्नेऽसंविग्नगच्छं संक्रामति बहवो दोषा यद् भणितं कल्पभाष्ये ।। ३८ ।। અન્યગચ્છમાં જવામાં પણ ચતુભગી થાય, તેમાં વ્યવસ્થા કહે છે : અન્યગચ્છમાં જવામાં પણ આ પ્રમાણે ચાર ભાંગા થાય. (૧) સંવિગ્ન સંવિગ્નગણમાં જાય. (૨) સંવિગ્ન અસંવિગ્નગણમાં જાય. (૩) અસંવિગ્ન સંવિગ્નગણમાં જાય. (૪) અસંવિગ્ન અસંવિગ્નગણમાં જાય. તેમાં પ્રથમ ભાંગામાં આલોચના કરી છે એટલે શુદ્ધ છે. તે આલોચના માટે આ વ્યવસ્થા ( મર્યાદા) છે ?-ગીતાર્થ કે અગીતાર્થ સંવિગ્ન ગચ્છમાં પહોંચે, ત્યારે સંવિગ્નોથી છૂટો પડ્યો હોય તે દિવસથી આરંભી (અહીં આવ્યો હોય તે દિવસ સુધીની બધી આલોચના કરે એટલે શુદ્ધ બને. પણ યથાકૃત, અલ્પપરિકર્મ અને સપરિકર્મ એ ત્રણ પ્રકારની તેની ઉપધિની વિચારણા કરવી જોઈએ. તે આ પ્રમાણે – ગીતાર્થ ગોકુળ વગેરેમાં આસક્ત બન્યા (દોષ સેવ્યા વિના આવ્યો હોય તે તેની ઉપધિનો ઉપઘાત થતું નથી અને પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી. અગીતાર્થ પણ જે તેણે જઘન્યથી પણ ઘનિર્યુક્તિનું (શ્રવણ રૂપે) અધ્યયન કર્યું હોય અને તેથી ગોકુલ વગેરેમાં આસક્ત ન બન્યું હોય તો તેની પણ ઉપધિ હણાતી નથી. જનારા બે ગીતાર્થો હોય કે એક ગીતાર્થ અને એક અગીતાર્થ હોય અને ગોકુલ વગેરેમાં આસક્ત થતા હોય તો પણ તેમની ઉપાધિ (ગીતાર્થની નિશ્રા હોવાથી) હણાતી નથી, અને પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી. આ પ્રમાણે એક કે અનેક જેઓ વિધિથી આવે, તેઓ આલેચના કરવાથી શુદ્ધ થાય છે. (આવ્યા પછી) આવનારની યથાકૃત વગેરે ઉપધિ અહી રહેલાની યથાકૃત વગેરે (સમાન) ઉપધિની સાથે ભેળવે=ભેગી રાખે. જે રહેલાની ઉપધિ યથાકૃત ન હોય અને આવનારની યથાકૃત હોય તો પણ રહેલાઓની અલ્પપરિકર્મવાળી ઉપધિની સાથે ભેળવે રાખે જે ભેગી ન ભેળવે (=અલગ રાખે) તે અગીતાર્થને મારી ઉપધિ ઉત્તમને ઉપયોગ કરવા યોગ્ય શુદ્ધ છે માટે હુ જ સારો છું (શુદ્ધ) છું એમ ગૌરવનું કારણ બને. આમ અગીતાર્થને ગૌરવનું કારણ ન બને એ માટે યથાકૃત ઉપધિ અ૯૫૫રિકર્મ સાથે ભેળવી દે. ગીતાર્થ હોવાથી જો ગૌરવ ન કરે, તો આવનાર પિતાનું યથાકૃત પાત્ર રહેલાઓની પાસે યથાકૃત ન હોય તો તેમાં અ૮૫૫રિકમ પાત્ર સાથે ન ભેળવે, કિંતુ ઉત્તમ (નિર્દોષ) હોવાથી તેનો ઉપયોગ કરે. પણ જે ગીતાર્થ છતાં ગૌરવ કરે તો તેનું યથાકૃત પાત્ર રહેલાના અ૯પપરિકમ સાથે ભેળવે. યથાકૃતને ઉપગ અલગ કરવામાં આવે તો કેઈ અજાણ સાધુ તેના યથાકૃતને અલ્પપરિકમ સાથે ભેળવે, ત્યારે તે જોઈને તે ગીતાર્થ મારી ઉત્કૃષ્ટ ઉપધિ અશુદ્ધની સાથે શા માટે Page #52 -------------------------------------------------------------------------- ________________ ४०] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते રાખી? એમ કલહ કરે, અથવા નવા સાધુઓને આ ઉત્કૃષ્ટ ઉપધિનો ઉપયોગ કરે છે भाट । मावे। मामनाथी (२७सामाथी) उधत अविकारी छ, मा (२बासी) એનાથી હીણ છે, એવો અવિશ્વાસ થાય. બીજા ભાગમાં “સંવિગ્ન અસંવિગ્નગણમાં જાય,” તેમાં ઘણા દે છે. કારણ કે ४८५माण्यमा * (नीय प्रभा) ध्यु छे. (3८) सीहगुहं वग्धगुहं, उदहि च पलितगं च जो पविसे । असिवं ओमोयरिश्र, धुवं से अप्पा परिचत्तो ॥३९॥ 'सीहगुह'ति । सिंहगुहां व्यानगुहां 'उदधि' समुद्रं प्रदीप्तं वा नगरादिकं यः प्रविशति अशिवमत्रमौदर्य वा यत्र देशे तत्र यः प्रविशति तेन ध्रुवमात्मा परित्यक्तः ॥ ३९ ॥ જે સિંહગુફામાં, વાઘગુફામાં, સમુદ્રમાં કે (આગથી) પ્રદીપ્ત નગર વગેરેમાં અથવા મારી મરકી વગેરે અશિવ કે દુષ્કાળથી યુક્ત દેશમાં પ્રવેશ કરે, તેણે નિયમો આત્માને ત્યાગ કર્યો એમ સમજવું. (૩૯) चरणकरणप्पहीणे, पासत्थे जो उ पविसए समणो । जयमाणए अ जहिउं, सो ठाणे परिचयइ तिण्णि ॥४०॥ 'चरणकरण'ति । एवं सिंहगुहादिस्थानीयेषु चरणक णप्रहीणेषु पार्श्वस्थेषु यः श्रमणः 'यतमानान्' संविग्नान् 'प्रहाय' परित्यज्य प्रविशति स मन्दधर्मा 'त्रीणि स्थानानि' ज्ञानदर्शनचारित्ररूपाणि परित्यजति । अपि च सिंहगुहादिप्रवेशे एकमविकं मरणं प्राप्नोति पार्श्वस्थेषु पुनः प्रविशन्ननेकानि मरणानि प्राप्नोति ॥४०॥ એ પ્રમાણે જે સંવિગ્નાને છોડીને સિંહગુફાદિ જેવા (અસંયમી) ચરણ-કરણથી અત્યંત રહિત પાસસ્થાઓમાં પ્રવેશ કરે છે, તે પણ મંદ પરિણામી (મંદબુદ્ધિ) સાધુ त्रण स्थानने। (शान न यात्रिना) त्या॥ ४२ छ (शुमावे छे). सिमित પ્રવેશ કરનારો એક ભવનું મરણ પામે છે, પણ પાસસ્થાઓમાં પ્રવેશ કરનાર અનેક भरणेने पाभे छे. (४०) एमेव अहाछंदे, कुसीलओसननीअसंसते । जं तिण्णि परिच्चयई, नाणं तह दंसण चरितं ॥४१॥ 'एमेव'त्ति । 'एवमेव' पार्श्वस्थवदेव यथाच्छन्देषु कुशीलावसन्ननित्यवासिसंसक्तेषु च प्रविशतो मन्तव्यम् । यच्च त्रीणि स्थानानि परित्यजतीत्युक्तं तत्स्थानत्रयं ज्ञानं दर्शन चारित्रं चेति द्रष्टव्यम् ।।४१॥ ૪ નીચેની ૩૯-૪૦-૪૧ એ ત્રણ ગાથાઓ બુ. ક. ના બીજા ઉદ્દેશામાં છે, અને અનુક્રમે તેનો ५४६४-५४६५, ५४४६ ५२ छे. Page #53 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ કર્યું યથારદ, કુશીલ, અવસન અને નિત્યવાસી સંસક્ત (વગેરે)માં પ્રવેશ કરનાર (=સાથે રહેનાર) અંગે પણ એમ જ જાણવું. ત્રણ સ્થાનને ત્યાગ કરે છે એમ જે કહ્યું તે જ્ઞાન દર્શન-ચારિત્ર રૂ૫ સ્થાન જાણવાં. (૪૧) तृतीयमधिकृत्याह संविग्गेऽसंविग्गो, आलोइअ संकमं करेमाणो । सुद्धोऽसुद्धविवेगे, मग्गणया णवपुराणेसुं ॥४२॥ 'संविग्गे'त्ति ‘असंविग्नः' पावस्थावसन्नकुशीलसंसक्तयथाछन्दानामेकतरः संविग्ने गच्छे सक्रमं कुर्वाणो यदि गीतार्थस्तदा स्वयमेव महाव्रतान्युच्चार्यारोपितव्रतो यतमानो व्रजिकादावप्रतिबध्यमानो मार्ग यमुपधिमुत्पादयति स साम्भोगिकः, यः पुनः प्राक्तनः पार्श्वस्थोपधिरविशुद्धस्तस्य विवेके परिष्ठापने स शुद्धः । यः पुनरगीतार्थस्तस्य व्रतानि गुरवः प्रयच्छन्ति, उपधिश्च तस्य चिरन्तनोऽभिनवोत्पादितो वा सर्वोऽप्यशुद्धस्तस्य परित्यागे स शुद्धो भवति । नवपुराणेषु चालोचनायां मार्गणा, तथाहि-यः पार्श्वस्थादिभिरेव मुण्डितस्तस्य दीक्षादिनादारभ्यालोचना भवति । यस्तु पूर्व संविग्नः पश्चात्पार्श्वस्थो जातस्तस्य संविग्नपुराणस्य यत्प्रभृत्यवसन्नो जातस्तदिनादारभ्यालोचना भवित ॥४२।। ત્રીજા ભાંગાને આશ્રયીને કહે છે : સંવિન ગચ્છમાં જનાર અસંવિગ્ન (–પાશ્વસ્થ આદિ પાંચમાંથી કોઈ એક) જે પિતે ગીતાર્થ હોય તે સ્વયં જ મહાવ્રતો ઉરચરીને વ્રતોને પુનઃ આરોપીને ગોકુળ વગેરેમાં આસક્ત બન્યા વિના યતના પૂર્વક જાય ત્યારે માર્ગમાં જે ઉપાધિ મેળવે તેનો ઉપયોગ (સર્વને) થઈ શકે. પણ પહેલાંની પાશ્વસ્થ અવસ્થાની જે ઉપાધિ હોય તેનો ત્યાગ કરે, પછી તે શુદ્ધ બને. જે અગીતાર્થ હોય તેને (પુન:) વ્રત ગુરુ ઉશ્ચરાવે અને તેની જુની કે નવી મેળવેલી બધી ઉપાધિ અશુદ્ધ હોવાથી તેને ત્યાગ કરે એટલે તે શુદ્ધ બને. | નવા અને જુના અસંવિપ્નમાં આલેચના સંબંધી વિચારણા આ પ્રમાણે છે– જે ન એટલે પાર્શ્વસ્થ વગેરેથી દીક્ષિત બન્યો હોય તેણે આલેચના દીક્ષાદિવસથી કરવી જોઈએ, અને જે પૂર્વે સંવિન હોય, પછી પાર્શ્વસ્થ બન્યો હોય તે પુરાણ (જુના) રવિને તેની આલોચના જે દિવસથી તે અવસન્ન બન્યા હોય તે દિવસથી કરવી જોઈએ. (૪૨) इय भणियं चरणट्ठा, दोसु असंविग्गयम्मि सच्छंदो। ववहारम्मि वि भणिया, पंजरभग्गम्मि जं जयणा ॥४३॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ ४२] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते __'इय'त्ति । इदं भणितं चरणार्थ योऽसंविग्नः संविग्नमुपसंपद्यते तमधिकृत्य । 'द्वयोः' ज्ञानदर्शनयोरर्थाय योऽसंविग्न उपसंपद्यते तस्य 'स्वच्छन्दः' स्वाभिप्रायो नासा प्रतीच्छनीय इति; एतत्पदमेवं कल्पभाष्यवृत्तौ विवृतं युक्तं चैतत् । 'यत्' यस्मात् 'पञ्जरभग्ने' ज्ञानदर्शनार्थमुपसम्पद्यमाने व्यवहारेाप यतना भणिता, सा च यतनाकर्गीितार्थस्येच्छापर्यवसन्नैवेति । तत्र पञ्जरो नामाऽऽचार्योपाध्यायप्रवर्तकस्थविरगणावच्छेदकभिक्षुवृषभक्षुल्लकवृद्धादिसङ्ग्रहः, अथवाऽऽचार्यादीनामन्योन्यं सारणा आचार्यादीनां परस्पर मृदुमधुरभाषया सोपालम्भा वा शिक्षेत्यर्थः, अथवा खरपरुषतर्जनापूर्व प्रायश्चित्तप्रदानेन यदसामाचारीतो निवर्त्तनम् , तदुक्तम्"पणगाइसंगहो होइ पंजरो जा य सारणाऽण्णोणं । पच्छित्तचमढणाहिं, णिवारणं सउणिदिद्रुतो ॥१॥" त्ति । एतदभिमुखाः पञ्जराभिमुखा उच्यन्ते, अस्मात्प्रतिनिवृत्तमतयस्तु पञ्जरभन्ना उच्यन्ते, तेषां यतना चेयम् -“नत्थेयं मे जमिच्छसि, सुअं मया आम संकियं तं तु । न य संकियं तु दिज्जइ, निस्संकसुए गवेस्साहि ॥१॥" यदिच्छसि शास्त्रं श्रोतुं तदेतन्मे मम पार्श्वे नास्ति । अथ ब्रूयान्मयेदं श्रुतं यथाऽमुकं शास्त्रं भवद्भिः श्रुतमिति, तत्राह-आम तच्छास्त्रं मया श्रुतं केवलमिदानीं शङ्कितं जातं न च शङ्कितं दीयते तस्मानिःशङ्कश्रुताद्वेषय । नन्वेवं परविप्रतारणचिन्तया विद्यमानमपि श्रुतं नास्ति शङ्कितं वेत्यादिवचनेन च मायामृषावाददोषः, तथा चानार्जवं ततो विशुद्धिन स्यात , "सोही उज्जुअभूअस्स” इत्यादि पारमर्षप्रामाण्यात् , तदुक्तम्-"उत्थ भवे मायमोसो, एवं तु भवे अणज्जवं तस्स । वुत्तं च उज्जुभूए, सोही तेलुक्कदंसीहिं ॥१॥” उच्यते-इयं यतना खल्वगीतार्थे क्रियते, गीतार्थे त्वेवम्भूतदोषः सुविहितैन प्रतीच्छनीय इति स्फुटाक्षरैरपि निवेदनं क्रियते, न चैवं भणितः स रुष्यति गीतार्थत्वात् , गीतार्थो हि सर्वामपि सामाचारीमवबुध्यत इति । यदि पुनरगीतार्थेऽपि सद्भूतदोषोच्चारणस्नेहोपदर्शनराहित्याभ्यां स्फुटरूक्षाक्षरैरेव निवारणा क्रियते तदा तेषां विद्वेषोत्पत्तिरात्मनो मत्सरवादश्च भवतीति विप्रतारणबुद्धिं विना पराप्रीत्यनुत्पादकतया परिणामसुन्दरतया चोभयोरपि गुणमपेक्ष्य तथाविधवागयतनायां क्रियमाणायां न कोऽपि दोष इति, तदुक्तम्-- "एस अगीए जयणा, गीए, वि करंति जुञ्जइ जं तु । विद्दोसकर इहरा, मच्छरवादो व फुडरुक्खे ॥१॥" જે અસંવગ્નિ ચારિત્ર માટે સંવિગ્નની ઉ૫સંપદા સ્વીકારે તેને આશ્રયીને આ (=ઉપર્યુક્ત) વિધિ છે. પણ જે અસંવિગ્ન જ્ઞાન-દર્શન માટે સંવિગ્નની ઉપસંપદા સ્વીકારે छ तेने स्वच्छन्दः पातानी ४२छ।, अर्थात् न स्वी२. स्वच्छन्द पहना ४६५मायनी ટીકામાં આ પ્રમાણે (કન સ્વીકારો એવો અર્થ કર્યો છે, અને તે બરાબર છે. કારણકે ૨ભન્ન જ્ઞાન-દર્શન માટે ઉપસ પદી સ્વીકારે ત્યારે થવહાર સૂત્રમાં પણ યતના કરવાની કહી છે, અર્થાત્ તે આવે ત્યારે કેવી રીતે નિષેધ કરે, કેવી રીતે નિષેધ ન કરે વગેરે યતના કહી છે. તે યતના &યતના કરનાર તે ગીતાર્થની ઇચ્છાને આધીન જ છે. એક આ યતના જે તેને ન રાખવાનો હોય તે જ ઘટી શકે. જે રાખવાનો હોય તો આ યતના ન ઘટી શકે. એટલે આ યતનાથી સિદ્ધ થાય છે કે તેને ન રાખવો. આથી ક૫ભાષ્ય વૃત્તિમાં 'स्वच्छन्द' पहने। 'स्वीर न ४२।' मे रे अर्थ यो छे ते परामरछ. मेटले पू० पाध्याय महारारे "व्यवहार सूत्रमा पय यतना हीछे" येथन पभाष्य वृत्तिन। 'स्वच्छन्द' पहना अथ સ્વીકાર ન કરે' એ બરોબર છે, એને સમર્થન માટે કર્યું છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] હવે પંજરભગ્ન શબ્દનો અર્થ અને ચતના વગેરે સંબંધી વિગત જણાવે છે–જ્યાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણવચ્છેદક, સાધુ, વૃષભ, સુલક, વૃદ્ધ વગેરેને સંગ્રહ થતું હોય તે ગ૭ પાંજરું (અર્થાત્ રક્ષક) છે, અથવા આચાર્ય વગેરેની પરસ્પર સારણ કરવી તે પાંજરું, અથવા આચાર્ય વગેરેને પરસ્પર મૃદુ-મધુર ભાષાથી કે ઠપકાથી હિતશિક્ષા આપવી, અથવા કર્કશ અને કઠોર વચનેથી ઠપકે આપવા પૂર્વક પ્રાયશ્ચિત્ત આપીને અયોગ્ય આચરણથી રોકવા એ પાંજરું છે.* (નિ. ઉ. ૨૦ ગા. ૬૩૫૦ માં) કહ્યું છે કે “આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક એ પાંચ અને સાધુ, વૃષભ, વૃદ્ધ અને ક્ષુલ્લક એ ચારને જ્યાં સંગ્રહ થતો હોય તે ગઇ પાંજરું કહેવાય. અથવા આચાર્ય વગેરે પરસ્પર મૃદુ-મધુર વાણીથી કે ઠપકો આપવા પૂર્વક સારણુદિ કરે, અથવા કર્કશ અને કઠોર વાણીથી ઠપકો આપીને પ્રાયશ્ચિત્ત આપવા પૂર્વક અયોગ્ય આયરણથી રેકે તે ગ૭ પાંજરું (અર્થાત્ સંયમ રક્ષક) કહેવાય. આમાં પક્ષીનું દષ્ટાંત છે. જેમ પાંજરામાં રહેલા પક્ષીને સળિયા આદિથી ઈચ્છા પ્રમાણે જવા માટે રોકવામાં આવે છે, તેમ ગુરૂપ પાંજરામાં રહેલા સાધુ રૂપ પક્ષીને પણ સારણું રૂપ સળિયા આદિથી ઉન્માર્ગ ગમનથી રોકવામાં આવે છે.'' - જે દોષશુદ્ધિ માટે પાંજરા તરફ આવતા હોય, કે તેવી ભાવનાવાળા થયા હોય તે પાંજરાભિમુખ કહેવાય. આ પાંજરામાંથી નીકળી ગયા હોય કે નીકળી જવાની ભાવનાવાળા હોય તે પંજરલગ્ન કહેવાય છે. પંજરની પાસે યતના આ પ્રમાણે કરવી –“તું જે શાસ્ત્ર ભણવાને ઈચ્છે છે, તે હું ભણ્યો નથી. હવે જે તે એમ કહે કે અમુક શાસ્ત્ર આપ ભણ્યા છે એમ મેં સાંભળ્યું છે, તે કહેવું કે-તે શાસ્ત્ર હું ભણ્યો છું એ સાચું છે, પણ હમણાં મને તેમાં ઘણી શંકાઓ થઈ છે. શંકાવાળું શાસ્ત્ર ન ભણવાય. માટે તું જેમની પાસે નિ:શંક બુત હોય તેમની તપાસ કર.” (નિ. ઉ૦ ૨૦ ગા. ૬૩૫૪) પ્રશ્ન : આ પ્રમાણે બીજાને છેતરવાના ચિંતનથી અને શ્રત હોવા છતાં નથી કે શંકાવાળું છે એમ કહેવાથી તે માયા-મૃષાવાદ દોષ થાય, તેથી અસરળતાથી (માયાથી) આત્મવિશુદ્ધિ ન થાય, કારણ કે સોહી ઉકુમુસ્લ (ઉત્તરા. અ. ૩. ગા.૧૨) “સરળ બનેલાની શુદ્ધિ થાય છે” વગેરે મહર્ષિવચન પ્રમાણ રૂ૫ છે, કહ્યું છે કે–“શ્રત હેવા છતાં નથી કે શંકાવાળું છે એમ કહેવામાં માયા અને મૃષાવાદ થાય છે, અને એથી કહેનાર અસરળ (માયાવી) બને છે. જિનેશ્વરએ સરળ (નિષ્કપટી) જીવની શુદ્ધિ કરી છે.” (નિ, ઉ. ૨૦ ગા. ૬૩૫૭) ઉત્તર : ઉપર્યુક્ત (માયા પૂર્વ ક) યતના અગીતાર્થને ઉદ્દેશીને કરવી પડે, ગીતાથને ઉદ્દેશીને તે “આવા દોષવાળાને સુવિહિતેએ સ્વીકારવે નહિ જોઈએ” એમ સ્પષ્ટ શબ્દોથી જણાવાય. કારણકે આ પ્રમાણે (સ્પષ્ટ નિષેધ) કહેવા છતાં તે ગીતાર્થ હોવાથી રેષ ન કરે, ગીતાર્થ હોવાથી તે સઘળીય સામાચારીને જાણે. અગીતાર્થને તે સાચો દોષ ૪ બે ઉ. ૨, ભાષ્ય ગાથા ૯૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ [:स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પણ સ્પષ્ટ કહેવાથી અને નેહ બતાવ્યા વિના લુખા સ્પષ્ટ શબ્દોથી જ ના કહેવાથી ષ થાય તથા “મને આ ઈર્ષ્યાથી શ્રુત ભણાવતા નથી એમ પણ માને. એથી પોતાને (ના કહેનારને) “આ મત્સરી–ઈર્ષ્યાળુ છે” એવો અવર્ણવાદ થાય. આ કારણે છેતરવાની બુદ્ધિ વિના માત્ર તે અગીતાર્થ હોવાથી તેની અપ્રીતિ ટાળવા તેવા પ્રકારની વચનની યતના કરવી તે અન્યને અપ્રીતિનું કારણ નથી. બંનેને ગુણકારક હોવાથી પરિણામે સુંદર છે. માટે આમાં કોઈ પણ દોષ નથી. કહ્યું છે કે-આ યતના અગીતાર્થ માટે છે. ગીતાર્થને સ્પષ્ટ નિષેધ કરવો. ગીતાર્થ સામાચારીને જાણ હેવાથી રોષ ન કરે. કોઈવાર ગીતાર્થમાં પણ માયા-મૃષાવાદ કરવાની જરૂર પડે તે કરો. અગીતાર્થને સદ્ભત (સાચા) દોષ કહેવામાં આવે અને સનેહ બતાવ્યા વિના અનાદરથી નિષેધ કરવામાં આવે તો તેને દ્વેષ થાય, અને મત્સરભાવથી મને શ્રત ભણાવતા નથી” એમ વિચારે. આ પ્રમાણે તો વાચન નહિ આપવાથી સપક્ષના લોકોમાં (=સુસાધુઓ વગેરેમાં) પણ આ મત્સરી છે-ઈર્ષ્યાળુ છે એવો પિતાને મત્સરવાદ થાય.” (નિ. ઉ. ૨૦ ગા. ૬૩૫૮) (૪૩) चतुर्थभङ्गमधिकृत्याह इच्छा तुरिए भंगे, विणओ धम्मम्मि जत्थ उत्तरिओ। संभोगो तत्थ मओऽसंविग्गे सो भवे किह णु ॥४४॥ “કુરાત્તિ “સુરી મ સંવિડસંવિરપુ સંમતીવંતે રૂછા” afમાયઃ अवस्तुभूतत्वान्न कोऽपि विधिरित्यर्थः, इत्थमेव "दोसु असंविग्गम्मि सच्छंदो" इति पदं प्रकारान्तरेण व्याख्यातमिति युक्तं चैतत् , यतो यत्र खलु धर्मे 'विनयः' शिक्षादिरूपः 'उत्तरः' उत्कृष्टस्तत्र सम्भोगः 'मतः' विहितः, स चासंविग्ने कथं नु भवेत् ?, अतोऽसंविग्नेऽसंविग्नसंक्रमणं न विधेयम् , नापि निषेध्यम् , असंविग्नत्वस्यैव निषेध्यत्वात् , तस्य च तृतीयभङ्गपर्यवसितत्वादिति सिद्धम् ॥४४॥ ચોથા ભાંગાને આશ્રયીને કહે છે – અસગ્ન અસંવિગ્નમાં જાય એ ચોથા ભાંગામાં ઈચ્છા (=પોતાને જેવો અભિપ્રાય છે. એટલે કે આ ભાંગામાં કઈ પણ વિધિ નથી. કારણ કે આ ભાંગે વાસ્તવિક (=હિતકર) નથી =અસત્ય છે. અહીં ચેથા ભાંગામાં “સર (સ્વર)” પદને “જે અભિપ્રાય અથવા કેઈપણ વિધિ નથી” એ અર્થ કહ્યો તે યોગ્ય જ છે. એ જ રીતે રજુ કર્યાવિ+ જન્મ છો એ પદની વ્યાખ્યા બીજા પ્રકારે કરી (સ્પષ્ટ નિષેધ કર્યો) તે પણ યોગ્ય છે. કારણ કે જ્યાં ધર્મમાં શિક્ષા (=હિતશિક્ષા આપવી) વગેરે વિનય ઉત્તમ હોય ત્યાં સંભોગ કદો છે. તે અસંવિગ્નમાં કેવી રીતે થઈ શકે ? આથી અસંવિગ્ન અસંવિગ્નમાં જાય એ વિધેય નથી તેમ નિષેધ્ય પણ નથી. અસંવિગ્નપણનો જ નિષેધ હોવાથી ગણ સંક્રમના Page #57 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः । [ ४५ ત્રણજ ભાંગા થાય છે, ચોથે ભાંગે જ નથી. તેથી તેને કઈ જ વિધિ નથી એ सिद्ध थयु (४४) भिक्खुम्मि इमं भणियं, विसेसियो णियपयाण णिक्खेवा । होइ गणावच्छेइअ, आयरिआणंपि एस गमो ॥४५॥ 'भिक्खुम्मित्ति प्राग व्याख्यातेयम् । सूत्राणि चात्र--"भिक्खू अ गणाओ अवकम्म इच्छेज्जा अन्न गर्ग संभोगवडिआए उपसंपज्जित्तए, नो से कप्पइ अणापुच्छित्ता आयरिअं वा जाव अन्नं गणं संभोगवडिआए उवसंघजित्ता ण विहरित्तए, कप्पइ से आपुच्छित्ता आयरियं वा जाब विहरित्तए, ते अ से वितरंति एव से कप्पइ जाब विहरित्तए, ते य से णो वितरंति एवं से णो कप्पइ जाव विहरित्तए, जत्युत्तरिअं धम्मविणयं लभेजा एवं से कप्पइ अन्नं गणं संभोगवडिआए उवसंपज्जित्ता णं विहरित्तए, जत्थुत्तरिअं धम्मविणयं णो लभेज्जा एवं से णो कप्पइ अन्नं गणं जाव विहरित्तरे । गणावच्छेइए गणाओ अवकम्म इच्छेज्जा अन्नं गणं संभोगवडिआए उवसंपज्जित्ता णं विहरित्तए, णो से कप्पइ गणावच्छेइअत्तं अणिक्विवित्ता संभोगवडिआए जाव विहरित्तए, कप्वइ से गणावच्छे अत्तं णिक्खिवित्ता जाव विहरित्तए, गो से कप्पइ अणापुच्छित्ता आयरिअ वा जाव विहरित्तए, कप्पइ से आपुच्छित्ता आयरिअं वा जाव विहरित्तए, ते असे वितरंति एवं से कप्पइ अण्णं गणं संभोगवडिआए जाव विहरित्तए, ते अ से जो वितरंति एवं से णो कप्पइ जाव विहरित्तए, जत्युत्त रेयं धम्मविणयं लभेजा एवं से कप्पइ अन्नं गणं जाव विहरित्तए. जत्थुत्तरियं धम्मविणयं णो लभेज्जा एवं से णो कप्पइ जाय विहरित्तए । आयरियउवज्झाए गणाओ अवकम्म इच्छेज्जा अण्णं गणं संभोगवडिआए जाव विहरित्तए, णो से कप्पइ आपरिय उवज्झायत्तं अणिक्विवित्ता अण्णं गणं जाव विहरित्तए, कप्पड से आयरियच्वज्झायत्त मिक्खिवित्ता जाब विहरितऐ, गो से कप्पइ अगापुच्छित्ता आयरियं वा जाव विहरित्तए, कष्षइ से आपुच्छित्ता आपरियं वा जाव विहरित्तर, ते अ से वितरंति एवं से कप्पइ जाव विहरित्तए, ते अ से नो वितरीते एवं से णो कप्पइ जाव विहरित्तए, जत्थुत्तरिध धम्मविणयं लभेजा एवं से कप्पइ जाव विहरित्तए, जत्युत्तरअं धम्मविणयं को लभेजा एवं से णो कप्पइ जाव विहरित्तए"त्ति ॥४॥ मा ५२' साधुने साश्रयीन ४थु, तेने 418 21 प्रमाणे छे:-भिक्खू अ गणाओ अवकम्म...त्यादि (मृ. ४. 6. ४ स. २3) "साधु १२०माया नणाने मी गम सभाग (=એક માંડલીમાં ભેજન કરવું વગેરે) માટે ઉપસંપદા લઈને વિયરવાને ઈ છે તે તેણે આચાર્યને. ઉપાધ્યાયને પ્રાપ્ત કરે. સ્થવિર કે ગણાવછેદકને પૂછળ્યા વિના અન્ય ગ૨ માં સંભોગ માટે ઉપસંપદા લઈને વિચરવું કશે નહિ, આચાર્યાદિ કોઈ એકને પૂછીને અન્ય ગઈમાં સંભોગ માટે ઉપસંપદા લઈને વિચરવું ક તથા પૂછયા પછી પણ આયાય વગેરે જે ન આપે તે અન્યગ૭માં સંભોગ માટે ઉપસંપદા લઈને વિચરવું' કહે છે. જે રજા ન આપે તે અન્યગર)માં સંભાળ માટે ઉ૫સંપદા લઈને વિચરવું ન કલ્પ. વળી જે ગ૭માં મારણા-વરણાદિ રૂ૫ ધાર્મિક શિક્ષા ઉત્તમ મેળવે, (મળી શકે) તે અન્યગમાં તેને સંભે ગ માટે ઉપસંપદા લઈને વિચરવું કલ્પ, જે ગ૭માં ધાર્મિક શિક્ષા ઉત્તમ ન મેળવે (મળે) તે અન્યગરમાં તેને સંભોગ માટે ઉપસંપદા લઈને વિચરવું ન કરે.” ગણાવચ્છેદક, આચાર્ય અને ઉપાધ્યાયને આશ્રયીને પણ આ જ પાઠ છે. માત્ર પોતાના ગણાવચછેદક, આચાર્ય અને ઉપાધ્યાય પદના બીજામાં નિક્ષેપ કરવા સંબંધી વિશેષ છે. અર્થાત્ ગણાવચ્છેદકે, આચાર્યો અને ઉપાધ્યાયે પોતાને ગણવછેદકાદિ પદે અન્યને સ્થાપીને Page #58 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અન્યગછમાં જવું જોઈએ. તે સૂત્ર આ પ્રમાણે છેઃ Traછે નવમ...ઈત્યાદિ (બુક.ઉ.૪. સૂત્ર ૨૪) “ગણાવચ્છેદક ગ૭માંથી નીકળીને બીજા ગચ્છમાં સંજોગ માટે ઉપસંપદા લઈને વિચારવાને ઈ છે કે, તેણે બીજા યોગ્ય સાધુમાં ગણાવચ્છેદક પદને સ્થાપીને (બીજાને ગણાવ છેદક પદે સ્થાપીને) બીજ ગચ્છમાં સંભોગ માટે ઉપસંપદા લઈને વિચરવું કપે, તે વિના ન કલ્પ. તથા આચાર્ય વગેરે કઈ એકને પૂછળ્યા વિના અન્ય ગ૭માં સંભોગ માટે ઉપસંપદા લઈને વિચરવું કપે નહિ, પૂછીને કપે. તથા પૂછળ્યા પછી પણ આચાર્ય વગેરે રજા આપે તે અન્ય ગચ્છમાં સંભોગ માટે ઉપસંપદા લઇને વિચારવું ક૯પે. જે રજા ન આપે તે ન કપે. જે ગચ્છમાં ધાર્મિક શિક્ષા ઉત્તમ મેળવે (મળી શકે–મેળવી શકે) તે અન્ય ગચ્છમાં તેણે સંગ માટે ઉપસ પદા લઈને વિચરવું કલ્પ, જે ગચ્છમાં ધાર્મિક શિક્ષા ઉત્તમ ન મેળવે (ન મળે) તે અન્ય ગચ્છમાં તેણે સંભોગ માટે ઉ૫સંપદા લઈને વિચરવું ક૯પે નહિ. એ જ પ્રમાણે બારિય કવણાઈ જાદવમ...ઈત્યાઢિ. (બ. ક. ઉ. ૪ સૂ-૨૫) “આચાર્ય કે ઉપાધ્યાય ગચ્છમાંથી નીકળીને અન્યગચ્છમાં સંભોગ માટે ઉપસંપદા લઈને વિચારવાને ઈછે તે તેમને આચાર્ય પદ કે ઉપાધ્યાયપદને બીજામાં સ્થાપીને (કબીજાને પિતાના આચાર્યપદે કે ઉપાધ્યાયપદે સ્થાપીને) બીજા ગ્રંથમાં સંભોગ માટે ઉપસંપદા લઈને વિચારવું કલ્પ, સ્થાપ્યા વિના ન ક૯પે, તથા આચાર્ય વગેરે કઈ એકને પૂછીને કરે, પૂછન્યા વિના ન કપે તથા પૂન્યા પછી પણ રજ આપે તે કહેશે, અન્યથા ન કહેશે. તેમાં પણ જે ગ૭માં ધાર્મિક શિક્ષા ઉત્તમ મેળવે (મળે) તે અન્ય ગરછમાં તેણે સંભોગ માટે ઉપસંપદા લઈને વિચરવું કપે. જે ગ૨માં ધાર્મિક શિક્ષા ઉત્તમ (ન મળે કે ન મેળવે તે અન્યગર છમાં તેણે સંજોગ માટે ઉપસંપદા લઈને વિચરવું ન કલ્પ” [૪૫] માથે જાતરાણમુન્ ! કથાવાથgrgrોફાનાર્થ તારું– संकमणं आयरिओवज्झाउद्देसणे वि तिहटा । नाणे महकप्पसुए, विज्जाई दंसणे हेऊ ॥४६॥ 'संकमण'त्ति । आचार्ययुक्त उपाध्याय आचार्योपाध्यायः, शाकपार्थिववन्मध्यमपदलोपिसमासः, तस्योद्देशनम्-अन्यस्यात्मीकरणं तदर्थ यत् सङ्क्रमण' गणान्तरगमनं तदपि त्रयाणांज्ञानदर्शनचारित्राणामर्थाय । तत्र 'ज्ञाने' ज्ञानार्थमन्याचार्योपाध्यायमुद्देशयितुं गणान्तरगमनं महाकल्पश्रुतेऽध्येतव्ये भवति । केषाञ्चिदाचार्याणां कुले गणे वा महाकल्पश्रुतमस्ति, तेश्चय गणसंस्थितिः कृता-योऽस्माकं शिष्यतयोपगच्छति तस्यैव महाकल्पश्रुतं देयं नान्यस्य, तत्र चोत्सर्गतो नोपसंपत्तव्यम् , यद्यन्यत्र नास्ति तदा महाकल्पश्रुताध्ययनाय तमायाचार्यमुदिशेत् , उद्दिश्य चाधीते तस्मिन् पूर्वाचार्याणामेवान्तिके गच्छेन्न तत्र तिष्ठेत , यतः सा खलु तेषामाचार्याणां स्वेच्छा न तु जि नाज्ञा, नहि जिनैरिदं भणितं शिष्यतयोगितस्य श्रुतं दातव्यमिति । 'दर्शने' दशननिमित्तमन्याचार्योपाध्यायोदेशने च विद्यादयो हेतवः, दर्शनप्रभावकविद्यामन्त्रनिमित्त हेतुशास्त्राध्ययनार्थमन्यमायाचार्यमुद्देशयितुमन्यगणमुपसंपद्यतेत्यर्थः ॥४६॥ સંગ માટે અન્યગમાં જવાનું કહ્યું. હવે આચાર્ય-ઉપાધ્યાયના ઉદ્દેશન માટે અન્યગચ્છમાં જવાનું કહે છે : આચાર્ય–ઉપાધ્યાયનું ઉદ્દેશન એટલે અન્ય આચાર્ય કે ઉપાધ્યાયને પિતાના Page #59 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ ૪૭ આચાર્ય કે ઉપાધ્યાય તરીકે સ્વીકારવા, અર્થાત્ પેાતાના ગુરુ તરીકે સ્થાપવા. આચાય -ઉપાધ્યાયના ઉદ્દેશન માટે અન્યગચ્છમાં જવાનુ થાય તે ‘પણ જ્ઞાન-દેશન-ચારિત્ર એ ત્રણ માટે થાય. તેમાં જ્યારે મહા (બૃહત્ ) પશ્રુત ભણવાનું હોય ત્યારે જ્ઞાન નિમિત્તે અન્ય આચાય કે ઉપાધ્યાયના સ્વીકાર માટે અન્યગચ્છમાં જવાનુ થાય. તેમાં કેટલાક આચાર્યના કુલમાં કે ગણુમાં મહા (બૃહત્) કલ્પશ્રુત ભણેલા હાય, તેઓએ પેાતાના ગણુમાં એવી મર્યાદા કરી હોય કે જે આગન્તુક અમારા શિષ્ય થઇને રહે, તેને જ મહા (બૃહત) કલ્પશ્રૃત ભણાવવું, અન્યને નહિ. તેા ઉત્સર્ગથી તે ગણમાં ઉપસ‘પદા ન લેવી. જો ખીજે મહા (બૃહત્) કલ્પવ્રુત (ભલા) ન હૈાય, તે તેના અધ્યયન માટે તે ગણના આચાર્ય ને પણ પાતાના કરે, તેમને આચાર્ય તરીકે સ્વીકારે, એમ સ્વીકારીને તે શ્રુતનું અધ્યયન પૂર્ણ થતાં છેડી દે, અને પૂના (પેાતાના) આચાર્યની પાસે જ જાય, ત્યાં ન રહે. કારણ કે શિષ્ય થઈને રહે તેને જ મહાકલ્પશ્રુત ભણાવવું” તેવી મર્યાદા તે તેના સ્વેચ્છાચાર છે, જિનાજ્ઞા એવી નથી. જિનેશ્વરાએ એમ નથી કહ્યું કે શિષ્ય તરીકે રહે તેને જ શ્રુત ભણાવવું. માટે અધ્યયન પૂર્ણ થતાં તેને છેડીને મૂળ સ્થાને જાય. દન નિમિત્તે બીજાને આચાય કે ઉપાધ્યાય તરીકે સ્વીકારવામાં વિદ્ય, મત્ર વગેરે શિખવુ એ કારણેા છે. અર્થાત્ દશનપ્રભાવક વિદ્યા, મંત્ર અને નિમિત્ત (શાસ્ત્ર) માટે તથા તર્કશાસ્ત્ર (=પ્રમાણ શાસ્ત્ર) ભણતા માટે અન્ય પણ આચાય ને પેાતાના આચાય કરવા તેમના ગચ્છમાં ઉપસ’પત્તા સ્વીકારે. [૪૬] चरणट्ठा पुच्वगमो, ओसन्नोहाविए व कालगए । आयरियउवज्झाए, मग्गणया छव्विहोसन्ने ॥४७॥ 'चरणदृ'ति । चरणार्थमन्याचार्यादेशने 'पूर्वगमः' प्रागुक्त एव गमो भवति । अथवा आदेशा भवन्ति — अवसन्ने 'अवधाविते वा' गृहस्थीभूते कालगते वाऽऽचार्योपाध्यायेऽन्याचार्योपाध्यायोद्देशनाय गणान्तरगमनं भवति । तत्रावसन्ने पार्श्वस्थाव सन्नकुशीलसंसक्तनित्यवासियथाच्छन्दभेदेन विधे वक्ष्यमाणा मार्गणा भवति ||१७|| ચારિત્ર માટે અન્ય આચાર્ય ને સ્વીકારવામાં પહેલાં કહેલા જ પ્રકાર (વિધિ) છે. અર્થાત્ પહેલાં (=સભાગના વર્ણનમાં) જે કહ્યું છે તે જ વિધિ જાણવા. અથવા તેમાં આટલા વિકલ્પે। છે :- પાતાના આચાય કે ઉપાધ્યાય અવસન્ન (શિથિલ) કે ગૃહસ્થી થઈ ગયા હાય, અથવા તેા કાલધમ પામ્યા હોય, ત્યારે અન્ય આચાય કે ઉપાધ્યાયના સ્વીકાર માટે ખીજા ગચ્છમાં જવાનુ થાય. તેમાં પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીલ, સંસક્ત, * જેમ સંમેગ માટે અન્યગચ્છમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણ માટે જવાનું થાય તેમ અન્ય આચાય કે ઉપાધ્યાયનું ઉદ્દેશન એટલે સ્વીકાર પણુ જ્ઞાન-દર્શીન-ચારિત્ર એ ત્રણ કારણે જ થાય, એમ ‘પણ’ શબ્દના અહીં પૂ પાઠ સાથે સંબંધ છે, Page #60 -------------------------------------------------------------------------- ________________ ___ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते નિત્યવાસી અને યથાશૃંદ એ છ ભેદથી છ પ્રકારનું અવસાન સંબંધી આ કહીયે છીએ ते व्यवस्था छे. ४७] तामेवाह वत्तस्स दुहा इच्छा, चोआवेइ व गुरुं तु चोएइ । वट्टावेइ गणं सो, पयावणट्ठा व उदिसइ ॥४८॥ 'वत्तस्स'त्ति । अवसन्नाचार्या दिशिष्य आचार्यपदयोग्यो हि व्यक्तोऽव्यक्तो वा भवेत् । तत्र चतुर्भङ्गी-वयसा व्यक्तः षोडशवार्षिकः श्रुतेन च व्यक्ती गीतार्थ इति प्रथमो भङ्गः १. वयसाऽव्यक्तः श्रुतेन व्यक्त इति द्वितीयः २, वयसा व्यक्तः श्रुतेनाव्यक्त इति तृतीयः ३, वयःश्रुताभ्यामुभाभ्यामप्यव्यक्त इति चतुर्थः ४ । तत्र द्विधा वयसा श्रुतेन च व्यक्तस्य 'इच्छा' अन्यमाचार्यमुद्दिशति वा न वा, यावन्नोदिशति तावद् 'गुरुम्' अबसन्नीभूतमाचार्य दूरस्थं साधुसङ्घाटकं प्रेषयित्वा नोदापयति आसन्नं च स्वयमेव नोदयति, एकान्तरितं वा पश्चदिनान्ते या पक्षाने वा चतुर्मासान्ते वा वर्षान्ते वा यत्र समवसरणादौ मिलन्ति तत्र स्वयमेव नोदयत्यपरैर्वा स्वगच्छीयपरगच्छीयैर्नोदनां कारयतीत्यर्थः । यदि च सर्वथाऽपि नेच्छति तदा स्वयमेव स गणं वर्त्तापयति, 'वा' अथवा प्रतापनार्थमवसन्नाचार्यस्य न तु गणस्य सङ्ग्रहोपग्रहनिमित्तमुद्दिशत्यन्यां दिशमिति शेषः, स च तत्र गत्वा भणति-अहमन्यमाचार्य मुदिशामि यदि यूयमितः स्थानान्नोपरता भवत, ततः स चिन्तयेत्-अहो ! अमी मम शिष्या मयि जीवत्यप्यपरमाचार्य प्रतिपद्यन्ते ततो मुञ्चोमि पार्श्वस्थताम् । यदि नामैवं गौरवेणापि पार्श्वस्थत्वं मुश्चेत्ततः सुन्दरम् । अथ सर्वथा नेच्छन्त्युपरन्तुं ततः स्वयमेव गच्छाधिपत्ये तिष्ठतीति ।।४८।। હવે તે જ વ્યવસ્થાને કહે છે : અવસગ્ન વગેરે થયેલા આચાર્યનો શિષ્ય આચાર્યપદને યોગ્ય પણ વ્યક્ત કે અવ્યક્ત હોય. તેમાં વય અને શ્રુત બંને પ્રકારે વ્યક્ત આ પ્રમાણે છે :- સેળ વર્ષની વયવાળે વયથી વ્યક્ત છે, અને ગીતાર્થ થતથી વ્યક્તિ છે. તેમાં આ પ્રમાણે ચતુર્ભ"ગી थाय :- (१) उभयथा व्यत, (२) क्यथी अव्यात, श्रुतथी च्यात, (3) क्यथी व्यात, શ્રતથી અવ્યક્ત, અને (૪) ઉભયથી અવ્યક્ત. તેમાં ઉભયથી વ્યક્તને જેવી પોતાની ઈરછા, અર્થાત તે અન્ય આચાર્યને સ્વીકાર કરે, કે ન પણ કરે. જ્યાં સુધી બીજા આચાર્યને પોતે સ્વીકાર ન કરે ત્યાં સુધી પોતાના અવસગ્ન વગેરે બનેલા આચાર્યને પ્રેરણું કરે= સમવે. જે તે દૂર પ્રદેશમાં હોય તો બે સાધુઓને ત્યાં મોકલીને સમજાવે=પ્રેરણા આવે. નજીકમાં તે જાતે જ પ્રેરણું કરે. તે પણ એકાંતરે, પાંચ દિવસે, પખવાડીયે. ચાર મહિને કે એક વર્ષે સમવસરણ વગેરેમાં જ્યારે જ્યાં મળે ત્યારે ત્યાં જાતે જ પ્રેરણું કરે, અથવા સ્વગચ્છની કે પરગચ્છના બીજા સાધુઓ દ્વારા પ્રેરણા કરાવે છે સર્વથા (અવસગ્નપણદિને મૂકવા) ન ઈછે, તે પોતે જ તે ગણને ચલાવે, અથવા Page #61 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ કર તા ગણુના સંગ્રહ કે ઉપગ્રહ માટે નહિ, પણ અવસન આચાર્યને ઉત્તેજિત કરવા માટે અન્ય આચાર્ય ને કે ઉપાધ્યાયને પેાતાના કરે. આ વખતે પેાતે અવસન્ત આચાય પાસે જઈને કહે કે-તમે આ સ્થાનથી (શિથિલતાથી) અટકતા નથી =પુનઃ સવિગ્ન મનતા નથી તે! હું હવે અન્ય આચાર્યને સ્વીકારું છું. તેથી તે અવસન્ત વિચારે કે અહા ! આ મારા શિષ્યા મારા જીવતાં અન્ય આચાના થઈ જાય છે, તેા હું પાસસ્થાપણાને મૂકી દઉ. એમ જો તે ગૌરવથી પણ પાસસ્થાપણાને છેાડી સવિજ્ઞ અને તા સારુ, પણ (પાસથાપણાને) છેડવા ઇચ્છે જ નહિ, તેા પોતે જ ગચ્છાધિપતિ અને. [૪૮] गतः प्रथमो भङ्गः, द्वितीयमाह - सुअवत्ते वयऽवत्ते, आइरिए णोइए वऽणिच्छंते । तिग संवच्छरमर्द्ध, कुल गण संघे दिसाबंधो ॥ ४९ ॥ 'अवत्ते 'ति । श्रुतेन व्यक्ते वयसा पुनरव्यक्ते गच्छं वर्त्तापयितुमसमर्थे अहम प्राप्तवस्त्वेन त्वदीयं गणं सारयितुं न शक्तोऽतः सारय स्वगणमेनम्, अहं पुनरन्यस्य शिष्यो भविष्यामि, अथवाऽहमेते चान्यमाचार्यमुद्दिशाम इत्येवं नोदितेऽप्याचार्येऽनिच्छति संयमे स्थातुं 'त्रिकं' वर्षयं यावत्कुले दिग्बन्धः, कुलसत्कमाचार्योपाध्याय मुद्दिशेदित्यर्थः, ततस्त्रयाणां वर्षाणां परतः सचित्तादिकं कुलाचार्यो हरतीति गणाचार्यमुद्दिशति, तत्र संवत्सरं दिग्बन्धः, ततः संवत्सरं तत्र स्थित्वा सङ्घाचार्यस्य दिग्बन्धं प्रतिपद्यार्द्ध वर्षं तत्र तिष्ठति । कुलाद् गणं गणाच्च सङ्घ सङ्क्रामन्नाचार्यमिदं भणति-यत्त्वदीयकुलाचार्या अस्माकं वर्षत्रयादूर्ध्वं सचित्तादिकं हरन्ति अतः कुलमपि नेच्छामः, यदि त्वमिदानीमपि न तिष्ठसि ततो वयं गणं सङ्घ वा व्रजाम इति ॥४९॥ અને રીતે વ્યક્તના પહેલા ભાંગે પૂરો થયા. હવે બીજો કહે છે :શ્રુતથી વ્યક્ત પણ વયથી અવ્યક્ત અને ગચ્છ ચલાવવાને અસમર્થ શિષ્ય અવસન અનેલા ગુરુને પ્રેરણા કરે કે હુ પૂર્ણ વયવાળા નહાવાથી તમારા ગણુની સારા કરવાને સમર્થ નથી. આથી તમે આ તમારા ગણુની સારણા કરો, અન્યથા હું અન્યના શિષ્ય થઈશ. અથવા હું અને આ બીજા (સાધુએ) પણુ અન્ય આચાય ને સ્વીકારીએ છીએ. આ પ્રમાણે પ્રેરણા (વિન‘તિ) કરે, છતાં આચાર્ય સયમમાં રહેવાને ન ઈચ્છે, તે ત્રગુ વર્ષ સુધી કુલમાં દિગ્મૂધ કરે. અર્થાત્ કુલના આચાર્ય અને ઉપાધ્યાયને સ્વીકારે. (મર્યાદા પ્રમાણે) ત્રણ વર્ષ સુધી તે કુલાચાય સચિત્ત વગેરે પાતે લઈ શકે નહિં, ત્રણ વર્ષ પછી લઈ લે. માટે ત્રણ વર્ષ પછી તે ગણુના આચાય ને સ્વીકારે. ત્યાં પણ એક વર્ષ સુધી દિગબધ કરે. (=ગણુના આચાર્યની નિશ્રા સ્વીકારે.) એક વ સુધી ત્યાં રહીને પછી સંઘના આચાર્યના દિગબંધ સ્વીકારીને શાસ્ત્રકથન પ્રમાણે અર્ધા વર્ષ સુધી ત્યાં રહે. કુલમાંથી ગણુમાં, ગણુમાંથી સઘમાં સ`ક્રમણુ કરતા તે પેાતાના આચાર્યને આ પ્રમાણે કહે:- તમારા કુલાચાર્યે ત્રણ વર્ષ પછી અમારું સચિત્ત વગેરે ગુ, છ Page #62 -------------------------------------------------------------------------- ________________ maramanand ५.] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते લઈ લે છે. આથી અમે કુલને પણ ઈચ્છતા નથી. જો તમે હમણાં (હજુ) પણ (સંયમમાં) રહેતા નથી તે અમે ગણમાં કે સંઘમાં જઈએ છીએ. [૪૯] __ एवं पि अ अणुवरए, वयवत्तो अद्धपंचमे वरिसे । सयमेव धरेइ गणं, अणुलोमेणं च सारेइ ॥५०॥ 'एवं पि यत्ति । 'एवमपि' कुलगणसङ्घसङ्क्रमनोदनाक्रमेणापि 'अनुपरते'अगृहीतचारित्रपरिणामे पूर्वाचार्ये सति अर्द्धपञ्चमैर्वः, सप्तम्येकवचनस्य तृतीयाबहुवचनार्थत्वात् , वयसाऽपि व्यक्तो जातः स्वयमेव गणं धारयेत् । यत्र च पूर्वाचार्य पश्यति तत्रानुलोमवचनैस्तथैव सारयति ॥ ५० ॥ કુલ, ગણુ અને સંઘમાં સંક્રમણ કરતાં કરતાં પ્રેરણું કરવાથી પણ પિતાના આચાર્ય ચારિત્રના પરિણામવાળા ન બને તે સાડા ચાર વર્ષ પછી વયથી પણ વ્યક્ત બનેલ પોતે જ ગણને ધારણ કરે અને જ્યાં પૂર્વાચાર્ય મળે ત્યાં અનુકૂળ વચનેથી ते प्रमाणे ५ प्रेरणा (विनति) ४२. [५०] वट्टावे सत्ता, जइ थेरा संति तम्मि गच्छम्मि । दुहओ वत्तसरिसओ, णेओ गमओ तया तस्स ॥५१॥ 'वडावे'ति । यदि तस्मिन् गच्छे स्थविरा गच्छं वर्तापयितुं शक्ताः सन्ति ततः कुलगणसङ्घषु नोपतिष्ठते किन्तु स स्वयं सूत्राथों शिष्याणां ददाति, स्थविरास्तु तं गच्छं परिवर्तयन्ति । एवं च तदा तस्य श्रुतव्यक्तस्य द्विधा व्यक्तसशो गमो भवति ज्ञेयः ।। ५१ ।। જે તે ગચ્છના સ્થવિરે ગરછ ચલાવવાને સમર્થ હોય તે કુલ, ગણ અને સંઘમાં ન રહે, કિંતુ તે વયથી અવ્યક્ત છતાં પોતે શિષ્યને સૂત્ર અને અર્થ ભણાવે. સ્થવિરે તે ગચ્છને ચલાવે. આ પ્રમાણે કરવાથી તે વખતે માત્ર શ્રુતવ્યક્તને પણ ઉભયથી વ્યક્તસદશ એ પ્રકાર થાય છે. અર્થાત્ તે વયથી અને શ્રુતથી એમ ઉભયથી વ્યક્તસટશ (व्यात 1) मनाय छे. [१] गतो द्वितीयो भङ्गः । अथ तृतीयभङ्गमाह वत्तवओ उ अगीओ, थेराणं अंतिअम्मि गीआणं । .. पढइ अभावे तेसिं, गच्छइ अण्णत्थ चोईतो ॥५२॥ 'वत्तवओ उत्ति । योऽसौ वयसा व्यक्तः परमगीतार्थस्तस्य च गच्छे स्थविरा गीतार्थाः सन्ति तदा स तेषामन्तिके पठति गच्छमपि परिवर्त्तयति, अवसन्नाचार्य चन्तराऽन्तरा : नोदयति, एवं नोदयंस्तेषां स्थविरगीतार्थानामभावे गण गृहीत्वाऽन्यत्र गच्छति ॥५२॥ Page #63 -------------------------------------------------------------------------- ________________ [ ५१ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः । બીજો ભાગ પૂરો થયો. હવે ત્રીજો ભાંગ કહે છે : જે વયથી વ્યક્તિ છે પણ અગીતાર્થ છે, તે જ તેના ગચ્છમાં સ્થવિર ગીતાર્થો હોય તે તેમની પાસે ભણે અને ગ૭ પણ ચલાવે. પોતાના અવસાન આચાર્યને વચ્ચે વચ્ચે પ્રેરણા કરે. આ પ્રમાણે પ્રેરણા કરતે તે (શ્રુતથી અવ્યક્ત) જે ગચ્છમાં સ્થવિર ગીતાર્થો ન હોય તે ગણને લઈને બીજે જાય. [૨] गतस्तृतीयो भङ्गः । अथ चतुर्थभङ्गमाह वट्टावगाणऽभावे, उभयावत्तो उ अण्णमुदिसइ । संविग्गागीअत्यण्णयरुदेसम्मि चउगुरुगा ॥५३॥ 'वट्टावगाण'त्ति । यः पुनः 'उभयाव्यक्तः' श्रुतेन वयसा चाव्यतस्तस्य यदि स्थविराः पाठयितारो विद्यन्तेऽपरे च गच्छवर्त्तापकास्ततोऽसावपि नान्यमुद्दिशति, 'वर्त्तापकानां' स्थविराणामभावे च नियमादन्यमुदिशति । एतद्भङ्गचतुष्टयान्यतरवर्ती अन्यमाचार्यमुद्दिशन् यद्यसविग्नागीतार्थान्यतरं संविग्नमगीतार्थमसंविग्नं गीतार्थमसंविग्नमगीतार्थ वा उद्दिशति तदा चतुर्गुरुकप्रायश्चित्तम् । अत्र च “सत्तरत्तं तवो होई” इत्यादिना प्रायश्चित्तवृद्धिरपि द्वितीयोल्लासोक्तक्रमेण ज्ञातव्या ॥५३।। ત્રીજે ભાંગ પૂર્ણ થયે. હવે ચે ભાંગે કહે છે – શ્રત અને વય એ બંનેથી અવ્યક્ત પણ જે સ્થવિરે તેને ભણાવતા હોય અને બીજાઓ ગચ્છ ચલાવતા હોય તે અન્ય આચાર્યને ન સ્વીકારે. સ્થવિરે ન હોય તે અવશ્ય અન્ય આચાર્યને સ્વીકારે. આ ચાર ભાંગએમાંથી કઈ પણ ભાંગામાં રહેલા સાધુ અસંવગ્નિ અને અગીતાર્થ એ બેમાંથી કોઈ એકને સ્વીકારે, અર્થાત્ સંવિગ્ન- " અગીતાર્થને, અસંવિગ્નગીતાર્થને કે અસંવિગ્ન–અગીતાર્થને સ્વીકારે તે ચતુર્ગુરુ પ્રાયश्चित्त सावे. माही सत्तरत्तं तवो होइ छत्याहिथी भीon Sealसभा (II. ६६ टमा ) કહેલા કમથી (ઉપર્યુકત) પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ પણ જાણવી. (૫૩) छट्ठाणविरहिअं पि हु, संविग्गं काहिआइदोसजुअं । सेवंते आणाई, चउरो अ तहा अणुग्घाया ॥५४॥ 'छट्ठाण'त्ति । पदस्थानानि-पार्श्वस्थावसन्नकुशीलसंसक्तयथाच्छन्दनित्यवासिलक्षणानि तैर्विरहितमपि संविग्न' गीतार्थ काथिकादिदोषयुक्तं 'सेवमाने' उपसंपद्यमाने चत्वारो मासा अनुद्धाता आज्ञादयश्च दोषाः । तत्र काथिकादयश्चत्वारः, काथिकदार्शनिकमामकसंप्रसारकभेदात् , एतेष च स्वरूपमित्थं प्रकल्पाध्ययनेऽभिहितम्-“सज्झायादिकरणिज्जे जोगे मोत्तुं जो देसकालादिकहाओ कहेइ सो काहिओ 'आहारादीणहा, जसहेउं अहव पूअणनिमित्तं । तकम्मो जो धम्म, कहेइ सो काहिओ होइ ॥१॥' Page #64 -------------------------------------------------------------------------- ________________ ५२ ] [ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते 'धम्मक पि जो करेइ आहारादिणिमित्तं वत्थपायादिणिमित्तं जसत्थी वा वंदनादिपू आणिमित्तं वा सुत्तत्थपोरसिमुकवावारो अहो अ राओ अ धम्महादिपढण कहणलग्गो ।' तदेवास्य केवलं कर्म तत्कर्मा एवंविधः काथिको भवति । चोअग आह - 'नणु सज्झाओ पंचविहो वायणादिगो, तस्स पंचमो भेदो धम्मकहा, तेण भव्वसत्ता पडिबुज्झति, तित्थे अ अवुच्छिती पभावणा य भवति अतो ताओ गिज्जरा चेव भवति, कह काहिअत्तं पडिसिज्झइ ? ।' आचार्य आह कामं खलु धम्मकहा, सज्झायस्सेव पंचमं अंगं । अवुच्छिती य तओ, तित्थस्स पभावणा चेव ॥ १ ॥ पूर्वाभिहितनोदकानुमते कामशब्दः खलुशब्दोऽवधारणार्थे, किमवधारयति ? इमं सज्झायस्स पंचमं चेव अंग धम्मकहा, जइ अ एवं ' तह वि य न सध्वकालं, धम्मकहा जीइ सव्वपरिहाणी | नाउं च खित्तकालं, पुरिसं च पवेद धम्मं ॥ १ ॥ ' जओ पडिलेहणाइसंजमजोगाणं सुत्तत्थपोरिसीण य आयरियगिलाणमाकाहिअत्तं कायव्वं, जया पुण धम्मं कहेइ तथा गाउं साहुसाहुणीण खित्तं ति, ओमकाले बहूणं साहुसाहुणीणं उवग्गहकरा इमे दाणसड्ढादी भविस्संति ि धम्मं कहे, रायादिपुरिसं वा नाउं कहिज्जा, महाकुले वा इमेण इक्केण उवसंतेणं बहु उवसमंतीति कहिज्जा । सत्वं कालं धम्मो न कहेअव्वो, दिकिच्चा य परिहाणी भवइ, अतो न बहु जणववहारेसु नडनट्टादिसु वा जो पेक्खणं करेइ सो पासणिओ 'लोइअववहारेसुं, लोइअसत्थादिएसु कज्जेसु । पासणिअत्तं कुणई, पासणिओ सो उ णावो ॥१॥ 'लोइअववहारेसुं'ति, अस्य व्याख्या - 'साहारणे विरेगे, साहइ पुत्तपडए अ आहरणं । दुण्ह य इक्को पुत्तो, दुन्नि अ महिलाओ एगस्स ॥ १ ॥ दुहं सामन्नं-- साधारणं तस्स विरेगो-- विभयणं तत्थन्ने पासणिया छेत्तुमसमत्था सो भावत्थं गाउं छिंदति, कहं ? इत्थ उदाहरणं भन्नति -- एगस्स वणिअस्स दो महिलाओ, तत्येगाए पुत्ते एअं उदाहरण नमुकारणिज्जत्तीए पगडं, आहरणं पि जहा तत्येव । एवं अन्नेसु बहुसु लोगववहारेसु पासणिअत्तं करेइ छिंदति वा । 'लोइय सत्थादिसु 'त्ति, अस्य व्याख्या 'छंद गिरुतं सद्द, अत्थं वा लोइआण सत्थाणं । भावत्थं च पसाहइ, छलिआई उत्तरे सउणे ॥१॥ छंदादिआणं लोगसत्थाणं सुत्तं कहेइ अत्थं वा, अहवा अत्यं सेतुमादिआगं बहूणं कव्वाणं कोडिल्लयाण य वेसिअमादिआण य भावत्थं पसाहइ, छलिअं सिंगारकहा थीवण्णगादी । 'उत्तरे'त्ति ववहारे उत्तरं सिक्खवेइ, अहवा उत्तरे विसउणकहादीणि कहर | ममीकार करतो मामओ- 'आहारउवहिदेहे, वीआरविहारवसहिकुलगामे । पडिसेहं च ममत्तं, जो कुणई मामगो सो उ ॥ १ ॥ उबगरणादिसु जहासंभवं पडिसेहं करेइ मा मम उवगरणं कोई गिरहइ, ऐवं अन्नेसु वि वीआरविहारभूमिमादिसु पडिसेहं सगच्छपरगच्छयाणं वा करेइ, आहारादिरसु चैव सव्वेसु ममत्तं करेइ भावपडिबंध एवं करितो मामओ भवति । विविधदेसगुणेहिं पडिबद्धो मामओ इमो -- 'अह जारिसओ देसो, जे अ गुणा इत्थ सस्सगोणादी । सुंदरअभिजायजणो, ममाइ णिकारणा वदति ॥ १ ॥ | " 'अह' ति अयं जारिसो देसो रुक्खबावीसरतलागोवसोभिओ एरिसो अन्नो नत्थि सुहविहारो, सुलभ Page #65 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ વરૂ वसहिभत्तोवगरणादिआ य बहुगुणा सालिक्खुमादिआ य बहुसस्सा णिप्पज्जंति, गोमहिसपउरत्तणओ अ पउरगोरसं, सरीरवत्थादिएहिं सुंदरो जणो, अभिजायत्तगओ अ कुलीणा न साहुमुवद्दवकारी, एमादी हिं गुणेहिं भावपडिबछो निकारणओ वा वयति-प्रशंसतीत्यर्थः ।। गिहीण कज्जाणं गुरुलाघवेणं संपसारंतो संपसारओ--- अस्संजयाण भिक्खू , कज्जेसु असंजमप्रवत्तेसु । जो देई सामत्थं, संपसारो उ णायब्वो ॥१॥' जे भिक्खू असंजयाणं असंजमकज्जपवत्ताणं पुच्छंतागं अपुच्छताणं वा सामत्थयं देइ, मा एवं इमं वा करेहि इत्थ बहुदोसा जहा हं भणामि तहा करेसि ति, एवं करितो संपसारओ भवति । ते अ इमे અસંગમ જ્ઞા--- 'गिहिनिक्खमणपवेसे, आवाहविवाहविक्कयकए वा । गुरुलाघवं कहतो, गिहिणो खलु संपसारीओ ॥१॥' गिहीणं असंजयाणं गिहाओ दिसिजत्ताए वा निग्गमयं देइ, जत्ताओ वा आगच्छंतस्स पवेसं देइ, आवाहो बिद्विआलंभणयं सुहं दिवसं कहेइ, मा वा एअस्स देहि इमस्स वा देहि. विवाहपडलमाइएहि जोइसगंथेहिं विवाह वेलं देइ, अग्घकंडमादिएहिं गंथेहिं इमं दवं विकिणाहि इमं वा किगाहि, एवमादिसु कज्जेसु गिहीणं गुरुलाघवं कहितो संवसारत्तणं पावइ"त्ति ॥५४।। પાશ્વસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત, યથાછંદ, નિત્યવાસી એ છ સ્થાનેથી રહિત પણ જે સંવિગ્ન ગીતાર્થ છતાં કાથિક (વિકથા કરનાર) વગેરે દોષવાળો હોય તેને આચાર્ય તરીકે સ્વીકારવામાં ચાર માસ અનુદ્ધાત પ્રાયશ્ચિત્ત આવે અને આજ્ઞાભંગ વગેરે દોષો લાગે. કાથિક વગેરે ચારનું વર્ણન: કાથિક વગેરે ચાર આ પ્રમાણે છે :-કાથિક, દાર્શનિક, મામક અને સંપ્રસારક. એમનું સ્વરૂપ પ્રક૯પ અધ્યયન (નિશીથ તેરમાં ઉદ્દેશામાં આ પ્રમાણે કહ્યું છે – (૧) કથિક સ્વાધ્યાય વગેરે કર્તવ્ય કાર્યોને મૂકીને જે દશકથા કે કાલકથા વગેરે વિકથાઓ કરે તે કાથિક કહેવાય. જે ધર્મકથા પણ આહારાદિ કે વસ્ત્રાપાત્રાદિ માટે કરે, યશ માટે કરે, વંદનાદિ લેવા (પૂજાવા) માટે કરે, સૂત્ર-અર્થ પોરસિના વેગને (ક્તવ્યોને) મૂકીને રાતે અને દિવસે ધર્મકથા વગેરે ભણવામાં અને વાંચવામાં લીન રહે, તે જ તેનું કાર્ય, તેમાં જ લાગ્યો રહે, તે પણ વૈભાવિક હોવાથી) કાથિક છે. પ્રશ્ન :-વાધ્યાયના વાચનાદિ પાંચ પ્રકારો છે. તેને પાંચમે ભેદ ધર્મકથા છે. તેનાથી તે ભવ્યજીવો પ્રતિબંધ પામે છે. તીર્થને અવિચ્છેદ અર્થાત્ પરંપરા ચાલે છે, પ્રભાવના થાય છે. એમ ધર્મકથાથી નિર્જરા જ થાય છે, તે કાથિપણાને નિષેધ કેમ કરો છે? ઉત્તર –વાત અત્યંત સાચી છે. ધર્મકથા સ્વાધ્યાયને પાંચ પ્રકાર છે જ. તેનાથી તીર્થને વિચ્છેદ થતું નથી અને તીર્થની પ્રભાવના પણ થાય છે, છતાં સર્વકાળ ધર્મકથા ન કરવી. કારણ કે પડિલેહણા વગેરે સંયમયેગની, સૂત્ર-અર્થ પરિસીની, ? “ટિંઘુ કૃતિ પ્રચત્તરે | Page #66 -------------------------------------------------------------------------- ________________ પ૪ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આચાર્ય ગ્લાન આદિના કર્તવ્યની પરિહાનિ થાય, આથી કાથિકપણું ન કરવું. ક્ષેત્ર, કાલ અને પુરુષને વિચારીને ધર્મ કહે. (૧) સાધુ-સાધ્વીઓને અને ગચ્છને આ ક્ષેત્ર બહુ ઉપકાર કરનારું છે એમ વિચારીને ધર્મ કહે. (૨) ધર્મકથાથી દાન અચિવાળા વગેરે આ જીવો દુષ્કાળમાં ઘણું સાધુ-સાધ્વીઓને મદદ (સેવા) કરનારા થશે, એમ જાણીને ધર્મ કહે. (૩) રાજા વગેરે (વિશિષ્ટ) પુરુષને (યથા રાજા તથા પ્રજા એમ) સમજીને ધર્મ કહે, અથવા મેટા કુળને એક પુરુષ પ્રતિબંધ પામે તે તેનાથી ઘણું પ્રતિબંધ પામે એમ ગણીને ધર્મ કહે. (૨) પ્રાશ્ચિક (દાર્શનિક): લૌકિક વ્યવહારનું કે નટ, નૃત્ય આદિનું નિરીક્ષણ કરે તે પ્રાશ્ચિક (અર્થાત્ દાર્શનિક) છે. લૌકિક વ્યવહારોમાં અને લૌકિક શાસ્ત્ર આદિ કાર્યોમાં પ્રાશ્નિકપણું (પંચાત) કરે તે પ્રાશ્નિક જાણવો. લૌકિક વ્યવહારમાં પ્રાક્ષિકપણું આ પ્રમાણે કરે-જેમકે કોઈ એક વસ્તુ બની સાધારણ હોય, અને તેનું વિભાજન કરવાનું હોય, અર્થાત્ એક વસ્તુના બે જણ માલિક હોવાનો દાવો કરતા હોય, ત્યારે આ વસ્તુને સાચા માલિક કોણ છે ? તેને નિર્ણય કરવાનું હોય, બીજા સાક્ષીઓ (મધ્યસ્થ ગણાતા પુરુષો) તેને નિર્ણય કરી શકે નહિ ત્યારે તે (અવસાન સાધુ) ભાવાર્થ જાણીને નિર્ણય કરે. કેવી રીતે કરે ? એ વિષયમાં (આવશ્યકસૂત્રની) નમસ્કાર નિયુક્તિમાં (ગા. ૯૪૦ માં) આવતું દષ્ટાંત આ પ્રમાણે છે – એક વણિક પિતાની બે પનીઓ સાથે અન્ય દેશમાં ગયા. ત્યાં મૃત્યુ પામ્યા. તેની એક પત્નીને એક પુત્ર છે, પણ તે નાનું હોવાથી વિશેષ કાંઈ જાણતો નથી ત્યારે એક પત્નીએ કહ્યું કે આ મારો પુત્ર છે, બીજી પનીએ પણ કહ્યું કે આ મારો પુત્ર છે. આમ બંને વચ્ચે પુત્રની માલિકી માટે ઝગડે થે. આનો નિકાલ લાવવા તેમણે રાજયનો આશ્રય લીધો. રાજાને મંત્રી બુદ્ધિશાળી હતો. તેણે કહ્યું: ઘન અને બાળક એ બંનેને તમે સરખા ભાગે વહેંચી લો. આમ કહીને મંત્રીએ તલવાર લઈને બાળકના નાભિસ્થાનમાં મૂકી. આથી સાચી માતા તુરત આગળ આવીને કહેવા લાગી :-આ પુત્રને તેની ઓરમાન માતા ભલે લે. મારા પુત્રનું મરણ મારે જેવું નથી. આમ પુત્રસ્નેહ જોઈ ને મંત્રીએ નક્કી કર્યું કે, આ પુત્રની સાચી માતા આ જ છે. પછી તે પુત્ર તેને સોંપ્યો. પટનું દૃષ્ટાંત પણ નમસ્કાર નિયુકિતમાં આ પ્રમાણે છેઃ બે પુરુષો વસ્ત્ર લઈને નદી કિનારે આવ્યા. એકનું વસ્ત્ર નવું હતું. એકનું વસ્ત્ર જુનું હતું. અને પોતાનાં વસ્ત્રો કિનારા ઉપર રાખીને સ્નાન કરવા લાગ્યા. પછી જુના વસ્ત્રનો માલિક લોભથી જુનું વસ્ત્ર મૂકીને નવું વસ્ત્ર લઈને ચાલતો થયો. આથી બીજો તેની પાસે પોતાનું વસ્ત્ર માંગવા લાગ્યા. પેલે ખેડું બેલીને તેની સાથે ઝગડવા લાગ્યો. ન્યાય કરાવવા રાજ્યાવિકારી પાસે આવ્યા. રાજ્યના અધિકારીએ તેમને પૂછયું –આ તમારા વસ્ત્રનું સુતર કેણે Page #67 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ ૧ કહ્યું છે? એકે કહ્યું મારી પત્નીએ કહ્યું છે. બીજાએ પણ તે જ જવાબ આપ્યો. અધિકારીએ તે બંને સ્ત્રીઓ પાસે સુતર કંતાવ્યું, ત્યારપછી તે બંને સ્ત્રીઓએ કાંતેલું સુતર જેઈને સત્યને નિર્ણય કર્યો, અને જેનું જે વસ્ત્ર હતું, તેને તે વસ્ત્ર આપી દીધું. પ્રાશ્ચિક આ પ્રમાણે બીજા પણ ઘણા લેકવ્યવહારમાં પ્રાશ્વિકપણું (=પંચાત) કરે, અથવા વિવાદને ચૂકાદો કરે (ઝગડા ભાગે). પૂર્વોક્ત “લૌકિક શાસ્ત્ર આદિ કાર્યોમાં એ પદોને અર્થ આ પ્રમાણે છે :-છંદશાસ્ત્ર વગેરે લૌકિક શાસ્ત્રોના સૂત્ર કે અર્થને કહે, અથવા અર્થશાસ્ત્રને કહે, “સેતુ” વગેરે ઘણા કાવ્યોને અને કુતુહલેને કહે, વૈશિક” વગેરે શાસ્ત્રોનો ભાવાર્થ કહે. (છલિયંક) જેમાં સ્ત્રીવર્ણન વગેરે હોય, તેવી શૃંગારકથા કરે. (ઉત્તર=) વ્યવહારના ઉત્તરે શિખવાડે, અથવા (ઉત્તર=) શકુન કથા વગેરે કહે. (૩) મામક: મમતા કરે તે મામક, ઉપકરણ વગેરેને રાગ કરે, તેથી યથાસંભવ બીજાઓને વાપરવાને પ્રતિષેધ કરે, અર્થાત્ આ ઉપકરણ મારું છે, કેઈએ લેવું નહિ. એ પ્રમાણે થંડિલભૂમિ, વિહારભૂમિ, વસતિ, કુલ, ગ્રામ વગેરેમાં પણ મમતા કરે. તેને ઉપભોગ કરવા સ્વગ૭–પરગચ્છના સાધુઓને પણ નિષેધ કરે. આહાર, ઉપાધિ અને શરીર વગેરેમાં મમતા કરે. આ પ્રમાણે (બાહ્ય પદાર્થોમાં) ભાવપ્રતિબંધ (આસક્તિ) કરનાર મામક જાણો. વળી વિવિધ દેશગુણોથી પણ પ્રતિબદ્ધ મામક આ પ્રકારે છે –વૃક્ષ, વાવડીઓ અને તળાવોથી સુશોભિત આ દેશમાં વિહાર જે સુખપૂર્વક થાય છે, તેવો સુખપૂર્વક વિહાર અન્ય દેશમાં થઈ શકતો નથી. એમ તે તે દેશમાં પ્રતિબંધ કરે તે દેશપ્રતિબદ્ધ જાણો. આ દેશમાં વસતિ, ભજન, ઉપકરણની સુલભતા વગેરે ઘણું ગુણ છે. ડાંગર, શેરડી વગેરે ઘણું ધાન્ય નિપજે છે. ગાય-ભેંસે ઘણી હોવાથી ગોરસ પુષ્કળ મળે છે. લેક શરીર–વસ્ત્ર વગેરેથી સુંદર છે. લોકો સારા કુલીન હોવાથી સાધુઓને હેરાન કરતા નથી. ઈત્યાદિ તે તે દેશના ગુણોથી ભાવપ્રતિબદ્ધ બનેલ સાધુ નિષ્કારણ દેશની પ્રશંસા કરે તે ગુણપ્રતિબદ્ધ જાણવો. (૪) સંપ્રસારક : ગૃહસ્થનાં અસંયમ કાર્યોમાં (આ કામ સારું છે, આ કામ બરાબર નથી વગેરે) સલાહ=અભિપ્રાય આપનાર સાધુ સંપ્રસારક છે. જે સાધુ અસંયમ કાર્યમાં પ્રવર્તેલા ગૃહસ્થોને પૂછવાથી કે પૂછયા વિના પણ સલાહ આપે કે“આ કાર્ય આ પ્રમાણે ન કરે, એમાં ઘણા દોષે (નુકસાને) છે, હું કહું તેમ કરો” ઈત્યાદિ સહાય કરનારને સંપ્રસારક કહ્યો છે. તે અસંયમ કાર્યો આ છે -અસંયત ગૃહસ્થોને મુસાફરી માટે ઘરેથી નીકળવાનું મુહૂર્ત આપે, મુસાફરીથી આવ્યા પછી ઘરમાં પ્રવેશવાનું મુહર્ત આપે. પુત્રીને સાસરે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते મેાકલવાને સારી દિવસ કહે, અથવા તમારી પુત્રી અમુકને આપા, અમુકને ન આપેા, એમ સલાહ આપે. ‘વિવાહ પટલ’ વગેરે જયેતિષ ગ્રંથાના આધારે વિવાહનાં મુહૂર્ણાં કહે. અ કાંડ' વગેરે ગ્રંથાનાં આધારે આ વસ્તુને વેચે અથવા આ વસ્તુને ખરીદો વગેરે કહે. એમ તે તે સાવદ્ય કાર્યોમાં ગૃહસ્થાને લાભ-હાનિ કહે તે સાધુ સંપ્રસારકપણુ' પામે છે. [૫૪] एतत्सर्वमवसन्नाचार्यमधिकृत्योक्तम् । अथावधा वितकालगत योविधिमाह - ओहाविय कालगए, जाविच्छा ताहि उद्दिसावेइ | अव्वत् तिविहे वी, णियमा पुण संगहट्टाए ॥५५ ॥ 'ओहाविय'ति । अवधाविते कालगते वा गुरौ त्रिविधेऽपि प्रथमभङ्गवर्जभङ्गत्रयेऽपि योऽव्यक्तः स यदा इच्छा भवति तदाऽन्यमाचार्यमुद्देशयति । अथवा त्रिविधेऽपि कुलस के गण सङ्घसके वाऽऽचार्योपाध्याये आत्मनोद्देशं कारयति, स चाव्यक्तत्वान्नियमात्समहोपग्रहार्थमेवोद्दिशति ||५५ || આ બધું અવસન્ન (શિથિલ બનેલા) આચાય'ને ઉદ્દેશીને કહ્યુ, હવે અવધાવિત અને કાલગતને આશ્રયીને કહે છે : ગુરુ અવધાવિત એટલે ગૃહસ્થી થઈ ગયા હાય, કે કાલધમ પામ્યા હાય, ત્યારે પહેલા ભાંગાને છેાડીને ત્રણે ભાંગાએમાં અવ્યક્તની જયારે ઈચ્છા થાય ત્યારે અન્ય આચાર્યના સ્વીકાર કરે, અથવા કુલના, ગણુના કે સંઘના આચાર્ય-ઉપાધ્યાયને પેાતાના આચાર્ય –ઉપાધ્યાય બનાવે, તે પાતે અવ્યક્ત હોવાથી નિયમા ગણના સંગ્રહ-ઉપગ્રહ (વૃદ્ધિ આર્કિ) માટે જ અન્ય આચાર્ય કે ઉપાધ્યાયને સ્વીકારે. [૫૫] आचार्य गृहस्थीभूतमवसन्नं वा यदा पश्यति तदेत्थं भणति - ओहाओसन्ने, भणड़ अणाहा वयं विणा तुब्भे । कमसीमसागरिए, दुप्पडिअरगं जओ तिन्हं ॥ ५६ ॥ 'ओहाविय'त्ति । अवधावितस्यावसन्नस्य वा गुरोः क्रमयोः पादयोः शीर्षम सागारिके प्रदेशे कृत्वा भणति - भगवन् ! अनाथा वयं युष्मान् विनाऽतः प्रसीद भूयः संयमे स्थितः सनाथीकुरु डिम्भकल्पानस्मान् । शिष्यः पृच्छति तस्याचारित्रिणश्चरणयोः कथं शिरो विधीयते ? गुरुराह - 'दुष्प्रतिकरं ' दुःखिनां (खेन) प्रतिकर्त्तुं शक्यं यतस्त्रयाणां मातापित्रोः स्वामिनो धर्माचार्यस्य च भणितं स्थानाङ्गे, ततोऽत्र विधौ न दोष इति ॥ ५६ ॥ ગૃહસ્થી બનેલા કે અવસન્ની બનેલા આચાર્યને જ્યારે મળે-દેખે ત્યારે આ પ્રમાણે કહે ઃ ગૃહસ્થી બનેલા કે અવસની બનેલા ગુરુને એકાંતમાં લઈ જઈને તેમનાં ચરણામાં મસ્તક મૂકીને કહે હું ભગવ ́ત ! અમે તમારા વિના અનાથ છીએ. આથી પ્રસન્ન Page #69 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ ५७ બને, ફરી સંયમમાં રહીને બાળક તુલ્ય અમને સનાથ કરો. પ્રશ્ન–અચારિત્રી બનેલા તેના ચરણમાં માથું કેમ મૂકાય? ઉત્તરમાતા-પિતા, સ્વામી અને ધર્માચાર્ય એ ત્રણ દુપ્પતિકાય છે= એમના ઉપકારને બદલે વાળ મુશ્કેલ છે, એમ સ્થાનાંગસૂત્રમાં (2ी स्थानमा सू. १३५) ४यु छे. माथी 0 विधिमा होष नथी. [५६] किञ्च----- जो जेण जम्मि ठाणम्मि ठाविओ दसणे व चरणे वा। __ सो तं तओ चुअं तम्मि चेव काउं भवे निरिणो ॥५७॥ 'जो जेण'त्ति । यो येनाचार्यादिना यस्मिन् स्थाने स्थापितः, तद्यथा-दर्शने चरणे वा 'सः' शिष्यः 'त' गुरुं 'ततः' दर्शनाच्चरणाद्वा च्युतं 'तत्रैव' दर्शने वा चरणे वा 'कृत्वा' स्थापयित्वा 'निऋणः' ऋणमुक्तो भवति, कृतप्रत्युपकार इत्यर्थः ॥ ५७ ।। બીજી વાત –જે આચાર્ય વગેરેએ જેને સમ્યગ્દર્શન કે ચારિત્ર પમાડવું હોય તે (=શિષ્ય) સમ્યગ્દર્શનથી કે ચારિત્રથી પતિત બનેલા તે પોતાના ગુરુને પુનઃ તે ગુણમાં સ્થાપીને, અર્થાત્ સમ્યગ્દર્શન કે ચારિત્રને પમાડીને ઋણમુક્ત બની શકે=પ્રત્યુપકાર ४२ना। मनी श छ. [५७] तीसु वि दीवियकज्जा, विसजिआ जइ अ तत्थ तं णस्थि । णिक्खिविय वयंति दुवे, भिक्खू किं दाणि णिक्खिवइ ? ॥५८॥ 'तीसु वित्ति । 'त्रिष्वपि' ज्ञानदर्शनचारित्रेषु वजन्तो भिक्षुप्रभृतयः 'दीपितकार्याः' पूर्वोक्तविधिना निवेदितस्वप्रयोजना गुरुणा विसर्जिता गच्छन्ति । यदि च 'तत्र' गच्छे 'तद्' अवसन्नतादिकं कारणं नास्ति तत उपसंपद्यते नान्यथा । 'द्वौ' गणावच्छेदकाचार्योपाध्यायौ यथाक्रमं गणावच्छेदकत्वमाचार्योपाध्यायत्वं च निक्षिप्य व्रजतः । यस्तु भिक्षुः स किमिदानी निक्षिपतु ? गणाभावान्न किमपि तस्य निक्षेपणीयमस्ति, अत एव सूत्रे तस्य निक्षेप नोक्तमिति भावः । अत्र सूत्राणि-भिक्खू य इच्छिज्जा अण्णं आयरियउवज्लायं उदिवित्तए, मो से कम्पइ अणापुच्छित्ता आयरियं वा जाव अन्नं आयरियउबज्झायं उद्दिसावित्तए, कप्पइ से आपुच्छित्ता आयरियं वा जाव अण्णं आयरियवज्झायं उद्दिसावित्तर, ते अ से वितरेज्जा एवं से कपड़ अन्नं आयरियउवज्झायं उदिसावित्तए, ते अ से णो वितरिज्जा एवं से णो कप्पइ अन्नं आयरिअउवझायं उद्दिसावित्तए, नो से कप्पइ तेसिं कारणं अदीवित्ता अन्नं आयरिय उवज्झायं उदिसावित्तए, कप्पइ से तेसिं कारणं दीवित्ता जाव उदिसावित्तए १ । गणावच्छेइए अ इच्छिज्जा अन्नं आयरियउवज्झायं उद्दिसावित्तए, नो से कप्पड़ गणावच्छेइयत्तं अणिक्विवित्ता अन्नं आयरिय उवज्झायं उदिसावित्तए, कप्पइ से गणावच्छेइअत्तं णिक्खिवित्ता अन्नं आयरिय उवज्झायं उद्दिसावित्तए, णो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा जाव गणावच्छेईअं वा अन्नं आयरिय उवज्झायं उदिसावित्तए, कप्पद से आधुच्छित्ता जाव उद्दिसावित्तए, ते अ से वितरंति एवं से कप्पइ जाव उद्दिसावित्तए, ते असे णो वितरंति एवं से णो कप्पइ जाव उद्दिसावित्तर, नो से कप्पइ तेसिं कारणं अदी. गु. ८ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते वित्ता अन्नं आयरियउवज्झायं उद्दिसावित्तए, कपइ से तेति कारणं दीवित्ता जाव उदिसावित्तए २ । आयरियउवज्झाए अ इच्छेना अन्नं आयरियउवज्झायं उद्दिसावित्तए, नो से कम्पइ आयरियउवज्झायत्तं अणिक्खिवित्ता अन्नं आयरियउवज्झायं उद्दिसावित्तए, कप्पइ से आयरियउवज्झायत्तं णिक्खिदित्ता अन्नं आयरियउवज्झायं उद्दिसावित्तए, जो से कप्पइ अणापुच्छित्ता आयरिअं वा जाव गणावच्छेइअं वा अणं आयरियउवज्झाये उद्दिसावित्तए, कम्पइ से आपुच्छित्ता आयरिअं वा जाव गणावच्छेइअं वा अणं आयरियउवज्झायं उद्दिसावित्तए, ते अ से वितरंति एवं से कम्पइ जाव उद्दिसावित्तए, ते अ से णो वितरंति एवं से णो कप्पई जाव उद्दिसावित्तए, णो से कप्पइ तेसिं कारणं अदीवित्ता अण्णं आयरियउवज्झायं उद्दिसावित्तए, कम्पइ से तेसिं कारण दीवित्ता जाव उद्दिसावित्तए "त्ति ॥ ५८ ॥ જ્ઞાન-દર્શન કે ચારિત્ર માટે અન્ય ગણ વગેરેમાં જતા સાધુએ વગેરે પૂર્વોક્ત વિધિથી ગુરુને પેાતાનું પ્રત્યેાજન જણાવીને ગુરુની રજા લઇને જાય. તથા જ્યાં જાય તે ગચ્છમાં અવસન્નતા વગેરે (પૂર્વક્ત) દોષો ન હેાય તે ઉપસ'પદ્મા સ્વીકારે, અન્યથા ન સ્વીકારે. ગણાવક, આચાર્ય અને ઉપાધ્યાય અનુક્રમે પેાતાના ગણાવછેકપદ, આચાર્ય પદ્ય અને ઉપાધ્યાયપદ્યને ખીજામાં સ્થાપીને (=પેાતાના પદે અન્યને સ્થાપીને) જાય. સાધુને તેા ગણ ન હેાવાથી તેને કઈ પણ સ્થાપવાનુ` હતુ` નથી. આથી જ (બૃહત્ક૯પ) સૂત્રમાં તેને સ્થાપવાનું કહ્યું નથી. અહી' સૂત્રો આ પ્રમાણે છે: મિવું થમ્બ્રિજ્ઞા બળ બાય-કવÇાય...ઈત્યાદિ. (પૃ.ક.ઉ.૪.મૂ.૨૬) “જે સાધુ અન્ય આચાય-ઉપાધ્યાયતે પેાતાના આચાય -ઉપાધ્યાય બનાવવા (=પોતાના ગુરુ તરીકે સ્થાપવાને) ઇચ્છે, તેને (પાતાના) આચાર્ય વગેરેને પૂછ્યા વિના અન્ય આચાર્ય –ઉપાધ્યાયને પેાતાના આચાર્ય –ઉપાધ્યાય બનાવવા કલ્પે નહિ, પૂછીને ક૨ે તથા આચાય વગેરેને પૂછ્યા પછી પણ રજા આપે તે તેમ કરવુ' કલ્પે, રા ન આપે તા તેમ કરવું કલ્પે નહિ. તથા આચાય વગેરેને કારણ જણાવ્યા વિના પણ તેમ કરવું કલ્પે નહિ, કારણ જણાવીને તેમ કરવું કલ્પે.'' કે નળાવ છે ય છિન્ના અન્ન બાય-વાય...ઇત્યાદિ (મૃ.ક.ઉ.૪. સૂ ૨૭) “ જે ગણાવચ્છેદક અન્ય આચાય કે ઉપાધ્યાયને પોતાના આચાય કે ઉપાધ્યાય કરવાને ઈચ્છે, તેણે ચાવચ્છેદક પદને બીજામાં સ્થાપ્યા વિના અન્ય આચાર્ય-ઉપાધ્યાયને પોતાના આચાર્ય-ઉપાધ્યાય કરવા કલ્પે નહિ, ગણાવચ્છેદક પદને બીજામાં સ્થાપીને તેમ કરવું ક૨ે. તથા (પેાતાના) આચાય વગેરેને પૂછ્યા વિના તેમ કરવુ કહ્યું નહિ, પૂછીને તેમ કરવું ક૨ે. તથા આચાય વગેરેને પૂછ્યા પછી પણ તે રજા આપે ા તેમ કરવુ ક૨ે, રા ન આપે તે તેમ કરવુ કહ્યું નહિ. તથા આચાર્ય વગેરેને કારણ જણાવ્યા વિના તેમ કરવું ક૨ે નહિ, કારણ જણાવીને તેમ કરવુ. કલ્પે.’ આચિ-વન્ના, છિન્ના બન્ને બચવજ્ઞાય....ઈત્યાદિ. (પૃ.૪.ઉ.૪ સૂ.૨૮) “જે આચાય કે ઉપાધ્યાય અન્ય આચાય કે ઉપાધ્યાયને પોતાના આચાય કે ઉપાધ્યાય કરવાને ઈચ્છે, તેણે પોતાના આચાય પદ કે ઉપાઘ્યાયપદને ખીજામાં સ્થાપ્યા વિના અન્ય આચાય કે ઉપાધ્યાયને પેાતાના આચાય કે ઉપાધ્યાય કરવા કહ્યું નહિ, આચાય પદ કે ઉપાધ્યાયપદને સ્થાપીને તેમ કરવું ૪૯પે. તથા આચાય વગેરેને પૂછ્યા વિના તેમ કરવું. કલ્પે નહિ, પૂછીને તેમ કરવુ ક૨ે. તથા Page #71 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये तृतीयोल्लासः ] આચાર્ય વગેરેને પૂછયા પછી પણ તે રજા આપે તો તેમ કરવું ક૯૫, રજા ન આપે તો તેમ કરવું ન ક. તથા આચાર્ય વગેરેને કારણ જણાવ્યા વિના તેમ કરવું ક૯પે નહિ, કારણ જણાવીને તેમ ४२यु ४८ घे." [५८] अथ गणाबच्छेदकाचार्ययोर्गणनिक्षेपणे विधिमाह दुण्हटाए दुण्ह वि, णिक्खिवणं होइ उज्जमंतेसु । सीअंतेसु अ सगणो, वच्चइ मा ते विणस्सिज्जा ॥५९॥ 'दुण्हट्ठाए'त्ति । द्वयोनिदर्शनयोरर्थाय गच्छतोः 'द्वयोरपि' गणावच्छेदकाचार्ययोः स्वगणस्य निक्षेपणं ये उद्यच्छन्तः संविग्ना आचार्यास्तेषु भवति । अथ सीदन्तस्ते ततः सगणः स्वगणं गृहीत्वा व्रजति न पुनस्तेषामन्तिके निक्षिपति, कुतः? इत्याह-मा ते शिष्यास्तत्र मुक्ताः सन्तो विनश्येयुः ॥ ५९॥ હવે ગણાવદક અને આચાર્યના ગણનિક્ષેપમાં વિશેષ વિધિ કહે છે : જ્ઞાન-દર્શન માટે જતા ગણાવચ્છેદક અને આચાર્ય પોતાના ગણને નિક્ષેપ સંવિગ્ન આચર્ય વગેરેમાં કરે, અર્થાત્ પિતાના ગણને સંવિગ્ન આચાર્યની પાસે મૂકે સેપે. જે સાધુઓ વગેરે સદાય તેમ હોય તે પોતાના ગણને સાથે લઈને જાય, પણ તેમની પાસે ન મૂકે. ત્યાં મૂકેલા (=સે પેલા) તે શિવે વિનાશ ન પામે એ સાથે લઈ જવાનું ४।२५ छ. [५८] इदमेव भावयति वत्तम्मि जो गमो खलु, गणवच्छे सो गमो उ आयरिए । णिक्खिवणे तम्मि चत्ता, जमुदिसे तम्मि ते पच्छा ॥६॥ 'वत्तम्मि'त्ति । यो गम उभयव्यक्त भिक्षावुक्तः स एव गणावच्छेदके आचार्य च मन्तव्यः, नवरं गणनिक्षेपं कृत्वा तावात्मद्वितीयावात्मतृतीयौ वा बजतः, तत्र च स्वगच्छ एव यः संविन्नो गीतार्थ आचार्यादिस्तत्रात्मीयसाधून्निक्षिपति । अथासंविग्नस्य पार्श्व निक्षिपति ततस्ते साधवः परित्यक्ता मन्तव्याः, तस्मान्न निक्षेपणीयाः किन्तु येन तेन प्रकारेणात्मना सह नेतव्याः, ततो यमाचार्य स गणावच्छेदक आचार्यों वोदिशति तस्मिंस्तानात्मीयसाधून् पश्चान्निक्षिपति-यथाऽहं युष्माकं शिष्यस्तथा इमेऽपि युष्मदीया शिष्या इति भावः ॥६०। આ જ વિષયની વિશેષ વિચારણા કરે છે : (બીજા ગચ્છમાં જવા અંગે) જે પ્રકાર (=વિધિ) વય અને શ્રત એમ ઉભયથી વ્યક્ત સાધુને આશ્રયીને (ગા.૧૫ વગેરેમાં) જણાવ્યું છે, તે જ પ્રકાર ગણાવર છેદક અને આચાર્યને આશ્રયીને જાણો. પણ આટલે વિશેષ છે કે ગણવછેદક અને આચાર્ય ગણુને બીજાને સેંપીને પોતાની સાથે એક કે બેને લઈને જાય. તેમાં પોતાના ગ૭માં Page #72 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જ જે જે સંવિગ્ન ગીતાર્થ કે આચાર્ય વગેરે હોય, તેની પાસે પિતાના સાધુઓને મૂકે. જે અસંવિગ્ન પાસે મૂકે તે સમજવું કે તેણે તે સાધુઓનો ત્યાગ કર્યો છે. (અર્થાત્ અસંવિગ્નની નિશ્રાથી સાધુઓ સંયમમાં શિથિલ બની જાય કે દક્ષા છેડી દે.) આથી સાધુઓને અસંવિન પાસે ન મૂકવા, કિંતુ ગમે તે રીતે છેવટે પોતાની સાથે લઈ જવા. પછી તે ગણાવછેદક કે આચાર્ય પોતે જે આચાર્યને સ્વીકારે તેને જ પિતાના સાધુઓને પણ સેપે. જેમકે હું તમારો શિષ્ય છું, તે રીતે આ સાધુઓ પણ તમારા શિષ્યો છે. [૬] વાસजह अप्पगं तहा ते, तेण पहुप्पंते ते ण घेत्तव्या । अपहुप्पंते गिण्हइ, संघाडं मुत्तु सव्वे वि ॥६१॥ 'जह अप्पगं'ति । यथाऽऽत्मानं तथा तानपि साधून्निवेदयति । तेनाप्याचार्येण पूर्यमाणेषु साधुषु ते प्रतीच्छकाचार्यसाधवो न ग्रहीतव्याः, तस्यैव तान् प्रत्यर्पयति । अथ वास्तव्याचार्यस्य साधवो न पूर्यन्ते तत एक सङ्घाटकं तस्य प्रयच्छन्ति, तं मुक्त्वा शेषानात्मना गृह्णाति । अथ वास्तव्याचार्यः सर्वथैवासहायस्ततः सर्वानपि गृह्णाति ॥६॥ પુનઃ આ જ વાત કહે છે : જેમ પિતે આચાર્યને સમર્પિત બની જાય તેમ સાધુઓને પણ આચાર્યને સમર્પિત કરે. તે આચાર્યો પણ જે પિતાની પાસે પૂરતા સાધુઓ હોય તે આવેલા આચાર્યના સાધુઓને ન લેવા જોઈએ. તેને જ તે પાછા સેંપવા જોઈએ. જો રહેલા આચાર્યની પાસે પૂરતા સાધુઓ ન હોય તે એક સંઘાટક તે આવેલા આચાર્યને તેની સેવા માટે) આપે અને બાકીના પોતે લે. પણ સ્થાનિક આચાર્ય સર્વથા જ અસહાય હોય તો બઘા સાધુઓને પણ સ્વીકારે. [૬૧] सहुअसहुस्स वि तेण वि, वेयावच्चाइ सव्व कायव्वं । ते तेसिमणाएसा, वावारेउं ण कप्पंति ॥६२॥ 'सहुअसहुस्स वित्ति । तेनापि प्रतीच्छकाचार्यादिना तस्याचार्यस्य सहिष्णोरसहिष्णोर्वा वैयावृत्त्यादिकं सर्वमपि कर्त्तव्यम् । तेऽपि साधयस्तेषामाचार्याणामादेशमन्तरेण व्यापारयितुं પ્રતીપ્શક આચાર્ય વગેરેએ પણ સહિષ્ણુ કે અસહિષ્ણુ પણ તે સ્વીકારેલા આચાર્યની વૈયાવચ્ચ વગેરે બધું (શિષ્યની જેમ) કરવું જોઈએ, એટલું જ નહિ, પિતે તે સ્વીકારેલા આચાયની રજા વિના તે સેપેલા પોતાના સાધુઓની પાસે પણ કંઈ (સેવાદિ) કરાવી શકે નહિ. [૬૨] Page #73 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] कप्पम्मि इमं सव्वं, भणिअं णाऊण सुगुरुसंसग्गी । कायव्वा कुगुरूणं, वज्जेअव्वा इमे ते य ||६३ || 'कप्पम्मि'त्ति । 'कल्पे' कल्पाध्ययने तृतीयखण्डप्रान्ते सर्वमिदं भणितं ज्ञात्वा सुगुरुसंसर्गिः कर्त्तव्या । कुगुरूणां च संसर्गिर्वर्जयितव्या, ते चेमे ॥६३॥ કલ્પઅધ્યયનના ત્રીજા ખંડના અંતે [પૃ.ક.ઉ.૪. સૂ. ૨૦ થી ૨૮ ગા૫૩૬૨ થી ૫૪૯૬ સુધી] કહેલું આ (=ઉપર કહ્યું તે) બધુ જાણીને સુગુરુના સંસગ કરવા જોઇએ, અને डुगुरुना स ंसर्गनी त्याग ४२ मे. गुगुरुमे। आा (=नीथे अडेवाशे ते) छे. [१३] પાર્શ્વસ્થ આદિ પાંચ ગુરુઓનુ` વણ ન पासत्थो ओसन्नो, होड़ कुसीलो तहेव संसत्तो । छंदोविए अवंदणिज्जा जिणमयम्मि ॥ ६४ ॥ [ ६१ 'पासत्थो'ति । पार्श्वस्थोऽवसन्नो भवति कुशीलस्तथैव संसक्तो यथाच्छन्दोऽपि च, एतेऽवन्दनीया भवन्ति, क्त्र १ जिनसते, न तु लोक इत्यर्थः ॥ ६४ ॥ પાસ્થ, અવસન્ત, કુશીલ, સંસક્ત અને યથાછંદ એ પાંચ કુગુરુ છે. એ જિનશાસનમા અવ‘દનીય છે. અર્થાત્ એ પાંચ સામાન્ય લેાકમાં અવનીય નથી પણ જિનશાસનમાં અવ ́દનીય છે. [૬૪] तत्र पार्श्वस्थं निरूपयति पासत्थो दुवियप्पो, देसे सव्वे य होइ णायचो । सव्वम्मि नाणदंसणचरणाणं जो उ पासम्मि ||६५ ॥ 'पासत्थो'त्ति । पार्श्वे ज्ञानादिगुणानां यत्याचारस्य वा तिष्ठति न तु तदन्तर्गत इति पार्श्वस्थः, स च द्विविकल्पः, देशे सर्वस्मिंश्च भवति ज्ञातव्यः । तत्र सर्वस्मिन् पार्श्वस्थः स उच्यते यो ज्ञानदर्शनचारित्राणां त्रयाणामपि पार्श्वे तिष्ठति न त्वेकमप्यादत्ते । तथा च सर्वपार्श्वस्थः सर्वगुणत्राह्यत्वेनैकरूप एव, न तु देशपार्श्वस्थवदनेकभेद इति भावः ॥ ६५ ॥ તેમાં પાર્શ્વ સ્થનું નિરૂપણ કરે છે: “પાસે રહે તે પાર્શ્વ સ્થ” અર્થાત્ જ્ઞાનાદિ ગુણાની કે સાધુના આચારાની પાસે રહે, કિંતુ એકના પણ સ્વીકાર ન કરે તે પાર્શ્વસ્થ. તેના દેશપાશ્વસ્થ અને સપા સ્થ એમ એ ભેદો છે. જ્ઞાન-દન-ચારિત્ર એ ત્રણેની પાસે રહે પણ એકને પણ ન લે (ન पाणे) ते सर्व पार्श्वस्थ छे. આસપાસ્થ સર્વ ગુણોથી ખાદ્ય (=મહાર) હોવાથી તેના એક જ પ્રકાર છે. તેના દેશપાર્શ્વસ્થની જેમ અનેક પ્રકારા નથી. [૬૫] Page #74 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ननु यद्येवं तदा त्रिविकल्पः सर्वपावस्थः कथं व्यवहारादावभिधीयते ?, तथा च तद्वचनम्–“सम्वे तिण्णि विगप्पा देसे सेज्जायर कुलादी” त्येतामाशङ्कां निराकुर्वन्नाह इत्तो च्चिय तिविगप्पो, भणिओ ववहारमुत्तचुन्नीए । सहत्थभेअओ वा, इमाओ इत्थं च गाहाओ ॥६६॥ 'इत्तो च्चिय'त्ति । 'इत एव' व्युत्पत्तिनिमित्तघटकत्रैविध्यादेव एकरूपोऽपि सर्वपार्श्वस्थो व्यवहारसूत्रचूा त्रिविकल्पो भणितः । तथा च तद्वचनम्-"ज्ञानदर्शनचारित्राणि त्रिप्रकारो मोक्षमार्ग इत्यतस्त्रयाणां ग्रहणम्” इति । अथवैकोऽपि शब्दार्थभेदात् त्रिविकल्पः सर्वपार्श्वस्थः, तथा च व्यवहारवृत्तिकारः-तत्र सर्वस्मिन् सर्वतः पार्श्वस्थशब्दसंस्कारमाश्रित्य त्रयो विकल्पाः, तद्यथा--पार्श्वस्थः प्रास्वस्थः पाशस्थश्चेति । अत्र चेमा गाथा व्यवहारप्रकल्पादिग्रन्थस्था विशेषવરિજ્ઞાઉથના યા દુદ્દા અહી કોઈ પ્રશ્ન કરે છે કે-જે પાર્થસ્થ એક જ છે, તો વ્યવહાર સૂત્ર વગેરેમાં સ્થિના ત્રણ પ્રકારે છે?' એમ કેમ કહ્યું ? તે વચન આ પ્રમાણે છે:- સદવે તિજ વિનg, રે રે ગાથાકુટo” (વ્ય. ૩.૧ ગા.૨૬) સર્વ પાથં સ્થમાં ત્રણ પ્રકારે છે અને દેશપાર્થ સ્થમાં શાતર, કુલ આદિ ભેદો છે. આ પ્રશ્નનો ઉત્તર આપે છે: એક પણ પાશ્વસ્થ શબ્દની વ્યુત્પત્તિમાં નિમિત્તઘટX (અવયવો) ત્રણ હાવાથી જ (અર્થાત્ વ્યુત્પત્તિ ત્રણ પ્રકારે ઘટતી હોવાથી) વ્યવહાર સૂત્રની ચૂર્ણિમાં તેના ત્રણ પ્રકારો કહ્યા છે. તે પાઠ આ પ્રમાણે છે –“જ્ઞાન-નિ-વારિત્રાનિ ત્રિદ્રો મોક્ષમા ઘરવાળાં પ્રગમ્” એક પણ મોક્ષમાર્ગ જ્ઞાન-દર્શન-ચારિત્ર એમ ત્રણ પ્રકારવાળે હોવાથી સર્વપાર્શ્વના ત્રણ ભેદો કહ્યા છે, અથવા એક જ પાર્શ્વસ્થ શબ્દના ત્રણ અર્થે હોવાથી ત્રણ પ્રકારે છે. વ્યવહારવૃત્તિકાર કહે છે કે-સર્વાસ્મિન= सर्वतः * पावस्थः, शब्दसंस्कारमाश्रित्य त्रयो विकल्पाः, तद् यथाः- पार्श्वस्थः प्रास्वस्थः નારાથતિ=સર્વમાં=સર્વથી (અર્થાત્ બધી રીતે) પાર્શ્વસ્થ તે સર્વમાં પાશ્વસ્થ, તેના પાકત “જ્ઞાનસ્થ શબ્દ ઉપરથી સંસ્કૃત ભાષામાં પાશ્વસ્થ, પ્રાસ્વસ્થ અને પાશસ્થ એ ત્રણ શબ્દો રૂપ ત્રણ સંસ્કાર થાય છે. આ શબ્દસંસ્કારને આશ્રયીને સર્વપાશ્વત્થના ત્રણ ભેદો કહ્યા છે: - ક જેમકે રીતિ ઃ એ વ્યુત્પત્તિનું નિમિત્ત ગતિ કરવી છે. તેના ઘટકો ગતિ અને કર્તુત્વ એમ બે છે. : ‘પાશ્વસ્થ:” શબ્દ બરોબર છે. કારણુંકે શબ્દસંસ્કાર પાર્શ્વ સ્થાન નથી, કિંતુ 'પાસત્થના છે. તથા નીચે =ાતઃ પાશ્વત્થ એમ કહ્યું છે. r : પાર્થસ્થ આદિ ત્રણ શબ્દોને શબ્દાર્થ વ્યવહાર ભાષ્યમાં આ પ્રમાણે છેઃ જ્ઞાનાટીનાં વા તિકૃતિ વધઘ=જ્ઞાનાદિ ગુણોની પાસે રહે (પણ તેને આદરે નહિ) તે પાર્શ્વસ્થા વર્ષેા આસ તાર જ્ઞાનાટિ૬ સિઘનતા સ્વસ્થ: પ્રાથઃ=બધી તરફ (બધી રીતે) જ્ઞાનાદિમાં અત્યંત ઉદ્યમ રહિત બનીને સ્વસ્થ પર તે પ્રાસ્વસ્થ.1 પાપુ તિકૃતિ પારાથ:=મિટથાવાદિ બંધ હેતુ રૂ૫ પાશમાં=બંધન માં રહે તે પાશસ્થ | Page #75 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ ૬૩ અહી વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ વ્યવહારસૂત્ર અને નિશીથસૂત્ર વગેરે ગ્રંથામાં કહેલી આ (=હવે કહેવાશે તે) ગાથા જાણવી. [૬૬] दंसणनाणचरिते, तवे अ अत्ताहिओ पवयणे य । सिं पासविहारी, पासत्यं तं विभणाहि ॥ ६७॥ 'दंसण'त्ति । दर्शनं - सम्यक्त्वं ज्ञानम् -- आभिनिबोधिकादि चारित्रम् - आश्रवनिरोधः, एतेषां समाहारद्वन्द्वरतस्मिन् तथा 'तपसि' बाह्याभ्यन्तररूपे द्वादशप्रकारे, 'प्रवचने च ' भगवद्वचने आत्माssहितःस्थापितो येषामुद्युक्तविहारिणां तेषां पार्श्वे विहारी यस्तं पार्श्वस्थं विजानीहि । अत्र यद्यपि दर्शनादिग्रहणात्तपः प्रवचने गृहीते एव तथाऽपि तयोरुपादानं मोक्षं प्रति प्रधानाङ्गताख्यापनार्थम्, भवति च तपो मोक्षं प्रति प्रधानमङ्गं पूर्वसञ्चितकर्मक्षपणहेतुत्वात्, प्रवचनं च विधेयाविधेयोपदेशदायित्वादिति । तदुक्तं व्यवहारचूणी - " अथवा त्रिप्रकारादधिकं विशेषज्ञापनार्थं तपःप्रवचनग्रहणं क्रिपते" इति । निशीथचूणी त्वेवं व्याख्या - "दसणादिआ पसिद्धा, पवणं चाउवन्नो समणसंघो, 'अता' आत्मा संधिपओगेण 'आहित: ' आरोपितः स्थापितः जेहिं साहूहिं उज्जुत्तविहारिण इत्यर्थः, तेसिं साहूणं पासविहारी जो सो एवंविहो पासत्थोपवणं पडुच्च, जम्हा साहुसाहुणिसावासाविगासु एगपक्खे विण rिess तम्हा पवयणं पर तेसिं पासविहारी | अहवा दंसणादिसु अत्ता अहिओ जस्स सो अत्ताहिओ दर्शनादीनां विराधक इत्यर्थः जम्हा सो विराधगो तम्हा तेसिं दंसणादीनं पासविहारी पासत्थो तिविहभेदो મન્નત્તિ 1ાળા " (હવે પાર્શ્વસ્થ શબ્દની વ્યાખ્યા કહે છે :-) જેએએ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને પ્રવચનમાં પેાતાના આત્માને સ્થાપિત કર્યાં છે, તેવા ઉદ્યવિહારી સાધુઓની પાસે જે વિચરે તેને ‘પા’ જાણવા. દન= સમ્યક્ત્વ, જ્ઞ।ન=મતિજ્ઞાન વગેરે, ચારિત્ર-આશ્રવનિરોધ, તપ-બાહ્ય-અભ્યંતર રૂપ બાર પ્રકારનેા, પ્રવચન–જિનવચન. જો કે અહી દર્શન-જ્ઞાનચારિત્રને ઉલ્લેખ કરવાથી તપ અને પ્રવચનના ઉલ્લેખ (અંતર્ભાવ) થઇ જ જાય છે, તે પણ માક્ષ પ્રત્યે તે બે મુખ્ય કારણ છે એ જણાવવા માટે ભિન્ન ઉલ્લેખ કર્યાં છે. તપ પૂર્વસંચિત કર્માંના ક્ષયનુ કારણ હેવાથી મેાક્ષનુ મુખ્ય કારણ છે જ અને પ્રવચન (એટલે આગમ) પણ શુ' કરવા ચૈાગ્ય છે અને શુ કરવા ચેાગ્ય નથી એના ઉપદેશ આપનાર હાવાથી મેાક્ષનું મુખ્ય કારણ છે. વ્યવહારચૂર્ણિમાં પણ કહ્યું છે કે—‘અથવા (જ્ઞાન-દર્શીન-ચારિત્ર રૂપ) ત્રણ પ્રકારથી પણ અધિક એટલે વિશેષ જણાવવા માટે તપ અને પ્રવચનનો ઉલ્લેખ કર્યાં છે.” નિશીથ ચૂર્ણિમાં (ઉ. ૧૩ ગા. ૪૩૪૧) વ્યાખ્યા આ પ્રમાણે છે: -દર્શન આદિ (ચાર) પ્રસિદ્દ છે. પ્રવચન એટલે ચાર પ્રકારના સંધ. જેમણે દશનાદિમાં આત્માને સ્થાપિત કર્યાં છે, તે ઉદ્યવિહારી * આ ગાથાઓ પૈકી અમુક ગાથા પેાતાની રચેલી છે. પાશ્વસ્થ આદિ પાંચનું અને વ્યવહારસૂત્રમાં પહેલા ઉદ્દેશામાં અન્ય ગ્રંથની છે, પણ અમુક ગાથાઓ તેા ગ્રંથકારની આ વર્ણન નિશીથમાં તેરમા ઉદ્દેશામાં ૪૩૪૦ મી ગાથાથી ર૨૬ મી ગાથાથી શરૂ થાય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ६४ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते સાધુઓના જે પાસવિહારી' છે, એટલે કે ઉદ્યવિહારી સાધુઓની પાસે રહે છે (=વિચરે છે), તે પાસ્થ પ્રવચનને આશ્રયીને સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા એ ચાર પ્રકારમાં એક પણ પ્રકારમાં સમાવેશ થતા ન હોવાથી પાશ્વસ્થ પ્રવચનને આશ્રયીને પાવિહારી છે. અથવા મૂળ ગાથામાં કહેલા અત્તાદિઓ પદને અર્થ આ પ્રમાણે છે : ) અથવા જે દશનાદિમાં આત્મ+અહિત' કરે તે આત્માહિત, અર્થાત્ જે દર્શનાદિની વિરાધના કરે છે તે પાર્શ્વસ્થ છે. પાશ્વસ્થ દશનાદિને વિરાધક હાવાથી દશનાદિને પાસવિહારી છે અને તેના ત્રણ ભેદો છે.” [૬૭] दंसणनाणचरिते, सत्थो अच्छइ तहिं ण उज्जमइ । एएणं पासत्थो, एसो अण्णो वि पज्जाओ ॥ ६८ ॥ 'दंसण'त्ति | दर्शनज्ञानचारित्रे यथोक्तरूपे यथाशक्ति नोद्यच्छति अत एव 'स्वस्थः ' अलसरितष्ठति, एतेन कारणेन प्रास्वस्थ उच्यते, प्रकर्षेण आ - समन्तात् ज्ञानादिषु निरुद्यमतया स्वस्थः प्रास्वस्थ इति व्युत्पत्तेः उक्तञ्च - " सत्थो अच्छइ सुत्तपोरिसिं अत्थपोरिसिं वा न करे नोज्जमए, दंसणाइआरे वा न वज्जेइ, एवं सत्यो अच्छछ तेन पासत्थो ।” 'अन्यः पर्यायः' अन्यो व्याख्याप्रकारः ||६८|| " (હવે પ્રાસ્વસ્થ શબ્દની વ્યાખ્યા કહે છે :) પાર્થ ×દન-જ્ઞાન-ચારિત્રમાં યથાશક્તિ ઉદ્યમ કરતા નથી, એથી જ આળસુ २हे छे. આ કારણથી તે ‘પ્રાસ્વસ્થ’ કહેવાય છે. કારણકે ‘પ્રાસ્વસ્થ’ શબ્દની વ્યુત્પત્તિ 'प्रकर्षेण= आ-समंतात् ज्ञानादिषु निरुद्यमतया स्वस्थः इति प्रास्वस्थः (=धी तर अघी रीते જ્ઞાનાદિમાં અત્યંત નિરુદ્યમ બનીને સ્વસ્થ (=આળસુ) રહે તે પ્રાવસ્થ) એવી વ્યુત્પત્તિ छे. (नि. . . १३ ४३४२ नी यूशि भां) उछे - "स्वस्थ (=माणसु) रहे, सेटले કે સૂત્રપારિસ કે અ પેરિસ ન કરે, ઉદ્યમ ન કરે, અથવા દન (આદિ)માં અતિચારાને ત્યાગ ન ५३, मा प्रभाणे स्वस्थ (=आजसु) २डे, तेथी ते पार्श्वस्थ छे.” (प्राहृत पासत्थ शब्हनी) आ मी व्याज्या छे. [ ६८ ] पासोति बंधणं ति य, एगद्वं बंधहेअवो पासा । पासत्थि पामत्थो, एसो अण्णो वि पज्जाओ ॥ ६९ ॥ 'पासो'त्ति । पाश इति वा बन्धनमिति वा एकार्थम्, ततः कारणे कार्योपचाराद् बन्धतो मिध्यात्वादयोऽपि पाशा उच्यन्ते तेषु पाशेषु स्थितः पाशस्थः, एषोऽन्योऽपि पर्यायः, तदुक्तम् - " पासोत्ति बंधणं ति वा एगइटं एते पया वि एगटूटा, बंधस्स हेऊ अविरतिमाई ते पासा भष्णंति, तेसु पासेसु ठिओ पासस्थो "त्ति । पाशा इव पाशा इत्युपमया मिथ्यात्वादिबन्ध हेतू नामभिधानं तु मलयगिरिपादानां कार्यकारणयोरपि भेदाभिप्रायेण साधर्म्यविवक्षया द्रष्टव्यम्, अन्यथा प्रथमपदव्याख्यानमनुपयुक्तं स्यादिति ||६९|| X सही टीना 'यथोक्तरूपे' से पहना अर्थ "नेनु' स्त्रय (उप२) उद्या प्रमाणे छे" खेभ समवे Page #77 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्व विनिश्चये तृतीयोल्लासः ] (હવે પાશસ્થ શબ્દની વ્યુત્પત્તિ કહે છે:-) પાશ અને બંધન એ બંનેનો એક અર્થ છે. કારણમાં કાર્યના ઉપચારથી બંધહેતુ મિથ્યાત્વ વગેરેને પણ પાશ (બંધન) કહેવાય છે. મિથ્યાત્વાદિ પાશાઓમાં-બંધનમાં રહેલો હોવાથી પાશસ્થ છે. (પાકૃત પાસત્ય શબ્દની) આ ત્રીજી પણ વ્યાખ્યા કહી. કહ્યું છે કે-“પાશ અથવા બંધન એકાઈક છે. અર્થાત તે બંને પદોને અર્થ એક છે. બંધના હેતુ અવિરતિ વગેરે પાશા કહેવાય છે. તે પાશાઓમાં રહેલા પાશસ્થા કહેવાય છે.” પ્રશ્ન : આપે કારણમાં કાર્યને ઉપચારથી (કારણ-કાર્યમાં અભેદના અભિપ્રાયથી) મિથ્યાવાદિ પાશ છે એમ કહ્યું. જ્યારે પૂજ્યપાદશ્રી મલયગિરિ મહારાજે (વ્ય. ઉ. ૧ ગા. ૨૨૯ ની ટીકામાં) પાશા ફુવ પાણા એમ ઉપમાથી મિથ્યાત્વાદિ પાશ છે એમ કહ્યું છે તેનું શું? ઉત્તર :-પૂજ્યપાદ શ્રી મલયગિરિ મહારાજે કાર્ય-કારણમાં પણ ભેદ માનીને સાધમ્યની (=સમાન ધર્મની) વિવક્ષાથી મિથ્યાત્વાદિ પાશ છે એમ કહ્યું છે. અન્યથા (રોત્તિ ધંધ.. એ) પ્રથમ પદનું વ્યાખ્યાન નિપ્રયજન બને. [૬૯] ' ननु सर्वपार्श्वस्थे पावस्थपदस्य त्रयोऽर्था उच्यन्ते ते च न युज्यन्ते, तथा सति पावस्थपदस्य देशपावस्थेऽप्रवृत्तिप्रसङ्गात् , पार्श्वस्थसर्वपार्श्वस्थवचनयोः समानार्थत्वे सर्वपदोपादानवैफल्यप्रसङ्गाच्चेत्यत आह --- सव्वपओवादाणे, पासत्थपयं विसेसपरमित्थं । इहरा कह तं देसे, गच्छइ सव्यस्स कह व गमो ॥७०॥ 'सव्वपओवादाणे'त्ति । 'इत्थम्' अर्थत्रयाभिधानप्रकारेण पार्श्वस्थपदं सर्वपदोपादाने विशेषपरम् , संभूयविशिष्टार्थप्रत्यायकमिति यावत् , पार्श्वस्थपदस्य योगमहिम्ना बहिःस्थित्यर्थत्वात् सर्वपदार्थस्य च बहिरर्थेऽन्वयात , पाश्वग्थपदव्युत्पत्तिनिमित्तं त्वाचारबहिःस्थितत्वमात्रम् , युक्तं चैतत् , इतरथा कथं विशेषाभिधायक पार्श्वस्थपदं 'देशे' देशपार्श्वस्थे गच्छति ? कथं वा 'सर्वस्य' सर्वपावस्थस्य 'गमः' त्रिविधः पार्श्वस्थपदव्याख्याप्रकारः स्यात् , तस्य सामान्यपदत्वादि. त्यवधेयम् ॥७०॥ પ્રશ્ન : સર્વ પાર્થ સ્થમાં પાર્થ સ્થપદના જે ત્રણ અર્થે કહેવાયા તે ચોગ્ય નથી. કારણકે તેમ થતાં પાર્થ સ્થપદની દેશપાશ્વસ્થામાં પ્રવૃત્તિ નહિ થાય, અર્થાત દેશ પાર્થસ્થમાં પાશ્વ સ્થપદનો અથ નહિ ઘટે, તથા પાર્શ્વસ્થ અને સર્વપાર્થસ્થ એ બંને પદોને સમાન અર્થ થવાથી સર્વ પદને પણ ઉલ્લેખ નિરર્થક થશે. ઉત્તર :-પાર્થસ્થ પદના ત્રણ અર્થ કહેવાથી પાસ્થપદમાં સર્વ પદને ઉલ્લેખ થતાં તે વિશેષ અર્થવાળું છે. અર્થાત્ ત્રણ પ્રકારમાં પાર્થસ્થપદના સ્થાને “સર્વ પાર્શ્વસ્થ એમ બે પદો છે. એથી સર્વ અને પાર્થસ્થ એ બંને મળીને વિશિષ્ટ અર્થને જણાવે છે, Page #78 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કારણ કે પાર્થસ્થપદનો *ગસામર્થ્યથી બહાર (=પાસે) રહેવું એ અર્થ છે, અને સર્વપદને બહાર અર્થમાં અન્વય થાય છે. “પાર્થસ્થ પદની વ્યુત્પત્તિનું નિમિત્ત આચાર બહાર રહેવું એટલું જ છે. જ્યારે “સર્વ પાશ્વસ્થ શબ્દનો અર્થ સર્વ આચારથી બહાર રહેવું એમ વિશેષ છે. તેથી એ યોગ્ય છે. અન્યથા “સર્વ પદ વિના વિશેષ અર્થ કહેનાર “પાર્થસ્થપદ’ દેશ પાર્થથમાં કેવી રીતે ઘટે? અને સર્વ પાર્શ્વના ત્રણ પ્રકાર પણ કેવી રીતે ઘટે ? કારણકે તે (= પાસ્થ) પદ સામાન્ય પદ છે. આ ધ્યાનમાં રાખવું. [૭૦] उक्तः सर्वपार्श्वस्थोऽथ देशपार्श्वस्थमाह देसम्मि उ पासत्थो, देसबहिब्भावओ उ किरियाए । बहुभेओ जं भणिय, देसे सेज्जायरकुलाई ॥७१॥ 'देसम्मि उत्ति । देशे पार्श्वस्थस्तु क्रियादेशबहिर्भावतो भवति, यद् भणितं व्यवहारे"देशे देशतः पार्श्वस्थः शय्यातरकुलादिप्रतिसेवमान" इति । तथा च शय्यातरकुलाद्यन्यतरदोषदुष्टत्वं देशपार्श्वस्थलक्षणमुक्तं भवति ॥७१।। સવ પાર્વેસ્થનું વર્ણન કર્યું. હવે દેશપાધે સ્થને કહે છે : ક્રિયાના દેશમાં (=અંશમાં) બાહ્યભાવવાળે હોવાથી તે દેશમાં પાશ્વસ્થ બને છે. (અહીં દેશ એટલે અંશ સમજ) વ્યવહારસૂત્રમાં કહ્યું છે કે “શય્યાતર-કુલાદિ દોનું સેવન કરનાર હોવાથી દેશમાં દેશથી પાર્થસ્થ છે.” એ રીતે શય્યાતર, કુલ આદિ કેઈ એક પણ દષથી દુષ્ટતા, એ દેશપાશ્વસ્થનું લક્ષણ છે, એમ કહ્યું. [૭૧] शय्यातरकुलादिदेशपार्श्वस्थस्थानसङ्ग्रहाय प्रकल्पव्यवहारगतां गाथामाह सिज्जायर कुलणिस्सिय, ठवणकुलपलोअणा अभिहडे अ । पुट्विपच्छासंथव. निइअ अग्गपिंडभोई पासत्थो ॥७२॥ ... 'सिज्जायर'त्ति । शय्यातरपिण्डभोजी, कुलनिश्रितोपजीवी, स्थापनाकुलोपजीवी, प्रलोकनाकारी, तथाऽभ्याहृतभोजी, पूर्वपश्चात्संस्तुतोपजीवी, नियतपिण्डभोजी, अग्रपिण्डभोजी 'पार्श्वस्थः' देशपार्श्वस्थो भवतीत्यक्षरार्थः ॥७२॥ દેશપાશ્વસ્થના શયાતર, કુલ વગેરે સ્થાનોના સંગ્રહ માટે નિશીથ અને વ્યવહાર સૂત્રમાંથી ગાથા કહે છે - શય્યાતરપિંડભેજી, કુલનિશ્રિતે પછવી, સ્થાપનાકુલે પજવી, પ્રલેકનાકારી, અભ્યાહતભેજી, પૂર્વ-પશ્ચિાતુ-સંતુપજીવી, નિયતપિંડાજી અને અગ્રપિંડભેજી, એ દેશપાર્શ્વસ્થ બને છે. ગાથાને આ અક્ષરાર્થ છે. [૭૨]. કર પ્રકતિ-પ્રત્યય આદિના યોગથી=સંબંધથી થતા અર્થ યૌગિક અર્થ કહેવાય. આથી ગસામર્થ્યથી એટલે પ્રકૃતિ–પ્રત્યય આદિના સંબંધના સામર્થ્યથી, Page #79 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्च ये तृतीयोल्लासः ] विशेषार्थ प्रतिपदं बिभणिषुराह सिज्जाअरो त्ति भण्णइ, आलयसामी उ तस्स जो पिंडो । असणाई तं भुंजइ, सिज्जायरपिंडभोई उ ॥७३॥ 'सिज्जाअरो'त्ति । शय्यातर इति भण्यते 'आलयस्वामी' वसतिप्रदाता, तस्य सत्को यः पिण्डोऽशनादिश्चतुर्विधस्तं यो भुङ्क्ते स शय्यातरपिण्डभोजी भवति ॥७३॥ . તે દરેક પદનો વિશેષ અર્થ કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે : વસતિનો દાતા શય્યાતર કહેવાય છે, શય્યાતરના પિંડનું ભક્ષણ કરનાર શય્યાતરपिल छे. पिउन मशन, पान, माहिम मने स्वाहिम से या२ ४२। छे. [७3] गामे वा णगरे वा, कुलेसु संकामिएस संमत्तं । जो गिण्हइ असणाई, सो खलु कुलणिस्सिओ भणिओ ॥७४॥ 'गामे वत्ति । स्वयं सम्यक्त्वं 'सङ्क्रामितेषु' प्रापितेषु मिथ्यात्वादुत्तार्य कुलेषु ग्रामे वा नगरे वा गत्वाऽशनादि यः सरसाहारलाभबुद्धया निरन्तरं तदुपजीवनेन गृह्णाति स खलु कुलनिश्रितो भणितः ॥७४।। ગામમાં કે શહેરમાં જઈને પિતે જેઓને મિથ્યાત્વ છેડાવીને સમ્યકત્વ (વગેરે) પમાડ્યું હોય, તે કુલોમાં સા રે સ્વાદિષ્ટ આહાર મળવાની બુદ્ધિથી નિરંતર તે કુલ ઉપર આધાર રાખીને જીવે, તે કુલેમાંથી આહારાદિ લે, તેને પણ કુલનિશ્રિત (=કુલनिश्री५०ी) ४ह्यो छे. [७४] इदमित्थं व्यवहारवृत्तौ व्याख्यानम् , उपलक्षणं चैतत् रसलाम्पटयादपरिचितमिक्षापरीषहपराजितत्वाद्वा दृष्टाभाषितादिकुलोपजीवनेनापि कुलनिश्रितत्वं स्यादेवेत्यभिप्रायवानाह समुदाणं भिंदंतो, भत्तपडिच्छापरो वि एमेव । जं सड्ढाइकुलाणं, णिस्सा भणिया णिसीहढे ॥७५॥ 'समुदाण'ति । 'समुदानम्' अनावर्जनादिभावशुद्धमज्ञातोञ्छ ‘भिन्दन्' आत्मनो दोषेण विलुम्पन्नपरिचितकुले दुर्लभमशनादिकमित्यादि यत्किञ्चित्कदालम्बनं गृहीत्वा भक्तानां श्रद्धामात्रवतां या प्रतीच्छा-तद्दत्ताहारादिग्रहणलक्षणा तस्यां परः-निबद्धानुबन्धोऽपि 'एवमेव' कुलनिश्रित एव, 'यत्' यस्मात् 'निशीथार्थे' निशीथचूी कुलनिश्रितव्याख्याने श्राद्धादिकुलानां निश्रा भणिता न तु ग्राहितसम्यक्त्वकुलनिश्रामात्रं गृहीतमिति, तथा च तत्पाठः-"सड्दाइकुलगिस्साए विहरइ” त्ति ।।७।। આ પ્રમાણે વ્યવહાર વૃત્તિમાં કરેલી આ વ્યાખ્યા ઉપલક્ષણ છે, એથી રસલપટતાથી કે અપરિચિત કુલેમાં જવાથી થતા પરીષહથી પરાજિત બની જવાથી, દષ્ટ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આભાષિત (ભક્ત-પરિચિત) કુલો ઉપર આધાર રાખવાથી, પણ કુલનિશ્ચિતપણું થાય જ, એવા અભિપ્રાયવાળા ગ્રંથકાર કહે છે : બીજાને આકર્ષવા આદિના આશય વિનાની શુદ્ધ અને અજ્ઞાનકુલની એવી શાસ્ત્રોક્ત ભિક્ષાને પિતાના દોષથી વિલેપ-નાશ) કરતે જે સાધુ “અપરિચિત કુલમાં અશનાદિક દુર્લભ છે વગેરે જે તે ખોટાં બહાનાંથી માત્ર શ્રદ્ધાલુ કુલેએ આપેલા આહાર વગેરેને લેવામાં તત્પર છે, તે પણ કુલનિશ્રિત કુલનિશ્રાવાળે જ છે. કારણકે નિશીથચૂર્ણિમાં કુલનિશ્રિત પદની વ્યાખ્યામાં “શ્રદ્ધાળુ વગેરે કુલેની નિશ્રા કહી છે, માત્ર સમ્યફવ પમાડેલા કુલોની જ નિશ્રા એમ નથી કહ્યું. તે પાઠ આ પ્રમાણે છે –“ સાનિરસા વિરુ” ==“શ્રદ્ધાળુ વગેરે કુલની નિશ્રામાં વિચરે-રહે.” [૫] सो ठवणकुलुवजीवी, जो पविसइ लोगगरहियकुलेसु । सेहगिलाणादिहा, ठविएमु व दायगकुलेसुं ॥७६।। 'सो ठवण'त्ति । स स्थापनाकुलोपजीवी यो लोकगहितेवितरकालं यावत्कालं वा जनैरपरिभोग्यतया स्थापितेषु कुलेषु प्रविशत्याहाराद्यत्पादनार्थम्, यो वा शैक्षग्लानाद्यर्थं स्थापितेषु तदर्थ विना गुर्वनुपदिष्टः स्वार्थमाहारलाम्पटयादायककुलेषु प्रविशति । व्यवहारचू! तु स्थापितकरचितभोज्यप्यत्र गृहीतः, तदुक्तम्- "ठवणत्ति ठवणकुलाणि गिव्विसइ अहवा टवितगरइतगाणि गे इ"त्ति ।।७।। * ચેડા કાળ માટે કે સદા માટે લોકોએ અપરિભેચ્ય તરીકે નક્કી કરેલાં (છોડી દિીધેલાં) હોય એવાં લેકગહિત કુલેમાં જે આહાર વગેરે માટે પ્રવેશ કરે, અથવા શિક્ષ, ગ્લાન વગેરે માટે સ્થાપિત કરેલાં (= ત્યાં બીજાએ નહિ જવું' એમ નિર્ણિત કરેલાં) દાતાર કુલેમાં પણ શૈક્ષ, ગ્લાન આદિના પ્રયજન વિના ગુરુની અનુમતિ વિના આહારની લંપટતાથી પિતાના માટે જે પ્રવેશ કરે, તે રથાપનાકુલપજીવી છે. ૦.વહારચૂણિમાં તે સ્થાપિતભેજી અને રચિતકભેજીને પણ સ્થાપનપજીવી તરીકે લીધે છે. કહ્યું છે કે ત્તિ વસ્ત્રાલ રિદિવડુ અટ્ટવા વિસ્તારૂતાનિ હૂરું ઉત્ત=સ્થાપના કુલેમાં પ્રવેશ કરે અથવા રસ્થાપિતક કે રચિતક પણ લે.” [૭૬] संखडिपलोअणाए, भोअणलोलो पलोअणाकारी । आयंसाइसु णियतणुवण्णं वा जो पलोएइ ॥७७॥ संखडि'त्ति । सङ्खण्डयन्ते प्राणिनामायूंषि यस्यां सा सङ्खडी-विवाहाद्युत्सवरूपा तस्याः प्रलोकना-वारं वारं विलोकना तया 'भोजनलोलः' आहारलम्पटः प्रलोकनाकारी मण्यते । ( ૪ ટકાના “નિદ્રાનવેરા પદનો અર્થ આ પ્રમાણે છે –નિવેઢોડનુરો પેનાસ નિદાનવધઃ | અનુબંધ=ઈચ્છાપૂર્વક દોષને અભ્યાસ કરવો, નિદ્ર એટલે બાંધેલ, આ શબ્દાર્થ છે, એનો ભાવાર્થ ‘ત પર’ એ છે. * રચિત શબ્દને કાંસા વગેરેના પાત્રમાં કે વિશિષ્ટ કપડામાં આપવાના ઉદ્દેશથી જુદો મૂકેલો " બાંધી રાખેલે આહાર વગેરે એવો અર્થ ગ્રંથકારે પાછળ ૮૬મી ગાથાની ટીકામાં કર્યો છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ [ દર गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] 'वा' अथवा थो निजतनुवर्णमादर्शादिपु प्रलोकयति, तदुक्तम्- “संखडिं पलोएइ देहं वा पलोएइ आयंसाइसु वत्ति ।।७।। પ્રાણીઓના આયુષ્યો જેમાં ખંડિત થાય તે સંખડી. આહારલંપટ જે સાધુ વિવાહ આદિન ઉ સવ રૂપ સંખડીને (=જમણવારોને) જોયા કરે, (અર્થાતુ આજે ક્યાં જમણવાર છે ? કાલે કયાં છે? અમુક દિવસે ક્યાં છે? એમ શોધો રહે અને જ્યારે જ્યાં જમણવાર હોય ત્યાં પહોંચી જાય,) તે પ્રલેકનકારી છે, અથવા જે પિતાના શરીરનું રૂપ અરિસા વગેરેમાં જુએ, તે પ્રકન કારી છે. કહ્યું છે કે-“áë પોખરુ દ વ vોજું બારણુ ” ઉત્ત="જમણવારને જુએ-શોધે, અથવા આરિસા વગેરેમાં શરીરને જુએ.” [૭૭] ગgoળમારૂoi, fmfમહું બીજું ના अभिहडभोई तत्थाणाइण्णे णोणिसीहम्मि ॥७८॥ 'आइण्ण'मिति । अभ्याहृतं द्विविध-आचीर्णमनाचीर्ण च । तत्राचीर्ण हस्तशतप्रमिते क्षेत्रे तन्मध्ये वा त्रिषु गृहेषूपयोगसम्भवे भवति, तदुक्तं पिण्डनियुक्तौ--"आइन्नं पि य दुविहं, देसे तह देसदेसे य ॥ हत्यसयं खलु देसो, आरेणं होइ देसदेसो य । आइन्नं उण तिगिहा, ते वि य उवओगपुवागा ॥१॥” एतच्च हस्तशतादारभ्याहृतमुत्कृष्टम् , स्वापत्यादिपरिवेषणार्थमुत्पाटितं हस्तस्थमेवाभ्याहृत्य दीयमानं जघन्यम् , शेषं तु मध्यममिति व्यवस्थितम् । एतद्विपरीतमनाचीर्णम् । तदपि द्विविधं-निशिथाभ्याहृतं नोनिशीथाभ्याहृतं च । तत्र निशीथं मध्यरात्रं तत्रानीतं किल प्रच्छन्नं भवति, एवं साधूनामपि दायकेन मातृस्थानकरणेनाविदितं यदभ्याहृतं तत्प्रच्छन्नत्वसाधान्निशीथाभ्याहृतम् । यत्तु साधो विदितं यथैतदभ्याहृतमिति तन्नोनिशीथाभ्याहृतम् । तत्रानाचीर्णे नोनिशीथे चाभ्याहृते भुज्यमानेऽभ्याहृतभोजी अन्यथा तु न दोषभागिति ।।७८॥ અભ્યાહત એટલે સામે લાવેલું. તેને આશીર્ણ અને અનાચી એમ બે પ્રકારે છે. સ હાથ સુધીના ક્ષેત્રમાં, અથવા સે હાથની અંદર ત્રણ ઘરોમાં, સાધુ ઉપયોગ રાખી શકે, માટે ત્યાંનું આચર્યું છે. તેના ક્ષેત્ર અને ઘરની અપેક્ષા એ બે પ્રકારે છે– (૧) ક્ષેત્રની અપેક્ષાએ “જ્યારે આગળના ભાગમાં જમનારાઓની પંગત બેઠી હોય અને બીજે છેડે આહાર વગેરે હોય, તથા સ્ત્રીસંઘટ્ટ વગેરે કારણે સાધુથી ત્યાં જવાય તેમ ન હોય, ત્યારે નજરે જોઈ શકાય તેવું સો હાથની અંદરથી સામે લાવેલું કલ્પી શકે. (૨) ઘરની અપેક્ષા એ સંઘાટક બે સાધુઓમાંથી એક વહોરનાર સાધુ જે ઘરથી ભિક્ષા લેતો હોય તે ઘર અને બીજે સાધુ દાતારની સાધુને ભિક્ષા આપવાની બધી ક્રિયા બરાબર જોઈ શકે તેવાં પાસેનાં બીજા બે ઘરો, એમ ત્રણ ઘર સુધીનું નજરે જોઈ શકાય, માટે તેવું અભ્યાહુન કલ્પી શકે. (તેથી દૂરનું કે પછીના ઘરનું ન કલ્પે.) * પિંડ નિયુક્તિમાં કહ્યું છે કે-“આચાણ પણ દેશમાં અને દેશદેરામાં એમ બે પ્રકારે છે. તેમાં સો હાથ પ્રમાણ ક્ષેત્ર તે દેશ અને સે હાથથી અંદર (ઓછો) તે દેશદેશ છે. સો હાથ પ્રમાણુ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આચાણમાં ઉપયોગ રાખી શકાય તેવા ત્રણ ઘરમાંથી લાવેલું કપે.” સો હાથ દૂરથી લાવેલું હોય તે ઉત્કૃષ્ટ અભ્યાહત છે. સ્વપુત્ર આદિને પીરસવા માટે જે ઉપાડયું હોય અને હાથમાં રહેલું જ સામે લાવીને આપે તે જઘન્ય, બાકીનું મધ્યમ અભ્યાહત છે. આનાથી વિપરીત અભ્યાહત અનાચીણું (=ન લેવા ચેગ્યો છે. આ અનાચના પણ નિશીથ અભ્યાહત અને નાનિશીથ અભ્યાહત એમ બે પ્રકારો છે. તેમાં નિશીથ એટલે મધ્યરાત્રિ. લાવનાર મધ્યરાત્રિએ લાવે તો ગુપ્તપણે માયાથી લાવે. તે રીતે અહી પણ અભ્યાહત હોવા છતાં દાતા માયા કરે, દોષને છુપાવીને નિર્દોષ છે એમ કહે, જેથી સાધુને પણ આ અભ્યાહત છે એવી ખબર ન પડે, તો તે રાત્રે લાવવા તુલ્ય હોવાથી નિશીથ અભ્યાહત છે. કારણકે જેમ રાત્રિમાં લાવેલું ગુપ્ત હોય છે, તેમ આ પણ સાધુને ખબર ન પડે તે રીતે લાવેલું હોવાથી ગુપ્ત છે. આથી આમાં ગુપ્તતાની સમાનતા છે. સાધુને “આ અભ્યાહુત છે' એવી ખબર હોય તે નોનિશીથ અભ્યાહત છે. અનાચણ નિશીથ અભ્યાહન ખાય તે અભ્યાહતભેજી (દોષિત) બને, અન્યથા દોષિત બનતે નથી [૭૦] सयणं वा दाणं वा, पडुच्च जो संथवं दुहा कुणइ । पुचिपच्छासंथवउवजीवी सो उ पासत्थो ॥७९॥ “Hથળ ' ત્તિ | “સ્વકનં પ્રતીરાં માતાપિત્રાવિ પૂર્વસંતવમ્, શ્વશ્રશ્ચાવિ पश्चात्संस्तवम् , 'दानं वा प्रतीत्य' अदत्ते पूर्वसंस्तवम् , दत्ते च दिनान्तरे तथाभावसम्पादनाय पश्चात्तस्तवम्, 'द्विधा' रूढियोगार्थाभ्यां द्वाभ्यां प्रकाराभ्यां यः करोति स तु पूर्वपश्चात्संस्तवोपजीवी पार्श्वस्थः, तदुक्तम्--"सयणं पडुच्च माता पितादिअं पुत्वसंथवं करेइ, पच्छासंथवं वा सासुससुरादिअं, दाणं वा पडुच अदिन्ने पुवसंथवो, दिन्ने पच्छासंथवों' त्ति । एकत्र पक्षे संस्तवशब्दः परिचयार्थः, अन्यत्र च सम्यक्प्रकारेण स्तव इति संमुखीनोऽर्थः ।। ७९ ।।। - સ્વજનને આશ્રયીને માતા-પિતાદિ પૂર્વસંસ્તવ (પૂર્વ પરિચિત) છે અને સાસુ-સસરો વગેરે પશ્ચત્ સંસ્તવ (પરિચિત) છે. દાનને આશ્રયીને દાન આપ્યા પહેલાં દાતાની પ્રશંસા કરવી એ પૂર્વસંસ્તવ છે. દાન આપ્યા પછી બીજા દિવસે તેવા પ્રકારના દાનનો ભાવ ઉત્પન્ન કરે, તેની પ્રશંસા કરવી તે પશ્ચાત્ સંસ્તવ છે. (અહી દાતારને માતા-પિતા તલ્ય સરખાવી દાનની પ્રીતિ પ્રગટાવવી તે પૂર્વસંત અને સાસુ-સસરા તુલ્ય કહી દાનને ઉત્સાહ પ્રગટાવવો તે પશ્ચાત્ સંસ્તવ છે.) તેમાં રૂઢિઅર્થ અને યૌગિક અર્થ એમ બંને રીતે જે સંરતવ ( પ્રશંસા) * પ્રકૃતિ-પ્રત્યય આદિના યોગ વિના લેકમાં જે અર્થ પ્રસિદ્ધ બને તે રૂઢિઅર્થ અને પ્રકૃતિ પ્રત્યય આદિના યોગથી=વ્યુત્પત્તિથી થતા અર્થ યોગિક અર્થ છે. અહીં સજનના પક્ષમાં સંસ્તવને જે પરિચય અર્થ છે તે કૃદ્વિઅર્થ છે. દાનના પક્ષમાં સંસ્તવને જે પ્રશંસા આવે છે તે યોગિક અથ છે, કારણ કે તે અર્થ વ્યુત્પત્તિથી થાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] કરે તે પૂર્વ-પશ્ચિાત્ સંસ્તવ પછવી પાર્શ્વસ્થ છે. (નિ. ઉ. ૧૩ ગે. ૪૩૪૪માં) કહ્યું છે કે “ સ્વજનને આશ્રયીને માતા-પિતા વગેરેની સરખા કહીને દાતારનો પૂર્વરાંસ્તવ કરે, અથવા સાસુ-સસરા વગેરેની જેવા કહીને દાતારને પશ્ચાત્ સંસ્તવ કરે. દાનને આશ્રયીને પણ દાન આપ્યા પહેલાં પ્રશંસા કરે તે પૂર્વસંસ્તવ છે, અને આપ્યા પછી કરે તે પશ્ચાત્ સંવ છે.” એક (વજન) પક્ષમાં સંસ્તવ શબ્દનો પરિચય અર્થ છે તે રૂઢિથી છે અને બીજા (દાન) પક્ષમાં સંસ્તવ શબ્દને “સગારેણ સ્તવઃ=સારી રીતે પ્રશંસા કરવી” એ અર્થ વ્યુત્પત્તિથી છે. આ અર્થ: “સંમુવીન'=સામે રહેલો (સ્પષ્ટ) છે. [૩૯]. साहाविअं णिकाइअमन्नं च निमंतिअंतिहा निययं । મUTચાં મુંનંત, મારૂ ઇયં નિયરિંeી ૮ ના 'साहाविअ' ति । एक स्वाभाविकमपरं निकाचितमन्यच्च निमन्त्रितमित्येतत् त्रिधा नियतं देयं भवति । तत्र यन्न संयतार्थमेव देयतया कल्पितं किन्तु य एव श्रमणोऽन्यो वा प्रथममागच्छति तस्मै यदग्रपिण्डादि दीयते तत्स्वाभाविकम् , यत्सुनभूतिकर्मादिकरणतश्चतुर्मासादिकं कालं यावत्प्रतिदिवसं निकाचित - निबद्धीकृतं गृह्यते तन्निकाचितम् , यत्तु दायकेन निमन्त्रणा पुरस्सरं प्रति. दिवसं नियतं दीयते तन्निमन्त्रितमिति, एतदन्यतरद् भुञ्जानो नियतपिण्डोपभोजी भण्यते ॥८॥ નિયતના સ્વાભાવિક, નિકાશિત અને નિયંત્રિત એમ ત્રણ પ્રકારો છે. સંયતને જ પહેલાં આપવું એવી કલ્પના ન કરી હોય, કિંતુ શ્રમણ કે અન્ય જે કઈ પહેલાં આવે તેને X અગ્રપિંડ વગેરે જે આપવામાં આવે તે (ક૯૫ના રહિત) સ્વાભાવિક છે. સાધુ ભૂતિકર્મ વગેરે કરે અને તેથી ચાર માસ વગેરે અમુક કાળ સુધી દરરોજ બાંધેલું (દાતાએ અમુક આપવું એમ નકકી કરેલું) લેવામાં આવે તે નિકાચિત દાન. દાતા નિમંત્રણપૂર્વક દરરોજ નિયત આપે તે નિયંત્રિત દાન. આ ત્રણમાંથી કોઈ એક પણ નિયત પિંડને ખાનાર નિયતપિંડભેજી કહેવાય છે. [૮] सो होइ अग्गपिंडी, अग्गं कुराइ भुंजई जो उ । देसेणं एमाइसु, अववायपएस पासत्थो ॥८१॥ ___ 'सो होइ' त्ति । स भवत्यापिण्डोपभोजी यः 'अ' उपरितनं प्रधानं वा कूरादि भुङ्क्ते । एवमादिकेषु 'अपवादपदेषु' साधुजननिन्दास्थानेष्वपराधेषु देशेन पार्श्वरथो भवति ॥८१॥ - - સંમુવીનઃ એટલે સામે આવનાર સ્પષ્ટ થનાર. શબ્દની વ્યુત્પત્તિથી અર્થ સામે આવે છે= બોલતાં જ સ્પષ્ટ થાય છે. આથી અહીં સંમુવીનઃ શબ્દનો પ્રયોગ થયે છે. ૪ અગ્ર એટલે આગળનું=ઉપરનું. પહેલાં (ઉપરને શ્રેષ્ઠ ભાગ) સાધુ વગેરેને આપીને પછી આપણે જમવું, એમ જે ભાત વગેરે આપવા માટે નક્કી કરે તે અગ્રપિંડ કહેવાય. * ભૂતિ એટલે આબાદી=સંપત્તિ. સંપત્તિ મળે, વધે વગેરે માટે મંત્ર-તંત્ર વગેરે કરે તે ભૂતિકર્મ, અથવા ગાદિને દૂર કરવા મંત્રિત રાખ ચોપડવી વગેરે પણ ભ્રતિકમ છે, Page #84 -------------------------------------------------------------------------- ________________ ७२ ] જે ભાત વગેરે વસ્તુ ઉપર ઉપરની કે ઊંચી દાષાને અને આવા પ્રકારના બીજા પણ સાધુએની સેવનાર સાધુ દેશથી પાર્શ્વસ્થ છે. [૮૧] नन्वेतादृशानि देशपार्श्वस्थ स्थानानि श्रमणेऽपि भवन्तीति श्रमणपार्श्वस्ययोः सङ्कर प्रसङ्ग इत्यत्राह - [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते (શ્રેષ્ઠ) ખાય તે અપિડભેાજી છે. આ નિંદાના સ્થાન રૂપ અપરાધાને समावि के एरिसदोसा तह वि हु ण हुंति पासत्था । ववहरिअव्वा जम्हा, बाहुल्लं होड़ तब्बीअं ॥ ८२ ॥ " समणा वित्ति । श्रमणा अपि केचिदपवाददशां विनाऽपि तथाविधकर्मोदयेनेदृश शेषा भवन्त्यतिचारदशायां तथाऽपि पार्श्वस्था व्यवहर्त्तव्या न भवन्ति यस्माद् बाहुल्यं ' तद्द्बीजं' व्यवहारबीजं भवति । यथा खल्वल्पपचुमन्दमध्या म्रवणमा म्रवणत्वेनैव व्यपदिश्यते न तु मन्दवत्वेन तथाऽल्पदोषाः साधवोऽपि चरणकरणनिर्वाहैकदृष्टयः साधुत्वेनैव व्यपदिश्यन्ते न तु पार्श्वस्थत्वेनेति भावः एवमन्यत्राप्यव सेयम् ॥ ८२ ॥ દેશથી પાર્શ્વ સ્થનાં આવાં ઢષસ્થાને શ્રમણમાં પણ કોઈ હેાય છે. આથી શ્રમણ अने पार्श्वस्थभां स५२=भिश्रण (मे सरमा) थाय. तेना निवारण (=स्पष्टता) भाटे हे छ : શ્રમણેા પણ કોઈ અપવાદ સેવવાની દશા વિના પણ તેવા પ્રકારના કર્માયથી અતિચાર સેવનની દશામાં આવા દોષવાળા હાય છે, તે પણ તેએ પાસ્થ તરીકે વ્યવહાર કરવા યેાગ્ય મનાતા નથી, અર્થાત્ તેમને પાશ્વસ્થ ન કહેવા જોઈ એ. કારણ ‘વ્યવહારનું (બીજ) મૂળ કારણ બહુલતા છે.’ (અર્થાત્ વારંવાર કે નિરંતર તેત્રા દોષો સેવે તા પાર્શ્વસ્થ કહેવાય, કાઇક વાર તેવા દાષા સેવે તે પાર્શ્વસ્થ ન કહેવાય.) જેમકે આમ્રવનમાં ઘેાડાં લીમડાનાં પણ વૃક્ષે હાવા છતાં તે વનના આમ્રવન તરીકે જ વ્યવહાર થાય છે, પણ લીમડાના વન તરીકે નહિ. તેવી રીતે ચરણ-કરણના નિર્વાહ કરવાની જ દૃષ્ટિવાળા (=માવનાવાળા) સાધુએ પણ અલ્પ દોષવાળા હોવા છતાં સાધુ તરીકે જ ઓળખાય (મનાય) છે, પણ પાર્શ્વસ્થ તરીકે નહિ. આ પ્રમાણે ખીજા અવસન્નાદિમાં પણ જાણવુ'. [૮૨] : पवं तावत्पार्श्वस्थताया अल्पत्वाच्छ्रमणे तदभावो विवक्षितः । अथोत्कृष्टगुणाभिभूतत्वेन पार्श्वस्थत्वं तत्र सदपि न व्यवहर्त्तव्यमित्यभिप्रायवानाह जह गुणेणं, कव्वम्मि अदुट्टया ण हु सहावा । तह छउमत्थो णेओ, चरणदढत्ता अपासत्य ॥ ८३ ॥ 'जह' ति । यथोत्कृष्टगुणेन विशिष्टेन वक्त्रा काव्ये सामाजिक प्रतिभायां दोषतिरोधानाददुष्टता न तु स्वभावात्, निःशेषदोषोत्सारणस्य गीर्वाणगुरोरप्यशक्यत्वादन्ततोऽविमृष्टविधेयांशस्यापि सम्भवात् यत्किञ्चिद्दोषाभावस्य चातिप्रसक्तत्वात् ; तथा चादोषत्वं स्फुटदोषाभाववत्त्वमेव काव्य Page #85 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ ૭૩ लक्षणघटकम् , व्यक्तं चैतत् “तददोषौ शब्दार्थों' इत्यत्र काव्यप्रकाशे; तथा छद्मस्थोऽपि चरणदृढत्वादेव स्फुटपार्श्वस्थत्वाभावादपावस्थोऽन्यथा यावत्संज्वलनोदयमतिचाररूपपार्श्वस्थस्थामानुવૃત્તેિરિત્યાઘેચમ્ || ૮૩ || - આ પ્રમાણે શ્રમણમાં પાર્થસ્થપણું અ૯૫ હોવાથી પાર્થસ્થપણાનો અભાવ વિવક્ષિત છે. હવે ઉત્કૃષ્ટ ગુણ હોવાથી તેના પ્રભાવે છતું પણ પાર્થસ્થપણું અભિભૂત થઈ જવાથી (દબાઈ જવાથી) તેમાં પાશ્વસ્થ તરીકે વ્યવહાર ન કર જોઈએ, એવા અભિપ્રાયવાળા ગ્રંથકાર કહે છે – વિશિષ્ટ કવિએ બનાવેલા કાવ્યમાં કંઈક દેષ હોવા છતાં તેના વિશિષ્ટ ગુણોથી સમાજમાં પ્રતિભા પડતાં દોષ તેમાં ઢંકાઈ જવાથી નિર્દોષતા મનાય છે. આ નિર્દોષતા સ્વાભાવિક નથી, કિંતુ વિશિષ્ટ ગુણોથી દોષ ઢંકાઈ જવાના કારણે છે. કારણકે બૃહસ્પતિ પણ (છદ્રસ્થ હોવાથી) બધા દોષને દૂર ન કરી શકે. છેવટે અનુપયોગથી પણ દોષને સંભવ છે. છતાં “કઈ પણ દોષ ન હોય તો જ નિર્દોષ કહેવાય” એમ માનવામાં આવે તે અતિપ્રસક્તિ થશે નિર્દોષ કાવ્ય પણ દોષિત બનશે, તેથી કોઈ જ કાવ્ય નિર્દોષ નહિ રહે. આથી સ્પષ્ટ (=પ્રકટ) દોષનો અભાવ એ નિર્દોષતા છે, નિર્દોષ કાવ્યનું એ લક્ષણ છે. આ વિષય કાવ્યપ્રકાશમાં તરો સાથ જ એ સ્થળે સ્પષ્ટ કર્યો છે. તે પ્રમાણે છવસ્થ પણ સાધુ ચારિત્રમાં દઢ હોવાથી જ, તેમાં પણ પાર્શ્વસ્થપણું ન હોવાથી જ તે પાશ્વ નથી. અન્યથા સંજ્વલન કષાયના ઉદય સુધી અતિચાર રૂપ પાર્શ્વસ્થનાં સ્થાને (=અપરાધો) હોય, (સર્વ ગુણી તે વીતરાગ જ હોય) એમ જાણવું. [૩] उक्तः पार्श्वस्थः । अथावसन्नमाह किरियासु विसीअंतो, ओसनो होइ सो वि दुविअप्पो । देसे सव्वे अ तहा, देसम्मि इमेसु ठाणेसु ॥८४॥ 'किरियासु'त्तिा क्रियासु 'विषीदन्' अकरणवितथकरणादिबहुदोषेणालसीभवन्नवसन्न उच्यते, तदुक्तम्-“अथावसन्नो बहुतरगुणापराधि"त्ति, सोऽपि द्विविकल्पो ‘देशे सर्वस्मिंश्च' देशावसन्नः सर्वावसन्नश्चेत्यर्थः । तत्र देशावसन्न इमेषु स्थानेषु प्रमत्तः सन् भवति ॥ ८४ ॥ પાર્થસ્થનું વર્ણન કર્યું, હવે અવસર્જને કહે છે :- ક્રિયાઓમાં સદાય, એટલે કે કિયાએ ન કરવી કે ખોટી રીતે કરવી વગેરે ઘણા દેથી આળસુ બને, તે અવસાન કહેવાય છે. કહ્યું છે કે “અથવસો વદુરસ્તુળપત્તિ' તોૌ જ્ઞાથ સTrtવનતી પુનઃ Fાવિ (કા. પ્ર. ઉ. ૧ શ્લોક ૪ પૂર્વાર્ધ) કયાંક અલંકાર ન હોવા છતાં માધુર્ય આદિ ગુણ સહિત હેય તે શબ્દ અને અર્થથી (કાવ્ય) નિર્દોષ છે. (કાવ્યમાં ગુણ અને અલંકાર બંને જોઈએ. તે બંનેમાં ગુણની મુખ્યતા છે. તેથી કયાંક અલંકાર ન હોય તે પણ ગુણ હોય તો તે કાવ્ય નિર્દોષ ગણાય.) ગુ૧૦. Page #86 -------------------------------------------------------------------------- ________________ ७४] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते त्ति= 'गुणमा अ५२।५ ४२ना२ अक्सन्न छे.” ते ५५ देशमाहेश सक्सन्न भने સવમાં=સવ અવસગ્ન એમ બે પ્રકારે છે. તેમાં આ (નીચે કહેવાશે તે સ્થાનમાં પ્રમાદ કરતે દેશ અવસન્ન થાય છે. [૮૪] तान्येवाह आवस्सगसज्झाए, पडिलेहण झाण भिक्ख भत्तट्टे । आगमणे णिग्गमणे, ठाणे अ णिसीअण तुय? ॥८५॥ 'आवस्सग'त्ति। आवश्यकादिष्ववसीदन् देशतोऽत्रसन्न इत्योघतो गाथाऽक्षरयोजना, भावार्थस्त्वयम्-आवश्यकमनियतकालं करोति कदाचित्करोति कदाचिन्न वा करोति, यदि वा हीनं करोति हीनकायोत्सर्गादिकरणात् , अतिरिक्तं वाऽनुप्रेक्षार्थमधिकतरकायोत्सर्गकरणात् , अथवा यहैवसिके आवश्यके कर्त्तव्यं तद्रात्रिके करोति, रात्रिके कर्त्तव्यं च देवसिके । तथा 'स्वाध्याय' सूत्रपौरुषीलक्षणमर्थपौरुषीलक्षणं वा कुरुध्वमिति गुरुणोक्ते गुरुसम्मुखीभूय किञ्चिदनिष्टं जल्पित्वाविप्रियेण करोति, न करोति वा, सर्वथा विपरीतं वा करोति, कालिकमुत्कालिकवेलायाम् , उत्कालिकं वा कालिकवेलायाम् । प्रतिलेखनामपि वस्त्रादीनामावर्तनादिभिरूनामतिरिक्तां विपरीतां वा दोषैर्वा संसक्तां करोति । तथा 'ध्यान' धर्मध्यानं शुक्लध्यानं वा यथाकालं न ध्यायति । तथा भिक्षां न हिण्डति,गुरुणा वा भिक्षायां नियुक्तो गुरुसम्मुखं किश्चिदनिष्टं जल्पित्वा हिण्डते,अनुपयुक्तो वा भिक्षाविशुद्धिं न करोति । तथा 'भक्तार्थ' भक्तविषयं प्रयोजन सम्यगू न करोति, किमुक्त भवति ?-न मण्डल्यां समुद्दिशति, काकश्रृगालादिभक्षितं वा करोति, द्वाभ्यां वा सह भुङ्क्ते, तदुक्तं निशीथचूर्णी-“भत्तङ त्ति मंडलीऐ कयाइ भुंजइ कयाइ ण भुंजइ मंडलिसामायारि वा ण करेइ दोहिं वा भुंजाइ"त्ति । व्यवहारचू! तूक्तम्-"भत्तट्ठ ति मंडलीए ण समुद्दिसइ कागसिआलक्खइआई हिं वा समुद्दिसइ'त्ति । अन्ये तु व्याचक्षते-~-'अभत्त'त्ति अभक्तार्थग्रहणं सकलपत्याख्यानोपलक्षणम् , तथा चायमर्थः-प्रत्याख्यानं न करोति गुरुणा वा भणितो गुरुसंमुखं किञ्चिदनिष्टमुक्त्वा करोति । आगमने नैषेधिकी न करोति निर्गमने आवश्यकीम् । 'स्थाने' ऊर्द्धस्थाने 'निषीदने' उपवेशने 'त्वग्वर्तने' शयने, एतेषु क्रियमाणेषु न प्रत्युपेक्षणं करोति न वा प्रमार्जनं करोति, प्रत्युपेक्षणप्रमार्जने वा दोषदुष्टे करोति ॥ ८५ ॥ તે જ પ્રમાદ સ્થાનને કહે છે : सावश्य, स्वाध्याय, प्रतिवेमन, ध्यान, निक्षा, मता, सागमन, निगमन, स्थान, નિષાદન અને વૈશ્વર્તન. આ સ્થાનમાં સદાતે (=આળસુ બનત) દેશથી અવસાન છે. - “ આ ગાથાને અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ આ પ્રમાણે છે –(૧) આવશ્યક –આવશ્યક અનિયમિત સમયે કરે, કયારેક કરે, કયારેક ન કરે, અથવા કાર્યોત્સર્ગ વગેરે ઓછું કરવાથી હિન આવશ્યક કરે, અથવા અનુપ્રેક્ષા માટે અધિક કાર્યોત્સર્ગ કરવાથી અધિક આવશ્યક ११ Page #87 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लास: ] [ ૭, કરે, અથવા જે દૈવસિક આવશ્યક તે રાત્રિક આવશ્યકમાં કરે અને જે રાત્રિક આવશ્યક તે દેવસિક આવશ્યકમાં કરે. (૨) સ્વાધ્યાય :-સૂત્ર પરિસી રૂપ કે અર્થ પરિસી રૂપ સ્વા ધ્યાય ન કરે. ગુરુ પ્રેરણું કરે ત્યારે ગુરુ સામે થઈને કંઈક અનિષ્ટ બેલીને રુચિ બતાવ્યા વિના સ્વાધ્યાય કરે, અથવા સર્વથા ન પણ કરે, અથવા વિપરીત કરે, ઉત્કાલિક કૃતના સમયે કાલિક શ્રુત ભણે, કાલિક શ્રુતના સમયે ઉત્કાલિક શ્રુત ભણે. (૩) પ્રતિલેખન :પ્રતિલેખન પણ આવર્તન આદિથી ન્યૂન-અધિક કરે, અથવા વિપરીત કરે, અથવા દેથી (= લાગે તે રીતે) કરે. (૪) ધ્યાનઃ- ધર્મધ્યાન કે શુકલધ્યાન યથાકાલ ન કરે. (૫) ભિક્ષા - ભિક્ષા લેવા ન જાય, ગુરુએ ભિક્ષા માટે જવાનું કહ્યું હોય તે ગુરુ સામે આવીને કંઈક અનિષ્ટ કહીને જાય, ઉપગપૂર્વક ભિક્ષાની વિશુદ્ધિ ન કરે દોષિત લાવે. (૬) ભક્તાર્થ- ભજન સંબંધી કાર્ય બરોબર ન કરે, એટલે કે માંડલીમાં ભોજન ન કરે. કાકભક્ષિત, શગાલભાતિ વગેરે અવિધિથી ભોજન કરે, અથવા બંને સાથે (બંને દોષ સહિત) ભજન કરે. નિશીથચૂણિમાં કહ્યું છે કે-મત્તકૃત્તિ અંકુછી જયારૂ મુંગરૂ ઈત્યાદિ. “ભક્તાર્થ =ભેજન કયારેક માંડલીમાં કરે, ક્યારેક ભજન (માંડલીમાં) ન કરે, અથવા માંડલીની સામાચારીનું પાલન ન કરે, અથવા બંને દેષ) સાથે ભોજન કરે.” વ્યવહારચૂણિમાં કહ્યું છે કે-મત્તp ત્તિ મંgછી ઈત્યાદિ. “ભક્તાર્થ=માંડલીમાં ભેજન ન કરે, અથવા કાગભક્ષિત, * શશાલભક્ષિત વગેરે અવિધિથી ભજન કરે.” બીજાએ તે મત્ત પદના સ્થાને અમર પદ કહે છે. અહીં અભક્તાર્થ શબ્દ ઉપલક્ષણથી સર્વ પચ્ચકખાણને સૂચક છે, તેથી પચ્ચફખાણ ન કરે, ગુરુએ પચ્ચક્ખાણ કરવાનું કહ્યું હોય ત્યારે ગુરુ સામે કંઈક અનિષ્ટ કહીને પચ્ચકખાણ કરે. (૭) આગમનમાં (=પ્રવેશ કરતાં) નિસાહિ ન કહે. (૮) નીકળવામાં આવશ્યક=આવસહી ન કહે. (૯) સ્થાન એટલે ઉભા થવું–રહેવું. (૧૦) નિષીદન એટલે બેસવું. (૧૧) વૈશ્વર્તન એટલે શયન કરવું. આ (ત્રણ) કરતાં * કાગભક્ષિત, શાલભક્ષિત, દ્રવિતરસ અને પરાકૃષ્ટ એ ચાર રીતે કરેલું ભોજન અવિધિ ભોજન છે. (૧) કાગભક્ષિતઃ-જેમ કાગડે વિષ્ઠા આદિમાંથી વાલ વગેરે વીણી વીણીને ખાય, તેમ સ્વાદ માટે પાત્રોમાંથી અમુક અમુક વસ્તુ અલગ કાઢીને ભોજન કરે, અથવા કાગડાની જેમ ખાતાં ખાતાં વેરે, અથવા મુખમાં કાળી ને ખીને કાગડાની જેમ આમતેમ જુએ છે કે ગભક્ષિત. (૨) શગાલક્ષિતઃ-શિયાળની જેમ જુદા જુદા સ્થાનેથી વાપરે, અર્થાત આહારને એક કેળીયે; એક બાજુથી લે, બીજે કળીએ બીજી બાજુથી લે, એમ જુદી જુદી બાજુથી કેળીયા લઈને વાપરે, . તે ગાલભક્ષિત. (૩) કવિતરસ ભક્ષિતઃ– ભાત વગેરેમાં ઓસામણ વગેરે હોય તો એ સામણુ વગેરે સુગંધી બને. એ માટે તેમાં (=ભાત સાથે ભળેલા ઓસામણ વગેરેમાં) કે પ્રવાહી નાખીને જે રસ (=પ્રવાહી) થાય તે પીએ તે દ્રવિત રસભક્ષિત. (૪) પરાકૃષ્ટ ભક્ષિત-પરાકૃષ્ટ એટલે ફેરફાર=ઉપર નીચે. જેમકે ઉપરને આહાર નીચે અને નીચેને આહાર ઉપર કરીને વાપરે. (ઓ. નિ. ગા. ૫૯૫) Page #88 -------------------------------------------------------------------------- ________________ ७६ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते પ્રત્યુપેક્ષણાદિ ન કરે, અર્થાત્ ચક્ષુથી નિરીક્ષણ ન કરે, અથવા રોહરણુ આદિથી પ્રમાન ન કરે, પ્રત્યુપેક્ષણ અને પ્રમાન કરે પણ દોષષ્ટ કરે, અર્થાત્ ખરેાબર ન કરે. [૮૫] उक्तो देशावसन्नः । अथ सर्वावसन्नमाह ठवियगर अगभोई, सव्वे उउबद्धपीढफलगो य । मिच्छासामायारीलग्गो सो पत्तमकरितो ॥ ८६ ॥ 'ठवियग'ति । स्थापितकभोजी - स्थापनादोषदुष्टप्राभृतिकाभोजी, तथा रचितकं नाम कांस्यपात्र्यादिषु पटादिषु वा यदशनादि देयबुद्धया वैविक्त्येन स्थापितं तद् भुङ्क्ते इत्येवंशीलो रचितकभोजी, तथाऽबद्धपीठफलको यः पक्षस्याभ्यन्तरे पीठफलकादीनां बन्धनानि मुक्त्वा प्रत्युपेक्षणां न करोति यो वा नित्यावस्तृतसंस्तारक इति व्यवहारवृत्तौ । निशीथचूर्णावयुक्तम्-"जो अ पक्खस्स पीढफलगादिआणं बंधे मुत्तु पडिलेहणं न करेइ सो संजओ उब्बद्धपीढफलगो अदुवा णिच्चुत्थरिअसंथारगो उब्बद्धपीढफलगो भण्णति "त्ति । वन्दनकभाष्यव्याख्याने तु सर्वावसन्नाधिकार एवमुकम् - " तत्राद्यो वर्षाकालं विनाऽपि शेषकाले पीठफलकादिपरिभोगी स्थापनापिण्डभोजी च" इति । उपदेशमालायामपि पार्श्वस्थादिस्थानाभिधानाधिकारे- "पीढफलगपडिबद्धो" इत्यत्र ऋतुबद्धेऽपि पीठादिसेवनासक्त इति व्याख्यातम् । व्यवहारचूर्णावपि - 'उडुबद्धे वि णिक्कारणे संथारएसु सुवई" इत्याद्युक्तम् । एतच्च सर्वमप्युद्धऋतुबद्धपाठभेदेन संगतम् । अयं च सङ्क्षेपतोऽवसन्नो यः 'मिथ्यासामाचारीलग्नः' सामाचारीवैतथ्यकारी, यो वा प्राप्तं प्रायश्चित्तमकुर्वंस्तिष्ठति । तदुक्तं निशीथचूर्णी - "सामायारिं वितहं, ओसन्नो जं च पावर जत्थ ।” इत्यस्य प्रतीकस्य व्याख्याने - " सव्वं - सामायारिं विहं करितो ओसन्नो जं वा मूलुत्तरगुणातिआरं जत्थ किरिया विसेसे पयट्टो पावइ तं अनिंदितो अणालोअंतो पच्छित्तं अकरितो ओसन्नो भवइत्ति व्यवहारवृत्तौ त्वेतत्प्रतीकं प्रायश्चित्तोपदर्शनपरतया व्याख्यातम्, तथाहि - सामाचारी - ज्ञानादिसामाचारीं 'काले विणए' इत्यादिरूपाम्, यदि वा सूत्रमण्डल्यर्थमण्डल्यादिगतां सामाचारीं वितथां कुर्वन् यत्र स्थाने यत्प्रायश्चित्तं प्राप्नोति तत्र तस्यः स्वस्थाननिष्पन्नं प्रायश्चित्तमिति ॥ ८६ ॥ દેશ અવસન્નનું વહન કર્યું, હવે સવ વસન્તને કહે છે : (१) स्थापित लोक, (२) रथित लोक, (3) साथी इस४, (४) साभायारी વૈતથ્યકારી, અને (૫) પ્રાપ્ત પ્રાયશ્ચિત્તને ન કરનાર સાધુ સ અવસન્ન છે. (૧) સ્થાપિ તકભોજી=સ્થાપના દોષથી દુષ્ટ એવુ' પ્રાકૃતિકા દોષવાળુ` ભાજન કરનાર. (૨) રચિતકભોજી=આપવાની બુદ્ધિથી કાંસાના વાસણ વગેરેમાં કે વસ્ત્ર વગેરેમાં જુદુ` મૂકી કે આંધી રાખે તે ‘રચિતક’ કહેવાય. તેવુ લેાજન કરવાના સ્વભાવવાળા રચિતકભાજી કહેવાય. (૩) અમદ્પીડલક=પખવાડીયે પાટલા, પાટીયુ' વગેરેના બંધના છેાડીને પડિલેહણ ન કરે, અથવા સદા સથારે પાથરી રાખે. આમ વ્યવહારસૂત્રની ટીકામાં કહ્યું છે. निशीथन्यूशुिभां यछे -जो अ पक्खस्स.... छत्याहि. "ने पणवाडियामां पाटी, Page #89 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये तृतीयोल्लासः ] [ d પાટિયુ વગેરેના બંધનને છેાડીને પડિલેહણ ન કરે, તે સયતને ઉદ્બપીફલક કહ્યો છે. અથવા સદા સચારા પાથરી રાખે તે પણ ઉદ્બદ્ધ પીઠફલક કહેવાય છે.” વનભાષ્યની ટીકામાં પણ સર્વ અવસનના અધિકારમાં જ કહ્યુ છે કે તત્રો...ઈત્યાદિ. “તેમાં (=બે પ્રકારના અવસન્તમાં) પહેલે (=સ` અવસન્ત) વર્ષાકાલ વિના=શેષકાળમાં પણ પાટલે, પાટિયુ વગેરેના ઉપયાગ કરે.” ઉપદેશમાલામાં પણ પાર્શ્વસ્થ આઢિના સ્થાનેા (=અપરાધે) કહેવાના અધિકારમાં “છીયા કેવદ્ધો' એ સ્થળે ૠતુવન્દ્રેડવિપીસેિવનાસતા=શેષકાળમાં પણુ પાટલા આદિના ઉપયોગ કરવામાં આસક્ત હોય છે” એ પ્રમાણે વ્યાખ્યા કરી છે. વ્યવહાર ચૂર્ણિમાં પણ રજુદ્ધે વિનિારને સંચારછ્યુ મુવ= રોષકાળમાં પણ નિષ્કારણુ સંથારામાં (? પાટ ઉપર) સુવે.” આ બધુય વૃદ્ધ અને ઋતુવન્દ્વ એવા પાડભેદથી સંગત થાય છે. સંક્ષેપથી તે। અવસન્તની વ્યાખ્યા એ છે કે-જે સામાચારીનું ખરાખર પાલન ન કરે, અથવા જે પ્રાપ્ત પ્રાયશ્ચિત્તને ન કરે તે અવસન્ન છે. નિશીથ ચૂર્ણિમાં સામાવિતરૂં બોરન્નો = ૨ પાવળુ લસ્થ” એ પ્રતીકની વ્યાખ્યામાં કહ્યું છે કે=“જે સઘળી સામાચારીને વિપરીતપણે કરે (=ન કરે અથવા ખાટી રીતે કરે) તે સર્વ અવસન્ત છે. અથવા ક્રિયાવિશેષમાં પ્રવૃત્ત થયેલા (ક્રિયા કરતા) મૂલગુણુમાં કે ઉત્તરગુણમાં જે અતિયારને પામે તે અતિયારની નિંદા, આલાચના અને પ્રાયશ્ચિત્ત ન કરે, તે સ` અવસન્ન છે.” વ્યવહારસૂત્રની વૃત્તિમાં તે એ પ્રતીકની પ્રાયશ્ચિત્ત બતાવનાર રૂપે વ્યાખ્યા કરી છે. તે આ પ્રમાણે છે:-=‘સામાચારી એટલે વા વિન’ ઈત્યાદિ ગાથામાં જણાવેલી જ્ઞાનાદિ સંબધી સામાચારી, અથવા ત્રમાંડલી, અથ માંડલી આદિ સંબંધી સામાચારી, એ સામાચારીને નિપરીતપણે કરતા જે સ્થાનમાં (દેષમાં) જે પ્રાયશ્ચિત્તને પામે છે ત્યાં તેને ‘સ્વસ્થાન નિષ્પન્ન' (તે તે દાખમાં જે જે કહ્યું હેાય તે) પ્રાયશ્ચિત્ત આવે.” [૬] ઉજોવલન્નઃ । મથ હ્રશીજમાર્— तिfast sis कुसीलो, नाणे तह दंसणे चरित्ते य । नामि यिायारम्भं से एमेव दंसणओ || ८७॥ चरणे को अभूई, परिणापसिणे निमित्तमाजीवी । कक्ककुरुआइलक्खणमुवजीव विज्जमंताई ॥ ८८ ॥ * સામાન્યથી ઋતુવરૢ વીટર' શબ્દ પ્રસિદ્ધ છે. આમ છતાં આદિના બધનને છેડીને પડિલેહણ ન કરે એ અને આશ્રયીને ટીકામાં અમૃદ્ધ પીટ' એવા શબ્દપ્રયાગ કર્યાં છે. ૩૬ વીટ શબ્દના અર્થ વ્યુત્પત્તિભેદથી સમાન છે. નૈ દાનિ મહાનિ, અવઢીટરઃ । કહીને વત: (સિ. ૫-૩-૧૨૩) એ સૂત્રથી વધુ ધાતુને નહૂ બને. એના અથ બંધન થાય. રાતં વન્દ્વ (=અન્ધન) યેવાં તે યસ્યાસૌ ઉદ્વીટઃ। એમ બને એકાÖક છે. નિશીથસૂર્ણિમાં પીઠે—ક્લક પૂ. ઉપાધ્યાયજી મહારાજે અહી અને અવદ પીત્ત એ બને અવદ્યાનિ પીટાફીનિયસ્થાનો ભાવમાં વત્ત પ્રત્યય લાગતાં દનિ, વૃષનિ પીટારોનિ Page #90 -------------------------------------------------------------------------- ________________ ७८. [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते "तिविहो'त्ति । त्रिविधो भवति कुशीलो ज्ञानकुशीलो दर्शनकुशीलश्चारित्रकुशीलश्चेति । तत्र ज्ञाने कुशीलो निजाचाराणां-कालविनयादिकानां भ्रंशे - विराधने भवति । एवमेव निःशङ्कितत्वादीनां निजाचाराणां भ्रंशे दर्शनतःकुशीलः ॥८७॥ 'चरणे'त्ति । 'चरणे' चारित्रे च कुशीलो भवति कौतुके भूतिकर्मणि प्रश्नाप्रश्ने च क्रियमाणे निमित्तमुपजीवन् 'आजीवी' आजीविकाकारी, तथा कल्ककुरुकयोपलक्षितो यः लक्षणं विद्यामन्त्रादि च उपजीवति ।।८८।। "आसन्ननु न थु", वे उशासन १४ । २ : કુશીલના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ, ચારિત્રકુશીલ એમ ત્રણ પ્રકારે છે. જ્ઞાનના કાલ, વિનય વગેરે આચારોમાં વિરાધના કરવાથી જ્ઞાનકુશીલ બને છે. એ જ પ્રમાણે દર્શનના નિઃશંકતા વગેરે આચારમાં વિરાધના કરવાથી દર્શનકુશીલ બને છે. [૮૭] કૌતુક, ભૂતિકર્મપ્રશ્ના પ્રશ્ન, નિમિત્ત, આજીવિકા, કલ્કકુરુકા, લક્ષણ, વિદ્યામંત્ર વગેરેને उपयो॥ ४२ना२ यात्रिशीत छ. [८८] एतान्येव पदानि प्रत्येकं व्याचिख्यासुराह सोहग्गाइणिमित्तं, परेसि ण्हवणाइ कोउगं भणियं । मुहजलणकड्ढणाइअमहवा अच्छेरयं चरियं ॥८९॥ ... 'सोहग्गाइति । सौभाग्यादिनिमित्तं परेषां यत्स्नपनादि क्रियते तत्कौतुकं भणितम् , तदुक्तम्- 'निन्दुमाइआणं तिग वच्चराइसु ण्हवणं कारेइ त्ति कोउअं ।' अथवा मुखाज्ज्वलनकर्षणादिकमाश्चर्यकृच्चरित्रं कौतुकं भण्यते, तदुक्तं व्यवहारवृत्तौ-"कौतुकं नामाश्चर्य यथा मायाकारको मुखे गोलकान् प्रक्षिप्य कर्णेन निकाशयति नाशिकया वा, तथा मुखादग्नि निष्काशयति” इत्यादि ।।८९|| આ પ્રકપદની વ્યાખ્યા કરે છે : સૌભાગ્ય આદિ નિમિત્તે બીજાઓને સ્નાન કરાવવું વગેરે કૌતુક કહ્યું છે. (નિશીથ ઉ.૧૩ ગા.૪૩૪૫ની ચૂણિમાં) કહ્યું છે કે “જેને સંતાન ન થતાં હોય તેવી સ્ત્રી વગેરેને ત્રિક, * ચોક વગેરે સ્થાનમાં સ્નાન કરાવે તે કૌતુક છે.” અથવા મુખમાંથી અગ્નિ કાઢ વગેરેથી લેકને આશ્ચર્ય પ્રગટ કરે તે કૌતુક કહેવાય. વ્યવહારસૂત્રની ટીકામાં કહ્યું છે કે –“કૌતુક એટલે આશ્ચર્ય પમાડવું. જેમકે જાદુગરે મોઢામાં ગોળાઓને નાખીને કાનમાંથી કે નાકમાંથી કાઢે, तथा भुंभमाथा मनि std 47३." [८८] .... जरिआइ भूइदाणं, भूईकम्मं तहा विणिदिलं । पसिणापसिणं कहणं, सुविणगविज्जादिकहियस्स ॥९०॥ - ત્રિક=જ્યાં ત્રણ રસ્તા ભેગા થતાં હોય તેવું સ્થાન. Page #91 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] | [ ૭૨ 'जरिआइत्ति । ज्वरितादीनां यद् भूतिदानम्-अभिमन्त्रितरक्षाप्रदानं तद् भूतिकर्म विनिर्दिष्टम् , तदुक्तम्-रिक्खणिमित्तं अभिमंतियं भूई देइ"त्ति । तथा स्वप्नकविद्यादिना कथितस्यार्थस्य यदन्येभ्यः कथनं तत्पश्नाप्रश्नम् , प्रश्नस्य आ-समन्तात्प्रश्नो यत्र स्वेष्टदेवतादीनामिति व्युत्पत्तः, तदुक्तम्-"सुविणगविज्जाकहियं, आईखिणिघटिआइकहियं वा । जं सीसइ अण्णेसि, पसिणापसिणं हवइ एयं ॥ १ ॥” तथा-"अंगुट्ठबाहुपसिणाइ करेइ सुविणगे विज्जाए अक्खियं अक्खमाणस्स पसिणापसिणं [વરૂ ] ” | ૧૦ || કઈ તાવવાળા વગેરેને મંત્રેલી રક્ષા આપવી એને ભૂતિકર્મ કહ્યું છે. કહ્યું છે કે“રક્ષણ માટે બંનેલી રક્ષા આપે (તે ચારિત્રકુશીલ છે.)” તથા સ્વપ્નમાં જોયેલું કે વિદ્યાના પ્રભાવ વગેરેથી દેવતાએ કહેલા વિચારોને બીજાઓને કહેવા તે X પ્રશ્નાપ્રશ્ન છે. કારણ કે પ્રશ્ન મા સમત્તા પ્રશ્નો ચત્ર રેવતાકીનામુ (કપૂછેલા પ્રશ્નને પોતાના ઈષ્ટ દેવતા વગેરેને જણાવેલ અર્થ સંપૂર્ણ બીજાને કહે તે પ્રશ્નાપ્રશ્ન) એવી વ્યુત્પત્તિ છે. કહ્યું છે કે- + સુવિવિજ્ઞાદિ કુંબિઘંટિયારૂgિયં વા . = રીસરૂ અom gfali નળ દુરૂ પર્વ શિક્ષા પ્ર. સા. ગા. ૧૧૩ “સ્વપ્નમાં જોયેલું કે વિદ્યાધિષ્ઠાત્રી દેવીએ કહેલું પૂછનારને કહે તે પ્રશ્નાપ્રશ્ન. અથવા આઈખિણીએ=કર્ણપિશાયિકા દેવીએ કે ઘંટિક યક્ષ વગેરેએ કહેલું શુભ-અશુભ વગેરે બીજા પૂછનારને કહેવું એ પ્રશાપ્રશ્ન છે.” તથા લાકુવાદુવંસિનારૂ જેરૂ સુવિ વિજ્ઞાા, વિઘળે માસ સાઘણિ (નિ. ગા. ૪૩૪૫ ની ચૂર્ણિ) “અંગુઠો, બાહુ વગેરેમાં આદ્યાનથી ઉતારેલા (અવતરેલા) દેવતાને પ્રશ્નો વગેરે કરે, અથવા સ્વપ્નમાં વિદ્યાની અધિષ્ઠાત્રી દેવીએ કહેલી વાત પૂછનારને કહે તે પ્રશ્ના પ્રશ્ન છે.” [૯] तीअंच पडुप्पन्न, भणइ णिमित्तं अणागयं वा णं । जो पूआइणिमित्तं, होइ णिमित्तोवजीवी सो ॥९१॥ 'ती च'त्ति । अतीतं च प्रत्युत्पन्नं चानागतं वा 'णम्' इति वाक्यालङ्कारे निमित्तं यो भणति लोकानां पुरः पूजादिनिमित्तं स निमित्तोपजीवी भवति ॥९१।। જે પૂજા માટે અતીત અને અનાગતના નિમિત્તને કેની આગળ કહે તે નિમિત્ત ઉપજીવી છે. [૧] जाईइ कुले अ गणे, कम्मे सिप्पे तवे सुए चेव । सत्तविहं आजीविअमुवजीवइ सो उ आजीवी ॥९२॥ ૪ ભાવાર્થ- કોઈ વ્યક્તિ ચારિત્રકુશીલને મારી અમુક આપત્તિ દૂર થશે કે નહિ વગેરે પૂછે. ચારિત્રકુશીલ પિતાના ઈષ્ટદેવ વગેરેને પૂછીને તેને જવાબ આપે. એટલે અહીં પ્રશ્નને પ્રશ્ન થયો. કોઈ વ્યક્તિએ ચારિત્રકુશીલને પૂછયું. તેણે પોતાના ઈષ્ટદેવ વગેરેને પૂછયું તે પ્રશ્નો પ્રશ્ન. - + ડાક શાબ્દિક ફેરફાર સાથે આ શ્લોક બુક માં (ઉં. ૧ ગા, ૧૩૧૨) અને પંચવસ્તુમાં (૧૬૪૬) કંદપ આદિ પાંચ અશુભ ભાવનાના વર્ણનમાં છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ Page #93 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ ૮૨ સ્નાન કરવું તે કુરુકા છે. કલ્કથી સહિત કુરુકા તે કકકુરુકા. વ્યવહારસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે-“કલક એટલે પ્રસૂતિ આદિ સંબંધી રોગોમાં ક્ષારપાત કરો, અથવા પિતાના સંપૂર્ણ શરીરમાં કે શરીરના અમુક અવયમાં લોધર આદિથી ઉદ્દવર્તન કરવું. તથા કુરુકા એટલે સંપૂર્ણ શરીરમાં કે શરીરના અમુક અંગોમાં પ્રક્ષાલન કરવું.” વ્યવહાર સૂત્રની ચૂણિમાં પણ કહ્યું છે કે- “કલક એટલે પ્રસુતિ આદિમાં ક્ષારપાત કરે, અથવા લોધર આદિથી પોતાના શરીરમાં દેશથી કે સર્વથી ઉદવર્તન કરે. કુરુકા એટલે શરીરના અમુક અંગોમાં કે સંપૂર્ણ શરીરમાં પ્રક્ષાલન કરે.” નિશીથચણિમાં તો કહ્યું છે કે “લોધર આદિનું કલેક જધા આદિમાં ધસે અને * શરીરશુશ્રુષા કરવી તે કુસકા છે, અર્થાત્ બકુશપણને કરે. [૩] अण्णे उ कक्ककुरु, मायाणियडीइ भासणं विति । थीलक्खणाइ लक्खणमुग्घाडा विजमंता य .९४॥ 'अण्णे उत्ति । अन्ये तु कल्ककुरुको मायानिकृत्या भाषणं त्रुवते, कल्केनावद्येन कृत्वा कुरुका कल्ककुरुकेति व्युत्पत्तेः, तदुक्तमावश्यके-“कककुमआ य मायाणियडीए जं भणंति तं भणियं" ति । 'स्त्रीलक्षणादि' कररेखामषीतिलकादि लक्षणम् , विद्या मन्त्राश्च 'उद्घाटाः' प्रकटाः, तथाहि-ससाधना विद्या, असाधनो मन्त्रः, यदि वा यस्या(अ)धिष्ठात्री देवता सा विद्या, यस्य पुरुषः स मन्त्र इति हि व्यक्तमेवेति ॥९४।। બીજાઓ વન વન વા કુ =પાપ કરીને તેને છુપાવવા માટે કરાતી માયા તે “કલ્કકુરુકા” એવી વ્યુત્પત્તિથી માયાપૂર્વક ઠગવા માટે જે જે બોલવામાં આવે તેને કલકકુરુકા કહે છે. આવશ્યક સૂત્રમાં [વંદન અ ગા. ૧૧૦૭ પછીની પ્રક્ષેપ ગાથાની ટીકામાં કહ્યું છે કે “માયા પૂર્વક ઠગવા માટે જે બેલવામાં આવે છે, તેને કકકુરકા કહે છે.” હસ્તરેખા, મા, તલ વગેરે સામુદ્રિક (શરીરમાં) લક્ષણે છે. વિદ્યા અને મંત્ર લેકપ્રસિદ્ધ છે. (હોમ, બલિ, જાપ વગેરે) સાધનેથી સિદ્ધ થાય તે વિદ્યા, અને સાધન વિના (માત્ર જાપથી) સિદ્ધ થાય તે મંત્ર. અથવા જેની અધિષ્ઠાત્રી દેવી હોય તે વિદ્યા, અને જેને અધિષ્ઠાતા પુરુષ (–દેવ) હોય તે મંત્ર. તે બંને પ્રસિદ્ધ જ છે. [૪] आदिशब्दग्राह्यमाह आइपया चेतव्या, जे दोसा मूलकम्मचुनाई । होइ कुसीलो समणो, कुच्छिअसीलो हु एएहिं ॥९५॥ * શરીર સારું દેખાય, શરીરને સુખ મળે એ માટે મોટું દેવું વગેરે શરીર સંબંધી સુશ્રુષા= સેવા તે શરીરશુશ્રષા છે. * બકુશ શ્રમણ જેવા દે લગાડે તેવા દે આવક લગાડે. ગુ. ૧૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते 'आइपय'त्ति । आदिपदाद् ग्रहीतव्या दोषा मूलकर्मचूर्णादयः । तत्र मूलकर्म नाम पुरुषद्वेषिण्याः सत्या अपुरुषद्वेषिणीकरणम्, अपुरुषद्वेषिण्याः सत्याः पुरुषविद्वेषीकरणम्, गर्भोत्पादनशा तनादि वा । चूर्णयोगादयश्च प्रतीताः । एतैर्दोषैः कुत्सितशीलः श्रमणः कुशीलो भवति शबलभावसम्पादकविरुद्धक्रियया कुशीलत्वव्यवस्थितेः ||९५|| હવે આદિ શબ્દથી જે વિશેષ લેવાનું છે તે જણાવે છે : આઢિ' પદથી મૂલક, ચૂર્ણ વગેરે દોષો લેવા. તેમાં મૂલકમ એટલે કોઈ સ્ત્રી પુરુષ પ્રત્યે દ્વેષવાળી થઈ ગઈ હાય તા તેના પુરુષ પ્રત્યેના દ્વેષ દૂર કરવા, અથવા પુરુષ પ્રત્યે દ્વેષવાળી ન હેાય તેને પુરુષ પ્રત્યે દ્વેષવાળી કરવી. મૂલકમ એટલે ગભૅપિત્તિ, ગનાશ વગેરે કરાવવું, ચૂર્ણયોગ વગેરે તા પ્રસિદ્ધ છે. આ દાષાથી દુષ્ટ આચરણવાળા શ્રમણુ કુશીલ બને છે. કારણકે આત્મામાં મલિન ભાવાને કરાવનારી વિરુદ્ધ ક્રિયાથી કુશીલપણુ થાય છે. [૫] उक्तः कुशीलः । अथ संसक्त उच्यते संसत्तो बहुरुवो, अलिंदनडएलगोवमो दुविहो । ent अकिलिट्ठो, इयरो पुण संकिलिट्टप्पा ||९६॥ 'संसत्तो 'ति । ' बहुरूपः' यस्य यस्य सङ्गं करोति तत्तद्गुणदोषानुविधायी संसक्तः, किम्भूतः ? इत्याह- 'अलिन्दन टैडकोपमः ' यथा गोभक्तालिन्द के यत्किञ्चिदुच्छिष्टमनुच्छिष्टं वा अनावश्रवणादिकं वा सर्व क्षिप्यते एवमत्र सर्वाण्यपि संनिहितसंविग्ना संविग्नलक्षणानि लभ्यन्त इत्यलिन्ड्समः, यथा नटो रङ्गभूमौ प्रविष्टः कथानुसारतस्तत्तद्रूपं करोति तथा यः पार्श्व" स्थादिमिलितः पार्श्वस्थादिरूपं संविग्नमिलितश्च संविग्नरूपं भजत इति नटोपमः, यथा एडको लाक्षारसनिमग्नः सन् लोहितवर्णो भवति नीलीकुण्डे निमग्नः संश्च नीलवर्णस्तथाऽयमपि संविग्नमिलितः शुभाशयोऽसंविग्नमिलितश्चाशुभाशय इत्येडकोपमः । स चायं द्विविधः - एकोऽसक्लिष्ट 1 इतरः पुनः सक्लिष्टात्मा ॥ ९६ ॥ કુશીલનું વર્ણન કર્યું. હવે સસક્તનું વણ ન કરે છેઃ જે બહુરૂપી અને તે સ ́સક્ત છે. અર્થાત્ જેને જેના સંગ કરે, તેના તેના ગુણ-દોષવાળા ખની જાય, તે સસક્ત છે. સ ́સક્ત કડાયુ, નટ, અને ઘેટા સમાન છે. ગાયાને જેમાં ખવડાવવામાં આવે છે તે કડાયું, જેમ કડાયામાં (=ટાપલા વગેરેમાં) વધેલુ કે નહિ વધેલુ. ભાત-આસામ વગેરે બધુંજ નાખવામાં આવે છે, તેમ નજીકમાં (પાસે) રહેલા × સવિગ્નનાં કે અસવિગ્નનાં બધાંય લક્ષણા સ`સક્તમાં જોવા મળે ત્યારે તે # અચાસીમી ગાથામાં ચારિત્રકુશીલના લક્ષણમાં વિદ્યા-મંત્ર આદિના ઉપયેગ કરનાર ચારિત્રકુશીલ છે એમ કહ્યું છે. તેમાં કહેલા ‘આદિ’ શબ્દથી જે લેત્રાનું છે તે અહીં જણાવે છે. × સ`વિંગ્સની પાસે રહેલો હાય તા સ`વિગ્નનાં લક્ષણ્ણા તેમાં દેખાય, અસવિગ્નની પાસે રહેલો હાય તા અસવિગ્નનાં લક્ષણા તેમાં દેખાય. Page #95 -------------------------------------------------------------------------- ________________ ' જુવાનિયે લીલોઝાલા ] સંસક્તને કડાયા સમાન જાણે. જેમ નટ રંગભૂમિમાં પ્રવેશ કરીને કથા (પ્રસંગો પ્રમાણે તે તે રૂ૫ કરે છે, તેમ, પાસસ્થાદિની સાથે મળે તે પાસત્યાદિ જેવો અને સંવિગ્નાદિની સાથે મળે તો સંવિગ્ન જેવું બની જાય, આ સંસક્ત નટ સમાન છે. જેમ ઘેટે લાક્ષારસમાં પડે તે લાલરંગવાળો બની જાય, અને ગળીના કુંડમાં પડે તે ગળીના (=આસમાની) રંગ જેવું બની જાય, તેમ સંસક્ત પણ સંવિગ્નની સાથે મળે તે શુભ આશયવાળે અને અસંવિગ્નની સાથે ભળે તો અશુભ આશયવાળા બની જાય, તે ઘેટા સમાન છે. વળી સંસક્તના અસંક્લિષ્ટ અને સક્લિષ્ટ એમ પણ બે પ્રકારે છે. [૬] असलिष्टमाह पासत्थाइसु मिलिओ, तारूवो चेव होइ पिअधम्मो। पियधम्मेसु मिलिओ, असंकिलिट्ठो इमो होइ ॥१७॥ 'पासस्थाइसुत्ति । पार्श्वस्थादिषु मिलितः 'तप एव' पार्श्वस्थादिरूप एव भवति, प्रियधर्मसु च मिलितः प्रियधर्मा भवति, अयमसंक्लिष्टः संसक्तो भवति, संसृज्यमानगुणदोषानुविधायिस्वभावत्वस्यासङ्किलष्टलक्षणत्वादोषैकसङ्क्रमणस्वभावापेक्षया दोषगुणोभयसक्रमस्वभावेऽसकिलष्टत्वस्य सार्वजनीनत्वाद्दोषापकर्षमात्रस्यापि तत्त्वतो गुणत्वात् । न चैवं सामान्यलक्षणाऽभेदः, संमृज्यमानस्वभावानुविधायित्वमात्रस्यैव सामान्यलक्षणत्वे तात्पर्याद्, अत एव"एमेव य मूलुत्तरदोसा य गुणा य जत्तिया केई । ते तम्मि उ संनिहिया संसत्तो भन्नई तम्हा ॥१॥" इत्यनया यथोक्तं मूलोत्तरगुणदोषाणां संनिधानं यथासम्भवमेव भावनीयम् ॥९७॥ તેમાં અસંકિલષ્ટ સંસક્તનું વર્ણન કરે છે - જે પાર્થસ્થ આદિમાં ભળે તે પાર્થસ્થાદિ જેવો જ બને, અને ધર્મપ્રિમ (=સંવિોમાં) ભળે તે ધર્મપ્રિય બને તે સંસક્ત અસંકિલષ્ટ છે. કારણ કે જેના સંસર્ગમાં આવે તેના ગુણદોષને પિતાનામાં લેવાને સ્વભાવ એ અસંક્તિનું લક્ષણ છે. કેઈમાં કેવળ દેનું જ સંક્રમણ થાય તેવા સ્વભાવની અપેક્ષાએ દેવ-ગુણ ઉભયનું સંક્રમણ થાય તેવા સ્વભાવવાળો લેકમાં અસંકિલષ્ટ કહેવાય છે તે પ્રસિદ્ધ છે. પરમાર્થથી ગુણોને ગ્રહણ ન કરે પણ માત્ર દોષને હૃાસ થાય તે પણ ગુણ કહેવાય. પ્રશ્નઃ આ રીતે તે સંસક્તના સામાન્ય લક્ષણમાં અને અસંક્ષિણ સંસાના લક્ષણમાં ભેદ રહેતું નથી, ઉત્તર :- ભેદ રહે છે. કારણ કે જેને સંસર્ગ થાય તેને હવભાવ પિતાનામાં લે એ જ સંસક્તના સામાન્ય લક્ષણનું તાત્પર્ય છે. કહ્યું છે કે, एमेव य मूलुत्तरदोषा य गुणा य जत्तिया केई । તે તજિક સંનિફિયા, સંપત્તો મગ્ન તરહ્યા છે. પ્ર. સા. ગા. ૧૧૭ ગાયને ખવડાવવાના કડાયામાં નાખેલું ભોજન અને ખલ વગેરેની જેમ મૂલગુણ અને ઉત્તરગુણે હોય, તથા તેનાથી વિપરીત ઘણા દોષે પણ બધાય તેમાં રહેલા Page #96 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवावयुत्तेહોય છે. માટે તે સંસક્ત કહેવાય છે.” આ ગાથાથી સંસક્તમાં મૂલત્તર ગુણનું અને દાનું પણ અસ્તિત્વ યથાસંભવ વિચારવું. [૭] उक्तोऽसंक्लिष्टः संसक्तः । अथ सङ्क्लिष्टं तमाह- पंचासवप्पवत्तो, जो खलु तिहिं गारवेहिं पडिबद्धो । गिहिइत्थीसु अ एसो, संसत्तो संकिलिट्ठप्पा ॥९८॥ 'पंचासवप्पवत्तो'त्ति । यः खलु पञ्चस्वास्रवेषु-हिंसादिषु प्रवृत्तः, तथा त्रिभिः 'गारवैः' अद्धिरससातलक्षणैः प्रतिबद्धः, तथा गृहिषु स्त्रीषु च प्रतिबद्धः, एष संसृज्यमानदोषमात्रानुविधायिस्वभावत्वेन सकिलष्टात्मा संसक्तो भवति, तथाविधकुमित्रादिसंसर्गेण तद्गतहिंसादि. दोषाणां सक्रमाद्धिंसादिषु प्रवृत्तेः, गारवमग्नपरिजनादिसंसर्गेण च गारवमन्जनात् , गृहिस्त्रीसंसर्गेण च गृहकार्यकामचेष्टादिसम्भवादिति ॥९८॥ અસલ સંસક્તનું વર્ણન કર્યું. હવે સંશ્લિષ્ટ સંસક્તનું વર્ણન કરે છે - 'જે હિંસાદિ પાંચ આશ્રોમાં પ્રવૃત્ત, ઋદ્ધિ-રસ-શાતા એ ત્રણ ગારોથી પ્રતિ . બદ્ધ, ગૃહસ્થોમાં અને સ્ત્રીઓમાં પ્રતિબદ્ધ હોય, જેને સંસર્ગ થાય તેના દોષે જ પોતાનામાં લેવાના સ્વભાવવાળે હેવાથી તે સંકિલષ્ટ સ્વરૂપ સંસકત છે. કારણકે તે તેવા પ્રકારના કુમિત્ર વગેરેના સંસર્ગથી કુમિત્ર વગેરેમાં રહેલા દોષનું જ પિતાનામાં સંક્રમણ કરવાથી હિંસાદિમાં પ્રવૃત્તિ કરે, ગારવામાં મગ્ન બનેલા પરિજનાદિના સંસર્ગથી ગારવામાં પણ મગ્ન બને, ગૃહસ્થ અને સ્ત્રીઓના સંસર્ગથી તેમનાં ઘરનાં કાર્યો કરે, અને કામચેષ્ટા વગેરે પણ કરે. [૯૮] - ૩ સંત | થ યથા મા... उस्मुत्तमायरंतो, उस्सुत्तं चेव पण्णवेमाणो। एसो उ अहाछंदो, इच्छाछंदु त्ति एगहा ॥९९॥ .. 'उस्सुत्तति । सूत्रादूर्द्धम्-उत्तीर्ण परिभ्रष्टमित्यर्थ उत्सूत्रम् तदाचरन् , प्रतिसेव्यमानमेवोसूत्रं यः परेभ्यः प्रज्ञापयन् वर्तते एष यथाच्छन्दोऽभिधीयते, यत इच्छाछन्दो यथाछन्द इत्येकाौँ, किमुक्तं भवति ? छन्दो नामेच्छा तामनतिक्रम्य प्रवर्त्तते यः स यथाछन्द इति युक्तमुक्तमेतत् ।।९९॥ - સંસક્તનું વર્ણન કર્યું. હવે & યથાઈદનું વર્ણન કરે છે :-- - જે ઉસૂત્રશાસ્ત્રવિરુદ્ધ આચરણ કરે અને પોતે કરે તેવું ઉસૂત્ર જ બીજાને કહે, તે યથાદ કહેવાય. કારણ કે Xઈચ્છાઈદ અને યથાઈદ એ બંને એક જ છે. તત્વથી છંદ * નિશીથમાં ૩૪૯૨ મી ગાથાથી યથાઈદનું વિસ્તૃત વર્ણન છે. ૪ ઈછા છંદમાં છંદને અર્થે આધીન છે. ઈચ્છાને આધીન તે ઈચછા છંદ. જે ઈચછા પ્રમાણે કરે તે પિતાની ઈચ્છાને આધીન છે. આમ ઈચછા છંદ અને યથાદને અર્થ એક જ છે. - Page #97 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये तृतीयोल्लासः ] munce એટલે ઈચ્છા, જે ઈરછા પ્રમાણે પ્રવૃત્તિ કરે તેને ઈરછાઈદ કહે કે યથાઈદ કહે બંને એકાઈક છે. માટે આ બરોબર કહ્યું છે. [૯] उत्सूत्र व्याचष्टे उस्मुत्तमणुवइट्ट, सच्छंद विगप्पिअं अणणुवाई । परतत्तिपवित्ते तितिणे य एसो अहाछंदो ॥१०॥ - 'उस्सुत्तमणुवइ8'ति । उत्सूत्रं नाम यत्तीर्थकरादिभिरनुपदिष्टं तत्र या सूरिपरम्परागता सामाचारी यथा नागिला रजोहरणमूर्द्धमुखं कृत्वा कायोत्सगं कुर्वन्तीत्यादि, साऽयङ्गेषूपामु नोपदिष्टेत्यनुपदिष्टम् । सङ्केततोऽनुपदिष्टस्वरूपमाह-स्वच्छन्देन-स्वाभिप्रायेण विकल्पितंरचितं 'स्वच्छन्दविकल्पितं' स्वेच्छाकल्पितमित्यर्थः, अत एव 'अननुपाति सिद्धान्तेन सहाघटमानकमिति व्यवहारवृत्ती व्याख्यातम् । तच्चूर्णावप्येवमुक्तम्-"अणुवदिनै णाम आयरियपरंपरागया सामायारी, जहा नाइला उवराहुत्तं रयहरणं काउं वोसिरंति चारणाणं वंदणए थामंति भण्णति, एरिसं ण भवइ, केरिस पुण अणुवदिठं ?, उच्यते-सच्छन्दविगप्पि-स्वेछाकल्पितमित्यर्थः, अगणवाइ-अघडमाणं अनुपपन्नमित्यनर्थान्तरम् । अन्यत्र त्वेवं व्याख्यातम्-"उस्सुत्त णाम सुत्तादवेअं, अणुवदिट्ठं णाम जं णो आयरियपरंपरागयं मुक्तव्याकरणवत् , सीसो पुच्छइ-किमण्णं सो परूवेइ ? आचार्य आह-सच्छंदविगप्पि' स्वेन च्छन्देन विकल्पितं स्वच्छन्दविकल्पितम् , तं च अगणुवाती न क्वचित्सूत्रेऽर्थे उभये वाऽनुपाति भवति"त्ति । न केवलमुत्सूत्रमाचरन् प्रज्ञापयश्च यथाच्छन्दः किन्तु यः परतप्तिषु-गृहस्थप्रयोजनेषु करणकारणानुमतिभिः प्रवृत्तः, तथा तितिणो नाम यः स्वल्पेऽपि केनचित्साधुनाऽपराधे कृतेऽनवरतं पुनः पुनझपन्नास्तेऽयमेवरूपो यथाछन्दः । अन्यत्र त्वेवं व्याख्यातम्-"परो गृहस्थस्तस्य कृताकृतव्यापारवादभाषी वा स्त्रीकथादिप्रवृत्तो वा परतप्तिप्रवृत्तः, 'तितिणो दवे भावे य, दश्वे टिंबरुगादिकट्ठ अगणिपक्खितं तिणतिणेइ, भावे तिंतिणो आहारोवहिसेज्जाओ इट्ठाओ अलभमाणो सोअइ जूरइ तिप्पइ, एवं दिवसं पि तिइतिडतो अच्छई ।” ॥ १०० ।। ઉસૂત્રની વ્યાખ્યા કહે છે :ઉસૂત્ર એટલે જે તીર્થકર વગેરેથી અનુપદિષ્ટ હોય=તીર્થકર વગેરેએ જેને ઉપદેશ આપ્યો ન હોય, તે વિષયની આચાર્ય પરંપરાથી આવેલી સામાચારી. જેમકે-નાગિલ શાખાના સાધુઓ વગેરે રજોહરણને ઉદર્વ મુખ કરીને કાર્યોત્સર્ગ કરે છે વગેરે. તે સામાચારી હોવા છતાં અંગ-ઉપાંગોમાં કહી ન હોવાથી અનુપદિષ્ટ છે. હવે સંકેતથી “અનુપદિષ્ટ'નું સ્વરૂપ કહે છે -જે વેચ્છાથી કપેલું હોય અને એથી જ અનનુપાતી =સિદ્ધાંતની સાથે ઘટતું ન હોય તે પણ અનુપાદિષ્ટ છે. એ પ્રમાણે વ્યવહારસૂત્રની ટીકામાં અનુપદિષ્ટની વ્યાખ્યા કરી છે. તેની ચર્ણિમાં પણ આ પ્રમાણે કહ્યું છે - “અનુપદિષ્ટ એટલે આચાર્ય પરંપરાથી આવેલી સામાચારી. જેમકે નાગિલશાખાના સાધુઓ વગેરે રજોહરણને ઉદર્વમુખ કરીને કાર્યોત્સર્ગ કરે છે, ચારણમુનિઓના વંદનમાં “થામ' એ પ્રમાણે કહે છે. પણ આવું ન કરાય. પ્રશ્ન- અનુપદિષ્ટ કેવું હોય ? ઉત્તર :-સ્વેચ્છાથી કપિત હોય અને અનનુપાતી Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] ! [ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते હાય, અનનુપાતી એટલે અધટમાન (ન ધટે તે). અહીં અધટમાન અને અનુપપન્ન એ તેના એક જ અથ થાય છે. બીજા સ્થળે (નિ, ઉ, ૧૧ ગા. ૩૪૯૨ની સૃષ્ટિમાં) આ પ્રમાણે વ્યાખ્યા કરી છે :–ઉત્સૂત્ર એટલે સૂત્રથી રહિત, અને અનુપર્દિષ્ટ એટલે જે આચાય પર પરાથી આવેલું ન હોય. મુક્ત વ્યાકરણના જેવુ શિષ્ય પૂછે છે –તે ખીજુ` શુ` પ્રરૂપે છે ? આચાય જવાળ આપે છે ઃ—તે સ્વેચ્છાથી કલ્પિત હાય, અને અનનુપાતી હેય=સૂત્રમાં, અર્થાંમાં કે સૂત્ર-અર્થ ઉભયમાં કર્યાંય ન આવતું હાય, તેવું પ્રરૂપે છે.” કેવલ ઉસૂત્રને આચરે અને પ્રરૂપે તે જ યથાદ નથી, કિંતુ જે પરતપ્તિમાં એટલે કે ગૃહસ્થાના કાર્ય માં કરણ-કરાવણ-અનુમેાદનવડે પ્રવૃત્ત છે, તથા જે “તિતિણુ’ (=રસાળ) છે, એટલે કે કેાઇ સાધુ અલ્પ પણુ અપરાધ કરે ત્યારે સતત ફરી ફરી રાષ કરે છે, તે પણ યથાછંદ છે. ખીજા સ્થળે વળી આવી વ્યાખ્યા કરી છેઃ-પર એટલે ગૃહસ્થ, તેની કરેલી નહિ કરેલી પ્રવૃત્તિની વાતા (ચર્ચા) કરનારા તે પરપ્તિ પ્રવૃત્ત છે. અથવા સ્રીકથા આદિમાં પ્રવૃત્ત પરપ્તિ પ્રવૃત્ત છે. તિ`તિણુ એટલે ખડખડ કરનાર, તેના દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદે છે. ટિંબરુક વૃક્ષ આદિના કાને અગ્નિમાં નાખતાં તિણુ તિષ્ણુ અવાજ કરે છે, તે દ્રવ્યથી તિ...તિષ્ણુ છે. આહાર, ઉપધિ, અને શય્યા (વગેરે) ઈષ્ટ ન મળે ત્યારે શાક કરે, ખેદ કરે, અસાસ કરે, એમ આખા દિવસ બડબડતા રહે, તે ભાવથી તિતિણુ છે.” [૧૦] सच्छंदम विगप्प, किंची सुहसायविगइपडिबद्धो । तिहिं गारवेहिं मज्जइ, तं जाणाही अहाछंद ॥ १०१ ॥ 'सच्छंदमइ'त्ति । स्वच्छन्दमतिविकल्पितं किञ्चित्कृत्वा तल्लोकाय प्रज्ञापयति कदालम्बनम्, ततः प्रज्ञापनगुणेन लोकाद् विकृतीर्लभते, ताश्च विकृतीः परिभुञ्जानः स्वसुखमासादयति, तेन च सुखासादनेन तत्रैव रतिमातिष्ठते, तथा चाह- सुखासादे विकृतौ च प्रतिबद्धः तथा तेन स्वच्छन्दमतिविकल्पितप्रज्ञापनेन लोके पूज्यो भवति, अभीष्टरसांचाहारादीन् प्रतिलभते वसत्यादिकं च विशिष्टम्, अतः स आत्मानमन्येभ्यो बहु मन्यते, तथा चाह - 'त्रिभिर्गारवैः' ऋद्धिरससातलक्षणैर्माद्यति य एवंभूतस्तं यथाछन्दं त्वं जानीहि ।। १०१ ।। o સ્વચ્છંદ મતિથી કલ્પિત કંઈક ખાટુ' આલંબન (નિમિત્ત) કરીને તે આલબનને લાકાને ઉપદેશ આપે, અને તે ઉપદેશના પ્રભાવે લાકો પાસેથી વિગઇએ મેળવે, એ રીતે વિગઈને પરિભોગ કરતા તે સ્વસુખ અનુભવે અને સુખપ્રાપ્તિના કારણે તેમાં રાગ રાખે. ગ્રંથકાર પણ તે પ્રમાણે જ કહે છે:-સુવાસારે વિદ્યુતૌ ષ પ્રતિવદ્ધા= સુખપ્રાપ્તિમાં અને વિગઈ એમાં પ્રતિષ્ઠદ્ધ (આસક્ત) અને છે. તથા સ્વચ્છ ઢમતિથી= કલ્પિત કારણના ઉપદેશથી લેાકમાં પૂજ્ય અને, તેથી ઈંજ રસ અને આહારને તથા વિશિષ્ટ વસતિ આદિને મેળવે, અને તેવું કરીને તે પેાતાને ખીજાએથી અધિક=દ્ધિયાતા માને. ગ્રંથકાર પણ તે પ્રમાણે જ કહે છે:-ત્રિમિર્ગાયૈ......ઇત્યાદિ. ઋદ્ધિ-રસશાતા રૂપ ત્રણ ગારવાથી અભિમાની બને, જે આવા પ્રકારના હાય તેને તું યથાળ જાણું [૧૦૧] For Private & Persorial Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः] इहोत्सूत्रं प्ररूपयन् यथाछन्द उक्तः, तत्प्ररूपणामेव भेदतः प्ररूपयति अहछंदे पडिवत्ती, उस्सुत्तपरूवणम्मि दुवियप्पा । चरणेसु गईसु तहा, जं ववहारम्मि भणियमिणं ॥१०२॥ अहछंदस्स परूवण, उस्मुत्ता दुविह होइ णायव्वा । चरणेसु गईमुं जा, तत्थ चरणे इमा होइ ॥१०३॥ 'अहछंदे'त्ति । यथाछन्दै 'प्रतिपत्तिः' व्याख्याशैली उत्सूत्रप्ररूपणे द्विविकल्पा भवति, चरणेषु तथा गतिषु । यद् इदं व्यवहारे भणितम् ॥१०२।। 'अहछंदस्स'त्ति । यथाछन्दस्य प्ररूपणा 'उत्सूत्रा' सूत्रादुत्तीर्णा द्विविधा भवति ज्ञातव्या, तद्यथा-'चरणेषु' चरणविषया 'गतिषु' गतिविषया, तत्र या चरणे चरणविषया सा 'इयं' वक्ष्यमाणा भवति ॥१०३।। અહીં ઉસૂત્ર પ્રરૂપણ કરનારને યથા છંદ કહ્યો છે, આથી ઉસૂત્રપ્રરૂપણાને જ विशेषथी ना छ : યથા ઉત્સુત્ર પ્રરૂપણ કરે તે ચરણ સંબંધી અને ગતિ સંબંધી એમ બે ४ारे छ. ४१२५ व्यवहारसूत्रमा ा (नीय ४वारी ते) ह्यु छ. [१०२] યથાઈદની ઉસૂત્ર પ્રરૂપણા ચારિત્ર સંબંધી અને ગતિ સંબંધી એમ બે પ્રકારની आय. तम यास्त्रि समधी सूत्र ५३५४। भा (-वे डेवारी ते) छे. [१०३] तामेवाह पंडिलेहणि मुहपोत्तिय, रयहरणनिसिज्ज पायमत्तए पैट्टे । पेडलाई चोल उण्णा, दसिया पंडिलेहणा पोत्तं ॥१०४॥ 'पडिलेहणित्ति । 'मुखपोतिका' मुखवत्रिका सैव 'प्रतिलेखनी' पात्रप्रत्युपेक्षिका पात्रकेसरिका, किं द्वयोः परिग्रहेण ? अतिरिक्तोपधिग्रहणदोषादेकयैव मुखपोतिकया कायभाजनोमयप्रत्युपेक्षणकार्यनिर्वाहेणापरवैफल्यात् । तथा 'रयहरणणिसिज्ज'त्ति किं रजोहरणस्य द्वाभ्यां निषद्याभ्यां कर्तव्यम् १ एकैव निषद्याऽस्तु । 'पायमत्तए'त्ति यदेव पात्रं तदेव मात्रकं क्रियताम् , मात्रकं वा पात्रं क्रियतां किं द्वयोः परिग्रहेण ? एकेनैवान्यकार्यनिष्पत्तेः, भणितं च--"यो भिक्षुस्तरुणो बलवान् स एकं पात्रं गृह्णीयात्" इति । तथा 'पट्ट'त्ति य एव चोलपट्टकः स एव रात्रौ संस्तारकस्योत्तरपट्टः क्रियतां किं पृथगुत्तरपट्टग्रहेण १। तथा 'पडलाई चोल'त्ति पटलानि किमिति पृथग् ध्रियन्ते ? चोलपट्टक एव भिक्षार्थ हिण्डमानेन द्विगुणस्त्रिगुणो वा कृत्वा पटलस्थाने निवेश्यताम् । 'उण्णादसिय'त्ति रजोहरणस्य दशाः किमित्यूर्णमय्यः क्रियन्ते ? क्षोमिकाः क्रियन्तां ? ता पुर्णमयीभ्यो मृदुतरा भवन्ति । 'पडिलेहणापोत्तंति प्रतिलेखनावेलायामेकं पोतं प्ररतार्य Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ]. [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते तस्योपरि समस्तवस्त्रप्रत्युपेक्षणां कृत्वा तदनन्तरमुपाश्रयात्बहिः प्रत्युपेक्षणीयम् , एवं हि महती जीवदया कृता भवतीति ॥१०४॥ "दंतच्छिन्नमलितं, हरियट्ठिय मजणा य णितस्स । अणुवाई अणणुवाई, परूव चरणे गतीसुं पि ॥१०५॥ 'दंतच्छिन्न मिति । हस्तगताः पादगता वा नखाः प्रवृद्धा दन्तैश्छेत्तव्या न नखरदनेन, नखरदनं हि ध्रियमाणमधिकरणं भवति । तथा 'अलिप्त'मिति पात्रमलिप्तं कर्त्तव्यं न पात्रं लेपनीयमिति भावः, पात्रलेपने बहुसंयमदोषसम्भवात् । 'हरिअद्विअ'त्ति हरितप्रतिष्ठितं भक्तपानादि डगलादि च ग्राह्यम् , तद्ग्रहणे हि तेषां हरितकायजीवानां भारापहारः कृतो भवति, अन्यथा तु दुःखितदुःखानपहारेणादयालुत्वं स्यादिति । 'मज्जणा य णितस्स'त्ति यदि छन्ने जीवदयानिमित्त प्रमार्जना क्रियते ततो बहिरप्यच्छन्ने क्रियताम् , जीवदयापरिपालनरूपस्य निमित्तस्योभयत्रापि सम्भवात् । अक्षरघटना त्वेवम्-'नितस्स' निर्गच्छतः प्रमार्जना भवतु यथा वसतेरन्तरिति । एवं यथाछन्देन चरणेषु गतिषु च प्ररूपणा 'अनुपातिनी' अनुसारिणी 'अननुपातिनी' अननुसारिणी च क्रियते ॥१०५।। - હવે તે ચારિત્ર સંબંધી ઉસૂત્ર પ્રરૂપણાને જ કહે છે : યથા ચરવળી, નિષા, માત્રક, ઉત્તરપટ્ટી, પડલા, દેશીઓ, પડિલેહણવસ્ત્ર, નબ. લે. વનસ્પતિકાય અને પ્રમાર્જના એ વિષે ઉસૂત્ર પ્રરૂપણ કરે. તે આ પ્રમાણે – (૧) મુહપત્તિ જ પાત્ર પડિલેહણા કરવાની પૂંજણી છે, તે બંને પરિગ્રહ કરવાની શી જરૂર છે? કારણકે વધારે ઉપધિ રાખવાથી દોષ લાગે છે, તથા એક જ મુહપત્તિથી શરીર અને પાત્ર એ બંનેના પડિલેહણનું કાર્ય થઈ જવાથી બીજી વસ્તુ (પંજણી) નકામી છે. તથા (૨) રજોહરણની બે નિષદ્યાનું (ઘારીયું ને નિશથિયું) શું કામ છે? એક જ નિષવા બસ છે. (૩) પાત્રને માત્રક કરે અથવા માત્રકને જ પાત્ર કરો, એને પરિગ્રહ કરવાની શી જરૂર છે? કારણ કે એકથી જ કાર્ય થઈ જાય છે. કહ્યું છે કે-“જે સાધુ તરુણ અને બલવાન છે, તે એક પાત્ર લે.” તથા (૪) ચલપટ્ટાને જ રાત્રે સંથારાને ઉત્તરપટ્ટો કરો, જુદો ઉત્તરપટ્ટો લેવાની શી શરૂર છે? તથા (૫) પડલા જુદા શા માટે રાખવા જોઈએ? ભિક્ષા માટે જતે સાધુ ચેલપટ્ટાને જ બમણું કે તેમણે કરીને પહેલાના સ્થાને રાખે. (૬) રજોહરણની દશીઓ ઉનની શા માટે કરવામાં આવે છે? સૂતરની લીસા વસ્ત્રની કરો. સૂતરના લીસાવસ્ત્રની દશીઓ ઉનની દશીઓથી અધિક કેમળ હેય છે. (૭) પડિલેહણ કરતી વખતે એક વસ્ત્ર પાથરીને તેના ઉપર બધાં વનું પડિલેહણ કરવું, ત્યારબાદ તે વસ્ત્રનું ઉપાશ્રયની બહાર પડિલેહણ કરવું. આ પ્રમાણે કરવાથી જીવદયાનું બહુ પાલન થાય છે. ૧૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] (૮) હાથના કે પગના વધેલા નખ દાંતથી કાપવા જોઈએ, નરેણીથી નહિ. નરેણી રાખવાથી અધિકરણ થાય છે. (૯) પાત્રને લેપ (રંગ) ન કરવો જોઈએ. પાત્રને લેપ (=રંગ) કરવામાં સંયમમાં ઘણું દોને સંભવ છે. (૧૦) લીલી વનસ્પતિ ઉપર રહેલા આહાર-પાણી આદિ અને (ડગલ માટે) પથ્થર વગેરેને વનસ્પતિ ઉપરથી ઉપાડી લેવું જોઈએ. પથ્થર (ડગલ) વગેરેને ઉપાડી લેવાથી વનસ્પતિકાયના છાનો ભાર દૂર થાય. અન્યથા દુઃખીઓનું દુઃખ દૂર ન કરવાથી દયા ન રહે. (૧૧) જે ગુપ્ત સ્થાનમાં (=વસતિની અંદર) જીવદયા નિમિત્તે પ્રમાર્જના કરવામાં આવે છે તે (વસતિની) બહાર જાહેરમાં પણ પ્રમાર્જના કરો. જીવદયા પાલનરૂપ નિમિત્ત તે બંનેમાં છે. આ પ્રમાણે યથાદ ચરણ સંબંધી અને ગતિ સંબંધી શાસ્ત્રોનુસારિણી અને શાસ્ત્રાનનુસારિણી (=ઉત્સત્ર) પ્રરૂપણ કરે છે. [૧૦૪–૧૦૫] अथ किंस्वरूपाऽनुपातिनी ? किंस्वरूपा वाऽननुपातिनी ? इत्यनुपातिन्यननुपातिन्योः स्वरूपमाह अणुवाइ त्ती णज्जइ, जुत्तीपडिअं खु भासए एसो। जं पुण सुत्तावेयं, तं होइ अणाणुवाइ त्ति ॥१०६॥ 'अणुधाइत्ति'त्ति । यद् भाषमाणः स यथाछन्दो ज्ञायते, यथा 'खुनिश्चितं 'युक्तिपतितं' युक्तिसङ्गतमेष भाषते तदनुपाति प्ररूपणम् , यथा-यैव मुखपोतिका सेव प्रतिलेखनिकाऽस्त्वित्यादि । यत्पुनर्भाष्यमाणं 'सूत्रापेत' सूत्रोपष्टब्धयुक्तिविकलं प्रतिभासते तद्भवत्यननुपाति, यथा-चोलपट्टः पटलानि क्रियन्तामिति, षट्पदिकानां पतनसम्भवतो युक्त्यसङ्गततया प्रतिभासमानत्वात् । अथवा सर्वाण्येव पदान्यगीतार्थप्रतिभासापेक्षयाऽनुपातीनि, गीतार्थापेक्षया त्वननुपातीनीति, तदुक्तमन्यत्र-"अहवा सव्वे पया अगीतस्स अणुवाई प्रतिभान्ति, गीतार्थस्थाननुपाती [नि], अनभिहितत्वात् सदोषत्वाच्च ।” युक्तं चैतत् , अत एव परमार्थतो यथाछन्दप्ररूपणेऽननुपातित्वमेव प्रागुक्तमिति ॥१०६॥ - હવે તેની કેવી પ્રરૂપણા શાસ્ત્રાનુસારિણી છે અને કેવી પ્રરૂપણા શાસનનુસારિણી છે તે જણાવે છે : યથાઈદની જે પ્રરૂપણા યુક્તિસંગત જણાય તે શાઆનુસારિણી છે. જેમકે-મુહપત્તિને જ પુંજણી બનાવવી વગેરે. સૂત્રના આધારવાળી યુક્તિથી રહિત જે પ્રરૂપણ છે શાસ્માનનુસારિણી છે. જેમકે ચલપટ્ટાનો પડલા તરીકે ઉપગ કરે વગેરે. તેમાં તેલપટ્ટામાં) જૂએ પડવાને સંભવ હોવાથી યુક્તિથી તે અસંગત જણાય છે. અથવા (યથાઈદના સઘળાય પદે (=વિધાને) અગીતાર્થના * પ્રતિભાસની અપે. * અહી પ્રતિભાસ શબ્દ આભાસ કે મિથ્યાજ્ઞાનના અર્થમાં સમજ. ગુ. ૧૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ ...९०] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ક્ષાએ શાસ્ત્રાનુસારી જણાય છે, અને ગીતાર્થના જ્ઞાનની અપેક્ષાએ શાસ્ત્રાનનુસારી છે. કહ્યું છે કે “સર્વ પદે અગીતાથને શાસ્ત્રાનુસારી જણાય છે. ગીતાર્થને શાસ્ત્રાનનુસારી જણાય છે. २४ ता न छे' (शास्त्रमा) या यु नथा, भने षया युत..' (नि. ७. ११. . ૩૪૯૪ની ચૂર્ણિ) ગીતાર્થની આ વ્યાખ્યા (માન્યતા) યુક્ત=છે. આથી જ પરમાર્થથી યથાઈદની પ્રરૂપણું શાસ્રાનનુસારિણી જ છે એમ પહેલાં કહ્યું છે. [૧૬] ... तदेतच्चरणप्ररूपणायां प्ररूपणमनुपात्यननुपाति चोक्तम् , इदं चान्यद् द्रष्टव्यम् , तदेवाह सागारिआइ पलिअंक णिसेज्जासेवणा य गिहिमत्ते । णिग्गंथिचेट्टणाई, पडिसेहो मासकप्पस्स ॥१०७॥ 'सागारिआदि'त्ति । सागारिकः शय्यातरस्तद्विषये ब्रूते, यथा शय्यातरपिण्डे गृह्यमाणे नास्ति दोषः प्रत्युत गुणः, वसतिदानतो भक्तपानादिदानतश्च प्रभूततरनिर्जरासम्भवात् । आदिशब्दात्स्थापनाकुलेष्वपि प्रविशतो नास्ति दोषः प्रत्युत भिक्षाशुद्धिरित्यादि ग्राह्यम् । 'पलियंक'त्ति पर्यङ्कादिषु मत्कुणादिरहितेषु परिभुज्यमानेषु न कोऽपि दोषः, केवलं भूमावुपविशतो लाघवादयो बहुतरा दोषाः । 'निसेज्जासेवण'त्ति गृहिनिषद्यायां सेव्यमानायां गृहेषु निषद्याग्रहण इत्यर्थः को नाम दोषोऽपि त्वतिप्रभूतो गुणः, ते हि जन्तवो धर्मकथाश्रवणतः संबोधमाप्नुवन्ति । 'गिहिमत्ते'त्ति गृहिमात्रके भोजनं कस्मान्न क्रियते ?, एवं हि काष्ठमृदाद्यसुन्दरपात्रानासेवित्वेन प्रवचनोपघातः परिहृतो भवति, अन्यपात्रभारावहनं च स्यादिति । तथा ‘णिग्गंथिचे?णाइ'त्ति निर्ग्रन्थीनामुपाश्रयेऽवस्थानादौ को दोषः ?, सङ्क्लिष्टमनोनिरोधेन ह्यसङ्किलष्टमनः संप्रधारणीयमिति भागवत उपदेशः, तच्चासडिकलष्टमनःसंप्रधारण पत्र तत्र स्थितेन क्रियतामिति न कश्चिद्दोषः, अन्यथा ह्यन्यत्रापि स्थितो यद्यशुभं मनः संप्रधारयति तत्र किं न लिप्यते ? इति । तथा मासकल्पस्य प्रतिषेधस्तेन क्रियते, यथा--यदि मासकल्पात्परतो दोषो न विद्यते तदा तत्रैव तिष्ठन्तु मा विहारक्रमं कार्पुरिति ॥१०७॥ ચરણ પ્રરૂપણામાં શાસ્ત્રાનુસારિણી અને શાસ્ત્રાનનુસારિણી પ્રરૂપણ કહી. હવે भानु ५५ मोट ४ छ : शय्यात२, स्थापनाga, ५, निषधा, गृस्थपात्र, निथास्थान, मास४८५, विडार, वि२ २४य, वास, नित्यवास, शून्य वसति, ताथ', असे सना વિષે મિથ્યા પ્રરૂપણ કરે છે. તે આ પ્રમાણે –(૧) શય્યાતર પિંડ લેવામાં દોષ નથી, બલકે ગુણ છે, કારણકે દાતાને વસતિદાનથી અને આહાર–પાણી આદિના દાનથી ઘણી 'નિર્જરા થાય. (૨) સ્થાપનાકુલેમાં પણ જવામાં દોષ નથી, ત્યાંથી ભિક્ષા શુદ્ધ મળે. (૩) માંકણ આદિથી રહિત પલંગ આદિને ઉપયોગ કરવામાં કોઈ દોષ નથી, કેવળ જમીન ઉપર બેસવાથી તે લઘુતા વગેરે ઘણું દો થાય. (૪) ગૃહસ્થોના ઘેર તેમના ૧૨ १३ ૧૪ Page #103 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] આસન ઉપર બેસવામાં દોષ નથી, બલકે ઘણે લાભ છે. કારણકે તે જીવો ત્યાં ધર્મકથા સાંભળવાથી બોધ પામે. (૫) ગૃહસ્થના પાત્રમાં ભેજન શા માટે ન કરાય ? ગૃહસ્થના પાત્રમાં ભોજન કરવાથી તો કાષ્ટના કે માટી આદિના હલકાં (તુચ્છ) પાત્રોને ઉપયોગ ન કરવાના કારણે પ્રવચનની હીલના દૂર થાય. તથા બીજા (=કાષ્ઠ આદિ) પાત્રોને ભાર ઉંચકો પડે નહિ. (૬) સાધ્વીઓના ઉપાશ્રયમાં બેસવા વગેરેમાં શો દોષ છે ? અર્થાત્ કઈ દોષ નથી. કારણકે સંકિલષ્ટ મનને નિરોધ કરીને મનને અસંલિષ્ટ રાખવું જોઈએ, એ ભગવાનનો ઉપદેશ છે. તેથી જ્યાં ત્યાં રહીને પણ મનને અસંકિલષ્ટ (શુદ્ધ) રાખવામાં કોઈ દોષ નથી. અન્યથા બીજે (=સાવીના ઉપાશ્રય સિવાય) પણ રહેલો સાધુ भनन भनिन (सिट) सत शु' (भथी) न पाय १ अर्थात पाय. (७) તથા યથાછંદ માસક૯૫ની મર્યાદાને નિષેધ કરે છે. તે કહે છે કે જે માસક૯પથી વધારે રહેવામાં દોષ ન હોય તે ત્યાં જ રહેવું, વિહાર નહિ કર. [૧૭] चारे वेरज्जे या, पढमसमोसरण तह य णितिएसु । सुन्ने अकप्पिए आ, अण्णाउंछे य संभोगे ॥१०८॥ : . . . . . . . 'चारे'त्ति । चारश्चरणं गमनमित्येकोऽर्थः, तद्विषये व्रते, यथा चतुषु मासेषु मध्ये यावद्वर्ष पतति तावन्मा विहारक्रम कार्युः, यदा तु न पतति वर्ष तदा को दोषो हिण्डमानानाम् १ इति । तथा वैराज्येऽपि ब्रूते, यथा वैराज्येऽपि साधवो विहारक्रमं कुर्वन्तु, परित्यक्तं हि साधुभिः परमार्थतः शरीरम् , तद् यदि ते ग्रहीष्यन्तीति किं क्षुण्णं साधूनाम् ? सोढव्याः खलु साधुभिरुपसर्गाः, ततो यदुक्तम्- "नो कप्पइ णिग्गंथाणं वा निग्गंथोणं वा वेरजविरुद्धज्जीस सज्ज गमणं सज्ज आगमणं ति तदयुक्तमिति । 'पढमसमोसरणं'ति प्रथमसमवसरणं नाम वर्षाकालस्तत्र ब्रूते, यथा प्रथमसमवसरणे उद्गमादिदोषपरिशुद्ध वस्त्र पात्र वा किं न कल्पते ग्रहीतुम् ?, द्वितीय समवसरणेऽपि ह्युद्गमादिदोषशुद्धमिति कृत्वा गृह्यते, सा च दोषशुद्धिरुभयत्राप्यविशिष्टेति, तथा च यदुक्तम्- “नो कप्पइ णिग्गंथाण. वा णिग्गंथीण वा पढमसमोसरणुद्देसपत्ताई चेलाई पडिगाहित्तए"त्ति तदयुक्तम् । 'तह य णितिएमुत्ति तथा 'नित्येषु' नित्यवासेषु प्ररूपयति, यथा नित्यवासेऽपि यद्युद्गमोत्पादेषणाशुद्ध लभ्यते भक्तपानादि ततस्तत्र को दोषः १ प्रत्युत दीर्घकालमेकत्र क्षेत्रे वसतां सूत्रार्थादयः प्रभूता भवन्तीति । तथा 'सुन्नेत्ति यापकरणं न केनापि हियते ततः शून्यायां वसतो क्रियमाणायां को दोषः ?; अथोत्सङ्घट्टनेनोपहन्यते, नैतदेवम् , अचित्तस्योपधेरुपघातासम्भवात् , अथ संवि- - ग्नाकल्पिकत्वमुपघात इत्युच्यते, तदपि न, उद्गमादिदोषाभावेन तदकल्पिकत्वस्यापि वक्तुमशक्यत्वात् । 'अकप्पिए'त्ति अकल्पिको नामागीतार्थस्तद्विषये ब्रूते, यथाऽकल्पिकेन प्रथमशैक्षक: रूपेण शुद्धमज्ञातोञ्छ वस्त्रपात्राद्यानीतं किं न भुज्यते १ तस्याज्ञातोञ्छतया विशेषतः परिभोगा? हत्वात् । 'संभोए'त्ति सर्वे पञ्चमहाव्रतधारिणः साधवः साम्भोगिका इति सम्भोगे व्रते ॥१०८।। Page #104 -------------------------------------------------------------------------- ________________ ૨ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते મ X (૮) ચાતુર્માસમાં જ્યાં સુધી વર્ષાદ પડતા હેાય ત્યાં સુધી વિહાર ન કરે, પણ જ્યારે વર્ષાદ ન પડતા હોય ત્યારે વિહાર કરવામાં શા દોષ છે ? અર્થાત્ કોઈ દોષ નથી. (૯) વિરુદ્ધરાજ્યમાં પણ સાધુએ વિહાર કરવા. પરમાથી સાધુએએ શરીરનેા (રાગના) ત્યાગ કર્યાં હાય છે. તેથી જો સાધુઓને તે (–વિરુદ્ઘરાજ્યના રાજા વગેરે) પકડે, શરીરે કષ્ટ આપે, તેા પણ સાધુઆનુ' શું ગયુ. ? સાધુએએ ઉપસગે‡ તા સહન કરવા જોઈએ. તેથી જે કહ્યું છે કે “સાધુએને અને સાધ્વીઓને વિરુદ્ધ × વેરાજ્યમાં તત્કાળ જવુ અને તત્કાળ આવવુ કલ્પે નહિ. (બુ. કે. ૩. ૧ સૂત્ર, ૩૭) તે અયુક્ત છે. (૧૦) પ્રથમ સમવસરણ એટલે ચાતુર્માસ. તેમાં ઉગાદિ દાષાથી શુદ્ધ વસ્ર કે પાત્ર લેવુ' કેમ ન કલ્પે? શેષકાળમાં પણ જો ઉગાદિ દોષોથી શુદ્ધ વાદિ લેવાય છે તા દોષશુદ્ધિ અનેમાં સમાન છે. આથી જે કહ્યું છે કે“ સાધુઓને અને સાધ્વીને વર્ષાકાળમાં ઉદ્દેશને ક્ષેત્ર-કાલના વિભાગના અનુસારે * પ્રાપ્ત વસ્રા વગેરે લેવા ક૨ે નહિ.” (મુ. ક. ઉ. ૩ સૂ. ૧૫) તે ખરાબર નથી. (૧૧) નિત્યવાસમાં પણ જો ઉદ્ગમ-ઉત્પાદન-એષણા દોષથી રહિત શુદ્ધ આહાર-પાણી વગેરે મેળવી શકાતુ હાય તા નિત્યવાસ કરવામાં શા દોષ છે? ખલ્કે ઘણા કાળ એક ક્ષેત્રમાં રહેનારા સાધુઓને સૂત્રો, અર્થાં વગેરે ઘણું ભણાય. (૧૨) જે ઉપકરણ કાઈ લઈ જાય તેમ ન હેાય તા વસતિને શુની રાખવામાં શે। દોષ છે ? જો ઉપધિને ઉત્સ°ઘટ્ટન થવાથી (શૂનીદૂર રાખવાથી) ઉપઘાત થાય એમ કહેતા હે, તે તે બરાબર નથી. કારણકે અચિત્ત ઉપધિના ઉપઘાત સભવિત નથી. જો એમ કહેતા હૈ કે સવિગ્નને અકલ્પ્ય કરવું તે ઉપઘાત છે, તે તે પણ ખરેાખર નથી. કારણકે ઉદ્ગમાદિ દોષ ન હેાવાથી અકલ્પ્ય ન હેાવાના કારણે ઉપઘાત ન થાય, તેથી જૂની વસતિ ન કલ્પે એમ પણુ નહિં કહી શકાય. (૧૩) અગીતા નવ દીક્ષિતે લાવેલા શુદ્ધ અને (દાતાને સાધુ આવવાના છે તેની ખબર પશુ ન હેાય તેવી) અજ્ઞાત ભિક્ષા રૂપ વસ્ર-પાત્ર વગેરે કેમ ન વપરાય ? બલ્કે તે વસ્ર પાત્ર વગેરે તે શુદ્ધ અને અજ્ઞાત ભિક્ષા રૂપ હાવાથી વિશેષપણે વાપરવા યાગ્ય છે. પંચમહાવ્રત (૧૪) પ’ચમહાવ્રતધારી બધા સાધુએ સાંભોગિક છે. માટે ધારી બધા સાધુએ સાથે વંદનાદિના વ્યવહાર કરવા જોઇએ. [૧૮] × જે બે રાજ્યેા વચ્ચે વૈર હેાય તે વૈરાજ્ય કહેવાય. વૈરાય હોવા છતાં વેપારીઓ વગેરે પરસ્પર જતા હોય એવુ બને. જે વૈરાજ્યમાં વેપારી વગેરે બધાને જવા-આવવાને નિષેધ હેાય તે વૈરાજ્ય વિરુદ્ધ કહેવાય છે. * ક્ષેત્ર એટલે જ્યાં ચામાસુ કરવાનુ છે તે ક્ષેત્ર. કાલ એટલે જ્યારથી ચામાસાનો પ્રારંભ થાય તે, અર્થાત્ આષાઢ સુદ પૂનમ. તેમાં ચેોમાસાના ક્ષેત્રમાં આવી જાય ા ત ક્ષેત્રપ્રાપ્ત છે. પણ આષાઢ પૂર્ણિમા આવી ન હોય તા કાલપ્રાપ્ત નથી. ચેામાસાના ક્ષેત્રમાં આવી ગયા હોય અને આષાઢ પૂનમ આવી ગઈ હોય તેા ક્ષેત્ર અને કાલ બંનેથી પ્રાપ્ત કહેવાય. તાપ':-ચાતુર્માસના ક્ષેત્રમાં આવી જવા છતાં આષાઢ પૂર્ણિમા સુધી વસ્રો લઈ શકાય. કાઈ કારણસર આષાઢ પૂર્ણિમા આવી ગઈ હોય, પણ ચાતુર્માંસના ક્ષેત્રમાં ન આવ્યા હોય તો પણ વસ્ત્રો લઈ શકાય, કિન્તુ વ`માતમાં આષાઢ પૂર્ણિમા પછી ચાતુર્માસમાં વો ન લેવાય તેવી મર્યાદા છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] 'अकप्पिए अत्ति विशिष्य विवृणोति कि वा अकप्पिएणं, गहि फासु पि होइ उ अभोज्ज । अण्णाउंछं को वा, होइ गुणो कप्पिए गहिए ।।१०९॥ 'किं वत्ति । 'किं वा' केन कारणेन 'अकल्पिकेन' अगीतार्थेन गृहीतं प्रासुकमज्ञातोछमपि 'अभोज्यं' अपरिभोक्तव्यं भवति ?, को वा कल्पिकेन, अत्र गाथायां सप्तनी तृतीयार्थे, गृहीते गुणो भवति ? नैव कश्चित् , उभयत्रापि शुद्धयविशेषात् ।।१०९॥ યથાઈદ અગીતાર્થ સંબંધી વિશેષ વિવરણ કરે છે - ક્યા કારણથી અગીતાર્થે લીધેલી પ્રાસુક અને અજ્ઞાત ભિક્ષા પણ અપરિભોગ્ય થાય છે? અથવા ગીતાથે લીધેલી ભિક્ષામાં કઈ વિશેષતા હોવાથી તે ભોગ્ય મનાય छ ? अर्थात १७ विशेषता नथी. ४।२७ मानेमा शुद्धि समान छ. [१०८] अधुना 'संभोए'त्ति व्याख्यानयति पंचमहव्वयधारी, समणा सव्वे वि किं ण भुंजंति । इय चरणवितहवादी, इत्तो वुच्छं गतीमुं तु ॥११०॥ 'पंचमहव्वयधारित्ति पञ्चमहाव्रतधारिणः सर्वे श्रमणाः किं नैकत्र भुञ्जते ? किं नाविशेषेण सर्वे साम्भोगिका भवन्ति ? येनके सांभोगिका अपरेऽसांभोगिकाः क्रियन्त इति । 'इति' एवमुपदर्शितप्रकारेण यथाच्छन्दोऽनालाचितगुण दोषश्चरणे-चरणविषये वितथवादी । अत ऊर्द्ध तु गतिषु वितथवादिन वक्ष्यामि ॥११०॥ સંજોગ સંબંધી પણ વિવરણ કરે છે? પંચમહાવ્રતધારી બધા શ્રમણે શું (એક સ્થળે) ભોજન કરતા નથી ? શું બધા સમાન સાંભોગિક નથી ? કે જેથી એક સાંભોગિક અને બીજાને અસાંભોગિક કરવામાં આવે છે. ગુણદોષની વિચારણાથી (જ્ઞાનથી) રહિત તે અજ્ઞ યથાઈદ આ પ્રમાણે ચારિત્રના વિષયમાં અસત્ય પ્રરૂપક છે. હવે ગતિના વિષયમાં અસત્યવાદી યથાઈદ કે छ ते ४ीश. [११०] यथाप्रतिक्षातमेव कथयति खेत्तं गओ अ अडविं, एको संचिक्खए तहिं चेव । तित्थयरो पुण पियरो, खेत्तं पुण भावो सिद्धी ॥११॥ खेत्तं गओ यत्ति । स यथाछन्दो गतिषु विषये एवं प्ररूपणां करोति-“एगो गाहावई, तस्स तिणि पुत्ता, ते सव्वे खित्तकम्मोवजीविणो पियरेण खित्तकम्मे जिओइया, तत्थेगो खेत्तकम्मं जहाणत्तं करेइ, एगो अडविं गओ, देस देसेण हिंडईत्यर्थः, एगो जिमिओ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૪] [ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते देवकुलादिषु अच्छति, कालंतरेण तेसिं पिया मओ, तेहिं सव्वं पिपितिसंतियं ति काउं समं विभत्तं, तेसिं जं एक्केणं उवज्जिअ तं सव्वेसिं सामन्नं जायं, एवं अम्हं पिया तित्थयरो, तस्संतिउवदेसेणं सव्वे समणा कायकिलेसं कुब्र्व्वति, अम्हे न करेमो, जं तुज्झेहि कयं तं अम्हं सामन्न, जहा तुभे देवलोगं सुकुलपच्चायातिं वा सिद्धिं वा गच्छह तहा अम्हे वि गच्छसामो ।” एष गाथोभावार्थः । अक्षरयोजना त्वियम् एकः पुत्रः क्षेत्रं गतः, एकोsटवि देशान्तरेषु परिभ्रमतीत्यर्थः, अपर एकस्तत्रैव संतिष्ठते, पितरि च मृते धनं सर्वेषामपि समानम्, एवमत्रापि मातापितृस्थानीयस्तीर्थकरः, क्षेत्रं - क्षेत्रफलं धनं पुनर्भावतः परमार्थतः सिद्धिस्तां यूयमे (मि) व युष्मदुपार्जनेन वयमपि गमिष्याम इति ॥ १११ ॥ પ્રતિજ્ઞા કર્યા પ્રમાણે જ કહે છે : તે યથાછંદ ગતિના વિષયમાં આ પ્રમાણે (વિરુદ્ધ) પ્રરૂપણા કરે છે :-એક ગૃહસ્થ હતા. તેને ત્રણ પુત્રા હતા. ખેતીથી જીવનારા તે બધાને પિતાએ ખેતીમાં જોડયા. તેમાં એક આજ્ઞા પ્રમાણે ખેતી કરે છે. ખીને એક દેશમાંથી બીજા દેશમાં એમ પરિભ્રમણ કરે છે, ત્રીજો જમીને મંદિર (ઘર) વગેરેમાં બેસી રહે છે. સમય જતાં બાપ મૃત્યુ પામ્યા. ત્યારે તેઓએ બધુય પિતાનું છે એમ વિચારીને સરખા ભાગે વહેંચી લીધું. બધાનું સાધારણ થયું. એ પ્રમાણે આપણા શ્રમણેા કાયક્લેષ (ક્રિયા) કરે છે. અમે તે આપણા બધાનું સાધારણ છે. જેમ તમે પામે છે કે મેાક્ષમાં જાઓ છે, તેમ અમે અર્થાત્ જે એકનુ મેળવેલુ' હતું તે તેએનુ પિતા તીર્થંકર છે. તેમના ઉપદેશથી બધા તેવું કરતા નથી, તેા પણ તમે જે કર્યું છે દેવલાકમાં જામે છે, અથવા સુકુલમાં જન્મ પણ સદ્ગતિમાં જઈશું' કે મેક્ષ પામીશું. આ ગાથાના ભાવા છે. અક્ષરા આ પ્રમાણે છે :-એક પુત્ર ખેતરમાં ગ્યા. એક અટવીમાં, અર્થાત્ પરદેશામાં પરિભ્રમણ કરે છે. એક (ત્રીજા) ત્યાં જ રહે છે. પિતાનું મૃત્યુ થતાં ધન બધાનું સમાન થયુ. તેમ અહી પણ માતા-પિતાના સ્થાને તીર્થંકરદેવ છે. ખેતર એટલે ખેતરનુ' ફળ (ધનાદિ) સમજવુ’. પરમા`થી તે ધન સિદ્ધિ છે. તે સિદ્ધિ તમે મેળવી, તેથી તમારી જેમ અમે પણ સિદ્ધિમાં જઇશુ’. [૧૧૧] गतिविषयप्ररूपणायां प्रतिपत्त्यन्तरमाह संविग्गणिइअपासत्थसावयाणं इमो परूवेई | अहवा समभागित्तं, चउण्ड पुत्ताण जाणं ॥ ११२ ॥ (સંવિત્તિ । સંવિન્ના:---ચવિદારનો નિત્યાઃ-નિત્યવાસિનઃ પાર્શ્વસ્થા:-જ્ઞાન,ઢ઼િાર્શ્વवर्त्तिनः श्रावकाः - देशविरतिधारिणस्तेषां 'अयं' यथाच्छन्तु पुत्राणां 'ज्ञातेन' दृष्टान्तेन 'समभागित्वं’एकफलभोक्त वं प्ररूपयति, अथवेति प्रकारान्तरे, अयमक्षरार्थः । भावार्थत्वयम् - ‘મં અાઇનો વિદ્યુત ર્િ,સંજ્ઞા-શો યુદુંધી, તા ચકરો પુત્તા, તેળ સત્ત્વે સંદ્ધા, ગજ્જર્ ૬. Page #107 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [९५ खित्ते किसिवावारं करेह, तत्थेगो जहुत्तं खित्ते कम्मं करेइ, बिइओ गामा णिग्गंतुं अडवीए उज्जणादिसु सीयलच्छायद्विओ अच्छइ, तइओ गिहा णिग्गंतुं गामे चेव देवकुलादिसु जूआदिपसत्तो चिट्ठइ, च उत्थो गिहे चेव किंचि वावारं करें तो चिट्ठइ, अन्नया तेसिं पिता मओ, जं पितिसंतियं किंचि दव्यं खेत्ताओ उत्पन्न तं सव्वं समभागेण भवति । इयाणिं दिद्रुतोवसंहारो-कुडुबिसमा तित्थयरा, भावओ खित्तं सिद्धी, पढमपुत्तसमा संविग्गविहारी उज्जमंता, वितिय पुत्तसमा णिययवासी, तइअपुत्तसमा पासस्था, चउत्थपुत्तसमा सावगधम्मद्विआ गिहिणो, तित्थगरपितिसंतियं दव्यं नाणदसणवरित्ता, जं च तुन्भे खित्तं पडुच्च दुकरं किरियाकलावं करेह तं सव्वं अम्हं नियतादिभावद्विआणं सुहेण चेव सामण्णं"ति ॥११२॥ ગતિ સંબંધી પ્રરૂપણામાં બીજી રીતે યોજના (-ઘટના કહે છે : १-सविनयतविडारी, २-नित्यनित्यवासी, 3-पाश्वस्थ ज्ञानाहिनी पासे २९. નારો, અને ૪-શ્રાવક=દેશવિરતિધારી. યથાદ ચાર પુત્રેના દષ્ટાંતથી સમાનફળ ભોગની પ્રરૂપણ બીજી રીતે કરે છે. આ ગાથાને અક્ષરાર્થ કહ્યો. ભાવાર્થ આ પ્રમાણે છે – યથાશૃંદ દષ્ટાંતની કલ્પના આ પ્રમાણે કરે છે. એક ગૃહસ્થ હતો તેને ચાર પુત્રો હતા. તેણે ચારેને આજ્ઞા કરી કે ખેતરમાં જાઓ અને ખેતીનું કામ કરે. તેમાં એક કહ્યા પ્રમાણે ખેતરમાં કામ કરે છે. બીજે ગામમાંથી નીકળી રસ્તામાં ઉદ્યાન વગેરેમાં શીતલ છાયામાં બેસી રહે છે. ત્રીજે ઘરમાંથી નીકળીને ગામમાં જ મંદિર વગેરેમાં કે જાગાર વગેરેમાં લાગ્યો રહે છે. એ ઘરમાં જ કંઈક કામ કરતો રહે છે. એક વખત તેઓને પિતા મૃત્યુ પામ્યા, ત્યારે પિતાના ખેતરમાંથી ઉત્પન્ન થયેલું જે કંઈ ધન હતું તે બધું દરેકે સમભાગે વહેંચી લીધું. આ દષ્ટાંતની ઘટના આ પ્રમાણે કરે છે -ગૃહસ્થ સમાન તીર્થકરો, ભાવથી ખેતર તે સિદ્ધિ, પ્રથમ પુત્ર સમાન ઉદ્યાવિહારી સંવિગ્ન, બીજા પુત્રની સમાન નિત્યવાસી, ત્રીજા પુત્ર સમાન પાસસ્થા અને ચોથા પુત્ર સમાન શ્રાવક ધર્મમાં રહેલા ગૃહસ્થો. તીર્થકર રૂપ પિતાનું જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ધન છે. તમે ખેતરને આશ્રયીને જે દુષ્કર ક્રિયાઓ કરો છો, તેની કમાણી નિત્યવાસ વગેરે मामा रहेता ममारी (-मा५९) सामान्यसाधारण छ. [११२] ननु यथाछन्दस्य द्विविधैवोत्सूत्ररूपणोक्ता चारित्रविषया गतिविषया घ, तथा सति स गौरवार्थ पदार्थान्तरविषयं वितथं प्ररूपयन् पण्डितत्वयुद्धयुत्पादितां लोकपूजां प्रतीच्छन् यथाछन्दो न स्यादिति शङ्कायामाह उस्मुत्ता जा दुविहा, परूवणा दंसिआ अहाछंदे। उस्मुततरकहणस्सेसा उवलक्खणं होई ॥११३॥ 'उस्सुत्त'त्ति । यथाछन्दे प्रतिपादयितरि या द्विविधोत्सूत्रा प्ररूपणा दर्शिता व्यवहारग्रन्थे, एषा एवंविधोत्सूत्रान्तरकथनस्योपलक्षणं भवति तेन पदार्थान्तरमपि वितथं प्ररूपयन् यथाछन्द एव भवतीति न कोऽपि दोषः ॥११३॥ Page #108 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते યથાઈદની ચારિત્ર સંબંધી અને ગતિ સંબંધી એમ બે પ્રકારની જ ઉસૂત્ર પ્રરૂપણ કહી છે. આથી તે ગૌરવ (પ્રસિદ્ધિ) માટે આ બે સિવાય અન્ય પદાર્થ સંબંધી પણ અસત્ય પ્રરૂપણ કરે, અને તેથી લોકોમાં પિત પંડત છે એવી બુદ્ધિ પ્રગટ કરે, તેથી લોકે તેની પૂજા કરે, તે આ રીતે લોકો ભક્તિથી જે આપે તેને સ્વીકારો તે યથાઈદ ન મનાય, આ શંકાનું સમાધાન કરે છે : પ્રતિપાદક(–પ્રરૂપક) યથાઈ ને આશ્રયીને વ્યવહારસૂત્રમાં જે બે પ્રકારની ઉસૂત્ર પ્રરૂપણ જણાવી છે, તે ત્યાં કહેલી તેવા પ્રકારની બીજી ઉસૂત્ર પ્રરૂપણાનું ઉપલક્ષણ છે. તેથી અન્ય પદાર્થ સંબંધી અસત્ય પ્રરૂપણ કરનાર યથાઈદ જ છે. એમાં (તેને યથાણંદ માનવામાં) કેઈપણ દોષ નથી. [૧૧૩] नन्वेतदुपलक्षणव्याख्यानं भवतां स्वमनीषिकाविजृम्भितम् , चूर्णिकृता वृत्तिकता वा तद्ग्रन्थस्योपलक्षणपरतयाऽव्याख्यानादित्याशङ्कां ग्रन्थान्तरसम्मत्या निराकुर्वन्नाह गंथंतरम्मि इत्तो, परूवणाचरणगइविभेएणं । उस्सुत्तदंसणं खल, तिविहं भणिभं अहाछंदे ॥११४॥ 'गंथंतरम्मि'त्ति 'इतः' प्ररूपणान्तरस्यापि उपलक्षणव्याख्यानेन महणात् 'प्रन्थान्तरे' निशीथचूादिलक्षणे यथाछन्द उत्सूत्रदर्शनं प्ररूपणा-चरण-गतिविभेदेन त्रिविधं भणितं 'खलु' निश्चितं युज्यते, तदुक्तम्-“सो अ अहाछंदो तिहा उस्सुत्तं दंसेइ परूवणाईसुं । तत्थ परूवणे इमं पडिलेहणमुहपत्ती” इत्यादि यावत्-‘एसा परूवणा भणिया, इयाणिं चरणगईसु भण्णइ । तत्थ चरणे सागारिआइपलिअंक" इत्यादि । तथा च व्यवहारे चरणाङ्गविषयं विथतकथनं चरणोत्सूत्रप्ररूपणम् । गतिसाम्यविषयं च गत्युत्सूत्रप्ररूपणं साक्षादुक्तम् , तदन्यविषयं च तृतीयमुपलक्षणाल्लभ्यते । ग्रन्थान्तरे च सागारिकाहिविषयं चरणोत्सूत्रं गत्युत्सूत्रं च तदेव, एतदुभयातिरिक्तं च प्ररूपणोत्सूत्रं विवक्षितम् , तत्र चावशिष्टमप्यन्तर्भवतीति सर्वमवदातम् ॥११॥ પ્રશ્ન:- આપે કહ્યું કે આ બે ઉસૂત્રપણાનું પ્રતિપાદન કર્યું છે તે અન્ય પદાર્થ સંબંધી પણ અસત્ય પ્રરૂપણાનું ઉપલક્ષણ છે. આપનું આ કથન સ્વબુદ્ધિમાંથી પ્રગટ થયેલું છે, કારણકે ચૂર્ણિકારે કે વૃત્તિકારે “આ બે ઉસૂત્રપ્રરૂપણાનું પ્રતિપાદન અન્ય ઉસૂત્રપ્રરૂપણાનું ઉપલક્ષણ છે એમ તે (નિશીથ કે વ્યવહાર) ગ્રંથમાં જણાવ્યું નથી. આ પ્રશ્નને ઉત્તર ગુરુ અન્ય ગ્રંથની સાક્ષી થી આપે છે :| ઉપલક્ષણ છે એ વ્યાખ્યા દ્વારા બીજી ઉસૂત્ર પ્રરૂપણ પણ કરે છે એ સ્વીકાર કરવા દ્વારા નિશીથચૂર્ણિ આદિ અન્ય ગ્રંથમાં યથાદ (૧) પ્રરૂપણાથી (૨) ચરણથી (૩) અને ગતિથી એમ ત્રણ પ્રકારે ઉસૂત્ર દર્શન કરે છે એમ જે કહ્યું છે તે નિશ્ચિત્ત ઘટે છે. આ વિષે (નિ. ઉ. ૧૧ ગા. ૩૪૯૩ના અવતરણમાં) કહ્યું છે કે “તે યથાઈદ પ્રરૂપણાથી, ચરણથી અને ગતિથી એમ ત્રણ પ્રકારે (અન્ય લેકેને) ઉત્સુત્ર બતાવે છે.” તથા (ગા. * અહીં ‘દર્શન’ શબ્દને બતાવવું=કહેવું એ અર્થ છે, Page #109 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] ૩૪૫ની અવતરણિકામાં) કહ્યું છે કે “આ પ્રરૂપણું કહી, હવે ચરણ અને ગતિને આશ્રયીને કહીએ છીએ. તેમાં સામિારૂરિ=ગૃહસ્થને પલંગ વપરાય વગેરે ચારિત્ર ઉસૂત્રદર્શન છે.” તથા વ્યવહારસૂત્રમાં “ચારિત્રના અંગોનું અસત્ય કથન તે ચરણ ઉસૂત્ર પ્રરૂપણા અને ગતિની સમાનતા વિષે અસત્ય કથન તે ગતિ ઉસૂત્રપ્રરૂપણ” એમ સ્પષ્ટ પ્રગટ કહ્યું છે. આ બે સિવાય ત્રીજી અન્ય સંબંધી ઉસૂત્ર પ્રરૂપણું ઉપલક્ષણથી સિદ્ધ થાય છે. અન્ય ગ્રંથમાં તે શય્યાતરપિંડ આદિનું ઉસૂત્ર તે ચરણ ઉસૂત્ર, અને ગતિ ઉસૂત્ર (જે કહ્યું, તે જ છે. આ બે સિવાય અન્ય કેઈપણ ઉત્સુત્ર કથન કરે તે પ્રરૂપણું ઉસૂત્ર તરીકે વિવક્ષિત છે. એ પ્રરૂપણાઉસૂત્રમાં ચરણ અને ગતિ એ બે સિવાયનાં બાકીનાં બધાં ઉસૂત્રોને સમાવેશ થાય છે. આ પ્રમાણે અમે જે કહ્યું તે બધું યથાર્થ છે. [૧૪] અનુક્ષTarઘાનક્ષેડ પ્રાન્તરે ઘવાથત્તરોતસૂત્રણમા– जं किंचि वितहकहणं, अहवा सुहसायगस्स एयस्स । चरणभंसमईए, चरणुस्सुत्तम्मि संकमइ ॥११५॥ 'जं किंचित्ति । 'अथवा'इति प्रकारान्तरे यत्किश्चिद्वितथकथनं 'सुखासादकस्य' सुखास्वादाभिलाषिणः 'एतस्य' यथाछन्दस्य 'चरणभ्रंशमत्या' इदानीं दुष्षमाकालानुभावसंहननादृढत्वादिना नास्ति तादृशं चारित्रम् , केवलं मध्यमैव वर्तनी श्रेयसी सर्वे वा श्रमणलिङ्गधारिणः समाना इत्यादि चारित्रनिराकरणधिया चारित्रोत्सूत्रे संक्रामति । यद्यपि पदार्थान्तरोत्सूत्रे न साक्षाच्चारित्रभ्रंशविषयत्वम् , तथाऽप्येवं प्ररूपणेनाहमेव लोकपूज्यः स्याम् अपरेषां च चारित्रिणां चारित्रं भिन्नप्ररूपणयाऽपवादकलुषितमस्त्वित्याशङ्कया तत्रापि फलतश्चरणशविषयत्वाप्रतिરોધાવિવિ માવઃ ૧૨વા. ઉપલક્ષણ રહિત એટલે કે ઉપર કહ્યું તે ઉપલક્ષણ ન માનીએ તો પણ બીજી રીતે યથાઈદના અન્ય પદાર્થ વિષયક ઉસૂત્રને સંગ્રહ કહે છેA અથવા સુખ માણવાને અભિલાષી (સુખશીલીયો) યથાઈદ ચારિત્રનું ખંડન કરવાની બુદ્ધિવડે જે કંઈ અસત્ય કથન કરે તેને ચારિત્ર ઉસૂત્રમાં સમાવેશ થાય. જેમકે-“હમણું દુઃષમાકાલના પ્રભાવથી નબળું સંઘયણ વગેરે કારણેથી તેવું (વિશિષ્ટ) ચારિત્ર નથી, માટે કેવળ મધ્યમ માર્ગ જ શ્રેયસ્કર છે. અથવા સાધુવેશ ધારણ કરનારા બધા સમાન (સાધુ જ) છે.” એમ ચારિત્રનું ખંડન કરવાની બુદ્ધિવડે આવું જે કઈ કહે તેને ચારિત્ર ઉસૂત્રમાં સમાવેશ થાય. જે કે આવા અન્ય પદાર્થ સંબંધી ઉસૂત્રમાં સાક્ષાત્ ચારિત્રનું ખંડન થતું નથી, તે પણ “આ પ્રમાણે કહેવાથી હું જ લોકપૂજ્ય બનું અને બીજા સાધુએનું ચારિત્ર ભિન્ન પ્રરૂપણાના કારણે નિંદાથી કલુષિત બને” એવો આશય હોવાથી પરિણામે તેનાથી પણ ચારિત્રનું ખંડન થાય છે. [૧૧૫] ગુ. ૧૩ Page #110 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते यस्तु सुखास्वादेच्छा विनाऽपि निःशङ्क वितथं प्ररूपयति क्लिष्टकर्मादयात्, स तु यथाछन्दादप्यधिकतरदोषो निह्नव एवेत्याह जो पुण कट्टपरो वि हु, सुहसायफलं विणा विऽभिनिविट्ठो । णाऊण वि जिणवयणं, निहणइ सो निण्हवो चेव ॥११६॥ - 'जो पुण'त्ति । यः पुनः स्वयं 'कष्टपरोऽपि' उप्रक्रियाकार्यपि सुखास्वादफलं विनापि 'अभिनिविष्टः' अनिवर्तनीयासग्रहवान् ज्ञात्वापि जिनवचन निहन्ति कुहेतुहेतिभिः स निव एव, अयं च यथाछन्दादप्यधिकतरदोषः सफलानाचारप्रवृत्त्यपेक्षया निष्फलानाचारप्रवृत्तावतिनिःशङ्कत्वेन महापापदर्शनादिति ॥११६।। * સુખ માણવાની ઈચ્છા વિના પણ જે કિલષ્ટ કર્મોદયથી નિઃશંકપણે અસત્ય પ્રરૂપણ કરે છે, તે તો યથાદથી પણ વધારે દેશવાળે નિદ્ભવ જ છે એમ ગ્રંથકાર કહે છે – પણ જે સ્વયં કચ્છમાં તત્પર છે=ઉગ્ર ક્રિયાઓ કરે છે, સુખ માણવાની ઈચ્છા વિનાને છે, છતાં વાળી (સુધારી) ન શકાય તે અસદ્ આગ્રહી છે, અને તેથી કુયુક્તિ રૂપ શસ્ત્રોથી જિનવચનને ઘાત કરે છે, તે પણ નિહવ જ છે. તે યથાદ કરતાં પણ વધારે દુષ્ટ છે. કારણકે સફલ (=સુખ માણવાની ઈચ્છા પૂર્વકની) અનાચાર પ્રવૃત્તિની અપેક્ષાએ નિષ્ફલ (=સુખ માણવાની ઈચ્છા વિના પણ) અનાચારની પ્રવૃત્તિ કરનારમાં પાપનું અત્યંત નિઃશંકપણું (નિર્ભયતા) હોવાથી તેનામાં મહાપાપનાં દર્શન થાય છે. (ते भोट पा॥ ४॥ श छ.) (११९) अत्रैव कैश्चिदुक्तामन्यां व्यवस्थामपाकुर्वन्नाह--- अणवढिअमुस्सुत्तं, अहछंदत्तं अवढिउस्लुत्तं । निण्हवयत्तं इय केइ बिति तं णत्थि पडिणिययं ॥११७॥ 'अणवद्विअ'मिति । अनवस्थितमुत्सूत्रं यथाछन्दत्वम् , अवस्थितं चोत्सूत्रं निह्नवत्वमिति केचिद् ब्रुवते, तदुक्तम्-"अनवस्थितकोत्सूत्रं यथाछन्दत्वमेषु न । तदवस्थितकोत्सूत्र, निह्नवत्वमुपस्थितम् ॥१॥" इति । तन्न 'प्रतिनियत' यथास्थानं व्यवस्थितम्, नित्यवासिचैत्यभक्तिपरप्रभृतियथाछन्दानां नित्यवासचैत्यभक्त्यादिविषयस्योत्सूत्रस्यावस्थितत्वान्निह्नवानामपि केषाञ्चित्क्रमिकनानोत्सूत्राभ्युपगमवतामुत्सूत्रस्यानवस्थितत्वाच्च । किश्च प्रतिसेव्यमानमेव परेभ्यः प्ररूपयन् यथाछन्दो भणित इति स्वप्रतिसेवाननुकूलेनानवस्थितेनाप्युत्सूत्रेण कथं यथाछन्दत्वं स्यात् ? इति प्रागुक्तमेव युक्तमिति यथाऽऽगममवधेयं सुधीभिः ॥११७॥ અહીં જ યથાઈદ અને નિહવની વ્યાખ્યામાં કેટલાકેની કહેલી બીજી વ્યાખ્યાનું ..उन ३ : કેટલાક કહે છે કે-અનવસ્થિત (=અનિયત) ઉસૂત્ર કહે તે યથાવૃંદ છે અને અવ Page #111 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] સ્થિત * =નિયત) ઉસૂત્ર કહે તે નિહવ છે. કહ્યું પણ છે કે-“અનવસ્થિત ઉત્સુત્ર તે યથાછંદપણું છે. તે નિહ્નમાં નથી, આથી અવસ્થિત ઉત્સવ કરનાર નિહવ છે, એ સિદ્ધ થાય છે. પરંતુ તે (=અનવસ્થિત અને અવસ્થિત ઉસૂત્ર) + યથાસ્થાને (જે રીતે કહ્યાં ને રીતે) વ્યવસ્થિત નથી. કારણકે નિત્યવાસી અને ચૈત્યભક્તિમાં તત્પર વગેરે યથાઈદનું નિત્યવાસ અને ચૈત્યભક્તિ આદિ સંબંધી ઉસૂત્ર અવસ્થિત પણ છે. * ક્રમિક વિવિધ ઉસૂત્રને સ્વીકાર કરનાર કેઈક નિનું ઉસૂત્ર અનવસ્થિત પણ છે. વળી પોતે જે દેનું સેવન કરે તે બીજાઓને પણ કહે તેને યથાઈ' કહ્યો છે. તે પોતે જે દેનું સેવન કરે તેને અનુકૂળ ન હોય તેવા અનવસ્થિતમાં પણ ઉસૂત્રથી યથાદપણું કેવી રીતે ઘટે? અર્થાત્ ન ઘટે. (તાત્પર્યાર્થ એ થયો કે પોતે જે દોષનું સેવન કરે તે સિવાયનું અનિયત ઉસૂત્ર કહે તે યથા છંદ નથી, ત્યારે તમારા કહેવા પ્રમાણે તે તે યથા છંદ બનશે. માટે તે વ્યાખ્યા બરોબર નથી, એ વ્યાખ્યાથી તે પોતે જે દોષનું સેવન કરે તેના વિષે જ ઉસૂત્ર કહે તે યથાશૃંદ છે” એવી શાસ્ત્રોક્ત વ્યાખ્યાને ભંગ થાય છે.) માટે પહેલાં (ગા. ૧૧૫-૧૧૬માં) જે વ્યાખ્યા કરી તે જ બરાબર છે એમ બુદ્ધિમંતોએ આગમ પ્રમાણે વિચારવું. (૧૧૭) अथैते यथाछन्दाः किं गीतार्थाः भवन्ति ? उतागीतार्थाः ? इत्येतदाह-- ते हुति अगीयत्था, एगागिविहारिणो अहाछंदा। मुहपरिणामालंबणदेसी गीया वि भग्गवया ॥११८॥ 'ते हुति'त्ति । 'ते' प्रागुक्तस्वरूपाः 'यथाछन्दाः' यशःपूजाद्यर्थमेकाकिविहारिणोऽगीतार्था भवन्ति, तथाविधशास्त्रपरिज्ञानाभावेन पारतन्त्र्याभावेन च स्वप्रतिज्ञातस्वच्छन्दाचारानुकूलतयैव तैः प्ररूपणात् । तथा 'गीता अपि' गीतार्था अपि द्रव्यतो भावतो भग्नव्रताः सन्तः स्वोत्प्रेक्षितस्य शुभपरिणामस्य-नियतवासादिसुन्दरताऽध्यवसायस्य यदालम्बन-सङ्गमस्थघिरादिज्ञातं तदर्शयितुं शीलं येषां ते तथा, तेऽपि स्वाहतशिथिलाचारानुकूलप्ररूपणाद् यथाछन्दा भवन्तीत्यर्थः ॥११८॥ હવે આ યથાઈદો ગીતાર્થ હોય છે કે અગીતાર્થ એ કહે છે : યશ, પૂજા વગેરે માટે એકાકી વિચરતા પૂર્વોક્ત સ્વરૂપવાળા યથાઈ અગીતાર્થ હેય છે. કારણ કે તેમને પિતાને તેવા પ્રકારનું વિશિષ્ટ) શાસ્ત્રજ્ઞાન ન હોવાથી અને જ્ઞાનીની પરતંત્રતા ગીતાર્થની નિશ્રા (આધીનતા) પણ ન હોવાથી તેઓએ પોતે સ્વી કઈ અમુક નિયત વિષયમાં જ ઉસૂત્ર કહે તે અવસ્થિત ઉસૂત્ર કહેવાય. ગમે તે અનિયત વિષયમાં ઉત્સવ કહે તે અનવસ્થિત ઉત્સુત્ર કહેવાય છે. + યથાદમાં અનવસ્થિત ઉત્સુત્ર અને નિદ્ભવમાં અવસ્થિત ઉર એ યથાસ્થાન છે.' * આજે એક ઉત્સત્રને સ્વીકાર કર્યો, સમય જતાં બીજા ઉસૂત્રને સ્વીકાર કર્યો, સમય જતાં ત્રીજા ત્રિને સ્વીકાર કર્યો, એમ ક્રમશ: ઉસૂત્રને સ્વીકાર તે ક્રમિક કહેવાય. Page #112 -------------------------------------------------------------------------- ________________ १०.] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કારેલા સ્વછંદ આચારોને અનુકૂળ (અનુસરતી) જ પ્રરૂપણ તેઓ કરે છે. તથા જે ગીતાર્થો છતાં દ્રવ્યથી અને ભાવથી વ્રતભંગ કરીને સ્વકલ્પિત “નિયતવાસ શુભ છે વગેરે પોતાના કપિત પરિણામોની પુષ્ટિ માટે “સંગમ નામના સ્થવિર વગેરેનાં દૃષ્ટાંત બતાવે છે, તે પણ પોતે (સ્વછંદપણે) આદરેલા શિથિલ આચારોને અનુકૂળ પ્રરૂપણું કરે છે, भाटे यथा भने छे. (११८) अथैवं वितथप्ररूपणाकारिणां यथाछन्दानां दोषमुपदर्शयति भाष्यगाथया जिणवयणसव्यसारं, मूलं संसारदुक्खमुक्खस्स । सम्मत्तं मइलित्ता, ते दुग्गइवड्या हुंति ॥११९॥ 'जिणवयणत्ति । 'ते' यथाछन्दाश्चरणेषु गतिषु चैवं ब्रुवाणाः 'सम्यक्त्वं' सम्यग्दर्शनम् , कथम्भूतम् १ इत्याह--जिनानां-सर्वज्ञानां वचनं जिनवचनं-द्वादशाङ्गं तस्य सारं-प्रधानम् , प्रधानता चास्य तदन्तरेण श्रुतस्य पठितस्याप्यश्रुतत्वात् , पुनः किंविशिष्टम् ? इत्याह--'मूलं' प्रथमं कारणं 'संसारदुःखमोक्षस्य' समस्तसांसारिकदुःखविमोक्षणस्य, तदेवंभूतं सम्यक्त्वं मलि नयित्वाऽऽत्मनो दुर्गतिवर्षका भवन्ति, दुर्गतिस्तेषामेवं वदतां फलमिति भावः ॥११९॥ હવે એમ અસત્ય પ્રરૂપણ કરનાર યથાઈદને થતા દોષનું (નુકસાનનું) વર્ણન यथाथी (व्य.. १) पाव छ : ચરણ સંબંધી અને ગતિ સંબંધી આ પ્રમાણે ઉસૂત્ર બોલનારા યથાછ દો દ્વાદશાંગી રૂ૫ જિન વચનમાં મુખ્ય (સાર) અને સમસ્ત સાંસારિક દુખેથી છૂટવા રૂપ મોક્ષનું મૂળ (પ્રથમ કારણ) એવા સમ્યક્ત્વને મલિન કરીને પોતાની દુર્ગતિને વધારે છે. અર્થાત્ આ પ્રમાણે ઉત્સુત્ર બેલતા તેઓને તેના ફળ રૂપે દુર્ગતિ મળે છે. પ્રશ્ન - દ્વાદશાંગી રૂપ જિનવચનમાં સમ્યક્ત્વ મુખ્ય કેમ છે? ઉત્તર :- સમ્યફ વા વિના ભણેલું પણ શ્રત અશ્રુત (=મિથ્યાશ્રુત) છે. માટે જિનવચનમાં સમ્યફ મુખ્ય છે. मा प्रभारी यथा हुनु पर्जुन ज्यु [११८] उक्तो यथाछन्दस्तदेवमभिहिताः पञ्चापि पार्श्वस्थादयः, अथैतेषां वन्दनप्रशंसनयोशेष. मुपदर्शयति एएसिं पंचण्डं, णिइआणं तह य काहिआईणं । आणाईआ दोसा, पसंसणे वंदणे वावि ॥१२०॥ 'एएसिं'ति । एतेषां 'पञ्चानां' पार्श्वस्थादीनां तथा 'नित्यानां' नित्यवासिनां काथिकादीनां च चतुर्णा प्रशसने वन्दने चापि आज्ञादयो दोषा भवन्ति, आज्ञाभङ्गोऽनवस्था मिथ्यात्वं विराधना चेत्यर्थः । तत्र भगवत्प्रतिक्रुष्टवन्दने आज्ञाभङ्गः । तं दृष्ट्वाऽन्येऽपि वन्दन्त इत्यवस्थाविलोपादनवस्था । तान् वन्दमानान् प्रामाणिकान् दृष्ट्वाऽन्येषां तेषु साधुत्वबुद्धया Page #113 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] £ ૨૦૨ मिथ्यात्वम् । कायक्लेशतो देवताभ्यो वाऽऽत्मविराधना, तद्वन्दनेन तत्कृताऽसंयमानुमोदनात्संयमવિરાધના રેતિ ઉરની આ પ્રમાણે પાર્થસ્થ આદિ પાંચેનું વર્ણન કર્યું. હવે તેઓને વંદન કરવામાં અને તેઓની પ્રશંસા કરવામાં દોષ બતાવે છે - પાસસ્થાદિ પાંચની, નિત્યવાસીઓની અને કાશિક વગેરે ચારની પ્રશંસા અને વંદન કરવામાં ૧ આજ્ઞાભંગ ૨ અનવસ્થા ૩ મિથ્યાત્વ અને ૪ વિરાધના એ ચાર દોષ લાગે છે. તે આ પ્રમાણે ભગવાને નિષેધ કરાયેલા છતાં વંદન કરવામાં આજ્ઞાભંગ થાય. તેઓને વંદન કરનારાને જોઈને બીજાઓ પણ વંદન કરે, એટલે વ્યવસ્થાને લેપ થતાં અનવસ્થા થાય. પ્રામાણિક પુરુષે તેમને વંદન કરે, તે જોઈને બીજા ભદ્રિકોને તેમાં સાધુપણાની (–આ સુસાધુઓ છે એવી) બુદ્ધિ (શ્રદ્ધા) થવાથી મિથ્યાત્વ દોષ વધે લાગે). કાયક્લેશથી અથવા દેવાથી ( દેવો ઉપદ્રવ કરે તે) આત્મવિરાધના થાય. તેઓને વંદન કરવાથી તેઓ જે અસંયમ () સેવતા હોય તેની અનુમોદના થવાથી સંયમવિરાધના થાય. [૧૨૦] पार्श्वस्थादिवन्दने दोषोक्तौ संमतिमाह पासस्थाई वंदमाणस्स, णेव कित्ती ण णिज्जरा होइ । कायकिलेसो एमेव, कुणई तह कम्मबंधं च ॥१२१॥ 'पासस्थाइ'त्ति । 'पार्श्वस्थादीन्' उक्तलक्षणान् 'वन्दमानस्य' नमस्कुर्वतो नैव की तिर्न निर्जरा भवति । तत्र कीर्तन-कीर्तिः-अहो अयं पुण्यभागित्येवंलक्षणा सा न भवति अपि त्वकीर्तिर्भवति, नूनमयमप्येवं स्वरूपो येनैषां वन्दनं करोति । तथा निर्जरण निर्जरा-कर्मक्षयलक्षणा सा न भवति तीर्थकराज्ञाविराधनद्वारेण निर्गुणत्वात्तेषामिति । चीयत इति कायः-देहस्तस्य क्लेशः-अवनामादिलक्षणः कायक्लेशस्तम् ‘एवमेव' मुधैव 'करोति' निवर्तयति । तथा कियत इति कर्म-ज्ञानावरणीयादिलक्षणं तस्य बन्धः-विशिष्टरचनयाऽऽत्मनि स्थापनम् , तेन चात्मनो बन्धः-स्वरूपतिरस्करणलक्षणः कर्मबन्धस्तं कर्मबन्धं करोति, चशब्दादाज्ञाभङ्गादींश्च दोषानाप्नुते ॥१२१।। “પાર્થસ્થાદિને વંદન કરવામાં દોષ છે” એ વિષે (આવશ્યકસૂત્રની) સાક્ષી બતાવે છે : પાર્થસ્થ વગેરેને વંદન કરનારની “અહો આ પુણ્યશાળી છે” એવી કીર્તિ થતી નથી. કિત “ખરેખર આ પણ એવો જ દોષિત છે, તેથી તેવાઓને વંદન કરે છે” એવી અપકીતિ થાય છે. તથા કર્મક્ષય રૂપ નિર્જરા પણ થતી નથી. કિંતુ તેઓ જિના * શરીરને દુઃખ નુકસાન થાય તે આત્મવિરાધના, આત્માને નુકસાન થાય તે સંયમવિરાધના. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જ્ઞાની વિરાધના કરવાના કારણે નિર્ગુણ હોવાથી તેઓને વંદનાદિ કરનાર નિરર્થક નમન આદિ રૂપ કાયકષ્ટ કરે છે, કર્મબંધ કરે છે, અને ઉપર્યુક્ત આજ્ઞાભંગાદિ દોષને પામે છે. (કાયશબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે :-) રીતે કૃતિ વાચ=જે વધે તે કાય-દેહ, (કમબંધ શબ્દનો અર્થ આ પ્રમાણે છે:-) જે કરાય તે કર્મ-જ્ઞાનાવરણીયાદિ. કર્મને બંધ એટલે કર્મોને વિશિષ્ટ રચનાથી આત્મામાં મૂકવા–જોડવા. કર્મબંધથી આત્માના (મૂળ) સ્વરૂપનું આચ્છાદન થાય છે. [૧૨૧] एवं तावत्पार्श्वस्थादीन् वन्दमानस्य दोषा उक्ताः, साम्प्रतं पार्श्वस्थादीनामेव गुणाधिक वन्दनप्रतिषेधमकुर्वतामपायान् प्रदर्शयन्नाह जे बंभचेरभट्ठा, पाए उडेति बंभयारीणं । ते हुंति कुंटमुंटा, बोही य सुदुल्लहा तेसिं ॥१२२॥ ___ 'जे' त्ति । 'ये' पार्श्वस्थादयः ‘भ्रष्टब्रह्मचर्याः' अपगतब्रह्मचर्या इत्यर्थः, ब्रह्मचर्यशब्दो मैथुनविरतिवाचकस्तथौघतः संयमवाचकश्च, 'पाए उडेति बंभयारीणं' पादावभिमानतोऽवस्थापयन्ति ब्रह्मचारिणां वन्दमानानामिति तद्वन्दननिषेधनं न कुर्वन्तीत्यर्थः, ते तदुपात्तकर्मजं नारकत्वादिलक्षणं विपाकमासाद्य यदा कथञ्चित् कृच्छेण मानुषत्वमासादयन्ति तदापि भवान्त कोण्टमुण्टाः । 'बोधिश्च' जिनशासनावबोधलक्षणा सकलदुःखविरेकभूता सुदुर्लभा तेषाम् , सकृत्प्राप्तौ सत्यामप्यनन्तसंसारित्वादिति गाथार्थः ॥१२२।। આ પ્રમાણે પાશ્વસ્થ આવિને વંદનાદિ કરનારને થતા દેવે કહ્યા. હવે પિતાનાથી ગણાધક વંદન કરે તે નિષેધ નહિ કરનારા તે પાશ્વસ્થ આદિને થતા અનર્થો બતાવે છે : બ્રહ્મચર્યથી રહિત એવા પાર્શ્વસ્થ વગેરે જેઓ પોતાને વંદન કરતા બીજા બ્રહ્મચારીઓને અભિમાનથી પિતાના પગમાં રાખે (નમાવે છે, અર્થાત્ તેમને વંદનનો નિષેધ કરતા નથી, તેઓ પોતે કર્મોનું ઉપાર્જન કરે છે. પછી તે કમેથી મળતી નરક ગતિ આદિમાં જન્મ આદિ મહાકષ્ટોને પામે છે, પછી (લાંબા કાળે) જ્યારે કેઈપણ રીતે કષ્ટથી મનુષ્યભવ પામે છે, ત્યારે પણ હાથરહિત (ઠુંઠા) અને વામણું થાય છે. તથા જિનશાસનના બેધ (જ્ઞાન) સ્વરૂપ અને સકલ દુઃખ વિનાશક બધિ (સમકિત) અત્યંત દુર્લભ થાય છે. કારણ કે એકવાર બેધિ પ્રાપ્ત થવા છતાં તે નાશ થયા પછી અનંત સંસારી પણ થાય છે. અહીં બ્રહ્મચર્ય શબ્દ મૈથુનવિરતિને વાચક છે, અને સામાન્યથી સંયમવાચક પણ છે. [૧૨૨] सुट्ट्यरं नासंती, अप्पाणं जे चरित्तपब्भट्ठा । गुरुजण वंदावंती, सुस्समण जहुत्तकारिं च ॥१२३॥ Page #115 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] 'सुदठुयति । सुतरां नाशयन्त्यात्मानं सन्मार्गात् , के ? ये चारित्रात् प्रकर्षण भ्रष्टाःअपेताः सन्तः 'गुरुजन' गुणस्थसाधुवर्ग 'वन्दयन्ति' कृतिकर्म कारयन्ति । किंभूतं गुरुजनम् ? शोभनाः श्रमणा यस्मिन् स सुश्रमणस्तम् , अनुस्वारलोपोऽत्र द्रष्टव्यः, तथा यथोक्त क्रियाकलापं कर्तुं शीलमस्येति यथोक्तकारी तं चेति गाथार्थः ॥१२३।। ચારિત્રથી ભ્રષ્ટ બનેલા જે પાસસ્થાદિ, સુસાધુઓવાળા, યક્ત ક્રિયાસમૂહને કરનારા અને ગુણમાં રહેલા (ગુણી) એવા સાધુસમુદાયને વંદન કરાવે છે, તેઓ આત્માને સન્માર્ગથી સારી રીતે પતિત કરે છે. [૧૨૩] एतेषामभ्युत्थानादौ प्रायश्चित्तमाह अहछदस्सन्भुट्ठाणंजलि करणेसु हुँति चउगुरुआ। अण्णेसुं चउलहुआ, एवं दाणाइसु वि णेयं ॥१२४॥ 'अहछंदस्स'त्ति । यथाछन्दस्याभ्युत्थानाञ्जलिकरणयोर्भवन्ति प्रत्येकं चत्वारो गुरुकाः प्रायश्चित्तम् । तत्राभ्युत्थानं षोढा-अभिमुखोत्थानम् १, आसनोपढौकनम् २, किं करोमीति भणनम् ३, धर्मच्युतस्य पुनर्धर्म स्थापनारूपमभ्यासकरणम् ४, अभेदरूपाऽविभक्तिः ५, एतत्पश्चपदरूपः संयोगश्च ६ इति । तत्राभिमुखोत्थानादिपञ्चके कृतेऽभ्यासकरणे पुनः सामर्थ्य सति अकृते प्रायश्चित्तम् । अञ्जलिकरणमपि षोढा-पञ्चविंशत्यावश्यकयुक्तं वन्दनम् १, शिरसा प्रणामकरणम् २, एकस्य द्वयोर्वा हस्तयोर्योजनम् ३, बहुमानरसभरेण सरभसं 'नमो खमासमणाणं' इति भणनम् ४, निषद्याकरणम् ५, एतेषां पदानां योगश्च ६, एतेषु सर्वेष्वपि कृतेषु प्रायश्चित्तम् । 'अन्येषु' पार्श्वस्थादिषु नवसु गृहग्थसहितेषु कृतिकर्माञ्जलिकरणयोः प्रत्येक चतुर्लघुकाः प्रायश्चित्तम् । एवं दानादिष्वपि ज्ञेयम् , तथाहि-पार्श्वस्थादीनामशनादिदाने तेभ्यो वाऽशनादिग्रहणे चतुर्लघु, यतः पार्श्वस्थादय उद्गमादिदोषेषु वर्तन्तेऽतस्तेषां दाने तेऽतुमोदिता भवन्ति, तेषां च हस्ताद् ग्रहणे उद्गमादिदोषाः प्रतिसेविता भवन्तीति, उक्तञ्च-पासत्थोसन्नाणं, कुसीलसंसत्तनीअवासीणं । जे भिक्खू असणाई, दिज पडिच्छिन्ज वाऽऽणाई ॥१॥ उग्गमदोसाईआ, पासस्थाई जओ न वज्जति । तम्हा उ तव्विसुद्धिं, इच्छंतो ते विवजिजा ॥२॥ सूइज्जइ अणुरागो, दाणेणं पीइओ अ गहणं तु । संसगाया य दोसा, गुणा य इय ते परिहरिज्जा ॥३॥" पावस्थादीनां वस्त्रदाने तेषां हस्तात्प्रातिहारिकग्रहणे च चतुर्लघुकमेव । पावस्थादीनां वाचनादाने तेभ्यो वा वाचनाग्रहणे सूत्रे चतुर्लघु, अर्थ चतुर्गुरु । यथाछन्दानां सूत्रे चतुर्गुरु, अर्थ षड्लघु । अनेकदिनवाचनासु पुनः"सतरत्तं तवो होइ” इत्यादिक्रमेण प्रायश्चित्तवृद्धिरुपढौकते । पार्श्वस्थादिषु वाचनादानादानयोर्वन्दनकदुष्टसंसर्गादयोऽनेके दोषा इति ॥१२४॥ તેવાઓનું અભ્યસ્થાન આદિ (વિનય) કરવામાં પ્રાયશ્ચિત્ત કહે છે - યથાઈદને અભ્યસ્થાન અને અંજલિ કરવામાં પ્રત્યેકમાં ચતુણું પ્રાયશ્ચિત્ત છે. આ मत्युत्थान ७ ४१२ छे. (१) सामे आवे त्यारे । यः (२) मासन मा५'. (3) તમારું શું કાર્ય કરું? એમ પૂછવું. (૪) ધર્મથી પતિતને ફરી ધર્મમાં જોડવાને Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અભ્યાસ કરે, એટલે કે પરિચય કરવો, પ્રેરણા કરવી વગેરે. (૫) અભેદ રૂપ અવિભક્તિ (એકતા) કરવી (=તુલ્ય માનીને પરસ્પર વ્યવહાર કરવો). અને (૬) એ પાંચે પ્રકારોથી તેમની સાથે સંબંધ રાખો. આમ છતાં અભ્યથાન (=સામે આવે ત્યારે ઊભા થવું) વગેરે પાંચ કરવાથી અને છતી શક્તિએ અભ્યાસકરણ (=ધર્મથી પતિતને પુનઃ ધર્મમાં જોડવા પ્રયત્ન) ન કરવાથી પ્રાયશ્ચિત્ત આવે. અંજલિકરણ પણ છ પ્રકારે છે. (૧) પચીસ આવશ્યકથી યુક્ત દ્વાદશાવર્ત વંદન કરવું. (૨) મસ્તક નમાવીને પ્રણામ કરવા. (૩) એક કે બે હાથ જોડવા. (૪) અત્યંત બહુમાનના ભાવપૂર્વક હર્ષથી “નમો વમાસમrળ” કહેવું. (૫) આસન પાથરી આપવું, અને (૬) આ પાંચ પ્રકારોથી તેમની સાથે સંબંધ રાખવે. - આ બધા પ્રકારે (વિનય) કરવામાં પ્રાયશ્ચિત્ત આવે. ગૃહસ્થ સહિત પાર્થસ્થ આદિ નવને વંદન અને અંજલિ કરવામાં પ્રત્યેકમાં ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે. એ પ્રમાણે દાનાદિમાં પણ જાણવું. તે આ પ્રમાણે –પાશ્વસ્થ આદિને અશનાદિ આપવામાં અને તેમનું અશનાદિ લેવામાં ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે. કારણ કે પાશ્વસ્થ વગેરે ઉદગમાદિ દેશોનું સેવન કરનારા હોય છે. આથી તેમને આપવામાં તે દેનું અનુમદન થાય, અને તેમની પાસેથી લેવામાં ઉદ્દગમાદિ દોનું સેવન થાય. (નિ. ઉ. ૧૫ ગા. ૪૯૬૯, ૪૯૭૪, ૪૯૭૫ માં) કહ્યું છે કે “પાર્શ્વસ્થ, અવસાન, કુશીલ, સંસા અને નિત્યવાસીઓને જે સાધુ અશનાદિ આપે કે તેમની પાસેથી અનાદિ લે તેને આજ્ઞાભંગ વગેરે દોષ લાગે, કારણ કે (૧) પાશ્વસ્થ વગેરે ઉદ્દગમાદિ દોષો છેડતા નથી. તેથી ચારિત્રની વિશદ્ધિને ઈછતા ભાઇઓએ તેમનો ત્યાગ કરવો જોઈએ. (૨) જે પાર્શ્વ આદિને આપે છે, તેને તેઓ પ્રત્યે અનુરાગ એ જણાઈ આવે છે, અને જે પાશ્વસ્થ આદિ પાસેથી લે છે, તેને પણ તેઓ પ્રત્યે પ્રીતિ છે એ જણાઈ આવે છે. કુસંસર્ગથી ઘણા દોષ પ્રગટ થાય છે, અને સુસંસર્ગથી ઘણુ ગુણે થાય છે, માટે તેમને ત્યાગ કરવો જોઈએ.” (૩) - પાર્થસ્થ આદિને વસ્ત્ર આપવામાં કે તેમની પાસેથી પ્રાતિહારિક (=ઉછીનું-પાછું આપવાની શરતે) પણ વસ્ત્ર લેવામાં ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે. પાર્થસ્થાદિને ભણાવવામાં કે તેમની પાસે ભણવામાં સૂત્રમાં ચતુર્લઘુ અને અર્થમાં ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત લાગે છે. યથાઈદને આશ્રયીને સૂત્રમાં ચતુર્ણ અને અર્થમાં વડલઘુ પ્રાયશ્ચિત્ત છે. અનેક દિવસે સુધી ભણવા-ભણાવવામાં “સાત રાત્રિ-દિવસ સુધી તપ પ્રાયશ્ચિત્ત આવે' વગેરે ક્રમથી પ્રાયશ્ચિત્ત વૃદ્ધિ થાય છે. પાર્થસ્થ આદિને ભણવા-ભણાવવામાં વંદન, કુસંગ વગેરે અનેક દેશે થાય છે. [૧૨૪]. * સાધના વેષમાં રહેલા પાર્શ્વસ્થ, અવસાન, કુશલ, સંસક્ત, યથાઈદ અને નિયતવાસી એ છે, સાધવેષ છેડી દેનારા સારૂપી, સિદ્ધપુત્ર અને પશ્ચાદ્ભુત એ ત્રણ, તથા ગૃહસ્થ એ દશ અવંદનીય છે. તેમાં યથાણંદ અંગે પૂર્વે કહી દીધું હોવાથી નવ બાકી રહે છે, Page #117 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ १०५ एवं पार्श्वस्थादयो न वन्दनीया इति स्थितम् । अथ सुविहितानामपि पार्श्वस्थादिसा. त्याऽवन्द्यत्वं स्यादिति प्रकटयन्नाह -- णिग्गमणभूमिवसइप्पमुहहाणे ठिआ उ एएसिं । गुणणि हिणो वि हु समणा, अवंदणिज्जा जओ भणियं ॥१२५॥ 'णिग्गमणभूमि'त्ति । निर्गमनभूमिर्यत्र ते निर्गच्छन्ति, वसतिः-उपाश्रयस्तत्प्रमुखस्थाने स्थिताः 'एतेषां' पार्श्वस्थादीनां गुणनिधयोऽपि श्रमणा अवन्दनीया भवन्ति संसर्गदोषात् , यतो भणितमावश्यके ।।१२५॥ આ પ્રમાણે પાશ્વસ્થ આદિ વંદનીય નથી એ નકકી થયું. હવે પાર્થસ્થાદિના સંગથી સુવિહિત સાધુઓ પણ અવંદનીય બને તે જણાવે છે : પાર્થસ્થાદિના નીકળવાના સ્થાનમાં અને ઉપાશ્રય વગેરે રહેવાના સ્થાનમાં રહેલા ગુણભંડાર પણ સુસાધુઓ સંસર્ગના દોષથી અવંદનીય બને છે. કારણ કે આવશ્યક (4हन अध्ययन) मा (न्य प्रमाणे) छु छ. [१२५] . असुइटाणे पडिआ, चपगमाला ण कीरई सीसे ।। पासत्थाइट्ठाणेसु वट्टमाणा तह अपुज्जा ॥१२६॥ 'असुइट्ठाणे'त्ति । यथा 'अशुचिस्थाने' अमेध्यस्थाने पतिता चम्पकमाला स्वरूपतः शोभनाऽपि सती अशुचिस्थानसंसर्गान्न क्रियते 'शीर्षे' मस्तके, पार्श्वस्थादिस्थानेषु वर्तमानाः साधवस्तथा 'अपूज्याः' अवन्दनीयाः । पार्श्वस्थादीनां स्थानानि वसतिनिर्गमनभूम्यादीनि परिगृह्यन्ते, अन्ये तु शय्यातरपिण्डाद्युपभोगलक्षणानि व्याचक्षते, तत्संसर्गात् पार्श्वस्थादयो भवन्ति, न चैतानि सुष्ठु घटन्ते तेषामपि तद्भावापत्तेश्चम्पकमालोदाहरणोपनयस्य च सम्यगटमानत्वादिति । अत्र कथानकम्-“एगो चपगपिओ कुमारो चंपयमालाए सिरे कयाए आसगओ वच्चति, आसेण उद्धृअस्स सा चंपगमाला अमेज्झे पडिआ, गिण्हामि त्ति अमेझ दळूण मुक्का, सो अ चंपएहि विणा धितिं ण लब्भइ तहावि ठाणदोसेण मुक्का । एवं चंपयमालाथाणीया साहूँ, अमेज्झथाणीया पासस्थादओ, जो विसुद्धो तेहिं सम मिलति संवसति वा सो वि परिहरणिज्जो ।” त्ति ॥१२६।। જેમ ગંદા સ્થાનમાં પડેલી ચંપકમાળા સ્વરૂપથી સારી હોવા છતાં અપવિત્ર સ્થાનના સંગથી તે મસ્તકે ધારણ કરવા લાયક રહેતી નથી, તેમ પાર્શ્વસ્થ આદિના સ્થાનમાં રહેલા સાધુઓ પણ અવંદનીય બને છે. પ્રશ્ન - પાર્થસ્થ આદિનાં સ્થાન કયાં છે ? ઉત્તર :- વસતિમાંથી નીકળવાની જગ્યા વગેરે પાર્શ્વસ્થ આદિનાં સ્થાનો સમજવાં. બીજાઓ “શય્યાતરપિંડ આદિને ઉભેગ કરો” તેને પાર્થસ્થ આદિનાં સ્થાને કહે છે. પણ તે સ્થાનના સંસર્ગથી તે તેઓ પાશ્વસ્થ વગેરે જ બને, તેથી (શય્યાતરપિંડ વગેરે) સ્થાને તત્ત્વથી ઘટતાં નથી, ગુ. ૧૪ Page #118 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કારણ કે તે (શય્યાતરપિંડાદિને ઉપગ વગેરે) સ્થાનેથી તે સુવિહિત સાધુઓને પણ પાશ્વસ્થાદિ ભાવની પ્રાપ્તિ થાય છે, અર્થાત્ તેઓ પણ પાર્થસ્થ વગેરે બની જાય છે. એથી ચંપકમાળાના દષ્ટાંતને ઉપનય પણ તત્ત્વથી ઘટી શકે નહિ. - અહીં આ કથા છે --ચંપકપ્રિય એક કુમાર ચંપકમાલાને મસ્તકે ધારણ કરીને અશ્વ ઉપર બેસીને જાય છે. અશ્વ કરવાથી ઉછળેલા એવા તેની ચંપકમાળા વિષ્કામાં પડી. માળા લઈ લઉં એમ વિચાર કર્યો. પણ વિઝા લાગેલી જોઈને મૂકી દીધી. તે ચંપકકુમાર પુષ્પો વિના શાંતિ પામતું નથી. તે પણ સ્થાનદેષના (અશુચિના) કારણે ચંપકમાળાને મૂકી દીધી. આને ઉપનય આ પ્રમાણે છે :-ચંપકમાળા તુલ્ય સાધુએ અને વિષ્ઠા તુલ્ય પાસસ્થાને છે. તેથી જે વિશુદ્ધ પણ સાધુ વિષ્ઠા તુલ્ય પાસાદિની સાથે भणे , २२ ते ५ त्याग ४२१। योग्य भने छे. [१२६] अधिकृतार्थप्रसाधनायैव दृष्टान्तान्तरमाह पक्कणकुले वसंतो, सउणीपारो वि गरहिओ होइ । इय गरहिआ सुविहिया, मज्झि वसंता कुसीलाणं ॥१२७॥ ... 'पक्कणकुले'त्ति । इयं च गाथा यद्याप प्रागपि व्याख्याता तथापि स्थानानुसारेण सम्प्रत्यपि व्याख्यायते-'पक्कणकुलं' गर्हितकुलं तस्मिन् पकणकुले वसन् पारं गतवानिति पारगः शकुन्याः पारगः शकुनीपारगः, असावपि 'गर्हितो भवति' निन्द्यो भवति, शकुनीशब्देन चतुर्दशविद्यास्थानानि परिगृह्यन्ते, 'इय' एवं गर्हिताः 'सुविहिताः' साधवो मध्ये वसन्तः 'कुशीलानां' पार्श्वस्थादीनाम् । अत्र कथानकम् - "एगस्स धिज्जाइअस्स पंच पुत्ता सउणीपारगा। 'तत्थेगो मरुगो एगाए दासीए संपलग्गो, सा मज्जं पियति, इमो ण पियति, तीए भन्नइ-जइ तुम पियसि तो णे सोहणा रती होज्जा, इहरा विसरिसो संजोगो त्ति, एवं सो बहुसो भणेतीए पाइओ, सो पढम पच्छन्नं पियति, पच्छा पायर्ड पिबिउमाढत्तो, पच्छा अतिप्पसंगेणं मंसासेवी संवुत्तो, पक्कणेहिं सह लोट्टेउमाढत्तो, तेहिं चेव सह क्खाइ पिबति संवसति य, पच्छा पिउणा सयणेण य सव्वबज्झो अप्पवेसो कओ। अन्नया सो पडिलग्गो, बितिओ से भाया सिणेहेण तं कुडिं पविसिऊण पुच्छति देति य से किंचि, सो पिउणा 'उवलंभिऊण निच्छूढो । ततिओ बाहिरपाडए ठिओ पुच्छइ विसज्जेइ से किंचि, सो वि णिच्छूढो । चउत्थो परंपरएण दवावेइ सो वि णिच्छूढो । पंचमो गंधं पि णेच्छइ । तेण मरुएण करणं च पडिऊण सव्वस्स घरस्स सो सामी कओ, इयरे चत्तारि वि बाहिरा कया लोगगरहिया य जाया, एस दिठंतो । उवणओ से इमो-जारिसा पक्कणा तारिसा पासत्थादी, जारिसो धिज्जाइओ तारिसो आयरिओ, जारिसा पुत्ता तारिसा साहू, जहा ते निच्छुढा एवं णिच्छुभंति कुसीलसंसगि करिता गरहिआ य पवयणे भवंति, जो पुण परिहरइ सो पुज्जो साइअपज्जवसिअं णिव्वाणं पावइ"त्ति ॥१२७।। . Page #119 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्वये तृतीयोल्लासः ] પ્રસ્તુત વિષયની જ વિશેષ સિદ્ધિ માટે બીજુ દૃષ્ટાંત કહે છે: જો કે આ (૧૨૭ મી) ચાલુ ગાથા પહેલાં (પહેલા ઉલ્લાસની ૧૧૨ મી ગાથા તરીકે) જણાવી છે, તે પણ સ્થાન શૂન્ય ન રહે એ કારણે અહી પણ તે કહેવામાં આવે છે. નિ‘દ્યકુલમાં રહેનાર ચૌદ વિદ્યાના પારગામી પણ નિંદનીય બને છે. એ પ્રમાણે પાર્શ્વ સ્થાદિની સાથે રહેનારા સુસાધુઓ પણ નિંદનીય બને છે. અહીં કથા આ પ્રમાણે છેઃએક બ્રાહ્મણના પાંચ પુત્રો ચૌદ વિદ્યાના પારગામી હતા. તેમાંથી એક બ્રાહ્મણુ એક દાસીમાં આસક્ત બન્યા. તે દાસી મદ્ય પીએ છે. બ્રાહ્મણ મદ્ય પીતા નથી. તેથી દાસીએ તેને કહ્યુ: જો તુ દારૂ પીએ તે આપણા પ્રેમ ખરાબર થાય, અન્યથા આપણા સંબધ રસ (પ્રીતિ) વિનાના થાય. આમ તેણે અનેકવાર કહીને તેને મદ્ય પીવડાવ્યું. પહેલાં તા તે છૂપી રીતે પીવા લાગ્યા, પશુ પછી પ્રગટપણે પીવા લાગ્યા. પછી તેના અતિસ"ખ"ધથી (સેવનથી) માંસનુ... પણ સેવન કરનારા બન્યા. ચંડાળાની સાથે ફરવા લાગ્યા. પછી તા તેમની સાથે જ ખાય છે, પીએ છે અને રહે છે, તેથી તેના પિતાએ અને સ્વજનાએ તેને મધાથી (સ ંબંધથી) બહાર કર્યાં, અને ઘર વગેરેમાં પેસવા ન દીધા. તેથી એકવાર તે હતાશ બની ગયા ત્યારે તેના બીજા ભાઈ સ્નેહથી તેની ઝુપડીમાં આવીને તેને (જરૂરીયાત આઢિ) પૂછે છે અને કાંઈક ધનાદિ આપે છે. પિતાએ તેને (=ખીજા ભાઈને) પણ ઠપકો આપીને કાઢી મૂકયો. ત્રીજે ભાઈ બહાર શેરીમાં ઉભેા રહીને પૂછે છે અને કંઇક આપે છે. તેને પણ પિતાએ ઘર બહાર કાઢી મૂકશો. ચાથા ભાઈ પર પરાએ (=ત્રીજાએ દ્વારા) અપાવે છે. તેને પણ કાઢી મૂકયો. પાંચમા તે તેની ગંધ પણુ ઈચ્છતા નથી. તેથી તેના પિતા બ્રાહ્મણે ન્યાયાલયમાં (=કાટમાં) જઈને (સહી-સિક્કા સાથે) તેને ઘરના માલિક બનાવ્યેા. ખીજા ચારે પુત્રો બહાર કરાયા, તેથી લેાકમાં નિંનીય બન્યા. આ દૃષ્ટાંતનેા ઉપનય આ પ્રમાણે છે:-જેવા ચ'ડાલેા (કે હલકા માણસા) તેવા પાસ્થ વગેરે, જેવા પિતા બ્રાહ્મણ તેવા અહી. આચાય, અને જેવા પુત્રો તેવા સાધુએ જાણવા. જેમ તે પુત્ર બહાર કરાયા તેમ અહી કુશીલના સસ કરનારા સાધુઓને પણ બહાર કરાય છે, તેથી તે સંઘમાં નિંદનીય બને છે. પણ જે (કુશીલાદિના) ત્યાગ કરે છે, તે પૂજય બને છે, (અને ક્રમશ:) સાદિઅનંત એવા મેાક્ષને પામે છે. [૧૨૭] ननु कः पार्श्वस्थादिसंसर्गमात्राद् गुणवतो दोष: ? न हि काचमणिकैः सह प्रभूतकालमेकत्र agar agoणिः काचभावमुपैति स्वगुणप्राधान्यात्, न वा नलस्तम्ब इक्षुवामध्ये वसन्नपीसंसर्गतो मधुरत्वमुपयाति स्वदोषप्राधान्यात्, एवं गुणवानपि पार्श्वस्थादिसंसर्गे न गुणांस्त्यक्ष्यतीत्यत आह- भागदव्त्रं जीवो, कुसीलसंसग्गओ विणस्सिज्जा । rat विपसंगो, अओ णिसिद्धो सुविहिआणं ।। १२८ ।। [ શ્ Page #120 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'भावुगदव्य'ति । इह हि द्विविधानि द्रव्याणि भवन्ति-भाव्यानि अभाव्यानि च । तत्र भाव्यन्ते- स्वप्रतियोगिना स्वगुणैरात्मभावमापाद्यन्त इति भाव्यानि, तानि प्राकृतशैल्या भावु. कान्युच्यन्ते । अथवा प्रतियोगिनि सति तद्गुणापेक्षया तथाभवनशीलानि भावुकानि, ताच्छीलिक उकञ्प्रत्ययः, तद्विपरीतान्यभाव्यानि । तत्र जीवो भावुकद्रव्यमनादिकालीनपार्श्वस्थाद्या. चरितप्रमादभावनापाद्यविपरीतपरिणाम इति यावत् , स च तथाभूतः सन् कुशीलसंसर्गतो विनश्येत् , वैडूर्यनडादीनि त्वभावुकद्रव्याणीति न तद्दृष्टान्तोपष्टम्भेन जीवस्यापि संसर्गजस्वभावाननुविधायित्वमिति भावः । अपि च जीवोऽपि केवली तावदभाव्य एव । सरागास्तु पार्श्वस्थादिभिर्भाव्याः । सरागा अपि परिपाकप्राप्तयोगा उत्कृष्टज्ञानपरिणतिशालिनो यद्यप्यभाव्यास्तथाऽपि मध्यमदशावर्त्तिनो भाव्या एव । अतः स्तोकोऽपि तेषामालापमात्रादिलक्षणः संसर्गः सुविहितानां प्रतिषिद्धः ।।१२८।। પાર્થસ્થ આદિના સંસર્ગ માત્રથી ગુણવાનને કો દોષ થાય? વૈર્યમણિ કાચ જાણિઓની સાથે ઘણા કાળ સુધી એક સ્થળે રહેવા છતાં સ્વગુણની પ્રબળતાના કારણે કઈ કાચ બની જતો નથી, અથવા નલ નામના ઘાસનો ગુછ શેરડીના વાઢમાં (ખેતરમાં) સાથે રહેવા છતાં સ્વદોષની ઉગ્રતાના કારણે શેરડીના સંસર્ગથી મધુર બનતો નથી, તો ગુણ (સાધુ) પણ પાર્થસ્થ આદિના સંસર્ગમાં રહે તો ગુણેને કેમ છોડે ? ન છેડે, આ દલીલને ઉત્તર આપે છે: જગતમાં ભાગ્ય અને અભાવ્ય એમ બે પ્રકારનાં દ્રવ્યો હોય છે. (ભાવ્ય શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે–) જેને ભાવિત કરી શકાય અર્થાત્ પિતાનો (ભાવ્ય) વિધી તેના પિતાના દોષ કે ગુણેથી ભાવ્યને પોતાના ગુણદોષ પમાડી શકે, અર્થાત્ ભાગ્યને પોતાના જેવું બનાવી શકે, માટે તેને ભાવ્ય જાણો. પ્રાકૃત ભાષાની શિલીથી ભાવ્યને ભાવુક કહેવાય છે. (હવે સંસ્કૃત ભાષાની શૈલીથી પણ ભાવુક શબ્દની સિદ્ધિ કરે છે.) અથવા વિરોધી (સાથે) હોય ત્યારે વિધીના ગુણોની અપેક્ષાએ તેના જેવો બનવાના સ્વભાવવાળો તે ભાવુક છે. અહીં (મૂ ધાતુને) તરછીલ (=તે સ્વભાવ) એ અર્થમાં ૩ પ્રત્યય લાગ્યો છે. ભાવ્યથી વિપરીત તે અભાવ્ય જાણુ. આ બે પ્રકારમાં જીવ દ્રવ્ય ભાવુક દ્રવ્ય છે, એટલે કે અનાદિકાલથી પાશ્વસ્થ આદિએ આચરેલા પ્રમાદભાવ વડે વિપરીત (=અશુભ) પરિણામવાળો (પ્રમાદી) કરી શકાય તેવો છે, અર્થાત્ જીવ આ ભાવ્ય હોવાથી કુશીલના સંસર્ગથી વિનાશ પામે છે. વૈડૂર્યમણિ અને નડઘાસ વગેરે અભાવુક દ્રવ્ય છે. તેથી તેનું દૃષ્ટાંત ન ઘટે. તે દષ્ટાંતથી “જીવને પણ સંસર્ગથી અસર થતી નથી” એમ ન મનાય. તેમાં એટલું વિશેષ છે કે જીવ પણ કેવલી હોય તે તે અભાવ્ય જ છે. રાગી (છવાસ્થ) છે તે * ભાવુકની સંક્ષેપમાં વ્યાખ્યા આ પ્રમાણે છે જેના ઉપર બીજાના ગુણોની કે જેની અસર થાય, અર્થાત જે જેના સંબંધમાં આવે તેના જેવું બની જાય, તે ભાવુક. તેનાથી વિપરીત અભાવુક છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ मुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] પાર્થસ્થ આદિથી ભાવ્ય છે. જો કે રાગીઓમાં પણ જેઓ પરિપકવયોગવાળા અને ઉત્કૃષ્ટશાનની પરિણતિવાળા છે તેઓ અભાવ્ય છે, પણ મધ્યમકક્ષાવાળા છે તે ભાવ્ય જ છે. આથી સુસાધુઓને પાસસ્થા આદિને માત્ર આલાપ (એકવાર બાલવું) આદિ રૂ૫ છેડે પણ સંસર્ગ નિષેધેલ છે. [૧૨૮. भत्रैव संमतिमाह ऊणगसयभागेणं, बिंबाइं परिणमंति तब्भावं । लवणागराइसु जहा, वज्जेह कुसीलसंसगि ॥१२९॥ ___ 'ऊणग'त्ति । ऊनश्चासौ शतभागश्चोनशतभागो यावता शतभागोऽपि न पूर्यत इत्यर्थः, तेन तावतांशेन प्रतियोगिना सह संबद्धानीति प्रक्रमाद् गम्यते 'बिम्बानि' रूपाणि 'परिणमन्ति' आसादयन्ति तद्भावं लवणीभवन्तीत्यर्थः, लवणाकरादिषु यथाऽऽदिशब्दात् खण्डखादिकारसादिग्रहः, तत्र किल लोहमपि तद्भावमासादयति तथा पार्श्वस्थाद्यालापमात्रसंसाऽपि सुविहितास्तमेव भावं यान्त्यतो वर्जयत कुशीलसंसर्गिम् ।।१२९।। અહીંજ (આવશ્યક વંદન અધ્યયન ગા. ૧૧૧૮ની) સાક્ષી કહે છે: સોમા ભાગથી પણ ન્યૂન શક્તિવાળા વિરોધી પદાર્થની સાથે સંબંધવાળા થયેલાં ભાવુક દ્રવ્યે તેના જેવાં થાય છે. જેમકે મીઠાના ઢગલા આદિમાં પડેલાં અન્ય દ્રવ્ય ખારાં થઈ જાય છે. અહીં આદિ શબ્દથી ખાંડ, ખાદિકાને રસ વગેરે દ્રવ્ય સમજવાં. તેમાં (મીઠાના ઢગલા વગેરેમાં) લોઢું પણ તેના જેવું થઈ જાય છે, અર્થાત્ ખવાઈ જાય છે. તેમ પાર્શ્વ સ્થાદિના માત્ર આલાપ રૂપ સંસર્ગથી પણ સુસાધુઓ પાશ્વ સ્થાદિપણને પામે છે. આથી કુશીલના સંસર્ગને ત્યાગ કરો. [૧૨૯]. पुनरपि संसर्गिदोषप्रतिपादनायैवाह जह णाम महुरसलिलं, सागरसलिलं कमेण संपत्तं । पावइ लोणीभावं, मेलणदोसाणुभावेणं ॥१३०॥ 'जह णाम'त्ति । 'यथा' इत्युदाहरणोपन्यासः, 'नाम' इति निपातः, 'मधुरसलिलं' नदीपयः तत् लवणसमुद्रं 'क्रमेण' परिपाटया प्राप्त सत् 'प्राप्नोति' आसादयति 'लवणभावं' क्षारभावं मधुरमपि सत् मीलनदोषानुभावेन ॥१३०॥ एवं खु सीलवंतो, असीलवंतेहि मेलिओ संतो । पावइ गुणपरिहाणि, मेलणदोसाणुभावेणं ॥१३१॥ ___x आदिशब्दात् खाडखादिकारसादिग्रहः ॥ ५॥3ना स्थान रीमदीय आवश्यमा आदिवादात भाण्डखादिकारसादिग्रहः मेवे। ५४ छ. 'माहि' श६ना अर्थ समजयो नथा. शाम ५ તેનો અર્થ જોવા મળ્યો નથી, તો પણ અહીં ખાદિકા એટલે “ખારેક' અર્થ ઘટિત જણાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦3 [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ... 'एवं खुत्ति । खुशब्दोऽवधारणे, एवमेव शीलमस्यास्तीति शीलवान् स खलु 'अशीलवद्भिः' पार्श्वस्थादिभिः सार्द्ध मिलितः प्राप्नोति' आसादयति गुणाः-मूलोत्तरगुणलक्षणास्तेषां परिहाणिस्ताम् , तथैहिकांश्वापायांस्तत्कृतदोषसमुत्थान् मीलनदोषानुभावेनेति ॥१३॥ પુનઃ પણ એ જ સંસર્ગ દષને જણાવવા માટે કહે છે – જેમ નદીનું પાણી મધુર હોવા છતાં ક્રમશઃ લવણસમુદ્રમાં મળી જવા રૂપ દોષના પ્રભાવથી ખારુ બની જાય છે, તે જ પ્રમાણે અશીલવાન પાર્શ્વ સ્થાદિ સાથે મળેલ શીલવાન (પણ) સાધુ મીલનરૂપ દોષના પ્રભાવથી મૂલગુણ–ઉત્તરગુણેની હાનિને પામે છે. તથા તેઓના સંસર્ગથી થતા તે તે દેથી થનારા આલેક સંબંધી પણ ઘણું અનર્થોને પામે છે. [૧૩૦–૧૩૧]. - ચતવત્ત – खणमवि ण खमं काउं, अणाययणसेवणं सुविहियाणं । हंदि समुद्दमुवगयं, उदयं लोणतणमुवेइ ॥१३२॥ .. 'खणमवि'त्ति । लोचननिमेषमात्रः कालः क्षणोऽभिधीयते, तं क्षणमप्यास्तां तावन्मुहूर्तो न्यो वा कालविशेषः 'न क्षम' अयोग्य 'कर्तु' निष्पादयितुम् , अनायतनं-पार्श्वस्थाद्यनायतनं તરથ સેવનં-મકર, કામ્ સુવિદિતાનામ્, શિમ્ ? ફુલ્ચત માત્- િરૂત્યુત્તરને 'समुद्रमतिगतं' लवणजलधिं प्राप्तमुदकं मधुरमपि सत् 'लवणत्वमुपैति' क्षारभावं याति । एवं सुविहितोऽपि पार्श्वस्थादिदोषसमुदं प्राप्तस्तद्भावमाप्नोति, अतः परलोकार्थिना तत्संसर्गिस्त्याज्येति। ततश्च व्यवस्थितमिदम्-येऽपि पार्श्वस्थादिभिः साद्ध संसर्गि कुर्वन्ति तेऽपि न वन्दनीयाः, सुविहिता एव वन्दनीया इति ॥१३२॥ આ પરિસ્થિતિ હોવાથી પાર્શ્વ સ્થાદિના જ અનાયતનનું એક ક્ષણ પણ સેવન કરવું એ જે સુવિહિત સાધુને ચગ્ય નથી, તે પછી મુહૂર્ત કે અન્ય કેઈ વિશેષ કાળની તે વાત જ ક્યાં રહી? કારણકે જેમ લવણસમુદ્રમાં મળેલું મધુર પણ જળ ખારું બની જાય છે, તેમ સસાધુ પણ પાર્થસ્થાદિના દોષારૂપ સમુદ્રમાં ભળીને તેના જેવું (દોષિત) બની જાય છે. આથી પરલોકના અથએ તેવાઓને સંગ છેડ જોઈએ. આ વર્ણનથી એ નક્કી થયું કે જેઓ પાશ્વસ્થાપિની સાથે સંગ કરે છે, તેઓ પણ વંદનીય નથી. સુવિહિતે (સુસાધુઓ) જ વંદનીય છે. અહીં ક્ષણ એટલે આંખના પલકારા (નિમેષ) જેટલે કાળ એમ સમજવું. [૧૩૨]. સારા માણસે જ્યાં એકઠા થતા હોય કે રહેતા હોય તેવા ઉપાશ્રયાદિ ધર્મસ્થાનને આયતન કહેવાય. ખરાબ માણસ જ્યાં એકઠા થતા હોય કે રહેતા હોય તેવા સ્થાનને અનાયતન કહેવાય છે. માથી પાર્થસ્થાદિનાં સ્થાને અનાયતન છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये तृतीयोल्लास : ] अत्र कश्चिदाह नणु वंदणिज्जयाए, सुविहिअभावो ण जुज्जए अंगं । जं सो छउमत्थाणं, दुन्नेयो लिंगमिय अंगं ॥ १३३ ॥ ; ''ति । ननु वन्दनीयताया अङ्गं सुविहितभावो न युज्यते, 'यत्' यस्मात् 'सः' सुविहितभावः 'छद्मस्थानाम्' अनुपहतघातिकर्मणां दुर्ज्ञेयः, अयं सुविहितोऽसुविहितो वेत्यन्तर्गतभावस्य दुखगमत्वाद् । अयं भावः - वन्दनीयत्वं तावदिष्ट साधनवन्दनकत्वम्, तज्ज्ञानं च पुरोवर्त्तिन्यवश्यमपेक्षितम्, अन्यथा पुरोवर्त्तिनि वन्दनप्रवृत्त्यसिद्धेः । तत्र च प्रमाणगवेषणायां न तावत्सुविहितभावोऽनुमानतयाऽङ्ग गमकमित्यर्थः, अनवगतत्वाद्धेतोश्च निश्चितस्यैव साध्यसिद्धिक्षमत्वात् नापि प्रत्यभिज्ञानतया, यतो यद्धर्मावच्छेदेन प्रत्यभिज्ञाविधेयमनुभूतं पुरोवर्त्तिनि तद्धर्मज्ञानमेव प्रत्यभिज्ञानरूपं प्रमाणमित्यस्माकमभ्युपगमः, यथा -- ' -- "पयोऽम्बुभेदी हंसः स्यात्" इतिवाक्यात् पयोऽम्बुभेदित्वावच्छेदेन हंसपदवाच्यत्वानुभवे सति पुरोवर्त्तिनि पयोऽम्बुभेदित्वज्ञानं हंसपदवाच्यत्वप्रत्यभिज्ञायाम्, व्यवस्थितं चैतदाकरे, तदिह सुविहितो वन्दनीय इतिवाक्यात्सुविहितत्वावच्छेदेन वन्दनीयत्वानुभवात्पुरोवर्त्तिनि सुविहितत्वज्ञानं वन्दनीयत्वे प्रमेये प्रत्यभिज्ञारूपतयाऽऽश्रयणीयं स्यात्तदपि दुर्लभमेवेति । इति हेतोः 'लिङ्ग' रजोहरपतग्रहगोच्छकादिधरणलक्षणमङ्गम्, तस्य सुप्रतीतत्वात् । 'अयं वन्दनीयः, लिङ्गधारित्वात्, अयं लिङ्गधारी अतो वन्दनीयः' इत्यनुमानप्रत्यभिज्ञानयोरबाधितप्रसरत्वात् । एवं प्रवृत्त्यङ्गतयाऽपि लिङ्गमेवादरणीयं न तु सुविहितभावो दुखगमत्वात् । भवति चेष्टसाधनतावच्छेदकतया प्रवृत्यङ्गमपि तदेव, पुरोवर्त्तिनीष्टसाधनतावच्छेदकज्ञानस्य प्रवर्त्तकत्वात् । अत एवेदं रजतमिति - ज्ञानस्य रजतप्रवृत्तौ हेतुत्वात् अन्ययाख्यातिसिद्धेस्तत्र तत्र प्रदर्शितत्वादिति द्रष्टव्यम् || १३३ ।। (मा वर्णन सांलजीने) वाही पूर्वपक्ष १२ : [ १११ સુવિહિતા જ વંદનીય છે” એમ ઉપર કહ્યું. તેના અથ એ થયેા કે જેનામાં सुविहितपाशु (सुसाधुता) होय ते वहनीय छे, मेथी वहनीयतानु अंग (अ) સુવિહિતભાવ થયેા. પણ વિચારતાં આ કથન યાગ્ય નથી, વંદનીયતામાં કારણ સુવિહિત ભાવ ક્યો તે ઘટતું નથી. કારણકે છદ્મસ્થાને સુનિહિતલાવ દુÌય છે, અર્થાત્ જેને ઘાતી કર્મના ક્ષય થયા નથી, તેવા જીવાને આ સુવિહિત છે કે અસુવિહિત છે ? એમ તેના અંતઃકરણના ભાવ જાણવા મુશ્કેલ છે. ભાવા -જેનું વંદન ઇષ્ટસાધન છે, તે વંદનીય છે. અર્થાત્ જેને વંદન કરવાથી ઈષ્ટની સિદ્ધિ થાય તે વંદનીય છે. આથી આનું વંદન ઈષ્ટસાધન છે, એવુ' જ્ઞાન સામે રહેલ વંદન કરનારમાં હાવુ· અવશ્ય જરૂરી છે, અન્યથા તે વ્યક્તિ વંદનની પ્રવૃત્તિ કરી શકે નહિ. વળી સુવિહિતભાવ વંદનીયતાનું અંગ (કારણ) છે કે નહિ ?તે વિષયમાં પ્રમાણને આશ્રયીને વિચારવામાં આવે તે સુવિહિતભાવ અનુમાનથી (‘આ વંદનીય છે' એમ) એક Page #124 -------------------------------------------------------------------------- ________________ 35 ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते થતા નથી, અર્થાત્ અનુમાન પ્રમાણથી સુવિહિતપણું વંદનીયપણાની સિદ્ધિ કરતું નથી. કારણકે તેમાં હેતુનુ' જ્ઞાન થતુ નથી. અનુમાન પ્રમાણમાં નિશ્ચિત (નિર્દોષ) હેતુ જ સાધ્યની સિદ્ધિ કરે છે. એ રીતે પ્રત્યભિજ્ઞાનથી પણ સુવિહિતભાવ ‘આ વંદનીય છે’ એમ બાધક બનતા નથી. કારણ કે પૂર્વે જે નિયતધમ વડે પ્રત્યભિજ્ઞાનથી જ્ઞેય વસ્તુના અનુભવ કર્યાં હતા, તે ધર્મનું જ્ઞાન સામે રહેલ તે વ્યક્તિમાં થાય એ જ પ્રત્યભિજ્ઞાન પ્રમાણ છે એવા અમારા સિદ્ધાન્ત છે, જેમકે દૂધમાંથી પાણીના ભેદ કરે તે હસ હાય’ એ વાકયથી દૂધ-પાણીના ભેદ કાર હુંસપનું વાચ્ય છે, એવું અનુભવ જ્ઞાન થતાં હુ‘સપદ વાચ્ય હ`સની પ્રત્યભિજ્ઞા (અર્થાત્ આ હંસ છે એવુ' જ્ઞાન) થવામાં સામે રહેલ વ્યક્તિમાં “આ દૂધ-પાણીના ભેદ કરનાર છે” એવું જ્ઞાન થવું જરૂરી છે. આ વિષયના નિર્ણય આકરમાં (એટલે કે પ્રમાણનય તત્ત્વાલાક ગ્રન્થની પરિ. ૩, સૂત્ર ૫ વગેરેની ટીકામાં) કર્યાં છે. તે પ્રમાણે અહીં આ વંદનીય છે’ એ વાકથથી સુનિતિપણારૂપ નિયતધર્મથી વંદનીયપણાના અનુભવ થવાથી વંદનીયપણારૂપ જ્ઞેયમાં (અર્થાત્ આ વંદનીય છે, એવું જ્ઞાન થવામાં) સામે રહેલ વ્યક્તિમાં સુવિહિતપણાનુ જ્ઞાન પ્રત્યભિજ્ઞા રૂપે થવુ જોઈએ. પણ તે પાર્શ્વ સ્થાદિમાં દુ`ભ છે. એમ પ્રત્યભિજ્ઞાન પ્રમાણુ પણ નિરર્થક છે. આથી રોહર, ગુચ્છા, પાત્ર વગેરે ‘લિંગને ધારણ કરવુ” એ વંદનીયતામાં કારણ છે. કારણ કે તે સહેલાઇથી (પ્રત્યક્ષ) જાણી શકાય છે. અહી' અનુમાન આ રીતે થઈ શકે:.. વંદનીય છે” કારણ કે × લિંગધારી છે, લિંગધારી છે માટે વંદનીય છે.” ઇત્યાદિ. આમ અનુમાન અને પ્રત્યભિજ્ઞા પણ સુખ પૂર્ણાંક થઈ શકે છે. માટે વંદનપ્રવૃત્તિનું કારણ લિંગ જ માનવુ જોઇએ, નહિ કે સુવિહિત ભાવ. કારણ કે સુવિહિતભાવ જાણવા દુષ્કર છે. ઈસાધનતાના નિર્ણય કરાવનાર હાવાથી વંદનપ્રવૃત્તિમાં કારણ પણ લિંગ જ છે. કારણ કે સામી વ્યક્તિ (વ`દારૂ)માં ઈષ્ટસાધનતાના નિયતધર્મનું જ્ઞાન વંદનની પ્રવૃત્તિ કરાવે છે. આથી જ છીપમાં ‘આ રજત છે’ એવુ જ્ઞાન રજતમાં પ્રવૃત્તિ કરાવનાર + છે. તેથી જ તે તે સ્થળે (પ્રમાણનયતત્ત્વાલેાક વગેરે ગ્રન્થામાં) “અન્યથાખ્યાતિની સિદ્ધિ કરેલી છે. આ પ્રમાણે (સૂક્ષ્મ દૃષ્ટિથી) સમજવું. [૧૩૩] * આ અનુમાન વાકય છે. × આ લિધારી છે માટે વંદનીય છે' એ પ્રત્યભિજ્ઞાવાકય છે, અને એ વાકયમાં આ લિંગધારી છે' એ પ્રત્યભિજ્ઞા છે. + ટીકામાં આવેલા અમુક શબ્દોના અર્થ આ પ્રમાણે છે.:- ફ્દસ્થ (મોક્ષાવે) સાધનમ્ । દસાધન ચન્દ્રને યસ્ય | યુદ્ધર્માવ છેવેન=પદ્ધર્મનિયમનેન । પ્રત્યમિસાવિધેય-પ્રમિાસાધ્ય ॥ પ્રમેયેસાથે (જ્ઞેયે) * જે વસ્તુ જેવા સ્વરૂપે હોય તે વસ્તુનું તે રૂપે જ્ઞાન ન થતાં અન્યથારૂપે થાય, તેને અન્યથા ખ્યાતિ કહે છે. અન્યથા=અન્યવેળા યાતિઃ=જ્ઞાન'। જેમકે શુક્તિમાં રજતનું જ્ઞાન. શુક્તિમાં રજતત્વના ભ્રમથી રજાના અથી શુક્તિને લેવા પ્રયત્ન કરે છે. આ અન્યથા ખ્યાતિ છે. ખ્યાતિના આત્મજ્ઞાતિ વગેરે અનેક ભેદો છે, તેના વિસ્તૃત ખાધ માટે જુએ પ્ર. ન. પ. ૧ સૂત્ર ૧૧ ની ટીકા Page #125 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] उक्तार्थे संमतिमाह मुविहिअ दुबिहियं वा, णाहं जाणामि हं खु छउमत्थो । लिंगं तु पुआयामी, तिगरणसुद्धण भावेणं ॥१३४॥ 'सुविहिय'त्ति । शोभनं विहितम्--अनुष्ठानं यस्यासौ सुविहितस्तम् , अनुस्वारलोपोऽत्र द्रष्टव्यः, दुर्विहितस्तु पावस्थादिस्तं दुर्विहितं वा 'नाहं जानामि' नाहं वेद्मि, यतोऽन्तःकरणशुद्धथशुद्धिकृतत्वं सुविहितदुर्विहितत्वम् , परभावस्तु तत्त्वतः सर्वज्ञज्ञानविषयः, 'अहं खु छउमत्थोत्ति अहं पुनश्छद्मस्थः, अतः 'लिङ्गमेव' रजोहरणगोच्छपतद्ग्रहधरणलक्षणं 'पूजयामि' वन्दे इत्यर्थः 'त्रिकरणशुद्धेन भावेन' वाकायशुद्धेन मनसेत्यर्थः ।।१३४॥ હવે વાદી પિતાના પક્ષની પુષ્ટિ માટે ઉક્ત વિષયમાં આવશ્યક વંદનાધ્યયનની ગા. ૧૧૨૨ ની સાક્ષી આપે છે : જેનું અનુષ્ઠાન સારું છે તે સુવિહિત છે.” પાર્થસ્થ વગેરે વિહિત છે. (શિષ્ય કહે છે કે, સુવિહિતને કે દુર્વિહિતને હું જાણતો નથી. કારણ કે સુવિહિતપણું અને દુર્વિહિતપણું અંતઃકરણની શુદ્ધિથી અને અશુદ્ધિથી છે, અને આ અન્યને ભાવ જાણ તે પરમાર્થથી સર્વજ્ઞના જ્ઞાનને વિષય છે. હું તે છવસ્થ છે, તેથી હું રહરણ, ગુચ્છા, અને પાત્રને ધારણ કરવા રૂપ લિંગને ત્રિકરણ શુદ્ધિથી એટલે કે વચન અને કાયાથી શુદ્ધ મનવડે વંદન કરું છું. [૧૩૪ एतनिराकर्तुमाह एयमजुत्तं जम्हा, वभिआरेणं ण लिंगमवि अंग । जं भणियमिणं लिंगाभिणिवेसणिरासमहिगिच्च ॥१३५॥ 'एयमजुत्त'ति । एतदयुक्तं यल्लिङ्गमेव वन्दनीयतायां प्रवृत्तौ वाङ्गमिति, यस्माल्लिङ्गमपि व्यभिचारेण नाङ्गमिति; न हि 'अयं वन्दनीयः, लिङ्गवत्त्वात्' इत्यनुमानं संभवति, निवेषु व्यभिचारात , तत्रं लिङ्गसत्त्वेऽपि वन्दनीयत्वस्याभावात् , अत एव लिङ्गवत्त्वावच्छेदेन वन्दनीयत्वज्ञानं न संभवतीति 'अयं लिङ्गवानतो वन्दनीयः' इति प्रत्यभिज्ञानमप्यसम्भवि, अत एव च लिङ्गवत्त्वं नेष्टसाधनतावच्छेदकमपीति 'अयं लिङ्गवान्' इति ज्ञानमपि नेष्टसाधनतावच्छेदकप्रकारकं सत् प्रवृत्तिनिर्वाहकमिति । अत्रार्थे संमतिमाह-यद् भणितमिदं लिङ्गस्य योऽभिनिवेश:लिङ्गमेव वन्दनीयताङ्गमित्याकारो योऽसद्महस्तन्निरासं 'अधिकृत्य' अभिप्रेत्य ॥१३५॥ जइ ते लिंग पमाणं, वंदाही णिहए तुमं सव्वे । एए अवंदमाणस्स लिंगमवि अप्पमाणं ते ॥१३६॥ 'जइ तेत्ति । 'यदि' इत्ययमभ्युपगमप्रदर्शनार्थः 'ते' तव 'लिङ्ग' द्रव्यलिङ्गम् , अनु. स्वारोऽत्र लुप्तो द्रष्टव्यः, प्रमाणं वन्दनकरणे इत्थं तर्हि बन्दस्व 'निहवान्' जमालिप्रभृतीन् त्वं 'सर्वान्' निरवशेषान् , द्रव्यलिङ्गयुक्तत्वात्तेषामिति । अथैतान् मिथ्यादृष्टित्वान्न वन्दसे થ. ૧૫ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते त्वम् , ननु एतान् द्रव्यलिङ्गयुक्तानपि 'अवन्दमानस्य' अप्रणमतो लिङ्गमप्यप्रमाणं तव वन्दनપ્રવૃત્તાવતિ શરૂદ્દા હવે વાદીના પૂર્વ પક્ષનું સમાધાન કરે છે - વંદનીયપણામાં કે વંદનક્રિયામાં લિંગને જ કારણ માનવું, એ અયુક્ત છે. કારણ કે લિંગ (હેતુ) પણ વ્યભિચારી છે. તેથી “આ વંદનીય છે, કારણ કે તેમાં લિંગ છે” એવું અનુમાન થઈ શકશે નહિ. કારણ કે નિહનામાં વ્યભિચાર છે. નિદ્ધમાં લિંગ હોવા છતાં વંદનીયપણું નથી. આથી જ તમે કહ્યું તેમ લિંગના જ્ઞાનથી વંદનીયતાનું જ્ઞાન થતું નથી. તેથી “આ લિંગધારી છે માટે વંદનીય છે” એમ પ્રત્યભિજ્ઞા પણ થઈ શકે નહિ. આથી જ લિંગ ઈષ્ટસાધનતાનો નિર્ણય કરાવનાર પણ નથી. આથી આ લિંગઘારી છે એવું જ્ઞાન પણ ઈટસાધનતાને નિર્ણય કરાવીને વંદનમાં પ્રવૃત્તિ કરાવનાર બનતું નથી. આ વિષયમાં વન્દનઆવ, ગા. ૧૧૨૩ ની સાક્ષી પૂર્વક “લિંગ જ વંદનીયતાનું કારણ છે” એવા કદાગ્રહનું નિરાકરણ કરતાં કહે છે કે- જે વંદન કરવામાં તારે દ્રવ્ય લિંગ પ્રમાણ છે તે તું જમાલી વગેરે નિહોને વંદન કર ! કારણ કે તે બધા દ્રવ્ય સિંગધારી છે. છતાં જે તું તેઓ મિથ્યાષ્ટિ હેવાથી વંદન નથી કરતે, તે દ્રવ્યલિંગધારીને પણ વંદન નહિ કરનાર તને વંદનપ્રવૃત્તિમાં લિંગ પ્રમાણભૂત નથી એ તારી પ્રવૃત્તિથી જ તું જ સિદ્ધ કરે છે. [૧૩૫–૧૩૬] नणु एसा पडिबंदी, ण य एवं पगयसाहगं किंची। ण य बज्झकरणओ च्चिय, सुविहिअभावस्स विन्नाणं ॥१३७॥ ___ 'नणु'त्ति । नन्वेषा प्रतिबन्दी यथा सुविहितत्वमगमकं तथा लिङ्गमप्यगमकमिति परपक्षबाधकवाङ्मात्रमेतत् , न तु किश्चित्प्रकृतसाधकम् , सुविहितत्वस्य स्वयं साधकतयोपन्यस्तस्य दुरवगमत्वानिराकरणात् । न च 'बाह्यकरणत एव' आलयविहारादिसमाचारसौष्ठवलक्षणात् सुविहितभावस्य विज्ञानं भविष्यतीति न हेतोरप्रतीतत्वम् , यत उक्तम्-"आलएणं विहारेणं, ठाणाचंकमणेण य । सक्को सुविहिओ गाउं, भासावेणइएण य ॥१॥” अस्यायमर्थः--आलयःवसतिः सुप्रमार्जितादिलक्षणो, अथवा स्त्रीपशुपण्डकविवाजता तेनालयेन, नागुणवत एवं खल्वालयो भवति । विहारः-मासकल्पादिस्तेन विहारेण । स्थानम्-ऊर्द्धस्थानम् , चक्रमणंगमनम् , स्थानं च चक्रमणं चेत्येकवद्भावस्तेन च-अविरुद्धदेशकायोत्सर्गकरणेन युगमात्रावनिप्रलोकनपुरःसराद्रुतगमनेन चेत्यर्थः । शक्यः सुविहितो ज्ञातुं भाषावैनयिकेन च-विनय " કે અહીં વ્યભિચાર શબ્દનો અર્થ સ્ત્રી-પુરુષનો આડે વ્યવહાર એવો નથી. અહીં વ્યભિચાર શબ્દ ન્યાયશાસ્ત્રમાં પ્રસિદ્ધ હેતુના એક દોષને જણાવનાર છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये तृतीयोल्लासः ] [ શક एव वैनयिकं समालोच्य भाषणेनाचार्यादिविनयकरणेन चेति भावना । नैतान्येवंभूतानि प्रायशोऽसुविहितानां भवन्तीति वाच्यम् ॥ १३७॥ - અહી' વાદી કહે છે ઃ- જેમ “સુવિહિતપણું વંદનીયતાનુ બાધક નથી, તેમ લિ'ગ પણ એધક નથી” એવુ* તમારું કથન પ્રતિખી * છે, અર્થાત્ આ કથન માત્ર અમાશ મતનું ખંડન કરનાર છે, પણ તમારા મતની લેશ પણ સિદ્ધિ કરનાર નથી, કારણ કે તમે સાધકરૂપે રજુ કરેલા સુવિહિતપણામાં રહેલા દુરૢ યપણાનું નિરાકરણ કરી શકથા નથી. અર્થાત્ અમે ‘સુવિહિતપણુ· દુજ્ઞેય છે” એમ કહ્યું તેા તમે લિંગ પણુ ધક નથી' એમ સિદ્ધ કર્યું. પણ તેથી “સુવિહિતપણું દુય નથી' એવી સિદ્ધિ કરી શકતા નથી. આ વિષયમાં પ્રતિવાદીસ બચાવ કરતાં કહે છે કે-આલય, વિહાર, વગેરે બાહ્ય આચરણની સુ દરતા રૂપ લક્ષણથી સુવિહિતપણાનુ જ્ઞાન થશે, માટે હેતુ અજ્ઞાત • નથી. કારણ કે (આવ. વંદનાધ્યયન ગા. ૧૧૪૮ માં) કહ્યું છે કે વસતિ, વિહાર, ઉર્ધ્વ સ્થાન, ગમન, ભાષા, અને વિનયથી આ સુવિહિત છે' એમ જાણી શકાય છે.” ઉક્ત ગાથાને અથ આ પ્રમાણે છે. ૧ વસતિ:- સુવિહિતની વસતિ સારી રીતે પ્રમાર્જન કરેલી, સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત (સ'ચમની રક્ષા થાય તેવી) હાય. ૨. વિહાર:–વિહાર માસકલ્પ વગેરે નવ કલ્પની વિધિપૂર્વકના હાય. ૩. ઉર્ધ્વ સ્થાનઃ-લું સ્થાન એટલે ઊભા રહેવુ'. કાચેાત્સગ વગેરે ઉર્ધ્વ સ્થાન ચાગ્ય સ્થાનમાં કરે. ૪. ગમનઃ- યુગપ્રમાણ ભૂમિનુ દૃષ્ટિથી નિરીક્ષણ કરતાં ઝડપ વિના મધ્યમ ચાલથી ચાલે. ૫. ભાષા:–વિચારપૂર્ણાંક (કારણે પરિમિત સાક) વચન મેલે. અને ૬. વિનય:~ આચાર્યાદિ સન યથાયેાગ્ય વિનય કરે. આવા પ્રકારના આ છ પ્રકારના સયમના ગુણા અસુવિહિતમાં ન ઘટે. [૧૩૭] તઃ ? ત્યાદ— जं लाभाइणिमित्तं, असंजया संजयव्व चिद्वंति । जयमाणा विय कारणवसओ अजओवमा हुंति ॥ १३८ ॥ * વાદીની યુક્તિવડે જ વાદીને મુંઝવવા, ખેલતા બંધ કરવા, તે વાકચ પ્રતિબંદી' કહેવાય છે. અહીં વાદીના વંદનમાં લિંગ જ પ્રમાણુ છે' એ પક્ષને લઈને (૧૩૬ ગાથાથી) તેને નિરુત્તર કર્યાં, તેથી આ ૧૩૭ મી ગાથમાં ‘જેમ સુવિહિતપણુ વદનીયતામાં ખેાધક નથી, તેમ લિંગ પણ એધક નથી” એવુ કથન માત્ર પ્રતિબંદી છે, તમારા મતને સિદ્ધ કરનાર નથી એમ વાદી કહે છે. ૐ વાદી કડી રહ્યો છે. તેમાં વચ્ચે પ્રતિવાદી પેાતાના મચાવ કરવા જે કહે છે તે આ વનમાં છે. આ દલીલ ૧૩૭ મી ગાથામાં પૂર્ણ થાય છે. પછી ૧૩૮ મી ગાથામાં પ્રતિવાદી તેને ઉત્તર આપે છે. + ૧૩૩ મી ગાથામાં વાદીએ “હેતુ અજ્ઞાત હોવાથી અનુમાનથી સુવિહિત ભાવ ન જાણી શકાય,” એમ કહ્યું છે. આથી પ્રતિવાદી અહીં તેને ખુલાસા કરે છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ ११६ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते - 'ज'ति । 'यत्' यस्मात् 'लाभादिनिमित्त' लाभः-सुखप्राप्तिः, आदिना कीर्तिपूजादिपरिग्रहस्तन्निमित्तम् , 'असंयताः' अपेर्गम्यमानत्वादसंयता अपि संयतवच्चेष्टन्ते आलयविहारादौ, उदायिनृपमारकादिवत् ; अतो बहुशः सहचरितोऽपि सुविहितभावो हेतुर्न वन्दनीयतागमकः, लाभादिनिमित्तं चेष्टमाने व्यभिचारात् ; न खलु शतशः सहचरितमपि पार्थिवत्त्वं लोहलेख्यत्वगमकम् , हीरकादौ व्यभिचारादिति । किश्च 'यतमाना अपि' सुविहिता अपि 'कारणवशतः' ज्ञानादिपुष्टालम्बनपारतन्त्र्यात् 'अयतोपमाः' असंयतवन्मूलोत्तरगुणप्रतिसेविनो भवन्ति, ततः सर्वत्र सुविहितत्वावगमाय न बाह्यकरणं प्रभवतीति ।।१३८॥ આ સાંભળીને વાદી પિતાની વાતનું સમર્થન કરતાં કહે છે કે–સુખપ્રાપ્તિ, કીર્તિ, પૂજા વગેરે મેળવવા માટે અસંય પણ વસતિ, વિહાર વગેરેમાં સંયતના જેવું વર્તન કરે છે. આ વિષયમાં ઊદાયીરાજાને મારનાર વિનયરત્ન વગેરેનાં દષ્ટાન પણ છે. આથી બહુવાર સુવિહિતેની સાથે રહેવા છતાં સુવિહિતભાવ વંદનીયતાને બેધક (હેતુ) બનતું નથી. કારણ કે સુખપ્રાપ્તિ, યશ, વગેરે મેળવવા માટે (સંયતની જેમ) પ્રવૃત્તિ કરનારમાં વ્યભિચાર છે. જેમકે સેંકડે વાર લેહલેખ્યત્વની સાથે રહેલું પણ પૃથ્વીત્વ લોહલખ્યત્વનું બેધક નથી. डी। परेमा त यलिया२ छे. (म "पृथ्वी बोथी मो शय छे, छेa શકાય છે,” એવું સેંકડો વાર બને છે. પણ તેથી એ નિયમ ન બાંધી શકાય કે જે જે પૃથ્વી હોય તેને તેને લોખંડથી ખેાદી શકાય! કારણ કે હીરે પણ એક પૃથ્વી જ છે, છતાં તે લેખંડથી કાપી–છેદી શકાતું નથી, તે રીતે) સુવિહિતે પણ જ્ઞાનાદિ પુષ્ટ આલંબનની પરાધીનતાથી અસંયતની જેમ મૂલગુણ–ઉત્તરગુણેમાં દોષને સેવે છે. આ રીતે દરેકની બાહ્ય ક્રિયા સુવિહિતપણાને જણાવવા સમર્થ નથી બનતી. [૧૩૮]. ननु लाभादिनिमित्तं संयतानामसंयतवच्चेष्टमानानां सुविहितत्वेऽपि बाह्यकरणाभावे न दोषः, लिङ्गं विनापि लिगिनः सद्भावात् , धूमं विनायग्नेस्तप्तायापिण्डे दर्शनात् । लाभादिनिमित्तं संयतवच्चेष्टमानेष्वसंयतेषु च न व्यभिचारः, मातृस्थानापूर्वकत्वस्य विशेषस्य दानादित्याक्षेपे सत्याह माइट्ठाणापुव्वं, जइ गमगं बज्झकरण मिटुं भे । तो तं पि हु वत्तव्यं, केण पयारेण णायव्वं ॥१३९॥ 'माइट्ठाणापुव्व'ति । 'मातृस्थानापूर्व' कुटिल नावानादृतं बाह्यकरणं यदि 'भे' भवतां गमकमिष्ट' तदा वक्तव्यं तदपि मातृस्थानापूर्वकत्वं .न प्रकारेण ज्ञातव्यम् ?, तदपि परभावरूपं दुर्लक्ष्यमेव छद्मस्थानामिति ॥१३९।। Page #129 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ {fu આ દલીલનું પ્રતિવાદી સમાધાન કરે છે કે લાભાદિ નિમિત્તે અસંયતની જેમ વર્તતા પણ સતેમાં સુવિહિતપણું હોવા છતાં બાહ્ય ક્રિયા ન પણ હોય તે દોષ નથી. કારણ કે *લિંગ વિના પણ લિંગી હોઈ શકે છે, ધૂમ વિના પણ તસલાહપિંડ વગેરેમાં અગ્નિ હોય છે. અહીં “માયા રહિત સદાચારવાળા” એવું વાકય બનાવીએ, અર્થાત “માયાવિના' એટલું વધારીએ તો લાભાદિ કારણે સંયતની જેમ વર્તતા અસંયતેમાં વ્યભિચાર દોષ નહિ રહે. પ્રતિવાદીના આ સમાધાનને સાંભળીને પુનઃ વાદી પ્રશ્ન કરે છે – જે માયા વિના કરેલી અસદ્દ પણ બાહ્ય ક્રિયા સુવિહિતભાવની બેધક છે, એમ આપનું કથન છે, તે તમારે એ પણ કહેવું પડશે કે “આ બાહ્યક્રિયા માયા વિનાની છે. એ કેવી રીતે જાણવું ? કારણ કે તે પણ ક્રિયા કરનારના આંતરિક ભાવ રૂપ હેવાથી છદ્રસ્થાને જાણવું દુષ્કર છે. [૧૩] इत्थमाक्षेपे प्रबलीकृते सति समाधानमाह भन्नइ तं मुविसुद्ध, पुणो पुणो दंसणाइणा णेयं । एवं विवज्जए वि हु, लग्गो सुद्धो असढभावा ॥१४०॥ મમ'ત્તિ ! “મા” બત્રોત્તર રીતે “ત' વણાઇ સુવિશુદ્ધ માથાના પૂર્વ પુનઃ पुनदर्शनं-यद्रात्रौ दिवा वा तथैव प्रवृत्तेस्तदादिना बहुलोभेऽप्यपरावृत्त्यादेः परिग्रहः, ज्ञेयं न खलु लोभादिनाऽपराभूतः सर्वथा विरक्तात्मा सदाऽप्रमत्तो मुधाऽऽत्मानमायासयति आत्मनि तथादर्शनादिति । एवं पुनः पुनदर्शनादिना परीक्षायां क्रियमाणायां विपर्ययेऽपि सुप्रयुक्तदम्भापरिज्ञानेनासुधिहिते सुविहितत्वभ्रमेऽपि 'लग्नः' वन्दनप्रवृत्तः शुद्धोऽशठभावात् , विपर्ययनिरासानुकूलविचाररूपयतनापरिणामात् ॥१४०॥ વાદીએ ઉપર પ્રમાણે પ્રબળ આક્ષેપ કર્યો, તેથી પ્રતિવાદી તેનું સમાધાન કરવા કહે છે – | માયારહિત સુવિશુદ્ધ ક્રિયા તેના દર્શન વગેરેથી જાણી શકાય છે, જેમકે રાત્રે કે દિવસે પુનઃ પુનઃ જેવું, કે તે તે જ પ્રમાણે અસદ પ્રવૃત્તિ કરે છે કે શુદ્ધ કરે છે? વગેરે શબ્દથી આ રીતે પણ જેવું કે તે પ્રલોભન આદિથી પરાભવ પામે છે કે નહિ ? અર્થાત્ પ્રલેભન વગેરેથી વશ થઈ અસદ ક્રિયા કરે છે કે નહિ? જે એ રીતે પરીક્ષામાં તે વિરાગી (શુદ્ધકિયાને રાગી) છે એમ જણાય, તે જાણવું કે માયાવી નથી. કારણ કે સતત અપ્રમત્ત જીવ આત્માને ફગટ કષ્ટ ન કરાવે. (અર્થપત્તિથી એ સિદ્ધ થયું કે દંભી વિના કારણે આત્માને કષ્ટ કરાવે છે. પણ આનામાં આવું નથી દેખાતું માટે તે દંભી * લિંગ એટલે જેનાથી અન્ય વસ્તુનું જ્ઞાન થાય, જે અન્ય વસ્તુનું જ્ઞાન કરાવે તે હેતુ. લિંગી એટલે હેતુ દ્વારા જે પદાર્થનું જ્ઞાન થાય તે પદાર્થ (3ય વસ્તુ). જેમકે ધૂમ લિંગ છે, અને અગ્નિ લિંગી છે. ધૂમથી અગ્નિનું જ્ઞાન થાય છે માટે ધૂમ હેતુ=લિંગ છે અને અગ્નિ લિંગી છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते નથી) અર્થાત્ તેનામાં સુવિહિતપણું દેખાય છે માટે માયાચાર (દંભ) નથી. કદાચ એવું બને કે- વારંવાર દર્શન આદિથી પરીક્ષા કરવા છતાં તેણે બુદ્ધિપૂર્વક કાળજીથી સેવેલા તેના દંભનું જ્ઞાન ન થાય, અને એ રીતે અસુવિહિતમાં “આ સુવિદિત છે એ ભ્રમ થઈ જાય, તે પણ તેને વંદન કરનાર શુદ્ધ છે. કારણ કે વંદન કરનારમાં મારાથી અસુવિહિતને વંદન ન થઈ જાય તેવી ભાવના અને તે પ્રમાણે યતના કરવાના પરિણામ છે, તેથી તેનામાં અશઠભાવ છે. ( અશઠભાવે કરેલી પ્રવૃત્તિ દેષિત નથી.) [૧૪] ननु सुविशुद्धं बाह्यकरणं सुविहितत्वगमकमित्युक्तम् तच्च न युक्तम् , साध्याविशेषात् , तस्यैव सुविहितभावत्वादित्यतो बाह्यकरणस्य सुविहितत्वप्रवेशाप्रवेशयोनयविभागमाह इत्थं ववहारणओ, सुविहियभावम्मि बज्झकरणं पि । इच्छइ णेच्छइअणओ, भावं चिय तं परं बेइ ॥१४॥ તિ ! “અત્ર' પ્રતાધિ દવારનો વાહેરળમજ વિહિતમારે ફુછત્તિ, अनेन भावक्रिययोर्द्वयोरप्यभ्युपगमात् ; तथा च न साध्याविशेषः, साध्ये चारित्रलक्षणस्य भावस्याधिकस्य प्रवेशाद्धेतौ च तदाहितबाह्यक्रियाया एव निवेशादिति भावः । निश्चयनयस्तु 'परं' केवलं भावमेव 'त' सुविहितभावं ब्रवीति न तु बाह्यक्रियामिच्छति । तथा च तन्मते न बहिर्वन्द्यवन्दकभावः किन्त्वन्तरेव, अन्तरात्मपरमात्मकल्पनया ध्यातृध्येयभावदशायाम् ; निरस्तसमस्तसङ्कल्पविकल्पसमाधिदशायां तु चिन्मात्रावस्थाने नायमपीति । अत एव वन्दन. प्रवृत्तियवहारेणैवेति व्यवहारनयमतमधिकृत्य गुणाधिकत्वपरिज्ञानकारणानि प्रतिपादयन्नाहाचार्य इत्यवतारणिका 'आलएणं' इत्याद्यावश्यकगाथाया इति ॥१४१।। વાદીની શંકા :- સુવિશુદ્ધ બાહ્ય ક્રિયા સુવિહિત ભાવની બોધક છે, એમ તમે જણાવ્યું તે યોગ્ય નથી. કારણકે–એમાં સુવિશુદ્ધ બાહ્ય ક્રિયાને સુવિહિતપણુમાં હેત કહ્યો અને સુવિહિતભાવને સાધ્ય કહ્યું. આ રીતે તો સુવિહિતભાવ અને સુવિશુદ્ધ બાહ્યક્રિયા એ બેમાં કઈ ભેદ નથી, તેથી હેતુ સાધ્યથી અભિન્ન છે જે સાધ્ય છે તે જ હત છે, કારણ કે સુવિહિતભાવ એ સુવિશુદ્ધ બાહ્ય ક્રિયા રૂપ જ છે. હેતુ સાધ્યથી અભિન્ન હોય તો તે સાધ્યને સાધક બનતો નથી. - પ્રતિવાદીને ઉત્તર-સુવિહિતત્વરૂપ સાધ્યમાં સુવિશુદ્ધ બાહ્ય ક્રિયાને અંતર્ભાવ (પ્રવેશ) અપેક્ષાએ થાય પણ છે અને નથી પણ થતો, આ વિક૯૫નું કારણ ભિન્ન ન છે, વ્યહારનયથી સુવિહિતવમાં વિશુદ્ધ બાહ્ય ક્રિયાને પ્રવેશ છે, નિશ્ચય નયથી નથી, એ જ વાતને સમજાવે છે : પ્રસ્તુતમાં વ્યવહાર નય સુવિહિતભાવમાં બાહ્યક્રિયાને પણ ઈચ્છે છે= જરૂરી માને છે, તેથી વ્યવહારનય ભાવ અને ક્રિયા એ બંનેને સ્વીકાર કરે છે, તેથી સુવિહિતત્વરૂપ સાધ્યની સાથે શુદ્ધબાહ્યક્રિયા રૂપ હેતુને અભેદ નથી, ભેદ છે, કારણકે તે માને છે કે-સાધ્ય Page #131 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] સુવિહિતવમાં સુવિશુદ્ધ બાહ્યક્રિયા જ નહિ, કિન્તુ તેની સાથે ચારિત્રને પણ પ્રવેશ છે. અર્થાત્ જેનામાં ચારિત્ર હોય, અને ચારિત્રથી જન્ય બાહ્ય સુવિશુદ્ધ ક્રિયા પણ હોય તે સાધુ સુવિહિત છે અને હેતુમાં એ રીતે ચારિત્રથી ઉત્પાદિત શુદ્ધ ક્રિયાનો જ પ્રવેશ છે.* નિશ્ચયનય તે કેવળ ભાવને જ સુવિહિતભાવ કહે છે, તે બાહક્રિયાને ઈરછ નથી. તેથી તેના મતે વંઘવંદનકભાવ બહાર નથી, કિંતુ અંતરમાં જ છે. ધ્યાતા-દયેયભાવની દશામાં ધ્યાતા અને ધ્યેય ભિન્ન છે, એ દશામાં અંતરાત્મા અને પરમાત્માની ક૯૫નાથી વંધ-વંદનક ભાવ છે, પણ સમસ્ત સંકલ્પ-વિક૯પથી રહિત સમાધિદશામાં કેવળ આત્મા જ રહે છે ત્યારે તે આંતરિક વંઘ-વંદનક ભાવ પણ નથી. એમ વંદનક્રિયા વ્યવહારથી જ છે. એ કારણે જ આવશ્યકની બાણ ઈત્યાદિ ૧૧૪૮ મી ગાથાનું વ્યવહારનયને મુખ્ય કરીને (વ્યવહારનયની અપેક્ષાએ) ગુણધિક્તને જાણવાના કારણેને જણાવતા આચાર્ય કહે છે એવું અવતરણ કર્યું છે. [૧૪૧] नन्वेवं बाह्यकरणस्योपयोगोऽभिहितः, लिङ्गस्य तु क उपयोगः ? इत्यत आह लिंगं पि य ववहाराभिमयं जं तं विवज्जयाभावे ।। तइंसणे वि विणओ, ववडिओ जं भणियमेवं ॥१४२॥ "लिंगं पि यत्ति । लिङ्गमपि व्यवहाराभिमतम् , 'यत्' यस्मात् तस्यापि मुनिगुणसंभा. वनाजनकत्वेन व्यवहारत आश्रयणीयत्वात् ; 'तत्' तस्मात् 'विपर्ययाभावे' असुविहितत्वज्ञानाभावे 'तदर्शनेऽपि' लिङ्गदर्शनेऽपि 'विनयः' वक्ष्यमाणः संभावनामानिमित्तको व्यवस्थितः, लिङ्गदर्शनोत्थापितसंभावनाजनितोऽयमभ्युत्थानादिमात्ररूपः । आलयविहाराद्याचारविशेषदर्शनरूपपरीक्षाजनितस्तु सर्वोऽप्युचित इति व्यवस्थार्थः। अत्र संमतिमाह-यद् भणितमेतदावश्यके ॥१४२।। આ રીતે બાહ્યક્રિયા ઉપયોગી છે એમ જણાવ્યું. હવે લિંગનો શે ઉપગ છે તે કહે છે: વ્યવહારનયથી લિંગ (વેષ) પણ ઈષ્ટ છે. કારણ કે તે મુનિગુણની સંભાવનાનું જ્ઞાન કરાવનાર હોવાથી વ્યવહારનયે લિંગનું પણ અવલંબન કરણીય છે. આથી અસુવિહિતપણાનું જ્ઞાન ન થયું હોય તે વ્યક્તિનું લિંગ જોઈને પણ “તેનામાં ગુણોની માત્રા સંભાવના છે” એમ માનીને તેનો વિનય કરે એવી શાસ્ત્ર વ્યવસ્થા છે. વ્યવસ્થા એવી છે કે લિંગ જેવાથી થયેલી માત્ર ગુણેની સંભાવનાથી પ્રથમ તે માત્ર અયુત્થાન વગેરે રૂપ વિનય કરો, પછી વસતિ, તેને વિહાર, આદિ તેના આચારોનું વિશેષ * જ્યારે સાધ્યમાં બાઘક્રિયાને પ્રવેશ ન હોય ત્યારે અનુમાન આ પ્રમાણે થાય—અયં સુવિદિત વાઢિાવવાત છે જયારે સાધ્યમાં ક્રિયાને પ્રવેશ હોય ત્યારે અનુમાન આ પ્રમાણે થાય-“અs शुद्धबाह्यक्रियाजनकचारित्रवान् , शुद्धक्रियावत्त्वात् ” * આ અવતરણ શ્રી હરિભદ્રસૂરિ મહારાજકૃત ટીકાનું છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ १२०] स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते નિરીક્ષણ રૂપ પરીક્ષા કરતાં સુવિહિત જણાય તે બધે પણ વિનય કરે. આ વિષયમાં વંદનાવશ્યકની (૧૧૨૪ વગેરે ગાથાઓમાં કહ્યા પ્રમાણે) ગા. ૧૪૩-૧૪૪ થી સાક્ષી orgia छे. [१४२] जइ लिंगमप्पमाणं, न नज्जई णिच्छएण को भावो । दहण समणलिंगं, किं कायव्वं तु समणेणं ? ॥१४३॥ 'जइ लिंग'ति । यदि 'लिङ्ग' द्रव्यलिङ्गम् 'अप्रमाणम् , अकारणं वन्दनप्रवृत्ती, इत्थं तर्हि 'न ज्ञायते' नावगम्यते 'निश्चयेन'परमार्थेन छद्मस्थेन जन्तुना कस्य को भावः ? इति, यतोऽसंयता अपि लब्ध्यादिनिमित्तं संयतवच्चेष्टन्ते, संयता अपि च कारणतोऽसंयतवदिति । तदेवव्यवस्थिते 'दृष्ट्वा' आलोक्य 'श्रमणलिङ्ग' साधुलिङ्गं किं पुनः कर्त्तव्यं 'श्रमणेन' साधुना ? । पुनःशब्दार्थस्तुशब्दो व्यवहितश्चोक्तो गाथाऽनुलोम्यादिति ।।१४३॥ જે વંદન કરવામાં દ્રવ્યલિંગ અપ્રમાણ છે, કારણ નથી, અને ભાવની અપેક્ષાએ છદ્યસ્થ જી કેનામાં કયો ભાવ છે? તે પરમાર્થથી જાણી શકતા નથી. (કારણકે અસંયતે પણ બાહ્યસુખ પ્રાપ્તિ વગેરે માટે સંયતની જેમ વર્તે છે, અને સંયો પણ વિશેષકારણે અસંયતની જેમ વર્તે છે.) આ સ્થિતિમાં સાધુવેશધારીને જોઈને બીજા સાધુએ શું ४२९१ [१४3] इत्थं लिङ्गमात्रस्य वन्दनप्रवृत्तावप्रमाणतायां प्रतिपादितायां सत्यामनभिनिविष्टेनैव सामाचारीजिशासया चोदकेन पृष्टे सत्याहाऽऽचार्यः अप्पुव्वं दणं, अब्भुट्ठाणं तु होइ कायव्वं । साहुम्मि दिट्टपुत्वे, जहारिहं जस्स जं जुग्गं ॥१४४॥ 'अप्पुव्वं'ति । 'अपूर्वम् ' अदृष्टपूर्व साधुमिति गम्यते, 'दृष्ट्वा' अवलोक्य आभिमुख्येनोत्थानं 'अभ्युत्थानम् ' आसनत्यागलक्षणं तुशब्दाद्दण्डकादिग्रहणं च भवति कर्त्तव्यम् , किमिति १ कदाचिदसावाचार्यादि विद्याद्यतिशयसंपन्नस्तत्प्रदानायैवागतो भवेत् , प्रशिष्यसकाशमाचार्यकालकवत् , स खल्वविनीतं संभाव्य न तत् प्रयच्छति । तथा दृष्टपूर्वास्तु द्विप्रकाराः-उद्यतविहारिणः शीतलविहारिणश्च । तत्रोद्यतविहारिणि साधौ ‘दृष्टपूर्वे' उपलब्धपूर्वे, 'यथार्ह' यथायोग्यमभ्युत्थानवन्दनादि 'यस्य' बहुश्रुतादेर्यद् योग्यं तस्य तत् कर्त्तव्यं भवति । यः पुनः शीतलविहारी न तस्याभ्युत्थानवन्दनादि उत्सर्गतः किञ्चित्कर्त्तव्यमिति गाथार्थः ॥१४४॥ વન્દનપ્રવૃત્તિમાં લિંગ અપ્રમાણ છે એમ આચાર્યો વાદીને જણાવ્યું. ત્યારે વાદીએ શુદ્ધ સામાચારીની જિજ્ઞાસાથી ઉપર પ્રમાણે (૧૪૩ મી ગાથામાં જણાવેલ) પૂછયું, તેને ઉત્તર હવે આચાર્ય આપે છે – પૂર્વે કદી નહિ જોયેલા અજાણ્યા સાધુ મળે ત્યારે આસન છેડી ઊભા થવા રૂપ અયુત્થાન કરવું, તેમના હાથમાંથી દંડ લઈ લે, વગેરે વિનય કરે. કારણકે જેમ Page #133 -------------------------------------------------------------------------- ________________ गुरुत्वविनिश्चये तृतीयोल्लासः ] [ શ્રી કાલિકસૂરિજી અજાણ્યા બનીને પેાતાના પ્રશિષ્યની પાસે આવ્યા હતા તેમ કોઈ નિવા વગેરે અતિશયવાળા આચાય વગેરે વિદ્યા વગેરે આપવા આવ્યા હાય તા તેના અભ્યુત્થાનાદિ વિનય ન કરવાથી (આપણુને) અવિનીત માની વિદ્યા વગેરે ન આપે. જેને પૂર્વે જોયા હોય તે જાણીતામાં ૧. ઉદ્યતવિહારી અને ૨. શીતલવિહારી (=શિથિલાચારી) એમ બે મકારા હોય; તેમાં જાણીતા ઉદ્યવિહારીને તેા અભ્યુત્થાન, નૂત વગેરે યથાયેાગ્ય અર્થાત્ મહુશ્રુત વગેરેને જે જેને ચેાગ્ય હાય તેના તેવા વિનય કરવા, અને આવનાર શીતવિહારી હોય તેા ઉત્સગથી તેા તેને અભ્યુત્થાન વગેરે કંઈ ન કરવું. [૪૪] तदेवं सुपरीक्षितस्य सुविहितस्यैव वन्दनं कर्त्तव्यमिति व्यवस्थितम् । अथाप्रवादतः पार्श्वस्थादीनामपि तत् कर्त्तव्यमित्याह पासत्थाईण पि हु, अववारणं तु वंदणं कज्जं । जयणाए इहरा पुण, पच्छित्तं जं भणियमेअं ॥ १४५ ॥ 'पासत्थाइणं पहु'ति । 'पार्श्वस्थादीनामपि' दुर्विहितानामपवादेन तु वन्दनं 'यतनया' वाग्नमस्कार।दिक्रमलक्षणया कार्यम् इतरथाऽपवादेऽपि तत्करणाभावे प्रायश्चित्तं भगवदाज्ञाવિોવાસ્, ચનિતમેતપમાધ્યું જી॥ ઉપર પ્રમાણે સુપરીક્ષિત સુવિહિતને જ વંદન કરવુ જોઇએ એમ નક્કી થયું. હવે અપવાદથી પાસસ્થાદિને પણ વંદન કરવાના વિધિ જણાવે છે: " અપવાદથી પાસાદિને પણ વચનનમસ્કાર વગેરે ક્રમથી યતના પૂર્ણાંક વદન કરવું. અપવાદનુ કારણુ છતાં વન ન કરે તેા જિનઆજ્ઞાના ભંગ થવાથી પ્રાયશ્ચિત્ત આવે. કારણકે બૃહત્કલ્પભાષ્યમાં ( = ૧૪૬ થી ૧૫૯ ગાથા સુધી કહેવાશે એ) કહ્યું છે. [૧૪૫] * उपपन्नकारणम्मी, कितिकम्मं जो न कुज्ज दुविहं पि । पासत्यादी आणं, उग्घाता तस्स ચન્નાર્ ॥o૪૬॥ 'उपन्ने 'ति । उत्पन्ने वक्ष्यमाणे कारणे यः कृतिकर्म 'द्विविधमपि' अभ्युत्थानवन्द नकહર્ષ પાર્શ્વઘારીનાં ન ોત્તસ્ય પવાર: છદ્માતા:, માસા મવન્તિ, ચતુર્ણનુ મિત્યયંઃ ।।૧૪।। જે નીચે જણાવાતાં કારણે પણ પાર્શ્વ સ્થાદિને અભ્યુત્થાન અને વંદન એ બન્ને પ્રકારનું કૃત્તિકમ ન કરે તેને ચતુલઘુ પ્રાયશ્ચિત્ત છે. [૧૪૬] * બુ. ક. ભા. ઉ. ૩માં આ ગાથાઓના નબર ૧૫૪૦ થી ૧૫૫૩ છે. ૩. ૧૬ Page #134 -------------------------------------------------------------------------- ________________ १२२ ] [स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते .. शिष्यः प्राह दुविहे किइकम्मम्मी, वाउलिआ मो णिरुद्धबुद्धीआ । आइपडिसेहियम्मी उवरि आरोवणा गुविला ॥१४७॥ 'दुविहे'त्ति । एवं द्विविधे' अभ्युत्थानवन्दनकलक्षणे कृतिकर्मणि पूर्व प्रतिषिध्य पश्चादनुज्ञाते 'व्याकुलिताः' आकुलीभूता वयम् , अत एव निरुद्धा-संशयक्रोडीकृता बुद्धिर्येषां ते तथा संजाता वयम् , अथवा 'निरुद्धबुद्धयः' स्तोकबुद्धयो यतोऽतो व्याकुलिताः-वयं संशयापन्ना इति व्याख्येयम् । संशयकारणमाह-आदौ-प्रथमं प्रतिषिद्धे पार्श्वस्थादीनां कृतिकर्मणि, सति 'उपरि' इदानीं तेषां कृतिकर्माकुर्वताम् ‘आरोपणा' चतुर्लघुकाख्या प्रतिपाद्यते सा 'गुपिला' गम्भीरा, नास्या भावार्थ वयमवबुध्यामह इति भावः ॥१४॥ ત્યારે ભદ્રિક શિષ્ય કહે છે - (હે પ્રભો !) આપે પહેલાં અભ્યથાન અને વંદન એ બને કૃતિકર્મને નિષેધ કર્યો, અને હવે તેને વંદન ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે એમ કહ્યું, તે આ વિષય ગંભીર છે, ममे तेनु २६२५ सम २४था नथी. [१४७] .: सूरिराह-उत्सर्गतो न कल्पते पावस्थादीनां वन्दनं तथापि कारणतः कल्पत इति पूर्वापराविरोधस्तथाहि. गच्छपरिरक्खणहा, अणागयं आउवायकुसलेणं । एवं गणाहिवइणा, सुहसीलगवेसणा कज्जा ॥१४८॥ 'गच्छत्ति । अवमराजद्विष्टादिषु ग्लानत्वे वा यदशनपानाद्युपग्रहकरणेन गच्छपरिपालनं तदर्थमनागतमवमादिकारणेऽनुत्पन्न एव 'आयोपायकुशलेन' आयो नाम पार्श्वस्थादेः पार्शनि-, प्रत्यूहसंयमपालनादिको लाभः, उपायो नाम तथा कथमपि करोति यथा तेषां वन्दनकमदान एव शरीरवार्ता गवेषयति, न च तथाक्रियमाणे तेषामप्रीतिकमुपजायते प्रत्युत स्वचेतसि ते चिन्तयन्ति-अहो ! एते स्वयं तपस्विनोऽप्येवमस्मासु स्निह्यन्ति, तत एतयोरायोपाययोः कुशलेन गणाधिपतिना ‘एवं' वक्ष्यमाणप्रकारेण सुखशीलानां गवेषणा कार्या ॥१४८॥ આચાર્ય તેનું સ્પષ્ટીકરણ કરે છે કે ઉસથી પાચં સ્થાદિને વન્દન ન કરાય, પણ કારણે કરવું જોઈએ, એમ ઉસર્ગ–અપવાદની અપેક્ષા હોવાથી પૂર્વાપર વિરોધ નથી. ते प्रमाणे: ગચ્છના પરિપાલન માટે કોઈવાર દુષ્કાળ હોય, રાજા સાધુઓ પ્રત્યે દ્વેષી બન્યો હોય, અથવા માંદગી હોય, આવા પ્રસંગોમાં પણ આહાર–પાણી વગેરેની અનુકુળતા કરીને પણ ગચ્છનું પાલન કરવું જોઈએ, તે માટે દુષ્કાળ વગેરે કારણ ઉપસ્થિત થયા પહેલાં પણ આય–ઉપાયમાં કુશળ ગણાધિપતિએ નીચે કહીએ છીએ તે પ્રમાણે પાસસ્થાદિની ગષણ (ઓળખ–પરિચય) કરવી, કુશળતાદિ પૂછવું. અહીં આય એટલે પાસત્યાદિની Page #135 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] પાસેથી નિર્વિદને સંયમ પળાય તે લાભ (સહાય) અને ઉપાય એટલે કોઈ પણ રીતે (ચતુરાઈથી) તેવું કરે કે જેથી તેઓને વંદનાદિ કર્યા વિના પણ તેની સુખશાતાદિ પૂછે. તેમ કરવાથી તેઓને અપ્રીતિ તે ન થાય, બલ્ક તે એમ માને કે અહે ! આ લોકે - પિતે તપસ્વી હોવા છતાં અમારા જેવા પ્રત્યે પણ આ પ્રેમ ધરાવે છે ! આ આય ' –ઉપાયમાં કુશળ ગણાધિપતિએ નીચે જણાવાતાં સ્થાને તે પાસસ્થાદિની ગવેષણ (ઓળખાણ-પ્રીતિ) કરવી. [૧૪૮] तत्र येषु स्थानेषु कर्तव्या तानि दर्शयति बाहिं आगमणपहे, उज्जाणे देउले सभाए वा । रच्छ उवस्सयबहिया, अंतो जयणा इमा होइ ॥१४९॥ 'बाहिति । यत्र ते ग्रामनगरादौ तिष्ठन्ति तस्य बहिःस्थितो यदा तान् पश्यति तदा निराबाधवात्ता गवेषयति, यदा वा ते भिक्षाचर्यादौ तत्रागच्छन्ति तदा तेषामागमनपथे स्थित्वा गवेषणं करोति । एवमुद्याने दृष्टानां चैत्यवन्दननिमित्तं गतैर्देवकुले वा समवसरणे वा दृष्टानां रथ्यायां वा भिक्षामटतामभिमुखागमने मिलितानां वार्ता गवेषणीया । कदाचित् ते पार्श्वस्थादयो ब्रवीरन्-अस्माकं प्रतिश्रये कदापि नागच्छत, ततस्तदनुवृत्त्या तेषां प्रतिश्रयमपि गत्वा तत्रोपाश्रयस्य बहिः स्थित्वा सर्वमपि निराबाधतादिकं गवेषयितव्यम् । अथ गाढतरं ते निर्बन्धं कुर्वन्ति ततः 'अन्तर' उपाश्रयस्याभ्यन्तरेऽपि प्रविश्य गवेषयतां साधूनाम् ‘इयम्' वक्ष्यमाणा पुरुषविशेषवन्दनविषया यतना भवति ॥१४९।। હવે આ ગષણ (પ્રીતિ) ક્યાં ક્યાં કરવી તે કહે છે : પાસસ્થાદિ જે ગામ-નગરાદિમાં રહેતા હોય, તે ગામનગરાદિની બહાર રહેલા ગણાધિપતિ જ્યારે તેમને ત્યાં આવેલા જુએ, ત્યારે ત્યાં કુશળાદિ સમાચાર પૂછે, અથવા જ્યારે ભિક્ષાચર્યાદિ માટે ફરતા ત્યાં (=ગણાધિપતિના સ્થાનની પાસે) આવે, ત્યારે તે આવતા હોય ત્યાં રસ્તામાં ઉભા રહીને સુખશાતાદિ પૂછે, એમ કઈવાર ઉદ્યાનમાં મળે કે ચિત્યવંદન માટે ગયા હોય ત્યાં મંદિરમાં કે સમવસરણમાં મળે કે ભિક્ષા માટે ફરતાં સામા મળે (પરસ્પર ભેટે થઈ જાય) ત્યારે સુખશાતાદિ સમાચાર પૂછે. કોઈવાર તેઓ કહે કે તમે અમારા ઉપાશ્રયે આવતા નથી, તે તેની અનુવૃત્તિથી (ઈચ્છાથી) તેમના ઉપાશ્રયે પણ જાય. ત્યાં બહાર રહીને કુશળતાદિ પૂછે, અને તેઓ બહુ આગ્રહ કરે તે ઉપાશ્રયમાં જઈને પણ ગવેષણ કરે. ઉપાશ્રયમાં જઈને ગવેષણ કરનારે પુરુષ વિશેષને વંદન કરવામાં નીચે મુજબ યતના કરવી. [૧૪] . ૪ શાંતિસ્નાત્ર આદિ પ્રસંગે જ્યાં ધણું સાધુઓ ભેગા થતા હોય તે સ્થાન સમવસરણ કહેવાય ' છે. અથવા સમવસરણ એટલે વ્યાખ્યાનસ્થાન. Page #136 -------------------------------------------------------------------------- ________________ १२४ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते तत्र पुरुषविशेष तावदाह मुक्तधुरा संपागडअकिच्चे चरणकरणपरिहीणे । लिंगावसेसमित्ते, जं कीरइ तारिसं वुच्छं ॥१५०॥ _ 'मुक्कधुर'त्ति । धूः-संयमधुरा सा मुक्ता-परित्यक्ता येन स मुक्तधुरः, संप्रकटानिप्रवचनोपघातनिरपेक्षतया समस्तजनप्रत्यक्षाणि अकृत्यानि-मूलोत्तरगुणप्रतिसेवनारूपाणि यस्य स संप्रकटाकृत्यः, अत एव चरणेन-व्रतादिना करणेन-पिण्डविशुद्धयादिना परिहीनो य ईदृशस्तस्मिन् 'लिङ्गावशेषमात्रे' केवलद्रव्यलिङ्गयुक्ते 'यत्' यादृशं वन्दनं क्रियते तादृशमहं वक्ष्ये ॥१५०॥ તે પુરુષવિશેષને કહે છે : જેણે સંયમની ધુંસરી મૂકી દીધી છે, જે શાસન અપડ્યાજનાની ઉપેક્ષા કરીને સમસ્ત લોકની સમક્ષ મૂળગુણ-ઉત્તરગુણેમાં દ સેવે છે, એમ જે મહાવ્રતાદિ મૂળગુણે અને પિંડ વિશુદ્ધયાદિ ઉત્તરગુણેથી રહિત માત્ર વેષધારી છે, તેને વંદન કરવા ન કરવા સંબંધી યતનાને કહું છું. [૧૫૦] वायाइ नमुक्कारो, हत्थुस्सेहो अ सीसनमणं च । संपुच्छण अच्छण छोभवंदणं वंदणं वा वि ॥१५१॥ 'वायाइ'त्ति । बहिरागमनपथादिषु दृष्टस्य पार्श्वस्थादेर्वाचा नमस्कारः क्रियते-वन्दामहे भगवन्तं वयमित्येवमुच्चार्यत इत्यर्थः । अथासौ विशिष्टतर उग्रतरस्वभावो वा ततो वाचा नमस्कृत्य 'हस्तोत्सेधम् ' अञ्जलिं कुर्यात् । ततोऽपि विशिष्टतरेऽत्युग्रस्वभावे वा द्वावपि वागनमस्कारहस्तोत्सेधौ कृत्वा तृतीयं शीर्षप्रणामं करोति । एवमुत्तरोत्तरविशेषकरणे पुरुषकार्यभेदः प्राक्तनोपचारानुवृत्तिश्च द्रष्टव्या । 'संपुच्छणं ति पुरतः स्थित्वा भक्तिमिव दर्शयता शरीरवार्तायाः संपृच्छनं कर्त्तव्य-कुशलं भवतां वर्तते १ इति । 'अच्छणं'ति शरीरवात्तां पृष्ट्वा क्षणमात्रं पर्युपासनम् , अथवा पुरुषविशेषं ज्ञात्वा तदीयप्रतिश्रयमपि गत्वा छोभवन्दन संपूर्ण वा वन्दन दातव्यम् ॥१५१।। ' (૧) ગામનગરની બહાર આવવાના માર્ગ વગેરે સ્થળે પાર્થસ્થાદિને દેખે તે દરથી વાચિક નમસ્કાર કરે, અર્થાત્ “આપને વંદન કરીએ છીએ એમ બેલે. (૨) જે તે પ્રભાવશાળી કે ઉગ્ર સ્વભાવવાળો હોય તે વાચિક નમસ્કાર ઉપરાંત બે હાથે અંજલિ કરે. (૩) એથી પણ વિશેષ પ્રભાવશાળી કે અતિ ઉગ્ર કવાયી હોય તે વાચિક નમસ્કાર, અંજલિ અને ત્રીજે શીર્ષ પ્રણામ પણ કરે. આ પ્રમાણે ઉત્તરોત્તર વિશેષ વંદન કરવામાં કારણ કે તે પુરુષના કાર્યની વિશેષતા અને પૂર્વોક્ત (લૌકિક) ઉપચારને અનુસરવાપણું સમજવું. (૪) સન્મુખ ઊભા રહીને બાહ્ય ભક્તિને દેખાવ કરતે “આપને કુશળ છે?" એમ શારીરિક કુશળતા પૂછે. (૫) કુશળતા પૂછીને ક્ષણવાર સેવા કરે ઊભા રહે), અને Page #137 -------------------------------------------------------------------------- ________________ सुलतत्वविनिश्चये तृतीयोल्लासः ] (૬-૭) પુરુષની તેવી વિશેષતા જાણીને તે તેના ઉપાશ્રયમાં પણ જાય, થેભનંદન ४२, 3 संपूर्ण न ५५ ४२. [१५१] ___ अथ किमर्थ प्रथमतो वाचैव नमस्कारः क्रियते ? कारणाभावे वा किमिति मूलत पव कृतिकर्म न क्रियते ? इत्याशङ्कयाह जइ णाम सइओ मि त्ति वज्जिओ वावि परिहरइ कज्जं । इति वि हु सुहसीलजणो, परिहज्जो अणुमती मा सा ॥१५२॥ 'जइ नाम'त्ति । यदि नाम कश्चित्पावस्थादिर्वागूनमस्कारमात्रकरणे अहो ! 'सूचितः तिरस्कृतोऽहममुना भङ्गयन्तरेणेति सर्वथा कृतिकर्माकरणेन वा 'वर्जितः' परित्यक्तोऽहममीभिरिति पराभवं मन्यमानः सुखशीलविहारितां परिहरति 'इत्यपि' एवंविधमपि कारणमवलम्ब्य परिहार्यः कृतिकर्मणि सुखशीलजनः' न केवलं पूर्वोक्तं दोषजालमाश्रित्येत्यपि शब्दार्थः । अपि च तस्य कृतिकर्मणि विधीयमाने तदीयसावधक्रियाया अप्यनुमतिः कृता भवतीत्यतः सा मा भूदिति बुद्धयाऽपि न वन्दनीयोऽसौ ॥१५२॥ પ્રથમ વાણીથી જ નમસ્કાર કેમ? અથવા કારણ ન હોય તે પણ પ્રથમથી જ ..न भन ३ये प्रश्न उत्त२ माथे : પ્રથમ માત્ર વાચિક નમસ્કાર કરવાથી કેઈ પાર્થસ્થાદિ એવું સમજે કે “આ રીતે વંદન કરીને તત્ત્વથી તે મારો તિરસ્કાર કર્યો છે, અથવા પૂર્ણ વન્દન નહિ કરવાથી તેઓએ મારો ત્યાગ કર્યો (મને અસાધુ માન્ય) છે.” એમ પિતાનો પરાભવ સમજીને કઈ શીતલવિહારનો ત્યાગ પણ કરે. (સુવિહિત બની જાય.) આવા પણ કારણથી શીતલ વિહારીને વંદન નહિ કરવું. પ્રશ્ન-ઉપર “આવા પણ કારણથી” કહ્યું, તેમાં પણ શબ્દને શે અર્થ છે? ઉત્તર-પૂર્વે કહેલા દેના કારણે જ નહિ, પણ તે ઉપરાંત આ રીતે કઈ શિથિલાચારને ત્યાગ કરે એ કારણે પણ વંદન ન કરવું, એ અર્થ છે. વળી તેને વન્દન કરવાથી તેની સાવદ્રક્રિયાની અનુમોદના થાય, માટે તેવી અનુમદનાથી બચવા માટે પણ એવાને વન્દન ન કરવું જોઈએ. [૧૫૨] किश्च लोए वेदे समए, दिट्ठो दंडो अकज्जकारीणं । दम्मति दारुणा वि हु, दंडेण जहावराहेण ॥१५३॥ 'लोए'त्ति । 'लोके' लोकाचारे 'वेदे' समस्तदर्शनिनां सिद्धान्ते 'समये' राजनीतिशास्त्रे 'अकार्यकारिणां' चौरादीनां 'दण्डः' असंभाष्यताशलाकानि!हणादिलक्षणः प्रयुज्यमानो दृष्टः, यतः 'दारुणा अपि' रौद्रा अपि ते 'यथापराधेन' अपराधानुरूपेण दण्डेन दीयमानेन 'दम्यन्ते' वशीक्रियन्ते, अत इहापि मूलगुणाद्यपराधकारिणां कृतिकर्मवर्जनादिको दण्डः प्रयुज्यते । एतच्च कारणाभावदशायाम् , कारणे तु वागनमस्कारादिक्रमयतना कर्तव्यैव ॥१५३।। Page #138 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ] [ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते તથા લાકવ્યવહારમાં, સમસ્ત દાનિકાના સિદ્ધાન્તમાં અને રાજનીતિશાસ્ત્રમાં પણ અકાર્ય કરનાર ચાર વગરેને “ અસંભાષણ, સળી, ત્યાગ વગેરે દડ કરાતા જોવામાં આવે છે, અને ભયકર પણ અપરાધીઓને તેના અપરાધ પ્રમાણે અપાતા દંડથી વશ કરી શકાય છે. માટે અહીં પણ મૂળગુણુ આદિમાં અપરાધ કરનારાઓને વનત્યાગ’ વગેરે દડ કરાય છે. આ વદન યાગ વગેરેનું વિધાન વંદનાદિનું કાઇ કારણ ન હાય ત્યારે સમજવુ'. કારણે તે વચનનમસ્કાર વગેરે ઉપર્યુક્ત ક્રમથી યતના પણ કરવીજ જોઈએ. [૧૫૩] आह च या कणावा, तह चेट्ठह जह ण होइ से मन्नू । परसति जतो अवायं, तदभावे दूरओ वज्जे ॥ १५४ ॥ ‘વાયા’ત્તિ । ચતઃ પાર્શ્વધારે સત્તાશાત્ તિમવિધીયમાને ‘પાચ સંયમविराधनादिकं पश्यति तं प्रति 'वाचा' मधुरसंभाषणादिना 'कर्मणा' शिरः प्रणामादिक्रियया तथा चेष्टते यथा तस्य ' मन्युः' स्वल्पमप्यप्रीतिकं न भवति । अथावन्दनेऽपि संयमोपघातादिरपायो न भवति ततस्तस्यापायस्याभावे दूरतस्तं सुखशीलजनं वर्जयेत् एष विषयविभागः कृतिकर्मकरणाकरणयोरिति भावः ॥ १५४॥ " એ યતનાને જ કહે છે :-- વદન ન કરવાથી જે પાર્શ્વ સ્થાદિથી સાધુઓને સયવિરાધના વગેરે નુકસાન થવાના સભવ જણાય તેની સાથે ‘મધુરવાર્તાલાપ' વગેરે વાણીથી અને મસ્તકથી પ્રણામ વગેરે ક્રિયાથી પણ તે રીતે વર્તવું કે તેને જરા પણુ અપ્રીતિ આઢિ ન થાય. જો તેને વંદન ન કરવા છતાં તે સાધુના સંયમના ઉપઘાત (પરાભવ-નાશ) નહિ કરે, એમ જણાય તેા તે શીતલનહારીના દૂરથી જ ત્યાગ કરે (વંદન ન કરે). એમ વંદન કરવામાં અને નહિ કરવામાં આ વિષયવિભાગ (=વિવેક) છે. [૧૫૪] अथ तेषां कारणप्राप्तवन्दनाऽकरणे दोषमुपदर्शयति या अकुर्व्वतो, जहाहिं अरिदेसिए मग्गे । ण हव पवयणभत्ती, अभत्तिमतादओ दोसा ॥ १५५ ॥ ITT 'एयाई 'ति । 'एतानि' वाग्नमस्कारादीनि पावस्थादीनां 'यथाहं' यथायोग्यं अर्हद्देशिते मार्गे स्थितः सन् कषायोत्कटतया यो न करोति तेन प्रवचने भक्तिः कृता न भवति, किन्त्वक्तिमत्वादयो दोषाः, प्राकृत शैल्या भक्त्यादय इत्यपरे, तत्राभक्तिः आज्ञाभंङ्गात्, आदिना स्वार्थभ्रंशाभ्याख्यानबन्धनादिप्राप्तिपरिग्रहः || १५५|| * અસ ભાષણ એટલે તેની સાથે ખેાલવાનું બંધ, સળી એટલે સળી (સળિયા) વગેરેથી માર મારવા. ત્યાગ એટલે ન્યાતબહાર કે દેશબહાર કરવેા વગેરે. Page #139 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ १२७ હવે પાસત્યાદિને વંદનનું કારણ ઉત્પન્ન થવા છતાં વંદન ન કરે તે શો દોષ થાય ते ४ छे: અરિહંત ભગવંતે બતાવેલા માર્ગમાં રહેલો જે સાધુ પ્રબળ કષાયના કારણે પાર્થ સ્થાદિને કારણે પણ વચનનમસ્કાર વગેરે યથાયોગ્ય વ્યવહાર કરતા નથી, તે પ્રવચનની ભક્તિ કરતેં નથી, કિંતુ તે અભક્તિ (=પ્રવચનની અપભ્રાજના) વગેરે દેશે સેવે છે. આજ્ઞાભંગથી અભક્તિ થાય. ઉપરાંત વગેરે શબ્દથી સ્વાર્થનાશ, અભ્યાખ્યાન, અને બંધન વગેરે દેશની પણ પ્રાપ્તિ સમજવી. [૧૫] कानि पुनस्तेषां वन्दने कारणानि ? इत्याह परिवार परिस पुरिसं, खित्तं कालं च आगमं गाउं । कारणजाए जाए, जहारिहं जस्स जं जोग्गं ॥१५६॥ .. 'परिवार'त्ति परिवार पर्षदं पुरुष क्षेत्रं कालं चागम ज्ञात्वा, तथा कारणानि-कुलगणा। दिप्रयोजनानि तेषां जातः-प्रकारः कारणजातं तत्र 'जाते' उत्पन्ने सति 'यथार्ह' यस्य पुरुषस्य यद् वाचिकं कायिकं वा वन्दनमनुकूलं तस्य तत् कर्त्तव्यम् ॥१५६॥ હવે પાસસ્થાદિને વંદન કયા કારણે કરવું તે કહે છે તેને પરિવાર, પર્ષદા, પુરુષ, ક્ષેત્ર, કાળ, અને આગમને જાણીને તથા કુલ–ગણુ ' વગેરેનું તે તે પ્રયોજન ઉત્પન્ન થતાં તે સંયમમાં સહાયક થશે એમ જાણીને જેને વાચિક કે કાયિક જે જે વંદન કરવા યોગ્ય હોય તેને તે તે વંદન કરવું. [૧૫] अथ परिवारादीनि पदानि व्याचष्टे परिवारो से सुविहिओ, परिसगओ साहए स वेरग्गं । माणी दारुणभावो, णिसंसपुरिसाधमो पुरिसो ॥१५७॥ लोगपगओ निवे वा, अहवण रायादिदिक्खिओ हुज्जा । खित्तं विहमाइ अभाविधं च कालो य अणुगालो ॥१५८॥ 'परिवारो'त्ति । 'लोगपगओ'त्ति । 'से' तस्य पार्श्वस्थादेर्यः परिवारः सः 'सुविहितः' विहितानुष्ठानयुक्तो वर्तते । पर्षदि गतो वा-सभायामुपविष्टः 'वैराग्यं' वैराग्यजनकमुपदेश कथयति येन प्रभूताः प्राणिनः संसारविरक्तचेतसः संजायन्ते । अन्यत्र तु परिवारस्थाने पर्यायो गृह्यते, ब्रह्मचर्यपर्यायो येन प्रभूतकालमनुभूत इत्यर्थः, पर्षच्च विनीता तत्प्रतिबद्धा साधुसंहतिगृह्यते । तथा कश्चित्पावस्थादिः स्वभावादेव 'मानी' साहङ्कारः, तथा 'दारुणभावः' रौद्राध्यवसायः, नृशंसो नाम-क्रूरकर्मा अवन्द्यमानो वधबन्धादिकं कारयतीत्यर्थः, अत एव पुरुषाणां मध्येऽधम एतादृशः पुरुष इह गृह्यते ॥१५७।। यद्वा 'लोकप्रकृतः' बहुलोकसम्मतो नृपप्रकृतो वा-धर्मकथादिलब्धिसंपन्नतया राज्ञो बहुमतः । 'अहवण'त्ति अथवा राजादिदीक्षितो Page #140 -------------------------------------------------------------------------- ________________ ઢ૮ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादाने ऽसौ शैलकाचार्यादिवत् , एवंविधः पुरुष इह प्रतिपत्तव्यः । क्षेत्रं नाम-विहादिकमभावितं वा, विहं-कान्तारमादिशब्दात्प्रत्यनीकाद्युपद्रवयुक्तम् , तत्र वर्तमानानां साधूनामसावुपाई करोति, अभावितं नाम संविग्नसाधुविषयश्रद्धाविकलं पावस्थादिभावितमित्यर्थः, तत्र तेषामनुवृत्तिविदधानः स्थातव्यम् , कालश्च 'अणुगालो' दुष्काल उच्यते, तत्र साधूनां वर्त्तापन करोति । एवं परिवारादीनि कारणानि विज्ञाय कृतिकर्म विधेयम् ॥१५८॥ હવે તે પરિવાર વગેરેનું વિશેષ વર્ણન કરે છે : પરિવાર પાસસ્થાદિને પરિવાર સુવિહિત હોય-વિહિત ક્રિયાને પાલક હોય, અથવા (વ્યાખ્યાન) સભામાં બૈરાગ્યજનક ઉપદેશ આપે જેથી ઘણું લોકે સંસારથી વિરક્ત બને તે હોય, એમ વિશિષ્ટ પરિવારવાળા હોય. અન્યત્ર પરિવારને બદલે પર્યાય શબ્દ કહ્યો છે. પર્યાય શબ્દને જેણે ઘણા કાળ સુધી બ્રહ્મચર્યન (સંયમન) પર્યાય પાળ્યો હોય એવો અર્થ છે. (૨) પર્ષદો-તેની પર્ષદા વિનીત હોય, અહીં પર્વદા એટલે તેની નિશ્રામાં વર્તતે સાધુસમૂહ સમજવું. (૩) પુરુષ - કેઈ પાર્થસ્થાદિ સ્વભાવે માની કે રૌદ્ર પરિણામી હોય, તેથી ક્રર કાર્ય પણ કરનાર હોય, અથવું વંદનાદિ નહિ કરનારને વધ-બંધનાદિ કરાવે તે હેય. એમ પુરુષથી અધમ પ્રકૃતિવાળ સમજ. [૧૧૭] અથવા તે ઘણું લોકોને સંમત (માન્ય) હોય, અથવા ધર્મકથાદિની લબ્ધિવાળો હોય, તેથી ત્યાંના રાજાને માનીત હોય, અથવા શ્રી શિલક સૂરિ વગેરેની જેમ તે પૂર્વાવસ્થામાં રાજા વગેરે હોય, અને તેણે દીક્ષા લીધી હોય તેવો પ્રભાવક પુરુષ સમજ. (૪) ક્ષેત્ર - જંગલ હેય, શત્રુ આદિના ઉપદ્રવ વાળું હોય, તે ત્યાં રહેલા સાધુઓને તે મદદ (સહાય) કરે, અથવા ક્ષેત્ર સાધુઓથી અભાવિત અને પાર્થસ્થાદિથી ભાવિત (પરિચિત) હોવાથી સંવેગી સાધુઓ પ્રત્યે અશ્રદ્ધાળુ હોય, આવા ક્ષેત્રમાં ત્યાં રહેલા પાસત્યાદિની ઈચ્છાને અનુસરવું જોઈએ. (૫) કાળ –દુષ્કાલાદિ હોય ત્યારે તે સાધુઓને સહાય કરે. આ પ્રમાણે પરિવાર વગેરે કારણે જાણીને (યથાયોગ્ય= જેને જે ઘટિત હોય તેને તે રીતે) વન્દન કરવું. [૧૧૮] आगमग्रहणेन च द्वारगाथायां दर्शनशानादिको भावः सूचितोऽतस्तमङ्गीकृत्य विधिमाह दसणनाणचरितं, तवविणय जत्थ जत्तियं पासे । जिणपन्मत्तं, भत्तीइ पूयए तं तहिं भावं ॥१५९॥ “રંળત્તિ ! ચાહવાતેયં પ્રથમોઢારે 1990 ૧૫૬ મી ગાથા દ્વારા આગમ શબ્દથી દર્શન-જ્ઞાન વગેરે ભાવોનું સૂચન કર્યું છે. તેથી હવે તેને વિધિ કહે છે: દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, અને વિનય પૈકી પાસત્યાદિમાં જે જે ગુણે ચેડા કે Page #141 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्वये तृतीयोल्लासः ] [ ર અધિક જેટલા જણાય, તેની વંદનાદિ પૂજા-ભક્તિ તેના તે તે જિનાક્ત ગુણેાને મનમાં ધારીને તેટલા પ્રમાણમાં કરવી. તેમાં દર્શન એટલે નિઃશંકતા વગેરે ગુણૈાથી યુક્ત તેનું સમ્યકત્વ. જ્ઞાન એટલે આચારાંગસૂત્ર આદિ આગમના બેષ. ચારિત્ર એટલે મૂળગુણુઉત્તરગુણાનું યથાશકય પાલન, તપ એટલે અનશનાદિ ખાદ્ય-અભ્યંતર તપ. વિનય એટલે વડીલા પ્રત્યે અભ્યુત્થાન વગેરે. [૧૫૯] एवमुद्यतेतरविहारगतवन्दनविधौ प्रतिपादिते सत्याह चोदक:लिंगं अज्झष्पसुद्धिहेउ ति । किं गुणवियालणार. नमणिज्जं अविसेसा, जह जिणपडिमा जओ भणिअं ॥ १६० ॥ 'किं गुण'ति । किं गुणानां लिङ्गप्रतिबद्धानां विचारणया ? लिङ्गमे वाध्यात्मशुद्धिहेतुरित्यविशेषान्नमनीयम्, यथा जिनप्रतिमा, नहि नमनीयगतगुणप्रभवा नमस्कर्तुर्निर्जरा, अपि त्वात्मीयाध्यात्मशुद्धिप्रभवा, सा च लिङ्गादपि भवन्ती लिङ्गस्यापि नमनीयत्वमाक्षिपतीति, यतो भणितमावश्यके ॥ १६०॥ આ પાસસ્થાદિને વદનને વિધિ કહ્યો, તે વિષે વાદી કહે છે : લિગ (વેષ) ધારી સાધુમાં ગુણા છે કે નહિ ? તે જોવાની શી જરૂર છે? તેનુ લિ`ગ જ અધ્યાત્મશુદ્ધિનું કારણ છે. માટે ભેદભાવ વિના સાધુવેષને વંદન કરવુ. જોઈ એ, કારણ કે જેમ જિનપ્રતિમાનુ' વંદન કરનારને તે વનીય પ્રતિમાના ગુણેાથી નિર્જરા વગેરે હિત થતું નથી, કિન્તુ તેની પાતાની અધ્યાત્મશુદ્ધિથી થાય છે, તેમ લિગથી પણ થતી વંદન કરનારની અધ્યાત્મશુદ્ધિ ‘લિંગ પણ વંદેનીય છે' એવી શ્રદ્ધાને ખેં'ચી લાવે છે, પ્રગટ કરે છે. આ વિષે આવશ્યમાં (ગા. ૧૧૩૦-૧૧૩૧માં) આ (નીચે પ્રમાણે) કહેલુ' છે. [૧૬૦] तित्थयरगुणा पंडिमासु णत्थि णिस्संसयं विआणतो । तित्थयर ति णमंतो, सो पावइ णिज्जरं विउलं ॥ १६९ ॥ 'तित्थयर'ति । तीर्थकरस्य गुणा ज्ञानादयस्ते 'प्रतिमासु' बिम्बलक्षणासु 'नत्थि' न सन्ति 'निःसंशय' संशयरहितं 'विजानन् ' अवबुध्यमानस्तथापि तीर्थकरोऽयमित्येवं भावशुद्धधा 'नमन्" नमस्कर्त्ता 'प्राप्नोति' आसादयति 'निर्जरां' कर्मक्षयलक्षणां 'विपुल' विस्तीर्णाम् ||१६|| પ્રતિમામાં તીર્થં કરના ‘જ્ઞાનાદિ ગુણા નથી’ એમ નિઃસંદેહ (નિશ્ચિત) જાણવા છતાં આ તીર્થંકર છે' એમ માનીને શુદ્ધ ભાવથી વંદન કરનાર ઘણી નિરાને પામે છે. [૧૬૧] Tq દથાન્ત', अयमर्थोपनयः लिंगं जिrपन्नत्तं, एव णमंतस्स णिज्जरा विउला । जइ वि गुणविष्पहीणं, वंदह अज्झप्पसोहीए ॥ १६२ ॥ સુ. ૧૦ Page #142 -------------------------------------------------------------------------- ________________ १३०" [स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'लिंग'ति । लिङ्गयतेऽनेन साधुरिति 'लिङ्गम्' रजोहरणादिधरणलक्षणं जिनैः-अर्हद्भिः प्रज्ञप्त-प्रणीतम् , ‘एवं' प्रतिमावत् ‘नमस्कुर्वतो निर्जरा विपुला । यद्यपि गुणैः-मूलोत्तरगुणैर्विविधम्-अनेकधा प्रकर्षण हीनं-रहितं 'वन्दते' नमस्करोति 'अध्यात्मशुद्धया' चेतःशुद्धथेति ॥१६२॥ આ દષ્ટાન્ત છે. તેમાં અર્થને ઉપનય આ પ્રમાણે છે – જેનાથી “આ સાધુ છે' એમ એાળખાય તે લિંગ છે. “રજોહરણાદિ ધારણ કરવા રૂ૫ આ લિંગ શ્રીજિનેશ્વરએ કહેલું છે એવા ભાવથી (અર્થાત્ પ્રતિમા જેમ જિનની છે, તેમ લિંગ પણ જિનકથિત લેવાથી વંદનીય છે એવા ભાવથી) સાધુવેષને વંદન કરનારને ઘણી નિર્જરા થાય છે. જો કે તે પાસસ્થાદિ મૂળગુણ-ઉત્તરગુણેથી અનેક રીતે હીન છે, તે પણ તેને પોતાની ચિત્તશુદ્ધિથી વંદન કરે છે તેથી ઘણી નિજારાને પામે છે. [૧૬૨] समाधातुमुपक्रमते णियअवगरिसावहिओ, उक्करिसो गुणवओ भगवओ उ । तहवणाभावेणं, पडिमा खलु होइ णमणिज्जा ॥१६३॥ ___“णिय'त्ति । निजः-स्वीयः अपकर्षः-हीनगुणत्वं तदवधिको यः 'उत्कर्षः अधिकगुणलक्षणः स गुणवतो भगवतस्तत्त्वतो विद्यते, तत्स्थापनाभावेन प्रतिमा खलु 'नमनीया' वन्द-:' नीया भवति । अयं भावः-मुख्यतस्तावन्नमस्कर्तव्यत्वं स्वापकर्षावधिकोत्कर्षप्रतियोगित्वं प्रकृते तीर्थकर एव, तत्स्थापनाद्वारा तूपचारतः प्रतिमापि नमस्कर्त्तव्येति ॥१६३॥ मेम (1. १९०-१६१-१४२ थी) पाहीसे yिonना मा यो, तेनु समाधान હવે પ્રતિવાદી કરે છે (પિતાના ગુણેથી જેનામાં ગુણો અધિક હોય તે વંદનીય છે, એવો વંદન અંગે નિયમ છે.) પોતાના ન્યૂનગુની અપેક્ષાએ અધિક (સર્વાધિક) ગુણે પરમાર્થથી તે ગુણી એવા ભગવતમાંજ છે, માટે આ તીર્થકરની સ્થાપના છે એવા ભાવથી પ્રતિમા વંદનીય બને છે. તાત્પર્ય કે પ્રસ્તુતમાં મુખ્યતાએ તે પોતાના ન્યૂન ગુની અપેક્ષાએ અધિક ગુણે તીર્થકરમાં હોવાથી તીર્થકર જ વંદનીય છે. તેથી ઉપચારથી તીર્થકરની સ્થાપના તીર્થ કરતુલ્ય છે એમ માની પ્રતિમા પણ વંદનીય બને છે. [૧૬] लिङ्गस्य तु नमस्कर्तव्यत्वे नेयं नीतिः किन्तु भिन्नेत्याह दव्यत्तणेण सम्म, नमणिज्ज होइ साहुलिंगं तु । तं खलु सक्खं भावे, संबद्धं होइ सब्भावे ॥१६४॥ 'दव्वत्तणेण'त्ति । साधुलिङ्गं तु सम्यक् स्थापनातोऽपि प्राधान्येन द्रव्यत्वेन नमनीयं भवति, यतः 'तत् ' द्रव्यत्वं खलु 'सद्भावे' परमार्थे विचार्यमाणे 'साक्षात् ' समवायेन भावे Page #143 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्वये तृतीयोल्लासः ] LLL संबद्धं भवति, भावकारणताया एव द्रव्यपदार्थत्वात्, कार्यकारणभावस्य च कथचिदविश्वग्भाव વ. સમયાત્ ॥૪॥ પણ લિંગને વંદન કરવામાં ઉપર કહી તે નીતિ (ઘટતી) નથી, કિન્તુ ભેદ છે એ વાત જણાવે છે : ભાવસાનુ' લિંગ (વેષ) પ્રધાન દ્રવ્યત્વના કારણે સ્થાપનાથી પણ સમ્યક્ વિશેષતયા વંદનીય છે. કારણ કે પરમાથી વિચારતાં સમજાય છે કે તેનુ પ્રધાન દ્રવ્યત્વ ભાવમાં એતપ્રોત=એકમેક રહેલુ છે. (ન્યાયની ભાષામાં કહેવું હાય તા પ્રધાન દ્રવ્યત્વ † ભાવમાં (કાયમાં) સમવાય સ`ધથી સંબદ્ધ છે, અર્થાત્ જેમ ઘટમાં ઘટત્વ .જાતિ - સમવાય સંબધથી સમૃદ્ધ છે, તેમ સ`બદ્ધ છે.) અહી' એમ સમજવાનુ` છે કે જે ભાવનુ કારણ અને તે જ દ્રવ્ય કહેવાય, એવી દ્રવ્યપદની વ્યાખ્યા છે. તથા જે કાય અને કારણુ કથ'ચિત્ અભિન્ન હાય તા જ કાયરૂપ ભાવમાં તેનું (દ્રવ્યનુ) કારણપણુ’,, ઘટી શકે, અર્થાત્ ભાવ સાથે દ્રવ્યત્વ રહેલુ* હાય તા જ તે ભાવનું કારણ મનવાથી દ્રવ્યત્વ કહેવાય. આવું ભાવમાં સાથે રહેલું દ્રવ્યત્વ સાધુવેષમાં છે. આથી જ સાધુલિંગને સ્થાપનાથી પણ વિશેષતયા વંદનીય કહ્યુ' છે. (અહીં એમ સમજવાનુ` છે કે- તીથ કર પાતે ભાવરૂપ છે, અને તેમની સ્થાપના—પ્રતિમા ભાવથી (તીર્થ”કરથી) અલગ—દૂર છે. ભાવસાધુમાં તા ભાવસાધુ પાતે ભાવ છે અને તેનુ' લિંગ જે દ્રવ્યરૂપ છે તે સાધુથી (ભાવથી) દૂર નથી પણ સાધુની સાથે જ છે. આમ સ્થાપના ભાવથી દૂર હૈાય છે અને સાધુલિંગ સાધુની (ભાવની) સાથે જ હોય છે. માટે સ્થાપનાથી સાધુલિ ́ગ રૂપ વેષ પ્રધાન દ્રવ્ય છે, અને એથી વિશેષ પૂજય છે એમ કહ્યું છે.) આમ સાધુને વ ́દન કરવામાં તેનું લિંગ (વેષ) નજીક (સાથે) હેાવાથી સ્થાપનાથી પણ તે પ્રધાનપણે સવિશેષતયા વ'દનીય છે. પ્રસ્તુત પાર્શ્વ સ્થાદિના વંદન અવ'દનમાં જે વિચાર ચાલે છે, તેમાં તે પા સ્થાદિમાં ચારિત્રરૂપ ભાવને અભાવ હાવાથી તેના લિંગમાં (વેષમાં) તાત્ત્વિક દ્રવ્યત્વ છે જ નહિ, માત્ર તેમાં અપ્રધાન દ્રવ્યત્વ જ છે. (અહી' એમ સમજવાનુ છેકે દ્રવ્ય ત્વના પ્રધાન અને અપ્રધાન એમ બે ભેદ છે. તેમાં જે દ્રવ્યત્વ ભાવમાં(=ભાવની સાથે) રહેલુ હાય તે પ્રધાન અને જે ભાવમાં (ભાવની સાથે) ન રહે તે અપ્રધાન. ભાવસાધુમાં ભાવ (ચારિત્ર) હેાવાથી તેની સાથે રહેલું દ્રવ્યત્વ પ્રધાન છે, અને પાર્શ્વ સ્થાદિમાં ભાવ (ચારિત્ર) ને જ અભાવ હાવાથી તેનું લિંગ ભાવથી ભિન્ન છે, તેથી તે અપ્રધાન છે. પ્રધાન દ્રવ્યત્વ મનઃશુદ્ધિ વગેરેનું કારણ બને છે, અપ્રધાન દ્રવ્યત્વ કારણુ ખનતું નથી.) આમ પાશ્વ સ્થાદિનુ' લિગ જિનપ્રતિમાની જેમ મનઃશુદ્ધિ આદિનું કારણ નથી, અને તેથી તે વ'કનીય નથી. [૧૯૪] Page #144 -------------------------------------------------------------------------- ________________ १३२ ] __ [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते इत्थं च नमस्कर्तव्यतायां स्थापनातोऽपि प्रत्यासन्नतरतया प्रधानं द्रव्यरूपं लिङ्गम् , तच्च भावसंबद्ध स्यात् ; प्रकृते तु पार्श्वस्थादिलिङ्गे पक्षीकृते भावासंबद्धेन द्रव्यत्वस्यैव पारमार्थिकस्याभावादप्रधानत्वस्यैव पर्यवसाने स्थापनावन्न मनःशुद्धिहेतुत्वं नमस्कर्तव्यत्वं वेति, 'असाधूनामपि लिङ्गं नमस्कर्त्तव्यम् , मनःशुद्धिहेतुत्वात् , जिनप्रतिमावत्' इत्यत्र दृष्टान्तवैषम्यमित्यभिप्रायवानाह जिणपडिमासु जिणाणं, अज्झप्पं ठवणओ व आरोवा । लिंगम्मि उ दव्वत्ता, इय दिटुंतस्स वेहम्मं ॥१६५॥ - 'जिणपडिमासुत्ति । जिनप्रतिमासु जिनानामध्यात्म स्थापनातो वा-इयं जिनानां मूर्तिः प्रतिष्ठापितेत्येवम् , आरोपाद्वा भगवद्गुणानां 'भगवानेवायं प्रशमरसनिमग्नलोचनः प्रसन्नवदनः स्निग्धकान्तिः सुरासुरनरनिकरपूजितः' इत्येवं भवति । लिङ्गे तु द्रव्यत्वाद् भावसाधूनां सम्बन्ध्येतदित्येवमध्यात्मं भवति द्रव्यत्वप्रत्यासत्तिद्वारा भावाध्यारोपाद्वैत्यपि बोध्यम् , तच्च प्रकृते पक्षीकृते लिङ्गे नास्तीति दृष्टान्तस्य वैधय॑म् । न हि प्रतिमावत् पार्श्वस्थादिलिङ्ग भावसम्बन्धेनाध्यात्मशोधकमीक्षामह इति ॥१६५॥ - હવે વાદીએ અસાધુઓનું લિંગ પણ જિનપ્રતિમાની જેમ મનઃશુદ્ધિનું કારણ હેવાથી વંદનીય છે? એમ જણાવીને જિનપ્રતિમાને દષ્ટાન્ત રૂપે જણાવી તે દૃષ્ટાતમાં વિષમતા છે, અર્થાત દૃાન્ત ઘટતું નથી, એ વાત સમજાવે છે - જિનપ્રતિમામાં સ્થાપનાથી કે જિનગુણના આરેપથી “આ જિન છે એવી બુદ્ધિ પ્રગટે છે. જેમકે સ્થાપિત (પ્રતિષ્ઠિત) કરેલી પ્રતિમામાં આ પ્રતિષ્ઠા કરાયેલી જિનની મૂતિ છે, એવી જિનબુદ્ધિ થાય છે, અથવા “આ પ્રશમરસ મગ્ન ચક્ષુવાળા, પ્રસન્ન વદનવાળા, સ્નિગ્ધકાન્તિવાળા, અને સુરાસુર નરના સમુદાયથી પૂજાયેલા ભગવાન છે એમ તે તે ગુણોના આરોપથી પ્રતિમામાં જિનબુદ્ધિ પ્રગટે છે. લિંગમાં જે દ્રવ્યત્વ હોય તે દ્રવ્યત્વના સંબંધથી, અથવા તે ભાવને આરોપ કરવાથી “આ લિંગ ભાવસાધુનું છે' એવી બુદ્ધિ થાય છે. પણ પાર્થસ્થાદિના લિંગમાં દ્રવ્યત્વ જ ઘટતું નથી. (કારણ કે ભાવને અભાવ છે.) એ રીતે પ્રતિમાનું દષ્ટાન જણાવ્યું તેમાં સમાનતા નથી. પ્રતિમાની જેમ પાસત્યાદિનું લિંગ ભાવસંબંધથી (AINE मा५४थी) मामानी (मननी) शुद्धि ४२ छ मे अभे नेता नथी. [१९५] ननु प्रतिमायां यथा तीर्थकरगुणानामसतामारोपोऽध्यात्मशोधकस्तथा लिङ्गेऽप्यसता साधुगुणानामारोपस्तादृशः सुलभ एवेत्यत आह दव्यत्ताभावम्मि य, णिरंतरं दव्वभावणाजणिओ । तत्थ गुणज्झारोवो, किलेसमूलं विवज्जासो ॥१६६।। 'दव्वत्ताभावम्मि यत्ति । द्रव्यत्वाभावे च निरन्तरं द्रव्यभावनयोत्कर्षदशायां द्रव्यत्वप्रत्यासत्तिप्रमोघे भाव्यमान या वद्रव्यथोरभेदपर्यवसितया जनितः 'तत्र' पार्श्वस्थादिलिङ्गे गुणा Page #145 -------------------------------------------------------------------------- ________________ Tહવાનિ જે લોલ: ] ( [ ૧૩૩ ध्यारोपः 'विपर्यासः' भ्रमरूपः, अस्थानभावनाजनितत्वात् ; अत एव क्लेशमूलम् , अज्ञानस्यैवानर्थनिबन्धनत्वात् । प्रतिमायां तु नैवमस्ति, यतस्तत्र स्थापनारूपा भावप्रत्यासत्तिर्भावनास्थानं सद्भूतमेवास्तीति ध्यानसामग्रीमहिम्ना जायमानस्तदभेदाध्यारोपोऽपि न विपर्यासरूपः; भिन्नाभिन्नरूपत्वाद्वस्तुनः प्रत्यासत्तिवशात्कयाचिद् व्यपेक्षया भिन्नेऽप्यभेदाध्यवसायस्यादुष्टत्वात् । अत एव पारमर्वेऽपि “धूर्व दाऊण जिणवराणं" इत्यादौ जिनप्रतिमानां जिनाभिन्नतयाऽभिधा. नमदुष्टम् । यदि त्वध्यारोपिक एव स्थाप्यस्थापनयोरभेदः स्यात् तदा विशेषदर्शिनां तदभिधानं न स्यादिति विचारणीयं सुधीभिः ॥१६६।। હવે વાદી કહે છે કે જેમ પ્રતિમામાં તીર્થંકરના ગુણે નથી પણ ગુણનું આપણું કરવાથી તે આત્મશુદ્ધિને કરે છે, તેમ પાસત્યાદિના લિંગમાં પણ સાધુગુણેનું આપણું સુલભ છે જ. આ દલીલનું સમાધાન કરતાં પ્રતિવાદી કહે છે – * દ્રવ્યત્વના અભાવમાં પણ નિરંતર “આ દ્રવ્ય છે, ભાવનું કારણ છે” એવી ભાવના કરાય, તે તે ભાવના ઉત્કટ બનતાં દ્રવ્યત્વને સંબંધ છૂટી જશે અને એમ ભાવના કરતાં અંતે દ્રવ્ય-ભાવને અભેદ થશે. કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલાં પાશ્વસ્થાદિમાં દ્રવ્યત્વ છે, એવી સતત ભાવના ભાવે, જ્યારે તે ભાવના ઉત્કટ બને ત્યારે દ્રવ્યત્વને સંબંધ છૂટી જાય અને અંતે દ્રવ્યને (લિંગને) અને ભાવને અભેદ સિદ્ધ થાય. આવી ભાવનાથી કરેલ (થયેલ) ગુણરોપણ ભ્રમરૂપ છે. કારણકે જ્યાં ભાવ નથી ત્યાં અસ્થાને માત્ર ક૯૫નાજન્ય ભાવના ઉત્પન્ન કરેલ છે. આથી જ તે કલેશનું મૂળ છે. કારણ કે અજ્ઞાન જ બધા અનર્થોનું મૂળ કારણ છે. પ્રતિમામાં તેવું નથી, ત્યાં તે સ્થાપનારૂપ ભાવસંબંધ છે, તેથી તેનું ભાવનાસ્થાન સદભૂત સત્ય જ છે. માટે તેના ધ્યાનની સંપૂર્ણતાના પ્રભાવે થતું તેના (દ્રવ્ય-ભાવના) અભેદનું આરોપણ ભ્રમરૂપ નથી. વસ્તુ કથંચિત્ (ભાવથી) ભિન્નભિન્ન હોવાથી સંબંધના કારણે કેઈ અપેક્ષાએ ભિન્નમાં પણ અભેદને પરિણામ પ્રગટે તે તે દુષ્ટ નથી. આથી જ આગમમાં પૂર્વ સાંકળ જળવાળ” (જિનવરોને ધૂપ કરીને) ઈત્યાદિ સ્થળે જિનપ્રતિમા જિનથી અભિન્ન છે એવું કથન નિર્દોષ છે. પણ જે સંબંધ વિના જ કેવળ આરોપથી જ સ્થાપ્ય–સ્થાપનાને અભેદ હોય તો તેમાં સ્પષ્ટ ભેદને જેનારાઓ “જિનપ્રતિમાનું જિનથી અભિપણું છે એવું કથન નહિ કરી શકે. આ બધું વિદ્વાનોએ વિચારવું. [૧૬] इत्थं विपर्यासे सति पापानुमतिदोषोऽपि स्यादित्याह इत्तो अ अप्पहाणे, पाहण्णमईइ पायडा होइ । तग्गयदोसाणुन्ना, इणमभिपेच्चेव भणियमिणं ॥१६७॥ * પાર્થસ્થાદિમાં ભાવનું કારણ બને તેવા દ્રવ્યત્વને અભાવ છે માટે અહીં દ્રવ્યત્વના અભાવમાં એમ કહ્યું છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ - ૨૩૪ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'इत्तो अ' त्ति । 'इतः' द्रव्यत्वाभावेऽपि भावगुणाध्यारोपात् 'अप्रधाने' पार्श्वस्थाविलिङ्गे * प्राधान्यमत्या प्रकटैव तद्गतदोषानुज्ञा, कूटलिङ्गप्राधान्यस्फूत्तौ तत्प्रतिबद्धदोषाणामपि तथा- त्वस्फुरणात् । इदमभिप्रेत्येव भणितमिदमावश्यके ॥१६७।। હવે આ ભ્રમ થતાં પાપની અનુમોદનારૂપ દોષ પણ લાગે તે કહે છે - દ્રવ્યત્વના અભાવમાં પણ ભાવગુણને આરોપ કરવાથી પાચ્છાદિના અપ્રધાન " લિંગમાં પ્રાધાન્યની બુદ્ધિ થવાથી પાશ્વસ્થાદિમાં રહેલા દોષની અનુજ્ઞા (અનુ મેહદના) થાય તે સ્પષ્ટ છે. કારણકે અપ્રધાનમાં પ્રાધાન્યનું જ્ઞાન થતાં તેનામાં રહેલા દોષો પણ તે પ્રમાણે ગુણરૂપે જણાય જ. આ અભિપ્રાયથી જ આવશ્યકમાં (=વન્દનાવશ્યકની ગા. ૧૧૩૨ માં) આ (નીચે પ્રમાણે) કહ્યું છે. [૧૬૭] संता तित्थयरगुणा, तित्थयरे तेसिमं तु अज्झप्पं । न य सावज्जा किरिया, इयरेसु धुवा समणुमन्ना ॥१६८॥ “સંત” tત્ત ! “સત્તઃ વિમાના રોમના વા તીર્થક્ય કુળ –ાના ? - तीर्थकरे इयं च प्रतिमा तस्य भगवत इति तेषां नमस्कुर्वताम् इदमध्यात्मम्' इदं चेतः, तथा न च तासु प्रतिमासु 'सावद्या' सपापा 'क्रिया' चेष्टा, 'इतरेषु' पार्श्वस्थादिषु 'ध्रुवा' अवश्यंभाविनी सावद्या क्रिया । प्रणमतस्तत्र किम् ? इत्याह--'समणुमन्ना' सावद्यक्रियायुक्तपार्श्वस्थादिषु प्रणमनात् सावधक्रियानुमतिरिति हृदयम् । अथवा सन्तस्तीर्थकरगुणास्तीर्थकरे तान् वयं प्रणमामस्तेषामिदमध्यात्मम् , ततोऽर्हद्गुणाध्यारोपेण च इष्टप्रतिमाप्रणमनान्नमस्कर्तन च सावद्या क्रिया परिस्पन्दनलक्षणा । 'इतरेषु' पार्श्वस्थादिषु पूज्यमानेष्वशुभक्रियोपेतत्वात्तेषां नमस्कतुर्बुवा समनुज्ञेति ॥१६८।। | તીર્થકરમાં જ્ઞાનાદિ ગુણે વિદ્યમાન છે, અને આ પ્રતિમા ભગવાનની છે આવી બુદ્ધિ પ્રતિમાને વંદન કરનારમાં હોય છે, ત્યાં તે પ્રતિમામાં કઈ સાવદ્ય પાપ ક્રિયા નથી માટે દોષ થતું નથી. પાસસ્થાદિમાં તે સાવદ્ય ક્રિયા હોય છે જ. આથી સાવવક્રિયા - યુક્ત પાશ્વ સ્થાદિને વંદન કરવાથી તેઓની સાવદ્યકિયાની પણ અનુમોદના થાય જ. એ આવ શ્યકની ગાથાને અર્થ છે, અથવા બીજી રીતે આ પ્રમાણે પણ ભાવાર્થ છે- પ્રતિમાને વંદન કરનારાઓની બુદ્ધિ “અમે તીર્થકરમાં વિદ્યમાન ગુણેને વંદન કરીએ છીએ એવી હોય છે. એમ અરિહંતના ગુણેના આરોપણથી ઈષ્ટ પ્રતિમાને વંદન-પ્રણામ કરતાં તે વંદન–પ્રણામાદિ કરનારથી થતી હલન-ચલન રૂપ ક્રિયા સાવદ્ય બનતી નથી. પણ પાર્થસ્થાદિની પૂજા કરવામાં તે તેઓ સાવરક્રિયાથી યુક્ત હોવાથી વંદન કરનારને પણ તે અશુભક્રિયાની અનુમોદનાને દોષ અવશ્ય લાગે છે. [૧૬૮]. प्रकारान्तरेण शङ्कते अह ठवणाभावेणं, लिंगं अज्झप्पसाहयं इटें । ता वत्तव्वं सा किं, तस्सेव उयाहु अण्णस्स ॥१६९॥ Page #147 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वषिनिधये तृतीयोल्लासः ] [ १३५१ :- 'अह' त्ति । अथ स्थापनाभावेन 'लिङ्ग पार्श्वस्थादिसम्बन्धि द्रव्यलिङ्गम् 'अध्यात्मशोधक' शुभभावनाजनकमिष्टं न चैव पापानुमतिः, अप्रधाने प्रधानत्वस्फूर्तेरेव तद्रूपत्वादिति भावः, तत् वक्तव्यं 'सा' लिङ्गे स्थापना किं 'तस्यैव' पार्श्वस्थादेरुताहो ! 'अन्यस्य' संघिग्नस्य साधोः १ ॥१६९॥ હવે વાદી પુનઃ બીજી રીતે પ્રશ્ન કરે છે - પાર્થસ્થાદિનું દ્રવ્યલિંગ સ્થાપનાભાવથી આત્મશુદ્ધિકારક=શુભભાવજનક તરીકે માનીએ તે તે ઈષ્ટ છે, એમ માનવાથી પાપની અનુમોદના નહિ થાય. કારણકે (તમારા મતે) અપ્રધાનમાં પ્રધાનત્વ બુદ્ધિ, એ જ પાપની અનુમોદના રૂ૫ છે, તેને પ્રતિવાદી પૂછે છે કે તમે કહ્યું તેમ લિંગમાં સ્થાપના પાર્થસ્થાદિની જ છે કે સંવિગ્ન સાધુની? એ तमारे नये ! [१९६] आधं पक्षं दूषयितुमुपक्रमते तस्सेव सा ण इहा, किरिया सावज्जया जओ तस्स । असुहविगप्पणिमित्तं, पडिमासु य सा ण थोवावि ॥१७॥ 'तस्सेव'त्ति । 'तस्यैव' पार्श्वस्थादः 'सा' स्थापना लिङ्गे 'नेष्टा' नाङ्गीकृता, यतः 'तस्य' स्थाप्यत्वेनाभिमतस्य क्रिया सावद्या अशुभविकल्पनिमित्तम् , तादृशस्य भावस्य स्थापनाया आप तथात्वात् , तथा च पापानुमतिदोषस्तदवस्थ एवेति भावः । प्रतिमासु च 'सा' सावधक्रियाऽनुमतिरूपा स्तोकाऽपि नास्ति, स्थाप्ये तीर्थकरे परिस्पन्दरूपसावधक्रिया- . ऽभावात् , स्थाप्येऽनुभूयमानयोरेव गुणदोषयोः स्थापनासङ्केतमहिम्नाऽनुमतिसंभवात् , तथा च दृष्टान्तवैषम्यमितिभावः । अथवा 'तस्यैव' पार्श्वस्थादेः 'सा' लिङ्गे स्थापना नेष्टा यतस्तस्य सावद्या क्रियास्ति, सा च लिङ्गे प्रत्यासन्नाऽशुभविकल्पनिमित्तम् । तथा च तयाऽशुभ- : : विकल्पकोडीक्रियमाणं लिङ्गमवन्दनीयम् , प्रतिमासु च सा सावधक्रिया स्तोकापि नास्तीति तयाऽशुभविकल्पाविषयीक्रियमाणत्वात् सा वन्दनीयैवेति दृष्टान्तवैषम्यम् ॥१७०।। હવે પ્રતિવાદી “લિંગમાં સ્થાપના પાસાદિની છે. એ પ્રથમપક્ષમાં દોષ બતા- - વવાની શરૂઆત કરે છે : જે પ્રથમ પક્ષ એટલે કે લિંગમાં સ્થાપના પાસત્કાદિની છે, એમ કહેતા હે તે તે અમને માન્ય નથી, કારણકે સ્થાની સાવઘક્રિયા અશુભ વિકલ્પનું નિમિત્ત છે, તેવા ભાવની સ્થાપના પણ તેવી હોય, માટે એમ માનવામાં પણ પાપની અનુમોદનાનો દોષ તે લાગે જ. જિનપ્રતિમામાં તે સાવઘક્રિયાની અનુમોદના લેશ પણ નથી. કારણકે સ્થાપ્ય શ્રી જિનેશ્વરમાં હલનચલન રૂપ ક્રિયા મુદ્દલ નથી. વસ્તુતઃ સ્થાપ્યમાં અનુભવાતા ગુણ કે દોષની અનુમેહના સ્થાપનામાં કરાતા સંકેતના પ્રભાવથી થાય, એ નિયમ છે. આથી આ બ્રાન્ડની અસમાનતા છે. (એ આવશ્યકની તે ગાથાને ભાવાર્થ છે.) Page #148 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभाषानुवादयुते અથવા તે ગાથાને ભાવાર્થ આ પ્રમાણે પણ છે-લિંગમાં પાર્થસ્થાતિની સ્થાપના ઈષ્ટ (માન્ય) નથી, કારણકે પાસત્યાદિમાં સાવરક્રિયા છે. લિંગમાં સંબદ્ધ તે ક્રિયા અશુભ વિકલ્પોનું નિમિત્ત છે. એમ સાવઘક્રિયાથી યુક્તનું અશુભ વિકલ્પવા કરાતું લિંગઅવંવ છે. પ્રતિમા સાવદ્યકિયાથી રહિત હોવાથી અશુભ વિકલ્પથી રહિત કરાતી જિનપ્રતિમા વંદનીય છે જ. એમ તમારા દષ્ટાન્તમાં વિષમતા છે. [૧૭] મત્રા – सुद्धकिरियाणिमित्ता, अह सिद्धी नणु हवेज्ज जीवाणं । पडिमासु वि तयभावा, तो ण हवे सा जो भणि ॥१७॥ 'सुद्ध'त्ति । ननु यद्येवमशुभक्रियाजनिताऽशुभसङकल्पविषयत्वाल्लिङ्गस्यावन्दनीयत्वं तद्वन्दनस्य पापफलत्वात् , विपर्ययाच्च प्रतिमानां वन्दनीयत्वं व्यवस्थितं तदा शुद्धक्रियानिमित्ता जीवानां नमस्कर्तृणां 'सिद्धिः' पुण्यनिष्पत्तिर्भवेदिति प्रतिमास्वपि तदभावात्' , शुद्धक्रियाऽभावात्पुण्यसिद्धिर्न भवेदिति तासामप्यवन्दनीयत्वं प्रसक्तम् । न खलु पापानिष्पत्तिमात्रार्थ वन्दने प्रवृत्तिः प्रेक्षावताम् , तुल्यायव्ययत्वात् , किन्तु पुण्यनिष्पत्तयेऽपि, सा चात्रापि प्रतिमागतशुद्धक्रियाभावे दुर्घटेति । यतो भणितमावश्यके ॥१७१।। પુનઃ વાદી કહે છે - તમારા કથન પ્રમાણે જે અશુભકિયાથી ઉત્પન્ન કરાયેલું લિંગ અશુભસંકલ્પવાળું હોવાથી અવંદનીય છે, કારણકે એવા લિંગવંદનનું ફળ પાપ છે અને તેથી ઉલટું પ્રતિમા (અશુભક્રિયા રહિત હવાથી) વંદનીય છે.” એમ સિદ્ધ થયું. આને અર્થ તે એ થયે કે વંદન કરનાર ને વંદનીયમાં રહેલી શુદ્ધ ક્રિયાના કારણે પુણ્યની સિદ્ધિ થાય. આથી પ્રતિમામાં પણ શુદ્ધ ક્રિયાને અભાવ હોવાથી પૂજકને પુણ્યની સિદ્ધિ ન થાય, માટે પ્રતિમા પણ અવંદનીય છે, એમ સિદ્ધ થયું. કારણ કે સમજપૂર્વક પ્રવૃત્તિ કરનારની પ્રવૃત્તિમાં કેવળ “પાપ ન લાગે એટલે જ ઉદ્દેશ નથી હોતે, પણ પુણ્યની પ્રાપ્તિને પણ ઉદ્દેશ હોય છે. તે પુણ્યપ્રાપ્તિ તે તમે કહ્યું તેમ પ્રતિમામાં શુદ્ધ ક્રિયા નહિ હોવાથી વંદન કરનારને થશે નહિ. કારણકે આવશ્યકમાં (વંદનાવશ્યક ગા. ૧૧૩૩માં), આ પ્રમાણે (૩નીચે પ્રમાણે) કહ્યું છે. [૧૭૧] जह सावज्जा किरिया, णत्थि य पडिमासु एवमियरा वि । तयभावे णस्थि फलं, अह होइ अहेउअं होइ ॥१७२॥ 'जह'त्ति । यथा 'सावद्या क्रिया' सपापा क्रिया 'नास्त्येव' न विद्यत एव प्रतिमासु ___ एवं 'इतरापि' निरवद्यापि नास्त्येव, ततश्च 'तदभावे' निरवद्यक्रियाऽभावे नास्ति 'फलं' જ સ્થાયમાં જે ક્રિયા હેય તે તેની સ્થાપનામાં પણ સંબદ્ધ રહે. Page #149 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] [ १३७ पुण्यलक्षणम् । अथ भवति 'अहेतुकं भवति' निष्कारणं च भवति, प्रणम्यवस्तुगतक्रियाहेतुगतत्वात् फलस्येत्यभिप्रायः । अहेतुकत्वे चाऽऽकस्मिककर्मसंभवान्मोक्षाद्यभाव इति गाथार्थः ॥१७२।। જેમ પ્રતિમામાં સાવઘક્રિયા નથી તેમ નિરવ ક્રિયા પણ નથી જ. તે નિરવલ ક્રિયાના અભાવે પુણ્યરૂપ ફળ પણ નથી જ. છતાં પુણ્ય થાય છે એમ માનીએ તે કારણ વિના કાર્ય થયું, એમ સિદ્ધ થાય. ફળ વન્દનીયમાં રહેલ ક્રિયારૂપ હેતુથી મળે છે, અને પ્રતિમામાં ક્રિયારૂપ હેતુ નથી. છતાં “પુણ્ય મળે છે એમ માનવાથી તે પુણ્યકર્મ રૂપ કાર્ય કારણ વિના આકસ્મિક થયું એમ માનવું પડશે, અને એમ માનીએ તે મિક્ષ વગેરેનો અભાવ થાય. [૧૭] समाधायकः प्राह मणसुद्धिणिमित्तत्ता, पडिमाओ इंति वंदणिज्जाओ। सा चेव य फलहेऊ, तेण ण दोसो जओ भणियं ॥१७३॥ 'मणसुद्धि'त्ति । यद्यपि प्रतिमासु निरवद्यक्रियाऽपि नास्ति तथापि मनःशुद्धिः-जिनगुणप्रणिधानलक्षणा तन्निमित्तत्वात् प्रतिमा वन्दनीया भवन्ति, सा चैव मनःशुद्धिः फलहेतुः; तेन न 'दोषः' प्रागुक्तः प्रतिमानामवन्द्यत्वापत्तिलक्षणः । यतो भणितम्-आवश्यके ॥१७३॥ વાદીની આ દલીલનું હવે પ્રતિવાદી સમાધાન કરે છે : પ્રતિમામાં નિરવક્રિયા નથી, તે પણ પ્રતિમા (સ્વભાવે જ) જિનગુણ ધ્યાનરૂપ મનઃશુદ્ધિનું નિમિત્ત હોવાથી વંદનીય છે. તે મનશુદ્ધિ પુણ્યરૂપ ફલનું કારણ છે. તેથી તમે કહ્યું તેમ પ્રતિમામાં અવંદનીયપણાની સિદ્ધિરૂપ દોષ નથી. કારણકે વંદન આવश्यमा (नावश्य४ . ११३४मi) प्रमाणे (नीय प्रमाणे) ४छ. [१७३] कामं उभयाभावो, तह वि फलं होइ मणविसुद्धीए । तीए पुण मणविसुद्धीइ कारणं हुंति पडिमाओ ॥१७४॥ - 'काम'ति । 'काम' अनुमतमिदं यदुत 'उभयाभावः' सावद्येतरक्रियाभावः प्रतिमासु तथापि 'फलं' पुण्यलक्षणमस्ति मनसो विशुद्धः सकाशात् , तथाहि-स्वगतमनोविशुद्धिरेव नमस्कर्तुः पुण्यकारणं न नमस्करणीयवस्तुगता क्रिया, आत्मान्तरे फलाभावात् । यद्येवं किं प्रतिमाभिः ?, इत्युच्यते-तस्याः पुनर्मनोविशुद्धेः 'कारणं' निमित्तं भवन्ति प्रतिमाः, तद्वारेण तस्याः संभूतिदर्शनादिति गाथार्थः ॥१७४।। પ્રતિમામાં સાવદ્ય કે નિરવ કઈ ક્રિયા નથી, તે પણ તેને વંદન કરનારને મનની શુદ્ધિ અને તેનાથી પુણ્યની પ્રાપ્તિરૂ૫ ફળ મળે છે. તે આ પ્રમાણે – વંદન કરનારને પુણ્યનું કારણ તેની પોતાની માનસિક શુદ્ધિ જ છે, વંદનીયમાં રહેલી ક્રિયા નથી. કારણકે १८ Page #150 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કઈ અન્યની ક્રિયાથી અન્યને ફળ મળે એવું બને જ નહિ. પ્રશ્ન-(વાદી પૂછે છે કે) તે પછી પ્રતિમાનું પ્રયોજન શું છે ? ઉત્તર-(પ્રતિવાદી કહે છે કે, પ્રતિમા માનસિક શુદ્ધિમાં કારણ છે, કારણકે માનસિક વિશુદ્ધિ પ્રતિમા દ્વારા થાય છે એ દેખાય છે, એ અનુભવ થાય છે. [૧૭]. . एवं व्यवस्थिते सत्याह पूर्वपक्षी-- लिंगं वि पुज्जमेवं, मुणिगुणसंकप्पकारणत्तेणं । णेवं विवज्जयप्पा, जं सो सावज्जकम्मजुए ॥१७॥ 'लिंगं वित्ति । लिङ्गमपि पूज्यम् ‘एवं' मनःशुद्धिमात्रस्य फलहेतुत्वे स्यात् , मुनिगुणसङ्कल्पकारणत्वेन दृष्टो हि लिङ्गदर्शनादपि मुनिगुणानां सङ्कल्प इति, तदेतत् समाधातुमाह-नैव यदुक्तं प्राग् भवता 'यत्' यस्मात्स कूटलिने 'सावद्यकर्मयुक्ते' मुनिगुणसङ्कल्पो विपर्ययात्मा, अतद्वति तदवगाहित्वात् ॥१७५|| આ પ્રમાણે નિર્ણય થતાં વાદી પ્રશ્ન કરે છે: જે માત્ર માનસિક શુદ્ધિ ફલમાં કારણ હોય તે લિંગ પણ પૂજ્ય છે, કારણકે લિંગ મુનિગણના સંકલ્પનું કારણ છે, લિંગદર્શનથી પણ મુનિમાં ગુણોનો સંકલ્પ થાય છે એ પણ એવું જ છે. હવે વાદીની આ દલીલનું સમાધાન કરતા પ્રતિવાદી કહે છે કે–તમારું કથન બરાબર નથી. કારણકે સાવઘક્રિયાથી યુક્ત જુઠ્ઠા લિંગથી તે મુનિગણને સંક૯૫ ભ્રમરૂપ છે. જેમાં જે નથી તેમાં તે બુદ્ધિ થાય નહિ, છતાં થાય તે તે ભ્રમ છે જ. [૧૭૫]. प्रतिमास्वाक्षेपनिरासमाह णिरवज्जकम्मजणियाऽणहसंकप्पं विणा ण य ण पुण्णं । तित्थयरगुणारोवा, मुहसंकप्पस्स संभवओ ॥१७६॥ 'णिरवज'त्ति । निरवद्यकर्मजनितो योऽनघः-शुभः सङ्कल्पस्तं विना न च पुण्य प्रतिमास्वपि वन्द्यमानास्वितिशेषः, न इत्यपि न वाच्यमित्यर्थः, तीर्थकरगुणाध्यारोपात् प्रतिमासु शुभसङ्कल्पस्य सम्भवात् विपर्ययस्याप्युद्देश्यगुणविषयत्वेन शुभत्वादिति भावः ॥१७६।। વાદીને પ્રતિમા સંબધી આક્ષેપ અને પ્રતિવાદીએ કરેલું તેનું ખંડના પ્રતિમાને વંદન કરવા છતાં નિરવઘક્રિયાથી ઉત્પન્ન થનારા શુભ સંકલ્પના અભાવે પુણ્ય નહિ થાય” એમ વાદીએ કહેવું નહિ. (અર્થાત્ વાદી નિરવદ્ય ક્રિયા હોય તે શુભ સંક૯૫ થાય એ મત સ્વીકારીને કહે છે કે “પ્રતિમામાં નિરવદ્ય ક્રિયા નથી, માટે શુભસંક૯૫ નહિ થાય અને શુભસંક૯૫ના અભાવે પુણ્યબંધ પણ નહિ થાય. પણ તે બરાબર નથી.) કારણ કે નિરવક્રિયાના અભાવે પણ પ્રતિમામાં તીર્થકરના ગુણેને Page #151 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये तृतीयोल्लास: ] [૨૩૨ આરેપ કરવાથી શુભસંકલ્પ થાય છે. અહીં વાદી પ્રશ્ન કરે છે કે–પ્રતિમામાં તીર્થકરના ગુણે ન હોવા છતાં ગુણસંકલ્પ કરે તે વિપરીત નથી ? પ્રતિવાદી ઉત્તર જણાવે છે કે-વિપરીત હોવા છતાં સંકલ્પ ઉદ્દેશ્યના (જિનના) ગુણવિષયક હોવાથી વિપરીત નથી શુભ છે. (જે વસ્તુમાં ગુણ હોય તેની આકૃતિમાં–સ્થાપનામાં ગુણાપણુ દ્વારા ગુણસંક૯પ કરવો તે શુભ છે, હા ! જે વસ્તુમાં ગુણ ન હોય તેની આકૃતિમાં–પ્રતિમામાં કે તેને બાહ્યલિગ વગેરેમાં ગુણરેપ કરીને ગુણસંકલ્પ કરે તે અશુભ છે.) [૧૭૬] सङ्कल्पशुभाशुभताप्रकारमेवाह जं गुणदोसणिमित्तं, सुहासुहत्तं तयं तु तयहीणं । जं पुण उभयविरहिरं, तं अज्झारोवबललभं ॥१७७॥ 'ज' ति । ये गुणदोषनिमित्ते शुभाशुभत्वे ते तदधीने, एकवचनं सूत्रे प्राकृतत्वात् , अयं भावः-सङ्कल्पगतं शुभत्वमशुभत्वं च द्विविधम्-विशेष्यकृतं प्रकारकृतं च । तत्र यद् विशेष्यकृतं तद् गुणवद्वस्तुविषयत्वं दोषवद्वस्तुविषयत्वं च विषयगतं गुणं दोषं चापेक्षते, यत्पुनः प्रकारकृतं तत्राह-यत्पुनः 'उभयविरहित' गुणदोषोभयरहिताकारमात्रवस्तुविषयं शुभत्वमशुभत्वं च तद् 'अध्यारोपबललभ्य' शुभाध्यारोपे शुभप्रकारमशुभाध्यारोपे चाशुभप्रकारमित्यर्थः ।।१७७।। હવે શુભ અને અશુભ સંક૯પના પ્રકારે કહે છે : શુભ અને અશુભ બન્ને પ્રકારના સંકલ્પના વિશેષ્યકૃત (વસ્તુમાં વિદ્યમાન ગુણ દિષથી કરાયેલ સંક૯૫) અને પ્રકારકૃત (વસ્તુમાં શુભાશુભના આરોપથી કરાયેલે સંક૯૫) એમ બે બે પ્રકારે છે. ગુણ કે નિર્ગુણ વસ્તુથી જે શુભ અને અશુભ સંક૯પ થાય તે વિશેષ્યકૃત સમજે. આ વિશેષકૃત શુભ કે અશુભ સંક૯પ ઉદ્દેશ્યમાં (વસ્તુમાં) ગુણ અને દોષની અપેક્ષા રાખે છે. અર્થાત્ વસ્તુમાં ગુણ કે દોષ હોય તે શુભ કે અશુભ સંકલ્પ થાય છે, ન હોય તે નથી થતું. અર્થાત્ વસ્તુમાં ગુણ કે દોષ જે હોય તે શુભ કે અશુભ સંકલ્પ થાય છે.. ગુણ કે દેષ વિનાની વસ્તુમાં જે શુભ કે અશુભનું આરોપણ કરવાથી શુભ કે અશુભ જે સંકલ્પ થાય તે પ્રકારકૃત કહેવાય છે. આ પ્રકારકૃત સંક૯૫ ગુણ અને દોષ બનેથી રહિત માત્ર આકારમાં શુભ અને અશુભના આરોપની અપેક્ષા રાખે છે, અર્થાત્ તેવી વસ્તુમાં શુભ કે અશુભનું આરોપણ થાય તે શુભ કે અશુભ સંકલ્પ થાય છે, અન્યથા થતું નથી. અર્થાત્ શુભનું આરોપણ કરવાથી શુભ અને અશુભનું આજે પણ કરવાથી અશુભ સંકલ્પ થાય. [૧૭૭] प्रकृतयोजनामाह एवं मुहसंकप्पो, पडिमाओ होउ जिणगुणारोवा । उदिस्स निग्गुणे पुण, कह सो जुत्तो जओ भणिय ॥१७८।। Page #152 -------------------------------------------------------------------------- ________________ १५०] [ स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुषावयुते • ‘एवं'ति । एवं विषयगतगुणकृतशुभत्वाभावेऽपि प्रतिमातो जिनगुणारोपात्प्रकारशुभतया शुभसङ्कल्पो भवतु विषयागतोऽपि नाशुभ इति किश्चिद्गुणसादृश्येन शुभ एवेति । लिङ्गे तु दोषजनिताशुभसङ्कल्पेन प्रतिबन्धाच्छुभसङ्कल्प उत्तिष्ठत एव न । अथ तटस्थतया कथञ्चित्प्रतिसंहिते लिङ्गे भवेदपि तथाप्ययं 'निर्गुणान्' पार्श्वस्थादीनुद्दिश्य भवन् कथं युक्तः, शुभतया वक्तुं प्रकारकृतशुद्धताया अप्यभावात् । यतो भणितमावश्यके ॥१७८॥ जइ वि य पडिमासु जहा, मुणिगुणसंकप्पकारणं लिंगं । उभयमवि अस्थि लिंगे, ण य पडिमासूभयं अत्थि ॥१७९॥ 'जइ वि यत्ति । यद्यपि च प्रतिमासु यथा मुनीनां गुणाः-व्रतादयस्तेषु सङ्कल्प:अध्यवसायस्तत्कारणं ' लिङ्ग' द्रव्यलिङ्गं तथापि प्रतिमाभिः सह वैधर्म्यमेव, यत उभयमप्यस्ति लिङ्गे सावद्यकर्म निरवद्यकर्म च । तत्र निरवद्यकर्मयुक्त एव यो मुनिगुणसङ्कल्पः स सम्यक्संकल्पः स एव च पुण्यफलः, यः पुनः सावद्यकर्मयुक्तेऽपि मुनिगुणसङ्कल्पः स विपर्याससङ्कल्पः क्लेशफलश्चासौ विपर्यासरूपत्वादेव । न च प्रतिमासूभयमस्ति चेष्टारहितत्वात् , ततश्च तासु जिनगुणविषयस्य क्लेशफलस्य विपर्याससङ्कल्पस्याभावः, सावद्यकर्मरहितत्वात् प्रतिमानाम् । आहेत्थं तर्हि निरवद्यकर्मरहितत्वात् सम्यक्सङ्कल्पस्यापि पुण्यफलस्याभाव एव प्राप्त इति, उच्यते-तस्य तीर्थकरगुणाध्यारोपेण प्रवृत्ते भाव इति ॥१७९।। આ વિષયની હવે પ્રસ્તુતમાં યોજના-ઘટના કરે છે (ઘટાવે છે): એમ પ્રતિમામાં ગુણ ન હોવાથી તેનાથી વિશેષ્યકૃત સંકલ્પ તે થાય જ નહિ. માત્ર જિનગુણના આરોપણથી (જિનગુણે શુભ હોવાથી) પ્રકારકૃત શુભસંક૯૫ ભલે થાય, तभा छ aiधा (विशेष) नथी. પ્રશ્ન-પ્રતિમામાં સાક્ષાત્ જિનગુણ નથી, માત્ર આરોપણ છે, તે તેવા આરોપણથી થાય તે સંકલ્પ શુભ કેમ કહેવાય ? ઉત્તર-જિનગુણના આરેપણથી થયેલ સંકલ્પ (જિનગુણ અશુભ ન હોવાથી) અશુભ નથી અને એમ અશુભ ન હોવું એ પણ અપેક્ષાએ કંઈક ગુણ કહેવાય. એ રીતે ગુણ શુભ છે તો તેની સમાનતાથી સંકલ્પ પણ શુભ જ છે - લિંગમાં તે દોષથી ઉત્પન્ન થતા અશુભ સંકલ્પથી શુભસંક૯૫માં પ્રતિબંધ (વિરોધ) થાય છે તેથી શુભસંક૯૫ ઉઠતો જ નથી. જોકે ક્યારેક કઈ રીતે કઈ ભદ્રિક જીવને માધ્યશ્ય ભાવથી લિંગમાં શુભસંકલ્પ થાય પણ ખરો, તે પણ “પાર્થસ્થાદિમાં થતું (મુનિગુણ સંબંધી) સંક૯પ શુભ છે” એમ કેમ કહેવાય? અર્થાત્ તેને ભદ્રિક જીવને એ સંકલ્પ શુભ કહેવો તે યોગ્ય નથી. કારણકે તેમાં પ્રકારકૃત શુદ્ધિ પણ નથી. x કઈ ભદ્રિક જીવને સારા-ખોટાના ભેદનું જ્ઞાન ન હોય, તેથી તેને કોઈ પણ સાધુવેષને જોઈને “આ જૈન સાધુ આત્મકલ્યાણનું કારણ છે” એ ભાવ થાય. એમ તેને માત્ર વેષધારીમાં પણ શુભ સંક૯૫ થઈ શકે. Page #153 -------------------------------------------------------------------------- ________________ | v गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] (અહી' પણ શબ્દના એ અથ છે કે તેનામાં ઉદ્દેશ્યકૃત શુદ્ધિ તા નથી જ, કિન્તુ પ્રકારમૃત શુદ્ધિ પણ નથી.) આ વિષયમાં આવશ્યકમાં (વન્દન અધ્યયન ગા. ૧૧૩૫માં) આ પ્રમાણે (=નીચે પ્રમાણે) કહ્યું છે. [૧૭૮] જો કે જેમ પ્રતિમા શુભસ'કલ્પનું કારણ છે, તેમ લિંગ પણ મુનિગુણુ સબંધી સંકલ્પનું (અધ્યવસાયનુ") કારણ છે. તે પણ આ દૃષ્ટાન્તની પ્રતિમા સાથે વિષમતા છે. કારણકે લિંગમાં સાવદ્ય અને નિરવદ્ય બન્ને ક્રિયા છે. તેમાં નિરવદ્યક્રિયાવાળા જ લિંગમાં મુનિગુણુના સંકલ્પ થાય તે શુભ છે, અને તેનાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. પશુ સાવદ્ય ક્રિયાવાળા લિંગમાં જે મુનિગુણના સંકલ્પ થાય તે ભ્રમરૂપ છે, અને તેથી જ તે ક્લેશ ફળવાળે છે. પ્રતિમા પ્રવૃત્તિ રહિત હૈાવાથી સાવદ્ય-નિરવદ્ય અને ક્રિયાથી રહિત છે. તેથી તેમાં જિનગુણુના સકલ્પ ક્લેશફલક ભ્રમરૂપ નથી. પ્રશ્નઃ-આ પ્રમાણે તા પ્રતિમા નિરવદ્ય ક્રિયાથી રહિત હાવાથી તેમાં પુણ્યલક શુભ સ’કલ્પના પણ × અભાવ જ સિદ્ધ થયા. ઉત્તર-પ્રતિમામાં તીર્થંકરના ગુણ્ણાના આપણુથી શુભ સંકલ્પ થતા હાવાથી શુભસ'કલ્પના અભાવ નથી. [૧૯] तथा चाह णियमा जिणेसु उ गुणा, पडिमा उद्दिस्स जे मणे कुणइ । अगुणे य विआणतो, कं णमउ मणे गुणं काउं ॥ १८० ॥ 'णियम'त्ति । ‘नियमात्' अवश्यंभावात् 'जिनेषु' तीर्थकरेष्वेव तुशब्दस्यावधारणार्थत्वात्, 'गुणा: ' ज्ञानादयो न प्रतिमासु, प्रतिमा दृष्ट्वा तास्वध्यारोपद्वारेण यान् 'मनसि करोति' चेतसि स्थापयति पुनः पुनर्नमस्करोति, अत एवासौ तासु शुभः पुण्यफलो जिनगुणसङ्कल्पः, सावद्यकर्मरहितत्वात् ; न चायं तासु निरवद्यकर्माभावमात्राद्विपर्याससङ्कल्पः, सावद्यकर्मोपेतवस्तुविषयत्वात्तस्य; ततश्चोभयविकल एवाकारमात्रतुल्ये कतिपयगुणान्विते वाऽध्यारोपोऽपि युक्तः । 'अगुणे' इत्यादि, अगुणानेव तु शब्दस्यावधारणार्थत्वात्, अविद्यमान गुणानेव 'विजानन् ' अवबुध्यन् पार्श्वस्थादीन् कं मनसि कृत्वा गुणं नमस्करोतु तान् ? इति ॥ १८० ॥ એ જ વાતને પુષ્ટ કરે છેઃ પ્રતિમાને જોઈને પૂજક તેમાં આરોપિત રૂપે જે જે ગુણાને મનમાં ધારે છે અને વારવાર નમસ્કાર કરે છે તે તે ગુણે અવશ્ય તીર્થંકરમાં જ છે. આથી જ પ્રતિમામાં આ જિનગુણુ સ ́કલ્પ શુભ અને પુણ્ય ફૂલવાળા છે. કારણકે પ્રતિમા સાવદ્ય ક્રિયાથી રહિત છે. × અહીં” પણુ' શબ્દના એ અથ છે કે પ્રતિમામાં જેમ સાઘક્રિયા ન હોવાથી તેનાથી અશુભસ’કહપ થતા નથી, તેમ નિરવદ્યક્રિયા ન હોવાથી શુભસકલ્પ પણ ન થાય. Page #154 -------------------------------------------------------------------------- ________________ પર 3 [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પ્રતિમામાં નિરવદ્ય ક્રિયાને અભાવ છે એટલા માત્રથી વિપરીત (ભ્રમરૂ૫) સંકલ્પ નથી. કારણકે વિપરીત સંકલ્પ સાવઘક્રિયા યુક્ત વસ્તુથી થાય છે. આથી બંનેય ક્રિયાથી રહિત, માત્ર આકાર સ્વરૂપ વસ્તુમાં, કે કેટલાક ગુણેથી યુક્ત વસ્તુમાં પણ આજેપણ યુક્ત છે. પાર્થસ્થાદિને ગુણેથી હિત જ જાણનાર માણસ કયા ગુણને મનમાં ધારીને તેમને વંદન કરે? [૧૮] नन्वन्यसंविग्नसाधुसम्पन्धिनं गुणमध्यारोपमुखेन मनसि कृत्वा नमस्करोत्वित्यस्तु द्वितीयः पक्ष इत्यत आह एएण अण्णठवणा, पराकया होइ णिग्गुणत्तेणं । गुणसंकप्पाजोगा, गुणमित्ते जं तइच्छा य ॥१८१।। 'एएण'त्ति । एतेन' निर्गुणविषये शुभसङ्कल्पाभावव्यवस्थापनेनाऽन्यस्थापना पराकृता भवति, उद्देश्यगतगुणसाम्राज्ये सत्यपि तस्य निर्गुणत्वेन गुणसङ्कल्पायोगातू निर्गुणस्य विषयस्य विशेषदर्शिना तटस्थतयाऽपि प्रतिसन्धातुमशक्यत्वादित्यपि द्रष्टव्यम् । हेत्वन्तरमाह-'च' पुनः 'यत्' यस्माद् 'गुणमात्रे' सादृश्यनिरूपकगुणलेशे सति 'तदिच्छा' अध्यारोपेच्छा भवति । अयं भावः-पुद्गलद्रव्यत्वेन जिनमिन्नतयोपस्थितायां जिनप्रतिमायां तदभेदाध्यारोपस्तावन्न स्वारसिकः, किन्त्विच्छाऽधीनतयाऽऽहार्यः, इच्छा च किश्चिद्गुणसादृश्यवति विषय एव संभवत्यविषयेऽध्यारोपस्यानिष्टसाधनत्वप्रदर्शनात् , ततः प्रतिमायां जिनगुणाध्यारोपो युक्तो न तु कूटलिङ्गे साधुगुणाध्यारोप इति ॥१८१।। હવે આપણુ દ્વારા અન્ય સંવિગ્ન સાધુના ગુણને મનમાં ધારીને નમસ્કાર કરે એ બીજે પક્ષ માનતા હે તો એ વિષે કહે છે : નિર્ગુણમાં શુભ સંક૯૫ના અભાવની સિદ્ધિ કરવાથી નિર્ગુણમાં અન્યની સ્થાપનાનું પણ ખંડન કર્યું જ છે. જેની સ્થાપના કરવાની છે તેમાં (=સંવિગ્નમાં) ગુણ હેવા છતાં જે પાર્થસ્થાદિમાં તેની સ્થાપના કરવાની છે તે પાર્થસ્થાદિ નિર્ગુણ હોવાથી તેમાં ગુણને સંકલ્પ ન થઈ શકે. તત્વથી જેનાર તે નિર્ગુણપાશ્વસ્થાદિમાં મધ્યસ્થતાથી પણ ગુણેને ન જોઈ શકે, એ પણ સમજવું. અર્થાત્ જેમ કેઈ ભદ્રિક જીવ વેશધારીને જોઈને “આ જૈન સાધુ આત્મકલ્યાણનું કારણ છે.” એમ મધ્યસ્થતાથી માને, તેમ તવથી જોનાર ન માની શકે. કારણ કે તે વિશેષ (ગુણ-દોષનો) જાણકાર છે. નિર્ગુણમાં અન્યની સ્થાપના ન થઈ શકે, તેમાં બીજે પણ હેતુ કહે છે-નિગુણમાં અન્ય ગુણીની સ્થાપના ન થઈ શકે, કારણકે જ્યાં સદશ્યનિરૂપક ગુણલેશ પણું હોય, ત્યાં આરોપણની ઈચ્છા થાય. તાત્પર્ય કે પ્રતિમા પુદ્ગલ દ્રવ્ય હોવાથી જિનથી ભિન્ન છે. છતાં પ્રતિમા જિન છે (જિનથી અભિન્ન છે) એવું આજે પણ પોતાની સ્વક૯પનાથી * તત્ત્વથી જોનાર એટલે “આમાં ગુણ નથી” એમ જાણનાર. Page #155 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लास: ] જ થાય, કલ્પના વિના ન થાય અને આવી કલપના (ઈચ્છા) જીવને ગુણથી સમાનતાવાળા પદાર્થમાં (વસ્તુમાં) થઈ શકે છે. કારણકે અગ્ય (અ)વસ્તુમાં અસાદશ્ય આરોપણ કરવું તેને અનિષ્ટ કહેલું છે. તેથી પ્રતિમા કંઈક અંશે જિનસટશ હોવાથી તેમાં જિનગુણાનું આરોપણ કરવું યુક્ત છે, પણ જુઠ્ઠા સાધુલિગમાં સાધુગુણેનું આરોપણ કરવું યુક્ત નથી. [૧૧] मपि च लिले स्थापनानिक्षेपोऽपि न प्रवर्त्तते कुतस्तरां शुभसङ्कल्पः ? इत्याह-- ण य ठवणा वि पवट्टइ, तज्जातीए तहा सदोसे य । उववाइयं च एयं, सम्म भासारहस्सम्मि ॥१८२॥ 'ण यत्ति न च स्थापनापि लिङ्गे 'तज्जातीये' साधुजातीये पार्श्वस्थादौ सदोषे च प्रवर्त्तते, स्थापनायाः सादृश्यरूपत्वात् , तस्य च तद्भिन्नत्वघटितस्य व्यवहारतः साधुभिन्नत्वाभाववत्यप्रवृत्तेः, तद्गतभूयोधर्मवत्त्वभागस्य च सदोषतयैव विरोधात् , अत एव पार्श्वस्थादौ साधुरितिवचनं भावसाधुत्वबाधेनापकृष्टसाधुविषयतया पर्यवस्यद् रूपसत्यं न तु स्थापनासत्यम् , न चेदेवं तदा रूपसत्यस्थापनासत्ययोरभेदप्रसङ्ग इति । उपपादितं चैतत् सम्यग् भाषारहस्येऽस्मामिरिति तत एवाधिकमवसेयम् ।।१८२॥ વળી લિંગમાં તે સ્થાપના નિક્ષેપે જ ઘટતું નથી, તો પછી શુભ સંકલ્પ કયાંથી ઘટે? એ વિષે જણાવે છે: સાધુજાતિના દોષિત પાર્શ્વ સ્થાદિમાં સ્થાપના પણ ઘટતી નથી. કારણકે સ્થાપના તેના ઉદ્દેશ્યની સમાનતા રૂપ છે. જો કે પાર્શ્વ સ્થાદિ વ્યવહારથી સાધુથી અભિન્ન હોવા છતાં પરમાર્થથી ભિન્ન છે. આથી તેમાં સાધુની સમાનતા ન ઘટી શકે. પાર્શ્વ સ્થાદિમાં રહેલા ઘણુ (=સમાન) ધર્મો દોષ સહિત હોવાથી જ તે સમાનતાના વિરોધી છે. આથી જ પાશ્વ સ્થાદિમાં ભાવસાધુપણાને બાધ (અઘટના) થવાથી, “આ સાધુ છે” એવું વચન તેને કહેવું તે તેને હીન સાધુ તરીકે જણાવનાર થાય છે. અર્થાત્ પાર્થસ્થાદિ અંગે (આ પાર્થસ્થ સાધુ છે ઈત્યાદિ રૂપે) બેલાતો “સાધુ શબ્દ હીન સાધુ એવા અર્થને જ્ઞાપક છે અને એવું કથન રૂપસત્ય છે, સ્થાપના સત્ય નથી. જો એમ ન માનીએ તે રૂપસત્ય અને સ્થાપના સત્ય એ બેને અભેદ થઈ જાય. આ વિષયનું અમે “ભાષા રહસ્ય ગ્રંથમાં યુક્તિથી સમર્થન કર્યું છે. આથી અધિક ત્યાંથી જ જાણી લેવું. [૧૮૨ ननु कूटलिङ्गे मा भूत् स्थापना, परं तत् साधुगुणस्मरणद्वारा वन्दनीयमस्तु, इदमेव च तत्र ताटस्थ्यं गीयते यत् तत् न स्वयं वन्द्यम् , तदुपस्थापिताः साधुगुणास्तु वन्द्या इत्याशङ्कायामाह सइमज्जायाए वि हु, सुहसंकप्पो पराकओ इत्तो । णिग्गुणतुल्लत्ताए, जं णायाए ण सो होइ ॥१८३॥ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [ स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते __ 'सइ'त्ति । स्मृतिमर्यादयापि 'इतः' स्थापनाप्रवृत्तेः शुभसङ्कल्पो लिङ्गादिष्यमाणः पराकृतः, यत्स शुभसङ्कल्पः स्मयमाणेषु साधुषु निर्गुणतुल्यतया स्मारकसादृश्यज्ञानोपनयनेन ज्ञातया न भवति, निर्गुणतुल्यताज्ञानस्य गुणसङ्कल्पप्रतिबन्धकत्वादिति भावः ॥१८३॥ પ્રશ્ન-જુઠા લિંગમાં સ્થાપના ભલે ન થાય, પણ સાધુગુણના સ્મરણ કરાવવા દ્વારા લિંગ વંદનીય થાઓ, અહીં આ જ તટસ્થતા છે કે-જે તે લિંગ સ્વયં વંદનીય બનતું નથી, પણ લિંગ દ્વારે ઉપસ્થાપિત * (=સ્મૃતિમાં લાવેલા) સાધુ ગુણ વંદનીય છે. આ પ્રશ્નને અહી ઉત્તર આપે છે : સ્થાપના ન ઘટવાથી સ્મૃતિ-મર્યાદાવડે પણ લિંગથી ઈચ્છાતા શુભ સંકલ્પનું ખંડન થયું. કારણકે સાધુનું સ્મરણ કરતાં (સાધુતાનું સ્મરણ કરાવનાર + સાદશ્યતાજ્ઞાનથી નિર્ગુણતુલ્યતાનું જ્ઞાન થતાં શુભ સંક૯પ થતું નથી. કારણકે નિર્ગુણતુલ્યતાનું જ્ઞાન ગુણસંક૯૫માં પ્રતિબંધક (વિરોધી) છે. [૧૮૩] ननु कूटलिङ्गेऽपि येन न दोषः प्रतिसंहितस्तं प्रत्यध्यात्मशोधकत्वात् तत् सर्वेषां स्वरूपेण वन्दनीयमस्त्वित्यत आह- मुद्धस्स जइ वि कासइ, लिंगाउ सई हविज्ज सुमुणीणं । तह वि इमं ण पमाणं, विसेसदंसीण जं भणियं ॥१८४॥ 'मुद्धस्स'त्ति । 'मुग्धस्य' विशेषादर्शिनो धर्माभिमुखस्य कस्यचित् 'लिङ्गात्' द्रव्यलिङ्गदर्शनात् स्मृतिः सुमुनीनां भवेद् एतादृशलिङ्गधारिणो जैनाः साधवः संसारतारका इति, तथाऽप्येतल्लिङ्ग विशेषदर्शिनां न प्रमाणम् । यद् भणितमावश्यके ॥१८४॥ જીષ્ઠા લિંગમાં પણ જેણે દોષ જાણ્યો નથી, તેને આશ્રયીને લિંગ આત્મશુદ્ધિ કરનાર હોવાથી તે સ્વરૂપથી લિંગ બધાને વંદનીય છે. વાદીના આ કથનને ઉત્તર આપે છે; સુ અને કુના ભેદને ન જેનાર ધર્માભિમુખ કોઈ જીવને દ્રવ્ય લિંગના દર્શનથી સમુનિઓનું સ્મરણ ભલે થાય આવો વેષ ધારણ કરનારા જૈન સાધુઓ સંસારતારક છે એમ ભલે સમજે, તે પણ સુ અને કુને ભેદ જનારને લિંગ પ્રમાણ નથી, કારણકે * આવશ્યકમાં (નીચે પ્રમાણે) કહ્યું છે. [૧૮૪] જ ઉપસ્થિત એટલે સ્મૃતિમાં આવેલ. આથી ઉપસ્થાપિત એટલે સ્મૃતિમાં લાવેલ. + પાર્શ્વ સ્થાદિને જોઈને આ સાધુજાતિના છે એમ સાદશ્યનું=સમાનતાનું જ્ઞાન થાય. આ જ્ઞાન એક તરક ગણી તરીકે સાધુઓનું સ્મરણ કરાવે છે, તે બીજી તરફ પાર્શ્વસ્થાદિની નિર્ગુણતુલ્યતાન જ્ઞાન કરાવે છે. * વંદન અધ્યયન ગા, ૧૧૩૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ गुरुतरविनिश्वये तृतीयोल्लासः ] जह वेलंबगलिंगं, जाणंतस्स णमओ धुवं दोसो | णिर्द्धधस त्ति णाऊण वंदमाणे धुवं दोसो ॥ १८५ ॥ 'ह'ति । यथा 'विडम्बकलिङ्ग' भण्डादिकृतं 'जानतः ' अवबुध्यमानस्य 'नमतः ' नमस्कुर्वतः सतोऽस्य भवति 'दोष' प्रवचनहीलनादिलक्षणः । 'निद्बन्धसं' प्रवचनोपघातनिरपेक्षं पार्श्वस्थादिकं 'इ' एवं ' ज्ञात्वा' अवगम्य 'बंदमाणे धुवं दोसो'त्ति 'वन्दति' नमस्कुर्वति नमस्कर्त्तरि 'ध्रुवः' अवश्यंभावी 'दोष:' आज्ञाविराधनादिलक्षणः । पाठान्तरं वा - - "निद्धंघसं पि नाऊण वन्दमाणस्स दोसो उ" इदं प्रकटार्थमेवेति गाथार्थः || १८५ ।। જેમ ભાંડ આદિએ પહેરેલા નકલી (સાધુના) વેષને જાણવા છતાં નમસ્કાર કરનારને અવશ્ય પ્રવચનનિંદા આદિ દોષ લાગે છે, તેમ પ્રવચનની અપભ્રાજનાથી નિરપેક્ષ એવા પાશ્વ સ્થાદિકને જાણવા છતાં વંદન કરનારને અવશ્ય આજ્ઞાવિરાધના આદિ દોષા सागे. [१८५] [ १४५ तथा च कस्यचिद् गुणहेतुत्वेऽपि कूटलिङ्गं वन्दनप्रवृत्तौ सामान्यत एव निषिद्धम्, चित्रातिकामिनीव सतत्त्वभाविनः कस्यचिद् गुणनिमित्तमपि दर्शनप्रवृत्तौ प्रायो दोष हेतुत्वादिति सिद्धम् । ननु यद्येवं पार्श्वस्थादीनां वन्दनप्रवृत्तौ दोष उत्तरतदापवादेन तद्वन्दनमप्ययुक्तं स्यादोषानपायादित्याशङ्कां निराकर्तुमाह--- अववारण य दोसो, ण णिग्गुणाणं पि वंदणे होइ । गुरुलाघव चिंताए एवं दाणाइसु वि णेयं ॥ १८६ ॥ 'अववारण य'त्ति' । अपवादेन च निर्गुणानां वन्दनेऽपि गुरुलाघवचिन्तायां न दोषः, तस्या एव दोषप्रतिबन्धकत्वात् । एवं दानादिष्वपि ज्ञेयम्, तथाहि पार्श्वस्थादीनामाहारदानादानयोर शिवादिकारणे पुष्टालम्बनप्रवृत्त्या न दोषः, तदुक्तम् - " असिवे ओमोयरिए, रायदुट्टे भए व गेलने । अद्धाणरोहए वा दिज्जा अहवा पडिच्छिज्जा ॥ | १ || " एवं तेषां वस्त्रादिदानादानयोरपि पुण्यालम्बने न दोषः, तदुक्तम्- इमो अववाओ, गिही अन्नतित्थिओ वा सेहो पव्वकामो तस्स दिज्जइ जत्थ सुलभं वत्थं तत्थ वि विसए अंतरा वा असिवादि हुज्जा, एवमादिकारणेहिं तं विसयमगच्छंतो इह अलभंतो पासत्थाइत्थं गिव्हिज्जा दिना वा तेसिं, अद्वाणे वा वच्चता मुसिआ अन्नतो अलभता पासत्थाइत्थं गिव्हिज्जा, हिमदेसे वा सीताभिभूआ पाडिहारिअं गिरिहज्जा, गिलाणस्स वा अत्युरणादि गिण्हिज्जा, एवमाद ।” तथा कारणे वसत्यादिदानेऽपि न दोषः, यतः कारणेsसाम्भोगिका अपि पार्श्वस्थाः प्रवचने साम्भोगिका उच्यन्ते । साम्भोगिकानां च वसतिमध्ये विद्यमान यो न ददाति तस्य चतुर्लघु, अग्न्यादिना वसत्युपद्रवात् श्वापदादिभयाद्वा शैक्षग्लानाद्यर्थ वाऽध्व प्रपन्ना वा य आगतास्तेषां विद्यमानस्थानादाने चतुर्गुरु प्रायश्चित्तम् । सम्भोगसाधर्मिक वात्सल्यप्रवचनव्युच्छित्तिश्चेति जीतवृत्तावुक्तम् । तथा कारणे पार्श्वस्थादिवाचनादानादानयोरपि न दोषः, शु. १५ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪ ] [ स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवाद युते यतः पार्श्वस्थादिः संविग्नविहारमभ्युपगतोऽभ्युपगन्तुकामो वा वाच्यते । तथाऽन्यत्रालाभे सिद्धान्ताव्युच्छित्त्यर्थ पार्श्वस्थादिभ्योऽपि वाचना गृह्यत इत्यादि ॥१८॥ જેમ ચિત્રમાં આલેખેલી સ્ત્રી તારિક બેધવાળા કેઇને ગુણનું (વૈરાગ્યનું કારણ બને છતાં તેનું દર્શન મેય ભાગે દોષનું કારણ છે, તેમ જુઠું લિંગ કેઇને લાભનું કારણ બનવા છતાં સામાન્યથી જ તેને વંદન કરવાને નિષેધ છે, એ સિદ્ધ થયું. પ્રશ્ન – જે આ પ્રમાણે પાવૅસ્થાદિને વંદન કરવામાં દોષ કહ્યો, તે અપવાદથી પણ તેમને વંદન કરવું અયુક્ત ગણાશે. કારણકે તેના દોષ દૂર થયા નથી. આનું સમાધાન કરવા કહે છે - - અપવાદથી લાભ-હાનિની વિચારણા પૂર્વક નિર્ગુણીઓને વંદન કરવામાં પણ દેષ નથી. કારણકે લાભ-હાનિની વિચારણા જ દેષને રેકી દે છે. એ પ્રમાણે દાનાદિમાં પણ સમજવું. જેમકે અશિવ આદિ પ્રબળ કારણે પાર્થસ્થાદિને આહાર આપવામાં અને તેને આહાર લેવામાં પુષ્ટ આલંબન હેવાથી દોષ નથી. (નિશીથ ઉ. ૧૫ ગા. ૪૭૮ માં) કહ્યું છે કે-“મારી, મરકી વગેરે ઉપદ્રવ રૂપ અશિવમાં, દુષ્કાળમાં, રાજ હેપી થયો હોય ત્યારે, કર આદિના ભયમાં, બિમારીમાં, વિકટ માર્ગમાં અને શત્રુ રાજાએ નગર વગેરેને ઘેરે ઘાલ્ય હોય ત્યારે, પાસત્યાદિને આહાર આપે અથવા તેમની પાસેથી લે.” આ પ્રમાણે તેમને વસ્ત્રાબ્રિ પણ પુષ્ટ આલંબનમાં લેવા-દેવામાં પણ દોષ નથી. કહ્યું છે કે “આ અપવાદ છે કે જે ગૃહસ્થ કે અન્ય તીથિક મુમુક્ષુ દીક્ષા લેવાની ભાવનાવાળા હોય તેને આપી શકાય. જે દેશમાં વસ્ત્ર સુલભ હોય તે દેશમાં પણ અશિવ વગેરે હોય, અથવા તે દેશમાં જવાના માર્ગમાં વચ્ચે અશિવ વગેરે હેય. ઇત્યાદિ કારણેથી તે દેશમાં ન જઈ શકે, અને અહીં વસ્ત્રાદિ ન મેળવી શકે તે પાર્શ્વ સ્થાદિનું વસ્ત્ર લે અને તેમને જરૂર હોય તો આપે. અથવા રસ્તામાં જતાં લુંટાઈ ગયો હોય અને બીજેથી વસ્ત્રો ન મળ્યાં હોય તે પણ પાર્શ્વ સ્થાદિનાં વસ્ત્રો લે. અથવા અતિશય ઠંડા દેશમાં ઠંડીથી પરાસ્ત થયેલાઓ ઉછિનું વસ્ત્ર લે અથવા જ્ઞાન માટે પાથરવાનું પણ વસ્ત્ર લે વગેરે. વળી કારણે વસતિ આદિ આપવામાં પણ દોષ નથી, કારણ કે શાસનમાં કારણે અસાંગિક પણ પાર્થ સ્થાદિને સાંગિક કહ્યા છે, અને વસતિમાં વિદ્યમાન પણ વસ્તુ s, સાંગિકેને જે ન આપે તેને ચતુર્લઘુ પ્રાયશ્ચિત કહ્યું છે. વસતિમાં અગ્નિ આદિને | ઉપદ્રવ કે હિંસક પ્રાણુ વગેરેને ભય હેય, કે નવદીક્ષિત હેય, કેઈ ગ્લાન હેય, ત્યારે તે કારણે એવા વિકટ રસ્તે જતા હેય, આવા કારણથી આવેલાને વિદ્યમાન પણ સ્થાન ન આપે તે ચતુરુ પ્રાયશ્ચિત્ત આવે. તથા પરસ્પર સંગ (વ્યવહાર), સાધર્મિક વાત્સલ્ય, અને પ્રવચનને વિચ્છેદ (અપભ્રાજના) થાય. એમ જિતકપની વૃત્તિમાં કહ્યું છે. * સામાન્યથી નિષેધ છે, વિશેષથી નહિ એમ જ કારને અર્થ છે. . "*'. ૪ “આ અપવાદ છે' ઇત્યાદિ પાઠ નિ. ઉ. ૧૫ ગા. ૪૯૮૮ વગેરેમાં છૂટક છૂટક છે. સળંગ આ પાઠ વ્યવહારચૂર્ણિમાં હોવા જોઈએ, Page #159 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] તથા કારણે પાસસ્થાદિને વાચના આપવામાં તથા લેવામાં પણ દેષ નથી. કારણકે જેણે સંવિગ્નનો આચાર સ્વીકાર્યો છે કે સ્વીકારવાની ઈચ્છાવાળો છે, તે પાસસ્થાદિને વાચના અપાય, તથા બીજા પાસેથી શ્રત ન મળતું હોય, તે શ્રુત વિચ્છેદ ન થાય એ ઉદ્દેશથી પાસત્યાદિ પાસેથી પણ વાચના લેવાય છે. [૧૮૬] इय उज्जएयरगयं, णाऊण विहिं मुआणुसारेणं । उज्जमइ भावसारं, जो सो आराहगो होइ ॥१८७॥ विहिणा इमेण जो खलु, कुगुरुच्चारण सुगुरुसेवाए। ववहरइ विसेसण्णू, जसविजयसुहाई सो लहइ ॥१८८॥ इति महामहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डितश्रीलाभविजयगणिशिष्यमुख्यपण्डितश्रीजितविजयगणिसतीर्थ्यपण्डितश्रीनयविजयगणिचरणकमलचश्चरीकेण पण्डितश्रीपद्मविजयगणिसहोदरेण पण्डितयशोविजयेन विरचिते गुरुतत्त्वविनिश्चये तृतीय उल्लासः सम्पूर्णः॥ ३ ॥ રિા ‘વિnિ'ત્તિ જાથાદ ૨૮ળા?૮૮ાા. ॥इति महामहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डितश्रीलाभविजयगणिशिष्यमुख्यपण्डितश्रीजीतविजयगणिसतीर्थ्यशेखरपण्डितश्रीनयविजयगणि- . चरणकमलचञ्चरीकेण पण्डितश्रीपद्मविजयगणिसहोदरेण पण्डितयशोविजयेन विरचितायां स्वोपज्ञगुरुतत्वविनिश्चयवृत्तौ તૃતીયોઢાવવાળ સપૂર્ણમ્ | ૩ એ પ્રમાણે ઉતવિહારી અને શીતલવિહારી (શિથિલાચારી) સંબંધી વિધિને જાણીને ભાવથી જે શાસ્ત્ર પ્રમાણે (આરાધનાનો પ્રયત્ન કરે છે તે આરાધક કહેવાય છે. [૧૮૭] સુગુરુ અને કુગુરુના ભેદને જાણનાર જે (ભવ્યાત્મા) આ ગ્રન્થમાં જણાવેલા વિધિથી કુગુરુને ત્યાગ કરીને સુગુરુની સેવા પ્રયત્ન કરે છે તે જશને, વિજયને અને સુખને પામે છે, અથવા જશ અને વિજયનાં (આધ્યાત્મિક) સુખને પામે છે. * [૧૮૮] આ પ્રમાણે મહોપાધ્યાય શ્રી કલ્યાણ વિજયગણીના શિષ્ય મુખ્ય પંડિત શ્રી લાભવિજયગણના શિષ્ય પંડિત શ્રી જીતવિજયગણના ગુરુબંધુ પંડિત શ્રી નયવિજયગણુના ચરણકમળમાં ભ્રમરસમાન અને પંડિત શ્રી પદ્યવિજય ગણુના બંધુ પંડિત શ્રી યશોવિજયે રચેલા ગુરુતત્ત્વ વિનિશ્ચય ગ્રન્થનો ત્રીજો ઉલ્લાસ પૂર્ણ થયે. * કર્તાએ આ શબ્દોમાં ગર્ભિત પિતાનું નામ (યશોવિજય) સૂચવ્યું છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] [स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुवे થ પ્રશસ્તિ ! यस्यासन् गुरवोऽत्र जीतविजयप्राज्ञाः प्रकृष्टाशयाः, भ्राजन्ते सनया नयादिविजयप्राज्ञाश्च विद्याप्रदाः । प्रेम्णां यस्य च सद्म पद्मविजयो जातः सुधीः सोदरस्तस्येयं गुरुतत्त्वनिश्चयकृतिः स्तात् पण्डितप्रीतये ॥ १॥ कुर्वन्ति कवयो ग्रन्थं, यशः सन्तो वितन्वते ।। નારિ રોળ: સૂરે, પરીક્ષાન્ત પરીક્ષા | ૨ | निपुणो गुरुकुलवासः, कुगुरुत्यागोऽपि यत्र निपुणतरः । __ सा पारमेश्वरी गीनिपुणधियां गोचरा जयति ॥ ३ ॥ ત્રીજા ઉલ્લાસની અંતભાગની પ્રશસ્તિ ઉદાર આશયવાળા અને પ્રાજ્ઞ–ગીતાર્થ એવા જતવિજય જેના ગુરુ (વડિલ) હતા, ન્યાયનિપુણમતિવાળા, આગમજ્ઞ અને વિદ્યાદાતા શ્રીનયવિજય જેના ગુરુ (શાસનમાં) શોભે છે અને જેના પ્રેમનું પાત્ર અને જ્ઞાની વિદ્વાન્ પદ્મવિજય (બંધુ) હતા તે યશેવિજયની આ ગુરુતત્ત્વ વિનિશ્ચય નામના ગ્રન્થની રચના પંડિતને પ્રતિકારક થાઓ ! (૧) કવિઓ ગ્રન્થની રચના કરે છે અને સજને તે ગ્રન્થને યશ ફેલાવે છે (યશસ્વી બનાવે છે), પર્વતે રત્નને ઉત્પન્ન કરે છે અને પરીક્ષકે તે રત્નની પરીક્ષા કરે છે. (૨) જે વાણું (ઉપદેશ)માં ગુરુકુલ વાસ હિતકર છે, કુગુરુનો ત્યાગ પણ અધિક હિતકર છે અને જેને સૂકમ બુદ્ધિવાળા પુરુષે સમજી શકે છે, તે શ્રી જિનેશ્વરોની વાણું જયવંતી વતે છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૩થ પુતરવિિનશ્ચયઃ | (વાલ્દાસ) विवृतस्तृतीय उल्लासः । अथ चतुर्थो विवियते । तत्र तृतीये कुगुरुत्यागः सुगुरुसेवा चाभिहिता, तदभिधानं च गुरुस्वरूपनिरूपणेन सुज्ञानं भवतीति निर्ग्रन्थप्ररूपणाद्वारा तदिह निरूप्यते, तत्रेयं प्रथमगाथा सुगुरुत्तं साहणं, गंथच्चारण होइ नाणीणं । इहरा विवरीयत्थं, तेसिं णिग्गंथणामं पि ॥१॥ 'सुगुरुत्तति । ज्ञानिनां सुगुरूणां ग्रन्थत्यागेन सुगुरुत्वं भवति, गृणाति तत्त्वमिति गुरुः शोभनो गुरुः सुगुरुरिति हि सुगुरुपदार्थः, स च ग्रन्थत्याग एव घटते नान्यथा, अत्यक्तग्रन्थेन नैर्ग्रन्थ्यप्रधानस्य मार्गस्योपदेष्टुमशक्यत्वात् । विपर्यये दोषमाह-'इतरथा' ग्रन्थत्यागाभावे तेषां साधुत्वाभिमतानां पार्श्वस्थादीनां निम्रन्थनामापि विपरीतार्थ यदृच्छामात्रोपकल्पितत्वेन दरिद्रस्य धनपालनामवद् अपयशस्करमेव स्यात् ॥ १॥ ગુતત્ત્વવિનિશ્ચય (ચોથો ઉલ્લાસ) ત્રીજા ઉલાસનું વિવરણ કર્યું. હવે ચેથા ઉલાસનું વિવરણ કરવામાં આવે છે. બીજ ઉલ્લાસમાં કરો ત્યાગ અને સુગની સેવા કરવાનું કહ્યું. તે ગ7 સવ૫ જણાવવાથી સારી રીતે સમજી શકાય. આથી ચેથા ઉલાસમાં નિર્મથની પ્રરૂપણા દ્વારા ગુરુનું સ્વરૂપ જણાવવામાં આવે છે, તેમાં પ્રથમ ગાથા આ છે : - જ્ઞાની સુગુરુઓનું સુગુરુપણું ગ્રંથના (=સંગ્રહના-પરિગ્રહના) ત્યાગથી થાય છે, ઝૂળતિ તત્ત્વમિતિ ગુરઃ=જે તત્ત્વને કહે, તત્વને ઉપદેશ આપે તે ગુરુ. સારે ગુરુતે સુગુરુ, આ પ્રમાણે સુગુરુપદને અર્થ છે. તે અર્થ ગ્રંથને (સંગ્રહ-પરિગ્રહનો) ત્યાગ કરવાથી જ ઘટે, તે વિના ન ઘટે. કારણ કે જેણે ગ્રંથનો ત્યાગ કર્યો નથી, તેના માટે નિર્ચથતાનું વર્ણન જેમાં પ્રધાન છે, તેવા સન્માર્ગને ઉપદેશ આપે એ અશક્ય છે. એથી ઉલટું બંધનને ત્યાગ ન કરવામાં દેષ કહે છે –ગ્રંથ ત્યાગ નહિ કરવા છતાં સાધુ તરીકે માન્ય પાર્થસ્થાદિનુ નિગ્રંથ એવું નામ પણ માત્ર સ્વચ્છેદપણે કપેલું Page #162 -------------------------------------------------------------------------- ________________ १५० स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હેવાથી વિપરીત અર્થવાળું છે, ને દરિદ્રનું નામ ધનપાલ હય, તેની જેમ અપજશ ४२॥२०॥ छ. [१] कथं तहिं निम्रन्थनाम्नः सार्थकत्वम् ! का वा निम्रन्थानां प्ररूपणा ? इत्यत आह दसचउदसविहबज्झन्भंतरगंथा उ जे मुणी मुक्का । ते णिग्गंथा तेसिं, पंचण्ह परूवणं वुच्छं ॥२॥ ....... 'दस'त्ति । दशविधः खलु बाह्या ग्रन्थः, तथाहि क्षेत्रं-सेत्वादि १, वास्तु-खातादि २, धनं च-हिरण्यादि, धान्यं च शाल्यादि तयोः सञ्चयः ३, मित्राणि च सहवर्धितादीनि, ज्ञातयश्च स्वजनास्तैः सह संयोगः ४, यानानि-शिबिकादीनि ५, शयनानि-पल्यङ्कादीनि ६, आसनानि-सिंहासनादीनि ७, दास्यः-अङ्कपतिताः ८, दासा अपि तथाविधा एव ९, कुप्यं च विविधगृहोपस्करात्मक १० मिति । चतुर्दशविधश्चाभ्यन्तरो ग्रन्थः, तथाहि--क्रोधःअप्रीतिलक्षणः १, मानः-अहमितिप्रत्ययहेतुः २, माया-स्वपरव्यामोहोत्पादकं शाठयम् ३, लोभः-द्रव्यादिकाङ्क्षा ४, प्रेम-प्रियेषु प्रीतिहेतुः ५, द्वेष:-उपशमत्यागात्मको विकारः ६, यद्यपि प्रेम-मायालोभरूपं द्वेषश्च-क्रोधमानात्मकस्तथाऽपि तयोः पृथगुपादानं कथश्चित् सामान्यस्य विशेषेभ्योऽन्यत्वख्यापनार्थमिति वृद्धाः । मिथ्यात्वं-नास्ति १ न नित्यः २ न करोति ३ कृतं न वेदयति ४ नास्ति निर्वाणं ५ नास्ति निर्वाणोपायः ६ इति षड्भिः स्थानस्तत्त्वार्थाश्रद्धानम् , यदाह सम्मतिकार:-"णस्थि ण णिच्चो ण कुणइ, कयं ण वेएइ णत्थि व्वाणं णत्थि य मोक्खोवाओ, छ म्मिच्छत्तस्स ठाणाई ॥१॥" ७ वेदः-स्त्रीवेदादिनिधा ८, अरतिःसंयमेऽप्रीतिः ९, रतिः-असंयमे प्रीतिः १०, हासः-विस्मयादिषु वक्त्रविकासात्मकः ११, शोकः-इष्टवियोगान्मानसं दुःखम् १२, भयमिहलोकादिभेदभिन्नं सप्तविधम् १३, जुगुप्साअम्नानादिमलिनतनुसाधुहीलना १४ । तदुक्तमुत्तराध्ययननियुक्तौ-"दुविहो अ होइ गंथो, बज्झो अभितरो उ णायव्वो । अंतो अ चोद्दसविहो, दसहा पुण बाहिरो गंथो ॥१॥ कोहे माणे माया लोमे पेज्जे तहेव दोसे य । मिच्छत्त वेद अरती, रति हासो सोग भय कुच्छा ॥ २ ॥ खेत्तं वत्थु धणधण्णसंचओ मित्तणाइसंजोगा । जाणसयणासणाणि य, दासी दासं च कुवियं च ॥३॥" ततो दशविधचतुर्दशविधाभ्यां बाह्याभ्यन्तरग्रन्थाभ्यां ये मुक्ता मुनयस्ते निर्ग्रन्था भण्यन्ते तेषां पञ्चानां प्ररूपणां वक्ष्ये ॥ २॥ આ નિગ્ર"થ નામ સાર્થક શી રીતે થાય? અને નિગાની પ્રરૂપણ શું છે? તે જણાવે છે – : બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે ગ્રંથ છે. બાહ્ય ગ્રંથ આ દશ પ્રકારે છે Page #163 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ ૨૧૨ (૧) ક્ષેત્ર=સેતુ વગેરે, (૨) *વાસ્તુ ખાત વગેરે, (૩) ધન-ધાન્યને સંચય, ધન=ચાંદી વગેરે, ઘાન્ય ચોખા વગેરે, (૪) મિત્ર-જ્ઞાતિને સંબંધ, મિત્ર=સાથે મોટા થયેલા, જ્ઞાતિવજન, (૫) વાહન=પાલખી વગેરે, (૬) શયને =પલંગ વગેરે, (૭) આસન = સિંહાસન વગેરે, (૮) દાસીએ=જેના શરીરમાં ચિહ્ન કરેલ હોય તેવી નોકરાણીઓ, (૯) દાસો=જેના શરીરમાં ચિહ્ન કરેલ હોય તેવા નેકરે. (૧૦) કુખ્ય=ઘરમાં ઉપગી વિવિધ સામગ્રી. અત્યંતર ગ્રંથ ચૌદ પ્રકારે છે. તે આ પ્રમાણે – (૧) ક્રધ=અપ્રીતિ. (૨) માન=હું એવા મદને હેતુ (૩) માયા=સ્વ–પરને વ્યાહ ઉત્પન્ન કરનાર શાક્ય. (૪)ભ= ધનાદિની આકાંક્ષા-પ્રીતિ. (૫) પ્રેમપ્રિય (જ)માં પ્રીતિને હેતુ. (૬) શ્રેષ=ઉપશમ ત્યાગ રૂપ વિકાર. જો કે પ્રેમ માયા-લેભ રૂપ છે અને દ્વિષ કે ધમાન રૂપ છે, તે પણ વિશેષથી સામાન્ય કથંચિત ભિન્ન છે, એ સૂચવવા માટે પ્રેમ અને દ્વેષને જુદા લીધા છે, એમ વૃદ્ધો કહે છે. (૭) મિથ્યાત્વ=આત્મા નથી, આત્મ નિત્ય નથી, આત્મા+ કંઈ કરતે નથી. આત્મા કરેલાં કર્મો ભગવતે નથી, મેક્ષ નથી. મેક્ષનો ઉપાય નથી. આ પ્રમાણે છ સ્થાનેથી તત્ત્વાર્થની શ્રદ્ધાને અભાવ એ મિથ્યાત્વ છે. સન્મતિકાર કહે છે કે –“આત્મા નથી, આત્મા નિત્ય નથી, આત્મા કર્મ કરતું નથી, આત્માએ કરેલાં કમે અનુભવતો (=ોગવતો નથી, મેક્ષ નથી, મેક્ષના ઉપાય નથી. આ છ મિથ્યાત્વના સ્થાને છે.” (સન્મતિ તર્ક કાંડ ૩ ગાથા ૫૪) (૮) વેદ=સ્ત્રીવેદ આદિ ત્રણ પ્રકારનો વિકાર. (૯) અરતિ=સંયમમાં અપ્રીતિ. (૧૦) રતિ-અસંયમમાં પ્રીતિ. (૧૧) હાસ્ય=વિસ્મય આદિમાં સુખને તે વિકાર. (૧૨) શોક ઈષ્ટવિયેગથી માનસિક દુઃખ. (૧૩) ભય= * * જેમાં અનાજ વગેરે ઉત્પન્ન થાય તેવી ભૂમિ ક્ષેત્ર છે. ક્ષેત્રના સેતુ, કેતુ અને સેતુ-કેતુ એમ ત્રણ ભેદ છે. જેમાં વાવ આદિના પાણીથી ખેતી થાય તે સેતુ ભૂમિ છે. જેમાં વર્ષાદના પાણીથી ખેતી થાય તે હેતુ ભૂમિ છે. જેમાં વાવ આદિ અને વર્ષાદ એ બંનેના પાણીથી ખેતી થાય તે ભૂમિ સેતુ-કેતુભૂમિ છે. ૪ વાસ્તુ એટલે ઘર, ગામ, નગર વગેરે વસવા લાયક પ્રદેશ. ઘરના ખાત, ઉછિત અને ખાતેરિષ્કૃત એમ ત્રણ ભેદ છિત એમ ત્રણ ભેદ છે. જે જમીનની અંદર ભોંયરું હોય તે ખાત છે. જે જમીન ઉપર હોય તે ઘર, દુકાન, મહેલ વગેરે ઉરિત છે. ભોંયરા સહિત ઘર વગેરે ખાતેરિત છે. - + આત્મા કુટસ્થ નિત્ય હોવાથી કશું કરતો નથી. પ્રકૃતિ જ બધું કરે છે. આવી સાંખ્ય દર્શનની માન્યતા છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते ઇહલેાક ભય આદિ સાત પ્રકારે છે.× (૧૪) જુગુપ્સા=સ્નાન વગેરે ન કરવાથી મલિન શરીરવાળા સાધુએ પ્રત્યે અણગમેt-તિરસ્કાર. ૩ ઉત્તરાધ્યયન નિયુક્તિમાં કહ્યું છે કે ખાદ્ય અને અભ્યંતર એમ બે પ્રકારે ગ્રંથ જાણવા. અભ્યતર ગ્રંથ ચૌદ પ્રકારે અને ખાદ્ય ગ્રંથ દશ પ્રકારે છે. (૨૪૦) ક્રોધ, માન, માયા, લાભ, પ્રેમ, દ્વેષ, મિથ્યાત્વ, વેદ, અરતિ, રતિ, હાસ્ય, શાક, ભય, અને જીગુપ્સા એ ચૌદ અભ્યંતર ગ્રંથ છે. (૨૪૧) ક્ષેત્ર-વાસ્તુ, ધન, ધાન્યસ’ચય, મિત્ર-જ્ઞાતિસ યાગ, વાહન, શયન, આસન, દાસી, Y હ ૧૦ દાસ અને કુષ્ય એ દૃશ ખાદ્ય ગ્રંથ છે.” (૨૪૨) દેશ પ્રકારના ખાદ્ય અને ચૌદ પ્રકારના અભ્યતર એ મને પ્રથાથી જે સુનિ મુક્ત છે તે નિથા કહેવાય છે. તેના પાંચ પ્રકાશ છે. તે પાંચ નિગ્રથાની પ્રરૂપણા કહીશ. [૨] तत्र द्वारगाथात्रयं पुरातनमेवाह पण्णवण १ वेअ २ राए ३, कप्प ४ चरित ५ पडि सेवणा ६ नाणे ७ तित्थे ८ । लिंग ९ सरीरे १०, खेत्ते ११ काल १२ गइठिइ १३ संजम १४ निगासे १५ ॥३॥ जोगु १६ वओग १७ कसाए, १८ लेसा १९ परिणाम २० बंधणे २१ वेए २२ । कम्मोदीरण २३ उवसंपजहण २४ सन्ना २५ य आहारे २६ ||४|| भव २७ आगरिसे २८ कालं २९ तरे ३० य समुधाय ३१ खित्त ३२ फुसणा ३३ य । भावे ३४ परिमाणं ३५ खलु, अप्पाबहुअं ३६ नियंठाणं ॥ ५ ॥ ‘ળવળ’ત્તિ | સત્યÆ પ્રતિદાર વક્તે ।। રૂ || ૪ || હું ॥ તેમાં પ્રાચીન (=પંચ નિગ'થી પ્રકરણની પ્રારંભની) ત્રણ દ્વાર ગાથાઓ કહે છે : ૧ २ ૩ ४ ૫ ૬ ૭ ર ૧૧ પ્રજ્ઞાપના, વેદ, રાગ, કલ્પ, ચારિત્ર, પ્રતિસેવના, જ્ઞાન, તીર્થ, લિંગ, શરીર, ક્ષેત્ર, ૧૩ ૧૨ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ २० ૧ કાલ, ગતિસ્થિતિ, સયમ, સૌનિક', ચૈાગ, ઉપયાગ, કષાય, લેશ્યા, પરિણામ, બધન, વૈદ, કૉંઢીરણ, ઉપસપ–હાન, સંજ્ઞા, આહાર, ભવ, આકર્ષ, કાલ, અતર, સમુદ્લાત, ૨૩ २४ ૨૨ ૨૫ ૨ ૨૭ ૨૮. २५ 30 ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ક્ષેત્ર, સ્પર્શના, ભાવ, પરિમાણુ, અલ્પમર્હુત્વ-આ ૩૬ (છત્રીશ) દ્વારાથી નિર્ગંથની પ્રરૂપણા કરવામાં આવશે, તે તે દ્વારા અથ તે તે દ્વારમાં કહેવાશે. [૩–૪–૫] × ઇહુલા=જીવને પોતાની જ ગતિના જીવથી ભય, પરલેાકઅન્યગતિના જીવથી ભય, આદાન=ધન વગેરે ચેરાઇ જવાતા ભય, અકસ્માત્= બહારના કોઇ નિમિત્ત વિના અકસ્માત્ ચનારા ધરતીકંપ, વિદ્યુત્પાત વગેરે ઉપદ્રવને ભય, આવિકા=આવિકા મેળવવાને ભય, મરણુ=મરણ્તા ભય, અપયશઅપકીર્તિને ભય. Page #165 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ १५३ तत्र प्रज्ञापनाद्वारमाह, पण्णवणा भेआणं, परूवणा तत्थ पंच णिग्गंथा। भणिआ पुलाय बउसा, कुसील णिग्गंथ य सिणाया ॥६॥ 'पण्णवण'त्ति । प्रज्ञापना नाम निर्ग्रन्थपदाभिधेयस्य सामान्यस्य भेदानां प्ररूपणा 'तत्र' तस्यां विचार्यमाणायां पञ्च निर्ग्रन्था भणिताः, पुलाको बकुशः कुशीलो निम्रन्थः स्नातकश्चेति ॥६॥ તેમાં પ્રજ્ઞાપના દ્વાર કહે છે – પ્રજ્ઞાપના એટલે નિર્ચથપદથી અભિધેય જે નિગ્રંથમુનિ તેના સામાન્યથી ભેદની પ્રરૂપણ. તેમાં મુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એમ પાંચ નિશૈ. उद्या छ. [६] तत्र तावत् पुलाकं निरूपयति गयसारो धन्नकणो, पुलायसहेण भन्नए तेणं । तुल्लचरणो पुलाओ, सो दुविहो लद्धिसेवाहि ॥७॥ 'गयसारो'त्ति । गतसारो धान्यकणः पुलाकशब्देन भण्यते, निःसारत्वसाधात् तेन तुल्यचरणः पुलाक उच्यते । न चैवं कणस्थानीयसंयमविगमादसंयतत्वापत्तिः, कणस्थानीयो. स्कृष्टसंयमस्थानाभावेऽपि पुलाकस्थानीयापकृष्टसंयमस्थानानपायात् ; नहि पुलाकदृष्टान्तेनाकिश्चित्करत्वमभिप्रेतं किन्तु निःसारत्वमिति । स लब्धिसेवाभ्यां द्विविधो लब्धिपुलाकः सेवनापुलाकश्चेति ॥ ७ ॥ મુલાકનું નિરૂપણ કરે છે : પુલાક શબ્દનો અર્થ નિસાર (સર્વ રહિત) છે. જેમાં ધાન્ય કણમાં કણરહિત માત્ર કેતરું હોય તેમ નિસારપણાની સમાનતાથી જેનું ચારિત્ર નિસાર હોય તે પુલાક કહેવાય. પ્રશ્ન – કણતુલ્ય સર્વને અભાવ હોવાથી પુલાકમાં અસંતપણાની પ્રાપ્તિ નહિ. થાય? ઉત્તર=ના, કારણ કે કણસમાન ઉત્કૃષ્ટ સંયમસ્થાનને અભાવ હોવા છતાં પુલાકસમાન (ફેતરાં સમાન) હીન (નીચા) પણ સંયમસ્થાને તે રહેલ છે. પુલાકના (शेतना) टांतथी मही सयमन। ममा ४वाना नथी, 8 नि:सा२५४वानु છે. પુલાકના લબ્ધિથી અને સેવાથી લબ્ધિપુલાક અને સેવાપુલાક એમ બે પ્રકારે છે. [] आघमाह देविंदतुल्लभूई, लद्धिपुलागो उ जो सलद्धीए । सत्तो कज्जे पुढे, चूरेउं चक्कवर्टि पि ॥८॥ ___ 'देविंद'त्ति । देवेन्द्रेण-सुरपतिना तुल्या-समाना भूतिः-समृद्धिर्यस्य स तथा, लब्धि. पुलाको यः स्वलब्ध्या 'पुष्टे' सङ्घाद्यालम्बनत्वेन दृढे कार्ये उत्पन्ने चक्रवर्त्तिनमपि चूरयितुं सु. २० Page #166 -------------------------------------------------------------------------- ________________ १५४ ] स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते शक्तः, तदुक्तम्-"लद्धिपुलाओ पुण जस्स देविंदरिद्धिसरिसा रिद्धी, सो संघाइआण कज्जे समुप्पण्णे चक्कवहि पि सबलवाहणं चुन्नेउं समत्थो"त्ति ॥ ८ ॥ લબ્ધિપુલાકને કહે છે : ઈન્દ્રના જેવી જેની સમૃદ્ધિ છે, અર્થાત્ જે ઈન્દ્રના જેવી સમૃદ્ધિ વિમુવી શકવાની ' લબ્ધિવાળો હોય અને સંઘ (રક્ષા) આદિનું પ્રબળ નિમિત્ત ઉત્પન્ન થતાં સ્વલબ્ધિથી સૈન્યસહિત ચક્રવતીને પણ ચૂર કરવા જે સમર્થ હોય તે લબ્ધિપુલાક છે. કહ્યું પણ છે કે “જે દેવેન્દ્ર સમાન ઋદ્ધિને વિકુવી શકે તે લબ્ધિપુલાક છે. તે સંધ આદિનું શુભ કાર્ય ઉત્પન થતાં સિન્ય અને વાહન સહિત ચક્રવતીને પણ ચૂરો કરવાને સમર્થ છે.” [૮] द्वितीयमाह आसेवणापुलाओ, णेओ पडिसेवणाइ पंचविहो । नाणे दंसण चरणे, लिंगे अ तहा अहासुहुमे ॥९॥ 'आसेवण'त्ति । आसेवनापुलाकः 'प्रतिसेवनया' स्वाचारप्रतिकूलसेवनया ज्ञानादिसार“विगमात् । स च पश्चविधो ज्ञेयः-ज्ञाने दर्शने चारित्रे लिङ्गे चासेवनारतो यथासूक्ष्मश्च ॥९॥ सेवापुताने अहेछ : પિતાના આચારથી (=મર્યાદાથી) પ્રતિકૂળ સેવન કરવાથી સંયમનો જ્ઞાનાદિ ગુણે રૂપ સાર ચાલ્યો જાય, તેથી તે આસેવનyલાક બને. તેના (૧) જ્ઞાનસંબંધી, (२) शनसमधी (3) शास्त्रिसंधी, (४) सिंधी , मने (५) यथासूक्ष्म अभ पांय प्रारी छे. [६] - एतेषामेव लक्षणं स्पष्टयति _ नाणे सण चरणे, सटाणायारखलिअओ ईसि । . लिंगम्मि विवज्जासे, मणेण दुट्ठो अहामुहुमो ॥१०॥ 'नाणे'त्ति । ज्ञाने दर्शने चारित्रे च स्वस्थानाचारस्य-ज्ञानाद्याचारस्य स्खलितः-परि:भ्रंशादीषद्भवति, स्खलितमिलितादिदूषणैर्ज्ञानपुलाकः, शङ्कादिभिर्दूषणैर्दर्शनपुलाकः, मूलोत्तरगुण प्रतिसेवनया च चारित्रपुलाक इत्यर्थः। लिङ्गे पुलाकः 'विपर्यासे' निष्कारणं लिङ्गव्यत्यये क्रियमाण इत्यर्थः, 'मनसा' मनोमात्रेण 'दुष्टः' अकल्प्यप्रतिसेवी यथासूक्ष्मपुलाकः । तदिदमाह भाष्यकृत-नाणे दंसण चरणे, लिंगे अहसुहुमए अ णायवो । नाणे दंसण चरणे, तेसिं तु विराहणेऽसारो ॥१॥ लिंगपुलाओ अन्न, णिकारणओ करेइ जो लिंगं । मणसा अकप्पिआणं. णिसेवओ होअहासुहुमो ॥ २॥" त्ति ॥ १०॥ ૪ શબ્દગર્ભિત અર્થ આ પ્રમાણે છે -આસેવાથી એટલે પ્રતિસેવાથી. પ્રતિસેવાથી. એટલે પ્રતિકૂલ વર્તનથી. પિતાની આચારમર્યાદાથી પ્રતિકૂળ વર્તનથી પુલાક તે આસેવાપુલાક, Page #167 -------------------------------------------------------------------------- ________________ गुरुस्वविनिश्चये चतुर्थोल्लासः ] આ પાંચ પ્રકારાતું જ લક્ષણ જણાવે છે: જ્ઞાનાદિ ત્રણમાં જ્ઞાનાદિ આચારાની કઇક સ્ખલના પામવાથી પુલાક બને છે. તે આ પ્રમાણે:- *સ્ખલિત, મિલિત આદિ દાષાથી જ્ઞાનપુલાક અને છે. શંકા આદિ દોષોથી દનપુલાક બને છે. મૂળગુણુ-ઉત્તરગુણમાં દોષ સેવવાથી ચારિત્રપુલાક અને છે. તથા નિષ્કારણ લિંગમાં (વેષમાં) ફેરફાર કરવાથી લિ‘ગ પુલાક બને છે. માત્ર મનથી અકલ્પ્સનું સેવન કરે (સ*કલ્પ–વિકલ્પ કરે) તે યથાસૂક્ષ્મપુલાક છે. ભાષ્યકાર આ પ્રમાણે કહે છે: “જ્ઞાનસંધી, દર્શનસબંધી, ચારિત્રસબંધી, લિ ́ગસંખ'ધી અને યથાસૂમ એમ પાંચ પ્રકારે સેવાપુલાક જાણવા. જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિરાધનામાં અનુક્રમે જ્ઞાનપુલાક, દČનપુલાક અને ચારિત્રપુલાક બને છે. તથા જે નિષ્કારણુ લિંગને વેષને બદલે તે લિંગપુલાક છે. મનથી અકલ્પ્સનુ સેવન કરનાર યથાસમપુલાક છે.”(ઉત્તરા. છટ્ઠું· ક્ષુલ્લકX નિ થીય અધ્યયન ગા.૨૩૮માં ભાષ્ય ગા.૪.૫) [૧૦] यथासूक्ष्मस्यार्थान्तरमाह - | सव्वे व सुं, थोवं थोवं तु जो विराहेइः । સૌ હોદ્ ગદાયુદુમો, સો બળો વિ બાસો ।। 'सव्वे वित्ति | 'सर्वेष्वप्येतेषु' ज्ञानादिषु स्तोकं स्तोकं यो विराधयति स भवति यथासूक्ष्मः, एषोऽन्योऽपि 'आदेशः ' व्याख्याप्रकारः । तदुक्तमुत्तराध्ययनवृद्धविवरणे – “अहासुमो एएस चेव पंचसु वि जो थोवं थोवं विराहे" ति ॥ ११ ॥ ચામના બીજો અર્થ કહે છે: આ જ્ઞાનાદિ સર્વાંમાં (=પાંચેમાં) જે થાડી ઘેાડી વિરાધના કરે તે યથાસૂક્ષ્મ છે. ઉત્તરાધ્યયનના વૃદ્ધૃવિવરણમાં કહ્યું છે કે “આ પાંચેમાં જે જે થાડી થાડી વિરાધના કરે તે યથાસૂક્ષ્મ છે.” [૧૧] * સ્ખલિત આદિ દોષોથી વિપરીત અસ્ખલિતાદિ ગુણે છે. તે આ પ્રમાણે -અસ્ખલિત :અચકાયા વિના ખેલવું, અર્થાત્ જેમ ખેડૂત હળ ખેડે છે ત્યારે પથ્થર વગેરેના અવરોધથી હળ ખચકાય છે, તેમ સૂત્રો ખેાલતાં ખચકાવુ નહિ. અમિલિતઃ– ઉતાવળથી પદ્મા એકીસાથે ન ખાલી જતાં દરેક પદને સ્પષ્ટ માલવું. અન્યત્યાÀડિતઃ-જ્યાં અટકવું હોય ત્યાં જ અટકવુ', ન અટકવાનું હોય ત્યાં ન અટકવું, અર્થાત્ સંપદા પ્રમાણે ખેાલવું. પ્રાંતપૂર્ણ :-અનુસ્વાર, માત્રા વગેરે ખાઈ ન જાય તેમ શુદ્ધ ખેલવું. પ્રતિપૂર્ણ ધાષ:-ઉદાત્ત, અનુદાત્ત વગેરે ઉચ્ચારાને (ઉ ંચેથી, ધીમેથી, લંબાવીને કે ટુ’કાવીને) જે રીતે ખાલવાના હાય, તેવા ઉચ્ચારથી ખેાલવુ. કવિપ્રમુક્તઃ-સૂત્રો બાલકની જેમ અસ્પષ્ટ ન ખોલતાં સ્પષ્ટ ખાલવાં. ગુરુવચનાપગત:-સૂત્ર ગુરુ પાસેથી શિખેલાં હેાવા જોઈએ, × આ ચોથા ઉલ્લાસમાં આગળ સાક્ષી સ્થળમાં જ્યાં માત્ર ઉત્તરાધ્યયન એટલુ' જ લખ્યું હાય, ત્યાં બધે ક્ષુલ્લક અધ્યયનની ગાથા સમજવી. - ગૃહવિવરણ એટલે વાદિવેતાળ શ્રી શાંતિસૂરિની ટીકા. Page #168 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते निगमनद्वारा विशेषमाह इय दुविहो उ पुलाओ, भणिओ लद्धीइ तह य सेवाए। अण्णे लद्धिपुलायं, भिण्णं णेच्छंति नाणाओ ॥१२॥ 'इय'त्ति । 'इति' अमुना प्रकारेण लब्ध्या तथा सेवया पुलाको द्विविधो भणितः । अन्ये पुनर्लब्धिपुलाकं 'ज्ञानात्' ज्ञानासेवकात् पुलाकाद्भिन्नं नेच्छन्ति, नहि लब्धिविशेष. मात्रेणासारत्वं पुलाकत्वप्रयोजकं भवति, तदुपजीवनं च सार्वत्रिकमिति लब्धिविशेषवतो ज्ञानासेविन एव लब्धिपुलाकत्वव्यपदेशो युक्त इति तेषामभिप्रायः, तदुक्तं भगवतीवृत्तौ"अन्ये वाहुः-"आसेवनातो यो ज्ञानपुलाकस्तस्येयमीदृशी लब्धिः, स एव च लब्धिपुलाको न तद्वयतिरिक्तः #શ્ચિદ્રાર” કૃતિ શરણા ઉપસંહાર દ્વારા વિશેષ કહે છે - આ રીતે લબ્ધિથી અને સેવાથી એમ પુલાક બે પ્રકારે કહ્યો. બીજાઓ લબ્ધિ પુલાકને જ્ઞાનપુલાકથી ભિન્ન માનતા નથી, કારણ કે તેઓ માત્ર લઘિવિશેષથી વિમુર્વણ કરે તેથી ચારિત્ર અસાર (પુલાક જેવું) ન બને એમ માને છે. લબ્ધિને ઉપગ (પ્રોજન ઉપસ્થિત થતાં) સર્વકાળમાં થાય છે, માટે લબ્ધિવિશેષવાળા જ્ઞાનપુલાકને (જ્ઞાનમાં દોષ લગાડનારને) જ લબ્ધિપુલાક કહે જોઈ એ એવો તેમને અભિપ્રાય છે. (આ લબ્ધિ જ્ઞાનના ક્ષયોપશમરૂપ હોવાથી તે જ્ઞાનપુલાક જ છે, એમ કહે છે.) ભગવતીની + વૃત્તિમાં (શ. ર૫ ઉ. ૬) પણ કહ્યું છે કે-“બીજાઓ તે કહે છે કેઆસેવનાથી જે જ્ઞાનપુલાક છે, તેને આવી લબ્ધિ હોય, તેથી તે જ લબ્ધિપુલાક છે. આ સિવાય બીજે કઈ લબ્ધિપુલાક નથી.” [૧૨] 9તા પુછાતા શાપના વાળ રાખશrqનામા– सो बउसो चारितं, बउसं अइआरपंकओ जस्स । उवगरणसरीरेसुं, सो दुविहो होइ णायव्यो ॥१३॥ 'सो बउसो'त्ति । यस्यातिचारपङ्कतः 'बकुशं' शबलं कर्बुरमित्यनर्थान्तरं चारित्रं स बकुश उच्यते, स उपकरणशरीरयोर्द्विविधो ज्ञातव्यो भवति, उपकरणबकुशः शरीरबकुशवेति ॥१३॥ મુલાકની પ્રરૂપણ કરી, હવે બકુશની પ્રરૂપણ કહે છે : બકુશ, શબલ, કબ્ર ( કાબર ચિત) એ દરેકનો સમાન અર્થ છે. જેનું ચારિત્ર અતિચાર રૂપી કાદવથી બકુશ (= X કાબરચિતરું–વિચિત્ર) છે, તે બકુશ કહેવાય છે. તેના ઉપકરણબકુશ અને શરીરબકુશ એમ બે પ્રકારે છે. ઉપકરણને આશ્રયીને બકુશ તે ઉપકરણબકુશ, અને શરીરને આશ્રયીને બકુશ તે શરીરબકુશ. [૧૩] + આ ચોથા ઉ૯લાસમાં આગળ સાક્ષી સ્થળમાં જ્યાં માત્ર ભગવતી એટલું જ લખ્યું હોય ત્યાં રપમા શતકને છઠ્ઠો ઉદ્દેશ સમજવો. x કંઈક શુદ્ધિ અને કંઈક અશુદ્ધિ એમ શુદ્ધિ-અશુદ્ધિના મિશ્રણવાળું માટે બકુશ. Page #169 -------------------------------------------------------------------------- ________________ [१५७ गुरुतत्वविनिश्चये चतुर्थोल्लासः ] आद्यमाह 'मुत्तुं' इत्यादिना-- मुत्तुं पुढालंब, वत्थाई अपाउसे वि जो धुवइ । अवि उज्जलाइँ इच्छइ, सहाइँ विभूसहेउं च ॥१४॥ मुक्त्वा 'पुष्टालम्बनं' प्रवचनमालिन्यपरिहारादिसद्भावकारणं योऽवष्यपि वस्त्राणि 'धुवई'त्ति प्रक्षालयति, 'अपिः' हेत्वन्तरसमुच्चये उज्ज्वलानि वस्त्राणीच्छनि लक्ष्णानि च विभूषाहेतोरिच्छति ॥ १४ ॥ पत्ताइ घट्ट मटुं, करेइ तेल्लाइणा य कयते । भुंजइ अ विभूसाए, बहुं च पत्थेइ उवगरणं ॥१५॥ 'पत्ताइ'त्ति पात्रादि आदिना दण्डकादिपरिग्रहः, 'घृष्टं' खरपाषाणादिना 'मृष्टं' लक्ष्णपाषाणादिना करोति, तैलादिना च कृततेजः स्थापयतीति गम्यम् , भुङ्क्ते च विभूपाया हेतोः, वस्त्रपात्रादि बहु च प्रार्थयत्युपकरणम् ॥ १५ ॥ सो बउसो उवगरणे, उवगरणविभूसणाणुवत्तणओ। देहवउसो अकज्जे, करचरणणहाइ भूसेइ ॥१६॥ 'सो'त्ति । स उपकरणे बकुश उपकरणविभूषाऽनुवर्त्तनतः । द्वितीयमाह-'अकार्ये अशुचिनेत्रविकारापनयनादिसद्भूतकार्यविरहे करचरणनखादि यो भूषयति स देहविभूषानुवृत्तिस्वाभाव्याद् देहबकुशः ॥ १६ ॥ તેમાં ઉપકરણ બકુશને કહે છે – જે પ્રવચનમલિનતાને પરિહાર વગેરે વાસ્તવિક કારણ વિના ચોમાસા સિવાય* પણ વસ્ત્રોનું પ્રક્ષાલન કરે, પોતાની શેભા માટે ઉજળાં અને ઝીણાં વઓની ઈચ્છા રાખે, [૧૪] પાત્ર, દંડ વગેરેને કઠણ પથ્થર વગેરેથી ઘસે અને બારીક પથ્થર વગેરેથી ઘસીને સુંવાળા બનાવે, તેલ વગેરેથી ચળકતાં–તેજસ્વી બનાવે અને તેને વિભૂષા માટે ઉપયોગ કરે, તથા વસ્ત્ર–પાત્રાદિ ઉપકરણે પ્રમાણથી અધિક રાખવા ઇરછે, તે ઉપકરણેથી વિભૂષાદિ ४२वान। १२२ ५४२१मश ongal. [१५] - જે અશુચિ (=મલ વગેરે) અને નેત્રવિકાર (Fપીયા વગેરે) ને દૂર કરવા રૂ૫ વાસ્તવિક કારણ વિના હાથ, પગ વગેરેને સાફ કરે, નખ વગેરે કપાવે, તેને દેહવિભૂષા કરવાના સ્વભાવને કારણે દેહબકુશ જાણ. [૧૪-૧૫-૧૬ જ મુખ્ય વિધિથી તે બાર માસમાં એક જ વાર ચોમાસાને પંદર દિવસ બાકી હોય ત્યારે વનું પ્રક્ષાલન કરવાનું (ઓઘ નિ. ગા.૩૫૦) વિવાન હોવાથી અહીં “ચોમાસા સિવાય એમ orव्यु छे. Page #170 -------------------------------------------------------------------------- ________________ १५८] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते द्विविधस्याप्यस्य साधारणं स्वरूपमाह दुविहो वि इमो इडिं, इच्छइ परिवारसंगहाइकयं । पंडिच्चतवाइकये, जसं च पत्थेइ लोगाओ ॥ १७॥ 'दुविहो विपत्ति । 'द्विविधोऽप्ययम्' उपकरणबकुशः शरीरबकुशश्व परिवारसङ्ग्रहादिकृताम् 'ऋद्धिं' विभूति वाञ्छति, बहुशिष्यपरिवारादिना समृद्धिमान् अहं स्यामिति । पाण्डित्यं -तर्कग्रन्थादिपरिज्ञानं तपः-षष्ठाष्टमादि, ततः पाण्डित्यं च तपश्च पाण्डित्यतपसी ते आदी येषां तानि पाण्डित्यतपआदीनि तैः कृतं यशच लोकात् 'प्रार्थयति' मदीयं पाण्डित्यादि परीक्ष्य लोको मम यशो बयादिति ।। १७ ॥ तुस्सइ नियगुणसवणा, सुहसीलो णऽप्पणो दलइ कहें। उज्जमइ व बाद, विहियाहोरत्तकिरियासु ॥१८॥ - 'तुस्सइ'त्ति । निजगुणानां पाण्डित्यादीनां कथश्चिल्लोकमुखप्रसिद्धिमुपगतानां श्रवणात् तुष्यति । तथा सुखशीलः सन्नात्मनः कष्टं न ददाति, उद्यच्छति नैव बाढं विहिताः-सूत्रोक्ता या अहोरात्रक्रियाः-दिनरात्रप्रतिबद्धानुष्ठानलक्षणास्तासु ॥ १८ ॥ આ બંને પ્રકારના બકુશનું સાધારણ સ્વરૂપ કહે છે - ઉપકરણબકુશ અને શરીરબકુશ એ બંને પ્રકારને બકુશ ઘણા શિષ્ય પરિવાર આદિથી હું સમૃદ્ધિમાન બનું, એ પ્રમાણે પરિવારસંગ્રહ વગેરેથી વૈભવને ઈછે, તથા લેક મારું પાંડિત્ય વગેરે જોઈને મારો યશ-કીતિ બેલે એમ પાંડિત્ય અને તપ વગેરેથી પિતાને યશ વધારવા ઈચછે. પાંડિત્ય એટલે તાર્કિક ગ્રંથ વગેરેનું જ્ઞાન, અને તપ એટલે છઠ્ઠ, અઠ્ઠમ વગેરે સમજવું. [૧૭] પાંડિત્ય વગેરે પિતાના ગુણને કોઈપણ રીતે લોકમાં પ્રસિદ્ધ થયેલા સાંભળીને પ્રસન્ન થાય. સુખશીલિયે થઈને પિતાના શરીરને કષ્ટ ન આપે, શાસ્ત્રોક્ત દિવસ–રાતની ક્રિયાઓમાં યથાર્થ ઉદ્યમ ન કરે. [૧૮] अविवित्तो परिवारो, संजमहीणो वि होइ एयस्स। कक्काइघट्टजंघो, मट्ठो तह कत्तरियकेसो ॥ १९॥ 'अविवित्तो'त्ति । एतस्य बकुशस्य 'परिवारः' शिष्यपरिच्छदः 'अविविक्तः' वनपात्रादिस्नेहादपृथग्भूतः 'संयमहीनोऽपि' चारित्ररहितोऽपि भवति । तथा कल्कादिभिः-सुगन्धिद्रव्यघृष्टजङ्घः, तथा 'मृष्टः' कृततैलाद्यभ्यङ्गः तथा कतितकेशो लोचभयवैक्लव्यात् ॥ १९ ॥ तह देससबछेआरिहेहि सबलेहिं संजुओ एसो। दुक्खक्खयहमभुटिओ अ सुत्तम्मि जं भणियं ॥ २० ॥ 'तह'त्ति । तथा देशसर्वच्छेदाहै: 'शबलैः' शबलचारित्रैः संयुत एष शबलः दुःखक्षयार्थमभ्युत्थितश्च, यद् भणितमेतत् प्रवचने ॥२०॥ Page #171 -------------------------------------------------------------------------- ________________ જુવારવવિનિઅવે રતુસ્ત્રાણ ] उवगरणदेहचुक्खा, रिद्धीजसगारवासिया णिच्चं । बहुसबलछेयजुत्ता, णिग्गंथा बाउसा भणिया ॥ २१ ॥ “વત્તિા વોક્ષા–વિશુદ્ધા કન્દ્રિયો-વાશ્રિતાઃ નિત્યં સારું बहवः शबलाः-शबलचारित्रयुक्ता येषां परिवारभूतास्ते च ते छेदयुक्ताः-छेदप्रायश्चित्तयोग्यशबलचारित्रास्ते तथा निर्ग्रन्था बकुशा भणिताः ॥ २१ ॥ આ બકુશને પરિવાર પણ વસ્ત્ર–પાત્રાદિમાં અનુરાગવાળે અને ચારિત્રથી રહિત પણ હોય, તથા કક વગેરે સુગંધી તેલ વગેરેથી જંઘા વગેરે શરીરના અંગોમાં માલીશવિલેપન પણ કરે, તથા કેશકુંચનના કષ્ટમાં કાયરપણથી કેશને કપાવે, [૧૯ો તથા દેશથી કે સર્વથી છેદ પ્રાયશ્ચિત્તને ચેગ્ય ચિત્ર-વિચિત્ર ચારિત્રવાળે હય, બાહ્ય કથી બચવા દીક્ષા લીધી હોય. આ વિષે (પંચ નિર્ચથી પ્રકરણ ગા.૨૦માં) કહ્યું છે કે [૨] જેમના પરિવારના સાધુઓ ઉપકરણ અને શરીરથી ઉજળા–સ્વચ્છ હોય, સદા દ્ધિ અને યશના ગારવને * (મેટાઈને) વશ પડયા હોય, છેદપ્રાયશ્ચિત્તને વેગ્ય શબેલચારિત્રવાળા હોય તેવા નિર્ચને બકુશ કહ્યા છે. [૧૯-૨૦–૨૧] અસ શ્ચિક્રિપતિ उत्तरगुणसेवा वि हु, नणु णिच्चं चरणघाइणी भणिया। कम्मक्खयट्टमभुटिअस्स सा जुज्जए कह णु ॥ २२ ॥ 'उत्तर'त्ति । नन्वित्याक्षेपे, उत्तरगुणसेवाऽपि 'नित्यं' सर्वकालं चरणघातिनी भणिता, मण्डपसर्षपदृष्टान्तात् । तथा च कर्मक्षयार्थमभ्युत्थितस्य 'सा' नित्यमृद्धियशोगारवाश्रितत्वमणनेन प्रकटीकृता नित्यमुत्तरगुणप्रतिसेवा कथं नु युज्यते ?, कर्मक्षयार्थाभ्युत्थाननिरन्तरोत्तरगुणसेवयोः પwાં વિરોધારિત્તિ માવઃ || ૨૨ / અહી કેઇ આક્ષેપ (પ્રશ્ન) કરે છે – ઉત્તરગુણસેવા (=ઉત્તરગુણેમાં દેશનું સેવન) પણ નિત્ય કરવું તેને (પ્રથમ : ઉલાસ ગા.૯૩ માં) મંડપ–સર્ષવના દૃષ્ટાંતથી ચારિત્રને નાશ કરનાર કહેલ છે. તે અહી સદા ઋદ્ધિ-યશ ગારવને આધીન બનેલા હોય” એમ કહીને પ્રગટ કરેલી તે ચારિત્રને ઘાત કરનારી પ્રતિસેવા કર્મક્ષય માટે ઉદ્યત થયેલા નિગ્રંથમાં કેવી રીતે ઘટી શકે ? કારણકે “કર્મક્ષય માટે ઉદ્યત અને નિરંતર ઉત્તરગુણપ્રતિસેવા” એ બેને પરસ્પર વિરોધ , છે. [૨] * ગારવ=મોટાઈ કે ગૌરવ, અર્થાત મેટાઈ (માન) મેળવવાની પ્રવૃત્તિમાં તત્પરતા. (તસ્વા. અ.૯ સ.૪૮, ભાષ્યટીકા-સાતમૌરવમશ્રિતા એ પદેની વ્યાખ્યા જુઓ.) દર ' . . . Page #172 -------------------------------------------------------------------------- ________________ १६.] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एतत्समाधातुमाह ग्रन्थकृत्- कम्मक्खयहमभुट्ठिअस्स सा हंदि कम्मदोसकया। ण कुणइ चरणविघायं, विवक्खभावेण पडिबद्धा ॥ २३ ॥ 'कम्मक्खयदृ'मिति । कर्मक्षयार्थमभ्युत्थितस्य बकुशनिम्रन्थस्य 'हन्दि' इत्युपदर्शने 'सा' नित्यमुत्तरगुणसेवा व्यसनस्थानीया 'कर्मदोषकृता' निरुपक्रमतथाविधचारित्रमोहनीयकर्मवैगुण्यजनिता न तूत्कटभावजनिता, तस्य संज्वलनातिरिक्तकषायोदयाभावात्; अतो न करोति चारित्रविघातम् , मन्दभावकृतत्वात् । किञ्च ‘विपक्षभावेन' प्रतिसेवनीयगतप्रतिसेवाप्रतिकूलपरिणामेन तत्तत्प्रायश्चित्तापत्तिकरणपरिणामेन च प्रतिबद्धा, अतोऽपि न करोति चरणविघातम् , मन्त्रशक्तिप्रतिबद्धमिव विषं प्राणि(ण) विघातमिति ज्ञेयम् ॥ २३ ॥ ગ્રંથકાર આનું સમાધાન કહે છે કર્મક્ષય માટે તત્પર બનેલા બકુશ નિગ્રંથની નિત્ય વ્યસનસમાન બનેલી ઉત્તરગુણસેવા નિરુપક્રમી તેવા પ્રકારના ચારિત્રમેહનીય કર્મરૂપ દોષથી કરાયેલી છે, પણ ઉત્કટભાવથી કરાયેલી નથી. કારણકે બકુશ નિગ્રંથને સંજવલન સિવાય અન્ય કષાયને ઉદય હેતું નથી. તેથી તેને તીવ્રભાવથી દોષ સેવન ન થાય) એમ તેની ઉત્તરગુણપ્રતિસેવા મંદભાવથી કરેલી હોવાથી તે ચારિત્રને (સર્વથા) ઘાત કરનારી નથી. વળી તેને ઉત્તરગુણપ્રતિસેવા રૂપ દોષસેવન પ્રત્યે અનાદર હોય, અર્થાત્ તે તે આવતા પ્રાયશ્ચિત્ત દ્વારા (ચારિત્રની) શુદ્ધિ કરવાના પરિણામ હેયતેથી પણ ઉત્તરગુણ પ્રતિસેવા “મંત્રશક્તિથી યુક્ત વિષ જેમ પ્રાણનો નાશ કરતું નથી તેમ ચારિત્રને ઘાત કરતી નથી. [૨૩] . निगमयति णिद्धंधसो ण तम्हा, बउसो साहू फुडं अणायारी । बउसो पुण दुविअप्पो, जुज्जइ जोगम्मि थिरभावो ॥ २४ ॥ णिद्धंधसो'त्ति । 'तस्मात् ' भावविशेषेण निरन्तरोत्तरगुणसेवायाश्चारित्राविघातकत्वात् 'निद्धन्धसः' प्रवचनोपघातनिरपेक्षप्रतिसेवाकारी न बकुशः साधुः, किन्तु स्फुटमनाचारी, चारित्रपालनानुकूलभावलेशस्याप्यभावादनाचारप्रवृत्तत्वाच्च । 'बकुशः' बकुशनिर्ग्रन्थः पुनः 'योगे स्वाङ्गीकृतमार्गे 'स्थिरभावः' दृढभग्नानुसन्धानपरिणामः 'द्विविकल्पः' उपकरणशरीराभ्यां द्विभेदो युज्यते । ननु यद्येवं द्विविधोऽप्ययं बकुशो निर्ग्रन्थस्तदा कथं शास्त्रेऽकालवस्त्रधावनादिना पाकुशिकत्वप्रसङ्गो दूषणमुच्यते ? सत्यम् , बाकुशिकापकृष्टस्थाने प्राप्ते दोषस्याभिधानात् ॥२४॥ ૪ જેમ કોઈ વસ્તુનું વ્યસન થઈ ગયા પછી તે વ્યસની રોજ તેનું સેવન કરે છે, છતાં આ વ્યસન ખરાબ છે' વગેરે સમજતો હોય છે, પણ તેના સેવન વિના રહી શકતું નથી, તેમ બકશ નિગ્રથને પણ ઉત્તરગુણના દેશોમાં આદર હેત નથી, માત્ર તેને છોડી શકતા નથી. માટે અહીં "यसन समान" सेभ यु छ. ... Page #173 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] ઉપસંહાર કરે છે – તીવ્રભાવથી નિરંતર સેવાતી ઉત્તરગુણપ્રતિસેવા ચારિત્રને વિનાશ કરે છે. આથી જે સાધુ પ્રવચનની અપભ્રાજનાથી નિરપેક્ષપણે (પ્રવચનની અપભ્રાજનાના ભય વિના) દેષ સેવે છે તે બકુશનિગ્રંથ નથી, કિંતુ સ્પષ્ટ અનાચારી છે. કારણકે તેને ચારિત્ર પાળવાને લેશ પણ ભાવ હોતું નથી, અને અનાચારમાં પ્રવૃત્ત છે. તેથી તે સ્પષ્ટ અનાચારી છે. પણ બકુશ નિગ્રંથ (તેવો નથી, તે) તે પોતે સ્વીકાર કરેલા માર્ગમાં સ્થિરભાવવાળા એટલેકે ભાંગેલા ચારિત્રને સાંધી દેવાના દઢ પરિણામવાળો હોય છે, (આથી) ઉપકરણબકુશ અને શરીરબકુશ એમ બે પ્રકારને બકુશ નિગ્રંથ તરીકે ઘટી શકે છે. પ્રશ્નઃ- જે આ પ્રમાણે બંને પ્રકારને બકુશ નિગ્રંથ છે તે શાસ્ત્રમાં “અકાલે વસ્ત્રોનું પ્રક્ષાલન કરવું વગેરે બકુશપણની પ્રવૃત્તિને દેષ કેમ કહ્યા છે ? ઉત્તરા-તમારે પ્રશ્ન બરોબર છે, માત્ર જ્યારે બકુશના હીન (સંયમ) સ્થાનને પામે ત્યારે તે દોષ રૂપ હવાથી બકુશપણની તેવી પ્રવૃત્તિને દેષ કહ્યો છે. (બકુશપણાની પ્રવૃત્તિથી હીનસંયમસ્થાનની પ્રાપ્તિ થાય છે.) [૨૪] द्वयोरप्यनयो: प्रत्येकं भेदानाह दुविहो वि हु पत्तेयं, पंचविहो होइ सो पुणो बउसो । आभोगमणाभोगे, संवुडय असंवुडे मुहुमे ।। २५ ॥ 'दुविहो वि हुत्ति । स पुनर्बकुशो द्विविधोऽप्युपकरणशरीरभेदात् प्रत्येकमुपकरणे शरीरे च पञ्चविधो भवति-आभोगबकुशोऽनाभोगवकुशः संवृतबकुशोऽसंवृतबकुशो यथासूक्ष्मવવુતિ રજા હવે તે બંનેના ઉત્તરભેદો કહે છે - ઉપકરણબકુશ અને શરીરબકુશ એ બંનેના આગ, અનાભોગ, સંવૃત, અસંવૃત અને યથાસૂક્ષમ એમ પાંચ પ્રકારો છે. [૨૫]. एतानेव विवेचयति साहणमिणमकिच्चं, इय जाणतो वि कुणइ आभागे। મgotતોડગામોને, સંપુટ મૂહુરગુરુ ૨૬ 'साहूणति । साधूनामेतदकृत्यमिति जानन्नपि यः करोति दोषं स आभोगे बकुशः । 'अमुणंतो'त्ति, अकृत्यमेतदित्यप्रतिसंदधानो यो दोषं करोति सोऽनाभोगे बकुशः । 'संवुड'त्ति, विभक्तिलोपः प्राकृतत्वात् , मूलोत्तरगुणयोः स्वप्रतिज्ञातयोः 'संवृतः' निरुद्धविपर्यस्तप्रवृत्तिः सन् बाकुशिकसंयमस्थानयोगात् संवृतो बकुशः ॥२६॥ રુ. ૨૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ ___ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते विवरीओऽसंवुडओ, अहवा इह संवुडोऽपयडदोसो। पयडो असंवुडो अहसुहुमो नयणाइमज्जणओ ॥ २७ ॥ "विवरीओ'त्ति । विपरीतो मूलोत्तरगुणयोः 'असंवृतकः' असंवृतबकुशः । प्रकारान्तरमाहअथवा 'इह' लोके 'अप्रकटदोषः' अविदितापराधः संवृतः, 'प्रकटः' लोकविदितदोषोऽसंवृतः, अस्ति च दोषप्राकटयाप्राकटययोः सापेक्षनिरपेक्षपरिणामाभ्यां भेदः । व्याख्याद्वैविध्यं चेदं भगवतीवृत्तौ व्यवस्थितमित्यस्माभिरप्येवमुक्तम् । क्वचित्तु मूलोत्तरगुणयुक्तः संवृत इत्यस्यैव लोकेऽविज्ञातदोषः संवृतबकुश इति व्याख्यानं दृश्यते । नयनादीनां-लोचनवदनादीनां मज्जनात्-प्रक्षालनादक्षिमलाद्यपनयनाद् यथासूक्ष्मबकुशः ॥२७॥ એ પાંચે ભેદનું વિવેચન કરે છે - - (૧) “સાધુઓએ આ કાર્ય ન કરવું જોઈએ એમ જાણવા છતાં જે દોષ સેવે તે આગ બકુશ છે. (૨) “આ દોષ છે એવી પ્રતીતિ વિના સેવે, તે અનાભોગ બકુશ જાણો. (૩) પોતે સ્વીકારેલા મૂલગુણ-ઉત્તરગુણેમાં વિપરીત પ્રવૃત્તિને રોકનાર પણ જે બકુશપ્રાગ્ય સંયમસ્થાનને પામે તે સંવૃતબકુશ. (૪) મૂલગુણઉત્તરગુણમાં વિપરીત પ્રવૃત્તિ કરે તે અસંવૃત બકુશ. અથવા લેકમાં પિતાના દેષ પ્રગટ ન થાય તે રીતે સેવે તે સંવૃતબકુશ, દેશે લેકમાં પ્રસિદ્ધ થાય તે રીતે જે દ સેવે તે અસંવૃતબકુશ. પ્રશ્ના–દોષે અપ્રગટ સેવે કે પ્રગટ સેવે એમાં શો ભેદ ? ઉત્તર-ઘણે ભેદ છે. અપ્રગટ દોષ સેવનારને દોષને ભય છે, એથી જ તે સાપેક્ષપણે (=ભય અને લજજાપૂર્વક) દેશે સેવે. પ્રગટ દેષ સેવનારને તે ભય નથી. આથી જ તે નિરપેક્ષપણે (=નિર્ભય અને નિર્લજ્જ બનીને) દ સેવે. એમ બંનેના પરિણામમાં સ્પષ્ટ ભેદ છે. સંવૃતની આ બે પ્રકારની વ્યાખ્યા ભગવતીની વૃત્તિમાં કહેલી છે. તેથી અમે પણ આ પ્રમાણે કહ્યું છે. કેઈ સ્થળે તે સંવૃતબકુશની વ્યાખ્યા એવી જોવામાં આવે છે કે મૂળ–ઉત્તરગુણેથી યુક્ત હોય તે સંવૃત, અને તેના દોષ લેકોને જાણવામાં ન આવ્યા હોય તે તે જ સંવૃતબકુશ છે. (૫) ચક્ષુ, મુખ વગેરેને જોઈને મેલ વગેરે દૂર કરે તે યથાસૂમ બકુશ જાણો. [૨૬-૨૭] શત થયુબશપના સાથ ગુફીત્રાશાવનામg सीलं चरणं तं जस्स कुच्छिदं सो हवे इह कुसीलो। पडिसेवणाकसाए, सो दुविहो होइ णायव्वो ॥ २८ ॥ . 'सी'ति । शीलं चरणं तद् यस्य कुत्सितं भवेत् स इह कुशील उच्यते, स प्रतिसेवनाकषाययोः एकवचनं समाहारद्वन्द्ववशात् द्विविधो भवति ज्ञातव्यः, प्रतिसेवनाकुशीलः कषायकुशील मेति द्विविधः कुशील इत्यर्थः। तत्र सम्यगाराधनाप्रतिकूला प्रतिगता वा सेवना Page #175 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] प्रतिसेवना, तदुक्तम्-"सम्माराहणविवरीआ पडिगया वा सेवणा पडिसेवण"त्ति । कषायाश्च-कषस्यसंसारस्याऽऽयः-लाभो येभ्यस्ते क्रोधादयः प्रसिद्धा एवेति द्रष्टव्यम् ॥२८॥ બકુશની પ્રરૂપણ કરી, હવે કુશીલની પ્રરૂપણ કરે છે - मेट युत्सित (होषित). मेट यास्त्रि. २नुयारित्र भ.२५ छेते शीत. તેના પ્રતિસેવન અને કષાયને આશ્રયીને પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશલ એમ બે । छ. અહીં પ્રતિ એટલે પ્રતિકૂલ (=વિરુદ્ધ). સેવના એટલે આચરણે. સારી આરાધનાથી પ્રતિકૂલ આચરણ તે પ્રતિસેવના. કહ્યું છે કે –સમ્યમ્ આરાધનાથી વિપરીત કે પ્રતિગત * સેવન તે પ્રતિસેવના.” કષ=સંસાર, તેને આયલાભ, અર્થાત્ જેનાથી સંસારને લાભ થાય તે ક્રોધાદિ કષાયે પ્રસિદ્ધ જ છે. [૨૮] द्विविधस्याप्यस्य प्रतिमेदानाह पत्ते पंचविहो, सो पुण दुविहो वि होइ णायव्यो । नाणे दंसण चरणे, तवे अ अहसुहुमए चेव ॥ २९ ॥ ___ 'पत्तेय'ति । स पुनर्द्विविधोऽपि कुशीलः प्रत्येकं पञ्चविधो भवति ज्ञातव्यः, प्रतिसेवनाकुशीलोऽपि पञ्चविधः, कषायकुशीलोऽपि च पञ्चविध इत्यर्थः । कथम् १ इत्याह-ज्ञाने दर्शने चरणे तपसि यथासूक्ष्मश्च ॥२९॥ આ બંને પ્રકારના કુશીલના પટાભેદો કહે છે - પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ એ બંનેના પાંચ પાંચ પ્રકારે આ રીતે કહા छ:-ज्ञानसाधी, शनसी , यारित्रसाधी, तपसमधी अने यथासूक्ष्म. [२८] तत्र प्रतिसेवनाकुशीलस्य पञ्च मेदान् विवेचयति नाणाईणं पडिसेवणाइ पडिसेवणाकुसीलो सिं। अहसुहुमो पुण तुस्सं, जणविहिअगुणप्पसंसाए ॥३०॥ 'नाणाईणं'ति । 'ज्ञानादीनां' ज्ञानदर्शनचारित्रतपसां 'प्रतिसेवनया' कालाद्यङ्गवैकल्यसेवनयाऽनासेवनया वा 'सिंति तेषां-ज्ञानदर्शनचारित्रतपसा प्रतिसेवनाकुशीलो भवति । जनविहिता या गुणप्रशंसा-एष तपस्वी एष चारित्रीत्यादिलक्षणा तया भूयमाणया तुष्यन् पुनर्यथासूक्ष्मः प्रतिसेवनाकुशीलः ॥३०॥ તેમાં પ્રતિસેવના કુશીલના પાંચ ભેદોનું વિવેચન કરે છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની પ્રતિસેવનથી=કાલાદિ તે તે નિમિત્તોની ખામીપૂર્વક આરાધના કરે અથવા આરાધના ન કરે, તે જ્ઞાનસંબંધી, દર્શનસંબંધી, ચારિત્ર સંબંધી * प्राहि तत्पुरुष समास छ. प्रतिकूला सेवना ४ प्रतिगता सेवना प्रतिसेवना । Page #176 -------------------------------------------------------------------------- ________________ १६४ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते અને તપસ’બધી પ્રતિસેવના કુશીલ જાણવા. આ તપસ્વી છે, આ સયમી છે ઇત્યાદિ લેાકેાથી કરાતી પ્રશંસા સાંભળીને હુ પામે તે યથાસૂક્ષ્મ પ્રતિસેવનાકુશીલ છે. [૩૦] कषायकुशीलस्य पञ्च मेदान् विवेचयति जो नाणाई जुंजइ, कसायओ सो कुसीलओ तत्थ । चरणम्मि सावदाणा, मणसा कुविओ अहासुमो ॥ ३१ ॥ 'जो नोणाइ'त्ति । यः 'कषायतः ' संज्वलनकषायोदयात् 'ज्ञानादि' ज्ञानं दर्शनं तपो वा 'युनक्ति' स्वविषये व्यापारयति सः 'तत्र' ज्ञाने दर्शने तपसि च कुशीलः कषायतो द्रष्टव्यः । 'चरणे' चारित्रे कषायकुशीलश्च शापदानात् । यथासूक्ष्मश्च 'मनसा' मनोमात्रेण 'कुपितः ' क्रोधाविष्टः, कोपश्च मानमायालोभानामप्युपलक्षणम्, तदुक्तम् — “मणसी कोहाईए, णिसेवयं होमो | "ति ॥ ३१॥ કષાયકુશીલના પાંચ ભેદાનુ. વિવેચન કરે છેઃ જે સંજવલન કષાયના ઉદયથી જ્ઞાન, દર્શન અને તપના પેાતાના માટે ઉપયાગ કરે (અર્થાત્ જ્ઞાનાદિથી પેાતાની આજીવિકા ચલાવે કે યશ આદિ મેળવે) તે અનુક્રમે જ્ઞાન સંબ ́ધી, દશ નસ’બધી અને તપસ`બધી કષાયકુશીલ છે. જે ખીને શાપ આપે તે ચારિત્રકષાયકુશીલ છે. માત્ર મનથી ક્રોધાદિ કષાય કરે તે યથાસૂક્ષ્મ કષાયકુશીલ છે. કહ્યુ` છે કે “મતથી ક્રોધાદિ કરનાર યથાસૂક્ષ્મ કાયકુશીલ છે.” [39] अभिप्रायान्तरमाह कोहाइर्हि अण्णे, नाणाइविराहणेण इच्छति । नाणाइकुसीलं तह, अवरे लिंगं तवद्वाणे || ३२ ॥ हाइहिं'ति । अन्ये व्याख्यातारः क्रोधादिभिर्ज्ञानादिविराधनेन ज्ञानादिकुशीलं कषायत इच्छन्ति, तदुक्तं पञ्चनिर्ग्रन्थीप्रकरणे - " अहवा वि कसाएहिं नाणाइणं विराहगो जो उ । सोनाणाइकुसीलो, ओ वक्खाणभेणं ।। १ ।। " ति । तथाऽपरे पञ्चसु भेदेषु द्विविधेऽपि कुशीले विचार्यमाणे तपःस्थाने लिङ्गमिच्छन्ति, तदुक्तम् – “अन्ने लिंगकुसीलं, तु तवकुसीलस ठाणए बिंति”त्ति । तंत्र भगवत्यां तावत्तपःस्थाने लिङ्गमेव पठ्यते, तदुक्तम् — “कुसीले णं भंते ! कतिविहे पण्णत्ते ! गोयमा ! दुविहे पण्णत्ते, तंजहा-पडि सेवणाकुसीले य कसायकुसीले य । पडि सेवणाकुसीले गं भंते ! कतिविहे पणते ? गोयमा ! पंचविहे पन्नत्ते, तंजहा - नाणपडि सेवणाकुसीले दंसणपडि सेवणाकुसीले चरित्तपडि सेवणाकुसीले लिंगपडि सेवणाकुसीले अहासुद्दुमपडि सेवणाकुसीले णामं पंचमे । कसायकुसीले ण भंते! कतिविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा - नाणकसायकुसीले दंसणकसायकुसीले चरित्तकसायकुसीले लिंगक सायकुसीले हम कषायकुसीले णामं पंचमे "त्ति । भाष्यादौ त्वेवं पठयते - " नाणे दंसण चरणे, तवे अ अहमुहुम अ बोवे । पडिसेवणाकुसीलो, पंचविहो ऊ मुणेयश्वो ॥ १ ॥ "त्ति " एमेव कसायम्मि वि पंचविहो होइ सो कुसीलो उ । "त्ति ॥ ३२ ॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ જુવાનિ જતુર્થોલ્લાસ ] આ વ્યાખ્યામાં મતાંતર કહે છે – બીજા વ્યાખ્યાનકારો ક્રોધાદિથી જ્ઞાનાદિની વિરાધના કરવાથી જ્ઞાનાદિ સંબંધી કષાયકુશીલ છે, એમ માને છે. પંચનિગ્રંથી પ્રકરણ (ગા.૨૭)માં કહ્યું છે કે “અથવા અન્ય વ્યાખ્યાથી કષાય વડે જ્ઞાનાદિને જે વિરાધક છે તે જ્ઞાનાદિસંબંધી કુશીલ છે.” તથા બીજા વ્યાખ્યાનકારે પાંચ ભેદમાં બંને પ્રકારના કુશીલની વિચારણામાં તપના સ્થાને લિંગને ઈરછે છે. (પંચનિગ્રંથી પ્રકરણ ગા.૨૮ પૂર્વાર્ધમાં) કહ્યું છે કે “બીજાઓ તપકુશીલના સ્થાને લિંગકુશીલ કહે છે.” ભગવતીમાં તપના સ્થાને લિંગ જ વાંચવામાં આવે છે. કહ્યું છે કે “હે ભગવંત ! કુલ કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! કુશીલ બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ. હે ભગવંત! પ્રતિસેવના કશીલ કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! પ્રતિસેવનાશીલ પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે:જ્ઞાનપ્રતિસેવનાકુશીલ, દર્શનપ્રતિસેવનાકુશીલ, ચારિત્ર પ્રતિસેવનાકુશીલ, લિંગપ્રતિસેવનાકુશીલ અને યથાસક્રમપ્રતિસેવનાકુશીલ. હે ભગવંત ! કષાયકુશીલ કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! કષાયકુશીલ પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે -જ્ઞાનકષાયકુશીલ, દશનકવાયકુશીલ, ચારિત્રકષાયકુશીલ, લિંગકષાયકુશીલ અને યથાસૂમકષાયકુશીલ.” (ઉત્તરાધ્યયનના) ભાષ્ય વગેરેમાં આ પ્રમાણે વાંચવામાં આવે છે – પ્રતિસેવનાકુશીલ જ્ઞાનમાં, દશનમાં, ચારિત્રમાં, તપમાં અને યથાસક્રમ એમ પાંચ પ્રકારને જાણ. એ જ પ્રમાણે કષાયકુશીલ પણ પાંચ પ્રકારને જાણવો.” [૩૨]. कृता कुशीलप्रशापना । अथ निर्ग्रन्थप्रशापनामाह गंथाओ मोहाओ, णिग्गंथो णिग्गओ मुणेअव्वा । उवसामओ अ खवगो, सो दुविहो देसिओ समए ॥३३॥ 'गंथाओ'त्ति । ग्रन्थात् 'मोहात्' मोहलक्षणान्निर्गतो निर्ग्रन्थः 'मुणेयव्वोत्ति ज्ञातव्यः, स द्विविधो दर्शितः 'समये' सिद्धान्ते, उपशामको मोहोपशमकरणात् , क्षपकश्च मोहक्षयવાળાનું . ૨૩ / એ રીતે કુશીલની પ્રરૂપણા કરી. હવે નિગ્રંથની પ્રરૂપણ કહે છે - જે મેહ રૂપ ગ્રંથમાંથી (સંગ્રહ-પરિગ્રહની મૂચ્છથી) છૂટી ગયું છે, તે નિગ્રંથ છે. તેના ઉપશામક અને ક્ષપક એમ બે પ્રકાર છે. ઉપશામક એટલે મોહને ઉપશમ કરનાર અને ક્ષેપક એટલે મેહ ક્ષય કરનાર. [૩૩] द्विविधस्याप्यस्य भेदानाह पत्तेअं पंचविहो, दुविहो वि इमो जिणेहिं अक्खाओ। पढमसमओ अपढमो, चरमोऽचरमो अहासुहुमो ॥ ३४ ॥ 'पत्तेय'ति । द्विविधोऽप्ययमुपशामकक्षपकभेदभिन्नो निर्ग्रन्थः प्रत्येकं जिनैः पञ्चविध आख्यातः-प्रथमसमयोऽप्रथमसमयश्चरमसमयोऽचरमसमयो यथासूक्ष्मश्चेति ॥ ३४ ॥ For Private & PersonalUse Only Page #178 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुत्ते આ બંને પ્રકારના નિર્ચથને ભેદ કહે છે - २४ निथ प्रथमसमय, मप्रथमसमय, सरमसमय, भयरमसमय भने यथाસૂકમ એમ પાંચ પ્રકારે છે. [૩૪] ... एतानेव भेदान् विवेषयति अंतमुहुत्तपमाणयणिग्गंथद्धाइ पढमसमयम्मि । पढमसमओ अपढमो, वहतो सेससमएम् ॥ ३५ ॥ 'अंतमुहुत्त'त्ति । अन्तर्मुहर्त्तप्रमाणकनिम्रन्थाद्धाया अन्तर्मुहूर्तमानकनिम्रन्थसमयराशेः 'प्रथमसमये वर्तमानः' आदौ निम्रन्थत्वं प्रतिपद्यमानः प्रथमसमयनिम्रन्थः । शेषसमयेषु पूर्वानुपूर्व्या वर्तमानोऽप्रथमसमयनिम्रन्थः ॥ ३५ ॥ चरमे समए चरमोऽचरमो सेसेसु चेव समएमु । सामण्णेण य एसो, इह अहसुहुर्मु त्ति परिभासा ॥ ३६॥ 'चरमेत्ति । 'चरमे' निर्ग्रन्थाद्धायाः सर्वान्तिम समये वर्तमानश्चरमसमयनिम्रन्थः । अचरमश्च शेषेष्वेव समयेषु पश्चानुपूर्व्या वर्तमानः । सामान्येन च प्रथमाद्यविवक्षया सर्वसमयेषु वर्तमान एष निर्यन्थो यथासूक्ष्म इति इह' जिनशासने परिभाषा, तदुक्तं भगवतीवृत्ती"सामान्येन तु यथासूक्ष्म इति पारिभाषिकी सज्ञेति ।” प्रथमादीनां चतुर्णा विवक्षाविशेषपरिगृहीत. सूक्ष्मस्थूलर्जुसूत्रनयकृतो भेदः, पञ्चमो भेदस्तु व्यवहारनयमते, तेनान्तर्मुहूर्तप्रमाणस्यैकस्य निर्ग्रन्थस्याभ्युपगमात् , सूक्ष्मत्वं चास्य सर्वव्यापकत्वेन; तदुक्तमुत्तराध्ययनवृद्धविवरणे"अहासुहुमो एएसु सव्वेसु वित्ति । तथा च नयभेदादिमे भेदा इत्यपि सम्यगालोचयामः ।। ३६ ॥ कृता निम्रन्थप्ररूपणा । से होनु वे विधेयन ४३ छ: અંતમુહૂર્ત પ્રમાણ નિગ્રંથકાળના (=શ્રેણિના) પહેલા સમયમાં વર્તમાન પ્રથમસમય નિગ્રંથ છે. પૂર્વાનુમૂવીથી પછીના બીજા સમયમાં વર્તમાન અપ્રથમસમય નિગ્રંથ છે. નિગ્રંથકાળના (=શ્રેણિના) અંતિમ સમયમાં વર્તમાન ચરમસમય 'નિગ્રંથ છે. પશ્ચાનુપૂર્વથી તેની પૂર્વના શેષ સમયમાં વર્તમાન અચરમસમય નિગ્રંથ છે. પ્રથમ વગેરે સમયની આ વિવક્ષા કર્યા વિના જ સામાન્યથી સર્વ સમયમાં વર્તમાન નિગ્રંથ યથાસૂમ છે, એવી જિનશાસનમાં (યથાસૂમની) પરિભાષા (=સાંકેતિક સંજ્ઞા, શબ્દથી અર્થ ન થતું હોય તેવા અર્થની સંજ્ઞા) છે. ભગવતીની વૃત્તિમાં કહ્યું છે કે- સામાન્યથી “યથાસૂમ” એ પ્રમાણે પારિભાષિકી સંજ્ઞા છે. “પ્રથમસમય’ વગેરે ચાર ભેદ વિવક્ષાવિશેષથી સ્વીકારાયેલા છે અને સૂક્ષમ-સ્કૂલ ઋજુસૂત્રનયની અપેક્ષાએ છે. પાંચમે ભેદ તે વ્યવહારનયના મતથી છે. કારણકે વ્યવહાર નય અંતમુહૂર્ત Page #179 -------------------------------------------------------------------------- ________________ wwwnnnnnnnnn. Anow गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] પ્રમાણ એક નિગ્રંથનો સ્વીકાર કરે છે. આ પાંચમે ભેદ સર્વ ભેદોમાં વ્યાપક હોવાથી સૂક્ષમ છે. ઉત્તરાધ્યયનના વૃદ્ધ વિવરણમાં કહ્યું છે કે “આ બધાય સમયમાં એક જ યથાસૂમ છે.” માત્ર નયના ભેદથી આ ભેદો છે. અમને પણ તે બરાબર લાગે છે. [૩૫-૩૬] कृता निर्ग्रन्थप्ररूपणा । अथ स्नातकप्ररूपणामाह मुक्कज्झाणजलेणं, हाओ जो विगयघाइकम्ममलो । सो व्हायगो णियंठो, दुहा सजोगी अजोगी य ॥ ३७ ॥ 'सुक्कझाणत्ति । शुक्लध्यानं-यत्पृथक्त्ववितर्कसवीचारैकत्ववितर्कावीचारलक्षणं तदेव जलं तेन स्नातः सन् यो विगतघातिकर्ममलो जातः स स्नातको निर्ग्रन्थ उच्यते, स च द्विधा-'सयोगी' त्रयोदशगुणस्थानवर्ती 'अयोगी च' चतुर्दशगुणस्थानवी ॥ ३७ ॥ નિથ પ્રરૂપણ કરી. હવે સ્નાતક પ્રરૂપણ કહે છે - પૃથફવ-વિતર્ક સવિચાર અને એક-વિતર્ક અવિચાર એ બે પ્રકારના (શુકલ) ધ્યાન રૂપી જલથી સ્નાન કરીને જે ઘાતકર્મ રૂપ મલથી રહિત બન્યો છે, તે સ્નાતક નિર્ગથ છે. તે સગી અને અગી એમ બે પ્રકારે છે. તેમાં તેરમા ગુણસ્થાનકે વર્તતા સગી અને ચૌદમાં ગુણસ્થાને વર્તતા અગી જાણવા. [૩૭] अविभक्तस्यास्यैव भेदानाह सो अच्छवी असबलोऽकम्मंसो सुद्धनाणदिद्विधरो । अरहा जिणे य केवलि, अपरिस्साई य पंचविहो ॥ ३८ ॥ 'सो अच्छवि'त्ति । 'सः' स्नातकोऽच्छविको १ ऽशबलो २ ऽकर्मा शः . ३ 'शुद्धज्ञानदृष्टिधरः' संशुद्धज्ञानदर्शनधरोऽर्हन् जिनः केवली ४ अपरिश्रावी ५ चेति ‘पञ्चविध!' पञ्चभेदः ॥ ३८ ॥ સગી અયોગી એવા વિભાગ વિના સ્નાતકના જ ભેદો (સ્વરૂ૫) કહે છે સ્નાતકના અછવિક, અશબલ, અકર્માશ, શુદ્ધજ્ઞાનદર્શનધર અને અપરિશ્રાવી એમ પાંચ પ્રકારે છે. શુદ્ધજ્ઞાનદર્શનધર, અહમ્ જિન અને કેવલી એ બધા શબ્દો એકાર્થક छ. [३८] तंत्र प्रथममेदार्थमाह अच्छविओ अवहओ, अहवा भन्नइ छवी सरीरं ति । जोगणिरोहा तस्साभावे अछवि त्ति सद्दत्थो ॥ ३९॥ 'अच्छविओ'त्ति । अच्छविकोऽव्यथक इत्येकेषां मतम् , अव्यथकत्वं च मोहक्षये सति प्राणातिपाताकरणनियमस्य परिनिष्ठितत्वान्न दुर्घटम् , विवेचितं चैतदुपदेशरहस्येऽस्माभिः । Page #180 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अथवा छविरिति शरीरं भण्यते, योगनिरोधात्तस्य शरीरस्याभावेऽच्छविरिति शब्दार्थो युज्यत ફુલ્ય મતક્ રૂ8 || પ્રથમ ભેદને અર્થ કહે છે કઈકના મતે અછવિક એટલે અવ્યથક=પરને પીડા ન ઉપજાવનાર એ અર્થ છે. મહિને ક્ષય થતાં પ્રાણાતિપાતકિરણ નિયમ પરિપૂર્ણ થવાથી અન્યથપણું (=પરને પીડા ન ઉપજાવવી એ) દુર્ઘટ નથી=ઘટવામાં વાંધો નથી. ઉપદેશ રહસ્યમાં અમેએ આનું વિવેચન કર્યું છે. અથવા છવિ એટલે શરીર કહેવાય છે. યોગનિરોધથી તેના (સ્નાતકના) શરીરને અભાવ થતાં અછવિ (=શરીર રહિત) એ પ્રમાણે શબ્દનો અર્થ ઘટે છે. એમ પણ બીજાઓને મત છે. [૩૯] अहवा अच्छविओ खलु, अखेयवावारजोगओ इट्ठो। घाइक्खएण तत्तो, खवणाभावा व अच्छविओ ॥ ४०॥ 'अहव'त्ति । अथवा क्षपा-सखेदो व्यापारस्तद्योगात् क्षपी ततोऽखेदव्यापारयोगतः 'अच्छविओ'त्ति अक्षपीष्ट इत्यप्यन्येषां मतम् । 'वा' अथवा घातिक्षयेण कृत्वा 'ततः' घातिक्षयानन्तरं क्षपणाभावाद् घातिकर्मणां अक्षपी 'अच्छवि'त्ति प्राकृतेनोच्यत इत्यपि व्याख्यान्तरम् । मतान्तराणि चैतानि प्रज्ञप्तिवृत्तौ व्यवस्थितानि, तथाहि-'अच्छवि'त्ति अव्यथक इत्येके, छवियोगाच्छविः-शरीरं तद् योगनिरोधेन यस्य नास्त्यसावच्छविक इत्यन्ये, क्षपासखेदो व्यापारस्तस्या अस्तित्वात्क्षपी तनिषेधादक्षपीत्यन्ये, घातिचतुष्टयक्षपणानन्तरं वा તાપમાવાવક્ષપયુત ઝુતિ | ૪૦ | - અથવા #પ એટલે ખેદ સહિત પ્રવૃત્તિ. ખેદ સહિત પ્રવૃત્તિવાળે તે ક્ષપી. દવાળી પ્રવૃત્તિથી રહિત તે અક્ષપી. આ પણ બીજાઓને મત છે. અથવા ઘાતી કર્મોને ક્ષય કર્યા પછી ક્ષય કરવાનું ન હોવાથી (કેવલી) ઘાતી કર્મોને અક્ષપી છે. પાકૃતભાષામાં અક્ષપીનું “અચ્છવી” રૂપ બને છે. આ પણ બીજી વ્યાખ્યા છે. વ્યાખ્યાના આ ભેદ ભગવતીની ટીકામાં આ રીતે કહ્યા છે–“અછવી એટલે અવ્યથક એમ પણ કોઈ કહે છે. છવી એટલે ચામડી, તેના સંબંધથી છવિ એટલે શરીર, યોગનિરોધ કરવાથી શરીર જેને નથી તે અવિક, એમ પણ બીજાઓ કહે છે. અથવા ક્ષપા એટલે ખેદ સહિત પ્રવૃત્તિ, તે જેને છે તે ક્ષપી, અને તે જેને નથી તે અક્ષપી, એમ પણ બીજાઓ કહે છે. ચાર ઘાતી કર્મોને ક્ષય કર્યા પછી તેને ક્ષય કરવાને ન લેવાથી (કેવળી) અક્ષપી કહેવાય છે, એમ પણ કહે છે.” [૪] द्वितीयभेदमाह मुद्धासुद्धो सबलो, तत्तोऽसबलो हवे विवजत्थो । સારંવવિઝામા, ઘાર્વિસ અખંસો || ૪ Page #181 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लास: ] [ ૨૨ “સુદ્ધાસુદ્ધ'ત્તિ ! “સુદ્ધાશુદ્ધ વારિત્રાત્તાપેક્ષા સુદ્ધાતિવારમઢાપેક્ષા વાગુદાच्छबल उच्यते, तथा चाह-"सबलो सुद्धासुद्धो"त्ति । ततः शबलाद्विपर्यस्तो विपरीतोऽतिचारपङ्कविगमादेकान्तशुद्धोऽशबलः, तदाह-“एगंतसुद्धो असबलो"त्ति । तृतीयमेदमाह-घातिनां विनाशात् 'अकर्माशः' ज्ञानावरणीयादीनामष्टानां कर्मणां समुदायभूतानामंशाः-अवयवा घातिकर्मलक्षणा न सन्त्यस्येति व्युत्पत्तः, तदाह-"अंशा:-अवयवाः कर्मणस्ते अवगया जस्स सो अकम्मसो"त्ति, नास्ति कर्मा शः-घातिकर्मसत्ता यस्येति व्युत्पत्तिरित्यन्ये ॥ ४१ ॥ હવે સ્નાતકના બીજા ભેદને કહે છે: ચારિત્ર હોવાથી શુદ્ધ અને અતિચાર રૂપ મલની અપેક્ષાએ અશુદ્ધ, એમ શુદ્ધાશુદ્ધ ચારિત્ર શબલ કહેવાય છે. (ઉત્તર. માં ) કહ્યું છે કે–સો સુદ્ધાસુદ્ધો=“શબલ એટલે શુદ્ધાશુ.શબલથી વિપરીત=અતિચાર રૂપ કાદવ જવાથી એકાંતે શુદ્ધ તે અશબલ. આ વિષે (ઉત્તરા. માં) કહ્યું છે કે-તમુહો બાયો-“અશબલ એટલે એકાંત શુદ્ધ.” હવે ત્રીજો ભેદ કહે છે - કર્માસ એટલે ઘાતકર્મો. ઘાતકર્મો જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોને એક અંશ–અવયવ છે. કમેન અંશ તે કર્માશ. ઘાતી કર્મોરૂપ કર્મને અંશ (એક ભાગ) જેઓને. નથી, (ખપી ગયેલ છે) તે અકર્મા શ. આ અર્થને (ઉત્તરા. માં) કહ્યો છે. તે આ પ્રમાણે -અરા:=ળવવા મારતે ઘવાયા વરસ નો અવરો = અંશ એટલે કર્મના અવય–અંશે, તે જેના નાશ થયા છે, તે અકસ્મશ. બીજાએ (Rપૂ. અભયદેવસૂરિ મ. પંચ નિ. પ્રકરણમાં અને ભગવતીની વૃત્તિમાં વ્યાખ્યા આ પ્રમાણે કરે છે;–“ કશ એટલે ઘાતિકની સત્તા, તે જેને નથી તે અકર્માશ.” [૪૧] चतुर्थ भेदमाह_ तह सुद्धनाणदिट्ठी, असहायाणंतनाणदंसणवं । શરદ વે િરિ ૨, પર્દ દોરૂ મતિયે || ૪૨ / 'तह'त्ति । तथा शुद्धज्ञानदृष्टिरसहायेऽनन्ते च ये ज्ञानदर्शने केवलाख्ये तद्वान् । अईन् जिनः केवलीति चैकार्थ शब्दत्रयम्-चतुर्थस्नातकभेदार्थाभिधायकम् , त्रिभिरप्येतैः परस्परोपसंदानेनैतदर्थाभिधानात् , विवरणपरं वैतदिति बोध्यम् ॥४२॥ હવે ચોથે ભેદ કહે છે - “શુદ્ધજ્ઞાનદષ્ટિ” એટલે (મતિ-ઈન્દ્રિ વગેરેની) સહાયથી રહિત અનંત જ્ઞાન અને દર્શન, તે જ્ઞાન-દશને જેને છે તે “શુદ્ધજ્ઞાનદષ્ટિ (=શુદ્ધજ્ઞાન-દર્શનધર) છે. અહંન, જિન અને કેવલી એ ત્રણે શબ્દો એકાર્થક છે, અને સ્નાતકના ચેથા ભેદના અર્થને વાચક ગુ. ૨૨ Page #182 -------------------------------------------------------------------------- ________________ Anamna १७ __[ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते છે. કારણ કે આ ત્રણેય શબ્દો પરસ્પર સામીપ્ય=સાંનિધ્ય આપવા વડે આ એક જ અર્થ એ કહે છે. અથવા આ ત્રણેય શબ્દો શુદ્ધ જ્ઞાનદષ્ટિના વિવરણ માટે છે. [૪૨] पञ्चमं भेदमाह- . कम्मापरिस्सवणो, अपरिस्सावी अजोगिभावम्मि । एसा खल परिवाडी, पण्णत्तीए फुडं भणिया ॥४३॥ 'कम्मापरिस्सवणओ'त्ति । कर्मणां अपरिश्रवणतः-अबन्धनात् 'अपरिश्रावी अयोगिभावे' निरुद्धयोगत्वे न परिश्रवति-नाश्रवति कर्माणीत्यपरिश्रावीति व्युत्पत्तेः । एषा खलु परिपाटी 'प्रज्ञप्तौ भगवत्यां स्फुटा भणिता, तथा च तदालापः-"सिणाए णं भंते ! कतिविहे पण्णत्ते ? गोयमा! पंचविहे पण्णत्ते, तं जहा-अच्छवी असबले अकम्मसे संसुद्धनाणदसणधरे अरहा जिणे केवली अपरिस्साइ"त्ति ॥४३॥ હવે પાંચમો ભેદ કહે છે - - પરિશ્રવ એટલે બંધ. અયોગ અવસ્થામાં કર્મોને આ પરિશ્રવ બંધ ન થવાથી અપરિ. श्रीपी. न परिश्रवतिन्नाश्रवति कर्माणीत्यपरिश्रावी मेवी व्युत्पत्ति छ. मा परिपाटी (=अनुम કે પ્રણાલિકા) ભગવતીમાં સ્પષ્ટ કહી છે. તેને આલા આ પ્રમાણે છે:-“હે ભગવંત! સ્નાતક કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ! સ્નાતક પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે - A२०ी, सशस, माश, सशुशान-शन५२, ७, न, 34सी, ४५विश्रा." [४३] ग्रन्थान्तरविशेषमाह अपरिस्सावि त्ति पयं, भणि णो उत्तरज्झयणएसु । भणियं च तस्स ठाणे, एगत्यं चेव सदतियं ।। ४४ ॥ 'अपरिस्सावि त्ति'त्ति । अपरिश्रावीति पदं पश्चमभेदकथकमुत्तराध्ययनेषु न भणितम् , भणितं च 'तस्य स्थाने' अपरिश्रावीतपदस्य स्थाने पश्चमभेदाभिधानाधिकारे एकार्थमेव शब्दत्रिकमहन् जिनः केवलीति, तथा च तदालापः-“सो पंचविहो अच्छवी असबलो अकम्मंसो संसुद्धनाणदंसणधरो अरहा जिणो केवली" इति ॥४४॥ અન્ય ગ્રંથમાં કહેલી વિશેષતાઓ કહે છે :| ઉત્તરાધ્યયનમાં પાંચમા ભેદના કથનના અધિકારમાં અપરિશ્રાવી એ પદના સ્થાને એકાWક જ અહમ્, જિન, કેવલી એ ત્રણ શબ્દો કહ્યા છે. તેને આલા આ प्रभाव छ:-सो पंचविहो अच्छवी अशबलो अकम्मंसो संसुद्धनाणदंसणधरो, अरहा जिणो केवली [४४] प Page #183 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः नन्धेते मेदा न पुलाकादिभेदवत् परस्परमतिरिच्यन्त इत्यत आह इत्थ दसाभेयकओ, भेओ केण वि ण हंदि णिहिट्ठो । तो सदणयावेक्खो, भेओ त्ति भणंति णिउणमई ॥ ४५ ॥ 'इत्थ'त्ति । 'अत्र' स्नातकभेदाभिधानाधिकारे दशाभेदकृतो भेदो न केनापि व्याख्यात्रा हन्दि निर्दिष्टः, तत् शब्दनयापेक्षो भेद इति भणन्ति 'निपुणमतयः' अभयदेवसूरयः, तथा च भगवतीवृत्ति:-"इह चावस्थाभेदेन भेदो न केनचिद् वृत्तिकृतेहान्यत्र च ग्रन्ये व्याख्यातस्ततश्चैव संभावयामः-शब्दनयापेक्षया एतेषां भेदो भावनीयः शक्रपुरन्दरादिवत्" इति ॥४५॥ આ ભેદ પુલાક આદિની જેમ પરસ્પર જુદા પડતા નથી એ શંકા વિષે કહે છે - સ્નાતકભેદકથનના અધિકારમાં દશાના=અવસ્થાના ભેદથી કરાયેલ ભેદ કોઈપણ વ્યાખ્યાનકારે જણાવ્યા નથી. આથી આ ભેદો શબ્દનયની અપેક્ષાઓ છે એમ નિપુણમતિ શ્રી અભયદેવ સૂરિ કહે છે. ભગવતીની ટીકા આ પ્રમાણે છે –“કઈ ટીકાકારે અહીં (ભગવતીમાં) અને અન્યગ્રંથમાં સ્નાતકભેદથનના અધિકારમાં અવસ્થાના ભેદથી ભેદની વ્યાખ્યા તેથી અમે એવી સંભાવના કરીએ છીએ કે આ પાંચ ભેદમાં તાત્ત્વિક ભેદ નથી, માત્ર શક, પુરંદર આદિની જેમ શબ્દનયની અપેક્ષાએ ભેદ વિચારવું જોઈએ.” [૪૫] अत्रैव विशेषमाह इह भेओ पजाओ, ईहापोहाइवयणओ नेओ। इट्ठा वक्खा जं तत्तभेअपज्जायो तिविहा ॥ ४६॥ ___ 'इह भेओ'त्ति । 'इह' स्नातकभेदाधिकारे शब्दनयापेक्षया यो भेद उच्यते स पर्यायो ज्ञेयः । किंवत् ? इत्याह-ईहापोहादिवचनवत् , यथा खलु-"इहा अपोह वीमंसा, मग्गणा य गधेसमा । सन्ना सई मई पन्ना, सव्वं आभिणिबोहिअं ॥१॥" इत्यत्रावश्यकप्रदेशे मतिज्ञाननिरूपणे तत्त्वभेदनिरूपणानन्तरं मतिज्ञानसामान्यविशेषपर्यायाणामभिधानम् , तथा चास्या वृत्तिः"ईहा गाहाव्याख्या-'ईहि' चेष्टायाम् , ईहनमीहा-सतामर्थानामन्वयिनां व्यतिरेकिणां च पर्यालोचनेति यावत् । अपोहनमपोहः-निश्चय इत्यर्थः, विमर्शनं विमर्शः, अवायात्पूर्व ईहाया उत्तरः, प्रायः शिरःकण्डूयनादयः पुरुषधर्मा अत्र घटन्त इति सप्रत्ययो विमर्शः । तथाऽन्वयधर्मान्वेषणा मार्गणा, चशब्दः समुच्चयार्थः, व्यतिरेकभर्मालोचना गवेषणा, तथा सज्ञानं सज्ञा-व्यञ्जनावग्रहोत्तरकालभावी मतिविशेष इत्यर्थः, स्मरणं स्मृति:-पूर्वानुभतार्थालम्बनप्रत्यय इति, मननं मतिः-कथञ्चिदर्थपरिच्छित्तावपि सूक्ष्मधर्मालोचनरूपा बुद्धिरिति । तथा प्रज्ञानं प्रज्ञा-विशिष्टक्षयोपशमजन्या प्रभूतवस्तुगतयथावस्थितधर्मालोचनरूपा मतिरित्यर्थः, सर्वमिदमाभिनिबोधिकं मतिज्ञानमित्यर्थः। एवं किञ्चिद्भेदाद् भेदः प्रदर्शितः, तत्वतस्तु मतिवाचकाः सर्व एवैते पर्यायशब्दा इति ॥' अत्र हि तत्त्वतस्त्वित्यनेन सामान्यविशेषसाधारण्येन पर्यायाभिधानमुक्तम् , समानप्रवृत्तिनिमित्तकनानाशब्दानां पर्यायत्वादिति । तथा स्नातकनिरूपणस्थलेऽपि प्रकृते, अर्थात् स्नातकतत्त्वं सयोग्ययोगिभावेन तभेदं चाभिधायाऽच्छवित्वादिभेदाभिधानं तत्पर्यायप्रदर्शनपरमित्यर्थः । मनु पर्यायाभिधानमपि किमर्थम् १ इत्यत आह-'यत्' यस्माद् व्याख्या तत्त्वभेदपर्यायत Page #184 -------------------------------------------------------------------------- ________________ ૨ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवाद त्रिविधा, ततः पर्यायव्याख्याऽपि सम्प्रदायानुरोधाद् युक्तिमतीति भावः । अत्र तत्त्वमसाधारणो धर्मः, तद्वयाख्यानमितरभेदगमकतयोपयुज्यते; भेदाश्च तत्त्वसाक्षाद्वयाप्यधर्मवन्तः, तद्वाख्यानं न्यूनाधिकसङ्ख्याव्यवच्छेदार्थमुपयुज्यते; पर्यायाश्च तत्त्वभेदवाचक नानाशब्दाः, तद्वयाख्यानं तत्र तत्र व्युत्पत्तिव्यवहारसौलभ्यार्थमुपयुज्यते, तदुक्तं 'ईहा' इत्यादिगाथा पातनिका यामावश्यकवृत्तौ " तत्त्वभेदपर्यायै व्यख्येति न्यायात्तत्त्वतो भेदतश्च मतिज्ञानस्वरूपमभिधायेदानीं नानादेशजविनेयगण सुखप्रतिपत्तये તત્વર્યાયરા ટ્રાનમિત્રિસુરાતિ || ૪૬ | આ વિષયમાં જ વિશેષ કહે છે: સ્નાતકના ભેદોના વર્ણનમાં શબ્દનયની અપેક્ષાએ જે ભેદ કહેવાય છે, તે પર્યાયા જાણવા. પ્રશ્ન:-કેવી રીતે ? ઉત્તરઃ-ઈહા, અપાહ ઇત્યાદિ શબ્દોની જેમ, જેમકે-ર્ા બોદુ નિમંત્તા, મશાળા ચ વેલળા । સન્ના સર્ફ મર્ફે પન્ના, સન્ત્ર મિળિયોદ્ધિ । (આવ.નિ. ગા.૧૨) એ સ્થળે મતિજ્ઞાનના નિરૂપણમાં તત્ત્વ અને ભેદ્યનુ નિરૂપણ કર્યા પછી સામાન્ય અને વિશેષરૂપે મતિજ્ઞાનના પર્યાયાનું કથન છે. તેની ટીકા આ પ્રમાણે છે: “અન્વયી એટલે વસ્તુમાં સાથે રહેલા ધમેર્માંની અને વ્યતિરેકી એટલે વસ્તુની બહારના ધર્માની વિયારા તે ઈહા. નિશ્ચય કરવા તે અપેાહ. ત્રિમ એટલે ઈંડાની પછી થતા ખેાધ. જેમકે અપાયની (નિશ્ચયની) પૂર્વે અને હાની પછી સામે રહેલી વસ્તુ શું છે?” એ વિયારણા કરતાં એ વસ્તુમાં મસ્તક ખંજવાળવું' વગેરે પુરુષધમાં દેખાય તે વિમશ. (આ જ્ઞાન થયા પછી આ પુરુષ છે' એવા ખાધ થાય તે અપાયનિણૅય જાણવા.) અન્વય ધર્માંની એટલે વસ્તુમાં રહેલા ધર્માંની વિચારણા તે માા, વ્યતિરેકધર્માંની એટલે વસ્તુમાં ન રહેલા ધર્માંની વિચારણા તે ગવૈષણા, વ્યંજનાવગ્રહ પછીના કાલમાં થનાર મતિવિશેષ તે સત્તા, પૂર્વાનુભૂતનું સ્મરણ તે સ્મૃતિ, મનન કરવું' તે મતિ, અર્થાત્ કઈ વસ્તુના ધર્માનું (સામાન્ય)જ્ઞાન હોવા છતાં તેના સૂમમાં વિચાર કરવા રૂપ બુદ્ધિ એ મતિ, વિશિષ્ટ ક્ષયેાપશમથી પ્રગટેલી વિવિધ વસ્તુઓમાં રહેલા સત્ય ધર્માંની વિચારણા રૂપ મતિ એ પ્રજ્ઞા છે. આ (ઈંડા વગેરે) બધું આભિનિાધિક એટલે મતિજ્ઞાન છે. આ પ્રમાણે અલ્પમાત્ર ભેદથી ભેદ જણાવ્યા છે, તત્ત્વથી તા મતિવાચક આ બધા ય પર્યાય શબ્દો છે.'' અહી (ઉપર્યુક્ત આવશ્યક ગાથાની ટીકામાં) ‘તત્ત્વથી' એ શબ્દવ સામાન્ય (મતિજ્ઞાન) અને વિશેષ (મતિજ્ઞાન) એવા ભેક વિના ઈહા વગેરે પર્યાયેા છે એમ કહ્યું છે. કારણકે જે શબ્દાનુ' * પ્રવૃત્તિનિમિત્ત સમાન છે, ( જે શબ્દો સમાન પ્રવૃત્તિને જણાવે છે) તે શબ્દો પર્યાયેા કહેવાય છે. પ્રસ્તુતમાં સ્નાતક નિરૂપણના સ્થળે પણ એમ જ છે. અર્થાત્ સ્નાતકનુ સ્વરૂપ અને સયાગી-અયેાગી એવા તેના ભેદો કહીને ‘અછવી' વગેરે ભેઢાનુ` કથન કર્યું' છે તે સ્નાતકના માત્ર પાંચાને જણાવવા માટે છે. પ્રશ્ન:-પર્યાયે!નુ કથન શા માટે ? ઉત્તર:-દરેક વસ્તુની વ્યાખ્યા તત્ત્વથી, ભેદથી, અને પર્યાચેથી, એમ ત્રણ પ્રકારે કરાય છે. આથી પર્યાયની વ્યાખ્યા પણ સ`પ્રદાયને * પ્રવૃત્તનિમિત્તમૂ=પ્રવૃત્તિનિમિત્ત=પ્રવૃત્તિનું નિમિત્ત એટલે શબ્દોના ખાધ કરાવવામાં નિમિત્ત. Page #185 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] tળ (પરંપરાને અનુસરવા રૂપે યુક્તિયુક્ત છે. અહીં તવ એટલે અસાધારણ ધર્મ. તે (=અસાધારણુધર્મ રૂપ તત્વ) અન્ય વસ્તુને ભેદ જણાવનાર હોવાથી તેનું વ્યાખ્યાન . કરવું જરૂરી–ઉપયોગી છે. તવમાં સાક્ષાત્ +વ્યાપ્ય ધર્મવાળા જે જે હોય તે - તેના ભેદ છે. ન્યૂન-અધિક સંખ્યાને વ્યવરછેદ કરવા (=સંખ્યાનું નિયમન કરવા) તે ભેદનું વ્યાખ્યાન કરવામાં આવે છે. પર્યાય એટલે તત્ત્વના ભેદને (8 અભેદને) કહેનાર વિવિધ શબ્દો. (અર્થાત્ સમાન અર્થ બેધક વિવિધ શબ્દ તે પર્યાયે.) ત્યાં ત્યાં બેધ અને વ્યવહારની સુલભતા માટે પર્યાનું વ્યાખ્યાન કરવામાં આવે છે. આવષ્યવૃત્તિમાં ફ્રા ઈત્યાદિ (બારમી) ગાથાની અવતરણિકામાં કહ્યું છે કેતત્વ, ભેદ અને પર્યાયથી વ્યાખ્યા થાય. એ ન્યાયથી તરવથી અને ભેદથી મતિજ્ઞાનનું સ્વરૂપ કહીને હવે જુદા જુદા દેશના શિષ્યસમુદાયને સુખ-પૂર્વક બોધ થાય એ માટે મતિજ્ઞાનના પર્યાયશબ્દોને કહેવાની ઈચ્છાવાળા (ગ્રંથકાર) કહે છે.” [૪] इत्थं चात्र शब्दनयः साम्प्रताख्य एव पर्यवसितो न तु समभिरूढः, तेन पर्यायशब्दानभ्युपगमात् , शब्दमेदेनार्थमेदाभ्युपगमः खलु तदर्थ इति; न चैतन्मतेऽपरिश्राविभेदसङ्गतिरपि, तुल्यप्रवृत्तिनिमित्तकतयोपस्थितानामेवार्थभेदस्यानेनाभ्युपगमात्, अच्छवित्वापरिश्रावित्वादीनां च सामान्यविशेषभावेन भिन्नप्रवृत्तिनिमित्तकत्वादिति । किञ्च समभिरूढाभिमतैर्भेदैः घटपटादिवद् विशकलितैः पर्यवसितैः किं स्नातकस्य विशेषणीयमपि । न च 'साम्प्रताश्रयणेऽप्येवं पञ्चविधत्वमनुपपन्नम् , प्रदेशदृष्टान्तेन पञ्चविधत्वस्य व्यवहारेणैवाश्रयणात्' इति वाच्यम् , तत्र भिन्नविषये पञ्चविधत्वस्य व्यवहारकृतस्य व्यवहारेणैवाश्रयणेऽप्यत्रैकस्मिन् विषये शब्दकृतस्य तस्य शब्देनाश्रयणे विरोधात; अस्तु वा शब्दोपगृहीतव्यवहारेणैव तथाऽभिधानमिति, तथा च भगवतीवृत्त्या समं विरोधः, तत्र "शक्रपुरन्दरादिवत्" इत्यनेन समभिरूढनयस्यैवाभिधानाच्छकपुरन्दराद्यर्थमेदस्य तदुदाहरणत्वादित्यत आह भगवइवित्तीइ पुणोऽतग्गुणविनाणओ समासाओ। एवं चेव य इटुं, पज्जायपरं व ठियवयणं ।। ४७ ॥ x જે ધર્મ વિવક્ષિત વસ્તુને છોડીને અન્યમાં ન રહે, તે વિવક્ષિત વસ્તુને અસાધારણ ધર્મ છે, જેમકે જીવને જ્ઞાનધર્મ છવને છોડીને બીજી કોઈ વસ્તુમાં ન હોવાથી જ્ઞાનધમ જીવને અસાધારણુ ધર્મ છે. + જેના અભાવમાં જે ન રહે તે તેને વ્યાપ્યધર્મ કહેવાય. જેમકે જ્ઞાન જીવના અભાવમાં (અછવામાં) ન રહે માટે જ્ઞાન જીવનો વ્યાપ્યધમ છે. એ વ્યાયુધમ જેમાં જેમાં હોય તે બધા તે વસ્તુના ભેદો છે. જેમકે એકેન્દ્રિય, બેઇ. તેઈ. ચઉરિં. અને પંચેંદ્રિય એ બધામાં જ્ઞાન છે, માટે એ બધા જીવભેદ છે. - અહીં વાત તમે વાવનાનાશા-અહીં તમે ના સ્થાને તવા પાઠ હેવો જોઈએ. કારણકે ભેદ હોય તો સમાને અર્થ કેવી રીતે થાય ? અભેદ હોય તે સમાન અર્થ થાય, સાધુ અને મનિ એ બે શબ્દો માં ભેદ-અસમાનતા હોય તો તે પર્યાય ન બને. સાધુ અને મુનિમાં અભેદ સમાનતા છે, માટે જ તે બંને શબ્દો એક વ્યક્તિના પર્યાયવાચક છે. • Page #186 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवाद युते 'भras'ति । भगवतीवृसौ पुनः 'अतद्गुणविज्ञानतः समासात्' अतद्गुणसंविज्ञानबहुबीहिसमासमाश्रित्य शक्रपुरन्दरादिवदित्यत्रेहाऽपोहादिवदित्यर्थस्यैवाश्रयणादित्यर्थः, 'एतदेव' ગમ્મતુપતિમેવ ‘ઇમ્' મિત્રેતમ્, ‘વા’ અથવા સ્થિતવવŕ' રાપુરન્ત્રાવિવિત્તિ ચયાस्थितवचनं 'पर्यायपरं ' यथा शक्रपुरन्दरादयः पर्यायशब्दास्तथाऽच्छविकाशचलादयः पर्यायशब्दा एवेति सम्मुखीन एवार्थो न तु समभिरूढ विषयाभिधानमेतदिति न कोऽपि विरोधः ॥४७॥ ૨૦૪ આ પ્રમાણે અહી” શબ્દનય તાત્પર્યાની દૃષ્ટિએ સાંપ્રતનય જ નિશ્ચિત છે, સમભિરૂઢ નય નહિ. કારણકે તે નય પર્યાયશબ્દોને સ્વીકાર કરતા નથી. શબ્દભેદથી અભેદ (=વસ્તુમાં ભેદ) માનવા એ સમભિરૂઢના અથ છે. [સાંપ્રતનય નૃપ, ભૂપ, રાજા વગેરે પર્યાયશબ્દોમાં અભેદ સ્વીકારતા નથી. જ્યારે સમભિરૂઢ નય પર્યાયવાચી શબ્દોમાં પણ વ્યુત્પત્તિભેદથી અર્થભેદને માને છે. આથી તેના મતે નૃપ, ભૂપ, રાજા વગેરે શબ્દોના અર્થ (વાસ્થ્ય પદાર્થ) પણ જુદા જુદા છે. આ નય જે મણુસાનું રક્ષણ કરે તે નૃપ, જે પૃથ્વીનુ પાલન કરે તે ભૂપ, જે રાજચિહ્નોથી શાલે તે રાજા, એમ વ્યુત્પત્તિભેદે વસ્તુમાં ભેદ માને છે.) સમભિરૂઢ નયના મતે નાતકના અપરિશ્રાવી (વગેરે) ભેદની સંગતિ પણ નહિ થાય, કારણકે સમભિરૂઢ નય જે શબ્દાનુ પ્રવૃત્તિનિમિત્ત સમાન છે, તે શબ્દમાં પણ (વ્યુત્પત્તિભેદથી) અભેદ માને છે. તેના મતે અછવી, અપરિશ્રાવી' વગેરે શબ્દોનુ સામાન્ય-વિશેષ ભાવથી પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન છે, માટે તે એકાક નથી. [જેમકે-ઘટ કુંભ, કળશ વગેરે શબ્દોનું જલધારણ રૂપ પ્રવૃત્તિનિમિત્ત સમાન છે, જ્યારે દ્રવ્ય, પૃથ્વી, જલ વગેરેનું પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન છે. કારણકે તેમાં સામાન્ય-વિશેષ ભાવે ભેદ છે. દ્રવ્ય સામાન્ય છે, તેા પૃથ્વી અને જલ વિશેષ છે. સામાન્ય-વિશેષભાવમાં પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન હાય. પ્રસ્તુતમાં અછવી વગેરે ભેદા સ્નાતકના છે. તેમાં સ્નાતક સામાન્ય છે અને અછવી વગેરે વિશેષ છે. અછવી વગેરેમાં પ્રવૃત્તિનિમિત્ત ક્રમશઃ પરપીડા કન્તુ વા ભાવ, એકાંત શુદ્ધિ, ઘાતીકમ સત્તાના અભાવ, શુદ્ધજ્ઞાન ધારકતા અને ક બંધ કરૢ વા ભાવ છે.] સમભિરૂદ્ધ નયના મતે ઘટ, પટ આદિની જેમ ભિન્ન રૂપે નિશ્ચિત થયેલા અછવી વગેરે ભેદો સ્નાતકને વિશેષિત પણ શું કરે ? અર્થાત્ સ્નાતકને કયા ધર્મરૂપ વિશેષણથી યુક્ત કરે ? અર્થાત્ જેમ ઘટ પટ્ટા પને વિશેષિત કરે નહિ, તેમ અછવી આદિ ભેદો સ્નાતકને વિશેષિત કરી શકે નહિ. (જેમ દ્રવ્ય અને જલ એ બે વચ્ચે સામાન્ય-વિશેષભાવ છે, તેા જલ દ્રવ્યને વિશેષિત કરે છે, અર્થાત્ “આ દ્રવ્ય જળરૂપ છે” એમ દ્રવ્યને જળ વિશેષિત કરે છે, તેમ સમભિરૂઢ નયના મતે અછવી વગેરે ભેદોમાં સામાન્ય-વિશેષભાવ પણ ન હેાવાથી તે ભેદો સ્નાતકને વિશેષિત કરે નહિ.) Page #187 -------------------------------------------------------------------------- ________________ [ Rav गुरुतत्वविनिश्चये तृतीयोल्लासः ] * પ્રદેશદૃષ્ટાંતથી સ્નાતકના પાંચ ભેદા વ્યવહારથી જ છે, એથી સાંપ્રતનયથી પણ પાંચ ભેદ નહિ ઘટે. ઉત્તર:-જ્યાં પ્રદેશદૃષ્ટાંતથી પાંચ ભેદ છે; ત્યાં ભિન્ન વિષયમાં વ્યવહારથી કરાયેલા પાંચ ભેદ વ્યવહારથી જ સ્વીકારવા છતાં અહી એક વિષયમાં શબ્દથી કરાયેલા પાંચ પ્રકારે શબ્દનયથી સ્વીકારવામાં ન આવે તા વિરાધ આવે. અથવા શબ્દનયથી સ્વીકૃત (=શબ્દયુક્ત) વ્યવહારનયથી જ પાંચ કહેવા. પુણ આમ માનવામાં ભગવતીની ટીકા સાથે વિરાધ આવે છે. ત્યાં શકપુર દરાદિવત્ '. એ પ્રયેાગથી સમભિરૂઢ નયનુજ કથન કર્યું છે. પ્રશ્ન:-ભગવતીની વૃત્તિમાં સમભિરૂઢ નયનુ જ કથન છે. એવા નિ ય કેવી રીતે કરી શકાય ? ઉત્તરઃ-(શત્રપુન્દરાયમેકસ્ય તવુરા રળવા=) શક્ર, પુરન્દર આદિ શબ્દોમાં અભેદ એ જ સમભિક્તનું ઉદાહરણ છે. અર્થાત્ સમભહનય શક્રે, પુરન્દર આદિ શબ્દોના અર્થ ભિન્ન માને છે. ભગવતીની વૃત્તિમાં શક, પુરન્દર આદિના દૃષ્ટાંત તરીકે ઉલ્લેખ છે. આથી ભગવતીવૃત્તિમાં પાંચ ભેદો સમભિરૂઢ નયથી છે એવા નિણ્ય થાય છે. એ રીતે ભગવતીવૃત્તિની સાથે વિરાધ નથી એમ કહે છેઃ-કારણકે ભગવતીવૃત્તિમાં અતગુણસ'વિજ્ઞાન X બહુવ્રીહિને આશ્રચીને શક્રપુર દરાદિવત્ એ સ્થળે ઈહા-અપેાહ આદિની જેમ એ પ્રમાણે જ અથ છે, અર્થાત્ જેમ ઈહા-અપેાહ વગેરે મતિજ્ઞાનના ભે છે, તેમ અછવી વગેરે સ્નાતકના ભેદો છે. આથી અમે જેનું સમર્થન કર્યું છે તેજ અથ (ભગવતીવૃત્તિમાં) અભિપ્રેત છે. અથવા ‘શક્રપુર’દાદિવત્' એ યથાસ્થિત વચન છે, (બહુવ્રીહિ સમાસ નથી,) અને પર્યાયબાધક છે, અર્થાત્ જેમ શ, પુર'દર વગેરે પર્યાય શબ્દો છે તેમ અવિક, અશખલ વગેરે પર્યાય શબ્દે જ છે. આમ અથ + સામે જ રહેલા છે. સમભિરૂઢ નયને આશ્રયીને આ કથન નથી. આથી કેઇ વિરાધ નથી. [૪૭] * પ્રદેશદષ્ટાંત અનુયાગદ્દાર સૂત્રમાં ઉપક્રમના ત્રીજા પ્રમાણુદ્રારમાં ભાવદ્રારના નય વિભાગમાં (૧૪૮મા સૂત્રમાં) છે. × જેમાં વિશેષણુને વિશેષ્યમાં બેધ થાય (=વિશેષ્ય વિના વિશેષણુ ન રહી શકે) તે તદ્ગુણુસ’વિજ્ઞાન બહુવ્રીહિં છે. [તંત્ર=દુત્રીૌ મુળસ્ત્ર=ગુળીમૃતસ્ય વિશેષળસ્ત્ર સંવિજ્ઞાનં વિશેષ્યવાતન્દ્રયેળ ચોષનું યંત્ર] જેમકે સ્ત્રી મળી. યસ્ય સમ્યો નૌઃ। આ તદ્ગુણુ સવિજ્ઞાન બહુવ્રીહિં છે. અહીં વિશેષ્ય મળદમાં વિશેષણભૂત લાંભા કાનના ખેાધ થાય છે. બળદ (વગેરે) વિના લાંબા કાન સ્વતંત્ર ન રહી શ. સ્વિત્રા ાય: યસ્થ સચિત્રજી: ચૈત્ર:' આ અતદ્ગુણુ સવિજ્ઞાન ભહુવ્રીહિં છે. અહી` ચૈત્રમાં કાળા બળદ નથી. કાળા બળદ ચૈત્રથી અલગ છે. ચૈત્ર વિના કાળા બળદ રહી શકે છે, + ખેાલતાં જ જે અર્થની પ્રતીતિ થાય તે અથ સંમુખીત કહેવાય. Page #188 -------------------------------------------------------------------------- ________________ १७६] [ स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते कृता स्नातकप्रज्ञापना । पूर्ण प्रशापनाद्वारम् । अथ वेदद्वारमाह वेओ थीवेआई, तत्थ पुलाओ उ होइ थीवज्जो। बउसपडिसेवगा पुण, हवंति सव्वेसु वेएसु ॥४८॥ 'ओ'त्ति । 'वेदः' स्त्रीवेदादित्रिविधः-स्त्रीवेदः पुरुषवेदो नपुंसकवेदश्चेति । तत्र पुरुषरमणाभिलाषः स्त्रीवेदः, स्त्रीरमणाभिलाषः पुरुषवेदः, उभयाभिलाषश्च नपुंसकवेद इति । तत्र पुलाकस्तु 'तुः' एवकारार्थों भिन्नक्रमश्च स्त्रीवर्ज एव, स्त्रीवेदः खल्वसौ न भवति, तत्र तथाविधलब्धेरभावात् । पुरुषवेदे नपुंसकवेदे च भवति । नपुंसकवेदस्त्वसौ स ज्ञेयो यः पुरुषः सन्नपुंसकवेदो वर्द्धितकत्वादिना भवति न तु स्वरूपेण, अत एव-"पुरिसणपुंसकवेयए वा होज" त्ति सूत्रम् । पुरुषः सन् यो नपुंसकवेदको न स्वरूपेणेत्येतदर्थः । बकुशादिष्वपि नपुंसकवेदकत्वमित्थमेव भावनीयम् । 'बकुशप्रतिसेवको' बकुशप्रतिसेवनाकुशीलो पुनः सर्वेष्वपि वेदेषु भवतः । पुलाकबकुशप्रतिसेवनाकुशीला अवेदकास्तु न भवन्ति, तेषामुपशमक्षपकश्रेण्योरभावादिति द्रष्टव्यम् ॥४८॥ સ્નાતકની પ્રરૂપણ કરી. પ્રજ્ઞાપના દ્વાર પૂર્ણ થયું. હવે વેદ દ્વાર કહે છે - વેદ વેદ, પુરુષવેદ, નપુંસક એમ ત્રણ પ્રકારે છે. પુરુષ સાથે મિથુનસેવનની ઈરછા એ આવે છે. સ્ત્રી સાથે મિથુનસેવનની ઇચ્છા એ પુરુષવેદ છે. ઉભય સાથે મૈથુનસેવવાની ઈચ્છા એ નપુંસકદ છે. પુલાકને સ્ત્રીવેદ ન હોય. કારણ કે વેદીને. તેવી લબ્ધિ ન પ્રગટે. આથી પુલાકને પુરુષવેદ કે નપુંસકવેદ હોય. જે પુરુષ હોવા છતાં લિંગછેદ આદિથી નપુંસકદવાળો બને તે નપુંસકવેદી અહીં જાણ, અર્થાત્ कृत्रिम नस समन्व, मथी नघुस नलि. माथी । 'पुरुषणपुंसकवेयए वा होज' =“જન્મથી પુરુષ છતાં લિંગછેદ આદિથી થયેલ નપુંસકદવાળામાં હેય” એવું (ભગવતીનું) સૂત્ર છે. બકુશ આદિમાં પણ નપુંસકવેદની આ પ્રમાણે જ વિચારણા કરવી. બકુશ અને પ્રતિસેવનાકુશીલ બધાય વેરવાળા હોય. પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ અવેદી ન હોય. કારણ કે તેમને ઉપશમણિ કે ક્ષપકશ્રેણિ ન હોય. (તેથી તે અવેદી ન डोय.) [४८] सकसामो अ तिवेओ, भणिओ उवसंतखीणवेओ वा । उवसंतखीणवेओ, णिग्गंथो तक्खएहाओ ॥ ४९ ॥ 'सकसाओ'त्ति । 'सकषायश्च' कषायकुशीलश्च त्रिवेदो भणितः प्रमत्ताप्रमत्तापूर्वकरणगुणस्थानानि यावत् । अनिवृत्तिबादरे सूक्ष्मसम्पराये च उपशान्तेषु वेदेषु उपशान्तवेदः, क्षीणेषु च तेषु क्षीणवेदो वा । निर्ग्रन्थस्तु न सवेदो भवति किन्तूपशान्तवेदः क्षीणवेदो वा, श्रेणिदयेऽपि तस्य भावात् । 'स्नातः' स्नातकः 'तत्क्षये' वेश्ये क्षीणवेद एवेत्यर्थः ॥४९॥ Page #189 -------------------------------------------------------------------------- ________________ [ १७७ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] કષાયકુશીલને પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ ગુણસ્થાન સુધી ત્રણે વેદ હોય છે. પછી અનિવૃત્તિ બાદર અને સૂમસંપરામાં વેદો ઉપશાંત થતાં ઉપશાંતવેદ અથવા ક્ષીણ થતાં ક્ષીણવેદ હોય છે. નિર્ગથે સવેદ ન હય, કિંતુ ઉપશાંતવેદ કે ક્ષીણવેદ હોય છે. કારણકે તે બંને શ્રેણિવાળા હોય છે. બેમાંથી કોઈપણ એક શ્રેણિમાં હોય છે. સ્નાતક ક્ષીણવેદ જ હોય. [૪] उक्तं वेदद्वारम् । अथ रागद्वारमाह-- रागो कसायउदओ, पुलायबउसा कुसीलभेा अ। तत्थ सरागा णिग्गंथण्हायगा हुंति गयरागा ॥ ५० ॥ 'रागो'त्ति । रागो नाम कषायोदयोऽत्राधिकृतो न तु साभिष्वङ्गं चित्तम् । अप्रमत्तादौ माध्यस्थ्यदशायां तदभावेऽपि सरागत्वस्यैव व्यवहारात् । तत्र पुलाकबकुशौ 'कुशीलभेदौ च' प्रतिसेवनाकुशीलकषायकुशीलाख्यौ सरागौ । निम्रन्थस्नातकौ च गतरागौ, तयोः कषायोदयाभावात् । केवलं निग्रन्थ उपशान्तकषायवीतरागः क्षीणकषायवीतरागो वा, स्नातकच क्षीणकषायवीतराग एवेति विशेषः ॥५०॥ वार युवरावा२ ४ छ: અહીં રાગ શબ્દથી કષાયને ઉદય વિરક્ષિત છે, રાગવાળું ચિત્ત નહિ. કારણકે અપ્રમત્ત દિ ગુણસ્થાનમાં માથથ્ય અવસ્થામાં રાગવાળું ચિત્ત ન હોવા છતાં સરાગી તરીકે જ વ્યવહાર થાય છે. પુલાક, બકુશ કુશીલ સરાગી હોય. નિગ્રંથ અને સ્નાતક વીતરાગ હોય છે. કારણકે તેમને કષાયને ઉદય ન હોય, પણ તેમાં આટલી વિશેષતા છે કે-નિગ્રંથ ઉપશાંતકષાય વીતરાગ કે ક્ષીણકષાય વીતરાગ પણ હોય, જ્યારે સ્નાતક તે ક્ષીણકષાય જ વીતરાગ હોય. [૫૦] उक्तं रागद्वारम् । अथ कल्पद्वारमाह कप्पो ठियाऽठियप्पा, जिणकप्पाई व तत्थ सव्वे वि । कप्पे ठिएऽठिए चिय, पढमो तह थेरकप्पम्मि ॥ ५१ ॥ 'कप्पो'त्ति । कल्पः स्थितास्थितात्मा द्विविधः । 'तत्र' आचेलक्यादिषु दशसु पदेष्ववश्यमवस्थाने स्थितकल्पः प्रथमपश्चिमतीर्थकरसाधूनाम् । अनियततयाऽवस्थाने चैतेषु स्थितास्थिततयाऽस्थितकल्पो मध्यमतीर्थकरसाधूनाम् । 'वा' अथवा 'जिनकल्पादिः' जिनकल्पः स्थविरकल्पश्चेत्यर्थः, 'तत्र' कल्पद्वारे वक्तव्ये 'सर्वेऽपि' पुलाकादयः स्थितेऽस्थिते च कल्पे भवन्ति, सर्वतीर्थकरकाले तेषां भावात् । इदं च स्थितास्थितकल्पविचारमाश्रित्योक्तम् । जिनकल्पस्थविरकल्पविचारे तूच्यते-'तथा' इति समुच्चये, 'प्रथमः' पुलाकनिम्रन्थः स्थविरकल्प एव भवति न तु जिनकल्पः कल्पातीतो वा, तदुक्तं पञ्चनिन्थ्याम्-" पढ़मो उ थेरकप्पे'त्ति । शु. २३ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते उत्तराध्ययनवृत्तौ तु-"स्थविरकल्पादिरूपकल्पापेक्षया तु पुलाकः स्थविरकल्पे वा जिनकल्पे वा न तु या चागमः-पलाए णं भंते ! कि जिणकप्पे होजा थेरकप्पे होजा कप्पातीते होजा? गोअमा ! जिणकप्पे वा होज्जा थेरकप्पे वा होज्जा णो कप्पातीते होज्जत्ति । अन्ये वाहः -स्थविरकर एव" इति मतद्वयं लिखितमस्ति । पाठस्तु प्रज्ञप्तौ-"णो जिणकप्पे होज्जा थेरकप्पे होजा जो कप्पातीते होज्जा" इत्येवं दृश्यते । वृत्तौ च न किञ्चिदत्रोदृङ्कितमस्ति प्रत्युत वृत्तिकृता ग्रन्थान्तरे स्थविरकल्प एवोक्तोऽस्तीति पाठभेदादिनिबन्धन मतद्वयम् , अन्यतो वा कुतश्चिद्धेतोरिति न સભ્ય વાચ્છીમઃ | રાગદ્વાર કહ્યું. હવે કદ્વાર કહે છે : કલ્પના સ્થિત અને અસ્થિત એમ બે પ્રકારો છે. જે અવશ્ય એટલે નિયત હોય, જેનું અવશ્ય પાલન કરવાનું જ હોય તે સ્થિત, અને જે અનિયત હોય તે સ્થિતાસ્થિત રૂપ હોવાથી અસ્થિત કહેવાય છે. પહેલા અને છેલ્લા તીર્થ કરના સાધુઓને સ્થિત કલ્પ હોય છે. મધ્યમ તીર્થંકરના સાધુઓને અસ્થિત ક૯પ હોય છે. - અથવા જિનકલ્પ અને સ્થવિરક૯૫ એમ પણ ક૯૫ના બે ભેદો છે. પુલાકાદિ પાંચે સ્થિત અને અસ્થિત બંને ક૯૫માં હાય. કારણકે સર્વ તીર્થકરોના કાલમાં આ પાંચે હોય. સ્થિત-અસ્થિત કલ્પ સંબંધી વિચારણાને આશ્રયીને આ કહ્યું. જિનકલ્પ અને વિર કલ્પની વિચારણું તો આ પ્રમાણે છે–પુલાક સ્થવિરકલ્પી જ હોય, જિનકલ્પી કે * કપાતીત ન હોય. પંચનિગ્ર"થી પ્રકરણમાં કહ્યું છે કે તમો ૩ શેર #rQ=“પહેલે પુલાક સ્થવિરકલ્પી હેય” ઉત્તરાધ્યયનવૃત્તિ પ્રમાણે તો “સ્થવિરક૯૫ આદિ કલ્પની અપેક્ષાએ તો પુલાક સ્થવિરક૯પી કે જિનકલ્પી હેય, પણ કપાતીત ન હોય.” આગમ (ભગવતી)માં આ પ્રમાણે છે –હે ભગવંત! પુલાક જિનકલ્પી હેય, વિરકલ્પી હેય કે કલ્પાતીત હોય? હે ગૌતમ! પુલાક જિનક૯પી હેય કે સ્થવિરકલ્પી હોય, પણ કલ્પાતીત ન હોય.” બીજાઓ તે કહે છે કે “(પુલાક) સ્થવિરક૯પી જ હેય.” આ પ્રમાણે બે મત લખ્યા છે. ભગવતીમાં પાઠ તે “પુલાક સ્થવિરક૯પી હોય, જિનકલ્પી કે કલ્પાતીત ન હોય” એવો જોવામાં આવે છે. એની ટીકામાં કાંઈ પણ લખ્યું નથી. બલકે વૃત્તિકારે અન્ય ગ્રન્થમાં પુલાકને સ્થવિરકલ્પી જ કહ્યો છે. આ પ્રમાણે પાઠભેદ આદિના કારણે બે મત છે, કે અન્ય કોઈ કારણથી છે, એમ અમે નિશ્ચય કરી શકતા નથી [૫૧] सकसाओ तिविहो वि य, कप्पाईआ णियंठयसिणाया। बउसपडिसेवगा. पुण, जिणकप्पे थेरकप्पे वा ॥५२॥ * કપાતીત એટલે કલ્પથી ( મર્યાદાથી) રહિત. વળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વ ધર, દશપૂર્વધર વગેરે કલ્પાતીત હોય છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [[ ૨૦૨ 'सकसाओ'त्ति । 'सकषायः' कषायकुशीलत्रिविधोऽपि भवेत्-जिनकल्पवर्ती स्थविरकल्प वर्ती कल्पातीतश्चेति । तत्र कल्पातीतत्वं छद्मस्थसकषायतीर्थकरस्य कल्पातीतस्य सम्भवात् समर्थितमभयदेवमूरिभिः, वस्तुतः सामर्थ्ययोगवतो धर्मसंन्यासे प्रवर्त्तमाने उपरितनगुणस्थानेषु क्षायोपशमिकानां जिनकल्पस्थविरकल्पधर्माणामभावात्कल्पातीतत्वमेव स्वात्ममात्रविश्रान्तचारित्रयोगादुपजायते, अत एव सूक्ष्मसम्परायेऽपि कल्पातीतत्वमेवेष्टम् , तदुक्तं भगवत्याम्"सामाइअसंजए णं भंते ! किं जिणकप्पे होज्जा येरकप्पे होज्जा कप्पातीते होजा ? गोअमा ! जिणकप्पे वा होज्जा जहा कसायकुसीले तहेव गिरवसेसं, छेओवट्ठावणिओ परिहारविसुद्धीओ अ जहा बउसो, सेसा जहा णियंठो"त्ति । इदं च सूक्ष्ममीक्षणीयमध्यात्मग्रन्थविद्भिः । निर्ग्रन्थस्नातको कल्पातीतो, जिनकल्पस्थविरकल्पधर्माणामभावादेव । बकुशप्रतिसेवको पुनर्जिनकल्पे स्थविरकल्पे वा भवतो न तु कल्पातीतौ, क्षपकश्रेण्यभावेन धर्मसंन्यासाभावादिति बोध्यम् ॥ ५२ ।। કષાયકુશીલ જિનકલ્પી, સ્થવિરકલ્પી અને કપાતીત એમ ત્રણ પ્રકારે હોય છે, છદ્રસ્થ સકષાયતીર્થકર કપાતીત હોય એ દૃષ્ટિએ શ્રી અભયદેવસૂરિજીએ કષાયકુશીલમાં કપાતી પણાનું સમર્થન કર્યું છે. પરમાર્થથી તે સામર્થયેગવાળાને ધમ સંન્યાસ પ્રવર્તમાન હોય ત્યારે ઉપરના ગુણસ્થાનમાં જિનકલ્પના અને સ્થવિરકલ્પના ક્ષાપશમિક ધર્મોનો અભાવ થવાથી અને માત્ર આત્મામાં જ સ્થિરતારૂપ ચારિત્રને વેગ થવાથી કપાતીતપણું જ ઘટે છે. આથી જ સૂમસં૫રાય ગુણસ્થાનમાં કપાતીતપણું જ ઈટ છે. ભગવતી (શ. ૨૫ ઉ ૭) માં કહ્યું છે કે –“હે ભગવંત ! સામાયિકચારિત્રી જિનક૯પમાં હોય ? સ્વવિકલ્પમાં હેય કે કપાતીત હેય ? હે ગૌતમ! જિનકલ્પમાં પણ હેય વગેરે જેમ કષાયકુશીલમાં કહ્યું છે તેમજ સંપૂર્ણ કહેવું. છેદો પસ્થાપનીય અને પરિવાર વિશુદ્ધિની વિચારણું બકુશની જેમ જાણવી. બાકીના (સુમસં૫રાય-યથાખ્યાત) ચારિત્રીની વિચારણું નિગ્રંથની જેમ જાણવી.” અધ્યાત્મ ગ્રંથના જ્ઞાતાઓએ આ વિષયને સૂક્ષમ રીતે વિચારો. નિગ્રંથ અને સ્નાતક કપાતીત છે. કારણ કે જિનકલ્પ અને સ્થવિરકલ્પના (ક્ષાપશમિક) ધમે તે બેમાં હેતા નથી. બકુશ અને પ્રતિસેવનાકુશીલ જિનક૯પી કે સ્થવિરકપી હોય, પણ કપાતીત ન હોય. કારણકે તેમને ક્ષપકશ્રેણિ ન હોવાથી ધર્મસંન્યાસ ન હોય. [૫૨]. કરું પામ્ અથ =ારિત્રામાં-- ' पंचविहं तु चरितं, पढमा खलु तिनि तत्थ पढमजुगे । चउसु कसायकुसीलो, णिग्गंथसिणायगा चरमे ॥ ५३ ॥ 'पंचविहं तु' त्ति । चर्यते निवृत्ताश्रवेनात्मनेति चारित्रम् , तत् तु सामायिकादिकं + ધર્મસંન્યાસ યોગનું વર્ણન છઠ્ઠા પરિશિષ્ટમાં કરવામાં આવ્યું છે.' Page #192 -------------------------------------------------------------------------- ________________ १८० ( स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते पञ्चविधं प्रसिद्धमेव । तत्र 'प्रथमाः खलु त्रयो निर्ग्रन्थाः' पुलाकबकुशप्रतिसेवनाकुशीलाः 'प्रथमयुगे' सामायिकच्छेदोपस्थापनीयरूपचारित्रद्वये भवतः । कषायकुशीलः 'चतुर्यु' सामायिकच्छेदोपस्थापनीयपरिहारविशुद्धिसूक्ष्मसंपरायेषु भवति । निर्ग्रन्थस्नातको 'चरमे' सौत्रक्रम प्रामाण्यादन्तिमे यथाख्यातचारित्रे भवतः ।। ५३ ।। કલ્યદ્વાર કહ્યું. હવે ચારિત્રદ્વાર કહે છે – આશ્રમથી નિવૃત્ત થયેલ આત્મા જેને આચરી શકે તે ચારિત્ર. તે ચારિત્રના સામાયિક વગેરે પાંચ ભેદે પ્રસિદ્ધ જ છે. તેમાં પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ સામાયિક અને છેદપસ્થાપનીય એ બે ચારિત્રમાં હોય છે. કષાયકુશીલ યથા ખ્યાત સિવાયનાં ચાર ચારિત્રમાં હોય છે તથા નિર્ગથ અને સ્નાતક યથા ખ્યાત ચારિત્રમાં डाय छे. [43] उक्तं चारित्रद्वारम् । अथ प्रतिसेवनाद्वारमाह-- पडिसेवणा उ सेवा, संजलणोदयवसेण पडिकूला। मूलुत्तरपडिसेवी, तत्थ पुलाओ ण विवरीओ ॥ ५४ ॥ 'पडिसेवणा उत्ति । 'प्रतिसेवना तु' सज्वलनोदयवशेन प्रतिकूला यथास्थिताचारविपरीता सेवा । तत्र पुलाको मूलोत्तराणां-मूलोत्तरगुणानां प्रतिसेवी भवति, अन्ततो मानसिकातिचारस्यापि यथासूक्ष्मेन सता सेवनात् । 'न विपरीतः' नाप्रतिसेवकः, तदुक्तम्-पुलाए णं भंते ! किं पडिसेवए होज्जा अपडिसेवए होज्जा ? गोयमा ! पडिसेवए होज्जा णो अपडिसेवए होज' त्ति।।५४॥ ચારિત્રદ્વાર કહ્યું. હવે પ્રતિસેવના દ્વાર કહે છે – પ્રતિસેવના એટલે સંજવલન કષાયના ઉદયથી થતું ચારિત્રાચારની મર્યાદાથી વિપરીત આચરણ. તેમાં પુલાક મૂલત્તર ગુણેને પ્રતિસેવી હોય છે. કારણકે તે બીજે કઈ દેવ ન લગાડે તે પણ છેવટે યથાસૂમ બનીને માનસિક અતિચારનું સેવન તે કરે છે. (भगवतीमi) घुछ 3-“हे मात ! पुसा प्रतिसेयर आय ४ अप्रतिसेव ाय ? गौतम ! प्रतिसेव हाय, अप्रतिसे२४ न हाय." [५४] पुलाकस्य मूलोत्तरगुणप्रतिसेवकत्वमेवोक्तं विवृणोति-- पंचण्हं अण्णयरं, पडिसेवंतो उ होइ मूलगुणे । उत्तरगुणेसु दसविहपञ्चक्खाणस्स अण्णयरं ॥ ५५ ॥ 'पंचण्हं'ति । मूलगुणे पश्चानामाश्रवाणां प्राणातिपातादीनामन्यतरं प्रतिसेवमानः पुलाको भवति, उत्तरगुणेषु 'दशविधस्य' कोटीसहितादिभेदभिन्नस्य नमस्कारसहितादिभेदभिन्नस्य वा प्रत्या. ख्यानस्यान्यतरत् प्रतिसेवमानः, उपलक्षणत्वाचास्य पिण्डविशुद्धधादिविराधकत्वमप्युत्तरगुणेषु सभाव्यते ॥ ५५ ॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ કુતવિનિચશે ચતુથાશ ] એ પુલાકની જ ઉક્ત મૂળ-ઉત્તરગુણની પ્રતિસેવનાનું વિવરણ કરે છે – પ્રાણાતિપાત આદિ પાંચ આશ્રોમાંથી કોઈ એકનું સેવન કરનાર મૂલગુણમાં પ્રતિસેવી છે. કોટિસહિત આદિ ભેદથી ભિન્ન કે નવકારશી આદિ ભેદોથી ભિન્ન પ્રત્યાખ્યાનના કેઈ એક દષનું પણ સેવન કરનાર ઉત્તરગુણમાં પ્રતિસેવી છે, અને આના ઉપલક્ષણથી ઉત્તરગુણોમાં પિંડવિશુદ્ધિ આદિ સંબંધી વિરાધનાની પણ સંભાવના છે. [૫૫] अत्र सम्मतिं प्रदर्शयन् ग्रन्थान्तरोक्तं समुच्चिनोति इय भगवईइ भणियं, अण्णत्थ पराभिओगओ छण्हं । पडिसेवगो उ इट्ठो, मेहुणमित्तस्स एगेसिं ॥५६॥ 'इयत्ति । इतीदं भगवत्यां भणितम् , तथा च तदालापः-"जइ पडिसेवए होज्जा. किं मूलगुणपडिसेवए होज्जा उत्तरगुणपडिसेवए होज्जा ? गोयमा ! मूलगुणपडिसेवए होज्जा उत्तरगुणपडिसेवाए मूलगुणपडिसेवमाणे पंचण्हं आसवाणं अण्णयरं पडिसेवए होना । उत्तरगुणपडिसेवमाणे दसविहस्स पञ्चक्खाणस्स अण्णयरं पडिसेवए, होज'त्ति । 'अन्यत्र' ग्रन्थान्तरे ‘पराभियोगतः' बलात्कारात् 'षण्णाम्' पश्चानां मूलगुणानां रात्रिभोजनस्य च प्रतिसेवकः पुलाक इष्टः । एकेषामाचार्याणां मते पराभियोगान्मैथुनमात्रस्य प्रतिसेवक इष्टः । तथा चोक्तमुत्तराध्ययनवृत्तौ---"इदानी प्रतिसेवना पञ्चानां मूलगुणानों रात्रिभोजनस्य च पराभियोगात्-बलात्कारेणान्यतम प्रतिसेवमानः पुलाको भवति. मैथनमेव इत्येके । प्रज्ञप्तिस्तु--'पुलाए' णं पुम्च्छा जाव मूलगुणपडिसेवमाणे पंचण्हं आसवाणं अण्णयरं पडिसेविजा. उत्तरगुणपडिसेवमाणे दसविहस्स पञ्चक्खाणस्स अण्णयरं पडिसेविज्जा” इति । नियुक्ती तु -"मूलगुणासेवओ પુત્રાઓ રૂચેતાવવોત્તમ્ ૧૬ / આ વિષે એક ગ્રંથની સાક્ષી બતાવવા સાથે અન્ય ગ્રંથમાં કહેલું પણ જણાવે છે – આ (=ઉપર્યુક્ત) ભગવતીમાં કહ્યું છે. તેને આલા આ પ્રમાણે છે – (હે ભગવંત! પુલાક) જે પ્રતિસેવક હોય તે મૂલગુણપ્રતિસેવક હોય કે ઉત્તરગુણપ્રતિસેવક હોય ? ગૌતમ ! મૂલગુચ્છપ્રતિસેવક હોય અને ઉત્તરગુણપ્રતિસેવક પણ હેય. મૂલગુણમાં પ્રતિસેવા કરનારો પાંચ આશ્રામાંથી કોઈ એક આશ્રવને પ્રતિસેવક હય, ઉત્તરગુણ માં પ્રતિસેવા કરનારે દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કેઈપણ પ્રત્યાખ્યાનને પ્રતિસેવક હોય.' અન્ય ગ્રંથમાં બળાત્કારથી પાંચ મૂલગુણોનો અને રાત્રિભોજનને પ્રતિસેવક પુલાક પણ ઈટ છે અને કેઈ આચાર્યના મતે તે બલાત્કારથી માત્ર મૈથુનનો પ્રતિસેવક પુલાક પણ ઈષ્ટ છે. ઉત્તરાધ્યયનવૃત્તિમાં કહ્યું છે કે–“હવે પ્રતિસેવના (દ્વાર) કહે છે. તેમાં પાંચ મૂલગુણ અને રાત્રિભોજન એમાંના કેઈપણ દેશનું બીજાના દબાણથી (બળાત્કારથી) પ્રતિસેવન કરનાર પુલાક બને છે. કે તે (બલાત્કારથી, માત્ર મૈથુનનું જ પ્રતિસેવન કરનાર પુલાક બને છે એમ કહે છે.” ભગવતીમાં તે પુલાક સંબંધી પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે-“મૂલગુણમાં પ્રતિસેવન કરનાર પાંચ આશ. માંથી કોઈપણ આશ્રવનું સેવન કરે અને ઉત્તરગુણનું પ્રતિસેવન કરનાર દશ પ્રકારના પચ્ચખાણમાંથી કોઈપણ પચ્ચખાણુનું પ્રતિસેવન કરે”. નિયુક્તિમાં તે “મૂલગુણનું આસેવન કરનાર પુલાક છે. એટલું જ કહ્યું છે. [૫૬] Page #194 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते उत्तरगुणे बउसो, भणिओ पडि सेवगो पुलागसमो । अण्णत्थ देह उसो पणती दुहवी ॥५७॥ 'उत्तरगुणे 'ति । बकुश उत्तरगुणेषु । 'प्रतिसेवकः' प्रतिसेवनाकुशीलच 'पुलाकसमः ' पुलाकवन्मूलोत्तरगुणप्रति सेवकः प्रज्ञप्तावभिहितः, तथा च तदालापः - - "ब उसे णं पुच्छा, गोयमा ! पडि सेवए होज्जा णो अपडिसेवए होज्जा, जइ पडिसेबए होज्जा कि मूलगुणपडिसेवए होज्जा उत्तरगुणपडि सेवाए होजा ? पुच्छा, गोमा ! णो मूलगुणपडि सेवए होज्जा उत्तरगुगपडि सेवए होजा, उत्तरगुणपड दस विहस्स पच्चक्खाणस्स अण्णयरं पडिसेवेज्जा, पडिसेवणाकुसीले जहा पुलाए "त्ति । 'अन्यत्र' ग्रन्थान्तरे 'देहबकुशः' शरीरबकुशः 'द्विधासेवी' मूलोत्तरगुणप्रति सेवी भणितः तथा च पठ्यते उत्तराध्ययनेषु - " मूलगुणउत्तरगुणे सरीरबउसो मुणेयन्वो" त्ति । तथा नित्यमुपकरणाकाङ्क्षी प्रतिकारसेव्युपकरणवकुश उत्तरगुणानामेव प्रतिसेवक इत्यपि द्रष्टव्यम्, तदुक्तम् -- “ चित्तवत्थासेवी, पराभिओगेण सो भवे बउसो "त्ति ॥ ५७ ॥ બકુશ ઉત્તરગુણામાં પ્રતિસેવક હાય છે, પ્રતિસેવનાકુશીલ પુલાકની જેમ મૂલ-ઉત્તરગુણામાં પ્રતિસેવક હાય છે, એમ ભગવતીમાં કહ્યુ છે. તેના આલાવા આ પ્રમાણે छेः—“जङ्कुशसमधी पृरछा (तेनो उत्तर या प्रमाणे:-) हे गौतम ! બકુશ પ્રતિસેવક હોય, અપ્રતિસેવક ન હોય. જો પ્રતિસેવક હોય તા મૂલગુણપ્રતિસેવક હોય કે ઉત્તરગુણપ્રતિસેવક હાય ! એ પૃચ્છા, (ઉત્તર આ પ્રમાણે:—) હે ગૌતમ ! મૂલગુણપ્રતિસેવક ન હોય, ઉત્તરગુણુપ્રતિસેવક હોય. ઉત્તરગુણની પ્રતિસેવા કરતા ખકુશ દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કોઈપણ પ્રત્યાખ્યાનની પ્રતિસેવા કરે. પ્રતિસેવના કુશીલમાં પુલાકની જેમ જાવું.” અન્યગ્રંથમાં શરીરકુશને મૂલ-ઉત્તરગુણુ પ્રતિસેવી કહ્યો છે. ઉત્તરાધ્યયનમાં આ પ્રમાણે પાઠ છેઃ “શરીરબકુશ મૂલગુણુ-ઉત્તરગુણુમાં પ્રતિસેવક જાણુવા.” તથા સદા (સારા) ઉપકરણાની આકાંક્ષાવાળા અને પ્રતિકારસેવી (=સારાં વસ્ત્રો મળે તેવા ઉપાસેા કરનાર) ઉપકરણ ખકુશ ઉત્તરગુણેાના જ પ્રતિસેવક હેય એમ જાણવુ'. (ઉત્તરા. ભાષ્યમાં) કહ્યું છે કેજે ખીન્નતા આગ્રહથી પશુ સુ ́દર અથવા (વિવિધ રંગવાળા) વસ્રોના ઉપભાગ કરે તે मडुरा होय." [ ५७ ] पडि सेवग अ उत्तरगुणे थोवं विराहणं कुवं । हाय कसायकुसीला, णिग्गंथा पुण अपडिसेवी ॥ ५८ ॥ 'पडिसेवगो अ'त्ति । ‘प्रतिसेवकश्च' प्रतिसेवनाकुशीलच उत्तरगुणेषु स्तोकां विराधनां कुर्वन् भणितः, यदुत्तराध्ययनवृत्ति:- " प्रतिसेवनाकुशीलो मूलगुणानविराधयन् उत्तरगुणेषु काञ्चिद्विराधन प्रतिसेवते " इति एतदपि मतान्तरम् । स्नातककषायकु शीलनिर्ग्रन्थाः पुनरप्रतिसेविनः, तथा Page #195 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः j [१८३ चागमः--"कसायकुसीले पुच्छा, गोयमा ! णो पडिसेवए होजा अपडिसेवए होजा, एवं णियठे वि, एवं सिगाए वि" ॥ ५८ પ્રતિસેવનાકુશીલને ઉત્તરગુણેમાં ડી વિરાધના કરનાર કહ્યો છે. આ વિષે ઉત્તરાયયનવૃત્તિમાં આ પ્રમાણે છેઃ–પ્રતિસેવનાકુશીલ મૂલગુણની વિરાધના કરતો નથી, ઉત્તરગુણેમાં કંઈક વિરાધના કરે છે. આ પણ મતાંતર છે. કષાયકુશીલ, સ્નાતક અને નિગ્રંથ અપ્રતિસેવી છે. આ વિષે આગમ (ભગવતી) આ પ્રમાણે કહે છે –“કષાયકુશીલ અંગે પ્રશ્ન, (તેનો ઉત્તર આ પ્રમાણે) હે ગૌતમ ! કષાયકુશીલ પ્રતિસેવક ન હય, અતિસેવક હોય. એ પ્રમાણે નિગ્રંથમાં પણ છે અને એ પ્રમાણે સ્નાતકમાં પણ છે.” [૫૮] अनाक्षेपमाह-- नणु संजलणाणुदए, अइआरा आगमम्मि णिहिट्ठा । तो स कसायकुसीलो, कहमप्पडिसेवगो भणिओ ॥५९॥ 'नणु'त्ति । ननु सज्वलनानामुदयेऽतिचारा आगमे निर्दिष्टाः, तथा चावश्यकवचनम-"सवे विय अइआरा संजलणाणं तु उदयओ हुँति"त्ति, 'तत्' तस्मात् स कषायकुशीलः कथमप्रतिसेवको भणितः १ तस्य सज्वलनोदयवत्त्वेन प्रतिसेवकत्वसम्भवात् ।।५९ ।। અહી પૂર્વપક્ષ કહે છે સંજવલન કષાયના ઉદયમાં આગમમાં અતિચારે કહ્યા છે. આ વિષે આવશ્યક વચન (આ. નિ. ગા. ૧૧૨) આ પ્રમાણે છે-“બધા ય અતિચારે સંજવલન કષાયના ઉદયથી થાય છે. આથી કષાયકુશીલને અપ્રતિસેવક કેમ કહ્યો ? તે સંજવલન કષાયના ઉદયવાળો હોવાથી તેનામાં પ્રતિસેવાને સંભવ છે. [૫૯]. कह तस्सासबलत्तं, णेवं पडि सेवगा य कह णिच्चं । हुंति पुलागाईआ, ते सुद्धा किं ण कइया वि ? ॥६॥ 'कह'त्ति । कथं च 'तस्य' कषायकुशीलस्य 'एवम्' अप्रतिसेवकत्वेऽभ्युपगम्यमानेऽशबलवत्त्वं न स्यात् ? तदेव स्यादित्यर्थः, कथं च नित्यं प्रतिसेवकाः पुलाकादयो भणिताः ? किं न कदाऽपि ध्यानादिदशायामपि ते शुद्धा न भवन्ति ?, न तावदित्थमिष्टम् , ध्यानादिदशायां शुद्धत्वस्याभ्युपगमात् जिनकल्पादीनामतिचारत्यागस्य तत्र तत्र प्रदर्शितत्वाचः तथा च तेषामप्रतिसेवकत्व(तेषां प्रतिसेवकत्व)निषेधो न युज्यते किन्तु भजनाप्रतिपादनमेव युज्यत इत्यर्थः ॥ ६० ॥ કષાયકુશીલમાં પ્રતિસેવાનો અભાવ સ્વીકારવામાં આવે તો તેનું અશબલપણું જ સિદ્ધ થાય, તથા પુલાક વગેરેને સદા પ્રતિસેવક કેમ કહ્યા ? શું તે ક્યારે પણ ધ્યાન વગેરે દશામાં પણ શુદ્ધ હેતા નથી ? માટે આ ઈષ્ટ નથી, કારણકે ધ્યાન વગેરે દશામાં શુદ્ધિને સ્વીકાર કર્યો છે, અને જિનક૯પી વગેરેમાં અતિચારેને ત્યાગ કરવાનું પણ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૬૮૪ ] [ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते ત્યાં ત્યાં જણાવ્યુ છે. “ તેથી કષાયકુશીલેામાં પ્રતિસેવાના નિષેધ ચેાગ્ય નથી, કિંતુ ભજનાનું (=વિકલ્પનું) પ્રતિપાદન જ ચેાગ્ય છે. [૬૦] मूलगुणासेवित्ते कह वा चरणस्स होइ सदहणं । ति सबलो मूलगुणे भणिओ तुरिए अणायारी ॥ ६१ ॥ 'मूलगुणा से वित्ते 'ति । मूलगुणासेवित्वे कथं वा पुलाकानां चरणस्य सतः श्रद्धानं भवति ?, यतो मूलगुणे 'त्रिषु' अतिक्रमव्यतिक्रमातिचारेष्वापद्यमानेषु शबलो भणितः, 'तुरीये' चानाचारे आपद्यमानेऽनाचारी भणितः, तदाह दशाचूर्णिकृत् - "मूलगुणेसु आइमेसु तिसु भंगेमु सबलो भवइ, चत्थभंगे सव्वभंगो, तत्थ अचरिनी चेव भवइ । उत्तरगुणेसु चउसु वि ठाणेमु सबलो "त्ति । तथा शकटादिष्टान्तैरपि मूलगुणभङ्गस्य तत्कालमेव चारित्रनाशकत्वमुक्तम्, तथा तुर्यत्रतभङ्गे सर्वव्रतभङ्गः सर्वैरपि प्रतिपन्नः, इष्यते चान्यतराश्रवसेवित्वं पुलाकप्रतिसेवक योरिति कथं તસ્ય ચારિત્રમ્ ? કૃત્તિ ।। ૬ ।। “મૂલગુણના આસેવનમાં પણ પુલાકામાં ચારિત્ર છે” એવી શ્રદ્ધા કેવી રીતે થાય ? કારણકે મૂલગુણમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર એ ત્રણ પ્રાપ્ત થાય ત્યાં સુધી શમલ કહ્યો છે. પણ ચાથે અનાચાર પ્રાપ્ત થતાં તે તેને અનાચારી કહ્યો છે. દશાશ્રુતસ્કંધમાં ચૂર્ણિકાર કહે છે કે-“મૂલગુઙ્ગમાં પ્રથમના (અતિક્રમાદિ) ત્રણ ભાંગાએ સેવનારા શખલ ગણાય છે, ચેાથા ભ ંગામાં તા સભંગ થાય છે. અર્થાત્ અનાય રથી તા અચારિત્રી જ થાય છે. ઉત્તરગુણામાં ચારે ય સ્થાને સેવનાર શખલ થાય છે.” તથા મશક, શકટ વગેરેનાં દૃષ્ટાંતાથી પણુ મૂલગુણાના ભંગ તત્કાલ જ ચારિત્રના નાશ કરે છે એમ કહ્યુ` છે. તથા ચેાથાવ્રતના ભંગમાં સત્રતાને ભગ બધાએએ માન્યા છે. તા પુલાક અને પ્રતિસેવનાકુશીલ પાંચ આશ્રવેામાંથી કોઇપણ આશ્રવનુ સેવન કરે છે એ ઈષ્ટ છે=માન્ય છે, તે તેવા પુલાકને ચારિત્ર કેવી રીતે હાય ? [૬૧] समाधित्सुराह- भन्न नियठाणक, णिययं पडि सेवगत्तमण्णं वा । पडि सेव सहावो, एसोऽपडि सेवगे णत्थि ॥ ६२ ॥ ‘મન્ન’ત્તિ । ‘મળ્યતે' ત્રોત્તર ટ્રીયતે, પ્રતિજ્ઞેયત્વમન્યથા (મ્યું. વા” અ) પ્રતિજ્ઞેવત્વ * આનાથી એ જણાવ્યુ કે પુલાક વગેરે જે જે દેષા સેવનારા છે, તે પણ કયારેક નિર્દોષ પણ ' હાય છે. જિનકલ્પી વગેરે જે દેષ સેવનારા નથી, તે પણ કયારેક દોષ સેવે છે, એટલે જિનકલ્પાદિનું જીવન નિરતિચાર હેાત્રા છતાં તેમાં અતિયારે સ*ભવ છે, તેમ કષાયકુશીલમાં પણ પ્રતિસેનાના સંભવ છે. તથા પુલાક વગેરે કયારેક કચારેક જ દાષા સેવનારા છતાં પ્રતિસેવક છે, તેમ કાયકુશીલ પણુ કચારેક જ દાષ સેવે છે, તે તેને પણ પ્રતિસેવક કહેવા જોઇએ. Page #197 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः j ૨૮ वा 'नियतं' पुलाकादिकषायकुशीलादिस्थानानतिक्रमेण स्थित 'निजस्थानकृतं' स्वस्वसंयमस्थानकृतं न तु सज्वलनोदयतदभावमात्रजनितम् , विकलस्य कारणस्य कार्यानिष्पादकत्वात् , तथाविधसंयमस्थानानामेव सज्वलनोदयतदभावसहकृतानां प्रतिसेवनाऽप्रतिसेवनाधर्मनिष्पादकत्वव्यवस्थितेः, तथा चाह--प्रतिसेवके यः कदाऽपि प्रतिसेवमानोऽवगतस्तज्जातीये 'एषः' प्रतिसेवकत्वलक्षणः स्वभावः । अप्रतिसेधके खल्वयं नास्ति ।। ६२ ॥ આનું સમાધાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે - તમારા પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે–પ્રતિસેવકપણું (=અતિસેવા) અને અપ્રતિસેવકપણું (=અતિસેવાને અભાવ) પુલાક વગેરેના અને કષાયકુશીલ વગેરેના પોતપોતાના સંયમ-સ્થાનને આશ્રયીને થાય છે. માત્ર સંજવલનના ઉદય કે અનુદયને આશ્રયીને નથી થતું. કદાપિ ન્યૂન કારણ કાર્ય ન કરી શકે. સંજવલનના ઉદય અને અનુદયથી કરાયેલાં તેવા પ્રકારનાં સંયમ સ્થાને જ પ્રતિસેવનાના અને અપ્રતિસેવનાના પર્યાયને ઉત્પન્ન કરી શકે છે, એવો સિદ્ધાંત છે. તે જ પ્રમાણે અહીં પણ (પ્રસ્તુત કલેકના ઉત્તરાર્ધમાં) કહે છે કે પ્રતિસેવક એટલે કે જેને ક્યારેક પણ પ્રતિસેવના કરતો જાણવામાં આવ્યો હોય, તેની જાતિવાળામાં દોષસેવન કરવાને સ્વભાવ છે અપ્રતિસેવકમાં તેવો દેષ સેવવાને સ્વભાવ નથી.X[૬૨] નિમતિ इय मुत्तप्पामण्णा, स कसायकुसीलओ अपडिसेवी । णासबलत्तं तम्मि उ, कम्मोदयओ णियंठे व्व ॥ ६३ ॥ 'इय'त्ति । 'इति' उक्तप्रकारेण 'सूत्रप्रामाण्यात्' सौत्रनिर्देशस्यापर्यनुयोज्यत्वात्स कषायकुशीलोऽप्रतिसेवी युज्यते, तथाविधचारित्रस्थानस्वाभाव्येन तज्जातीये कदाऽपि प्रतिषेवणानुपलब्धेः; न चैवं तस्मिन्नापादितमशबलत्वं युक्तम् , निर्ग्रन्थ इव कर्मोदयतः शबलत्वस्यैव घटमानत्वात् , प्रतिषेवणाभावमात्रेणाशबलत्वे निर्ग्रन्थस्याप्यशबलत्वप्रसङ्गात् , इष्यते चाशबलत्वं स्नातकस्यैवागम इति ॥६३॥ ઉપસંહાર કરે છે - આ રીતે સૂત્રપ્રામાણ્યથી કવાયકુશલ અપ્રતિસેવી છે એ કથન એગ્ય છે. કારણકે તેવા સંચમસ્થાનના સ્વભાવથી કષાયકુશીલ જાતિવાળામાં ક્યારે પણ પ્રતિસેવનાં દેખાતી નથી. ૪ આનાથી એ કહ્યું કે-જે પ્રતિસેવકે છે તે જ્યારે દેષ ન સેવે ત્યારે પણ તેઓમાં દેષસેવનને સ્વભાવ રહે છે. જે અપ્રતિસેવક છે, તે ક્યારેક જ દેષ સેવે તે પણ તેમાં દેવસેવનને સ્વભાવ નથી. આ કારણે કવાયકુશીલને અપ્રતિસેવક કહ્યો એ બરાબર છે. કારણકે પ્રતિસેવન કરવાને તેને સ્વભાવ નથી, રુ. ૨૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] [ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते પ્રશ્ન:-આ રીતે તેા કષાયકુશીલમાં અશમલપણાની (શુદ્ધ ચારિત્રની) સિદ્ધિ થઇ, તે થયેાગ્ય છે ? ઉત્તરઃ-ના. નિગ્રંથની જેમ કર્મના ઉદયથી તેમાં શખલપણુ' (શુદ્ધ-અશુદ્ધ અને) ઘટે જ છે. પ્રતિસેવનાના અભાવમાત્રથી જો અશખલપણું હાય તા નિગ્ર થમાં પણ અશખલપણું માનવું જ પડશે અને આગમમાં તે સ્નાતકમાં જ અશમલપણું' ઈષ્ટ માન્યું છે. અહી` સૂત્રપ્રામાણ્ય એટલે સૂત્રમાં જે કહ્યુ હેય એ શકા કરવા ચેગ્ય નથી જ, કિન્તુ શ્રદ્ધા કરવા ચાગ્ય છે. [૬૩] अतिदेशेन दूषणान्तरमुद्धरति णिच्चपडि सेवक्तं, मूलगुणासेवणे वि चरणं च । एवं सहावसिद्धं, णेयं परिगिज्झ सुत्ताणं ॥ ६४ ॥ 'णिच्च'त्ति । नित्यप्रतिसेवकत्वमप्येवं पुलाकादीनां स्वभावसिद्धं ज्ञेयम्, न तु सर्वा प्रतिसेवानियम एव मनोवाक्कायसंवृतस्य बकुशादेर्धर्म्यध्यानोपगतस्य निरस्तसमस्तसङ्कल्पविकल्पस्य चिन्मात्रविश्रान्तप्रतिबन्धस्यान्यप्रति सेवानुपलब्धेः । तथा मूलगुणासेवनेऽपि पुलाकादीनामेवं चरणं सूत्राज्ञां परिगृह्य स्वभावसिद्धं ज्ञेयम्, तदशायामपि तेषां चारित्रपातप्रतिबन्धकसंयमस्थानसत्त्वात् । क्वचिदेवमन्यथाभावदर्शनेऽपि मूलगुणभङ्गे चारित्रभङ्गनियमस्य सार्वत्रिकस्याविरोधात्पराभियोगादिना वा मूलगुणभङ्गेऽपि तेषां चारित्राक्षतिः, सूत्रप्रामाण्यात् तथाविधसंयमस्थानानुरोधेन तथाविधचारित्रपरिणतेरविरोधात्, तदुक्तमुत्तराध्ययनवृत्तौ — “अत्र च यत् पुलाकादीनां मूलोत्तरगुणविराधकत्वेऽपि निर्ग्रन्थत्वमुक्तं तत् जघन्यजघन्यतरोत्कृष्टोत्कृष्टतरादिभेदतः संयमस्थानानामसङ्ख्यतया तदात्मकतया च चारित्रपरिणतेरिति भावनीयम्" इति ॥ ६४ ॥ (હવે ૬૦ મી ગાથામાં જણાવેલા) અન્ય દૂષણને પણ અતિદેશ (ભલામણ) દ્વારા દૂર કરે છેઃ પુલાક આદિનું નિત્યપ્રતિસેવકપણું' (=સદા દાષા સેવનારા છે એ) પણ સ્વભાવસિદ્ધ જાણવું. અર્થાત્ તેના તેવા સ્વભાવ છે, તે પુલાક વગેરે સદાય પ્રતિસેવા કરે છે એવા નિયમ નથી. કારણકે મન-વચન-કાયાથી સંવૃત (=સાવદ્ય પ્રવૃત્તિથી રહિત), ધર્માંધ્યાનને પામેલા, સમસ્ત સ”કલ્પવિકલ્પાથી રહિત, માત્ર આત્મામાં જ સ્થિર બનેલા અંકુશ વગેરેની (પણ) અન્ય (=સ્વભાવ સિવાય ખીજી) પ્રતિસેવા જેવામાં આવતી નથી. તથા મૂલગુણામાં પ્રતિસેવન કરવા છતાં પુલાકામાં ચારિત્ર રહે છે, એ કથન પણ આ રીતે સુત્રાજ્ઞાના પ્રમાણુ તરીકે સ્વીકાર કરીને સ્વભાવ સિદ્ધ જાણવુ'. કારણકે મૂલગુણપ્રતિસેવન વખતે પણ તેઓ ચારિત્રથી પતન ન થવા દે તેવા' સ’ચમસ્થાનામાં રહેલા હાય છે. આ રીતે કથારેક મૂલગુણના ભંગમાં પણ ચારિત્રના ભંગ ન થતા હોવા છતાં “મૂલગુણના ભંગમાં ચારિત્રના ભગ થાય” એ સાર્વત્રિક નિયમને વિાધ નથી. અથવા મલાત્કાર આદિથી મૂલગુણના ભંગમાં પણ ચારિત્ર અખરહિત રહે છે, કારણકે * Page #199 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ ૮૭ સૂત્રપ્રામાણ્યથી તેવા પ્રકારના સ`યમસ્થાનાના અનુસરણથી તેવા પ્રકારના ચારિત્રપરિણામના વિરાધ મનાતા નથી. ઉત્તરાધ્યયનવૃત્તિમાં કહ્યુ` છે કે “ મૂળગુણુ-ઉત્તરગુણુના વિરાધક હોવા છતાં પુલાક આદિને નિગ્રંથ તરીકે જે કહ્યા છે તે સયમસ્થાનાને આશ્રયીને કહ્યા છે. જધન્ય, જધન્યતર, ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટતર ઇત્યાદિ ભેદથી અસખ્ય સયમસ્થાને છે અને ચારિત્રના પરિણામ સચમસ્થાન સ્વરૂપ છે. (તેથી તેએમાં જધન્ય સયમસ્થાન પણ સંભવિત છે) એમ વિચારવું.” [૬૪] उक्त प्रतिसेवनाद्वारम् । अथ ज्ञानद्वारमाह- नाणं मनाई, तत्थ पुलाओ अबउससेवी य । दुति व केवली खल, पहाओ सेसा चउमु भज्जा ॥ ६५ ॥ 'नाणं ति' । ज्ञायतेऽनेन वस्त्विति ज्ञानं मतिज्ञानादि पञ्चविधम् । तत्र पुलाकः 'बकुशासेविनौ च' बकुशप्रतिसेवना कुशीलौ चेत्येते ' द्वयोः ' मतिज्ञानश्रुतज्ञानयोः 'त्रिषु वा' मतिश्रुतज्ञानेषु भवन्ति । 'स्नातः ' स्नातकः खलु 'केवली' केवलज्ञान एकस्मिन्नैव भवति । 'शेष' कषायकुशीलनिर्ग्रन्थौ चतुर्षु ज्ञानेषु भाज्यौ, तथाहि - तौ द्वयोत्रिषु चतुर्षु वा भवतः, द्वयोर्भवन्तौ मतिश्रुतयोः, त्रिषु भवन्तौ मतिश्रुतावधिषु, अथवा मतिश्रुतमनः पर्यायेषु चतुर्षु भवन्तौ च मतिश्रुतावधिमनः पर्यायेषु द्रष्टव्याविति ॥ ६५ ॥ પ્રતિસેવના દ્વાર કહ્યુ'. હવે જ્ઞાન દ્વાર કહે છેઃ જેનાથી વસ્તુ ઓળખાય તે જ્ઞાન. આ જ્ઞાનના મતિ આઢિ પાંચ ભેદો છે. પુલાક, બકુશ, પ્રતિસેવના કુશીલને મતિ-શ્રુત એ બે અથવા અવધિ સહિત ત્રણ જ્ઞાના હોય છે. સ્નાતકને એકજ કેવળજ્ઞાન હેાય છે. કષાયકુશીલ અને નિગ્રંથને મતિ-શ્રુત એ એ अथवा भति-श्रुत-अवधि भति-श्रुत- मनःपर्यव खेम ऋणु, अथवा भति-श्रुत-अवधिમન:પવ એ ચાર જ્ઞાન પણ હેાય છે. [૬૫] ज्ञानप्रस्तावाज्ज्ञानविशेषं श्रुतं विशेषेण चिन्तयन्नाह पढमस्स जहन्नेणं, तइयं आयारवत्थु णवमस्स । पुवस्सुको सेणं, पुनाई नव त्तिपन्नत्ती ॥ ६६ ॥ 'पढमस्स'ति । 'प्रथमस्य' पुलाकनिर्ग्रन्थस्य जघन्येन श्रुतमाचारवस्तु तृतीयं नवमस्य पूर्वस्य सम्बन्धि, उत्कर्षेण च पूर्णानि नवपूर्वाणीति प्रज्ञप्तिराह, तथा च तदालाप:- “पुलाए णं भंते! केवइयं सुयं अहिज्जेज्जा ? गोयमा ! जहणणेणं णवमपुण्वस्स तइअमायारवत्युं उक्कोसेणं णवपुव्वाई अहिज्जेज्ज" ति ॥ ६६॥ જ્ઞાનના પ્રસંગથી જ્ઞાનવિશેષ શ્રુતની વિશેષપણે વિચારણા કરે છે: પુલાકને શ્રુત જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટથી સંપૂર્ણ નવપૂર્વ હાય એમ ભગવતીસૂત્ર કહે છે. તેના આલાવા આ પ્રમાણે છે-“હે ભગવંત ! Page #200 -------------------------------------------------------------------------- ________________ १६८ [ स्वीपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પુલાક કેટલું શ્રુત ભણે ? હે ગૌતમ! જધન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ અને ઉત્કૃષ્ટથી नप पूर्वा लणे" [१] उक्कोसेण दस त्ति य, भणियं अण्णस्थिमस्स सुअनाणं । बउसकुसीलणियंठा, पवयणमाउसु जहन्नेणं ॥ ६७ ॥ 'उक्कोसेण'त्ति । उत्कर्षेण दश पूर्वाणीति भणितम् 'अन्यत्र' ग्रन्थान्तरे ‘अस्य' पुलाकस्य श्रुतज्ञानम् , तथा चोक्तमुत्तराध्ययनेषु--"दसपुध्वधरुकोसा, पडिसेब पुलाय बउसा यत्ति एतद्विवरणेऽप्युक्तम्- "पुलागब उसपडिसेवणाकुसीला य उक्कोसेणं भिन्नदसपुव्वधर"त्ति बकुशकुशीलनिग्रन्थाः श्रुतमपेक्ष्य जघन्येन प्रवचनमातृषु भवन्ति, अष्टप्रवचनमातृपरिपालनरूपे चारित्रेऽष्टप्रवचनमातृज्ञानस्यावश्यमपेक्षितत्वेन तदर्थमष्टप्रवचनमातृप्रतिपादकश्रुतस्य जघन्यतोऽप्यपेक्षणीयत्वात् । एतच्च “अट्ठण्हं पवयणमाईणं” एतस्य यद्विवरणसूत्रं तदवसीयते । यत्पुनरुत्तराध्ययनेषु प्रवचनमातृनामकमध्ययन तद् गुरुत्वाद्विशिष्टतरश्रुतत्वाच्च न जघन्यतः संभवति । बाहुल्याश्रयं चेदं श्रुतप्रमाणम् , तेन न माषतुषादिभिर्व्यभिचारः, तेषां गुरुपारतन्त्र्यमात्रस्यैव ज्ञानत्वाभिधानादिति वृद्धसम्प्रदायः ॥६७॥ અન્યગ્રંથમાં પુલાકનું ઉત્કૃષ્ટથી શ્રુતજ્ઞાન દશપૂર્વે કહ્યું છે. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે-“પ્રતિસેવક, પુલાક, બકુશ ઉત્કૃષ્ટથી દશપૂર્વધર હેય.” એની ટીકામાં પણ કહ્યું છે કે“પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશ પૂર્વધર હોય.” પુલાક, બકુશ અને નિગ્રંથને જઘન્યથી અષ્ટપ્રવચનમાતા સંબંધી શ્રુતજ્ઞાન હોય. કારણકે ચારિત્ર અષ્ટપ્રવચનમાતાના પાલન રૂપ છે, તેથી એના પાલન માટે આઠ પ્રવચનમાતાનું જ્ઞાન અવશ્ય જરૂરી છે, અને અષ્ટ પ્રવચનમાતાના જ્ઞાન માટે અષ્ટપ્રવચનમાતાને જણાવનારું શ્રુત જઘન્યથી પણ જરૂરી છે. प्रश्न:- अष्ट प्रवयनमाताने विना श्रुत ४यु छ ? उत्तर:-अदृण्हं વળમi એ પદેનું વિવરણ કરનાર સૂત્ર તે શ્રત સમજાય છે, ઉત્તરાધ્યયનસૂત્રમાં અષ્ટપ્રવચનમાતૃક નામનું જે અધ્યયન છે તે મેટું હોવાથી અને ઘણું વિશિષ્ટ કૃત હોવાથી જઘન્યથી તે સંભવતું નથી. શ્રતનું આ કહ્યું તે પ્રમાણ પણ ઘણું ભાગે છે. એથી માસતુષ આદિમાં (તેટલું પણ જ્ઞાન ન હોવા છતાં, વિરોધ નથી, કારણકે તેમને માત્ર ગુરુની આધીનતા (ગુરુને સમર્પિત બની જવું) એ જ જ્ઞાન કહ્યું છે. આ પ્રમાણે वृद्धस प्रहाय छे. [१७] बउसपडिसेवगाणं, पुब्बाइं दसेव हुँति उक्कोसं । णिग्गंथकसाईणं, चउदस पहाओ सुआईओ ॥ ६८ ॥ 'बउसपडिसेवगाणं'ति । बकुशप्रतिसेवकयोः पूर्वाणि दशैव भवन्त्युत्कर्षतः । 'निर्ग्रन्थकषायिणोः' निम्रन्थकषायकुशीलयोश्चतुर्दश पूर्वाण्युत्कर्षतो भवन्ति । 'स्नातः' स्नातकः श्रुतातीतः, केवलज्ञानोदये श्रुतज्ञानविगमात् , “नट्ठम्मि य छाउमथिए नाणे” इति वचनात् ॥६८|| Page #201 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये चतुर्थोल्लासः | [ ૨૮૨ બકુશ અને પ્રતિસેવનાકુશીલને ઉત્કૃષ્ટથી દશ જ પૂર્વ હોય. નિર્ગથ અને કષાયકુશીલને ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વ હોય. સ્નાતકને શ્રુતજ્ઞાન ન હોય. કારણકે ન િચ શામરિથા ના “છાઘસ્થિક જ્ઞાનને નાશ થતાં (કેવળજ્ઞાન ઉત ન થાય)” એવું વચન છે. [૬૮] उक्तं ज्ञानद्वारम् । अथ तीर्थद्वारमाह तित्थं चाउव्यपणे, संघे ठविअम्मि होइ तत्य पुणो । तित्थम्मि तिणि पढमा, तित्थातित्थे उ अंततियं ।। ६९ ॥ 'तित्थति तीर्यतेऽनेन संसारसागर इति 'तीर्थ' प्रवचनम् , तदाधारत्वाच्च चतुर्विधः श्रमणसङ्घोऽपि तीर्थमुच्यते, तत इदमाह-चतुर्वर्ण सङ्घ स्थापिते सति तीर्थ भवति । तत्र पुनर्विचार्यमाणे 'त्रयः प्रथमाः' पुलाकबकुशप्रतिसेवनाकुशीलाः निर्ग्रन्थास्तीर्थे भवन्ति । 'अन्त्यत्रिक तु' कषायकुशीलनिग्रन्थस्नातकाख्यं तीर्थातीर्थयोर्भवति । अतीर्थे च भवन्त एते तीर्थकराः स्युः प्रत्येकबुद्धा वा, तदुक्तं भगवत्याम--"पुलाए णं भंते ! किं तित्थे होज्जा अतित्थे होजा ? गोयमा ! तित्थे होजा णो अतित्थे होज्जा । एवं बउसे वि पडिसेव गाकुसीले वि । कसायकुतीले पुच्छा, गोयमा ! तित्थे वा होजा अतित्थे वा होज्जा । जइ अतित्थे होज्जा किं तित्थकरे होज्जा पत्ते अबुद्धे होज्जा ? गोयमा । तित्थकरे वा होज्जा पत्तेयबुद्धे वा होज्जा । एवं णियंठे वि, एवं सिणाए वि"त्ति ॥६९|| શાનદ્વાર કહ્યું. હવે તીર્થદ્વાર કહે છે – જેનાથી સંસારરૂપ સાગર તરાય તે તીર્થ છે. આવું તીર્થ તે પ્રવચન છે. પ્રવચનના આધારે વર્તવાથી શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ પણ તીર્થ કહેવાય છે. કારણકે ચાર પ્રકારના સંઘની સ્થાપના એ જ તીર્થ થાય છે. આ તીર્થની વિચારણામાં પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ તીર્થમાં હોય છે. કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતક તીર્થ અને અતીર્થ બંનેમાં હોય. અતીર્થ માં થનારા એ (સ્નાતકાદિ) તીર્થકરો હોય કે પ્રત્યેક બુદ્ધો પણ હોય. ભગવતીમાં કહ્યું છે કે-“હે ભગવંત ! પુલાક તીર્થમાં હેય કે અતીર્થમાં હોય ? હે ગૌતમ! તીર્થમાં, હય, અતીર્થ માં ન હોય. એ પ્રમાણે બકુશમાં અને પ્રતિસેવના કુશીલમાં પણ જાણવું. કષાયશીલ સંબંધી પૃચ્છા. ઉતર: હે ગૌતમ ! કવાયકુશીલ તીર્થમાં પણ હોય અને અતીર્થમાં પણ હોય, જે અતીથમાં હોય તો તે તીર્થકરો હોય કે પ્રત્યેકબુદ્ધો હોય ? ઉત્તર:- હે ગૌતમ ! તે તીર્થકરો પણ હોય અને પ્રત્યેકબુદ્ધો પણ હોય. એ પ્રમાણે નિગ્રંથમાં અને સ્નાતકમાં પણ જાણવું.” [૬] ग्रन्थान्तरव्याख्याविशेषमाह सम्वेसु वि तित्थेमुं, होति पुलागाइया णियंठ ति । खुड्डागणियंठिज्जे, णिदंसियं तित्थदारम्मि ॥ ७० ॥ . સંપૂર્ણ ગાથા આ પ્રમાણે છે-૩quiનિ મતે ન જ છાવરિય વાળે રાજુ સેવતો, રૂક્ષેત્રort ૩ ના || (આ. નિ. ગા. ૫૩૯). છદ્મસ્થ અવસ્થાનું જ્ઞાન નષ્ટ થતાં અને અનંત કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં ભગવાન મહાવીર રાતે મહાસેન ઉદ્યાનમાં પધાર્યા. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦] [ રોવર-ગુર્જમામાવાનુવાદ] 'सव्वेसु वित्ति । सर्वेष्वपि तीर्थेषु पुलाकादयो निर्ग्रन्था भवन्तीति क्षुल्लकनिम्रन्थीयेऽध्ययने तीर्थद्वारे निदर्शितम् । एतद्विवरणे चेत्थमुक्तम्--"तीर्थमिदानीम्-सर्वेषां तीर्थकराणां तीर्थेषु भवन्ति । एके त्वाचार्या मन्यन्ते-पुलाकबकुशप्रतिसेवनाकुशीलास्तीर्थे नित्यम् , शेषास्तु तीर्थेऽतीर्थे वा इति ॥७०।। અન્યગ્રંથની વ્યાખ્યામાં વિશેષ કહે છે: બધાય તીર્થોમાં પુલાક વગેરે નિગ્રંથે હોય, એમ (ઉત્તરાધ્યયનમાં) ક્ષુલ્લક નિગ્રંથીય અધ્યયનમાં તીર્થદ્વારમાં જણાવ્યું છે. તેના વિવરણમાં કહ્યું છે કે–“હવે તીર્થ દ્વારા કહેવાય છે. તેમાં સર્વ તીર્થકરેના તીર્થોમાં પુલાકાદિ હેય, કેઈ આચાર્ય માને છે કે પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ સદા તીર્થમાં હોય, બાકીના કષાયકુશીલાદિ તીર્થમાં કે અતીર્થમાં પણ હેય.” [૭૦] ૩૪ તીર્થક્ farvarg -- बज्झन्भंतरभे, लिंगं दव्वे य होइ भावे य । दवम्मि तिसु वि सव्वे, भावे सव्वे वि णियलिंगे ॥ ७१ ।। 'बज्झ'त्ति । लिङ्ग यते-गम्यते स्वरूपमनेनेति लिङ्गम् , तच्च बाह्याभ्यान्तरभेदं द्रव्ये भावे च भवति । तत्र 'द्रव्ये' द्रव्यलिङ्गे वेषमात्ररूपे 'सर्वे' पुलाकादयः 'त्रिष्वपि' लिङ्गेषु स्वलिङ्गपरलिङ्गगृहिलिङ्गलक्षणेषु भवन्ति । भावे पुनः सर्वेऽपि निजलिङ्ग एव भवन्ति, भावलिङ्गस्य ज्ञानादिलक्षणत्वात् तस्य चाहतामेव भावात् , उक्तञ्च प्रज्ञप्तौ-"पुलाए णं भंते ! कि सलिंगे होज्जा अण्णलिंगे होज्जा गिहिलिंगे होज्जा ? गोयमा ! दवलिंग पडुच्च सलिंगे वा होज्जा अण्णलिंगे वा होज्जा गिहिलिंगे वा होज्जा, भावलिंगं पडुच्च णियमा सलिंगे होज"त्ति ॥७१।। તીર્થદ્વાર કહ્યું. હવે લિંગદ્વાર કહે છે જેનાથી સ્વરૂપ જણાય તે લિંગ (ચિહ્ન). તે બાહ્ય અને અત્યંતર અથવા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. માત્ર વેષ રૂપ દ્રવ્યલિંગને આશ્રયીને બધા નિર્ચ“થે સ્વલિંગ, પરલિંગ, ગૃહિલિંગ એ ત્રણે લિંગમાં હોય. ભાવને આશ્રયીને બધાય સ્વલિંગમાં ( જૈન લિંગમાં) જ હોય કારણ કે ભાવલિંગ જ્ઞાનાદિ ગુણે રૂપ છે, અને તે ગુણે જૈનેને જ હોય. ભગવતીમાં કહ્યું છે કે “હે ભગવંત ! પુલાક સ્વલિંગમાં હોય ? અન્ય લિંગમાં હોય કે ગૃહિલિંગમાં હોય ? હે ગૌતમ! પુલાક દ્રવ્યલિંગને આશ્રયીને સ્વલિંગમાં હોય અથવા પરલિંગમાં હોય અથવા ગૃહિલિંગમાં હોય. ભાવલિંગને આશ્રયીને નિયમા સ્વલિંગ પાં હેય.” [૭૧] भावलिङ्गस्थान्यत्रापि सत्त्वमुपपादयन्नाह जं सोहणमत्थपयं, अण्णत्थ वि होइ आयकज्जकरं । तं दिठिवायमूलं, पमाणमिय बिति आयरिया ॥ ७२ ॥ * દ્રવ્ય અને બાહ્ય એ બેને એક જ અર્થ છે. ભાવ અને અત્યંતર એ બેને એક જ અર્થ છે. વેષ દ્રવ્યલિંગ છે. આત્માના ભાવ ( ગુણા) એ ભાવલિંગ છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये चतुर्थोल्लासः ] [ 3°3 ન સોળં ́તિ । યત્ ‘શોમન' પરમાર્થમળીય અર્થવયં ચનિયમ વિષનું ‘અચત્રા’િ जैनग्रन्थातिरिक्तग्रन्थे ऽपि 'आत्मकार्यकरं ' योगदृष्टिप्राधान्येनासद् ग्रह्निरासद्वारा भावसम्यक्त्वप्राप्तिरूपाध्यात्मप्रसादकरं तत् पारम्पर्येण दृष्टिवादमूलं सत् प्रमाणम्, भागवतभावलिङ्गरूपत्वादन्येषामीदृशार्थस्य स्वातन्त्र्येण ज्ञानायोगात् । इत्थं चान्यत्रापि भावलिङ्गसम्भव इत्यस्माकं 'आचार्याः' हरिभद्रादयो ब्रुवते, व्यक्तं चैतदुपदेशपदयोगदृष्टिसमुच्चयादौ, समर्थितं चास्माभिरपि द्वात्रिंशिका प्रकरणादाविति नेह भूयान् प्रयासः ||७२ || આ ભાવલિંગ અન્યદર્શનીમાં પણ હોય એનું સમન કરે છે: અન્યત્ર (અન્ય સ*પ્રદાયામાં) પણ જે સુંદર અ પદ (યમ-નિયમાદિના વચને) આત્મકા કર છે તે દૃષ્ટિવાદમૂલક હાવાથી પ્રમાણભૂત છે, એમ આચાર્યોં કહે છે. ગાથાના આ શબ્દાર્થ છે. ભાવાર્થ આ પ્રમાણે છે: જૈનગ્રંથથી અન્ય સંપ્રદાયના ગ્રંથમાં પણ જે જે પરમાથી સુંદર યમ, નિયમ વગેરેનું કથન છે તે ચૈાગદૃષ્ટિની મુખ્યતાથી (ચેાગઢષ્ટિપ્રાપક હોવાથી) અસદ્ધડને દૂર કરીને ભાવસમ્યફની પ્રાપ્તિ રૂપ અધ્યાત્મ રૂપ પ્રસાદ પ્રગટ કરનારું છે. તેનું મૂલ પરપરાએ દૃષ્ટિવાદ છે. (અર્થાત્ તે દૃષ્ટિવાદનું વચન છે.) તેથી પ્રમાણ છે. કારણકે જિનેશ્વર સિવાય ખીજાએને આવા અનુ જ્ઞાન સ્વતંત્રપણે થતું ન હેાવાથી એ (=અન્ય ગ્રંથવચન) જિનેશ્વરનુ જ્ઞાન હાાથી ભાવલિ'ગ છે. આ પ્રમાણે ખીજા દશનામાં ભાવિલંગને સંભવ છે. એમ હરિભદ્રસૂરિ વગેરે આપણા આચાર્યો કહે છે. આ વિષય ઉપદેશપદ (ગા. ૯૨-૯૩-૯૪), ચેાગદૃષ્ટિ સમુચ્ચય (ગા. ૧૦૨) વગેરે ગ્રંથામાં સ્પષ્ટ કર્યાં છે, અને અમાએ દ્વાત્રિ'શિકા પ્રકરણ (ગા. ૨૩ કુતર્ક ગ્રહ નિવૃત્તિ) વગેરેમાં એનું સમર્થાંન કર્યું છે. આથી અહી (તેના વનને) બહુ પ્રયાસ કર્યાં નથી. [૭૨] उक्त लिङ्गद्वारम् । अथ शरीरद्वारमाह ओरालाइ सरीरं, पढमो तिसु तत्थ दो य चरमिल्ला । सविन्व बससेवी, सकसायाऽऽहारगजुआ वि ॥ ७३ ॥ 'ओरालाइ'त्ति । शीर्यत इति शरीरमौदारिका दि पञ्चविधं व्यक्तम् । तत्र विचार्यमाणे 'प्रथमः' पुलाकः 'द्वौ च चरमौ' निर्ग्रन्थस्नातकौ, एते 'त्रिषु शरीरेषु' शिष्टयोर्वक्तव्यत्वादौदारितैजसकार्मणेषु भवन्ति । 'बकुशासेविनौ' बकुशप्रतिसेवाकुशीलौ सबै क्रियावपि भवतः, तथा च वैक्रियं विना त्रिषु तत्साहित्येन चतुर्षु वा भवन्तीत्यर्थः । ' सकषायाः ' कषायकुशीला आहारकता अपि भवन्ति, तथा च त्रिषु चतुर्षु पञ्चसु वा लभ्यन्त इत्यर्थः ॥७३|| લિંગદ્વાર કહ્યુ.. હવે શરીરદ્વાર કહે છે: જે નાશ પામે તે શરીર. ઔદારિક વગેરે પાંચ પ્રકારનું શરીર પ્રસિદ્ધ છે. શરીર વિચારણામાં પુલાક, નિગ્રંથ અને સ્નાતકને ઔદારિક, તેજસ, કાણુ એ ત્રણે શરીર Page #204 -------------------------------------------------------------------------- ________________ . १९२] स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હિય. બકુશ અને પ્રતિસેવના કુશીલને વૈયિ પણ હોય, તેથી જે વૈકિય હોય તે પૂર્વોક્ત ત્રણ સહિત ચાર અને ક્રિય ન હોય તે પૂર્વોક્ત ત્રણ શરીર હોય. કષાય. કુશીલને તે આહારક પણ હોય, આથી તેને ત્રણ, ચાર, કે પાંચ પણ શરીર હોય. [૭૩] उक्तं शरीरद्वारम् । अथ क्षेत्रद्वारमाह खितं कम्मधराई, तत्थ पुलाओ उ कम्मभूमीए । सेसा जम्मेण तहिं, अण्णत्थ वि संहरणओ अ ॥ ७४ ॥ 'खित्त'ति । क्षेत्रं 'कर्मधरादि' कर्मभूम्यकर्मभूम्याख्यम् । तत्र पुलाकः कर्मभूम्यामेव नाकर्मभूमौ, तज्जातस्य चारित्राभावात् पुलाकचारित्रवतस्तत्रासंहरणाच्च । 'शेषाः' बकुशादयः 'जन्मना' उत्पादैन 'तहिति तत्र कर्मभूमावेव, स्वकृतविहारतोऽपि तत्रैव भवन्ति । संहरणतश्च ‘अन्यत्रापि' अकर्मभूमावपि भवन्ति । संहरणं हि क्षेत्रान्तरात्क्षेत्रान्तरे देवादिभिर्नयनम् , तच्च कर्मभूमौ वा स्यादकर्मभूमौ वेति ॥७४॥ शरी२६२ उघु: हवे क्षेत्रा२ थे: ક્ષેત્રના કર્મભૂમિ અને અકર્મભૂમિ એમ બે પ્રકાર છે. તેમાં પુલાક કર્મભૂમિમાં જ હોય, અકર્મભૂમિમાં ન હોય. કારણ કે અકર્મભૂમિમાં ઉત્પન્ન થયેલાને ચારિત્ર ન હેય, અને પુલાક ચારિત્રવાળાનું અકર્મભૂમિમાં સંહરણ પણ ન થાય. બાકીના ચાર નિગ્રંથ જન્મથી અને સ્વકૃત વિહારથી કર્મભૂમિમાં જ હોય, સંહરણથી તે અકર્મ. ભૂમિમાં પણ હોય. દેવ વગેરે કઈ એક ક્ષેત્રમાંથી સાધુને અન્ય ક્ષેત્રમાં લઈ જાય તે સંહરણ છે. આ સંહરણ કર્મભૂમિમાં કે અકર્મભૂમિમાં પણ થાય. [૭૪] उक्तं क्षेत्रद्वारम् । अथ कालद्वारमाह उस्सप्पिणिआई, खलु, कालो जम्मेण तत्थ उ पुलाओ। तइयचउत्थसमासुं, णियमेणोसप्पिणीइ हवे ॥ ७५ ॥ 'उस्सप्पिणिआई'त्ति । उत्सर्पिण्यादिः खलु कालः, 'तत्र' विचाच पुलाको जन्मना तृतीयचतुर्थारकयोनियमेनावसर्पिण्यां भवेत् , तदुक्तमवसर्पिणीमधिकृत्य-"जम्मणं पडुच्च णो सुसमसुसमाकाले होज्जा णो सुसमाकाले होज्जा सुसमदुसमाकाले वा होज्जा दुस्समसुसमाकाले वा होज्जा णो दुसमाकाले वा होज्जा णो दुस्समादुस्समाकाले होज्ज"त्ति ॥७५।। - क्षेत्रवार यु. ये सवार : ઉત્સપિણી વગેરે કાલ છે. તેની વિચારણામાં પુલાક જન્મથી અવશ્ય અવસર્પિણીમાં श्री यथा मामा डेय. मक्सपिलाने माश्रयाने (लगतीमi) ४ह्यु छ - "(पुरा) જન્મને આશ્રયીને પહેલા અને બીજા આરામાં ન હોય, ત્રીજા અને ચોથા આરામાં હય, પાંચમા सने ७४ा आरामा नय." [७५] Page #205 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्वये चतुर्थोल्लासः ] तह पंचमे वि अरए, सम्भावेणं इमो हविज्जाहि । उस्सप्पिणी बिइए, तइए अरए चउत्थे य ॥ ७६ ॥ जम्मेणं सन्भावा, तइअचउत्थेसु चैव सो हुज्जा । ति आसु अं, दुहावि अण्णे पुणो विंति ॥ ७७ ॥ ओसप्पिणी उस्सप्पिणीइ अरएस तइअतुरिए । ओसपिणिउपणिभिन्नम्मि दुहा चउत्थणिभे ।। ७८ ।। 'तह'ति । तथा पञ्चमेऽप्यरके, अपिना तृतीयचतुर्थयोः सङ्ग्रहः, सद्भावेनायं पुलाकोsवसर्पिण्यां भवेत्, यदागमः - “ संतिभावं पडुच्च नो सुसमसुसमाए होज्जा णो सुसमाए होज्जा सुमदुसमाए होज्जा दुसमसुसमाए होज्जा दुस्समाए होज्जा णो दुस्समदुसमाए होज्ज" त्ति । तत्र तृतीयचतुर्थारकयोः सद्भावस्तज्जन्मपूर्वकः, पञ्चमे त्वरके चतुर्थारके जातः सन् वर्त्तत इति विशेषः । उत्सर्पिण्यां द्वितीये तृतीये चतुर्थे चारके 'जम्मेणं'ति उत्तरगाथास्थ पदेनेदं संबध्यते, जन्मना पुलाको भवेत्, तदुक्तमुत्स प्पिणीमधिकृत्य – “जम्मणं पडुच्च णो दुसमादुसमा - काले होज्जा दुस्समाकाले वा होज्जा दुस्समसुसमाकाले वा होज्जा सुसमदुस्समाकाले वा होज्जा णो सुसमाकाले होज्जा णो सुसमा सुसमाकाले होज्ज"त्ति । अत्र द्वितीयस्यान्ते जातस्तृतीये चरणं प्रतिपद्यते, तृतीयचतुर्थयोश्च जायते चरणं च प्रतिपद्यत इति विशेषः । सद्भावतस्तूत्सपिण्यां तृतीयचतुर्थयोरेवारकयोः 'सः' पुलाको भवेत्, तयोरेव तस्य चरणप्रतिपत्तेः, तदुक्तम् – “संतिभावं पडुच्च णो दुस्समदुसमाकाले होज्जा णो दुस्समाकाले होज्जा दुस्समसुसमाकाले वा होज्जा सुसमदुस्समाकाले वा होज्जा णो सुसमाकाले वा होज्जा णो सुसमसुसमाकाले वा हुज्ज" ति । मतान्तरमाह - 'एन' पुलाकमन्ये पुनराचार्यास्तृतीयादिषु त्रिष्वरकेषु तृतीयचतुर्थ पञ्चमेष्वित्यर्थः, 'ओसप्पिणीइ'त्ति अनगाथास्थमत्र संबध्यते, अवसर्पिण्यां 'द्विधाऽपि ' जन्मतः सद्भावतश्च ब्रुवते । उत्स र्पिण्यां तु जन्मसद्भावाभ्यां तृतीयचतुर्थयोरेवारकयोः, तदुक्तमुत्तराध्ययनबृहद्वृत्तौ -- कालतः पञ्चापि पुलाकादयो जन्मतः सद्भावतश्चावसर्पिण्यां सुषमदुष्षमादुष्षमसुषमादुष्पमाभिधानेषु कालेषु स्युः, उत्स• र्विण्यां दुष्षम सुषमासुषमदुष्षमयोः " इति । अवसर्पिण्युत्सर्पिणीभिन्नकाले 'द्विधा' जन्मतः सद्भावतश्च पुलाकः 'चतुर्थनिभे' दुष्पमासुषमाप्रतिभागे महाविदेहे भवति । एवमन्येऽपि द्रष्टव्याः । सुषमसुषमादिप्रतिभागेषु तु देवकुर्वादिषु न सम्भवः ||७६ ||७७ || ७८ ।। [ १९३ સદ્ભાવથી (સ'યમથી) પુલાક અવસર્પિણીમાં ત્રીજા, ચેાથા, અને પાંચમા આરામાં પણ હેાય. આગમ (ભગવતી) આ પ્રમાણે કહે છેઃ- સદ્ભાવને આશ્રયીને પહેલા અને ખીજા આરામાં ન હોય, ત્રીજા, ચેથા અને પાંચમા આરામાં હાય, છઠ્ઠા આરામાં ન હોય.” તેમાં આટલી વિશેષતા છે કે-ત્રીજા–ચેાથા આરામાં તેના જન્મપૂર્વક સદ્ભાવ હોય. પાંચમા આરામાં તે ચાથા આરામાં જન્મેલ હાય તા જ હાય. ઉપિ ણીમાં જન્મથી ખીજા, ત્રીજા, ચેથા આરામાં હાય. ઉપિ ણીને આશ્રયીને (ભગવતીમાં) કહ્યું છે કે- 'જન્મને शु. २५ Page #206 -------------------------------------------------------------------------- ________________ १९४] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આશ્રયીને પહેલા આરામાં ન હોય, બીજા, ત્રીજા અને ચોથા આરામાં હોય, પાંચમાં અને છઠ્ઠા આરામાં ન હેય.” આમાં આટલું વિશેષ છે કે બીજા આરાને અંતે જમેલા ત્રીજામાં ચારિત્ર લે. ત્રીજા–ચેથામાં જન્મ અને ચારિત્ર પણ લે. તાત્પર્ય કે-સદભાવથી ઉત્સર્પિણીમાં ત્રીજા-ચોથા આરામાં જ હોય, કારણ કે તે બે આરામાં જ તેને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. (ભગવતીમાં કહ્યું છે કે “સભાવને આશ્રયીને પહેલા અને બીજા આરામાં ન હોય, ત્રીજા અને ચોથા આરામાં હોય. પાંચમા અને છઠ્ઠા આરામાં ન હોય, (भतांतर:-) yals अक्सपिलीमा त्री-याथा-पायमा मारामा म भने સદ્દભાવ એ બંનેથી હેય, ઉત્સર્પિણીમાં તો જન્મ અને સદભાવથી ત્રીજા-ચોથા આરામાં જ હોય, એમ અન્ય આચાર્યો કહે છે. ઉત્તરાધ્યયનની બહવૃત્તિમાં કહ્યું છે કે-“કાલથી પાંચેય પુલાકે જન્મથી અને સર્ભાવથી અવસર્પિણમાં ત્રીજા-ચોથા–પાંચમા આરામાં હોય, ઉત્સર્પિણમાં ત્રીજા-ચોથા આરામાં હેય.” " અવસર્પિણ-ઉત્સર્પિણીથી ભિન્નકાલમાં (ચેથા આરા તુલ્ય મહાવિદેહમાં) પુલાક જન્મથી અને સભાવથી હેય. એ પ્રમાણે અન્ય નિગ્રંથ વિષે પણ જાણવું. પહેલા पोरे भाराम (तथा तना 241) हेपतुरे आदि क्षेत्रमा नाय. [७६-७७-७८] बउसकुसीला ओसप्पिणीइ अरएसु जम्मसब्भावे । तइभाइसु तिमु उस्सप्पिणीइ बिइआइसु य जम्मे ॥ ७९ ॥ 'बउसकुसील'त्ति । बकुशकुशीलाववसर्पिण्यां 'जन्मसद्भावे' समाहारकत्वाश्रयणात् , जन्मसद्भावयोस्तृतीयादिषु त्रिष्वरकेषु भवतः, तृतीयचतुर्थपञ्चमारकेषु भवत इत्यर्थः । उत्सपिण्यां 'द्वितीयादिषु त्रिषु' द्वितीयतृतीयचतुर्थेष्वरकेष्वित्यर्थः जन्मनि विषये भवतः ।।७९।। तइए तुरिए अ इमे, सब्भावे आइमो व्व दो चरिमा । . संहरणे अपुलाया, सव्वे सव्वेसु कालेसु ॥ ८० ॥ 'तइए'त्ति । तृतीये तुरीये चारके 'इमौ' बकुशकुशीलौ सद्भावतो भवतः । 'आदिम इव' पुलाकनिम्रन्थ इव 'द्वौ चरमौ' निर्ग्रन्थस्नातको जन्मसत्तयोर्वक्तव्यौ । संहरणे तु 'अपुलाकाः' पुलाकवर्जिताः 'सर्वे' चत्वारो निम्रन्थाः 'सर्वेषु कालेषु' सुषमसुषमादिषु संभवति, पुलाकस्य हि पुलाकलब्धौ वर्तमानस्य देवादिभिः संहरण कर्तुमशक्यमिति तद्वर्जनम् । निम्रन्थस्नातकयोरपि च यद्यपि न संहरणसम्भवः, अपगतवेदानां संहरणाभावात् , तदुक्तम्-"समणीमवगयवेयं परिहार पुलायमप्पमत्तं च । चउदसपुन्वि आहारगं च ण य कोइ संहरइ ।।१॥"त्ति तथाऽपि तयोः पूर्वसंहतयोनिग्रन्थस्नातकत्वप्राप्तौ सर्वकालसम्भवो द्रष्टव्यः, उक्तं हि-"पुलागलद्धीए वट्टमाणो ण सकिज्जइ उवसंह रिउ, तहा सिणायाइआणं जो संहरणादिसंभवो सो पुव्वोवसंहरिआणं, जओ केवलिआइणो नोवसंहरिज्जति"त्ति ॥८॥ .... . Page #207 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः । બકુશ અને કુશીલ અવસર્પિણીમાં જન્મ અને સદભાવ એમ બંનેથી ત્રીજા-ચોથા પાંચમા આરામાં હોય, ઉત્સર્પિણીમાં જન્મથી બીજા-ત્રીજા-ચોથા આરામાં હેય. પણ સંયમથી ત્રીજા-ચોથા આરામાં હોય. નિગ્રંથ અને સ્નાતકની જન્મ–સદભાવથી કાલ પ્રરૂપણું ગુલાકની જેમ જાણવી. સંહરણથી તે પુલાક સિવાયના ચારે નિર્ચ પહેલો બીજો આર વગેરે સર્વ કાળમાં (દેવકુ આદિ ક્ષેત્રોમાં) હોય છે. પુલાક લબ્ધિમાં વર્તતા પુલાકનું સંહરણ દેવે વગેરે ન કરી શકે માટે અહીં “પુલાક સિવાયના” એમ કહ્યું. પ્રશ્ન - નિગ્રંથ અને સ્નાતકનું પણ સંહરણ ન થાય. કારણ કે વેદરહિતેનું સંહરણ ન થાય (પ્ર. સા. દ્વાર ૨૬૧ ગા. ૧૪૧૯ માં) કહ્યું છે કે “સાવી, વેદરહિત, પારિહારિક, લબ્ધિપુલાક, અપ્રમત્ત સંયત, ચૌદપૂર્વ, આહારક શરીરી -આટલાનું કોઈ સંહરણ ન કરે.” ઉત્તર:- તમારું કથન સત્ય છે. પણ નિર્ગથ અને સ્નાતક બન્યા પહેલાં સંહરણ થાય, અને પછી ત્યાં ગયેલા નિગ્રંથ અને સ્નાતક બને, ત્યારે તેમને સર્વકાલને સંભવ જાણ. કહ્યું છે કે–પુલાક લબ્ધિમાં વતા હોય તેનું સંહરણ શકય નથી. તથા સ્નાતક આદિના સંહરણ આદિને જે સંભવ કહ્યો છે, તે સ્નાતકભાવ આદિને પામ્યા પહેલાં સંહરણું થાય તે અપેક્ષાએ કહ્યો છે. કારણ કે કેવલી વગેરેનું સંહરણ થતું નથી.” [૭૯-૮૦] उक्तं कालद्वारम् । अथ गतिद्वारमाह पेच्चगमणं खलु गई, सा तिण्ह जहण्णओ उ सोहम्मे । पढमाणुक्कोसेणं, होइ पुलायस्स सहसारे ॥ ८१ ॥ 'पेच्च'त्ति । प्रेत्य-पूर्वशरीरत्यागेन परलोके गमनं खलु गतिः । सा 'प्रथमानां त्रयाणां' निर्ग्रन्थानां पुलाकबकुशद्विभेदकुशीलानां जघन्यतः सौधर्म । उत्कर्षेण पुलाकस्य सहस्रारे गतिर्भवति, तदुक्तमे नमाश्रित्य भगवत्याम--"वेमाणिएसु उववज्जमाणे जहण्णेणं । सोहम्मे कप्पे उक्कोसेणं सहसारे"त्ति ॥८१।।। કાલદ્વાર કહ્યું. હવે ગતિદ્વાર કહે છે - પૂર્વ શરીરનો ત્યાગ કરીને પરલોકમાં જવું તે ગતિ. પુલાક, બકુશ અને બંને પ્રકારના કુશીલની ગતિ જઘન્યથી સૌધર્મ દેવલોકમાં થાય છે, ઉત્કૃષ્ટથી પુલાકની ગતિ સહસારમાં થાય છે. પુલાકને આશ્રયીને ભગવતીમાં કહ્યું છે કે “વૈમાનિકમાં ઉત્પન્ન થતો પુલાક જેવન્યથી સૌધર્મમાં અને ઉત્કૃષ્ટથી સહસ્ત્રારમાં ઉત્પન્ન થાય છે.” [૧] बउसपडिसेवगाणं, तु अच्चुएऽणुत्तरेसु सकसाओ। અનાજુલા, તે શિવ જરૃ જયંકો | ૮૨ | નો 'बउसपडिसेवगाणं तु'त्ति । बकुशप्रतिसेवकयोस्तूत्कर्षणाच्युते गतिः, उक्तञ्च- "बउसे of Page #208 -------------------------------------------------------------------------- ________________ êË ] [ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते एवं चेव, नवरं उक्कोसेणं अच्चुए कप्पे । पडिसेवणाकुसीले जहा बउसे "त्ति । ' सकषायः ' कषायकुशील उत्कर्षेणानुत्तरेषु विमानेषु गच्छति, उक्तञ्च - " कसायकुसीले जहा पुलाए, नवरं उक्कोसेणं अणुत्तर. विमासु" ति । अजघन्यानुत्कर्षान्निर्ग्रन्थः 'तेष्वेव' अनुत्तर विमानेष्वेव गच्छति, उक्तञ्च - “नियंठे णं एवं चेव, जाव वेमाणिएसु उववज्जमाणे अजहण्णमणुकोसेणं अणुत्तरविमाणेषु उववज्जिज्ज” ति ॥८२॥ ખકુશ અને પ્રતિસેવકની ઉત્કૃષ્ટથી અચ્યુતમાં ગતિ થાય છે. (ભગવતીમાં) કહ્યુ` છે કે બકુશમાં એ પ્રમાણે જ જાવુ. પણ ઉત્કૃષ્ટથી તે અચ્યુત દેવલાકમાં ઉત્પન્ન થાય છે. પ્રતિસેવના કુશીલમાં બકુશની જેમ નણુવું.'' કષાયકુશીલ ઉત્કૃષ્ટથી અનુત્તર વિમાનેમાં જાય છે. (ભગવતીમાં) કહ્યુ છે કે-“કષાયકુશીલમાં પુલાકની જેમ જાવું. પશુ ઉત્કૃષ્ટથી તે અનુત્તર વિમાનામાં ઉત્પન્ન થાય છે.” નિ ́થમાં જઘન્યથી ઉત્કૃષ્ટથી એવા ભેદ નથી, માટે અજन्य-अनुत्सृष्टथी अनुत्तर विभानामा ४ लय छे. (लगवतीभां) उछु छे ! -“निर्यथभां એ પ્રમાણે જ જણવું યાવત્ વૈમાનિકામાં ઉત્પન્ન થતા તે અજધન્ય અનુભૃષ્ટથી (ધન્ય ઉત્કૃષ્ટ ભેદ વિના) અનુત્તર વિમાનેામાં જ ઉત્પન્ન થાય છે.” [૮૨] हाओ सिज्झइ एए, विराहगा हुंति अण्णयरगामी | इंदा सामाणिय तायतीसया लोगपाला वा ॥ ८३ ॥ यच्व 'व्हाओ'त्ति । ‘स्नातः' स्नातकः सिध्यति न त्वन्यगतौ गच्छति । 'एते' पुलाकादयः 'विराधकाः ' लब्ध्याद्युपजीवनतदनालोचनापर्यन्तविराधनाभाजः सन्तः 'अन्यतरगामिनः ' भवनपत्यादिदेवलोकगामिनो भवन्ति, विराधितसंयमानां भवनपत्याद्युत्पादस्योक्तत्वात् । निर्मन्थेऽपि विराधनां प्रतीत्यान्यतरगमनमुक्तम्- “णियंठे पुच्छा, जाव विराहणं पडुच्च अन्नयरेसु उववज्जिज्जा" इति ग्रन्थेन, तच्चारित्रान्तराव्यवधानलक्षणानन्तर्येण संभावनीयम् । यत्पुनरुक्तम्" पुलाए णं भंते! कालगए समाणे कं गई गच्छइ ? गोयमा ! देवगई गच्छइ । देवगई गच्छमाणे किं भवणवासी उववज्जिज्जा ! वाणमंतरेसु उववज्जिज्जा ? जोइसिएसु उववज्जिज्जा ? वेमाणिएसु उववज्जिज्जा ? गोयमा ! णो भवणवासीसु णो वाणमंतरेसु णो जोइसिएसु उववज्जेज्जा वेमाणिएसु उववज्जेज्ज" त्ति, तत्संयमाविराधकत्व पक्षमाश्रित्येति द्रष्टव्यम् | अविराधका इत्यग्रेतनगाथास्थ महाकृष् अविराधकाः सन्त एते इन्द्राः सामानिकास्लायस्त्रिंशा लोकपाला वा भवन्ति । तत्र पुलाक कुशप्रति सेवका अविराधका इन्द्राः सामानिकास्लायस्त्रिंशा लोकपाला वा भवन्ति न त्वहमिन्द्राः । कषायकुशीलास्त्वविराधका इन्द्रादयोऽहमिन्द्रपर्यन्ता भवन्ति । निर्ग्रन्थास्त्वविराधका अहमिन्द्रा एव भवन्तीति द्रष्टव्यम् । उत्तराध्ययनवृत्तौ वित्थमाराधनाविराधनाकृतो विशेष उच्यते--" पुलाको विराधनात इन्द्रेषूत्पद्यते, विराधना तस्त्विन्द्रसामानि कत्राय स्त्रिशलोकपालानामन्यतमेषु । एवं कुशप्रतिसेवन कुशीलावपि । कषायकुशीलः पुनरविराधनया इन्द्रेष्वहमिन्द्रेषु वा जायते, विराधनया इन्द्रादीनामन्यतमेषु । निर्ग्रन्थस्त्वहमिन्द्रेष्वेवोत्पद्यते” इति । ८३॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये चतुर्थोल्लासः ( ૨૭ સ્નાતક સિદ્ધ જ થાય, અન્યગતિમાં ન જાય. જેઓ લબ્ધિને ઉપયોગ કરે, તેની આલોચના ન કરે, આયુષ્યના અંતે વિરાધના કરે, ઈત્યાદિથી વિરાધક બનેલા પુલાક વગેરે ભવનપતિ આદિ દેવલોકમાં પણ જાય, કારણકે જેઓએ સંયમની વિરાધના કરી હોય, તેઓની ભવનપતિ આદિમાં ઉત્પત્તિ કહી છે. - “નિર્મ*થમાં પૃચ્છા, ચાવત વિરાધનાને આશ્રયીને તે ભવનપતિ આદિ કઈ પણ દેવલોકમાં ઉત્પન્ન થાય.આ (ભગવતી) ગ્રંથના પાઠથી નિગ્રંથમાં પણ વિરાધનાની અપેક્ષાએ જે ભવનપતિ આદિ દેવમાં ગતિ કહી, તે તેના નિર્ગથ ચારિત્રમાં નહિ, પણ નિર્ગથ બન્યા પહેલાના અનંતર પૂર્વના અન્ય ચારિત્રમાં થયેલ (કરેલી) વિરાધનાને આશ્રયીને સંભવે છે એમ જાણવું. ભગવતીમાં કહ્યું છે કે–પ્રશ્ન:-“હે ભગવંત ! પુલાક કાલધર્મ પામતાં કઈ ગતિમાં જય? હે ગૌતમ ! દેવગતિમાં જાય, દેવગતિમાં જતો તે શું ભવનવાસી દેવોમાં ઉત્પન થાય ? વાણુવ્યંતરમાં ઉત્પન્ન થાય ? જોતિષીઓમાં ઉત્પન્ન થાય? કે વૈમાનિકમાં ઉત્પન્ન થાય ? ઉત્તર- હે ગૌતમ ! ભવનવાસીઓમાં ઉત્પન્ન ન થાય. વાણવ્યંતરમાં ઉત્પન ન થાય, જતિષીઓમાં ઉત્પન્ન ન થાય (પણ) વૈમાનિકમાં ઉત્પન થાય.” આ કથન સંયમની અવિરાધનાની અપેક્ષાએ જાણવું. અવિરાધક પુલાક વગેરે ઈંદ્ર, સામાનિક, ત્રાયઅિંશતું કે લોકપાલ થાય, તેમાં અવિરાધક પુલાક, બકુશ અને પ્રતિસેવક કુશીલ એટલા ઈદ્ર, સામાનિક, ત્રાયશ્ચિંશતું કે લેકપાલ થાય, પણ અહમિંદ્ર ન થાય. અવિરાધક કષાયકુશીલ ઈદ્રાદિ ચાર કે અહમિંદ્ર પણ થાય. પણ અવિરાધક નિગ્રંથ તે અહમિંદ્ર જ થાય, એમ જાણવું. ઉત્તરાધ્યયન વત્તિમાં તે આરાધના-વિરાધનાથી કરાયેલી વિશેષતા આ પ્રમાણે કહી છે-“પુલાક અવિરાધનાથી ઈન્દ્રોમાં ઉત્પન્ન થાય છે. વિરાધનાથી તે ઈદ, સામાનિક, ત્રાયઅિંશત અને લોકપાલ એ ચારમાંથી કોઈ પણ એક માં ઉત્પન્ન થાય છે. બકુશ અને પ્રતિસેવન કુશીલ પણ એ પ્રમાણે ઉત્પન થાય છે. કષાયકશીલ અવિરાધનાથી ઇદ્રોમાં કે અડમિંદ્રોમાં પણ ઉતપન્ન થાય છે. વિરાધનાથી ઇંદ્ર' આદિ ચારમાંથી કોઈપણ એકમાં ઉત્પન્ન થાય છે. નિગ્રંથ તે અહસિંદ્રોમાં જ ઉત્પન્ન થાય છે.” [૩] अविराहगा जहण्णा, पलिअपुहुत्तं ठिई हवे तिण्डं। आइल्लाणुक्किट्ठा, जा जम्मि उ होइ सुरलोए ॥ ८४ ॥ __'अविराहग'त्ति । 'आद्यानां त्रयाणां' पुलाकबकुशकुशीलानां जघन्या स्थितिः पल्योपमपृथक्त्वमेव सौधर्मे भणिता । उत्कृष्टा तु या यस्मिन् सुरलोक भवति सा तत्र द्रष्टव्येति प्रज्ञप्त्यभिप्रायः ॥४॥ (હવે આયુષ્યની સ્થિતિ જણાવે છે.) પુલાક, બકુશ, અને કુશીલની સૌધર્મમાં જઘન્ય સ્થિતિ પમ પૃથક જ કહી છે. ઉત્કૃષ્ટ તે જે દેવલોકમાં જે સ્થિતિ) કહી છે તે દેવલોકમાં તે સ્થિતિ) જાણવી. આ પ્રમાણે ભગવતીને અભિપ્રાય છે. [૮૪] Page #210 -------------------------------------------------------------------------- ________________ [ स्योपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ग्रन्थान्तरमतमाह खुड्डागणियंठिज्जे, पलियपुहुत्तं, ठिई चउण्हं पि । सोहम्मम्मि उ भणिआ, जहन्नओ जं इमा गाहा ॥ ८५ ॥ 'खुड्डागणियंठिज्जेत्ति । क्षुल्लकनिन्थीयेऽध्ययने पल्योपमपृथक्त्वं स्थितिश्चतुर्णामपि पुलाकबकुशकुशीलनिर्ग्रन्थानां जघन्यतः सौधर्मे भणिता । यदियं गाथा तत्र पठ्यते ।।८५।। અન્યગ્રંથને મત કહે છે – ક્ષુલ્લક નિગ્રંથીય અધ્યયનમાં પુલાક, બકુશ, કુશીલ અને નિગ્રંથ એ ચારેની સૌધર્મ દેવલોકમાં જઘન્ય સ્થિતિ પલ્યોપમ પૃથકત્વ કહી છે. કારણકે આ (નીચે કહેવાશે ते ८६ भी) गाथा त्या वांयामा आवे छे. [८५] सहसार अच्चुअम्मी, अणुत्तराणुत्तरे अ मुक्खम्मि । . उकोसेणं हीणा, सोहम्मे णव उ पल्ला उ ॥ ८६ ॥ 'सहसार'त्ति । सहस्रारेऽच्युतेऽनुत्तरेष्वनुत्तरेषु मोक्षे च क्रमात् पुलाकादयो निम्रन्था उत्कर्षण गच्छन्ति । 'हीनाः' जघन्यगामिनस्तु सौधर्मे नव पल्योपमानि यावत् । वृत्तिकारोऽध्याह-"उपपातः पुलाकस्योत्कृष्टस्थितिषु देवेषु सहस्रारे, बकुशप्रतिसेवनाकुशीलयोविंशतिसागरोपमस्थितिस्वच्युते, कषायकुशीलनिग्रन्थयोस्त्रयस्त्रिंशत्सागरोपमस्थितिषु सर्वार्थसिद्धे । सर्वेषामपि जघन्यं पस्योपमपृथक्त्वस्थितिषु सौधर्मे, प्रज्ञप्तिस्तु-"कसायकुसीले जहाँ पुलाए, णवरं उक्कोसेणं अणुत्तरविमाणेसु । णियंठे णं एवं चेव, जाव वेमाणिएसु उववज्जमाणे अजहणमणुकोसेणं अणुत्तरविमाणेसु उववज्जइ" स्नातकस्य निर्वाणम्" इति ॥८६॥ | (તે ગાથા અર્થથી આ પ્રમાણે છે – પુલાક વગેરે ઉત્કૃષ્ટથી ક્રમશઃ સહસ્ત્રાર, અચુત, અનુત્તર અને મોક્ષમાં જાય છે. જઘન્યથી સૌધર્મમાં નવ પલ્યોપમ સુધી જાય છે. વૃત્તિકાર પણ કહે છે કે “પુલાકની ઉત્પત્તિ સહસ્ત્રારમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવોમાં થાય છે. બકુશ અને પ્રતિસેવના કુશીલની ઉત્પત્તિ અયુતમાં બાવીશ સાગામની સ્થિતિવાળા દેવોમાં થાય છે. કષાયકશીલ અને નિર્મથની પત્તિ સર્વાર્થસિદ્ધમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા દેવામાં થાય છે. બધાઓની જઘન્યથી ઉત્પત્તિ સૌધર્મ માં પલ્યોપમ પૃથક સ્થિતિવાળા દેવોમાં થાય છે.” આ વિષયમાં ભગવતીને પાઠ આ પ્રમાણે છે –“કષાયકુશીલમાં પુલાકની જેમ જાણવું, પણ ઉત્કૃષ્ટથી તે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, નિગ્રંથમાં પણ આ પ્રમાણે જ છે. વાવત વૈમાનિક માં ઉતપનન થતા તે અજઘન્ય–અનુકૂથી અનુત્તર વિમાનમાં જ ઉતપન્ન થાય છે અને स्नातना भोक्ष थाय छे."[ ८६] उक्तं गतिद्वारम् । अथ संयमद्वारमाह - ठाणाई संजमो खलु, ताइं असंखिज्जयाई पत्ते। हुँति चउण्हं ठाणं, इकं चिय दोण्ह चरिमाणं ॥ ८७ ॥ Page #211 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] 'ठाणाई'ति । संयमः खलु स्थानानि, संयमशब्देन संयमस्थानान्युच्यन्त इत्यर्थः । तानि च प्रत्येकं सर्वाकाशप्रदेशाग्रगुणितसर्वाकाशप्रदेशपरिमाणानन्तचारित्रपर्यायसमुदायरूपाणि हीनोत्कृष्टादिभेदान्यसङ्खयेयानि श्रेणिनिष्पादकानि भवन्तीति विवेचितं प्रथमोल्लासे । तत्र 'तानि' संयमस्थानानि प्रत्येकं 'चतुणी' पुलाकवकुशप्रतिसेवककषायकुशीलानामसङ्ख्येयानि भवन्ति । 'द्वयोश्वरमयोः' निर्ग्रन्थस्नातकयोः पुनरेकमेव संयमस्थानं भवति । यत्प्रज्ञप्ति:-- "पुलागस्स गं भंते ! केवइआ संजमट्ठाणा? गोयमा! असंखेज्जा ठाणा पण्णता, एवं जाव कसायकुसीलस्स । णियंठस्स णं भंते ! केवइआ संजमठाणा पण्णत्ता ! गोयमा ! एगे अजहणमणक्कोमए संजमट्ठाणे पण्णते । एवं सिणायस्स वि"त्ति ॥८७|| गतिद्वार घुये सयमद्वा२ हे छ: અહીં સંયમ શબ્દથી સંયમસ્થાને કહેવાય છે. પ્રત્યેક સંયમસ્થાનમાં સર્વ આકાશ પ્રદેશને સર્વ આકાશ પ્રદેશથી ગુણતાં જેટલી અનંત પ્રદેશસંખ્યા થાય તેટલા અનંત ચારિત્રપર્યાયે હોય છે. આવા જઘન્ય, ઉત્કૃષ્ટ વગેરે ભેદવાળાં અસંખ્ય સંયમસ્થાનની એક સંયમશ્રેણિ થાય છે, એ પ્રમાણે પ્રથમ ઉલાસ (ગા. ૧૩૪ વગેરે) માં વિવેચન - સંચમસ્થાનની વિચારણામાં પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલને અસંખ્ય સંયમસ્થાને હોય છે. નિર્ગથ અને સ્નાતકને એક જ સંયમસ્થાન હોય છે. આ વિષયમાં ભગવતીનો પાઠ આ પ્રમાણે છે –“હે ભગવંત ! મુલાકનાં સંયમ સ્થાને કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ! પુલાકનાં સંયમ સ્થાને અસંખ્ય કહ્યાં છે એમ કષાયકુશીલ સુધી જાણવું. હે ભગવંત ! નિગ્રંથનાં સંચમસ્થાને કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ! અજધન્ય અનુત્કૃષ્ટ એક જ સંચમસ્થાન કહ્યું છે. એમ સ્નાતકનું પણ જાણવું.” [૭] संयमद्वार एव पुलाकादीनां संयमस्थानाल्पबहुत्वमाह णिग्गंथसिणायाणं, तुल्लं इक्कं च संजमहाणं । अकसाइअं तो ते, पुलायबउसाणऽसंखगुणा ॥ ८८ ॥ पडिसेवगसकसायाण संखगुणिया तओ अ ते हंति ।। अण्णे णिग्गंथस्स वि, असंखठाणाइं इच्छति ॥ ८९॥ ‘णिग्गंथ'त्ति । निग्रन्थस्नातकयोः 'अकाषायिक' काषायिकाध्यवसायरहितमत एवैक कषायाणामुपशमस्य क्षयस्य वाऽविचित्रत्वेन शुद्धरेकविधत्वात् , एकत्वादेव च 'तुल्यम्' अजघन्योत्कृष्टं बहुष्वेव जघन्योत्कृष्टभावसद्भावात्संयमस्थानं भवति, तच्च सर्वतः स्तोकमित्यर्थः । ततः 'ते'त्ति प्राकृतत्वाल्लिङ्गविपर्ययः, तानि संयमस्थानानि पुलाकबकुशयोरसङ्ख्ये यगुणानि प्रत्येक भवन्ति, चारित्रमोहनीयक्षयोपशमवैचित्र्यात् । निर्ग्रन्थस्नातकस्थानापेक्षया पुलाकस्य स्थानान्यसङ्खयेयगुणानि, ततोऽपि च बकुशस्यासङ्ख्येयगुणानीत्यर्थः । ततः 'प्रतिसेवककषायिणोः' Page #212 -------------------------------------------------------------------------- ________________ २०० ] स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते प्रतिसेवनाकुशीलकषायकुशीलयोः प्रत्येकं तान्यसङ्ख्येयगुणानि । तथा च प्रज्ञप्तिसूत्रम्-- "एएसि णे भंते ! पुलागबउसपडिसेवणाकसायकुसीलनिग्गंथसिणायाणं संजमढाणाणं कयरे कयरे जाव विसेसाहिया वा ? गोअमा ! सम्बत्थोवे णियंठस्स, सिणाय स्स एगे अजहणणुक्कोसए संजमठाणे, पुलागस्स संजमट्ठाणा असखेज्जगुणा, बउसस्स संजमठाणा असंखेज्जगुणा, पडिसेवणाकुसीलस्स संजमट्ठाणा असंखेज्जगुणा, कसायकुसीलस्स संजमट्ठाणा असंखेज्जगुण"त्ति । अन्यत्राप्युक्तम्--"पुलागकुसीलाणं, सव्वजहण्णाई हुंति ठाणाई । बोलीणेहिं असंखेहिं होइ पुलागस्स बुच्छित्ती॥१॥ कसायकुसीलो उवरिं, असंखिज्जाइं तु तत्थ ठाणाई । पडिसेवणबउसे या, कसायकुसीलो तओऽसंखा ॥२॥ वोच्छिण्णो बउसो उ, उवरि पडि सेवणाकसाओ अ । गंतुमसंखेज्जाइं, छिज्जइ पडिसेवणासीलो ॥३॥ उवरि गंतुं छिनइ, कसायसेवी तओ हु सो णियमा । उड्हें एगाणं णिगंथसिणायगाणं तु ॥४॥” त्ति । मतान्तरमाह--अन्ये आचार्या निर्ग्रन्थस्याप्यकाषायिकान्यसङ्ख्यस्थानानीच्छन्ति, प्रतिसमयं निर्जरावृद्धवैचित्र्यस्य संयमस्थानवैचित्र्याधीनत्वादुपशान्तक्षीणमोहावान्तरवैचित्र्यस्य न्याय्यत्वात् । तदुक्तं क्षुल्लकनिर्ग्रन्थीये--"उकोसओ णियंठो, जहण्णओ चेव होह णायव्वो । अजहण्णमणुक्कोसा, होति णियंठा असंखिज्जा ॥१॥” शान्तिसूरयोऽप्याहुः"अमङ्खयेयानि संयमस्थानानि कषायनिमित्तानि भवन्ति । तत्र सर्वजघन्यानि संयमलब्धिस्थानानि पुलाकाषायकुशीलयोः, तौ युगपदसङ्ख्ययस्थानानि गच्छतः । ततः पुलाको व्युच्छिद्यते । कषायकुशीलस्ततोऽसङ्खयेयानि स्थानान्येकाकी गच्छति । ततः कषायकुशीलप्रतिसेवनाकुशीलबकुशा युगपदसङ्खयेयानि स्थानानि गच्छन्ति । ततो बकुशो ब्युच्छिद्यते। ततोऽप्यसङ्खयेयानि स्थानानि गत्वा प्रतिसेवनाकुशीलो व्युच्छिद्यते । ततोऽसङ्खयेयानि स्थानानि गत्वा कषायकुशीलो व्युच्छिद्यते । अत ऊर्द्धमकषायस्थानानि निर्ग्रन्थः प्रतिपद्यते । सोऽप्यङ्खयेयानि स्थानानि गत्वा न्युच्छिद्यते” इति ॥८८८९॥ આ સંયમદ્વારમાં જ પુલાક વગેરેનાં સંયમસ્થાનનું અ૫ બહત્વ કહે છે: નિગ્રંથ અને સ્નાતકને અકાષાયિક એટલે કે કષાયના અધ્યવસાયેથી રહિત (શુદ્ધ) સંયમસ્થાન હોય છે, આથી જ તેઓને એક સંયમસ્થાન હોય છે. કારણકે કષાયોના ઉપશમમાં કે ક્ષયમાં વિચિત્રતા ન હોવાથી એક જ પ્રકારની શુદ્ધિ હોય છે અને એ સંયમસ્થાન એક જ હોવાથી તુલ્ય અર્થાત્ જઘન્ય–ઉત્કૃષ્ટ રૂ૫ ભેદથી રહિત હોય છે. કારણ કે જઘન્ય-ઉત્કૃષ્ટ ભેદો ઘણાઓમાં ઘટે. આ સંયમસ્થાન એક જ હેવાથી તે અન્ય બધા નિર્ચના સંયમસ્થાનેથી અ૫ છે. તેનાથી પુલાક અને બકુશનાં સંયમસ્થાને અસંખ્યગુણ છે. આનું કારણ તેઓના ચારિત્રમેહનીય કર્મના ક્ષપશમની વિચિત્રતા છે. ભાવાર્થ-નિર્ગથ અને સ્નાતકના સ્થાનની અપેક્ષાએ પુલાકનાં સ્થાને અસંખ્યગુણાં છે, તેનાથી પણ બકુશનાં સ્થાને અસંખ્યગુણ છે. તેનાથી પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ એ બેનાં પ્રત્યેકનાં સ્થાને અસંખ્યગુણ અસંખ્ય ગુણ છે. या विषयमा प्रशस्त मसती) सूत्रता पाई मा प्रभाव छ:-प्रश्न-" भगत! પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકનાં સંયમસ્થાનમાં કયાં કયાં સંયમસ્થાને વિશેષાધિક હોય છે? ઉત્તર–હે ગૌતમ! નિગ્રંથ અને સ્નાતકનું અજઘન્ય–અનુત્કૃષ્ટ એકજ સંયમસ્થાન હોવાથી તે સર્વ સ્તક છે, તેનાથી પુલાકનાં સંયમસ્થાને અસંગુણ છે. તેનાથી Page #213 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૧ गुरुतत्वविनिश्चये चतुर्थंल्लासः ] ખકુશનાં સયમસ્થાના અસ ગુણ છે. તેનાથી પ્રતિસેવનાકુશીલનાં સયમસ્થાને અસ`ખ્યગુણુ છે. તેનાથી કષાયકુશીલનાં સયમસ્થાને અસ`ખ્યગુણુ છૅ.” ખીજે (ઉત્તરાધ્યયન-૬ ની ભાષ્ય ગા. ૧૧ થી ૧૪માં) પણ કહ્યું છે કે—‘પુલાક અને કષાયકુશીલને સવ જધન્ય સયમસ્થાના હોય છે. તે બંને અસંખ્યસ્થાને સુધી સાથે જાય છે, અસ`ખ્યસ્થા સુધી ગયા પછી પુલાક વિરામ પામે છે, (૧૧) અને કષાયકુશીલ ત્યાંથી આગળ અસ`ખ્યરથાના સુધી જાય છે. ત્યાંથી આગળ ખકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ એ ત્રણેય અસંખ્યસ્થા। સુધી (સાથે) જાય છે. (૧૨) પછી ખકુશ વિરામ પામે છે, અને પ્રતિસેવનાકુશીલ ત્યાંથી આગળ અસંખ્યસ્થાનેા સુધી ગયા પછી વિરામ પામે છે, (૧૩) અને કષાયકુશીલ ત્યાંથી પણ આગળ અસૌંખ્ય સવમસ્થાના ગયા પછી વિરામ પામે છે. આનાથી ઉપર નિત્ર થ અને સ્નાતકનુ એક સયમસ્થાન છે.” [૧૪] મતાંતર કહે છેઃ અન્ય આચાર્યા તા, નિગ્રંથના પણુ કષાયના અધ્યવસાયાથી રહિત પણ અસખ્ય સ્થાનેા માને છે, કારણકે પ્રતિસમય નિરાવૃદ્ધિની વિચિત્રતા સયમસ્થાનાની વિચિત્રતાને આધીન છે. (એક જ સૉંચમસ્થાનથી પ્રતિસમય નિરાની વૃદ્ધિ થાય નહિ) ઉપશાંતમેહ અને ક્ષીણમાહમાં આંતરિક વિચિત્રતા (સ’યમશુદ્ધિની તારતમ્યતા) ચેાગ્ય જ છે. ક્ષુલ્લક નિશીય (ઉત્તરા. અ. ૬ ગા. ૨૩૯) માં કહ્યુ` છે કેનિમયને પણ (અવ્યવસાયથી) ઉત્કૃષ્ટ અને જધન્ય માનવા જોઈએ, અર્થાત્ અજધન્ય અનુભૃષ્ટ છતાં નિપ્રથા અસંખ્ય હોય છે.” શ્રી શાંતિસૂરિ પણ (ઉત્તરાધ્યયનમાં) કહે છે કે—કષાય જેમાં નિમિત્ત છે તેવાં અસંખ્ય સયમસ્યાના છે, તેમાં પુલાક અને કુશીલને સવ' જધન્ય સ ંચમસ્થાને હાય છે, તે ખતે સાથે અસંખ્યસ્થાન સુધી જાય છે. પછી પુલાક વિરામ પામે છે અને કષાયકુશીલ એકલા ત્યાંથી અસંખ્યસ્થાના સુધી જાય છે. પછી કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ એ ત્રણે સાથે અસંખ્યસ્થાના સુધી જાય છે, પછી બકુશ વિરામ પામે છે, પ્રતિસેવનાકુશીલ ત્યાંથી પણ અસંખ્યસ્થાને આગળ જઈ તે વિરામ પામે છે અને કાયકુશીલ ત્યારખાદ અસંખ્યસ્થાના સુધી આગળ જઈને વિરામ પામે છે, આનાથી ઉપરનાં અકષાયસ્થાનાને નિથ સ્વીકારે છે. તે પણ અસંખ્યસ્થા સુધી જઈને વિરામ પામે છે.” (અર્થાત્ નિ થને એક સ્થાન છતાં નિર્જરાની વિચિત્રતાથી તેના અસખ્યભેદો માનવા તે યુક્તિયુક્ત છે.) [ce] उक्तं संयमद्वारम् । अथ निकर्षद्वारमाह संजोअणं णिगासो, पुलओ सट्टाणि तत्थ पुलयसमो । हीणहिओ छट्टाणा, परठाणि कसाइणो एवं ॥ ९० ॥ 'संजोअणं 'ति । 'संयोजनं' सजातीयविजातीयप्रतियोगिकतुल्यत्वादिधर्मसङ्घट्टनं निकर्षः । तत्र विचार्यमाणे स्वस्थाने सजातीये प्रतियोगिनि पुलाकः पुलाकेन तुल्यः, तुल्यविशुद्धिकपर्यवयोगात्, हीनस्तदपेक्षयाऽविशुद्धिपर्यवयोगात्, अधिकच तदपेक्षया विशुद्धपर्यवयोगात् । तत्र हीनोऽधिकच 'षट्स्थानात् ' षट्स्थानकमाश्रित्य ज्ञेयस्तथाहि - अनन्तभागहीनो १९ सङ्ख्येयभागहीनः २ सङ्ख्येयभागहीनः ३ सङ्ख्येयगुणहीनो ४ सख्ये यगुणहीनो ५ ऽनन्तगुणहीनश्च ૩. ૨૬ Page #214 -------------------------------------------------------------------------- ________________ २०२ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ६ इति । तथाहि-असद्भावस्थापनया पुलाकस्योत्कृष्टसंयमस्थानपर्यवान दश सहस्राणि १००००, तस्य सर्वजीवानन्तकेन शतपरिमाणतया कल्पितेन भागे हृते शतं लब्धम् १००, द्वितीयप्रतियोगिपुलाकचरणपर्यवाग्रं नव सहस्राणि नवशताधिकानि,९००, पूर्वभागहारलब्धशतस्य १०० तत्र प्रक्षेपे दश सहस्राणि जायन्ते, ततोऽसौ द्वितीयपुलाकः सर्वजीवानन्तभागहारलब्धेन शतेन हीन इत्यनन्तभागहीनः १ । पूर्वोक्तपर्यायराशेर्दशसहस्रमानस्य लोकाकाशप्रदेशपरिमाणेनासंख्येयकेन कल्पनया पश्चाशत्प्रमाणेन ' भागे हृते लब्धे द्वे शते, द्वितीयप्रतियोगिपुलाकचरणपर्यवाग्रं नव सहस्राण्यष्टौ शतानि:०००, पूर्वभागलब्धायां द्विशत्यो तत्र प्रक्षिप्तायां दश सहस्राणि भवन्तीत्यतोऽसौ द्वितीयपुलाको लोकाकाशप्रदेशपरिमाणासङ्ख्येयभागहारलब्धेन शतद्वयेन हीन इत्यसङ्ख्येयभागहीनः २ । तथा पूर्वकल्पितराशेर्दशसहस्रमितस्यो कृष्ट सङ्ख्येयकेन कल्पनया दशकपरिमाणेन भागे हृते लब्धं सहस्रम् , द्वितीयप्रतियोगिपुलाकचरणपर्यवान नव सहस्राणि ९०००, पूर्वभागलब्धे च सहस्र तत्र प्रक्षिप्ते दश सहस्राणि भवन्ति, ततोऽसावुत्कृष्टसङ्ख्येयभागहारलब्धेन सहस्रेण हीन इति सङ्ख्येयभागहीनः । ३ । तथैकस्य पुलाकस्य चरणपर्यवानं सहस्रदशकं कल्पितम् , द्वितीयप्रतियोगिपुलाकचरणपर्यवाग्रं सहस्रम् , ततश्चोत्कृष्टसङ्ख्येयकेन कल्पनया दशकपरिमाणेन गुणकारेण गुणितः सहस्रो राशिर्जायते दश सहस्राणि, स च तेनोत्कृष्टसस्येयकेन कल्पन या दशपरिमाणेन गुणकारेण हीनोऽनभ्यस्त इति सङ्ख्येयगुणहीनः ४ । तथैकस्य पुलाकस्य चरणपर्यवाग्रं कल्पनया दश सहस्राणि, द्विनीयप्रतियोगिपुलाकचरणपर्यवानं वे शते, ततश्च लोकाकाशप्रदेशपरिमाणेनासङ्ख्येयकेन कल्पनया पञ्चाशत्प्रमाणेन गुणकारेण गुणितो द्विशतिको राशिर्जायते दश सहस्राणि, स च तेन लोकाकाशप्रदेशप्रमाणासङ्ख्येयकेन कल्पनया पञ्चाशत्प्रमाणेन गुणकारेण हीनोऽनभ्यस्त इत्यसङ्ख्येयगुणहीनः ५ । तथैकस्य पुलाकस्य चरणपर्यवाग्रं कल्पनया सहस्रदशकम् , द्वितीयप्रतियोगिपुलाकचरणपर्यवाग्रं च शतम् , ततश्च सर्वजीवानन्तकेन कल्पनया शतपरिमाणेन गुणकारेण गुणितः शतिको राशिर्जायते दश सहस्राणि, स च तेन सर्वजीवानन्तकेन कल्पनया शतपरिमोणेन गुणकारेण हीनोऽनभ्यस्त इत्यनन्तगुणहीनः ६ । एवमधिकषटस्थानकशब्दार्थोऽप्येभिर्भागहारगुणकाराख्येयः, तथाहि-एकस्य पुलाकस्य कल्पनया दश सहस्राणि चरणपर्यवाग्रम् , तदन्यस्य नव शताधिकानि नव सहस्राणि, ततो द्वितीयापेक्षया प्रथमोऽनन्तभागाधिकः १ । तथा यस्य नव सहस्राण्यष्टौ शतानि चरणपर्यवाग्रं तस्मात्प्रथमोऽसङ्ख्येयभागाधिकः २ । तथा यस्य नव सहस्राणि चरणपर्यवाग्रं तस्मात्प्रथमः सङ्ख्येयभागाधिकः ३ । तथा यस्य चरणपयेवाग्रं सहस्रमानं तदपेक्षया प्रथमः सख्येयगुणाधिकः ४ । तथा यस्य चरणपर्यवाग्रं द्विशती तदपेक्षयाऽऽद्योऽसङ्ख्येयगुणाधिकः ५ । तथा यस्य चरणपर्यवाग्रं शतमानं तदपेक्षया प्रथमोऽनन्तगुणाधिकः ६ इति ॥ 'परस्थाने' विजातीये प्रतियोगिनि विचार्यमाणे 'कषायिणः' कषायकुशीलस्यापेक्षया 'एवं' पुलाकवदेव-तुल्यो हीनोऽधिको वा षट्स्थानपतितः, कषायकुशीलस्थानानामादौ पुलाकस्थानसमधारया प्रवृत्तानामुपरिष्टात्तत्परित्यागेनानिग्रन्थ प्रारम्भं यावत्प्रवृद्धेः प्रदर्शितत्वादिति ॥१०॥ Page #215 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ રે રે આ સંયમ દ્વાર કહ્યું. હવે નિકર્ષ દ્વાર કહે છે - સજાતીય કે વિજાતીય પ્રતિપક્ષ સાથે તુલ્યતા, ન્યૂનતા, અધિકતા આદિ ધર્મોનું સંયોજન સંઘટ્ટન કરવું તે નિકષ. (અર્થાત્ સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ પાંચ નિગ્રંથમાં સંયમપર્યાની હીનતા, અધિકતા અને તુલ્યતાને વિચાર કરે તે નિકર્ષ=સંનિકર્ષ. તેમાં મુલાકને પુલાકની સાથે વિચાર એ સ્વસ્થાન, પુલાકને બકુશ આદિની સાથે વિચાર તે પરસ્થાન જાણવું. સ્થાનમાં એટલે કે સજાતીય પ્રતિપક્ષમાં સંનિકર્ષ વિચારણું આ પ્રમાણે છે –એક પુલાક બીજા પુલાકની અપેક્ષાએ તુલ્ય છે, કેમકે બંનેના સંયમપર્યાયે તુલ્ય વિશુદ્ધિવાળા છે. એક પુલાક બીજા પુલાકની અપેક્ષાએ હીન છે. કારણ કે એક મુલાકના સંયમપર્યાયે બીજા પુલાકની અપેક્ષાએ હીન (–એાછા) વિશુદ્ધ છે. એક પુલાક બીજા પુલાકની અપેક્ષાએ અધિક છે, કેમકે એક મુલાકના સંયમપર્યાય બીજા પુલાકની અપેક્ષાએ અધિક વિશુદ્ધ છે. તેમાં હીનતા અને અધિકતા ષસ્થાનકને આશ્રયીને જાણવી. તે આ પ્રમાણે-અનંતભાગહીન, અસંખ્યભાગહીન, સંખ્યાતભાગહીન, સંખ્યાતગુણહીન, અસંખ્યાતગુણહીન અને અનંતગુણહીન. આની અસત્કલ્પનાથી ઘટના આ પ્રમાણે કરી શકાય –(૧) ઉત્કૃષ્ટ સંખ્યાને અનંતથી ભાગવાથી ભાગાકારની જે સંખ્યા આવે, તેટલી સંખ્યા જેમાં ઓછી હોય તે સ્થાન અનંતભાગહીન કહેવાય. એ પ્રમાણે અસંખ્યભાગહીન અને સંખ્યાતભાગહીનમાં પણ સમજવું. જેમકે અસત્ક૯પનાથી એક પુલાકના ઉત્કૃષ્ટ સંયમસ્થાને દશહજાર છે, અને સર્વ જીવોનું પ્રમાણ અનંત છે, તેના બદલે એક કપીએ, તે દશહજારને સેથી ભાંગતાં ભાગાકાર સે થાય, દશહજારમાંથી તે સે બાદ કરતાં નવહજાર નવસે રહે. એટલે નવહજાર નવસે સંયમપર્યાયવાળ પુલાક દશહજાર સંયમપર્યાયવાળા પુલાકથી અનંતભાગહીન છે. - ૨-અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણને પચાસ માનીને દશહજારને પચાસથી ભાંગતાં ભાગાકાર બસે થાય. દશહજારમાંથી તે બસો બાદ કરતાં નવહજાર આઠસો રહે. એટલે નવહજાર આઠસે સંયમપર્યાયવાળે પુલાક દશહજાર સંયમપર્યાયવાળા પુલાકથી અસંખ્યાતભાગહીન થયો. ૩-ઉત્કૃષ્ટ સંખ્યાને દશ માનીને દશહજારને તે દશથી ભાગતાં ભાગાકાર હજાર આવે. દશહજારમાંથી તે હજાર બાદ કરતાં નવહજાર રહે, એટલે નવહાર સંયમપર્યાયવાળો પુલાક દશહજાર સંયમપર્યાયવાળા પુલાકથી સંખ્યાતભાગહીન થયે. (એ જ પ્રમાણે સંખ્યાતગુણહીન એટલે જે ગુણ્ય સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાતથી ગુણવાથી જે ઉત્કૃષ્ટ સંખ્યા આવે તેના કરતાં તે ગુણ્ય સંખ્યા સંખ્યાતગુણહીન થાય, એમ અસંખ્યાતથી ગુણતાં અસંખ્યતાગુણહીન, અને અનંતથી ગુણતાં અનંતગુણહીન સમજવી.) ૪–જેમકે એક પુલાકના દશહજાર ઉત્કૃષ્ટ સંયમપર્યા છે અને બીજા પુલાકના એકહજાર સંયમપર્યા છે. તે દશહજારને (અસત્કલ્પનાથી) ઉત્કૃષ્ટ સંખ્યાને દશ માનીને Page #216 -------------------------------------------------------------------------- ________________ કરે છે ] । स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તે દશથી ગુણતા દશહજાર થાય. આથી હજાર સંયમપર્યાયવાળો પુલાક દશહજાર સંયમપર્યાયવાળા પુલાકથી સંખ્યાતગુણહીન સિદ્ધ થયે. ૫-એક પુલાકને દશહજાર ઉત્કૃષ્ટ પર્યાય છે, અને બીજા પુલાકના બસો પર્યાયે છે. બસોને અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ માનીને તેને પચાસથી ગુણતાં દશહજાર થાય, આથી બસો સંયમપર્યાયવાળો પુલાક દશહજાર સંયમપર્યાયવાળા પુલાકથી અસંખ્યાતગુણહીન થયો. -એક પુલાકને દશજાર ઉત્કૃષ્ટ સંયમપર્યાયો છે અને બીજા પુલાકના સો પર્યાય છે, હવે સર્વજીવ પ્રમાણ અનંતને સો માનીને તે સોથી સોએ ગુણતાં દશહજાર થાય. આથી સો પર્યાયવાળે દશહજાર પર્યાયવાળાથી અનંતગુણહીન સિદ્ધ થયો. એ પ્રમાણે છઠ્ઠાણહીનનું વર્ણન સમજવું. એ રીતે છઠ્ઠાણુઅધિક શબ્દની પણ વ્યાખ્યા ભાગાકાર અને ગુણકારથી કરવી. જેમકે એક પુલાકને દશહજાર સંયમપર્યાય છે, અને અન્ય પુલાકને નવહજાર નવસો સંયમપર્યા છે, તે બીજાની અપેક્ષાએ પહેલો અનંતભાગ અધિક છે. નવહજાર આઠસો સંયમપર્યાયવાળાની અપેક્ષાએ પહેલે (= શહજારવાળા) અસંખ્યાતભાગ અધિક છે. નવહજાર પર્યાયવાળાથી પહેલો (દશહજાર પર્યાયવાળો) સંખ્યાતભાગ અધિક છે. હજાર પર્યાયવાળાની અપેક્ષાએ પહેલી=(દશહજારવાળો) સંખ્યાતગુણ અધિક છે, બસો પર્યાયવાળાની અપેક્ષાએ પહેલે(=દશહજારવાળો) અસંખ્યાતગુણ અધિક છે. એકસો પર્યાયવાળાની અપેક્ષાએ પહેલે(=દશહજારવાળો) અનંતગુણ અધિક જાણો. પરસ્થાનમાં એટલે કે વિજાતીય પ્રતિપક્ષમાં સંનિકર્ષના વિચારમાં કષાયકુશીલની અપેક્ષાએ પુલાક તેના તુલ્ય, હીન કે અધિક ષટ્રસ્થાન પતિત છે. કારણ કે કષાયકુશીલનાં સંયમસ્થાને પુલાકના સંયમસ્થાનની સાથે જ શરૂ થાય છે અને પુલાકનાં રથાને સમાપ્ત થયા પછી નિગ્રંથનાં સંયમસ્થાનને પ્રારંભ થાય ત્યાં સુધી આગળ વધે છે, એમ (૮૮-૮૯ ગાથાઓમાં) જણાવ્યું છે. [૧] हीणोऽणंतगुणेणं अण्णेहितो सठाणि बउसो य ।। पडि सेवकसाईण य, तुल्लो छटाणवडिओ वा ॥ ९१ ।। 'हीणो'त्ति । 'अन्येभ्यः' पुलाककषायकुशीलव्यतिरिक्तेभ्यो बकुशप्रतिसेवाकुशीलनिग्रन्थस्नातकेभ्योऽनन्तगुणेन हीनः पुलाको न तु तुल्योऽधिको वा, तदुक्तम्-"बउसासेविणियंठगण्हायॉणं हुज्जऽणतणहीणो'त्ति । आगमेऽप्युक्तम्-पुलाए णं भंते ! बउसस्स परठाणसन्निगासेणं चरित्तपज्जवेहिं किं होणे तुल्ले अब्भहिए ? गोयमा ! होणे णो तुल्ले णो अभहिए अणंतगुणहीणे । एवं पडिसेवणाकुसीलस्स वि। कसायकुसीलेणं समं छहाणवडिए जहेव सहाणे। गियंठस्स जहा बउसस्स । एवं सिणायस्स वि"त्ति । केचित्तु प्रतिसेवनापुलाकापेक्षयाऽप्ययं षट्स्थानपतित इत्याहुः। बकुशश्च स्वस्थाने परस्थाने Page #217 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] । २०५ च प्रतिसेविकषायिणोरपेक्षया स्यात्तुल्यः, षट्स्थानपतितो वा हीनत्वाधिकत्वाभ्यां प्रागुक्तदिशा भावनीयः ॥९॥ બકુશ, પ્રતિસેવનાકુશીલ, નિર્ગથ, અને સ્નાતડોથી પુલાક અનંતગુણહીન છે, તુલ્ય કે અધિક નથી. (પંચ નિ. પ્ર. ગા. ૬૩ ના પૂર્વાદ્ધમાં) કહ્યું છે કે “બકુશ, પ્રતિસેવનાકુશીલ, નિગ્રંથ અને સ્નાતકેથી પુલાક અનંતગુણહીન છે.” (ભગવતી) આગમમાં પણ કહ્યું છે કે–“હે ભગવંત ! પુલાક પરસ્થાન સંનિકર્ષની અપેક્ષાએ બકુશના ચારિત્ર પર્યાથી હીન છે? તુલ્ય છે? કે અધિક છે? હે ગૌતમ! હીન છે, તુલ્ય નથી, અધિક પણ નથી, અનંતગુણહીન છે. એ જ પ્રમાણે મુલાકનું પ્રતિસેવા કુશીલની સાથે પણ સમજવું. કષાયકુશીલની સાથે પુલાક સ્વસ્થાનની જેમ ષટાનપતિ છે. અને નિગ્રથની સાથે બકરાની જેમ સમજવું. સ્નાતકની સાથે પણ એ પ્રમાણે જાણવું.” કેઈ તે પ્રતિસેવનાકુશીલ અને પુલાકની અપેક્ષાએ પણ આ (બકુશ) ષટ્રસ્થાન પતિત છે, એમ કહે છે. બકુશ સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં બન્ને પ્રકારના કુશીલની અપેક્ષાએ તુલ્ય હોય, અથવા હીનતા તથા અધિકતાની અપેક્ષાએ પણ સ્થાન પતિત હોય, ષ સ્થાન પતિત કેવી રીતે હેય? તે પુલોકમાં કહ્યું તેમ વિચારવું. [૧] पुलयाओऽणंतगुणो, णियंठण्हाएहिं गंतगुणहीणो। .. एवं सेविकसायी, कसायवि पुलाय छट्ठाणी ॥ ९२ ॥ 'पुलयाउत्ति । पुलाकादनन्तगुणाधिकश्चारित्रपर्यायैः निम्रन्थस्नातकेभ्यस्त्वनन्तगुणहीनो द्रष्टव्यः । एवं 'सेविकषायिणावपि प्रतिसेवकषायकुशीलावपि स्वस्थाने तुल्यौ षटस्थानपतितौ च, परस्थानेऽपि प्रत्येकं बकुशादिभिस्तथा निर्ग्रन्थस्नातकाभ्यां त्वनन्तगुणहीनौ, पुलाकात प्रतिसेवकश्चानन्तगुणाधिकः केवलं 'कवायवान्' कषाय कुशीलः पुलाकापेक्ष या षट्स्थानीयः, हीनत्वाधिक्याभ्यां षट्स्थानपतितः ॥९२॥ બકુશને પુલાકથી અનંતગુણ અધિક અને નિર્ગથ સ્નાતકોથી અનંતગુણ હીન જાણે. બન્ને પ્રકારના કુશીલ સ્વસ્થાને તુલ્ય અને સ્થાન પતિત છે. પરસ્થાનમાં પણ બકુશ વિગેરથી અને નિગ્રંથ તથા સ્નાતકેથી અનંતગુણહીન છે (પણ એટલો વિશેષ છે કેપ્રતિસેવનાકુશીલ પુલાકથી અનંતગુણ અધિક છે અને કષાયકુશીલ ગુલાકથી ષટ્રસ્થાન પતિત છે. [૨] णिग्गंथसिणायाणं, दोण्ह वि तुल्लत्तणं तु सहाणे। परठाणेऽणंतगुणब्भहिअत्तं होइ इयरेहिं ॥ ९३ ॥ - A મતાંતરવાળી આ પંક્તિ છાપેલી પ્રતમાં પ્રેસદોષ આદિ કે કારણે અહીં અસ્થાને હોય એમ સમજાય છે. વાસ્તવમાં બકુશના વર્ણનમાં વચ્ચે કે વર્ણન પૂર્ણ થયા પછી આ પંક્તિ હેવી જોઈએ, એમ લાગે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ सकलापमा २०६] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ... "णिग्गंथ'त्ति । निर्ग्रन्थस्नातकयोईयोरपि तु स्वस्थाने तुल्यत्वम् , एकसंयमस्थानवर्तित्वात् । परस्थाने तु 'इतरेभ्यः' पुलाकादिभ्योऽनन्तगुणाभ्यधिकत्वं भवति, विशुद्धतरसंयमपर्याय वत्त्वात् ॥९३।। નિગ્રંથ અને સ્નાતક એ બન્ને સ્વસ્થાનમાં તુલ્ય છે, કારણકે બન્ને એક જ સંયમસ્થાનમાં રહેલા છે. પરસ્થાનમાં પુલાક વિગેરેથી તેઓ અનંતગુણ અધિક છે. કારણકે તેમના સંયમપર્યાયે અધિક વિશુદ્ધ હોય છે. [૩] पर्यवाधिकारात्तेषामेव जघन्यादिभेदानां पुलाकादिसम्बन्धिनामल्पत्वादि प्ररूपयन्नाह सकसायपुलायाणं, जहन्नया पज्जवा समा थोवा । तेहितोऽणंतगुणा, उकिट्ठा ते पुलायस्स ॥ ९४ ॥ 'सकसाय'त्ति । 'सकषायपुलाकयोः' कषायकुशीलपुलाकनिम्रन्थयोर्जघन्याः पर्यायाः 'समाः' परस्परं तुल्याः, ते च सर्वस्तोकाः । 'तेभ्यः' सकषायपुलाकजघन्यपर्यायेभ्यः पुलाकस्य ते पर्याया उत्कृष्टा अनन्तगुणाः ॥९४॥ સંયમ પર્યાયને અધિકાર ચાલુ હોવાથી પુલાક વગેરેના જઘન્યાદિ ભેટવાળા પર્યાનું અ૫બહુત્વ કહે છે - કષાયકુશીલ અને પુલાકના જઘન્ય સંયમપર્યાયે પરસ્પર તુલ્ય અને તે સર્વસ્તક છે. તે બેના જઘન્ય પર્યાથી પુલાકના ઉત્કૃષ્ટ પર્યાયે અનંતગુણું છે. [૪] बउसासेवीण समा, जहन्नया तेहिं पुण अणंतगुणा । उक्किट्ठा ते बउसासेविकसाईणऽणतगुणा ॥ ९५ ।। 'बउसासेवित्ति । बकुशासेविनोर्जघन्याः पर्यायाः ‘समाः' परस्परं तुल्याः, तेभ्यः पूर्वोक्तेभ्यः ., पुनरनन्तगुणाः । बकुशासेविकषायिणामुत्कृष्टाः 'ते' पर्यायाः पुनरनन्तगुणाः क्रमेण द्रष्टव्याः ॥९५।। अजहन्नुकोस समा, णिग्गंथसिणायगाण दुहं पि । पुविल्लेहितो पुण, अणंतगुणिया इमे हुंति ।। ९६ ॥ 'अजहन्नुक्कोस'त्ति । अजघन्योत्कृष्टाः सन्तः 'समाः' पररपरं तुल्याः पर्याया निर्ग्रन्थस्नातकयोद्वयोरपि । 'पूर्वेभ्यः' पुलाकादिपर्यायेभ्यः पुनः 'इमे' निर्ग्रन्थस्नातकपर्याया अनन्तगुणिता भवन्ति ॥९॥ બકુશ અને પ્રતિસેવના કુશીલના જઘન્ય પર્યાય પરસ્પર તુય છે. તેનાથી બકુશના, પ્રતિસેવનાકુશીલના અને કષાયકુશીલના ઉત્કૃષ્ટ પર્યાયે ક્રમશ: અનંત અનંતગુણ જાણવા. [૫] નિર્ગથ અને સનાતકના અજઘન્ય અનુત્કૃષ્ટ પર્યાયે પરસ્પર તુલ્ય છે અને પુલાક વગેરેના પર્યાયેથી અનંતગુણ અધિક છે. [૬] Page #219 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थील्लास: ] [ २०७ उक्त निकर्षद्वारम् । अथ योगद्वारमाह जोगो मणमाईओ, तत्थ चउण्हं हवंति तिण्णि वि ते । हायस्स होइ भयणा, जं सो जोगी अजोगी य ॥९७ ॥ "जोगो'त्ति । 'योगः' मनआदिको जीवव्यापारः, मनोयोगो वाग्योगः काययोगश्चेति त्रिविध इत्यर्थः । तत्र 'चतुणा' पुलाकबकुशकुशीलनिग्रन्थानां त्रयोऽपि 'ते' योगा भवन्ति । स्नातकस्य पुनः भजना' कदाचिद् योगत्रयवत्त्वं कदाचिच्च नेत्यर्थः, तथा चाह--यत् 'सः' स्नातको योगी अयोगी च भवति, तदिदमुक्तम्--"मणवयकाइयजोगा, एए. उ सिणायओ अजोगी वि"त्ति ॥९७॥ નિકર્ષ દ્વાર કહ્યું, હવે ગદ્વાર કહે છે – યોગ એટલે જીવને મન વગેરેને વ્યાપાર. તેના મ ગ, વચનગ અને કાયયોગ એમ ત્રણ પ્રકારે છે. તેમાં પુલાક, બકુશ, કુશીલ અને નિગ્રંથને એ ત્રણેય યુગ હોય છે. સ્નાતકને ક્યારેક (=સયોગી ગુણસ્થાને) ત્રણ વેગ હોય છે, અને ક્યારેક (=અગી ગુણસ્થાને) એક પણ નથી હોતું. સ્નાતકના સગી અને અયોગી એમ બે ભેદ છે. (પંચ નિવ પ્રકટ ગા૦ ૬૮ ના પૂર્વાદ્ધમાં) કહ્યું છે કે આ પુલાકાદિ ચાર ત્રણે વેગવાળા होय छ भने स्नात (या) भने अयोगी ५ खोय छे. [२७] उक्तं योगद्वारम् । अथोपयोगद्वारमाह सागाराणागारो, उवओगो ते उ दो वि सव्वेसि । कोहाइआ कसाया, ते पुण चउरो वि आइतिए ॥ ९८ ॥ 'सागाराणागारो'त्ति । उपयुज्यत इति 'उपयोगः' ग्रहणपरिणामः, स द्विविधः-साकारोऽनाकारश्च । तत्र विशेषग्रहणाभिमुखः साकारः, सामान्यग्रहणाभिमुखश्वानाकारः, तत्र तौ द्वावप्युपयोगौ सर्वेषां निम्रन्थानां भवतः, सर्वजीवानामुपयोगद्वयस्वाभाव्यात् । उक्तमुपयोगद्वारम् ॥ अथ कषायद्वारमाह--कषस्य--संसारस्यायः-लाभो येभ्यस्ते 'कषायाः' क्रोधादयश्चत्वारः प्रसिद्धा एव । ते पुनश्चत्वारोऽपि 'आदित्रिके' पुलाकबकुशप्रतिसेवकलक्षणे भवन्ति॥९८॥ ગદ્વાર કહ્યું, હવે ઉપયોગદ્વાર કહે છે – - अपये भूव=४२३ ते ७५१, अर्थात् (ज्ञयना) शानन परिणाम. (मा ઉપયોગ એટલે બેધ.) તેના સાકાર અને અનાકાર એમ બે ભેદ છે (કારણકે દરેક ય પદાર્થ સામાન્ય અને વિશેષ રૂપે હોય છે) વસ્તુને વિશેષરૂપ બાધ તે સાકાર. અને સામાન્યરૂપે બેધ તે અનાકાર. તેમાં બધા નિર્ચને બને ઉપયોગ હોય. કારણકે પ્રત્યેક अपने भन्ने उपयोग स्वभाव३५ छे. [८] सकसाए चउरो वा, तिण्णि दुवे वा वि इक्कओ लोहो । खीणुवसंतकसाओ, णिग्गंथो तक्खए हाओ ॥ ९९ ॥ . Page #220 -------------------------------------------------------------------------- ________________ wwarranwww २०८ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'सकसाए'त्ति । 'सकषाये' कषायकुशीले चत्वारो वा कषाया भवेयुर्यावदुपशमश्रेण्यां क्षपकश्रेण्यां वा नान्यतमविच्छेदः, सज्वलनक्रोधे पुनरुपशान्ते क्षीणे वा त्रयः, माने विगते द्वौ वा, मायायां तु विगतायां सूक्ष्मसम्परायगुणस्थानक एकक एव लोभः । निग्रन्थः क्षीणकषायो वोपशान्तापायो वा । स्नातकस्तु तेषां कषायाणां क्षय एव भवति ॥९९।। ઉપયોગદ્વાર કહ્યું, હવે કષાયદ્વાર કહે છે: જેનાથી કષને એટલે સંસારનો આય એટલે લાભ થાય તે કષાય. તેના ક્રોધાદિ ચાર પ્રકારે પ્રસિદ્ધ છે. પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલમાં ચારે કષા હોય છે. [૮] કષાયકુશીલમાં જ્યાં સુધી ઉપશમ શ્રેણિમાં કે ક્ષપક શ્રેણિમાં કઈ પણ કષાયને વિચ્છેદ ન થાય ત્યાં સુધી ચારે કષાય હેય. (તે પછી શ્રેણિમાં નવ ગુણસ્થાનકે) સંજવલન ક્રોધને ઉપશમ કે ક્ષય થતાં ત્રણ, માનને ક્ષય કે ઉપશમ થાય ત્યારે છે, અને માયાનો ક્ષય કે ઉપશમ થાય ત્યારે સૂઢમસં૫રાય ગુણસ્થાનકે એક જ લોભ રહે. નિર્ચ થના કષાયો ક્ષીણ કે ઉપશાન્ત થયા હોય, અને સ્નાતક તે કષાયોને સંપૂર્ણ ક્ષય થયા પછી જ સ્નાતક બને છે. [૯] उक्तं कषायद्वारम् । अथ लेण्याद्वारमाह-- लेसा किण्हाईआ, अंततिए तत्थ होइ आइतियं । सकसाओ छसु मुक्का, णियंठि पहाए परमसुक्का ॥ १०० ॥ 'लेस'त्ति । लेश्या कृष्णादिका षडविधा द्रव्यरूपा भावरूपा च । तत्र भावरूपा विशुद्धाऽविशुद्धा च । विशुद्धा कषायाणामुपशमारक्षयाच्च जायमाना शुक्ला, क्षयोपशमाच्च तैजसपद्मशुक्लास्तिस्रः । अविशुद्धाश्च रागद्वेषमय्यस्तिस्रः कृष्णनीलकापोताख्या औदयिक्यः, एतन्निमित्तभूता च कर्मद्रव्यलेश्याऽपि षड्विधैव कृष्णादिकसञ्ज्ञा । तत्र शरीरनामकर्मद्रव्याण्येव कर्मद्रव्यलेश्येत्येके, यतो योगपरिणामाभावेऽयोगिनो लेश्याभाव इति योगपरिणामो लेश्या, स च योगः शरीरनामकर्मपरिणतिविशेष इति । अन्ये त्वाहुः-सामान्यतः कर्मद्रव्याण्येव द्रव्यलेश्याः, कर्मनिष्यन्दरूपत्वाल्लेश्यानां कर्मस्थितिहेतुत्वात् ; योगपरिणामरूपत्वे योगानां प्रकृतिप्रदेशबन्धहेतुत्वेन तदनुपपतेः। न च कर्मनिष्यन्दरूपत्वे लेश्यानां समुच्छिन्नक्रियशुक्लध्यानदशायामपि कर्मचतुष्टयसद्भावेन लेश्यासद्भावापत्तिः, निष्यन्दवतो निष्यन्दधौव्याभावात् कदाचिन्निष्यन्दवत्स्वपि वस्तुषु तथाविधावस्थायां तदभावदर्शनात् । अपरे त्वाहुः-कार्मणशरीरवत्पृथगेव कर्माष्टकारकर्मवर्गणानिष्पन्नानि कर्मलेश्याद्रव्याणीति प्रासङ्गिको विवेकः । अथ प्रकृतं प्रस्तुमः- तत्र' षट्सु लेश्यासु ' आदित्रिक' पुलाकबकुशप्रतिसेवाकुशीललक्षणम् 'अन्त्यत्रिके' तैजसपद्मशुक्ललेश्यालक्षणे भवति, तदुक्तम्"पुलाए णं भंते ! किं सलेसे होज्जा अलेसे होज्जा ? गोयमा ! सलेसे हुज्जा णो अलेसे हुज्जा । जदि सलेस्से हुज्जा से णं भते ! कतिसु लेसासु हुज्जा ? गोअमा ! तिसु विसुद्धलेसासु होज्जा, तंजहा-तेउपम्हसुक्कलेसाए । एवं बउसे वि, एवं पडिसेवणाकुसीले वि"त्ति । 'सकषायः कषायकुशीलः । Page #221 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ २०९ भवति, तदुक्तम्-"कसायकुसीले पुच्छा, गोयमा ! सलेसे होज्जा णो अलेसे होज्जा । जइ सलेसे हुज्जा से णं भंते ! कइसु लेसासु हुज्जा ? गोयमा ! छसु लेसासु हुज्जा, तंजहा-किण्हलेसाए होज्जा जाव सुक्कलेसाए"। निम्रन्थे एका शुक्ला लेश्या, तदुक्तम्- "णियंठे ण पुच्छा, गोयमा ! सलेसे हुज्जा नो अलेसे हुज्जा । जइ सलेसे हुज्जा से णं भंते ! कतिसु लेसासु हुज्जा ? गोयमा ! एगाए सुक्कलेसाए हुज्जा।" 'स्नाते' स्नातके 'परमशुक्ला' शुक्लध्यानतृतीयभेदावसरे या लेश्या सा खलु परमशुक्ला, अन्या तु शुक्लैव, तथाऽपीतरजीवशुक्ललेश्याऽपेक्षया परमशुक्लैवेति ॥१०॥ કષાયદ્વાર કહ્યું, હવે વેશ્યાદ્વાર કહે છે - લેશ્યાના કૃષ્ણલેશ્યા વગેરે છ પ્રકારો છે, અને તે દરેકના પણ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર હોય છે. તેમાં પણ ભાગ લેશ્યા વિશુદ્ધ અને અવિશુદ્ધ એમ બે પ્રકારે છે, તેમાં તૈજસ પદ્ધ અને શુક્લ એ ત્રણ લેશ્યાઓ વિશુદ્ધ છે, કારણ કે શુક્લ લેશ્યા તે કષાયોના ઉપશમ કે ક્ષયથી થાય છે, અને તૈજસ, પર્વ અને શુક્લ પણ કષાયના ક્ષયોપશમથી થાય છે. કૃષ્ણ નીલ અને કાપતિ એ ત્રણે રાગ-દ્વેષમય હોવાથી અવિશુદ્ધ છે. કારણકે તે કષાયેના ઉદયથી થાય છે. ભાવલેશ્યાનું કારણ કર્મરૂપ દ્રવ્યલેશ્યા છે અને તેનાં પણ કૃષ્ણ વગેરે છ નામે છે. જે શરીર નામકર્મરૂપ દ્રવ્ય (કર્મના પુદગલે) તે જ દ્રવ્ય કર્મ લેશ્યા છે, એમ કાઈ કહે છે. તેમાં કારણ એ કહે છે કે યોગપરિણામના અભાવે અગીને લેશ્યા હોતી નથી, આથી યોગનું પરિણમન એ જ વેશ્યા છે. આ ગપરિણામ તે શરીરનામકર્મને જ પરિણામ વિશેષ છે. બીજાઓ એમ કહે છે કે સામાન્યથી કર્મ દ્રવ્યો જ દ્રવ્યલેશ્યા છે. કારણ કે વેશ્યા એ કર્મના નિણંદ (કર્મવિકાર) રૂપ છે, એથી જ કર્મના સ્થિતિબંધમાં તે હેતુ* છે, જે લેશ્યાએ યોગના પરિણમનરૂપ હોય તે ગો કર્મના પ્રકૃતિબંધ અને પ્રદેશબંધમાં હેતુ હોવાથી કર્મના સ્થિતિબંધમાં હેતુ ન ઘટી શકે. પ્રશ્ન:- વેશ્યાને કર્મના નિણંદ (વિકાર) રૂપ માનવામાં સમુચ્છિન્ન દિયરૂપ થા શુકલ ધ્યાનની દશામાં ચૌદમે ગુણસ્થાનકે ચાર કર્મોને ઉદય હોવાથી ત્યાં આપત્તિ આવે, અર્થાત્ ત્યાં લેશ્ય માનવી પડે, અને શાસ્ત્રમાં તે એ ગુણસ્થાનકે વેશ્યાને અભાવ માન્યો છે તેનું શું? ઉત્તર-નિણંદ (વિકાર) વાળાને પણ સતત નિણંદ હોય જ, એ નિયમ નથી, ક્યારેક નિણંદવાળી વસ્તુઓમાં પણ તેવી અવસ્થામાં નિણંદ નથી હોત, એવું જોવામાં આવે છે. (એ રીતે સમુચ્છિન્નક્રિયરૂપ ચેથા શુકલધ્યાનની x तत्र प्रदेशबन्धो, योगात् तदनुभवनं कषायवशात् । स्थितिपाकविशेष-स्तस्य भवति लेश्याविशेषेण ॥३७॥ ताः कृष्णनीलकापोत-तैजसी पद्मशुक्लनामानः । प्रलेष: इव वर्णबन्धस्य, कर्मबन्धस्थितिविधायः ॥३४॥प्रशमरति ગુ. ૨૭ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ]. [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते દશામાં ચાર કમેને ઉદય હેવા છતાં ત્યાં નિણંદ ન હોવાથી વેશ્યાના સદભાવની આપત્તિ નહિ આવે.) બીજાઓ તે વળી એમ કહે છે કે-કમલેશ્યાનાં દ્રવ્યો કાર્મણ શરીરની જેમ આઠ કર્મોથી ભિન્ન છે, અને એ દ્રવ્ય કર્મવર્ગણામાંથી બને છે.” આ વેશ્યાને પ્રાસંગિક વિચાર કર્યો. હવે પ્રસ્તુત વિષયને શરૂ કરીએ છીએ. પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશલ એ ત્રણ તૈજસ, પવ અને શુક્લ એ ત્રણમાં હોય, (ભગવતીસૂત્રમાં) કહ્યું છે કે-“હે ભગવંત ! પુલાક સલેશ્ય હોય કે અલેશ્ય હેય? હે ગૌતમ! સલેશ્ય હોય, અલેશ્ય ન હોય. હે ભગવંત! જે સલેશ્ય હોય તો કઈ લેશ્યાઓમાં હોય? હે ગૌતમ! ત્રણ વિશુદ્ધ લેશ્યાઓમાં હોય, તે આ પ્રમાણે તેજસુ, પદ્મ અને શુદ્ધમાં હોય. એ પ્રમાણે બકુશમાં અને પ્રતિસેવનાકુશીલમાં પણ સમજવું.” કષાયકુશીલ છ એ શ્યાઓમાં હોય. ભગવતીસૂત્રમાં કષાયકુશીલ સંબંધી પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે-“હે ગૌતમ! સલેશ્ય હોય, અલેશ્ય ન હોય. હે ભગવંત! સલેશ્ય હોય તે કઈ લેશ્યાઓમાં હોય? હે ગૌતમ ! ૭ લેસ્થામાં હોય. તે આ પ્રમાણે -કૃષ્ણલેસ્થામાં હોય, યાવત શુક્લ લેસ્યામાં હોય.” નિગ્રંથમાં એક શુક્લ લેશ્યા હોય. (ભગવતીસૂત્રમાં) નિગ્રંથસંબંધી પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે–“હે ગૌતમ! સલેશ્ય હોય, અલેશ્ય ન હોય. હે ભગવંત! જે સલેફ્યુ હોય તે કઈ લેશ્યામાં હોય? હે ગૌતમ! એક જ શુકલ લેસ્થામાં હોય.” સ્નાતકમાં પરમશુક્લ લેગ્યા હોય. શુક્લ ધયાનના ત્રીજા ભેદની દશામાં જે લેગ્યા હોય તેને પરમશુલ કહી છે. બીજાઓની પણ લેશ્યા તે શુકલ જ હોય છે, પણ તેઓની શુકલેશ્યાની અપેક્ષાએ સ્નાતકને પરમશુકલ જ હોય છે. (૧૦૦) लेसाभावो व भवे, खुडणियंठिज्जयम्मि पुण भणियं । लेसा उ पुलागस्सा, उवरिल्लाओ भवे तिण्णि ॥ १०१॥ 'लेसाभावो वत्ति । लेश्याऽभावो वा भवेत् स्नातकस्यायोगित्वदशायाम् , तदुक्तम्"सिणाए पुच्छा, गोयमा! सलेसे वा हुज्जा अलेसे वा हुज्जा । जइ सलेसे हुज्जा से णं भंते ! कतिसु लेसासु हुज्जा ? गोयमा ! एगाए परमसुक्कलेसाए हुज्ज"त्ति । अयं तावद् भगवत्यभिप्राय उक्तः, क्षुल्लकनिर्ग्रन्थीये पुनरिदं भणितम्--" लेश्यास्तु पुलाकस्योपरितन्यस्तिस्रो भवन्ति" ॥१०॥ बउसपडिसेवयाणं, सव्वा लेसा हवंति णायव्वा । परिहारविसुद्धीणं, तिण्णुवरिल्ला कसाए य ॥ १०२ ॥ 'बउस'त्ति । बकुशप्रतिसेवकयोः सर्वा लेश्या भवन्ति ज्ञातव्याः । परिहारविशुद्धिकचारित्रवतां ' कषाये' कषायकुशीले च 'उपरितन्यस्तिस्रः' लेश्यास्तेजःपद्मशुक्ला भवन्ति ।१०२॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ २११ णिग्गंथसुहुमरागे, सुक्का लेसा तहा सिणाए अ। सेलेसीपडिवण्णो, लेसाईओ मुणेअव्वो ॥ १०३ ॥ 'णिग्गंथ'त्ति । निर्ग्रन्थे सूक्ष्मसम्पराये च चारित्रे तथा स्नातके च शैलेश्यर्वाक् शुक्ला लेश्या भवति । शैलेशीप्रतिपन्नस्तु स्नातको लेश्यातीतो ज्ञातव्यः । आह च वृत्तिकारः“पुलाकस्योत्तरास्तिस्रो लेश्या भवन्ति । बकुशप्रतिसेवनाकुशीलयोः सर्वा अपि । कषायकुशीलस्य परिहारविशुद्धश्च तित्र उत्तराः । सूक्ष्मसम्परायस्य निर्ग्रन्थस्नातकयोश्च शुक्लैव केवला भवति । शैलेशीप्रतिपन्नोऽलेश्यो भवति" इति ॥१०॥ અથવા અયોગ અવસ્થામાં સ્નાતકને વેશ્યાને અભાવ હોય. (ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “સ્નાતક અંગે પ્રશ્નોત્તર-હે ગૌતમ! સલેશ્ય પણું હોય અને અલેશ્ય પણ હોય. હે ભગવંતજે સલેશ્ય હોય તો કઈ લેસ્થામાં હોય ? હે ગૌતમ! એક પરમશુક્લ લેસ્યામાં હોય.” આ ભગવતીસૂત્રનો અભિપ્રાય કહ્યો. પણ ક્ષુલ્લક નિર્ગથીય અધ્યયનમાં અહી ચાલુ ગાથાના ઉત્તરાર્ધમાં અને તે પછીની ૧૦૨-૧૦૩ ગાથામાં કહીએ છીએ તે પ્રમાણે કહ્યું છે. પુલાકને ઉપરની ત્રણ લેશ્યાઓ હય, (૧૦૧) બકુશ અને પ્રતિસેવાકુશીલને સર્વ લેશ્યાઓ જાણવી. કષાયકુશીલમાં પરિહાર વિશુદ્ધિ ચારિત્રવંતને ઉપરની તૈજસ, પદ્ધ અને શુકલ એ ત્રણ વેશ્યાઓ હોય છે. (૧૦૨) નિગ્રંથમાં અને સૂમસં૫રાય ચારિત્રમાં તથા સ્નાતકમાં શૈલેશી પહેલાં ગુલલેશ્યા હેય. શેલેશીને પામેલ સ્નાતક અલેશ્ય જાણો. વૃત્તિકાર કહે છે કે–પુલાકને છેલી ત્રણ લેસ્યાઓ હોય, બકુશ અને પ્રતિસેવાકુશીલને બધીય લેશ્યાઓ હોય, પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા કષાયકુશીલને છેલ્લી ત્રણ લેશ્યા હોય, સૂકમ સંપરાય ચારિત્રવાળાને, નિગ્રંથને અને સ્નાતકને કેવળ શુક્લ લેણ્યા જ હોય, અને શેલેશીને પામેલા સ્નાતક भासेश्य खाय. (१०3) नन्वत्र कषायकुशीले षड्लेश्याऽभिधानं कथं युक्तम् ! संयतेषु लेश्यात्रयस्यैवाभिधानात् , आद्यानां तिसणां लेश्यानां चतुर्वेव गुणस्थानेषु परिसमाप्तेः, यदुक्तम् "तिसु दुसु सुकाइ गुणा चउ सग तेरि"त्ति तत आह एएसु छलेसाणं, भावपरावत्तिओ उ अभिहाणं । पुवपडिवन्नओ जं, अण्णयरीए उ लेसाए ॥ १०४ ॥ 'एएसुत्ति । ' एतेषु' पुलाकादिषु निर्ग्रन्थेषु मध्ये यथास्थानं षण्णां लेश्यानामभिधानं तु 'भावपरावृत्तितः ' भावपरावृत्तिमपेक्ष्य, अवस्थिताः खलु तत्र प्रशस्तास्तिस्र एव लेश्याः, आद्यानां तु तास्वेव भावो भवतीत्येतावन्मात्रेणाभिप्रायेणेत्यर्थः । 'यत् ' यस्मात्पूर्वप्रतिपन्नश्चारित्री अन्यतरस्यामपि लेश्यायां भणितः, तथा चावश्यकम्-“ सम्मत्तसुअं सव्वासु लहह सुद्धासु तीसु अ चरित्तं । पुवपडिवन्नओ पुण, अन्नयरीए उ लेस्साए ॥१॥” त्ति । अत्र हि षट्स्वपि लेश्यासु सम्यक्त्वश्रुतप्रतिपत्तिर्द्रव्यलेश्यापेक्षयोक्ता, अवस्थितकृष्णादिद्रव्यलेश्यासु नारकादेरपि तेजोलेश्यादिद्रव्यसम्पर्कतः प्रतिभागादिमात्रभावेन तेजोलेल्या Page #224 -------------------------------------------------------------------------- ________________ २१२ ] 35 " [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते दिपरिणामसम्भवे तस्या युक्तत्वात् ; भावलेश्यापेक्षया तु सम्यक्त्वादीनां प्रतिपद्यमानक उपरितनीषु तिसृष्वेव भवति । पूर्वप्रतिपन्नस्तु यथापरिणामं लेश्याद्रव्यान्तरसम्पर्कत उपजायमानायामन्यतरस्यामपि भवति, द्रव्यान्तरसम्पर्कतो लेश्यानां परिणामान्तरस्याभिहितत्वात् । तथा च प्रज्ञापनासूत्रम्- -" से नूणं भंते ! कण्हलेसा णीललेसं पप्प नो तारूवत्ताए नो तावन्नत्ताए नो तागंधत्ताए नो तारसत्ताए नो ताफासत्ताए भुज्जो भुज्जो परिणमइ ? हंता गोयमा ! किण्हलेसा नीललेसं पप्प नो तारूवत्ता जाव परिणमइ । से केणट्ठेणं भंते ! एवं वुच्चइ किहलेसा नीललेसं पप्प जाव णो परिणमइ ? गोमा ! आगारभावमायाए वा से सिया पलिभागमायाए वा से सिया, कण्हलेसा णं सा णो खलु णीललेसा, तत्थगया उस्सक्कइ, से तेणट्ठेणं गोअमा ! एवं बुच्चइ किण्हलेसा नीललेसं पप्प जाव णो परिणमइ । अत्राकार एव भाव आकारभावः, आकारभाव एवाकारभावमात्रा, मात्राशब्दः खल्वाकारभावव्यतिरिक्तप्रतिबिम्बादिधर्मान्तरप्रतिषेधवाचकः, तेनाकारभावमात्रेणासौ स्यान्नीललेश्या न तु तत्स्वरूपापत्तितः । तथा प्रतिरूपो भागः प्रतिभागः- प्रतिबिम्बमित्यर्थः, प्रतिभाग एव प्रतिभागमात्रा, अत्र मात्रा शब्दो वास्तव परिणामप्रतिषेधवाचकतया प्रतिभागमात्रयाऽसौ नीललेश्या स्याम्न तु तत्स्वरूपतः, स्फटिक इवोपधानवशादुपधानरूप इति दृष्टान्तः, ततः स्वरूपेण कृष्णले श्वासौ न नीललेश्या, किं तर्हि ' तत्रगतोत्सर्पति ' तत्रगता - तत्रस्था स्वरूपस्थेत्यर्थः, नीललेश्यादिकं लेश्यान्तरं प्राप्योत्सर्पति - आकारभावं प्रतिबिम्बभावं वा नीललेश्यासम्बन्धिनमासादयति । एवम् – “ णीललेसा काउलेसं पप्य जाव णीललेसा णं सा, णो खलु काउलेसा, तत्थगया उसकइ वा ओसकइ वा । " तत्रगता - स्वरूपस्थैवोत्सर्पति - कापोतलेइयासम्बन्धिनं भावमासादयति, अवसर्पति वा - कृष्णलेश्यां प्राप्य तद्भावमासादयतीत्यर्थः । एवं काउलेसा तेउलेसं पप्प, तेउलेसां पम्हलेसं पप्प, पम्हलेसा सुक्कलेसं पप्प, एवं सुक्कलेसा पहले पप्प, एवं किण्हलेसा नीललेसं काउलेसं जाव सुक्कलेसं पप्प, एवं इक्किका सव्वाहिं चारिजइ "त्ति । तदेवं चारित्रिणोऽपि प्रशस्तलेश्यावस्थितस्य कर्मगतिवैचित्र्यादध्यवसायोपनीत कृष्णादिद्रव्यसंसर्गेण कृष्णादिसद्भावोऽप्यविरुद्धः, तदिदमुक्तमुत्तराध्ययनवृत्तावपि - " यदप्येषां संयमित्वेऽपि षड्लेश्याभिधानं तदन्याद्यानां भावपरावृत्तिमपेक्ष्य अगारभावमाया वा सिया परिभागमायाए वा सिया " इत्याद्यागमप्रामाण्यादविरुद्धमेवेत्यलं प्रसङ्गेन ” इति । ननु यद्येवं पूर्वप्रतिपन्ने लेश्याषट्रकस्यापि सम्भवस्तदा कथं न पुलाकादौ तदभिधानं कषायकुशील एव च तदभिधानम् ? इति चेत्, अत्र केचित् पूर्वप्रतिपन्नः कषायकुशील एव गृह्यत इत्याहुः, तदुक्तं भगवतीवृत्तौ " सकषायमेवाश्रित्य - " पुण्वपडिवन्नओ पुण अण्णयरीए उ लेस्साए " इत्युक्तमिति संभाव्यत ” इति । इदं पुनरिहावधेयम् - अशुद्ध लेश्यासद्भावे चारित्रिणां प्रमत्तताविशेषस्तत्र न तु कषायकुशीलता, प्रेमद्वेषविशेषरूपत्वादप्रशस्तलेश्यानाम्, तदुक्तं पूज्यपादैः" अविसुद्ध भावलेसा, दुविहा णियमा उ होइ णायव्वा । पेज्जम्मिय दोसम्म य "न्ति । तथा चान्यत्रापि कथं न तत्सम्भवः १, किञ्चान्यस्यापि दशाविशेष आर्त्तरोद्रध्यानसम्भवस्तावदिष्टः, तत्र चाप्रशस्तलेश्यानामेव सम्भव इति, अत एव षडशीतिके – “ छमु सव्व "प्ति प्रतीकेनाविशेषतः षट्सु गुणस्थानकेषु लेश्याषट्रकसम्भव उक्तः, उपपत्तिश्चात्राभिहिता - इह लेश्यानां प्रत्येकमसङ्ख्येयानि 'लोकाकाशप्रदेशप्रमाणान्यव्यवसायस्थानानि, ततो मन्दाध्यवसायस्थानापेक्षया 66 CC " ८.८ Page #225 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ २१३ शुक्ललेण्यादीनामपि मिथ्यादृष्ट्यादौ कृष्णलेश्यादीनामपि प्रमत्तगुणस्थानकेऽपि सम्भवो न विरुध्यत इति । ततोऽन्यत्रापि प्रमत्तसंयते मन्दानुभावानि कृष्णाद्यध्यवसायानि प्राप्यन्तेऽत एव कृष्णलेश्या मनःपर्यवज्ञानेऽपि पठिता, तथा चागमः-" कण्हलेसा ण भंते ! कइसु नाणेसु होजा ? गोयमा ! दोसु तिसु वा चउसु व "त्ति, एतच्च सूत्रं प्रमत्ततायां कृष्णादिलेश्यासद्भावमभ्युपगम्योपपादित वृत्तिकृतेति, ततः कषायकुशीले तथाविधकषायसहकारेण संसर्गिकृष्णादिद्रव्यजनिता कृष्णा दिलेश्याकाररूपोत्कृष्टेति तद्विवक्षणम् , अन्यत्र तु तद्विपर्ययात्तदविवक्षणम् , सतोऽप्यर्थस्य कयाचिद् व्यपेक्षया क्वचिदनभिधानात् , अत एव “परिहारविसुद्धिए जहा पुलाए "त्ति भगवतीसूत्रे परिहारविशुद्धिके पुल कातिदेशेन लेश्यात्रयमुक्तम् । अन्यत्र पुनरेतस्य लेश्याद्वारे इत्थमुक्तम्"लेसासु विसुद्धासुं पडिवज्जइ तीसु ण उण सेसासु । पुवपडिवन्नओ पुण, हुज्जा सयासु वि कहंचि ॥१॥ नच्चंतसंकिलिहासु थोवकालं च हंदि इयरासु । चित्ता कम्माण गई, तहावि विरियं फलं देइ ॥२॥"त्ति, बन्धस्वामित्वे कृष्णादिलेश्यात्रयस्याविरतिगुणस्थानकान्तत्वाभिधानमपि--" लेसा तिन्नि पमत्तता" इति बृहद्वन्धस्वामित्वानुसारेणोपरिष्टात्तदविवक्षणादेव न तु तत्त्वतः, अन्यथा षडशीतिकेन सह विरोधप्रसङ्गादिति ॥१०४॥ પ્રશ્ન-કષાયકુશીલમાં છ લેયાનું કથન કર્યું તે કઈ રીતે એગ્ય ગણાય? કારણકે સંતમાં ત્રણ જ વેશ્યા કહેલી છે. પ્રારંભની ત્રણ લેશ્યાઓ તે ચોથા ગુણસ્થાનકે જ પૂર્ણ થઈ જાય છે. શ્રીદેવસૂરિકૃત ત્રીજા કમગ્રન્થની ગા. ર૪ માં કહ્યું છે કે“પ્રારંભની ત્રણ લેશ્યાઓ એકથી ચાર ગુણસ્થાનક સુધી, તૈજસ અને પદ્મ એ બે એકથી સાત ગુણસ્થાનકો સુધી અને શુકલેશ્યા એકથી તેરમા ગુણસ્થાનક સુધી પ્રાપ્ત થાય છે. ઉત્તર-પુલાક વિગેરે નિર્ચમાં યથાસ્થાને છે વેશ્યાનું કથન ભાવપરાવર્તનની અપેક્ષા છે. તેઓમાં અવસ્થિત લેશ્યાઓ તે ત્રણ જ હોય છે. પ્રથમના પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ, એ ત્રણેને ભાવ તે ત્રણ લેગ્યામાં જ હોય. (અર્થાત્ પ્રથમના એ ત્રણમાં ત્રણ લેયા સિવાય બીજા ભાવનું પરાવર્તન થતું નથી, પણ કષાયશીલમાં ત્રણ લેશ્યા ઉપરાંત બીજા ભાવેનું પરાવર્તન થાય છે.) આ જ અભિપ્રાયથી અહીં છે લેથાનું કથન છે. કારણ કે પૂર્વ પ્રતિપન્નચારિત્રી કેઈ પણ લેશ્યામાં હોય એમ કહ્યું છે. આ વિષયમાં આવકનો (ગા. ૮૨૨) પાઠ આ પ્રમાણે છે:–“જીવને સગવ અને શ્રુતજ્ઞાન બધી લેશ્યાઓમાં પ્રાપ્ત થાય છે પણ ચારિત્ર તે તેજસ આદિ ત્રણ વિશુદ્ધ લેશ્યાઓમાં જ પામે છે. પૂર્વ પ્રતિપન તે છ લેચ્છાઓ પૈકી કઈ પણ લેસ્થામાં હોય છે. અહીં છએ વેશ્યાઓમાં સમ્યકત્વની અને શ્રુતની પ્રાપ્તિ કહી તે દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ કહી છે. કૃષ્ણાદિ અવસ્થિત દ્રવ્ય લેશ્યામાં નારક વિગેરેને પણ તેજલેશ્યાદિના દ્રવ્યના સંપર્કથી માત્ર આકારાદિરૂપે તેજલેશ્યા વગેરેનો પરિણામ થતાં તેજલેશ્યા વગેરે પણ યુક્ત છે. ભાવ લેગ્યાની અપેક્ષાએ તે સમ્યફત્વઆદિને પામનાર ઉપરની ત્રણ લેશ્યાઓમાં જ હોય. પૂર્વ પ્રતિપન્ન તે યથાપરિણામ અન્યાન્ય વેશ્યાદ્રવ્યના સંપર્કથી થતી કઈ પણ લેગ્યામાં હોય છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કારણ કે અન્ય દ્રવ્યના સંપર્કથી લેશ્યાઓના પરિણામ બદલાઈ જવાનું (શાસ્ત્રોમાં કહેલું છે. આ વિષે પ્રજ્ઞાપનાસૂત્ર (૧૭ મા પદમાં પાંચમા ઉદ્દેશા)માં આ પ્રમાણે કહેલું છે – હે ભગવંત! કૃષ્ણ લેસ્યાનાં દ્રવ્ય નીલ વેશ્યાનાં દ્રવ્યોને પામીને, અર્થાત નીલ લેગ્યાનાં દ્રવ્યો સાથે અતિ નિકટનો સંબંધ પામીને તે નીલ ગ્લેશ્યાનાં દ્રવ્યના સ્વભાવ૫ણે, વર્ણપણે, ગંધપણે, રસપણે, વારંવાર પરિણમતાં નથી ? હે ગૌતમ ! કૃષ્ણ લેશ્યાનાં દ્રવ્યની અતિનજીકમાં નલલેશ્યાનાં દ્રવ્યો હોય ત્યારે કૃષ્ણ લેશ્યાનાં દ્રવ્ય નીલ લેસ્થાનાં દ્રવ્યોના સ્વભાવપણે, વર્ણપણે, ગંધપણે અને રસપણે વારંવાર પરિણમતાં નથી.” (પ્રશ્ન:-જે આ પ્રમાણે પરિણામ ન પામે તે સાતમી નારકીમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ શી રીતે થાય ? કારણકે સમ્યફવની પ્રાપ્તિ તો તેજલેશ્યા આદિના પરિણામમાં થાય છે અને સાતમી નરકમાં તે (અવસ્થિત) કૃષ્ણ લેગ્યા હોય છે, તથા ભાવપરાવર્તનથી દેવ-નારકોને પણ છ લેશ્યા હોય છે” એ વચન પણ કેવી રીતે ઘટે? કારણકે અન્ય દ્રવ્યલેશ્યાના સંપર્કથી તવભાવપણે પરિણામ ન પામે તે ભાવપરાવર્તન જ ન થાય. આ પ્રશ્નના સમાધાન માટે જ હવે અહીં પ્રજ્ઞાપના સૂત્રમાં આવેલી પ્રશ્નોત્તરી કહે છે:-) પ્રશ્ન –હે ભગવંત! કૃષ્ણલેશ્યાનાં કાવ્યો નીલલેસ્યાના દ્રવ્યના સ્વભાવપણે પરિણમતા નથી, ઈત્યાદિ કયા કારણથી કહેવામાં આવે છે ? ઉત્તર-હે ગૌતમ ! માત્ર આકારભાવથી કે પ્રતિબિંબ ભાવથી કૃષ્ણલેશ્યા નીલેશ્યાપણે પરિણમે છે, (પરમાર્થથી તો) તે કૃષ્ણ લેશ્યા જ છે, નલલેશ્યા નથી. બરછા ૩૩”=સ્વરૂપમાં જ રહેલી કૃષ્ણલેશ્યા નીલેશ્યાના સંપર્કથી માત્ર નીલેશ્યાના આકારભાવને કે પ્રતિબિંબ ભાવને પામે છે, એથી કંઈક માત્ર વિશુદ્ધ બને છે. હે ગૌતમ! આ કારણે “ક્યુલેશ્યા નીલેશ્યાને પામીને નીલકેશ્વાના સ્વભાવપણે પરિણમતી નથી ઈત્યાદિ કહેવાય છે. એ જ પ્રમાણે નીલલેચ્છા કાપતલેસ્યાને પામીને તેના સ્વભાવાદિપણે પરિણમતી નથી, માત્ર આકારભાવ કે પ્રતિબિંબભાવથી નીલલેચ્છા કાપતલેશ્યા પણે પરિણમે છે, પરમાર્થથી તો તે નીલલેશ્યા જ છે, કાપત લેશ્યા નથી. સ્વરૂપમાં રહીને જ નીલેશ્યા કાપતલેશ્યાના ભાવને પામે છે. (એથી તે કંઈક વિશુદ્ધ બને છે.) અથવા કૃષ્ણલેશ્યાને પામીને કૃષ્ણલેસ્થાને ભાવને પામે છે, એટલે કે માત્ર તેના આકારભાવને કે પ્રતિબિંબભાવને પામે છે. (તેથી તે કંઈક અશુદ્ધ બને છે.) * એ પ્રમાણે કાપતલેશ્યા તે જેલેસ્થાને ન ગ ભાવાર્થ-નારની અને દેવેની લેશ્યા અવસ્થિત હોય છે, તેથી જે નારકને કે દેવને પ્રારંભથી જે જે લેક્ષા હોય તે જ લે ભવપર્યત રહે છે. તિર્યંચાની અને મનુષ્યની લેશ્યા અનવસ્થિત હોય છે, તેથી તે પ્રત્યેક અંતમું તે પરાવર્તનને પામે છે. તાત્પર્ય કે એક લેગ્યા બીજી લેગ્યાને સંપ થાય ત્યારે પરિણામ પામવામાં તિય-મનુષ્યોને અને નારકો–દેવોને આશ્રયીને ભેદ પડે છે. જેમકે તિર્યંચ કે મનુષ્યની કૃષ્ણલેશ્યા નીલેશ્યા સાથે અતિનિકટને સંબંધ પામીને (જેમ દૂધ છાશના સંપર્કથી દહીં રૂપ બની જાય છે તેમ) કૃષ્ણલેસ્થા નીલેશ્યા રૂપે પરિણમે છે. પણ નારક-દેવને આશ્રયીને તેમ બનતું નથી. નારક–દેવને કૃષ્ણલેશ્યા નલલેક્ષા સાથે અત્યંત નિકટને સંબંધ પામીને પણ કબૂલેશ્યા નીલેશ્યાના માત્ર આકારભાવને જ પામે છે, પણ નીલલેસ્યારૂપ બનતી નથી. અર્થાત જેમ જાસૂવપુષ્પ વગેરેના સંનિધાનથી પણ તેનું પ્રતિબિંબ ધારણ કરે છે, તેવી રીતે માત્ર પ્રતિબિંબભાવને જ પામે છે, એથી કંઈક માત્ર વિશુદ્ધ બને છે. એ રીતે નીકલેશ્યા પણ કૃષ્ણલેશ્યાના સંબંધને પામીને માત્ર તેના આકારને કે પ્રતિબિંબભાવને પામીને કંઈક અશુદ્ધ બને છે વગેરે સ્વયં સમજવું. Page #227 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ २१५ પામીને, તેજલેશ્યા પદ્મલેસ્યાને પામીને અને પદ્મલેશ્યા શુકલેશ્યાને પામીને, તથા એ જ પ્રમાણે શુભેચ્છા પડ્યૂલેશ્યાને પામીને, એ જ પ્રમાણે કૃષ્ણ લેશ્યા પણ નીલેશ્યાને, કાપોતલેશ્યાને, યાવત શુકલેશ્યાને પામીને, એ રીતે એક એક વેશ્યાને આશ્રયીને સર્વ લેસ્યાઓના સંપર્કનું વર્ણન કરવું.” . આ પ્રમાણે પ્રશસ્ત શ્યામાં રહેલા ચારિત્રીને પણ કર્મગતિની વિચિત્રતાથી અધ્યવસાય વડે નિકટ૫ણને પામેલાં કૃષ્ણલેશ્યા વગેરેનાં દ્રવ્યના સંસર્ગથી કૃષ્ણલેશ્યા વગેરેને ભાવ પામવો પણ અવિરુદ્ધ છે. ઉત્તરાધ્યયનવૃત્તિમાં પણ કહ્યું છે કે “પાંચ નિગ્રંથો સંયમી હોવા છતાં તેઓને છ લેશ્યાનું જે કથન કર્યું, તે પણ પ્રથમના ત્રણ લેશ્યાનાં દ્રવ્યોના સંબંધપણાથી તે તે આકારાદિપણે પરાવર્તન પામવાની અપેક્ષાએ છે અને તે પરાવર્તન માત્ર આકારભાવથી કે પ્રતિબિંબભાવથી થાય.” ઈત્યાદિ જે વર્ણન છે તે આગમ (ભગવતીસૂત્ર) પ્રમાણથી અવિરુદ્ધ જ છે. આ પ્રસંગ અહીં પૂર્ણ થાય છે.” પ્રશ્ન-જે આ રીતે પૂર્વ પ્રતિપન્નમાં છ એ વેશ્યાઓ હોય તે પુલાકવિગેરેમાં છ લેશ્યા કેમ ન કહી ? કષાયકુશલમાં જ છે કેમ કહી ? ઉત્તર–આ વિષયમાં કોઈ કહે છે કે “આ કથન પૂર્વ પ્રતિપન્ન કષાયકુશીલને અંગે જ છે. ભગવતીસૂત્રની ટીકામાં કષાયકુશીલને આશ્રયીને જ કહેલું છે. “gવરિનો પુલ અowાયરી ૩ સેવા” અર્થાત પૂર્વ પતિપન્ન છ પૈકી કઈ પણ અન્યતર લેગ્યામાં હોય છે આ પાઠના આધારે કહ્યું હેય, એમ સંભવે છે. અહીં આ ધ્યાનમાં રાખવું કે ચારિત્રવતોને અશુદ્ધ લશ્યાના સદ્દભાવમાં પ્રમાદવિશેષ હોય, પણ કષાયકુશીલતા ન હોય. કારણકે અપ્રશસ્ત લેશ્યા પ્રેમવિશેષ સ્વરૂપ અને શ્રેષવિશેષ સ્વરૂપ છે. પૂજ્યપાદ (ઉત્તરા. લેશ્યા અધ્યયન ગા. ૫૪૧માં) કહ્યું છે કેઅવિશુદ્ધ ભાવલેસ્યા અવશ્ય રાગસંબંધી અને સંબંધી એમ બે પ્રકારે જાણવી. તે અવિશુદ્ધ ભાવ લેશ્યા કષાયકુશીલની જેમ બીજા નિર્ગમાં પણ કેમ ન ઘટે ? (અર્થાત્ ઘટે.) વળી અવસ્થાભેદે (કષાયકુશીલ સિવાય બીજા નિગ્રંથમાં પણ આધ્યાન રૌદ્રધ્યાનનો સંભવ માન્યો છે. તેમાં અપ્રશસ્ત વેશ્યા જ હોય. આથી જ ષડશીતિમાં (શ્રી દેવેન્દ્રસૂરિ કૃત ચોથા કર્મ ગ્રંથની ગા. ૫૦ માં) છેસત્રા એ પાઠ દ્વારા સામાન્યથી છ એ ગુણસ્થાનકોમાં છે એ વેશ્યાઓને સંભવ કહ્યો છે અને અહી (ત્રીજા કર્મગ્રંથની ગા. ૨૪ની ટીકામાં) એની ઘટના આ પ્રમાણે કરી છે –પ્રત્યેક વેશ્યાના લોકાકાશ પ્રદેશ પ્રમાણે અસંખ્ય અધ્યવસાયસ્થાનો છે, તેથી મંદ અધ્યવસાય સ્થાનરૂપ શુક્લલેશ્યા આદિને પણ મિથ્યાદ્રષ્ટિ આદિમાં અને કૃષ્ણલેશ્યા આદિને પણ પ્રમત્તગુણસ્થાનમાં સંભવ અઘટિત નથી.” તેથી કષાયકુશીલ સિવાયના પણ અન્ય પ્રમત્ત સાધુમાં મંદરસવાળા કૃષ્ણલેશ્યા આદિના અધ્યવસાયસ્થાને પ્રાપ્ત થાય છે. આથી જ કૃષ્ણલેશ્યા મન:પર્યવજ્ઞાનીમાં પણ કહી છે. આ વિષયમાં આગમમાં (પ્રજ્ઞાપના વેશ્યાપદ ત્રીજા ઉદ્દેશાના Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते સૂત્ર ૨૪માં) આ પ્રમાણે કહેલું છે-“હે ભગવંત ! કૃષ્ણ દોશ્યા કેટલા જ્ઞાનમાં હોય ? ગૌતમ! બેમાં, ત્રણમાં કે ચારજ્ઞાનમાં હોય.” વૃત્તિકારે પ્રમત્ત અવસ્થામાં કૃષ્ણાદિ લેશ્યાઓને સદભાવ સ્વીકારીને આ સૂત્રની સંગતિ કરી છે. તેથી કષાયકુશીલમાં તેવા પ્રકારના કષાયના સહકારથી સંબંધમાં આવેલાં કૃષ્ણલેશ્યાદિનાં દ્રવ્યોથી ઉત્પન્ન કરાયેલ આકારરૂપ કૃષ્ણઆદિ ઉત્કૃષ્ટ લેડ્યા હોય છે. એ રીતે કષાયકુશીલમાં છ લશ્યાની વિવક્ષા કરવી જોઈએ. અશ્વત્ર સુદ્ધિવર્ધચાત્તવિવાળ” અર્થાત્ કષાયકુશીલ સિવાયના બીજા નિર્ગમાં તેની વિપરીતતા હોવાથી તેની વિરક્ષા કરી નથી. કારણ કે વિદ્યમાન અર્થનું પણ કઈક અપેક્ષાએ કેઈ સ્થળે કથન કરવામાં આવતું નથી. આથી જ ભગવતીસૂત્રમાં (શતક ૨૫ ઉ. ૭ સૂત્ર ૭૯૨ લેશ્યા દ્વારમાં) “પુરિાવિશુદ્ધિ ના પુસ્ત્રા” એ સ્થળે પરિહાર વિશુદ્ધિમાં પુલાકની જેમ ત્રણ લેશ્યાઓ કહી છે. બીજા સ્થળે (પંચવતુ ગા. ૧૫૦૩–૧૫૦૪ માં) પરિહારવિશુદ્ધિ ચારિત્રના લેયા દ્વારમાં કહ્યું છે કે “ત્રણ વિશુદ્ધ લેશ્યાઓમાં પરિહારવિશુદ્ધિ ચારિત્રનો સ્વીકાર કરે છે, શેષ અશુભ લેસ્યાઓમાં નહિ. પણ પૂર્વ પ્રતિપનને કર્મવિચિત્રતાના કારણે કથંચિત સર્વ વેશ્યાઓ હોય છે, પણ તે અતિસંકિલષ્ટ ન હોય. ઘેડે માત્ર કાળ અશુદ્ધ લેસ્યાઓમાં રહે, તે પણ વીર્ય ફળ આપે (રક્ષા કરે) છે, તેથી લેસ્યાઓ કંઈક અશુદ્ધ હોય તે પણ પુનઃ ચારિત્રની શુદ્ધિ થાય છે.” બંધ સ્વામિત્વમાં કૃષ્ણદિ ત્રણ વેશ્યાઓ અવિરતિ ગુણસ્થાનક સુધી હોય, એ કથન પણ “ત્રણ લેસ્યા પ્રમત્ત ગુણસ્થાનક સુધી હોય છે” એ બહરબંધસ્વામિત્વના અનુસારે ઉપરના ગુણસ્થાનમાં તેની વિવક્ષા ન કરવાથી જ છે, નહિ કે તત્વથી. અન્યથા ષડશીતિના “સદવા” એ પાકની સાથે વિરોધ આવે. [૧૦૪]. णिग्गंथभावरूवो, परिणामो होइ वड्डमाणाई । वडंत हायमाणयवट्टिअपरिणामया तत्थ ॥ १०५ ॥ सकसायंता णो हीयमाणभावा णियंठयसिणाया। समयमवडियभावो, जहन्न समया उ सत्तियरो ॥ १०६ ॥ आइल्लाण चउण्हं, समयंतमुहुत्तयाइं सेसाई। णिग्गंथो अ दुहा वि हु, अंतमुहुत्तं पवड्ढतो ॥१०७ ॥ ‘णिग्गंथ 'त्ति । ' निर्ग्रन्थभावरूपः' पुलाकादिपर्यायात्मा वर्द्धमानादिः परिणाम उच्यते, वर्द्धमानो हीयमानोऽवस्थितश्चेति त्रिविध इत्यर्थः । तत्र वर्द्धमानत्वं-पूर्वावधिकोत्कर्षशालित्वम् , * અહીં તદ્વિર્થિકાત પદથી એ અર્થ પણ થઈ શકે કે મિયાદષ્ટિ વગેરે જેવોમાં તેજોલેસ્યા વગેરે હોવા છતાં તેની વિવેક્ષા કરી નથી. Page #229 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [२१७ हीयमानत्वं पूर्वावधिकापकर्षशालित्वम् , अवस्थितत्वं च पूर्वतुल्यत्वम् । तत्र वर्द्धमानहीयमानावस्थितपरिणामाः सकषायान्ता निर्ग्रन्था इत्युत्तरेण सम्बन्धः ॥१०५॥ 'सकषायान्ताः' पुलाकबकुशप्रतिसेवनाकुशीलकषायकुशीलाः । निम्रन्थस्नातकौ नो हीयमानभावो, निर्ग्रन्थस्य हीयमानपरिणामत्वे कषायकुशीलत्वव्यपदेशानिर्ग्रन्थहानिसामग्र्या अपकृष्टकषायकुशीलचारित्रजनकत्वादित्थमेवागमप्रामाण्यात् । स्नातकस्तु हानिकारणाभावादेव न हीयमानपरिणाम इति द्रष्टव्यम् । परिणामाधिकारादेव तत्कालमानमाह-'समयं 'ति, समयमेकमवस्थितो भावो जघन्यः, 'इतरः' उत्कृष्टावस्थितपरिणामः सप्त समयाः ॥१०६॥ ' आदिमानां चतुर्णा" पुलाकबकुशप्रतिसेवनाकुशीलकषायकुशीलानां ‘शेषौ तु ' वर्द्धमानहीयमानौ भावौ जघन्यतः समयमुत्कर्षतश्चान्तर्मुहूर्तम् । तत्र पुलाकस्य जघन्यत एकसमयस्थितिः प्रवर्द्धमानादिभावेऽपि कषायविशेषेण बाधिते तस्मिन् समयानन्तरमेव कषायकुशीलत्वादिगमनेन भवति । बकुशादीनां । त्वेकसमयता मरणादपीष्टा, पुलाकस्य तु मरणं नास्ति, उक्तञ्च-" पुलाके तत्थ णो मरइ" त्ति । पुलाको हि कषायकुशीलत्वादिपरिणामप्राप्त्यनन्तरमेव म्रियते, यच्च प्राक् पुलाकस्य कालगमनमुक्त तद्भूतभावापेक्षयेति । वृद्धिहानिपरिणामयोरुत्कर्षत आन्तर्मुहूर्त्तकत्वं च तथास्वाभाव्यात् । निर्ग्रन्थश्च 'द्विधाऽपि' जघन्यत उत्कर्षश्चेत्यर्थः, प्रवर्द्धमानो (अन्तर्मुहूर्तम् , ) जघन्येनोत्कर्षण च तस्यान्तर्मुहूर्तमेव वर्द्धमानपरिणामस्य भावात् , केवलोत्पत्तौ परिणामान्तरस्य भावात् । घातिकर्मच्छेदव्यापाररूपो हि निर्ग्रन्थपरिणामः, तदुपरमात्मा च केवलिपरिणाम इति । व्यापारस्थैर्यलक्षणोऽनयोर्भेद इति ॥१०७॥ એમ લેશ્યાદ્વાર કહ્યું, હવે પરિણામહાર કહે છે – પુલાક આદિના પર્યાને પરિણામ કહેવાય છે. તેના વર્ધમાન, હીયમાન અને અવસ્થિત એમ ત્રણ પ્રકારો પડે. તેમાં વર્ધમાન એટલે પૂર્વ પરિણામેની અપેક્ષાએ વધતા પરિણામે, હીયમાન એટલે પૂર્વના પરિણામની અપેક્ષાએ ઘટતા પરિણામે, અને અવસ્થિત એટલે પૂર્વપરિણામેથી અન્યૂનાધિક=તુલ્ય પરિણામે, અર્થાત્ સ્થિર પરિણામે. તેમાં પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ એ દરેકને ત્રણ પ્રકારના પરિણામ હોય છે, નિર્ગથ અને સ્નાતકને હયમાન પરિણામ હોય નહિ. પ્રશ્ન-સ્નાતકને પરિણામ ઘટવાનું કારણ જ નથી તેથી તેને હીયમાન પરિણામ ન હોય, એ બરાબર છે, પણ નિર્ચથને પરિણામ ઘટવાનું કારણ છે, છતાં તેને હીયમાન પરિણામ કેમ ન હોય ? ઉત્તર-નિગ્રંથને હીયમાન પરિણામ હોય તે તેનામાં કષાયકુશીલ ચારિત્ર આવે, કારણકે નિગ્રંથના પરિણામેની સંપૂર્ણ હાનિ અપકૃષ્ટ એવા કષાયકુશીલ ચારિત્રની જનક છે. પ્રશ્ન-એમાં પ્રમાણ શું ? ઉત્તર-આગમમાં નિગ્રંથના હીયમાન પરિણામને નિષેધ છે, એ જ તેનું પ્રમાણ છે. સ્નાતકને તે હાનિનું કારણ ન હોવાથી જ હયમાન પરિણામ નથી, એમ સમજવું. शु. २८ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પરિણામને અધિકાર હોવાથી જ પરિણામવૃદ્ધિ આદિનું કાલ પ્રમાણ અહીં કહે છેદ-પુલાક, બકુશ અને બન્ને પ્રકારના કુશીલેને અવસ્થિત પરિણામ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સાત સમય રહે છે, વર્ધમાન અને હીયમાન પરિણામ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂત રહે છે. તેમાં એક સમયની ઘટના આ પ્રમાણે છે – પુલાક પ્રવર્ધમાન આદિ ભાવમાં એક સમય રહીને કષાયવિશેષની તેના ઉપર અસર થતાં બીજા જ સમયે કવાયકુશીલપણુમાં કે પુલાઉપણામાં રહીને હીયમાન કે અવસ્થિત પરિણામને પામે છે. બકુશ આદિમાં પણ આ રીતે જઘન્ય એક સમય ઘટે છે. ઉપરાંત મરણથી પણ એક સમય ઘટે છે. જેમકે-એક સમય વર્ધમાન આદિ પરિણામમાં રહીને બીજા જ સમયે મૃત્યુને પામે તેથી પણ એક સમય વર્ધમાન પરિણામ રહે. પુલાકમાં મરણથી એક સમય ન ઘટે. કારણકે પુલાકને પુલાક ચારિત્રમાં મૃત્યુ નથી. કહ્યું છે કેપુ તથ નો મર= “પુલાક પુલાપણામાં મૃત્યુને ન પામે.” પુલાક કષાયકુશીલ આદિ અન્ય ભાવને પામ્યા પછી જ મરે છે. પાછળ (ગતિ દ્વારમાં) પુલાકનું જે મરણ કહ્યું છે તે ભૂતકાળની તેની પુલાક અવસ્થાની અપેક્ષાએ કહ્યું છે. પરિણામની વૃદ્ધિ-હાનિને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત કહ્યો, તે તેવા પ્રકારના સ્વભાવથી જ છે. નિગ્રંથ જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂત સુધી વર્ધમાનપરિણામવાળો હોય, કારણકે અંતમુહૂર્ત પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં અન્ય (સ્થિર) પરિણામી બને છે. નિર્ચથના પરિણામ ઘાતી કર્મોને છેદ કરવાના વ્યાપાર રૂપ હોય છે, તેથી ઘાતકમેને છેદવાને વ્યાપાર પૂર્ણ થતાં જ તે તરત કેવળી બની સ્થિર પરિણામી બને છે. આ રીતે નિગ્રંથમાં વ્યાપારરૂપે અને કેવળીદશામાં પરિણામની સ્થિરતા રૂપે ભેદ છે. [૧૦૫–૧૦૬–૧૦૭]. अंतमुहुत्तुक्कोसं, समयं च अवडिओ जहन्नेणं । अण्णे अवट्ठियमिमं. उकिटं बिति सग समया ॥ १०८॥ 'अंतमुहुत्तुकोस'ति । उत्कर्षतोऽन्तर्मुहूर्त स्थितपरिणामानुवृत्तौ, जघन्येन च समयमे निर्ग्रन्थत्वप्राप्तिसमयानन्तरमेव मरणादवस्थितो निर्ग्रन्थः । अन्ये पुनराचार्याः 'इम' निम्रन्थमुत्कृष्ठमवस्थितं सप्त समयान् यावद् ब्रुवते, तदुक्तमुत्तराध्ययनवृत्तौ “निर्ग्रन्था जघन्यत उत्कर्षतश्चान्तर्मुहूर्त्त वर्द्धमाने परिणामे, अवस्थिते तु जघन्यत एक समयमुत्कृष्टेनान्तर्मुहूर्तम् , तथा चागमः"णियंठे णं भंते! केवतियं वढमाणपरिणामे हुजा? गोयमा ! जहन्नेणं अंतोमुहृत्तं उक्कोसेण पि अंतोमुहृत्तं । केवतियं कालं अवट्टियपरिणामे हुजा ? गोयमा ! जहन्नेणं एक समयं उक्कोसेणं अंतोमुहृत्तं "ति । अपरे स्वयमुत्कृष्टतोऽवस्थितपरिणामे सप्त समयानित्याहुः" इति ॥१०८॥ (નિગ્રંથના અવસ્થિત પરિણામના કાળને વિચાર-) નિર્મથના અવસ્થિત પરિણામ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત અને જઘન્યથી એક સમય રહે Page #231 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ ૨૨૧ છે. તેમાં નિગ્રંથ ચારિત્રની પ્રાપ્તિના બીજા જ સમયે મૃત્યુ થાય ત્યારે અવસ્થિત પરિ. ણામને એક જ સમય ઘટે છે. બીજા આચાર્યો નિગ્રંથના અવસ્થિત પરિણામને કાળ સાત સમય કહે છે. ઉત્તરાધ્યયનવૃત્તિમાં કહ્યું છે કે “નિJથે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી વર્ધમાન પરિણામમાં હોય. અવસ્થિત પરિણામમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સુધી રહે છે. આગમમાં (શ્રીભગવતીસૂત્રમાં આ પ્રમાણે છે – હે ભગવંત! નિગ્રંથ કેટલો કાળ વર્ધમાન પરિણામમાં હોય? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત. અવસ્થિત પરિણામમાં કેટલો કાળ હોય ? હે ગૌતમ! જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત.” બીજાઓ તે નિગ્રંથ ઉત્કૃષ્ટથી સાત સમય સુધી અવસ્થિત પરિણામમાં હોય એમ કહે છે. [૧૦૮] हायस्स बड्डमाणो, अंतमुहुत्तं दुहा वि परिणामो । एवं ठिो जहन्नो, उक्कोसो पुव्वकोडूणा ॥ १०९ ॥ “gવરણ ત્તિ / “જ્ઞાતા ” સાતવશ્ય “દિધાજિ” વાવત ફર્ષત વર્લ્ડમાનपरिणामोऽन्तर्मुहूर्तम् , शैलेश्यामेव तस्य वर्द्धमानपरिणामस्येष्यमाणत्वात् , तस्याश्च द्विधाऽप्यन्तमुहूर्त्तमानत्वात् । जघन्यः ‘स्थितः' अवस्थितपरिणामोऽपि तस्य ' एवं ' वर्द्धमानपरिणामवदन्तर्मुहूर्त्तमान एव, यः केवलज्ञानोत्पादानन्तरमन्तर्मुहूर्तमवस्थितपरिणामो भूत्वा शैलेशी प्रतिपद्यते तदपेक्षया द्रष्टव्यः । उत्कृष्टस्तु स्नातकस्यावस्थितपरिणामः पूर्वकोटिरूना, नवभिर्वरिति परिष्कारः । पूर्वकोटयायुषः पुरुषस्य जन्मतो जघन्येन नवसु वर्षेष्वतिगतेषु केवलज्ञानमुत्पद्यते, ततोऽसौ तदूनां पूर्वकोटीमवस्थितपरिणामः शैलेशी यावद्विहरति, शैलेश्यां च वर्द्धमानपरिणामः स्यादित्येवमुत्कर्षतोऽवस्थितः परिणामः स्नातकस्य देशोना पूर्वकोटिरिति ॥१०९॥ (સ્નાતકના વર્ધમાન અને અવસ્થિત પરિણામને કાળ આ પ્રમાણે –) સ્નાતકનો વર્ધમાનપરિણામ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત સુધી હોય. કારણ કે શેલેશીમાં જ તેને વર્ધમાન પરિણામ હોય અને શેલેશીને કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતમુહૂર્ત છે. સ્નાતકને અવસ્થિત પરિણામ કાળ પણ જઘન્યથી અંત મુહૂર્ત છે. જે જીવ કેવળજ્ઞાન પ્રગટ્યા પછી અંતમુહૂર્ત સુધી અવસ્થિત પરિણામમાં રહીને શેલેશીને સ્વીકારે તેની અપેક્ષાએ આ કાળ જાણ. ઉત્કૃષ્ટથી તે સ્નાતકને અવસ્થિત પરિણામકાળ નવ વર્ષ જૂના પૂર્વકેટી વર્ષો છે. પૂર્વ કેટી વર્ષના આયુષ્યવાળા પુરુષને વહેલામાં વહેલું જન્મથી નવ વર્ષો પછી કેવળજ્ઞાન થાય, તે પછી નવવર્ષ જૂન પૂર્વડ કાળ પસાર થતાં શિલેશીને સ્વીકારે, ત્યાં સુધી તે અવસ્થિત પરિણામમાં વિચરે. પછી શેલેશીમાં વર્ધમાન પરિણામવાળો બને. એ રીતે સનાતકને અવસ્થિત ઉત્કૃષ્ટ પરિણામ દેશના પૂર્વક્રોડ વર્ષો સુધી હેય. (૧૯) * શુલ્લક નિગ્રંથીય અધ્યયનમાં શ્રી શાન્તિસૂરિકૃત ટીકામાં આ પાઠ જેવા મલ્યો નથી. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ]. [स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते... नन्वनपगतमोहानां संयमस्थानतारतम्याद वृद्धिर्युक्ता, निरन्तरोत्कृष्टसंयमस्थानधारासम्भवात् । निर्ग्रन्थस्नातकयोस्तु सा न संभवति संयमस्थानावैचित्र्यादित्यत आह णिग्गंथण्हायगाणं, वुडी फलवुड्डिणिम्मिया णेया। Tો કાતરનળિયા, હા ના સુઇ ૨૦ || ‘णिग्गंथ'त्ति । निग्रन्थस्नातकयोवृद्धिः फलवृद्धिनिर्मिता ज्ञेया, उत्तरोत्तरोत्कृष्टफलधारोपधानरूपमेव तयोः प्रवर्द्धमानत्वमित्यर्थः, न तु स्थानान्तरजनिता उत्कृष्टसजातीयस्थानप्रवाहरूपा, यतो द्वयोरप्येकमेव स्थान कालभेदेऽपि न स्थानभावेन वैचित्र्यभागिति । अथैकरूपत्वे तस्य फलोत्कर्षभेदोऽपि कथम् ? इति चेदुच्यते--प्रयत्नविशेषरूपसहकारिवैचित्र्यात् । अथवं सहकार्यपेक्षाकृतमपि वैचित्र्यं तस्य दुरपहूनवमिति चेत् , न, ईदृशस्य परप्रत्ययवैचित्र्यस्य स्वरूपवैचित्र्याप्रयोजकत्वादित्येतदधिकमध्यात्ममतपरीक्षावृत्तावुपपादितमस्माभिः ॥११०॥ પ્રશ્ન- મોહના ઉદયવાળા જીવમાં સંયમસ્થાનની તરતમતા હોવાથી તેઓના પરિણામની વૃદ્ધિ યુક્ત છે, કારણકે તેમાં નિરંતર ઉત્કૃષ્ટ સંયમસ્થાનોના વધતા પરિણામને સંભવ છે. પણ નિગ્રંથ-સ્નાતકેમાં મેહદયના અભાવે સંયમસ્થાનની વિચિત્રતા (=ારતમતા) ન હોવાથી પરિણામની વૃદ્ધિ કેમ ઘટે? - ઉત્તર-નિર્ગથ અને સ્નાતકમાં પરિણામની વૃદ્ધિ તેણે કરેલી ફળવૃદ્ધિની અપેક્ષાએ માનવી. અર્થાત્ તેઓમાં વધતા ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ ફળના (નિર્જરાના) પ્રવાહથી થયેલી ફળની વિશેષતા એ જ તેઓના પરિણામની વૃદ્ધિની સૂચક છે, નહિ કે બીજા બીજા સંયમસ્થાનોથી પ્રગટ કરેલી ઉત્કૃષ્ટ સંયમસ્થાનની વૃદ્ધિના પ્રવાહ રૂપ. કારણકે તે બન્નેને સંયમસ્થાન એક જ હોય છે, અને તે કાળભેદ થવા છતાં પોતાના સ્થાનભાવથી (સ્વ સ્વરૂપથી) વિચિત્રતાવાળું થતું જ બદલાતું જ) નથી, અર્થાત્ કાળભેદ થવા છતાં સ્થાનભેદ થતું નથી. પ્રશ્ન-સંયમસ્થાન એક જ છતાં તેના ફલોસ્કર્ષમાં ભેદ કેમ ઘટે ? ઉત્તર-પ્રયત્ન વિશેષરૂપ સહકારી કારણના ભેદથી તેના ઉત્કર્ષમાં ભેદ થાય છે. પ્રશ્ન-આ રીતે તો સહકારી કારણથી કરાયેલી પણ ફલવૃદ્ધિથી સંયમસ્થાનની વિચિત્રતાને (વૃદ્ધિને) અ૫લાપ નહિ કરી શકાય; અર્થાત્ સહકારની અપેક્ષાથી જે ફલેકને ભેદ માને છે, તો સંયમસ્થાનને ભેદ પણ માનવેજ જોઈએ. ઉત્તરપરનિમિત્તથી થતી વિચિત્રતા સ્વરૂપની વિચિત્રતામાં હેતુ નથી. અમે આ વિષયનું અધ્યાત્મમત પરીક્ષાની ટીકામાં સમર્થન કરેલું છે. [૧૧] उक्तं परिणामद्वारम् । अथ बन्धद्वारमाह बंधो कम्मग्गहणं. तत्थ पुलायम्मि सत्त पयडीओ। - વરસાવિયું ગટ્ટ વિ, સંગ સંગ વંધી | શા. Page #233 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [२२१ 'बंधोत्ति । बन्धः कर्मणां ग्रहणं-प्राथम्येनोऽऽदानम् । तत्र' बन्धेऽधिकृते पुलाके सप्त प्रकृतयो भवन्ति, अयं खल्वाऽऽयुर्वर्जानि ज्ञानावरणीयादीनि सप्तैव कर्माणि बध्नाति न त्वायुः, तद्बन्धाध्यवसायस्थानानां तस्याभावादिति । बकुशासेविनोरष्टावपि प्रकृतयो बन्धे भवन्ति, आयुबन्धस्यापि तयोः सम्भवात् । 'सकषायः ' कषायकुशीलः षड्बन्धकः सप्तबन्धकोऽष्टबन्धकश्च । तत्र सूक्ष्मसंपरायेऽप्रमत्तत्वेनायुबन्धाभावाद् बादरकषायोदयाभावेन च मोहनीयबन्धाभावात् षड्बन्धकः, प्रमत्ततादशायां चायुरबन्धकाले सप्तबन्धकः, तद्वन्धकाले चाष्टबन्धक इति ॥११॥ પરિણામ દ્વાર કહ્યું, હવે બંધ દ્વાર કહે છે - બંધ એટલે કર્મોનું પ્રથમ ગ્રહણ કરવું. તેમાં પુલાકને સાતે પ્રકૃતિઓનો બંધ ચાલુ હોય છે, કારણકે પુલાક આયુષ્ય સિવાયની સાતે પ્રકૃતિએ બાંધે છે. તેને આયુષ્ય બંધનાં અધ્યવસાયસ્થાનો હેતાં જ નથી, તેથી તે આયુષ્યને બાંધતા નથી. બકુશ અને આસેવના કુશીલને આઠે કર્મને બંધ હોય છે. કારણકે તેઓને આયુષ્યબંધને પણ સંભવ છે. કષાયકુશીલ આ રીતે છે, સાત, અને આઠ પ્રકૃતિઓ પણ બાંધે છે. જ્યારે સૂક્ષ્મસં૫રાય ગુણસ્થાનકે હોય ત્યારે તે અપ્રમત્ત હોવાથી આયુષ્યને અને બાદર કષાયના અભાવે મેહનીયને બંધ થતા નથી, માટે ત્યાં તે છને બંધક હોય. પ્રમત્તચારિત્રમાં આયુષ્ય ન બંધાય ત્યારે સાતનો બંધક અને આયુષ્ય બંધાય ત્યારે આઠને બંધક डाय. [१११] उवसंतखीणमोहो णिग्गंथो वेअणिज्जमेविकं । . हाओ उ सायवेज्जं, बंधइ बंधेण रहिओ वा ॥ ११२ ॥ 'उवसंतत्ति । उपशान्तमोहः क्षीणमोहो वा निम्रन्थ एकमेव वेदनीयं कर्म बध्नाति बन्धहेतुषु योगानामेव सद्भावात् । स्नातकस्तु सातवेद्यं बध्नाति, बन्धेन रहितो वा, अयोग्यवस्थायां बन्धहेत्वभावादिति ॥११२।। ઉપશાન્સમેહ કે ક્ષીણમેહ નિગ્રંથ એકજ વેદનીય કર્મ બાંધે છે. કારણ કે બંધ હેતુઓ પૈકી ત્યારે તેને માત્ર યોગે જ હોય છે. સ્નાતક માત્ર શાતાદનીને જ બાંધે, અથવા અયોગી અવસ્થામાં બંધહેતુ ન રહેવાથી અબંધક બને. [૧૧] उक्तं बन्धद्वारम् । अथ वेदद्वारमाह वेओ कम्माणुदओ, तत्थ य अडवेयगा उ चउरो वि। . णिग्गंथो सत्तण्हं, चउण्ड पुण वेअगो पहाओ ॥ ११३॥ 'वेउ 'त्ति । वेदः कर्मणामुदयो विपाकानुभवनमिति यावत् । तत्र च विचार्यमागे 'चत्वारोऽाप' पुलाकघकुशप्रतिसेवककपायकुशीला ' अष्टवेदकास्तु' नियमा इष्ट कर्मोदयवन्तः । Page #234 -------------------------------------------------------------------------- ________________ २२२] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते निम्रन्थः सप्तानां वेदकः, मोहनीयस्य क्षीणत्वादुपशान्तत्वाद्वा । स्नातकः पुनश्चतुर्णामघातिकर्मणां वेदकः ॥११३॥ બંધ દ્વાર કહ્યું, હવે વેદ દ્વાર કહે છે: વેદ એટલે કર્મોને ઉદય, અર્થાત્ કર્મના વિપાકને (°ફળને) અનુભવ. પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણેય નિયમા આઠે કર્મોના વેદક એટલે કે ઉદયવાળા હોય છે. નિગ્રંથ સાત કમેને વેદક છે. કારણકે તેનું મેહનીય કર્મ ઉપશાન્ત કે ક્ષીણ થઈ ગયું હોય છે. સ્નાતક ચાર અઘાતી કર્મોને જ વેદક છે. [૧૧૩] उक्तं वेदद्वारम् । अथोदीरणद्वारमाह-- उदयावलिआखेवो, जत्तेणोदीरणं अपत्तस्स । तत्थ पुलाओ छण्हं, उदीरगो तहसहावाओ ॥ ११४ ॥ 'उद्यावलिय'त्ति । 'अप्राप्तस्य ' उदयावलिकानुपगतस्य कर्मणो यत्नेनोदयावलिकायां क्षेपः उदीरणम् । तत्र पुलाकः षण्णां प्रकृतीनामायुर्वेदनीयवर्जानामुदीरकः 'तथास्वाभाव्यात्' षण्णामेवोदीरणस्वाभाव्यात् ; आयुर्वेदनीयप्रकृती खल्वयं नोदीरयति, तथाविधाध्यवसायाभावात् , किन्तु पूर्व ते उदीर्य पुलाकतां गच्छति । एवमुत्तरत्रापि यो याः प्रकृतीनोंदीरयति स ताः पूर्वमुदीर्य बकुशादितां प्राप्नोतीति द्रष्टव्यम् ।।११४॥ વેદ દ્વાર કહ્યું, હવે ઉદીરણા દ્વાર કહે છે – ઉદયાવલિકામાં નહિ આવેલાં પણ કમેને પ્રયત્નથી ઉદયાવલિકામાં લાવવાં=નાખવાં તેને ઉદીરણા કહેવાય. પુલાક આયુષ્ય અને વેદનીય સિવાયનાં છ કર્મોને ઉદીરક છે. કારણકે તેને સ્વભાવ છે કર્મોની ઉદીરણું કરવાનું છે, તેથી ઉક્ત બે કર્મોની ઉદીરણું કરતું નથી. તાવથી પુલાક ચારિત્રમાં તેવા અધ્યવસાય થતા નથી, તેથી પુલાકપણું પામ્યા પૂર્વે એ બે કર્મોની ઉદીરણા કરીને પછી પુલાકાણને પામે છે. એ પ્રમાણે બકુશ વગેરેમાં પણ સમજવું, અર્થાત્ જે જે નિર્ગથે જે જે કર્મોની ઉદીરણું કરતા નથી તે તે નિર્ગથે પૂર્વે તે તે કર્મોની ઉદીરણ કરીને પછી ઉપરના બકુશ આદિ ભાવને પામે छे, मेम न . [११४] अट्टहं सत्ताह व, बउसासेवी व छह पयडीणं । एवं चिय सकसाओ, उदीरगो वा वि पंचण्हं ॥ ११५ ॥ 'अदृण्हति । बकुशासेविनावष्टानां कर्मप्रकृतीनामुदीरको, आयुर्वर्जानां सप्तानां वा वेदनीयबर्जानां षण्णां वा । 'सकषायः' कषायकुशीलोऽपि 'एवमेव' बकुशासेविवदेवाष्टानां सप्तानां षण्णां वोदीरकः, वेद्यायुर्मोहनीयवर्जानां पञ्चानां वाऽप्युदीरकः ॥११५॥ Page #235 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ ૨૨રૂ બકુશ અને પ્રતિસેવાકુશીલ એ બે આઠ, આયુષ્ય વિના સાત, કે આયુષ્ય વેદનીય સિવાયનાં છ કર્મોની ઉદીરણ કરે છે. કષાયકુશીલ આઠ, સાત, છ, કે આયુષ્ય, વેદનીય અને મેહનીય સિવાયનાં પાંચની ઉદીરણ કરે છે. [૧૧૫] णिग्गंथो पंचण्हं, दोण्हं व उदीरगो विणिट्टिो। दोण्हं चेव सिणाओ, उदीरणावज्जिओ व हवे ॥११६॥ ‘णिग्गंथोत्ति । 'निर्ग्रन्थः' उपशान्तमोहः ‘पञ्चानाम् ' आयुर्वेदनीयमोहनीयवर्जानां 'द्वयोर्वा' क्षीणमोहो नामगोत्रयोरुदीरको विनिर्दिष्टो भगवद्भिः । स्नातकः 'द्वयोरेव' नामगोत्रयोरुदीरकः, आयुर्वेदनीये तु तस्य पूर्वोदीर्णे एव स्तः, उदीरणावर्जितो वा भवेदयोग्यવાગામ ૫૨૧ાા ઉપશાંતમૂહ નિગ્રંથ આયુષ્ય, વેદનીય અને મોહનીય સિવાયના પાંચની, ક્ષીણમેહ નિર્ગથ અને સ્નાતક એ બે નામ અને ગોત્ર એ બે કમેની જ ઉદીરણ કરે છે. તથા સ્નાતક અગી ગુણસ્થાનકે ઉદીરણ રહિત હોય છે, એકેય કર્મની ઉદીરણા કરતું નથી. [૧૧] गतमुदीरणाद्वारम् । अथोपसम्पद्धानद्वारमाह उवसंपया य जहणं, मिलिअं उवसंपजहणमिय सिद्धं । मिलिभं च इमं भणिअं, णिचाणिञ्चत्तसिद्धत्थं ॥११७ ॥ 'उपसंपया य'त्ति । उपसम्पद् नाम-अन्यरूपापत्तिः, सा च हानं च-स्वरूपपरित्याग इति ‘मिलितं' समाहारद्वन्द्वमहिम्नैकीकृतम् उपसम्पद्धानमिति रूपं सिद्धम् । मिलितं चेदं भणितं वस्तुनो नित्यानित्यत्वसिद्धयर्थम् , उभयोः कथञ्चिदेकत्वस्य समाहारार्थत्वात् , प्रकृतवदन्यत्रापि वस्तुनोऽन्यरूपापत्त्या ध्रुवत्वात् दलस्यैवान्यरूपापत्तेः, अन्यथाऽतिप्रसङ्गात् , स्वरूप परित्यागेन चाध्रुवत्वात् , स्वस्यैव कथञ्चिद्विचलितत्वात् , भिन्ननाशसम्बन्धायोगात् , नाशस्थापि निरुच्यमाणस्योत्पत्तिवत्कथञ्चिद् भिन्नत्वाभिन्नत्वाभ्यामेव पर्यवसानादिति दिक ॥११७॥ ઉદીરણા દ્વાર પછી હવે ઉપસંદુ અને હાન દ્વાર કહે છે - ઉપસં૫૬ એટલે નવા ગુણની (અન્ય ચારિત્રની) પ્રાપ્તિ અને હાન એટલે વર્તમાન અવસ્થાને ત્યાગ. આ બન્ને શબ્દોને સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે સમાહાર (એકતા) થતાં “ઉપસંદ્ધાન' એવો શબ્દ બને છે. પણ અહીં ગુજરાતી ભાષાની અપેક્ષાએ બેનું વર્ણન જુદી જુદી રીતે કરવાનું હોવાથી બનેને જુદા કહ્યા છે. પ્રશ્ન-અન્યરૂપની પ્રાપ્તિ અને સ્વરૂપને ત્યાગ એ બન્નેનો અર્થ એક જ છે (એક જ ક્રિયા છે), તેથી બેને બદલે ઉપસં૫૬ અથવા હાન એમાંથી કોઈ એક જ શબ્દથી વધે ન આવે, છતાં અહીં બે શબ્દો ભેગા કરીને એક જ શબ્દનો પ્રયોગ કેમ કર્યો? ઉત્તર-વસ્તુના નિત્યઅનિયત્વ ધમની સિદ્ધિ માટે આ પ્રયોગ કર્યો છે. કારણકે બે વસ્તુનું પણ કથંચિત Page #236 -------------------------------------------------------------------------- ________________ રરર ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते. એકપણું જણાવવું એ સમાહાર ઠંદ્રને અર્થ છે. પ્રસ્તુતની જેમ બીજા સ્થળે પણ વસ્તુ અપરૂપે થવા છતાં વસ્તુ નિત્ય છે. કારણકે રૂપાન્તર વસ્તુના અમુક દલનું એટલે અમુક ભાગનું (=અમુક પર્યાયનું) જ થાય છે. જે સંપૂર્ણ વસ્તુનું રૂપાન્તર થાય (બદલાઈ જાય) તે અતિપ્રસંગ નામને દોષ થાય વસ્તુના સ્વરૂપને ત્યાગ થવાથી વસ્તુ અનિત્ય છે. કારણકે વસ્તુને પોતાને જ કથંચિદ્ર નાશ થાય છે. પણ નાશ જે સર્વથા વસ્તુથી ભિન્ન હોય, તે વસ્તુ સાથે તેને સંબંધ જ ન ઘટે. આ કારણે જેનું વર્ણન અહીં પ્રસ્તુત છે, તે નાશ પણ ઉત્પત્તિની જેમ કથચિત્ વસ્તુથી ભિન્નાભિન છે, એમ જણાવવા આ પ્રયોગ ઉપયોગી છે. [૧૧૭] ' I VITI चइऊण पुलायत्तं, तत्थ कसाई हवे अविरओ वा। बउसत्तचुओ वि तहा, पडिसेवी सावगो वा वि ॥ ११८ ।। 'चइऊण 'त्ति । 'तत्र' उपसम्पद्धाने विचार्थे पुलाकत्वं त्यक्त्वा पुलाकः कषायो' कषायकुशीलो भवेत् संयतः सन् 'अविरतो वा' असंयतो वा । तत्र संयतस्य सतः पुलाकस्य कषायकुशील एव गमनम् , तत्सदृशसंयमस्थानसदभावात । एवं यस्य यत्सहशानि संयमस्थानानि सन्ति स तद्भावमुपसंपद्यते मुक्त्वा कषायकुशीलादीन् , कषायकुशीलो हि विद्यमानस्वसहशसंयमस्थानकान् पुलाकादिभावानुपसम्पद्यतेऽविद्यमानसमानसंयमस्थानकं च निग्रन्थभावम् , निम्रन्थस्तु कषायित्वं स्नातकत्वं वा याति, स्नातकस्तु सिध्यत्येवेति । बकुशस्वच्युतोऽपि बकुशः 'तथा' पुलाकवदेव कषायी भवेदविरतो वा, प्रतिसेवी श्रावकोऽपि वा भवेत् ।।११८॥ ઉપસંહાનની વિચારણામાં પુલાક પુલાક પણાને છોડીને પણ સંયત જ રહીને કષાયકુશીલ બને, અથવા અસંયત બને. પુલાક જે પુલાકાણું છોડીને પણ સંયત જ રહે તે કષાયકુશીલપણાને પામે. કારણકે તેના સંચમસ્થાને કષાયકુશીલની સમાન હોય છે. એ જ પ્રમાણે જેનાં જેનાં સંયમસ્થાને સમાન હોય તે તે, તે ભાવનો સ્વીકાર કરે છે, પણ કષાયકુશીલ, નિગ્રંથ અને સ્નાતકપણું એ ત્રણને છોડીને આ નિયમ જાણવો. કારણકે કષાયકુશીલ વિદ્યમાન સ્વસમાન સંચમસ્થાનવાળા પુલાક આદિ ભાવેને સ્વીકારે છે, અને સ્વસમાન સંયમસ્થાને જ્યાં નથી તેવા નિર્ચ અભાવને પણ સ્વીકારે છે. નિગ્રંથ કષાયકુશીલપણને અથવા સ્નાતકપણાને પામે છે. સ્નાતક તે સ્નાતક ભાવમાંથી સિદ્ધ જ થાય છે. બકુશપણાથી પતિત (ભ્રષ્ટ) થયેલો બકુશ કષાયકુશીલ કે પ્રતિસેવાકશીલ થાય, અથવા અવિરતિ કે દેશવિરતિ શ્રાવક થાય. [૧૧૮] * અતિપ્રસંગ એટલે લક્ષણનું અલક્ષ્યમાં ઘટવું-જવું. Page #237 -------------------------------------------------------------------------- ________________ amaaaaaa [ २२५ गुरुतत्वविनिश्चये चतुर्थोल्लास: ] सेवित्तचुओ बउसो, कसायवं सावगो अविरओ वा। अण्णयरो व चउण्हं, सडो वऽजयो कसायचुओ ॥ ११९ ॥ ‘सेवित्तचुओ'त्ति । ‘सेवित्वच्युतः' प्रतिसेवकत्वच्युतः प्रतिसेवाकुशीलो बकुशो वा भवेत् , ' कषायवान्' कषायकुशीलो वा श्रावको वाऽविरतो वा भवेत् । 'कषायच्युतः' कषायकुशीलत्वात्परिभ्रष्टः कषायकुशीलः 'चतुर्णा' पुलाकबकुशप्रतिसेवकनिर्ग्रन्थानामन्यतरो वा स्यात् 'श्राद्धो वा' देशविरतः 'अयतो वा' अविरतो वा स्यात् ॥११९।। પ્રતિસેવનાકુશીલપણાથી પતિત પ્રતિસેવાકુશીલ બકુશ કે કષાયકુશીલ થાય, અથવા અવિરતિ કે દેશવિરતિ શ્રાવક થાય. કષાયકુશીલભાવથી પતિત કષાયકુશીલ પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ કે નિગ્રંથ એ ચારમાંથી કઈ પણ ભાવને પામે, અથવા અવિરતિ કે દેશવિરતિ શ્રાવક પણ થાય. [૧૧] णिग्गंथत्तचुओ पुण, सकसाओ व्हायगो अविरओ वा । चइऊण हायगतं, हाओ सिद्धो च्चिय हविज्जा ॥ १२० ॥ ___‘णिगंथत्तचुओ'त्ति । निर्ग्रन्थत्वच्युतः पुनर्निग्रन्थः ‘सकषायः' कषायकुशीलो भवेत् , उपशमनिर्ग्रन्थस्य श्रेणितः प्रच्यवमानस्य संयमपरिणामे सति कषायकुशीलस्यैव भावात् ; स्नातको वा, क्षीणमोहनिर्ग्रन्थस्य केवलोत्पाद स्नातकत्वस्यैव भावात् ; अविरतो वा, श्रेणिमस्तकेषु मृतस्य तस्य देवत्वेनोत्पादात् , तत्र च ध्रुवमसंयतत्वस्य भावात् , न तु संयतासंयतोऽसौ भवति, देवत्वे तदभावात् । यद्यपि च श्रेणिपतितोऽसौ संयतासंयतोऽपि भवति तथापि नासाविहोक्तः, अनन्तरतया तदभावात् , अत एव पुलाकस्यापि कषायकुशीलत्वप्राप्तिक्रमेण श्राद्धत्वभावेऽपि न तदुक्तिरिति वदन्ति । 'स्नातः' स्नातकः स्नातकत्वं त्यक्त्वा सिद्ध एव भवेत् , उक्तञ्च-" सिणाए पुच्छा, गोयमा ! सिद्धिगई उवसंपज्जइ" त्ति ॥१२०॥ નિગ્રંથપણાથી ભ્રષ્ટ થયેલે નિગ્રંથ કષાયકુશીલ થાય. કારણ કે શ્રેણિથી પડતાં ઉપશમ નિગ્રંથને સંયમના પરિણામ હોય, તેથી કષાયકુશીલ જ થાય, અથવા શુદ્ધિ વધતાં સ્નાતક પણ થાય. કારણકે ક્ષીણમેહ નિગ્રંથ શુદ્ધિ વધતાં કેવલી=સ્નાતક જ થાય છે, અથવા જે ઉપશમભાવમાંથી નિગ્રંથ પડે તે અવિરતિ જ થાય. કારણકે અગી. આરમાં ગુણસ્થાનકથી મરેલે નિગ્રંથ દેવગતિને જ પામે છે અને ત્યાં નિયમાં અવિરતિ જ હોય છે. જોકે ઉપશમ શ્રેણિથી પડેલ નિર્ચથ દેશવિરતિ થાય છે, તે પણ તે અહીં કહ્યો નથી. કારણ કે તે સીધે દેશવિરતિ બનતો નથી. (પણ પડતે પડતે કષાયકુશીલાદિ ભાવને પામતે પરંપરાયે દેશવિરતિપણાને પામે છે.) આથી જ પુલાક પણ કષાયકુશીલ પણને પામીને દેશવિરતિ થાય છે, છતાં તે કથન કર્યું નથી, એમ મહાપુરુષે કહે છે. સ્નાતક તે સ્નાતકપણાને છોડીને સિદ્ધ જ થાય છે. ભગવતીસૂત્રમાં કહ્યું છે કે" गौतम ! स्नात: सिगितिने १ पामे छे." [१२०] अ. २८ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ] [ યોગશવૃત્તિ-ગુર્નામામાવાનુવાયુને स्नातकत्वत्यागेन सिद्धत्वप्राप्त्यभिधाने चारित्रानुवृत्तिर्भवेन्न वा ? इत्यत आह-- पहायत्तविगमओ चिय, णोचारित्ती य णोअचारित्ती । सिद्धो ण चरण मित्ताभावा इय बिंति आयरिया ॥ १२१ ॥ हायत्त 'त्ति । ‘स्नातकत्वविगमत एव' अघातिकर्मनिर्जरणविशेषितचारित्रदेशविगमादसंयतत्वानुपसम्पत्तेश्च सिद्धो नोचारित्री नोअचारित्री भणितः, न तु चरणमात्राभावात् ; असंयतत्वोपसम्पत्तिप्रसङ्गादिति ब्रुवत आचार्या हरिभद्रसूरयः। तदुक्तं शास्त्रवार्तासमुच्चये વારિત્રરિણામસ્થ નિવૃત્તિને ૩ સર્વથા સિદ્ગ ૩ વતઃ શાસ્ત્ર, ચારિત્રી ન તરઃ III” શુતિ | मतान्तरे तु सिद्धानां निषिद्धमेव चारित्रम् , नोचारित्रित्वनोअचारित्रित्वाभिधानस्य नोभव्यत्वनो अभव्यत्वाद्यभिधानवदेवोपपत्तेरित्यधिकमेतद्वृत्तावेवोपपादितमस्माभिः ॥१२१॥ - હવે જો સ્નાતક સિદ્ધ જ થાય, તો સિદ્ધ અવસ્થામાં ચારિત્ર હોય કે નહિ? તે કહે છે સિદ્ધને આત્મા ને ચારિત્રી ને અચારિત્રી હોય છે, અર્થાત્ સર્વથા ચારિત્રી નથી, અને ચારિત્રરહિત પણ નથી. સ્નાતપણાને અભાવ થવાથી, અર્થાત્ અઘાતી કર્મોની નિર્જરાથી વિશિષ્ટ ચારિત્રરૂપ એક દેશનો અભાવ હોવાથી તે નચારિત્રી છે, અને અસંતપણાને અભાવ હોવાથી ને અચારિત્રી છે, ચારિત્રના એકદેશના અભાવથી સિદ્ધ ને ચારિત્રી છે, નહિ કે ચારિત્રના સર્વથા અભાવથી. જે સિદ્ધમાં સર્વથા ચારિત્ર ન હોય તે તેને અસંતપણું જ પ્રાપ્ત થાય. આ પ્રમાણે આચાર્ય મ. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે. શાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં (સ્તબક ૯-ક ૨૭૭) કહ્યું છે કે “સિદ્ધમાં સર્વથા ચારિત્રને અભાવ નથી. કારણકે શાસ્ત્રમાં તેને સર્વથા ચારિત્રી કે સર્વથા અચારિત્રી પણ કહ્યો નથી. મતાંતરે તો સિદ્ધમાં ચારિત્રને નિષેધ કહેલો છે. કારણકે જેમ સિદ્ધોને ભવ્ય અને અભવ્ય કહેલ છે, તેથી સિદ્ધમાં ભવ્યતવ કે અભવ્યત્વ એકે પણ નથી, તેમ નચારિત્રી અને અચારિત્રી કહેવાથી ચારિત્રને અભાવ સિદ્ધ થાય છે. અમે શાસ્ત્રવાર્તા સમુરચયના ઉક્ત શ્લોકની ટીકામાં જ આ વિષયનું વિશેષ પ્રતિપાદન કર્યું છે.” [૧૨૧] જતમુHજાનામ્ ! અથ સરાકારમા– सन्ना साभिस्संग, चित्तं सण्णोवउत्तया णेव । ण्हायणियंठपुलाया, तत्थपणे हुति दुविहा वि ॥ १२२ ॥ - “સન્ન'ત્તિ ! સંજ્ઞા “સમન્વય” નૈત્તિરાખ્યાં પ્રતિવર્ષ વિત્તમ, gરમચमैथुनपरिग्रहसञ्ज्ञाभेदम् , तदुक्तम्--" सञ्ज्ञानं सज्ञा, मोहाभिव्यक्तं चैतन्यमित्यर्थः" इति । * * શેલેષી અવસ્થામાં બધા અઘાતી કર્મોની નિર્જરા થાય છે. આથી શલેવી અવસ્થાનું ચારિત્ર અઘાતી કર્મોની નિજાથી વિશિષ્ટ છે. ચારિત્રના અનેક દેશે (અવસ્થાઓ) હોય છે. તેમાં અઘાતી કર્મોની નિજેરાથી વિશિષ્ટ ચારિત્ર રૂપ એક દેશને (=અવસ્થાનો) સિદ્ધમાં અભાવ હોય છે. આથી અહીં “અઘાતી કર્મોની નિજેરાથી વિશિષ્ટ ચારિત્રરૂપ એક દેશને અભાવ હોવાથી” એમ કહ્યું છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः [ ૨૨૭ 'तत्र' सञ्ज्ञायां विचार्यायां स्नातकनिम्रन्थपुलाका नैव सञ्ज्ञोपयुक्ताः, आहाराद्युपभोगेऽपि तत्रानभिष्वङ्गात् , आहाराद्यभिष्वङ्गवतामेव सञोपयुक्तत्वात् । ननु निग्रन्थस्नातकावेवंभूतौ युक्तौ वीतरागत्वात् , न तु पुलाकः सरागत्वात् ?, नैवम् , नहि सरागत्वे निरभिष्वङ्गता सर्वथा नास्तीति वक्तुं शक्यते, बकुशादीनां सरागत्वेऽपि निःसङ्गताया अपि प्रतिपादितत्वात् , अत एवाह--' अन्ये' बकुशादयो द्विविधा अपि भवन्ति, तथाविधसंयमस्थानाभावात् सज्ञोपयुक्ता नोसञोपयुक्ताश्च भवन्तीत्यर्थः । नन्वेवं वकुशादीनां सज्ञोपयोगकाले साभिस्वङ्गं चित्तं प्राप्तम् , तथा च सामायिकव्याघातः, तस्य निरभिष्वङ्गचित्तरूपत्वात् , तदुक्तं साधुधर्मविधिपश्चाशके--" समभाषी सामइअं, तणकंचणसत्तुमित्तविसउ ति । णिरभिस्संगं चित्तं, उचियपवित्तिप्पहाणं च ।।१॥" मैवम् , ध्यानयोगरूपस्यैव तस्य तल्लक्षणप्रतिपादनात्, व्युत्थानदशायामाहाराद्यभिष्वङ्गेण तदति चारेऽपि तच्छक्तिनिवृत्त्यभावादिति ॥१२२॥ ઉપસં૫૬ હાન દ્વારા પૂર્ણ થયું, હવે સંજ્ઞા દ્વાર કહે છે - સંજ્ઞા એટલે નિરંતર આદરપૂર્વકની આસક્તિવાળું ચિત્ત. કહ્યું છે કે “સંજ્ઞા એટલો સંતાન, અર્થાત મોહથી વ્યક્ત થતું ચિત્ત (ચૈતન્ય). સંજ્ઞાના આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એમ ચાર પ્રકારો છે. તેમાં સ્નાતક, નિગ્રંથ અને પુલાક એ ત્રણને સંજ્ઞા નથી જ. કારણકે આહારાદિનો ઉપભેગા કરવા છતાં તેમાં તેઓને આસક્તિ હોતી નથી. જે આહારાદિમાં રાગવાળા હોય તે જ સંજ્ઞાવાળા છે. પ્રશ્ન-નિર્ગથ અને સ્નાતક એ બે વીતરાગ હોવાથી તેઓને સંજ્ઞા ન હોય તે બરાબર છે, પણ પુલાક રાગી હોવા છતાં તેને “સંજ્ઞા ન હોય” એમ કહ્યું, તે કેમ ઘટે ? ઉત્તર–તમારી સમજ બરાબર નથી. કારણકે-રગીમાં પણ સર્વથા અનાસક્તિ ન જ હેય તેમ કહી શકાય નહિ, બકુશ વગેરે સરાગી હોવા છતાં તેઓ અનાસક્ત પણ હોય, એમ શાસ્ત્રમાં કહ્યું છે. આથી જ કહે છે કે બકુશ વિગેરે સંજ્ઞાવાળા અને સંજ્ઞાહિત એમ બને પ્રકારના હોય છે. કારણકે તેઓને સર્વથા સંજ્ઞાનો અભાવ થાય તેવાં સંયમસ્થાને હતાં નથી. પ્રશ્ન-આ રીતે તે બકુશ વિગેરે સંજ્ઞાવાળા હોય, તેથી તે તેમનું ચિત્ત આસક્તિવાળું સિદ્ધ થવાથી તેમાં સામાયિકને અભાવ સિદ્ધ થયે. કારણકે સામાયિક અનાસક્ત ચિત્તરૂપ છે. સાધુધર્મવિધિ નામના પંચાશક ગા. ૫ માં કહ્યું છે કે“તૃણ–સુવર્ણ વગેરે જડ પદાર્થોમાં અને શત્રુ-મિત્ર વગેરે ચેતન પદાર્થોમાં સમતા ભાવ તે સામાયિક, અર્થાત અનાસક્ત અને ઉચિત પ્રવૃત્તિથી ઉત્તમ ચિત્ત તે સામાયિક છે.” ઉત્તર–આ મન્તવ્ય બરાબર નથી. કારણ કે તમે કહ્યું તે લક્ષણ ધ્યાનયેગ રૂપ સામાયિકનું છે. વ્યુત્થાન અવસ્થામાં એટલે કે ધ્યાન સિવાયની અવસ્થામાં તો આહારદિમાં આસક્તિ થાય તે પણ સામાયિકમાં અતિચારો લાગે, પણ સામાયિકની શક્તિની નિવૃત્તિ ન થાય. અર્થાત્ આસતિ વખતે પણ અભિવ્યક્તરૂપે ચારિત્ર ન હોવા છતાં શક્તિરૂપે ચારિત્ર હોય છે. (માટે બકુશ આદિને આસક્તિ થવા છતાં સામાયિકનો અભાવ નથી.) [૧૨૨]. Page #240 -------------------------------------------------------------------------- ________________ २२८ j [ स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते व्याख्यानान्तरमाह भगवइचुण्णीइ पुणो, णोसण्णा होइ नाणसण्ण त्ति । भणियं तत्थ वि नाणप्पाहण्णा अण्णपडिसेहो ॥ १२३ ॥ 'भगवइ 'त्ति । भगवतीचूणौँ पुन:-" पुलाए णं भंते ! किं सम्णोवउत्ते हुज्जा णोसण्णोवउत्ते हुज्जा ? गोयमा ! णोसण्णोवउत्ते हुज्जा । बउसे णं पुच्छा, गोयमा ! सणोव उत्ते वा हुज्जा णोसण्गोवउत्ते वा हुज्जा । एवं पडिसेवणाकुसीले वि । एवं कसायकुसीले वि । णियंठे सिणाए अ जहा पुलाए "त्ति सूत्रव्याख्यानाधिकारे “नोसज्ञा ज्ञानसज्ञा भवति" इति भणितं 'तत्रापि' व्याख्याने ज्ञानप्राधान्यादन्यासाम्-आहारादिसञ्ज्ञानां निषेध एवाभिप्रेत इति दृश्यम् । पुलाक निर्ग्रन्थस्नातकाः 'नोसञोपयुक्ताः' ज्ञानप्रधानोपयोगवन्तो न पुनराहारादिसञ्ज्ञोपयुक्ताः, बकुशादयस्तूभयथाऽपि, तथाविधसंयमस्थानाभावादिति ॥१२३।।। સંજ્ઞાની બીજી રીતે વ્યાખ્યા કહે છે - "हे भगवत ! पुसा सा५यु होय नासा५युत लोय? हे गौतम ! नामजाઉપયુક્ત હોય. બકુશ અંગે પ્રશ્નોત્તર–હે ગૌતમ ! બકુશ સંજ્ઞાઉપયુક્ત હોય, અથવા સંજ્ઞાઉપયુક્ત પણ હોય. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ અને કવાયકુશીલમાં પણ જાણવું. નિગ્રંથમાં અને સ્નાતકમાં પુલાકની જેમ સમજવું.” ભગવતીના આ સૂત્રની વ્યાખ્યા કરવાના અધિકારમાં ભગવતીની ચણિમાં કહ્યું છે કે “સંજ્ઞા એ જ્ઞાનસંજ્ઞા છે. અર્થાત્ ને સંજ્ઞા શબ્દનો અર્થ જ્ઞાન કર્યો છે. આ વ્યાખ્યામાં પણ જ્ઞાનની પ્રધાનતાથી (પુલાકાદિમાં) બીજી આહારાદિ સંજ્ઞાએને નિષેધ જ અભિપ્રેત છે, એમ જાણવું. પુલાક, નિગ્રંથ અને સ્નાતક સંજ્ઞાઉપગવાળા એટલે કે જ્ઞાનપ્રધાનઉપયોગવાળા છે, આહારાદિ સંજ્ઞાના ઉપયોગવાળા નથી. બકુશ વગેરે તે બન્ને ઉપગવાળા છે, કારણે તેઓને તેવા પ્રકારનાં સંયમસ્થાને डोतi नथी. [१२3] उक्त सञ्ज्ञाद्वारम् अथाऽऽहारद्वारमाह.---' आहारो कवलाई, चउरो आहारगा तहिं पढमा । आहारओ अणाहारओ व हुज्जा सिणाओ उ ॥१२४॥ 'आहारो'त्ति । आहारः 'कवलादिः' कवलौजोलोमाहाराद्यन्यतरः । 'तत्र' आहारे चिन्त्यमाने 'चत्वारः प्रथमा निर्ग्रन्थाः' पुलाकबकुशकुशीलनिर्ग्रन्थाख्या आहारका एव न त्वनाहारकाः, विग्रहगत्यादीनामनाहारकत्वकारणानामभावादिति । स्नातकस्तु आहारकोऽनाहारको वा भवेत्, केवलिसमुद्घाते तृतीयचतुर्थपञ्चमसमयेष्वयोग्यवस्थायां चानाहारकः स्यात् , ततोऽन्यत्र पुनराहारक इति ॥१२४॥ સંજ્ઞા દ્વાર કહ્યું. હવે આહાર દ્વાર કહે છે - અહીં કવલાહાર, એજાહાર, અને માહાર વગેરેમાંથી કેઈ પણ આહાર જાણુ. મુલાક, બકુશ, કુશીલ અને નિગ્રંથ આહારક જ હોય, અનાહારાજ ન હોય. કારણકે Page #241 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ २२९ અનાહારક પણના કારણે વિગ્રહગતિ વગેરેનો અભાવ છે. સ્નાતક આહારક કે અનાહારક હોય. કેવલી સમુદ્દઘાતમાં ત્રીજા-ચોથા-પાંચમાં સમયમાં અને અયોગી અવસ્થામાં અનાહારક डोय, ते सिवाय भाडा२४ डोय. [१२४] उक्तमाहारद्वारम् । अथ भवद्वारमाह जम्मं भवो जहण्णो, इको पंचण्ह सो कमेणियरे । पुलयस्स तिणि तिण्हं, तु अट्ट तिन्नेव इक्को य ॥१२॥ 'जम्मं'ति भवो जन्म, तच्च चारित्रयुतं द्रष्टव्यम् । तत्र पश्चानामपि जघन्यो भव एक एव, जघन्येनकेनैव भवेन सिद्धिगमनात् । 'इतरे' उत्कृष्टाश्च भवाः क्रमेण पुलाकस्य त्रयः, 'त्रयाणां तु' बकुशप्रतिसेवककषायकुशोलानामष्टौ, त्रयश्च निग्रन्थस्य, एकश्च स्नातकस्येति । तत्र पुलाफो जघन्यत एकस्मिन् भवग्रहणे भूत्वा कषायकुशीलत्वादिकं संयतत्वान्तरमेकशोऽनेकशो वाऽनुभूय तत्रैव भवे भवान्तरे वा सिद्धिमवाप्नोति, उत्कृष्टतस्तु देवादिभवान्तरितान् त्रीन् भवान् पुलाकत्वमवाप्नोति । बकुशादिस्त्वेकत्र भवे कश्चिद् बकुशत्वादिकमवाय कषायकुशीलत्वादिप्राप्तिक्रमेण सिध्यति, कश्चित्त्वेकत्र भवे बकुशत्वादिकमवाप्य भवान्तरेषु तदन्यानि संयतत्वान्यनुभूय सिध्यतीत्यत उच्यते--जघन्येनैकभवग्रहणमुत्कर्षतोऽष्टौ भवग्रहणानि चरणमात्रमाप्यते । तत्र कश्चित्तान्यष्टौ बकुशादितया पर्यन्तिमभवसकषायत्वादियुक्तया कश्चित्तु प्रतिभवं प्रतिसेवाकुशीलत्वादियुक्तया पूरयति । निर्ग्रन्थो जघन्यत एकत्र भवग्रहणे स्नातकत्वं प्राप्य सिध्यति, उत्कर्षतश्च देवादिभवान्तरिततया द्वयोर्भवयोरुपशमनिर्ग्रन्थत्वं प्राप्य तृतीयभवे क्षीणमोहः सन् स्नातकत्वं प्राप्य सिध्यति । स्नातकस्य त्वजघन्यानुत्कृष्ट एक एव भव इति ज्ञेयम् ॥१२५।। मार द्वार यु. ये सवार : ભવ એટલે જમ. ભવ ચારિત્રયુક્ત સમજો. પાંચેનો જઘન્ય એક ભવ હોય. કારણ કે જઘન્યથી એક જ ભવમાં મોક્ષમાં જાય. ઉત્કૃષ્ટ ભ મુલાકના ત્રણ, બકુશ અને બંને પ્રકારના કુશીલના આઠ, નિગ્રંથના ત્રણ અને સ્નાતકને એક હોય. આની ઘટના આ પ્રમાણે છે–પુલાક જઘન્યથી એક ભવમાં પુલાક થઈને કષાયકુશીલપણું આદિ અન્ય સંયતભાવને એકવાર કે અનેકવાર અનુભવીને તે જ ભવમાં કે ભવાંતરમાં મોક્ષ પામે છે. ઉત્કૃષ્ટથી દેવભવ આદિના આંતરાવાળા ત્રણ ભવ સુધી પુલાક. पाशु पाभे छे. બકુશ વગેરેમાં ઘટના આ પ્રમાણે છે.–કઈ જીવ એક ભવમાં બકુશપણું પામીને કષાયકુશીલભાવ આદિની પ્રાપ્તિના કમથી સિદ્ધ થાય છે. કોઈ જીવ એક ભવમાં બકુશપણું આદિ પામીને ભવાંતરમાં અન્ય સંયતભાવાનો અનુભવ કરીને સિદ્ધ થાય છે. આથી કહેવાય છે કે-જઘન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી આઠ ભ સુધી ચારિત્રમાત્રની પ્રાપ્તિ થાય છે. તેમાં કોઈ જીવ આઠ લો બકુશ આદિ તરીકે કરે અને છેલ્લા Page #242 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते યુક્ત બનીને, કોઈ જીવ દરેક ભવે આઠ ભવા પૂરા કરે. નિગ્રંથ જઘન્યથી એક ભવમાં સ્નાતકપણું પામીને સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી દેવ વગેરે ભવના આંતરાથી એ ભવમાં ઉપશમ નિગ્રંથપણું પામીને ત્રીજા ભવમાં ક્ષીણુમાડ થઈને સ્નાતકપણું પામીને સિદ્ધ થાય છે. સ્નાતકને અજઘન્ય અનુત્કૃષ્ટ એક જ ભવ होय सेभ भलुवु. [२५] उक्तं भवद्वारम् । अथाकर्षद्वारमाह २३० ] (આઠમા) ભવમાં કષાયકુશીલપણું આદિ ભાવેાથી પ્રતિસેવા કુશીલપણું આદિ ભાવાથી યુક્ત બનીને, पढमतया गहणं, आगरिसो ते कमेण इकभवे । पुलयस्स तिणि तिन्हं, सयग्गसो दुन्नि इक्को य ॥ १२६ ॥ 'तपढमतय'ति । तस्य- अधिकृतव्यक्तिविशेषस्य प्रथमतया ग्रहणमाकर्षः । ते क्रमेणैकस्मिन् भवे पुलाकस्य त्रयः । ' त्रयाणां ' बकुशप्रति सेवककषायकुशीलानां 'सयग्गसो 'त्ति शतपरिमाणेन शतपृथक्त्वमिति भावः, उक्तञ्चावश्यके - "सयपुहुत्तं च होइ विरईए "त्ति । भगवत्यां चोक्तम्- "बउसस्स णं पुच्छा, गोयमा ! जहणेणं एक्को उक्कोसेणं सयग्गसो । एवं पडि सेवणाकुसीले वि कसायकुसीले वि”। निर्ग्रन्थस्य द्वावाकर्षो, एकत्र भवे वारद्वयमुपशमश्रेणिकरणादुपशमनिवे द्रष्टव्यौ, उपशमक्षपकश्रेणिद्वयं त्वेकत्र भवे न संभवति, उक्तञ्च कल्पाध्ययने- "एवं अपरिवडिए, सम्मत्ते देवमणुअजम्मेसु | अण्णयर सेटिवज्जं, एगभवेणं च सवाई ||१|| " सर्वाणि सम्यक्त्वदेशविरत्यादीनि । अन्यत्राप्युक्तम् - " मोहोपशम एकस्मिन् भवे द्विः स्यादसन्ततः । यस्मिन् भवे तूपशमः, क्षयो मोहस्य तत्र न ॥१॥” इति, अयं तावत्सैद्धान्तिकाभिप्रायः । कार्मग्रन्थिकास्त्वाहुः - "य उत्कर्षत एकस्मिन् भवे द्वौ वारावुपशमश्रेणि प्रतिपद्यते तस्य तस्मिन् भवे नियमादेव क्षपकश्रेण्यभावः यः पुनरेकवारं प्रतिपद्यते तस्य क्षपकश्रेणिर्भवेदपि " । उक्तञ्च सप्ततिकाचूर्णो - " जो दुवारे उपसमसेदिं पडिवज्जइ तस्स णियमा सम्म भवे खवगसेढी णत्थि, जो इक्कसिं उवसमसेटिं पडिवज्जइ तस्स खवगसेढी हुजा वत्ति । एकश्च स्नातकस्याकर्षः तस्य प्रतिपाताभावादाकर्षान्तरासम्भवात् ॥१२६|| ભવ દ્વાર કહ્યુ`. હવે આકષ દ્વાર કહે છે: આકર્ષી એટલે અધિકૃત વ્યક્તિવિશેષનુ પહેલીવાર ગ્રહણ. (ભાવાર્થ :-આકષ એટલે પુલાકપણું આદિ ભાવની પ્રાપ્તિ એક ભવમાં કે અનેક ભવામાં એક જીવને પુલાકપણું આદિ કોઈ એક ભાવની પ્રાપ્તિ કેટલીવાર થાય એ વિચારણા એ સનિક દ્વાર છે.) એક ભવમાં સનિક આ પ્રમાણે છે: પુલાકના ત્રણ આકષ છે. અર્થાત્ એક ભવમાં ત્રણવાર પુલાકપણાની પ્રાપ્તિ થાય. આવશ્યકમાં (ગા. ૮૫૭ માં) કહ્યું છે કેએક ભવમાં વિરતિના શત પૃથક્ક્ત્વ આકર્ષ થાય છે.’' ભગવતીમાં ખકુશસંબંધી પ્રશ્નોત્તર मा प्रमाणे छे:-“हे भगवंत ! मडुराने डेटला आष होय ? उत्तर:- गौतम ! (अङ्कुराना) ४धन्यथा એક અને ઉત્કૃષ્ટથી શતપૃથક્ક્ત્વ આકષ છે. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલમાં અને કષાયકુશીલમાં Page #243 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૨ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लास: ] પણ જાણવું.” નિગ્રંથના બે આકર્ષે છે. એક ભવમાં બે વાર ઉપશમણિ કરવાથી ઉપશમ નિગ્રંથને આશ્રયીને આ ઘટે છે. ઉપશમ અને ક્ષેપક એ બે શ્રેણિ એક ભવમાં ન હોય. કપાધ્યયનમાં (પીઠિકા ગા. ૧૦૭) કહ્યું છે કે “સમ્યત્વ ટકી રહે તે દેવમનુષ્યભવમાં ઉત્પત્તિ થાય છે. દેવ-મનુષ્યભવમાં ઉત્પન્ન થતા તે જીવને બીજા બીજા મનુષ્યભવમાં દેશવિરતિ આદિને લાભ થાય. અર્થાત મનુષ્યભવમાં સમ્યફ પામેલો જીવ દેવલોકને ભવ કરીને મનુષ્યભવમાં દેશવિરનિ પામે, પછી દેવલોકનો ભત્ર કરીને મનુષ્યભવમાં સર્વવિરતિ પામે. આમ ક્રમશઃ અન્ય અન્ય મનુષ્યભવમાં દેશવિરતિ આદિ પામે, અથવા એક જ ભવમાં બે શ્રેણિમાંથી કોઈ એક શ્રેણિ સિવાય દેશવિરતિ આદિ ત્રણે પામે.” બીજે પણ કહ્યું છે કે “મોહને ઉપશમ એક ભવમાં આંતરાથી બે વાર થાય. જે ભવમાં મોહને ઉપશમ થાય તે ભવમાં મોહને ક્ષય ન થાય.” આ સૈદ્ધાંતિકને અભિપ્રાય છે. કાર્મગ્રંથિકે તે કહે છે કે-“જે ઉત્કૃષ્ટથી એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ સ્વીકારે છે તેને તે ભવમાં અવશ્ય ક્ષપકશ્રેણિ ન હોય. જે એકવાર ઉપશમશ્રેણિને સ્વીકારે છે તેને ક્ષપકશ્રેણિ હોય પણ.” સપ્તતિકાચૂર્ણિમાં (ગાથા ૬૧ ના અંતે) કહ્યું છે કે–“જે બે વાર ઉપશમણિને સ્વીકારે છે તેને નિયમા તે ભાવમાં ક્ષપકશ્રેણિ ન હોય. જે એકવાર ઉપશમણિને સ્વીકારે છે તેને ક્ષપકશ્રેણિ હોય પણ.” સ્નાતકને એક આકર્ષ હોય. તેને પડવાનું ન હોવાથી અન્ય આકર્ષ ન હોય. [૧૨૬] उकोसओ जहन्नो, एगो सव्वेसि दुन्नि नाणभवे । उक्कोसओ अ णेया, सत्त पुलायस्स आगरिसा ॥१२७॥ 'उक्कोसओ'त्ति । इदं तावदुत्कर्षत उक्तम् । जघन्यतः पुनः ‘सर्वेषां' पुलाकादीनामेकः एवाकर्षः, एकभवे एकवारं पुलाका दिप्राप्त्यैव सिद्धिगमनात् । 'नाणभवे'त्ति नानाभवेषु सर्वेषां द्वावाकषौं, एक आकर्ष एकत्र भवे द्वितीयोऽन्यत्रेत्येवं पुलाकादीनामाकर्षद्वयसम्भवात् । उत्कर्षतश्च नानाभवेषु पुलाकस्य सप्ताकर्षा ज्ञेयाः, पुलाकत्वमुत्कर्पतत्रिषु भवेषु स्यात् , एकत्र च तदुत्कर्षतो वारत्रयं भवति, ततश्च प्रथमभवे एक आकर्षोऽन्यत्र च भवद्वये त्रयस्त्रय इत्यादिविकल्पैः सप्त ते भवन्तीति ।।१२७॥ આ ઉત્કૃષ્ટથી કહ્યું. જઘન્યથી બધાને એક જ આકર્ષ હોય. એક ભવમાં એક વાર પુલાકાદિની પ્રાપ્તિથી જ સિદ્ધિમાં જાય છે. અનેક ભને આશ્રયીને આકર્ષ આ પ્રમાણે છે- જઘન્યથી બધાને બે આકર્ષે હોય. એક ભવમાં એક આકર્ષ અને બીજા ભવમાં એક આકર્ષ એમ બે આકર્ષ થાય. ઉકૃષ્ટથી પુલાકના સાત આકર્ષ હોય. પુલાકપણું ઉત્કૃષ્ટથી ત્રણ ભવોમાં હોય. એક ભવમાં ઉત્કૃષ્ટથી ત્રણ આકર્ષ થાય. તેથી પ્રથમ ભવમાં એક અને બીજા બે ભવોમાં ત્રણ ત્રણ ઈત્યાદિ પ્રકારથી સાત આકર્ષ થાય છે. [૧૨૭] बउसाईणं तिण्हं, हुति सहस्सग्गसो उ आगरिसा। पंचेव णियंठम्मी, हायम्मि भवंतरं णत्थि ॥१२८॥ Page #244 -------------------------------------------------------------------------- ________________ २३२] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'बउसाईण ति । 'बकुशादीनां त्रयाणां' बकुशप्रतिसेवककषायकुशीलानामाकर्षा भवन्ति 'सहस्सग्गसो'त्ति सहस्रपरिमाणेन सहस्रपृथक्त्वमिति भावः, तेषां खल्वाटौ भवग्रहणान्युक्तानि, एकत्र च भवग्रहणे उत्कर्षत आकर्षाणां शतपृथक्त्वमुक्तम् , तत्र यदाऽष्टसु भवग्रहणेपूत्कर्षतो नव नव प्रत्येकमार्प शतानि भवन्ति तदा नवानां शतानामष्टाभिर्गुणनात् सप्त सहस्राणि शतद्वयाधिकानि स्युरिति । निर्ग्रन्थे पञ्चैवाकर्षाः, निर्ग्रन्थस्योत्कर्षतस्त्रीणि भवग्रहणानि, एकत्र च भवे द्वावाकर्षावित्येवमेकत्र द्वावपरत्र च द्वौ अन्यत्र चैक क्षपकनिग्रन्थत्वाकर्ष कृत्वा सिध्यतीति । स्नातके भवान्तरं नास्ति, अतो नानाभविकाकर्षचिन्ता तत्र दुरापास्तैवेति भावः ॥१२८॥ બકુશ અને બંને પ્રકારના કુશીલના આકર્ષ સહઅપૃથફત્વ થાય. તેમના ચારિત્રના આઠ ભ થાય. એક ભવમાં ઉત્કૃષ્ટથી શપૃથફત્વ આકર્ષ કહ્યા છે. તેમાં જ્યારે આઠ ભવોમાં ઉત્કૃષ્ટથી દરેક ભવમાં નવસે આકર્ષ થાય ત્યારે નવસોને આઠથી ગુણવાથી સાત હજાર ને બસે આકર્ષ થાય. નિગ્રંથમાં પાંચ જ આ હોય. નિગ્રંથના ઉતકૃષ્ટથી ચારિત્રના ત્રણ ભવ થાય. એક ભવમાં બે આકર્ષ થાય. આમ બે ભવમાં બે બે અને એક ભવમાં એક ક્ષપકનિગ્રંથપણાનો આકર્ષ કરીને સિદ્ધ થાય છે. સ્નાતકમાં ભવાંતર નથી. આથી તેમાં અનેકભને આશ્રયીને વિચારણું નથી. [૧૨૮] कथितमाकर्षद्वारम् । अथ कालद्वारमाह कालो ठाणं सो खलु, अंतमुहत्तं दुहा पुलायस्स । तिण्ह जहण्णो समओ, उक्किट्ठो पुव्वकोडूणा ॥ १२९ ॥ 'कालो ठाणं'ति । काल इह 'स्थान' तद्भावेनावस्थानमानमुच्यते । स खलु 'द्विधा' जघन्यत उत्कर्षतश्च, पुलाकस्यान्तर्मुहूर्तम् , पुलाकत्वं प्रतिपन्नः खल्वन्तर्मुहूर्तापरिपूत्तौँ न म्रियते नापि प्रतिपततीति जघन्यतोऽन्तर्मुहर्तमुत्कर्पतोऽप्यन्तर्मुहूर्त्तम् , एतत्प्रमाणत्वादेव तत्स्वभावस्येति । 'त्रयाणां' बकुशप्रतिसेवककषायकुशीलानां जघन्यः 'समयः' कालः, बकुशादेश्वरणप्रतिपत्त्यनन्तरसमय एव मरणसम्भवात् । उत्कर्षतः पूर्वकोटी 'ऊना' देशोना, सा च पूर्वकोटयायुषोऽ. प्टवर्षान्ते चरणप्रतिपत्तौ द्रष्टव्या ॥१२९॥ આકર્ષ દ્વાર કહ્યું. હવે કાલ દ્વાર કહે છે - અહીં તે તે ભાવમાં અવસ્થાનનું પ્રમાણુ કાલ કહેવાય છે. (ભાવાર્થ-જુલાક વગેરે પુલાક આદિ તરીકે કેટલે કાળ રહે તેની વિચારણા એ કાલદ્વાર છે.) પુલાકનો જઘન્યથી કાળ અંતમુહૂર્ત છે. કારણકે પુલાકપણાને પામ્યા પછી અંતમુહૂર્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી એ મૃત્યુ પામતું નથી, અને પુલાપણથી ભ્રષ્ટ પણ થતું નથી. તેને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત કાળ છે. કારણકે પુલાકનો સ્વભાવ અંતર્મુહૂર્ત જેટલો જ છે. બકુશ અને બંને પ્રકારના કુશીલનો કાળ જઘન્યથી એક સમય છે. કારણ કે ચારિત્ર સ્વીકારના અનંતર સમયે તેમનું મરણ થઈ શકે છે. તેમને ઉત્કૃષ્ટથી કાળ દેશના પૂર્વ કેટિ વર્ષ છે. પૂર્વકેટિ આયુષ્યવાળે જીવ આઠ વર્ષના અંતે ચારિત્ર સ્વીકારે ત્યારે આટલે કાળ જાણુ. [૧૨] Page #245 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये च तुर्थोल्लासः ] [२३३ णिग्गंथे अ जहन्नो, समओ अंतोमुहुत्तयं इयरो। इय भगवईइ भणियं, अंतमुहुत्तं दुहा वऽण्णे ॥ १३० ॥ 'णिग्गंथे अत्ति । निर्ग्रन्थे च जघन्यः कालः समयः, उपशान्तमोहस्य प्रथमसमय एव मरणसम्भवात् । 'इतरः' उत्कृष्टः कालोऽन्तर्मुहूत्तम् , निर्ग्रन्थाद्धाया एतत्प्रमाणत्वात्, इत्येतद् भगवत्यां भणितम् , तथा च तदालापः-"णियंठे पुच्छा, गोयमा ! जहण्णेणं एकं समयं उकोसेणं अंतोमुहत्त"ति । अन्ये पुनः 'द्विधाऽपि' जघन्यत उत्कर्षतश्चान्तर्मुहूर्त निग्रन्थकालं ब्रुवते, तदुक्तमुत्तराध्ययनवृत्तौ-"अन्ये तु निम्रन्थेऽपि जघन्यत उत्कृष्टतश्चान्तर्मुहूर्तमेवेति मन्यन्ते” इति ॥१३०॥ નિગ્રંથમાં જઘન્ય કાળ એક સમય છે. કારણકે ઉપશાંતમહના પહેલા સમયે જ મૃત્યુ થઈ શકે છે. નિગ્રંથમાં ઉત્કૃષ્ટ કાળ અંતમુહૂર્ત છે. કારણ કે નિર્ચને કાળ અંતમુહૂર્ત એટલે જ છે. આ ભગવતીમાં કહ્યું છે. તેને આલાવો मा प्रभारी छ:- निय समधी प्रश्न:- हे गौतम ! ( नियनी ४५) ५-यथा ये समय અને ઉત્કૃષ્ટથી અંતિત છે.” બીજાએ નિગ્રંથને કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ બંને રીતે અંતમુહૂર્ત કહે છે. ઉત્તરાધ્યયનની વૃત્તિમાં “ કહ્યું છે કે-“બીજાઓ તો નિગ્રંથમાં પણ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મ જ છે એમ માને છે.” [૧૩૦] हाए अंतमुहुत्तं, जहन्नओ इयरओ अ पुव्वाणं । देसूणा कोडी खलु, एगत्तेणं इमं भणियं ॥ १३१॥ 'पहाए'त्ति । 'स्नाते'स्नातके जघन्यतः कालोऽन्तर्मुहूत्तम् , आयुष्कान्तिममुहूर्त केवलोत्पत्तौ स्नातकस्य जघन्यत एतावत्कालस्य प्राप्यमाणत्वात् । 'इतरः' उत्कृष्टश्च कालः पूर्वाणां कोटी खलु देशोना, इदमेकत्वेन पुलाकादीनामेकत्वापेक्षया भणितम् ॥१३१॥ સ્નાતકમાં જઘન્યથી કાળ અંતમુહૂર્ત છે. કારણકે આયુષ્યના અંતિમ અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે સ્નાતકનો જઘન્ય કાળ એટલે પ્રાપ્ત થાય છે. સ્નાતકમાં ઉત્કૃષ્ટથી દેશનપૂર્વકેટિ કાલ છે. આ કાળ એકને આશ્રયીને કહ્યો છે. [૧૩૧] अथानेकत्वापेक्षयोच्यते बउसाई सव्वद्धं, पुहुत्तओ तह पुलायणिग्गंथा। इक्कसमयं जहभा, इयरे अंतोमुहुत्तं तु ॥ १३२ ॥ 'बउसाइ'त्ति । 'पृथक्त्वतः' 'पृथक्त्वं-नानात्वं ततः-तदपेक्ष्येत्यर्थः बकुशादयः 'सर्वाद्ध' सर्वकालं भवन्ति, प्रत्येकं तेषां बहुस्थितिकत्वात् । तथा पुलाकनिर्ग्रन्थौ 'जघन्यौ' जघन्यकालौ एकसमयं भवतः । तत्र पृथक्त्वेन निर्ग्रन्थैकसमयभावना एकत्वपक्षवदेव, निर्ग्रन्थानामुपशान्तमोहे समसमयमेव समयानन्तरं मरणसम्भवात् । पुलाकानों पृथक्त्वेन जघन्यत एकसमयभावना ૪ આ પાઠ ક્ષલક નિગ્રંથીય અધ્યયનમાં શ્રી શાંતિસૂરિની ટીકામાં મારા જેવામાં આવ્યો નથી. Page #246 -------------------------------------------------------------------------- ________________ २३४ ]. स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते चेयम्-एकस्य पुलाकस्य योऽन्तर्मुहूर्त्तकालः तस्यान्त्यसमयेऽन्यः पुलाकत्वं प्रपन्न इत्येवं जघन्यत्वविवक्षायां द्वयोः पुलाकयोरेकत्र समये सद्भावः, द्वित्वे च जघन्यं पृथक्त्वं भवतीति । 'इतरौं' उत्कृष्टकालौ पुलाकनिर्ग्रन्थौ 'अन्तर्मुहूर्त तु' अन्तर्मुहूर्तमेव भवतः । यद्यपि पुलाका उत्कर्षत एकदा सहस्रपृथक्त्वपरिमाणाः प्राप्यन्ते तथाऽप्यन्तर्मुहूर्तत्वात्तद्धाया बहुत्वेऽपि तेषाम मुहूर्तमेव तत्कालः, केवलं बहूनां स्थितौ यदन्तर्मुहूत्त तदैकपुलाकस्थित्यन्तर्मुहूर्तान्महत्तरमित्यवसे यम् । निर्ग्रन्थेऽप्येवमेव भावनीयम् ॥ १३२॥ હવે અનેકની અપેક્ષાએ કાળને કહે છે – અનેકની અપેક્ષાએ બકુશ અને બંને પ્રકારના કુશીલ સર્વકાળ હોય છે. કારણ કે બકુશ વગેરે દરેક નિગ્રંથની ઘણી સ્થિતિ છે. પુલાક અને નિગ્રંથને જઘન્ય કાળ એક સમય છે. તેમાં નિર્ગથેના એક સમયની ભાવના એકની અપેક્ષાએ જે રીતે કહી છે તે રીતે છે. કારણકે બધા નિગ્રંથને ઉપશાંતમૂહ ગુણસ્થાનમાં એક સમય પછી એકી વખતે જ મરણ થઈ શકે છે. પુલાકેના જઘન્યથી એક સમયની ભાવના આ પ્રમાણે છે:–એક પુલાકના અંતમુહૂર્ત કાળના અંત સમયે બીજે જીવ પુલાકપણાને પામ્યા. આમ જઘન્યકાળની વિવક્ષામાં બે પુલાકે એક સમયમાં વિદ્યમાન હોય છે, અને બેને આશ્રયીને અનેકની અપેક્ષાએ જઘન્ય કાળ થાય છે. પુલાક અને નિર્ચથને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત જ છે. જોકે પુલાક ઉત્કૃષ્ટથી એક વખતે સહસપૃથક્વ હોય છે, તે પણ પુલાકપણાને કાળ અંતર્મુહૂર્ત હેવાથી ઘણાઓની અપેક્ષાએ પણ તેમનો કાળ અંતમુહૂર્ત જ છે. પણ આટલે ફેર છે કે એક પુલાકના અંતમુહૂતની અપેક્ષાએ ઘણું પુલાકનું અંતર્મુહૂર્ત મેટું હેય. નિગ્રંથમાં પણ એ પ્રમાણે વિચારવું. [૧૩૨]. उक्त कालद्वारम् । अथान्तरद्वारमाह. पुणपत्तिमज्झकालो, अंतरमेअं तु होइ पंचण्हं । अंतमुहुत्त जहन्न, उकिट्ठमवड्वपरिअट्टो ॥१३३॥ 'पुणपत्ति'त्ति । पुनःप्राप्तिः-प्रतिपतितस्य सतोऽन्यो लाभस्तन्मध्यः कालोऽन्तरमुच्यते । एतत्पुनः 'पञ्चानां' पुलाकबकुशप्रतिसेवककषायकुशीलनिग्रन्थानां जघन्यमन्तर्मुहूतं भवति, पुलाकादिर्भूत्वा ततः प्रतिपतितो जघन्यतोऽन्तर्मुहूर्त स्थित्वा पुनः पुलाकादिर्भवतीति । उत्कृष्टमन्तरं पुलाकादीनाम् 'अपार्द्धपरावतः' अर्द्धमात्रपुद्गलपरावर्त्त इत्यर्थः, अयं च देशोनो द्रष्टव्यः, उक्तश्च भगवत्याम-“पुलागस्स णं भंते ! केवइअं कालं अंतर होइ ? गोयमा ! जहन्नेणं अंतोमुहुत्तं उक्कोसेणं अणंतं कालं अणंताओ ओसप्पिणीउस्सप्पिणिओ कालओ, खेत्तओ अवड्ढ पोग्गलपरिअ देसूणं, एवं जाव णियंठस्स"त्ति ॥ १३३ ॥ કિલ દ્વાર કહ્યું. હવે અંતરદ્વાર કહે છે : પુલાકપણું આદિ ભાવથી પતિત થયા પછી ફરી તે ભાવની પ્રાપ્તિની વચ્ચેને કાળ તે અંતર. (ભાવાર્થ-જુલાકપણું આદિ ભાવથી પતિત થયા પછી ફરી તે ભાવની - Page #247 -------------------------------------------------------------------------- ________________ | ૨૩૦ गुरुतवविनिश्चये चतुर्थोल्लासः ] પ્રાપ્તિ કયારે થાય તેની વિચારણા તે અંતર દ્વાર છે.) પુલાક, અકુશ, ખંને પ્રકારના કુશીલ અને નિત્ર થતુ' જઘન્ય અંતર અંતર્મુહૂત છે. કારણકે પુલાક વગેરે બનીને ત્યાંથી પડેલા જીવ જઘન્યથી અંતર્મુહૂત રહીને ફરી પુલાક વગેરે થાય છે. તેમનુ ઉત્કૃષ્ટ અંતર દેશાન-અ પુદ્ગલ પરાવત છે. ભગવતીમાં કહ્યું છે કે-“હે ભગવંત ! પુલાકના કેટલે અંતરકાળ ાય ? હે ગૌતમ! જધન્યથી અંતમુ ત અને ઉત્કૃષ્ટથી અનંતકાલ છે. કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષેત્રથી દેશેાન અ પુદ્ગલ પરાવત છે. એ પ્રમાણે નિગ્રંથ સુધી लावु [33] हायस्स णत्थि एवं समयं तु जहन्नओ पुलायाणं । उagमंतरं पुण, तेसि संखिज्जवासाई ॥ १३४ ॥ 'व्हायरस'ति । स्नातस्य 'एतत्' अन्तरं नास्ति, प्रतिपाताभावात् । एतदेकत्वमधिकृत्योक्तम् । अथ पृथक्त्वमधिकृत्योच्यते - पुलाकानां बहूनां जघन्यतः 'समयं तु' समयमेवान्तरम् । उत्कृष्टुं पुनरन्तरं 'तेषां' पुलाकानां सङ्घयेयानि वर्षाणि ॥ १३४ ॥ समयं णिग्गंथाणं, जहन्नमुक्किद्वयं तु छम्मासा | सेसाणं तु चउन्हं, धुवत्तओ अंतरं णत्थि ॥ १३५ ॥ 'समय'ति । निर्ग्रन्थानां जघन्यमन्तरं समयमेकमेव भवति, उत्कृष्टकं त्वन्तरं षण्मासान् यावत्, ततः परमवश्यं श्रेणिप्रतिपत्तेः, उक्तं हि - "सेटिं णियमा छम्मासाओ पडिवज्जति "न्ति । 'शेषाणां तु चतुर्णां ' बकुशप्रति सेवककषायकुशीलस्नातकानां 'ध्रुवत्वतः ' महाविदेहे सदा सद्भावान्नास्त्यन्तरम् ॥ १३५ ॥ સ્નાતકનું અંતર નથી. કારણકે તેનુ' પતન નથી. આ એકની અપેક્ષાએ કહ્યુ. હવે અનેકની અપેક્ષાએ કહેવામાં આવે છે. ઘણા પુલાકાનુ જઘન્યથી અંતર એક જ સમયનું છે. ઉત્કૃષ્ટથી સખ્યાત વર્ષો છે. [૧૩૪] નિ‘થાનું જઘન્ય અંતર એક જ સમય છે. ઉત્કૃષ્ટ અતર છ માસ છે. કારણકે ત્યારબાદ અવશ્ય શ્રેણિના સ્વીકાર થાય છે. કહ્યું છે કેઃ-છ મહિના પછી અવશ્ય કેઈ જીવ શ્રેણિના સ્વીકાર કરે છે.” અકુશ, મને પ્રકારના કુશીલ અને સ્નાતક એ ચારનું અ'તર નથી. કારણકે મહાવિદેહ ક્ષેત્રમાં સદા होय छे. [१३५] उक्तमन्तरद्वारम् । अथ समुद्घातद्वारमाह समुघा वेणाई, पुलए वेयणकसायमरणे ते । पंच बंउससेवीणं, उच्चियते अगेहिं सह ॥ १३६ ॥ 'समुधाय'ति । सं - सामस्त्येन उत्- प्राबल्येन हननम् - आत्मप्रदेशानां बहिर्निःसारणं समुद्घातो वेदनादिः सप्तविधः । 'ते' समुद्घाता वेदनांकषायमरणाख्यास्त्रयः पुलाके भवन्ति, पुलाकस्य मरणाभावेऽपि समुद्घातान्निवृत्तस्य कषायकुशीलत्वादिपरिणामे सति मरणभावान्मान Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते रणान्तिकसमुद्घाताविरोधात् । 'बकुशसेविनोः' बकुशप्रतिसेवाकुशीलयो(क्रियतैजससमुद्घा- . ताभ्यां सह त्रयो मिलिताः पञ्च समुद्घाता भवन्ति ॥ १३६ ।। અંતર દ્વાર કહ્યું. હવે સમુદ્રઘાત દ્વાર કહે છે: સમુદઘાત શબ્દમાં સમ, ૩૬, અને ઘાત એમ ત્રણ શબ્દો છે. તેમાં સન્ એટલે સંપૂર્ણપણે, ૩૬ એટલે પ્રબલપણે, વાત એટલે આત્મપ્રદેશોને બહાર કાઢવા. (અર્થાત્ સર્વ આત્મપ્રદેશને પ્રબલ પ્રયત્ન પૂર્વક શરીરથી બહાર કાઢવા તે સમુદઘાત.) સમુદઘાતના વેદના વગેરે સાત ભેદ છે. પુલાકમાં વેદના, કષાય અને મરણ ત્રણ સમુદઘાત હોય. પ્રશ્ન-પુલાક અવસ્થામાં મરણ ન હોવાથી પુલાકમાં મરણ સમુદ્દઘાત શી રીતે હેય? ઉત્તર-પુલાકનું મરણ ન હેવા છતાં સમુદઘાતથી નિવૃત્ત થયેલ તે કષાયકુશીલપણું આદિ ભાવને પામીને મૃત્યુ પામે છે. આથી તેમાં મારાન્તિક સમુદ્દઘાતને વિરોધ નથી. બકુશ અને પ્રતિસેવન કુશીલમાં ઉક્ત ત્રણ તથા વૈક્રિય અને તૈજસ એમ પાંચ સમુદ્દઘાત હોય [૧૩૬] आहारएण सहिआ, सकसाए छप्पि णो णियठम्मि । केवलिअसमुग्घाओ, इक्को चिय होइ हायम्मि ॥१३७ ॥ 'आहारएण'त्ति । 'आहारकेण' समुद्घातेन सहिताः 'सकषाये' कषायकुशीले षडपि समुद्घाता भवन्ति । निर्ग्रन्थे 'नो' नैव समुद्धाताः, असमुद्धतैरेव निर्ग्रन्थभावस्पर्शात् । स्नातके एक एव केवलिसमुद्घातो भवति ॥ १३७ ॥ આ કષાયકુશીલમાં ઉક્ત પાંચ અને આહારક એમ છ સમુદઘાત હોય. નિગ્રંથમાં સમુદ્રઘાત ન હોય. કારણકે સમુદ્રઘાતથી રહિત જ જી નિગ્રંથભાવને સ્પશી શકે છે પામી શકે છે. સ્નાતકમાં એક જ કેવલિસમુદ્દઘાત હેય. [૧૩૭] સમુદાતારમ્ ! હાથ ફેઝન્નારમાદ– खित्तमवगाहणा सा, लोआसंखिज्जभागि पंचण्ह । हायस्स असंखिज्जे, असंखभागेसु लोए वा ॥ १३८ ॥ 'खित्त'मिति । क्षेत्रमवगाहना-स्वव्याप्यनभःप्रदेशसंयोग इति यावत् । सा 'पञ्चाना' पलाकबकुशप्रतिसेवककषायकुशीलनिर्ग्रन्थानां लोकाऽसङ्खथेयभागे, पुलाकादीनां शरीरस्य लोका. इसक्थेयभागमात्रावगाहित्वात् । स्नातकस्यावगाहना लोकस्यासङ्खयेये भागे, शरीरस्थतादशायां दण्डकपाटकरणदशायामः, असङ्खयेयेषु भागेषु वा, मन्थिकरणकाले बहोर्लोकस्य व्याप्ततया જ સમુદ્દઘાત શબ્દની પ્રચલિત વ્યાખ્યા આ પ્રમાણે છે-તન્મય થવું, ૩(=અધિકતાથીધણા, ઘાતક્ષય. તન્મય થઈને કાલાંતરે ભોગવવા યોગ્ય ધણું કર્મોને જેમાં ક્ષય થાય તે સમુઘાત. Page #249 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये चतुर्थोल्लासः ] [ ૨૩૭ स्तोकस्य चाव्याप्ततयोक्तत्वाल्लोकस्यासङ्खयेयभागेषु स्नातकस्य वृत्तिसम्भवात् ; 'लोके वा' सर्वत्र लोकपूरणदशायाम् । उक्तश्च भगवत्याम्-"सिणाए णं पुछा, गोयमा ! णो संखेज्जइभागे हुज्जा असंखेज्जइभागे हुजा णो संखेज्जेसु भागेसु हुजा असंखेज्जे पु भागेसु हुजा सव्वलोए वा हुज"त्ति । fircરવા–“સામાજાઢિપુ સર્વેધુ મવતિ” રૂરિ | ૨૩૮ સમુદ્ધાત દ્વાર કહ્યું. હવે ક્ષેત્ર દ્વાર કહે છે - ક્ષેત્ર એટલે અવગાહના. અર્થાત્ સ્વવ્યાપ્ય આકાશ પ્રદેશનો સંયોગ. (ભાવાર્થપિતાના શરીરથી કેટલા આકાશ પ્રદેશોને સ્પર્શે છે તેની વિચારણા એ ક્ષેત્ર દ્વાર છે.) પુલાક, બકુશ, બંને પ્રકારના કુશીલ અને નિગ્રંથની અવગાહના લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. કારણકે પુલાક વગેરેનું શરીર લેકના અસંખ્યાતમા ભાગમાં જ હોય છે. સ્નાતકની અવગાહના દંડ અને કપાટ કરતી વખતે આત્મપ્રદેશો શરીરમાં રહેલા છે ત્યારે (સમુદ્રઘાતના પહેલા અને બીજા સમયે) લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે. અથવા સ્નાતકની અવગાહના લોકના અસંખ્યાત ભાગમાં હોય છે. કારણકે મંથાન કરતી વખતે (ત્રીજા સમયમાં) આમપ્રદેશોથી ઘણે લોક વ્યાપ્ત હોવાથી અને છેડે લોક અવ્યાપ્ત હોવાથી લોકના અસંખ્યાતા ભાગોમાં સ્નાતકની સ્થિતિ હોય છે. અથવા નાતકની અવગાહના સંપૂર્ણ લોક છે. આત્મપ્રદેશોથી સંપૂર્ણ લોકને પૂરે ત્યારે ચોથા સમયમાં) આ અવગાહના હોય છે. ભગવતીમાં કહ્યું છે કે –“સ્નાતક સંબંધી પ્રશ્ન. હે ગૌતમ ! સંખ્યાતમા ભાગમાં ન હોય, અસંખ્યાતમાં ભાગમાં હોય. સંખ્યાતા ભાગોમાં ન હોય, અસંખ્યાતા ભાગમાં હોય, અથવા સંપૂર્ણ લોકમાં હોય, ચૂર્ણિકાર તો કહે છે કે સંખ્યામાં ભાગ આદિ બધામાં હોય છે.” [૧૩૮] समर्थितमवगाहनाद्वारम् । अथ स्पर्शनाद्वारमतिदिशन्नाह-- एवं चेव य फुसणा, णवरि विसेसो उ खित्तफुसणाण । एगपएसं खित्तं, फुसणा पुण पासओ वि हवे ॥ १३९ ॥ 'एवं चेव यत्ति । ‘एवं चैव' क्षेत्रवदेव स्पर्शना, नवरं क्षेत्ररपर्शनयोस्तु विशेषो वाच्यः, तत्र 'एकप्रदेशम्' अवगाह्यसमव्याप्तप्रदेशावच्छिन्न नभः क्षेत्रम् । स्पर्शना पुनः पार्श्वतोऽपि भवेत् । संयोगमात्रं स्पर्शना, व्याप्त्याख्यः संयोगस्तु क्षेत्रमिति फलितार्थः । अत एव वृत्तिद्वविध्यसिद्धौ कात्स्न्यै कदेशविकल्पाभ्यामवयवावयव्यादिभेदाभेदसाधनं सम्मत्यादौ व्यवस्थितमिति विचारणीयं प्रामाणिकैः ।। १३९॥ અવગાહના દ્વારનું સમર્થન કર્યું. હવે સ્પર્શના દ્વારની ભલામણ કરે છે સ્પશના ક્ષેત્રની જેમ જ જાણવી. પણ ક્ષેત્ર અને સ્પર્શનાના અર્થમાં થોડો તફાવત છે. અવગદા વસ્તુથી સમવ્યાપ્ત પ્રદેશમાં રહેલ આકાશ એ ક્ષેત્ર છે. સ્પર્શના પાસેથી પણ હોય. સંયોગ માત્ર (જેટલો સંગ હોય તેટલો બધે સંગ) સ્પર્શના છે. વ્યાપ્તિ નામને સંગ (જેટલા પ્રદેશમાં વસ્તુ ૨હી છે તેટલો પ્રદેશ) ક્ષેત્ર છે, આ ફલિતાર્થ છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते (અર્થાત્ જેટલા પ્રદેશમાં(=સ્થાનમાં) વસ્તુ રહેલી છે, તેટલો જ પ્રદેશ ક્ષેત્ર છે. વસ્તુ જેટલા પ્રદેશમાં રહેલી છે તે ક્ષેત્ર ઉપરાંત વસ્તુ જેટલા પ્રદેશને સ્પર્શે છે તે બધે પ્રદેશ સ્પર્શને છે. આથી ક્ષેત્ર કરતાં સ્પર્શના કંઈક વધારે છે. આમ ક્ષેત્ર અને સ્પર્શના ભિન્ન હોવા છતાં કથંચિત્ અભિન્ન છે.) આથી જ દરેક વસ્તુ (ભિન્ન-અભિન એમ) ઉભય સ્વરૂપ છે એ વિષયની સિદ્ધિ કરવા માટે “સંપૂર્ણ વસ્તુ અને તેનો એક દેશ એમ બે વિકલપોથી” અવયવ-અવયવી આદિના ભેદભેદની સિદ્ધિ સંમતિ આદિ ગ્રંથમાં કરી છે. પ્રામાણિકેએ આ વિષય (=ક્ષેત્ર અને સ્પર્શના કથંચિત્ એક છે એ) વિચાર. [૧૩૯] ગુજd નrદામ્ મધ માત્રામા – भावो ओदइआई, चउरो तत्थ उ खओवसमिअम्मि । हाओ खाइअभावे, उवसमि खइए व णिग्गंथो ॥ १४०॥ 'भावो'त्ति । भवनं 'भावः' आत्मपरिणाम औदयिकादिः । तत्र' विचार्ये "पुलाकादयः चत्वारः" पुलाकबकुशप्रतिसेवककषायकुशीलाः क्षायोपशमिके भावे भवन्ति । स्नातकः क्षायिकभावे । निर्ग्रन्थ औपशमिके क्षायिके वा, तथा च प्रज्ञप्तिः-“पुलाए णं भंते ! कतरम्मि भावे हुज्जा ? गोयमा ! खओवसमिए भावे हुज्जा, एवं जाव कसायकुसीले । णियंठे पुच्छा, गोयमा ! उवसमिए वा खइए वा भावे हुज्जा । सिणाए पुच्छा, गोयमा ! खइए भावे हुज्ज"त्ति ।। १४०॥ સ્પર્શના દ્વાર કહ્યું. હવે ભાવ દ્વાર કહે છે ભાવ એટલે આત્માના ઔદયિક વગેરે પરિણામ. પુલાક, બકુશ અને બંને પ્રકારના કુશીલ ક્ષાપશર્મિક ભાવમાં હોય છે. સ્નાતક ક્ષાયિક ભાવમાં હોય છે. નિગ્રંથ ઔપથમિક અને ક્ષાયિક ભાવમાં હોય છે. આ વિષે ભગવતીનો પાઠ આ પ્રમાણે છેહે ભગવંત! પુલાક કયા ભાવમાં હોય ? હે ગૌતમ ! ક્ષાપશમિક ભાવમાં હોય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવું. નિગ્રંથ સંબંધી પ્રશ્ન, હે ગૌતમ! પશમિક કે ક્ષાયિક ભાવમાં હોય. સ્નાતક સંબંધી પ્રશ્ન. હે ગૌતમ! ક્ષાયિક ભાવમાં હોય.” [૧૪] ननु पुलाकादीनां क्षायोपशमिकादेरेव भावस्य कथं निर्धारणम् , मनुष्यत्वादीनामौद. यिकादीनामपि भावानां संभवात् , अत आह णिग्गथत्तणिमित्तं, भावं अहिगिच्च भणियमेअं तु । मणुअत्ताईण अओ, ओदइआदीण ण णिसेहो ॥ १४१ ॥ ‘णिग्गंथत्त 'त्ति । निर्ग्रन्थत्वनिमित्तं भावमधिकृत्यैतद् भणितम् , अतो मनुष्यत्वादीनामौदयिकादीनां भावानां सतां न निषेधः, जन्यजनकभावसम्बन्धेन भाववृत्तितैवात्र विचारयितुमुपक्रान्तेति गर्भार्थः । तदाहोत्तराध्ययनवृत्तिकृत्-" इह तु पुलाकादयो निर्ग्रन्थाः, निर्ग्रन्थत्वं तु Page #251 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૨ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] चारित्रनिमित्तमिति तद्धेतुभूतस्यैव भावस्य विवक्षितत्वादित्यमभिधानम्, अन्यथा मनुष्यत्वादेरौदयिकादिभावस्य સમ્માત્ '' વૃત્તિ ૧૪શા પુલાક વગેરેમાં ક્ષાાપમિક વગેરે જ ભાવે। હાય એમ નિણ્ ચ કેવી રીતે કરી શકાય? કાણકે મનુષ્યપણુ. વગેરે ઔયિક ભાવા પણ હોય છે. આ પ્રશ્નનુ સમાધાન કરે છે: નિગ્રંથપણાના કારણભૂત ભાવની અપેક્ષાએ આ કહ્યું છે. આથી તેમનામાં રહેલા મનુષ્યપણુ' વગેરે ઔયિક ભાવાના નિષેધ નથી. ભાવાર્થ:-અહી જન્ય-જનકભાવના સ'ખ'ધથી વિદ્યમાન ભાવાની વિચારણા કરવાના પ્રારંભ કર્યાં છે. ઉત્તરાધ્યયનના ટીકાકાર કહે છે કે—‘અહીં પુલાક વગેરે નિત્રથા છે. નિમ્ર થપણું ચારિત્રનું નિમિત્ત છે. આથી નિષ્ર થપણું ના કારણભૂત જ ભાવ વિશ્વક્ષિત હોવાથી આ પ્રમાણે કહ્યું છે. અન્યથા તેમનામાં મનુષ્યપણુ' વગેરે ઔદયિકાદિ ભાવા પણ હાય છે.” [૧૪૧] उक्तं भावद्वारम् । अथ परिमाणद्वारमाह परिमाणं संखा सा, पडिवज्जंताण सयपुहुर्त्तता । सहसपुहुर्त्तता पडिवण्ण पुलायाण इकाई ॥ १४२ ॥ ' परिमाणं 'ति । परिमाणं सङ्ख्या सा प्रतिपद्यमानानां पुलाकानामेकादिः शतपृथक्त्वान्ता, अयं भावः - पुलाकाः प्रतिपद्यमानाः कदाचित्सन्ति कदाचिच्च न सन्ति यदि सन्ति तदा जघन्यतएको द्वौ वा त्रयो वा उत्कर्षतः शतपृथक्त्वम् । पूर्वप्रतिपन्नपुलाका अपि कदा चित्सन्ति कदाचिच्च न सन्ति यदि सन्ति तदा जघन्यत एको द्वौ वा त्रयो वा, उत्कर्षतः सहस्रपृथक्त्वमिति । प्रतिपन्नपुलाकानामेकादिसहस्रपृथक्त्वान्ता सङ्ख्या ॥ १४२ ॥ ભાવદ્વાર કહ્યુ, હવે પરિમાણ દ્વાર કહે છે:— પરિમાણુ એટલે સખ્યા. પ્રતિપદ્યમાન પુલાક એકથી શતપૃથક્ત્વ સુધી હાય. ભાવાર્થ :-પ્રતિપદ્યમાન પુલાક કયારેક હોય, ક્યારેકન હાય. જો હોય તેા જઘન્યથી એક બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી × શતપૃથક્ત્વ હોય. પૂર્વ`પ્રતિપન્ન પુલાકા પણુ કચારેક હોય, કયારેક ન હોય. જો હાય તા જઘન્યથી એક, એ ત્રણ હોય. ઉત્કૃષ્ટથી સહુસ્રપૃથ॰ હોય. [૧૪૨] सेविवउसा वि एवं, पडिवज्जंता जहन्नमुक्किट्ठा । पडवनगा उ णियमा, हवंति कोडीसयहुतं ॥ १४३ ॥ * ક્ષાયેાપશમિક આદિ ભાવાથી નિમ્ર થપણું, ભાત્રનો સંબધ છે. નિત્ર થપણાથી ચારિત્ર. આમ જન્ય-જનક + પ્રતિપદ્યમાન=પુલાકપણુ વગેરેને વત માનમાં સ્વીકારતા કે પામતા. પૂર્વપ્રતિપત્ન=પુલાકપણું વગેરેને સ્વીકારી ચૂકેલા કે પામી ગયેલા. ૪ પૃથક્=ખેથી નવ. શતપૃથક્=સાથી નસે।. આ પ્રમાણે આગળ પણ પૃથક્ક્ત્વ શબ્દ જ્યાં આવે ત્યાં આ પ્રમાણે અર્થ સમજવો. Page #252 -------------------------------------------------------------------------- ________________ २४०] [स्वोपवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ‘सेविबउसा वित्ति । सेविबकुशा अपि प्रतिपद्यमानकाः ‘एवं' पुलाकवदेव कदाचित्सन्ति कदाचिन्न सन्ति, यदि सन्ति तदा जघन्यत एको द्वौ वा त्रयो वा, उत्कृष्टतः शतपृथक्त्वम् । प्रतिपन्नकास्तु जघन्यका उत्कृष्टाश्च नियमारकोटिशतपृथक्त्वं भवन्ति ॥१४३।। પ્રતિપદ્યમાન બકુશ અને પ્રતિસેવના કુશીલ પણ મુલાકની જેમ જ ક્યારેક હોય, ક્યારેક ન હોય. જે હોય તે જઘન્યથી એક, બે કે ત્રણ હોય, ઉત્કૃષ્ટથી શતપૃથકૃત્વ હોય. પ્રતિપન્ન તે જઘન્ય અને ઉત્કૃષ્ટ નિયમ કેટિશત (=અબજ) પૃથફત્વ હોય. [૧૪૩] इकाई सकसाया, सहसपुहुत्तं सिया पवज्जता । उकिट्ठियरे कोडीसहसपुहुत्तं तु पडिवन्ना ॥ १४४॥ 'इक्काइ 'त्ति । 'सकषायाः' प्रतिपद्यमानकाः कदाचित्सन्ति कदाचिन्न सन्ति, यदि सन्ति तदा जघन्येनैको द्वौ वा त्रयो वा, उत्कर्षतस्तु सहस्रपृथक्त्वमिति स्यात् , प्रपद्यमानाः सकपाया एकादयः सहस्रपृथक्त्वं भवन्ति । प्रतिपन्नास्तु सकषाया उत्कृष्टा 'इतरे च' जघन्याः कोटीसहस्रपृथक्त्वं भवन्ति ।।१४४॥ । પ્રતિપદ્યમાન કષાયકુશીલે ક્યારેક હય, ક્યારેક ન હોય, જે હોય તે જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી સહસ્ત્રપૃથકત્વ હોય. પૂર્વ પ્રતિપન્ન તે ઉત્કૃષ્ટ અને घन्य अटिस * (=4) पृथत्व है।य. [१४४] । पडिवज्जंत णियंठा, बासठं जा सयं तु इकाई । खवगाणं अट्ठसयं, उवसमगाणं तु चउवन्ना ॥ १४५॥ 'पडिवज्जत 'त्ति । निर्मन्थाः प्रतिपद्यमानकाः कदाचित्सन्ति कदाचिन्न सन्ति, यदि सन्ति तदा जघन्येनैको द्वौ वा त्रयो वा, उत्कृष्टतस्तु द्विषष्टयधिकं शतम् । क्षपकानामष्टाधिक शतम् । उपशामकानां तु चतुष्पञ्चाशत् ॥१४५॥ - પ્રતિપદ્યમાન નિર્ગથે ક્યારેક હય, ક્યારેક ન હોય. જે હોય તે જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી એક બાસઠ હોય. ક્ષેપક એકસો આઠ અને ઉપશામક ५४ य. (मने मजान से मास: थाय.) [१४५] पुवपडिवन्नया जइ, इकाई जाव सयपुहुत्तं ते । पडिवज्जंता पहाया, अट्ठसयं जाव समयम्मि ॥ १४६ ॥ 'पुव्वपडिवन्नय'त्ति । पूर्वप्रतिपन्ना यदि ते निग्रन्था भवन्ति तदा एकादयो यावत् शतपृथक्त्वम् , जघन्यत एको द्वौ वा त्रयो वा, उत्कृष्टतस्तु शतपृथक्त्वमित्यर्थः । प्रतिपद्यमानाः स्नातका यदि भवन्ति तदा समये एकस्मिन्नष्टशतं यावत् , जघन्यत एको द्वौ वा त्यो वा, उत्कृष्टतस्त्वष्टशतमित्यर्थः ॥१४६।। જ સે અબજ Page #253 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ २४१ પૂર્વ પ્રતિપન નિર્ગથે જ હોય તો એકથી શતપૃથફત્વ સુધી હોય. અર્થાત્ જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ હોય. પ્રતિપદ્યમાન ખાતકે જે હોય તે એક સમયમાં એક આઠ સુધી હોય, અર્થાત્ જઘન્યથી એક, બે કે ત્રણ હોય, पृष्टया मेसे। मा8 डोय. [१४६] पुव्वपवन्ना ते पुण, कोडिपुहुत्तं जहन्नया हुंति । तह उक्कोसा इयरं, पुहुत्तमहियं जहन्नाओ ॥ १४७ ।। 'पुव्वपवन्न 'त्ति । पूर्वप्रपन्नाः पुनः 'ते' स्नातकाः जघन्यकाः कोटिपृथक्त्वं भवन्ति, उत्कृष्टा अपि 'तथा' कोटिपृथक्त्वमेव । अयं पुनर्विशेषः--जघन्यात्पृथक्त्वात् 'इतरत्' उत्कृष्टं पृथक्त्वं प्रतिस्थानमुच्यमानमधिकं मन्तव्यमिति । आह चोत्तराध्ययनवृत्तिकृत्" इह च जघन्यत उत्कृष्टतस्तु पृथक्त्वमेवोच्यते, तत्र तज्जघन्यं लघुतरम् , उत्कृष्टं बृहत्तरमिति भावनीयम्" इति ॥१४७॥ પૂર્વ પ્રતિપન્ન સ્નાતકો જઘન્ય અને ઉત્કૃષ્ટ કે ટિપૃથકત્વ હોય, પણ આ વિશેષતા છે કે જઘન્ય પૃથકવથી ઉત્કૃષ્ટ પૃથકત્વ દરેક સ્થળે અધિક જાણવું. ઉત્તરાધ્યયન વૃત્તિકાર કહે છે કે-“અહીં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પૃથકત્વ જ કહેવામાં આવે છે. તેમાં धन्य पृथ. नानु भने अष्ट पृथत मोटु छ सम विया२७." [१४७] कषायकुशीलपरिमाणे आक्षेपमाह कोडीसहसपुहुत्तं, नणु माणं सव्वसंजयाण मयं । इह सकसायाण तयं, भणियं, एसो खलु विरोहो ॥ १४८॥ 'कोडीसहसपुहुत्तं 'ति । ननु सर्वसंयतानां मानं कोटिसहस्रपृथक्त्वं मतं " कोडीसहसपुहुत्तं जईण "त्ति वचनात् , इह 'तत्' कोटीसहस्रपृथक्त्वमानं 'सकषायाणां' कषायकुशीलानां भणितम् । एष खलु विरोधः पुलाकादिमानानामाधिक्यात् , विशेषसङ्ख्यया सामान्यसङ्खथाव्याघातादिति भावः ॥१४८॥ । કષાયકશીલના પરિમાણમાં વિરોધ જણાવે છે : कोडीसहसपुहुत्तं जईण="साधुसी सिख (= से AA) पृथत्व होय" એ વચનથી બધા સંયતોનું પ્રમાણ કેટિસહસ પૃથકત્વ સંમત છે. અહીં કષાયકુશીલેનું કેટિસહસ્ત્ર પૃથકત્વ પ્રમાણુ કહ્યું છે. આ વિરોધ છે. કારણકે પુલાક વગેરેનું પ્રમાણ અધિક છે. વિશેષ સંખ્યાથી સામાન્ય સંખ્યાને વ્યાઘાત થાય છે=વિશેષ સંખ્યાથી सामान्य 11 मोटी रे छ. [१४८] समाधत्ते णेवं सकसायाणं, पुहत्तयं मज्झिमं तु काउं जे। अण्णेसिं संखाए, अंतब्भावो जो इट्टो ॥ १४९ ॥ शु. १ Page #254 -------------------------------------------------------------------------- ________________ २४२ ] [ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते 6 ' व 'ति । ' "नवं ' यथोक्तं त्वया, यतः सकषायाणां पृथक्त्वं मध्यमं कृत्वा बुद्धावारोप्य ' अन्येषां ' पुलाकादीनां सङ्ख्याया अन्तर्भाव इष्ट इति । न च एवमप्युत्कृष्टपरिमाणसमाधानेऽपि जघन्यपरिमाणसमाधानानुपपत्तिः, जघन्यतोऽपि सामान्यसंयतानां कोटिसहस्रद्वयमानत्ववचनात् कषायकुशी लानामप्येतावन्मानत्वात्' इति वाच्यम्, कषायकुशीलापेक्षयैव सामान्यमानवचनसम्भावनादवशिष्टाधिक्ये दोषाभावात् उक्तश्च भगवतीवृत्तिकृता "" ननु सर्वसंयतानां कोटीसहस्रपृथक्त्वं श्रूयते, इह तु केवलानामेव कषायकुशीलानां तदुक्तम्, ततः पुलाकादिमानानि ततोऽतिरिच्यन्त इति कथं न विरोधः १ उच्यते - कषायकु शीलानां यत्कोटीसहस्रपृथक्त्वं तद् द्विश्रादिकोटी सहस्ररूपं कल्पयित्वा पुलाकत्रकुशादिसङ्ख्या तत्र प्रवेश्यते, ततः समस्तसंयतमानं यदुक्तं तन्नातिरिच्यते " इति ॥ १४९ ॥ " ઉક્ત વિરોધનું સમાધાન કરે છે ઃ તેં કહ્યું તે ખરાબર નથી. કારણકે કષાયકુશીલાનુ પૃથક્વ મધ્યમ સમજી પુલાક વગેરેનેા (કષાયકુશીલની સંખ્યામાં) સમાવેશ અભિપ્રેત છે. ― પ્રશ્ન- આ પ્રમાણે પણ ઉત્કૃષ્ટ પરિમાણુમાં સમાધાન થવા છતાં જઘન્ય પરિમાણમાં સમાધાન ઘટતુ નથી. કારણકે જઘન્યથી પણ સામાન્ય (=પુલાક વગેરે ભેદ વિના સામાન્યથી) સયતા એ હજાર ક્રા[] કહ્યા છે અને કષાયકુશીલા પણ એટલા જ છે. ઉત્તરઃ–સામાન્ય સયતાના પ્રમાણનુ. કથન કષાયકુશીલાની અપેક્ષાએ જ હોય એવી સંભાવના છે. આથી ખાકી સયતા વધારે હોય તે તેમાં દોષ નથી. ભગવતીના વૃત્તિકારે કહ્યું છે કે-‘પ્રશ્નઃબધા સયતાનુ' પ્રમાણુ કેોટિસહસ્ર પૃથક્ત્વ સભળાય છે, અહી તા કેવલ કષાયકુશીલે નુ તેટલું પ્રમાણ કહ્યું છે. તેથી પુલાક વગેરેનું પ્રમાણ તેનાથી અધિક છે. આથી વિરાધ કેમ નથી ?” અર્થાત્ વિરાધ છે. ઉત્તરઃ- કષાયકુશીલાના કેટિસહસ્ર પૃથને એ કેટસહસ્ર કે ત્રણ કેાટિસહસ્ર વગેરે પ્રમાણવાળું કલ્પીને તેમાં પુલાક, ખકુશ વગેરેની સખ્યા નાખવામાં આવે છે. તેથી સમસ્ત સયતાનું પ્રમાણ જે કહ્યું તે વધતું નથી.'' [૧૪૯] उक्तं परिमाणद्वारम् । अथाल्पबहुत्वद्वारमाह हीणाहियत्तसंखा, अप्पबहुत्तं नियंठयपुलाया । हाया तिणि य थोवा, संखिज्जगुणा कमा तत्थ ॥ १५० ॥ , ' हीणाहियन्तसंखं 'ति । हीनाधिकत्वसङ्ख्यं परस्परं भेदेष्वल्पबहुत्वमुच्यते । तत्र विचारणीये निर्मन्थाः पुलाकाः स्नातकाः , त्रयश्च बकुशप्रतिसेवककषायकुशीलाः क्रमात् स्तोकाः सङ्खयेयगुणाश्च । इयं भावना - सर्वस्तोका निर्ग्रन्थाः तेषामुत्कर्षतोऽपि शतपृथक्त्वसङ्ख्यत्वात् ; तेभ्यः पुलाकाः सङ्ख्येयगुणाः सहस्रपृथक्त्वसङ्ख्यत्वात्; तेभ्यः स्नातकाः सङ्घयेयगुणाः, कोटीपृथक्त्वमानत्वात्; तेभ्यो बकुशाः सङ्घयेयगुणाः, कोटीशत पृथक्त्व मानत्वात् ; समह कोडसह दुअ (गयितामणि चैत्यवधन) Page #255 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ ર૪૩ तेभ्यः प्रतिसेवनाकुशीलाः सङ्ख्थेयगुणाः, तत्रोपपत्तिः सूत्र एव वक्ष्यते; तेभ्यः कषायकुशीला: सङ्खयेयगुणाः, तेषां कोटीसहस्रपृथक्त्वमानतयोक्तत्वादिति ॥१५०॥ પરિમાણદ્વાર કહ્યું. હવે અ૫ બહત્ય દ્વાર કહે છે ભેદોમાં પરસ્પર ઓછી–વધારે સંખ્યા તે અહ૫ બહુત્વ કહેવાય છે. નિગ્રંથ, પુલાક, સ્નાતક, બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ ક્રમશઃ તેંક અને સંખ્યાતગુણ છે. ભાવના આ પ્રમાણે છે – નિગ્રો સર્વ સ્તક છે. કારણકે ઉત્કૃષ્ટથી પણ તેમની શતપૃથત્વ સંખ્યા છે. તેમનાથી પુલાકે સંખ્યાતગુણ છે. કારણકે તેમની સહસ્ત્ર પૃથકત્વ સંખ્યા છે. તેમનાથી સ્નાતકે સંખ્યાતગુણ છે. કારણકે તેમનું કટિપૃથકત્વ પ્રમાણ છે. તેમનાથી બકુશ સંખ્યાતગુણ છે. કારણ કે તેમનું કટિશતક પૃથકત્વ પ્રમાણે છે. તેમનાથી પ્રતિસેવના કુશીલે સંખ્યાતગુણ છે. [આમાં ઘટના (નીચેની) ગાથામાં જ કહેશે.] તેમનાથી કષાયકુશીલે સંખ્યા ગુણ છે. કારણકે તેમનું કેટિસહપૃથકવ પ્રમાણે કહ્યું છે. [૧૫] ननु बकुशप्रतिसेवकयोः कोटीशत पृथक्त्वमानतयैवोक्तत्वात्कथं प्रतिसेवकानां बकुशेभ्यः सङ्ख्येयगुणत्वम् ? इत्याशङ्ककायामाह बउसपडि सेवगाणं, आवाया जइ वि तुल्लया भाइ। • લોક સાપુદુત્ત, તષિ વિવિરં તિ નો રોણો ૨૧૨ 'बउस'त्ति । बकुशप्रतिसेवकानां ' आपातात् ' यथाश्रुतार्थश्रवणमात्राद् यद्यपि तुल्यता भाति तथापि कोटीनां शतपृथक्त्वं परस्परं विचित्रमिति न दोषः, उक्तञ्च-" पडिसेवणाकुसीला संखेज्जगुण "त्ति । कथमेतत् , तेषामप्युत्कर्षतः कोटीशतपृथक्त्वमानतयोक्तत्वात् ? सत्यम् , किन्तु बकुशानां यत्कोटीशतपृथक्त्वं तद् द्वित्रादिकोटीशतमानम् , प्रतिसेवकानां तु कोटीशतपृथक्त्वं चतुःषदकोटीशतमानमिति न विरोध इति ॥१५१॥ બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ બંને કોટિશત પૃથક પ્રમાણ હોવાથી બકુલેથી પ્રતિસેવનાકુશીલ સંખ્યાતગુણ કેવી રીતે થાય ? એ શંકાનું સમાધાન કરે છે - જે કે માત્ર શાસ્ત્ર પ્રમાણે અર્થ સાંભળવાથી બકશે અને પ્રતિસેવનાશીની તુલ્યતા ભાસે છે, તે પણ કટિશતપૃથકૃત્વ પરસ્પર ભિન્ન હોવાથી દોષ નથી. (ભગવતીમાં) કહ્યું છે કે-“પ્રતિસેવનાકુશલ (બકુશોથી) સંખ્યાતગુણું છે.” પ્રશ્ન- આ કેવી રીતે ઘટે ? કારણ કે બકુશોનું પણ ઉત્કૃષ્ટથી કેટિશતપૃથર્વ પ્રમાણુ કહ્યું છે. ઉત્તરા- તમારું કહેવું બરાબર છે. પણ બકુશેનું કટિશતપૃથકત્ર બે કેટિશત –ખવ) કે ત્રણ કટિશત વગેરે પ્રમાણુવાળું છે, અને પ્રતિસેવના કુશીલેનું કેટિશત પૃથકત્ર ચાર કેટિશત, છ કેટિશત વગેરે પ્રમાણુવાળું છે. આથી વિરોધ નથી. [૧૧] Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ૩ [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते निर्मन्थप्ररूपणायाः परिसमाप्तिं निरूपयन्नेतेषां भावनिर्ग्रन्थत्वमवधारयति - इणिग्गंथसरूवं भणियं सम्मं सुआणुसारेणं । एएसिं अण्णयरो, भावणियंठो मुणेयच्चो ।। १५२ ॥ 'इ'ति । 'इति' अमुना प्रकारेण निर्ग्रन्थस्वरूपं भणितं 'सम्यग् ' यथास्थितं 'श्रुतानुसारेण' भगवत्याद्यानुकूल्येन । 'एतेषां ' पुलाकादीनामन्यतरो यः कश्चन भावनिर्ग्रन्थो ज्ञातव्यः ।। १५२ ।। નિગ્રંથ પ્રરૂપણાની સમાપ્તિ જણાવવા પૂર્વક આ પાંચ નિથામાં ભાવ निर्भ थपशु छे सेवा निर्णय रे छे : આ રીતે નિગ્રથાનું સ્વરૂપ ભગવતી આદિ શાસ્ત્રોના અનુસારે જેવુ છે તેવું उधु' ही युवा सहिमांथी अध्यशु निर्भथ लाव निर्भय लगुवा. [१५२] इयरे दव्वणियंठा, तं दत्तं तु हुज्ज दुविअप्पं । एगं अप्पाहणे, इयरं पुण भावहेउत्ते ॥ १५३ ॥ 'इयरे 'ति । 'इतरे' पुलाकादिबहिर्भूता द्रव्यनिर्ग्रन्था भवन्ति, निर्ग्रन्थभावविरहात् । तत्तु द्रव्यत्वं द्विविकल्पं भवेत्, एकम् 'अप्राधान्ये' भावविपरीतत्वेनाप्रशस्तत्वे, इतरत्पुनः भावहेतुत्वे, प्राधान्यभावहेतुत्वविषयभेदाद् द्रव्यपदशक्तिः सामयिकी द्विधेति भावः ।। १५३ ।। પુલાક વગેરે સિવાયના નિથા દ્રવ્ય નિથા છે. કારણકે નિગ્રંથના ભાવથી રહિત છે. સિદ્ધાંત પ્રમાણે દ્રવ્ય શબ્દના બે અર્થ છે. એક અ છે. અપ્રધાન, અપ્રધાન એટલે અપ્રશત. અપ્રશસ્ત એટલા માટે છે કે ભાવથી વિપરીત છે, અર્થાત્ ભાવનું કારણ અનતુ નથી. દ્રવ્ય શબ્દના ખીજો અર્થ છે પ્રધાન. પ્રધાન એટલે પ્રશસ્ત. પ્રધાન દ્રવ્ય ભાવનું કારણ હાવાથી પ્રશસ્ત છે. માવા દ્રવ્યના પ્રધાન દ્રવ્ય અને અપ્રધાન દ્રવ્ય એમ બે પ્રકાર છે, જે દ્રવ્ય પ્રધાન એવા ભાવનું કારણ અને તે પ્રધાન દ્રવ્ય. જે દ્રવ્ય ભાવનુ કારણ ન ખને તે अप्रधान द्रव्य. [१43] एतद्विषयविभागमाह - णिधसाण पढमं, पासत्थाईण पाववुद्धिकरं । संविपक्खिणं, बितियं मग्गाणुसारीणं ।। १५४ ।। 'निधसान'ति । 'निद्धन्धसानां' प्रवचननिरपेक्षप्रवृत्तीनां पार्श्वस्थादीनां 'पापवृद्धिकरं साधुत्वभ्रमजननद्वारा लोकानामात्मनां च क्लिष्टकर्मप्रवर्द्धकं 'प्रथमम् ' अप्राधान्यलक्षणं सारविरहितबाह्यरूपस्याप्रधानत्वात् । द्रव्यत्वम्, 'द्वितीयं' भावहेतुत्वलक्षणं द्रव्यत्वं मार्गानुसारिणा संयमानुकूलप्रवृत्तिमतां संविग्नपाक्षिकाणाम् ॥ १५४ ॥ Page #257 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [ ૨૪૫ અમુક સાધુએ પ્રધાન દ્રવ્ય છે, અને અમુક સાધુએ અપ્રધાન દ્રવ્ય છે એવો વિભાગ કહે છે: પ્રવચનથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરનારા અને સાધુપણાને ભ્રમ ઉત્પન્ન કરવા દ્વારા લોકોના અને પિતાના કિલષ્ટ કર્મો વધારનારા પાર્શ્વસ્થ વગેરે અપ્રધાન દ્રવ્ય સાધુ છે. કારણકે સારથી (=ભાવથી) રહિત બાહ્ય રૂપ અપ્રધાન છે. માર્ગાનુસારી સંયમને અનુકૂલ પ્રવૃત્તિ કરનારા સંવિઝપાક્ષિક સાધુએ પ્રધાન દ્રવ્ય સાધુ છે. કારણકે ભાવનું કારણ છે. [૧૫૪]. एतेषां मार्गानुसारित्वमेव समर्थयति मग्गाणुसारिणो खलु, संविग्गा सुद्धमग्गकहणगुणा । इय एएसि वयणे, अविगप्पेणं तहकारो ॥ १५५ ॥ 'मग्गाणुसारिणो'त्ति । 'संविग्नाः' संविग्नपाक्षिकाः 'खलु' निश्चितं शुद्धमार्गकथनगुणान्मार्गानुसारिणः । न हि चारित्ररूपशुद्धमार्गानुसारित्वं विना शुद्धमार्गकथकत्वं संभवति, 'इति' अनेन शुद्धमार्गकथनगुणेन हेतुना 'एतेषां' संधिग्नपाक्षिकाणां वचनेऽविकल्पेन तथाकारः gશ પ્રતિપાદિત કૃતિ સેવા છે જ ! સંવિઝપાક્ષિકોમાં માર્ગાનુસારીપણાનું સમર્થન કરે છે: સંવિગ્ન પાક્ષિકે શુદ્ધમાકથનના ગુણથી અવશ્ય માર્ગાનુસારી છે. ચારિત્રરૂપ શુદ્વમાર્ગના અનુસરણ વિના શુદ્ધમાર્ગનું કથન ન થઈ શકે. આ શુદ્ધમાગકથન રૂપ ગુણને કારણે પંચાશક વગેરેમાં સંવિગ્ન પાક્ષિકના વચનમાં કઈ જાતના વિકપ વિના તથાકાર કહ્યો છે, અર્થાત્ સંવિગ્ન પાક્ષિકેનું વચન સત્ય છે એમ કહ્યું છે. [૧૫] इत्थं च भावनिर्ग्रन्थानामुग्रविहारिणां द्रव्यनिर्ग्रन्थानां च संविग्नपाक्षिकाणामुभयेषामपि । यथायोगं गुरुत्वं तरतमभावेन संसिद्धमित्याह भावणियंठाण तओ, णेयं अविगप्पगज्झवयणाणं । संविग्गपक्खिआणं, दव्वणियंठाण य गुरुत्तं ॥ १५६॥ 'भाव'त्ति स्पष्टा । नवरम्-'अविगप्पगज्झवयणाणं'ति अविकल्पतथाकारविषयवचनानामित्यर्थः, अयमेव गुणः साधारणगुरुत्वगमक इति भावः ।। १५६ ॥ આ પ્રમાણે ઉગ્રવિહારી ભાવ નિર્ચ અને દ્રવ્ય નિગ્રંથ સંવિગ્નપાક્ષિકો એ બંનેમાં યથાયોગ્ય ઓછા-વત્તાપણે ગુરુપણું સારી રીતે સિદ્ધ થયું એ અંગે કહે છે – તેથી ભાવનિગ્રંથનું અને જેમનું વચન કોઈ પણ જાતના વિક૯પ વિના માન્ય છે તે દ્રવ્ય નિગ્રંથ સંવિગ્નપક્ષિકેનું ગુરુપણું જાણવું. (અર્થાત્ ભાવનિગ્રંથ અને સંવિઝપાક્ષિકે ગુરુ છે.) આ(=શુદ્ધમાગ કથન) જ ગુણ સાધારણ ગુપણાનો બોધક છે, અર્થાત્ આ ગુણ જેનામાં હોય તે ગુરુ છે એમ સામાન્યથી માની શકાય. [૧પ. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] __ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ननु यद्येव द्रव्यनिर्ग्रन्थानां संविग्नपाक्षिकाणामपि गुरुत्वं व्यवस्थापितं तदा गुरुतत्त्वनिश्चयार्थमनेकगुणान्वेषणाऽकिञ्चित्करी, अकिञ्चित्करश्च तदर्थोऽयं प्रयासः इत्याशङ्कायामाह गुरुतत्तणिच्छओ पुण, एसो एकाइगुणविहीणे वि । जा सुद्धमग्गकहणं, ताव ठिो होइ दट्टयो ॥ १५७ ॥ 'गुरुतत्त'त्ति । गुरुतत्त्वनिश्चयः पुनरेष एतावता महता प्रबन्धेन क्रियमाणः परीक्षणीये गुरावनन्तानसाधारणगुणानवगाहमानोऽपि कालादिवशादेकादिगुणविहीनेऽपि चण्डरुद्राचार्यादिन्यायेन कतिपयोत्तरगुणहीनेऽपि तिष्ठंश्चारित्रापेक्षया मूलगुणसत्तामपेक्षमाणोऽपि सम्यक्त्वपक्षापेक्षया यावच्छद्धमार्गकथनं तावस्थितो द्रष्टव्यो भवति, उक्तश्चागमे-"ओसन्नो वि विहारे, कम्मं सोहेइ सुलहबोही य । चरणकरणं विसुद्धं, उवयूहंतो परूवंतो ।।१॥"त्ति । अत्र हि शुद्धमार्गप्ररूपणरूपगुरुलक्षणेनैव कर्मशोधनं सुलभबोधित्वं च प्रतिपादितम् , किञ्च-"जो जेण सुद्धधम्मम्मि ठाविओ संजएण गिहिणा वा । सो चेव तस्स जाणह, धम्मगुरू धम्मदाणाओ ॥१॥” इत्यादिवचनाद् गृहिणोऽपि यदि धर्मदानगुणेन धर्मगुरुत्वं प्रसिद्धं तदा संविग्नपाक्षिकाणामखिलधर्ममर्यादाप्रवर्तनप्रवणानामुचिततरमेव धर्मगुरुत्वमित्युच्चदृष्टया विचारणीयम् ॥१५७।। શંકા –જે આ પ્રમાણે દ્રવ્યનિગ્રંથ સંવિગ્નપેક્ષિકોમાં પણ ગુરુપણું સિદ્ધ કર્યું તો ગુસ્તત્વના નિશ્ચય માટે ગુમાં અનેક ગુણેની તપાસ કરવી એ નિરર્થક છે, અને ગુરુતત્વના નિશ્ચય માટે કરેલ આ પ્રયાસ (ગુતરવવિનિશ્ચય ગ્રંથની રચનાનો પ્રયાસ) નિરર્થક છે. આ શંકાનું સમાધાન કરે છે: આટલા મોટા ગ્રંથની રચનાથી પરીક્ષણીય ગુરુમાં અનંત અસાધારણ ગુણો હોવા જોઈએ એમ નિર્ણય થવા છતાં કાલ આદિના કારણે ચંડરુદ્રાચાર્ય આદિના દષ્ટાંતથી સાધુ કેટલાક ઉત્તરગુણોથી રહિત હોય તો પણ તે ગુરુ છે. ચારિત્રની અપેક્ષાએ ગુરુમાં મૂલગુણ હોવા જરૂરી છે. પણ સમ્યકત્વની અપેક્ષાએ જે શુદ્ધમાગે કથન રૂપ ગુણ હોય તો તે પણ ગુરુ છે. (અર્થાત કેટલાક ગુણેથી રહિત હોય તે પણ, જે શુદ્ધમાર્ગને ઉપદેશ આપતે હોય તે ગુરુ છે.) આગમમાં (ગચ્છાચાર પ્રકીર્ણક ગાથા ૩૪ માં) કહ્યું છે કે –મુનિચર્યામાં શિથિલ પણ જે ચરણ-કરણની નિષ્કપટપણે પ્રશંસા કરે છે અને કોઈ વાંછા વિના ભવ્ય જીવોની સમક્ષ યથાર્થ પ્રરૂપણું કરે છે તે અશુભ જ્ઞાનાવરણીય આદિ કર્મોને શિથિલ બનાવે છે. ભવાંતરમાં સુલભબોધિ બને છે, તથા સારી દેવગતિ આદિમાં જઈને પછી સુકુલમાં જન્મ આદિ પામે છે. અહીં (અનંતરોક્ત ગ. પ્ર. ની ગાથામાં) શુદ્વમાર્ગ પ્રરૂપણું રૂપ ગુરુલક્ષણથી જ કર્મની શિથિલતા અને સુલભધિપણું જણાવ્યું છે. તથા “સાધુ કે ગૃહસ્થ જેણે જેને શુદ્ધધર્મ માં જે હોય તે જ તેને ઘર્મદાનથી ધર્મગુરુ છે એમ જાણે.” ઈત્યાદિ વચનથી જે ધર્મદાનથી ગૃહસ્થનું પણ ધર્મગુરુપણું પ્રસિદ્ધ છે તે સર્વ ધર્મમર્યાદાઓને પ્રવર્તાવવામાં તત્પર સંવિપાક્ષિકનું ધર્મગુરુપણું વધારે ઉચિત જ છે. આ પ્રમાણે ઉચ્ચ (=ઉદાર) દૃષ્ટિથી વિચારવું. [૧૧૭] Page #259 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ] [२४७ एतदेव समर्थयति-- संसारुद्धारकरो, जो भव्यजणाण सुद्धवयणेणं । णिस्संकियगुरुभावो, सो पुज्जो तिहुअणस्सा वि ॥ १५८ ॥ 'संसारुद्धारकरो 'त्ति स्पष्टा ॥१५८॥ ઉક્ત વિષયનું જ સમર્થન કરે છે જે શુદ્ધવચનથી ભવ્યજનોને સંસારથી ઉદ્ધાર કરે છે, તેમાં નિઃશંકપણે गुरुपा छ, भने ते त्रिभुवनने ५५ पूरय छे. [१५८] तदेवं गुरुतत्त्वं विनिश्चित्यैतद्ग्रन्थफलमाह-- पवयणगाहाहिं फुडं, गुरुतत्तं णिच्छियं इमं सोउं । गुरुणो आणाइ सया, संजमजत्तं कुणह भव्वा ! ॥ १५९ ।। 'पवयणगाहाहिं'ति । प्रवचनगाथाभिः क्वचित् सूत्रतोऽप्यर्थतश्च सर्वत्राभिन्नाभिरिद गुरुतत्त्वं निश्चितं श्रुत्वा गुरोराज्ञया सदा 'संयमयत्न' चारित्रपालनोद्यम कुरुत भव्याः!, गुर्वाज्ञया चारित्रपालनस्यैव परमश्रेयोरूपत्वात् ॥१५९॥ આ પ્રમાણે ગુતવને વિશેષ નિર્ણય કરીને આ ગ્રંથનું ફલ કહે છે - હે ભવ્યજને ! સર્વત્ર અર્થથી અભિનન અને ક્યાંક સૂત્રથી પણ અભિન્ન પ્રવચન ગાથાઓથી =આ ગ્રંથની પ્રવચનાનુસારિણું ગાથાઓથી) નિશ્ચિત કરેલા ગુરુતત્વને સાંભળીને ગુરુની આજ્ઞાથી સદા ચારિત્રપાલનમાં ઉદ્યમ કરો. ગુર્વાસાપૂર્વક જ ચારિત્રપાલન ५२म ४८या ३५ छ. [१५] उक्तमेव समर्थयति गुरुआणाइ कुणंता, संजमजतं खवित्त कम्ममलं । सुद्धमकलंकमउलं, आयसहावं उवलहंति ॥ १६०॥ 'गुरुआणाइ'त्ति । गुर्वाज्ञया संयमयत्नं कुर्वन्तः सर्वथा गलितासग्रहत्वेन 'कर्ममलं' अध्यात्मप्राप्तिप्रतिबन्धककर्ममालिन्यं क्षपयित्वा 'शुद्ध' पर्यायक्रमेण तेजोलेश्याऽभिवृद्धथा शुक्लशुक्लाभिजात्यभावादतिनिर्मलं 'अकलङ्क' क्रोधादिकालिकानाकलिततया कलङ्करहितं 'अतुलं' सहजानन्दनिस्यन्दसुन्दरतयाऽनन्योपमेयमात्मस्वभावमुपलभन्ते ॥१६०॥ ઉક્ત વિષયનું જ સમર્થન કરે છે – ગુવંજ્ઞાથી સંયમમાં પ્રયત્ન કરતા છ કર્મમલને નાશ કરીને શુદ્ધ, અકલંક અને અતુલ આત્મસ્વભાવને પ્રાપ્ત કરે છે. કર્મમલ=અધ્યાત્મપ્રાપ્તિમાં પ્રતિબંધ કરનાર કર્મમલિનતા. શુદ્ધ=ચારિત્રપર્યાયના ક્રમથી તેજલેશ્યાની(=શુદ્ધ ધ્યાનની) વૃદ્ધિથી શુદ્ધ અને અત્યંત શુદ્ધ પરિણામથી અતિશય નિર્મલ. * અલંક=ક્રોધાદિની કાલિમાથી રહિત * मती १. १४ ७, १० Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] [ રોશવૃત્તિ-ગુર્જરભાષામાવાનુવાવશુ હોવાથી કલંક રહિત. અતુલ=સહજ આનંદના ઝરણાથી સુંદર હોવાથી અન્યની તેલ ન આવે તે. [૧૬] તત: વિં ત્વ? ફૂટ્યા विन्नाणाणंदघणे, आयसहावम्मि सुछ उवलद्धे । करयलगयाइं सग्गापवग्गसुक्खाई सव्वाइं ॥१६१॥ વિજ્ઞાળાને 'ત્તિ | વિજ્ઞાાનને સારHવમાવે “કુટુ' યથાવરિતકૂટરपर्यायावलम्बित्वेनोपलब्धे सति सर्वाणि स्वर्गापवर्गसुखानि करतलगतानि, आत्ममात्रप्रतिबन्धविश्रान्तसुखसिन्धुमन्नस्य योगिनो नियमतः स्वर्गापवर्गभागित्वादिति भावः ॥१६॥ ત્યાર પછી શું થાય છે તે કહે છે - વિજ્ઞાન અને આનંદના ઘનરૂપ આત્મસ્વભાવની સમ્યફ પ્રાપ્તિ થતાં સર્વ સ્વર્ગ મોક્ષનાં સુખે હથેળીમાં આવી જાય છે. માત્ર આત્મામાં સ્થિર થયેલા અને એથી જ સુખ રૂપ સિધુમાં X મગ્ન ગી અવશ્ય વર્ગ–મેક્ષને પામે છે. અર્થાત્ તે મનુષ્ય છતાં સ્વર્ગ–મેક્ષના આનંદને પામે છે. સમ્યક્ યથાવથિત દ્રવ્ય-ગુણપર્યાયાનું આલંબન લેવાથી થતી આત્મસ્વભાવની પ્રાપ્તિ સમ્યફ છે. [૧૬૧ लब्धात्मस्वभावस्य योगिनस्तादात्मिकसुखमेव समर्थयति आयसहावे पत्ते, परपरिणामे य सव्यहा चत्ते । वाहिविगमे व सुक्खं, पयर्ड अपयत्तसंसिद्धं ॥ १६२॥ 'आयसहावे 'त्ति । आत्मस्वभावे प्राप्ते परपरिणामे च सर्वथा त्यक्ते परपरिणामजकपायनोकपायादिमानसदुःखबीजोच्छेदाद् व्याधिविगम इवाप्रयत्नसंसिद्धं सुखं प्रकटं भवतीति शेषः, उक्तञ्च वाचकचक्रवर्तिना-" संत्यज्य लोकचिन्तामात्मपरिज्ञानचिन्तनेऽभिरतः । जितरोषलोभमदनः, सुखमास्ते निर्भरं साधुः ।।१।।" इति । तथा “प्रशमितवेदकषायस्य हास्यरत्यरतिशोकनिभृतस्य । भयकुत्सानिरभिभवस्य यत्सुखं तत्कुतोऽन्येषाम् ? ॥२॥” इति १६२।। - જેણે આત્મસ્વભાવની પ્રાપ્તિ કરી છે, તેવા પગીને “તાદાત્મિક” એટલે કે આત્માનું સ્વાભાવિક જ સુખ હોય છે, તેનું સમર્થન કરે છે – - આત્મસ્વભાવની પ્રાપ્તિ થતાં અને પરપરિણામને સર્વથા ત્યાગ થતાં પરપરિણામથી થતાં કષાય–નેકષાય આદિ માનસિક દુઃખના બીજને વિચ્છેદ થવાથી, વ્યાધિને નાશ થતાં જેમ એક પ્રકારનું સુખ પ્રગટ થાય છે તેમ પ્રયત્ન વિના પણ આત્માનું સ્વભાવસિદ્ધ સુખ પ્રગટ થાય છે. વાચકચક્રવતીએ (પ્ર. રતિ ગા. ૧૨, ૧૨૬) કહ્યું છે કેસ્વજન ૫રિજનની ચિંતા છોડીને, અયામજ્ઞાનમાં લયલીન બનેલા, તથા રોષ-લાભ-કામને જીતી લેવ થી સાધુ અત્યંત શાંતિથી રહે છે. (૧૨૯) જેના વેદ અને કષાય શની ગયા છે, જે હાસ્ય, અરતિ અને શાકના પ્રસંગોમાં પણ હાસ્યાદિને વશ બનતા નથી, જેણે ભય અને જીગુસાને જીતી લીધા છે, તેના સુખનો અનુભવ રાગીઓને સ્વપ્નમાં પણ ક્યાંથી થાય ? (૧૨૬) [૧૨] ૪ અથવા માત્ર આત્મામાં રહેલા સુખરૂપ સમુદ્રમાં મગ્ન, Page #261 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थील्लासः । { २४९ नन्वीदृशं सुखं क्रियामात्राद् भविष्यति ? इत्यत आह मुठ्ठ वि जयमाणाणं, ण तयं किरियामलम्मि संतम्मि । ज खलु उवसमसुक्खं, लद्धसहावस्स णाणिस्स ॥१६३ ॥ 'सुदछु वि 'त्ति । ‘सुष्ठ्वपि' मासक्षपणादिकरणेनात्यर्थमपि यतमानानां ' क्रियामले' मदमात्सर्यादिरूपे सति न, तदुपशमसुखं भवति, यत् खलु लब्धस्वभावस्य ज्ञानिनः प्रादुर्भवति, तस्मात् क्रियामलापनायकत्वाद् ज्ञानमत्यन्तमभ्यर्हितमिति भावः ॥१६३।। આવું સુખ માત્ર ક્રિયાથી થશે એવી શંકાનું સમાધાન કરે છે – જેણે સ્વભાવને પ્રાપ્ત કરી લીધું છે એવા જ્ઞાનીને જે ઉપશમ સુખ પ્રગટ થાય છે, તે મા ખમણ આદિ કરવા પૂર્વક અત્યંત પ્રયતન કરનારાઓને પણ મદ–માત્સર્ય આદિ રૂપ ક્રિયામલ હોય તે પ્રગટતું નથી. આથી ક્રિયામલને દૂર કરનાર હોવાથી જ્ઞાન अत्यात पुन्य छे. [१६३] तत्कि ज्ञानमात्र एव सन्तोष्टव्यम् ? इत्याशङ्कायामधिकारिभेदेनोचितोपदेशमाह तम्हा गुरुआणाए, कायया नाणपुधिगा किरिया । अब्भासो कायव्यो, सुहनाणे वा जहासत्ति ॥ १६४ ॥ 'तम्ह'त्ति । तस्मात् शुद्धचारित्रिणा गुर्वाज्ञया ज्ञानपूर्विका क्रिया कर्त्तव्या । संविग्नपाक्षिकेण शुभज्ञाने वा यथाशक्त्यभ्यासः कर्त्तव्यः,' अधिकारिवैचिच्यात्पक्षद्वयेऽपि न दोष इति सर्वमवदातम् ॥१६४॥ તે શું માત્ર જ્ઞાનમાં સંતોષ માનવો? એવી શંકા થતાં અધિકારીભેદથી ઉચિત ઉપદેશ આપે છે: તેથી શુદ્ધચારિત્રીએ ગુજ્ઞાથી જ્ઞાનપૂર્વક ક્રિયા કરવી જોઈએ, અને સંવિગ્ન પાક્ષિકે શુભજ્ઞાનમાં યથાશક્તિ અભ્યાસ કરવા જોઈએ. અધિકારીના ભેદથી બંને પક્ષમાં દોષ नथी. मा प्रमाणे मधु परामर छे. [१९४] किं बहुणा इह जह जह, रागद्दोसा लहुं विलिज्जति । तह तह पयट्टिअव्वं, एसा आणा जिणंदाणं ॥१६५॥ गुरुतत्तणिच्छयमिणं, सोहिंतु बुहा सया पसायपरा। पवयणसोहाहेउं, परगुणगहणे पवट्टता । १६६ ॥ इति महामहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डितश्रीलाभविजयगणिशिष्यमुख्यपण्डितश्रीजितविजयगणिसतीर्थ्यपण्डितश्रीनयविजयगणिचरणकमलचश्वरी-.. केण पण्डितश्रीपद्मविजयगणिसहोदरेण पण्डितयशोविजयेन विरचिते गुरुतत्वविनिश्चये चतुर्थ उल्लासः सम्पूर्णः॥ ४ ॥ १. ३२ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અહીં વધારે કહેવાથી શું? જેમ જેમ રાગ-દ્વેષ જલદી નાશ પામે તેમ તેમ પ્રયત્ન કર એ જિનેશ્વરની આજ્ઞા છે. [૧૯૫] સદા કૃપા કરવામાં તત્પર અને પ્રવચનની શોભા (પ્રભાવના) માટે પરગુણગ્રહણમાં પ્રવર્તતા પંડિતે આ ગુરુતત્વવિનિશ્ચય (થ)ને શુદ્ધ કરે (એવી પ્રાર્થના કરું છું.) [૧૬] ચોથો ઉલ્લાસ પૂર્ણ થયે. ॥इति महामहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यमुख्यपण्डितश्रीलाभविजयगणिशिष्यमुख्यपण्डितश्रीजीतविजयगणिसतीर्थ्यशेखरपण्डितश्रीनयविजयगणिचरणकमलचञ्चरीकेण पण्डितश्रीपद्मविजयगणिसहोदरेण पण्डित. यशोविजयेन विरचितायां स्वोपज्ञगुरुतत्त्वविनिश्चयवृत्ती - વસુથરાવિવાળ સપૂર્ણમ્ II 8 || શાસન પુરવડત્ર નિવિજ્ઞાજ્ઞા પ્રસન્નાશયા, भ्राजन्ते सुनया नयादिविजयाः प्राज्ञाश्च विद्याप्रदाः। प्रेम्णां यस्य च सम पद्मविजयो जातः सुधीः सोदरस्तेन न्यायविशारदेन रचितो ग्रन्थः श्रिये स्तादयम् ॥१॥ ॥ समाप्तश्चायं ग्रन्थः । ग्रन्थाग्रम् ८००० ॥ ઉદાર આશયવાળા વિદ્વાન જીત વિજય જેના ગુરુ-વડીલ હતા, ન્યાયસંપન્ન, વિદ્વાન અને વિદ્યાદાતા નયવિજય જેના ગુરુ દીપે છે, પ્રેમનું પાત્ર અને વિદ્વાન એવા પ વિજય જેના બંધુ હતા, તે ન્યાયવિશારદે (ઉપાધ્યાયશ્રી યશોવિજયજી ગણીએ) રચેલ આ ગ્રંથ સંપત્તિ માટે થાઓ. [૧] ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ વિરચિત પણ ટીકા સહિત ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથને ગુજરાતી ભાવાનુવાદ સિદ્ધાંત મહોદધિ સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમગીતાર્થ સ્વ. ૫. પૂ. આચાર્યદેવશ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ગણિવર્યશ્રી લલિતશેખર વિજય મહારાજના શિષ્ય મુનિશ્રી રાજશેખર વિજયજીએ વિ. સં. ૨૦૩૮ ફા.વ. ચોથના દિવસે મુંબઈ–દાદર આરાધના ભવનમાં શરૂ કર્યો અને તે જ વર્ષે બીજી વાર આરાધના ભવનમાં આવવાનું થતાં ત્યાં જ અ. સુ. ૬ના દિવસે પૂર્ણ કર્યો. Page #263 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये चतुर्थोल्लासः ] પરિશિષ્ટ-૪ ત્રણ પ્રકારની ભિક્ષા [પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત અષ્ટક પ્રકરણના ભિક્ષાષ્ટકને ભાવાનુવાદ અહીં લખવામાં આવ્યો છે.] ભિક્ષાના પ્રકારે – પરમાર્થના જાણકારોએ ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. (૧) સર્વસંપન્કરી=સર્વ પ્રકારની સંપત્તિને કરનારી. (૨) પૌરુષની=પુરુષાર્થને નાશ કરનારી. (૩) વૃત્તિભિક્ષા= વૃત્તિ (=આજીવિકા) માટે ભિક્ષા. સર્વ સંપકરી ભિક્ષા ગ્રહણ કરનાર યતિનાં લક્ષણે : (૧) ધ્યાન આદિમાં* તત્પર. (૨) સદા ગુજ્ઞાકારી. (૩) સદા આરંભ રહિત. (૪) ( પિતાના ઉદરને ગૌણ કરીને) વૃદ્ધ, બાલ, ગ્લાન, આદિ માટે ભિક્ષા લેનાર. (૫) શબ્દાદિ વિષયોમાં અનાસક્ત. (૬) ભ્રમરની જેમ ભિક્ષા લેનાર.* (૭) ગૃહસ્થના (અને સ્વશરીરના) ઉપકારના આશયથી ભિક્ષા માટે પરિભ્રમણ કરનાર. આવા પ્રકારના યતિની ભિક્ષા સર્વસંપન્કરી ભિક્ષા છે. પૌરુષની ભિક્ષા – જે પ્રત્રજ્યાનો સ્વીકાર કરીને તેનું પાલન કરતું નથી, પ્રાણિપીડા આદિ અશુભ પ્રવૃત્તિ કરે છે, તેની ભિક્ષા પૌરુષદની છે. ઉકત સાધુની ભિક્ષા પૌરુષની કેમ છે ? એને નિર્દેશ શરીરે લષ્ટપુષ્ટ હોવા છતાં પૌરુષની ભિક્ષા લેનાર (૧) (જૈન) ધર્મની હીલના કરે છે. (૨) (પોતાની અનુચિત ભિક્ષાને પણ ઉચિત માનવાથી) મૂઢ બને છે. (૩) દીનતાથી ભિક્ષા લઈને પેટપૂર્તિ કરે છે. () આથી તે પુરુષાર્થને કેવળ વિનાશ કરે છે. અનુચિત પ્રવૃત્તિ કરવાથી ધર્મ અને મોક્ષ પુરુષાર્થને નાશ થાય છે. ભિખ માગીને મેળવવાથી અર્થ-કામ પણ સજજનેમાં પ્રશંસાપાત્ર બનતા નથી. આ પ્રમાણે સંયમથી પતિત સાધુના ભિક્ષા દ્વારા સર્વ પ્રકારના પુરુષાર્થને નાશ થવાથી તેની શિક્ષાને પોરુષદની કહેવામાં આવે છે. # અહીં આદિ શબ્દથી જ્ઞાનનું ગ્રહણ કરવામાં આવ્યું છે. ધ્યાન અત્યંતર તપ હેવાથી ક્રિયારૂપ છે. આથી અહીં નાયુિ શબ્દથી ક્રિયા અને જ્ઞાન એ બંનેનું ગ્રહણ કર્યું છે. * જેમ ભ્રમર કુસુમને પીડા ઉપજાવ્યા વિના જુદા જુદા કુસુમમાંથી છેડે થેડે રસ લે છે, તેમ ગૃહસ્થને જરાપણ મુશ્કેલી ન થાય તેમ જુદા જુદા અનેક ધરમાંથી પોતાના માટે નહીં બનાવિલ ડે આહાર લેનાર. * પુરુષાર્થ જરાપણ કરતા નથી, પુરુષાર્થને વિનાશ જ કરે છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते । વૃત્તિભિક્ષા : જેઓ નિર્ધન, અંધ કે પાંગળા છે, અને અન્ય વૃત્તિ કરવામાં અસમર્થ છે, આથી પિતાના જીવન નિર્વાહ માટે ભિક્ષા ગ્રહણ કરે છે, તેમની આ ભિક્ષા વૃત્તિભિક્ષા છે. વૃત્તિભિક્ષાના ગુણદોષનું નિરૂપણ - વૃતિભિક્ષા સર્વસંપન્કરી ભિક્ષાની જેમ અતિશ્રેષ્ઠ નથી, અને પરુષની ભિક્ષાની જેમ અતિદુષ્ટ પણ નથી. કારણકે નિધન આદિ જ અનુકંપાને યોગ્ય હોવાથી (જૈન) ધર્મની લઘુતામાં-હીલનામાં કારણ બનતા નથી. ભિક્ષાદાતારને ભિક્ષા આપવાના ફળને અધિકાર : યતિ આદિ ત્રણ પ્રકારના ભિક્ષુકને ભિક્ષા આપનારને ક્ષેત્ર=પાત્ર, દેય વસ્તુ અને કાળ આદિ પ્રમાણે અથવા પિતાના આશય પ્રમાણે દાનનું ફળ મળે છે. સર્વ કારણમાં આશય મુખ્ય કારણ છે. ભિક્ષા આપવામાં વિશુદ્ધ આશય વિશિષ્ટ પ્રકારનું ફળ આપે છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-પ ગચ્છ સચાલકો જેમ લૌકિક રાજ્યના સંચાલન માટે રાજા, પ્રધાન, સેનાધિપતિ વગેરેની જરૂર રહે છે તેમ લેાકેાત્તર રાજયના=ગચ્છના સ'ચાલન માટે આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણાવચ્છેદક એ પાંચની જરૂર રહે છે. આ પાંચમાં આચાર્ય સર્વાપરિ છે. આમ છતાં આચાર્ય મહત્ત્વના પ્રસંગેામાં ઉપાધ્યાય વગેરેની સલાહ લઇને કાર્ય કરે છે. આચાર્યનાં મુખ્ય ત્રણ કામેા છે. (૧) સાધુઓને સૂત્રના અર્થની વાચના આપવી. (૨) જૈનશાસનની રક્ષા અને પ્રભાવના કરવી. શાસન ઉપર આપત્તિ આવે ત્યારે તેના સામના કરવાની જવાખદારી મુખ્યતયા આચાર્યની છે. (૩) સારણા, વારણા આદિ દ્વારા સાધુએના સંયમની રક્ષા અને વૃદ્ધિ કરવી. આ ત્રણ કાર્યાં ખરેાબર થાય એટલા માટે આચાય ગુચ્છનાં અન્ય કાર્યો ખીજાઓને—ઉપાધ્યાય વગેરેને સોંપે છે. ઉપાધ્યાયનાં મુખ્ય એ કામેા છે. (૧) સાધુઓને વિનીત મનાવવા. (૨) સાધુઓને સૂત્રની વાચના આપવી. પ્રવર્તકના મુખ્ય એ કામા છે. (૧) સાધુઓને ચેાગ્યતા-શક્તિ પ્રમાણે તે તે કાર્યમાં પ્રવૃત્તિ કરાવવી. (૨) તે તે સબ‘ધી શિક્ષા આપવી. સ્થવિરનાં મુખ્ય એ કામેા છે. (૧) સાધુએમાં રાગ-દ્વેષથી થતા અગડાનું નિરાકરણ કરવું. (ર) સંયમમાં ઢીલા ખનેલા સાધુઓને સ્થિર કરવા. શાસ્ત્રમાં સ્થવિર માટે કયાંક કયાંક રત્નાધિક’ શબ્દના પ્રયાગ પણ જોવામાં આવે છે. ગણાવòદકના મુખ્ય બે કામ છે. (૧) સાધુએની જુદી જુદી ટુકડીએ પાડીને ભિન્ન ભિન્ન પ્રદેશમાં વિહાર કરાવવે. (૨) કયા સાધુને કઈ ટુકડીમાં રાખવા તેની વ્યવસ્થા કરવી. કા ગચ્છમાં આ પાંચ ઉપરાંત વૃષભ સાધુને પણ ઉલ્લેખ છે. જે શરીરથી મળવાન, ધીર અને ગીતા હેાય તેને વૃષભ કહેવામાં આવે છે. વૃષભનાં મુખ્ય ત્રણ કામા હોય છે. (૧) સમુદાય માટે વસ્ત્ર, પાત્ર વગેરે મેળવવુ. (૨) ચાતુર્માસ કે માસકલ્પને ચેાગ્ય ક્ષેત્રની પ્રતિલેખના કરવી. (૩) વિહાર વગેરેમાં સાધુએનું તેમજ સાધ્વીઓનું રક્ષણ કરવું. પરિશિષ્ટ-૬ ચેાગના ત્રણ ભેદ યાગગ્રન્થામાં ચેાગના ઈચ્છા, શાસ્ત્ર અને સામર્થ્ય' એમ ત્રણ ભેદ કહ્યા છે. (૧) જેણે આગમનુ' શ્રવણ કયુ' છે એવા જ્ઞાનીના પૂર્ણ ધર્મ કરવાની ઈચ્છા હોવા છતાં પ્રમાદના યેગે અપૂણ ( અતિચારાદિથી ખામીવાળા ) ધર્મ વ્યાપાર ઇચ્છાચેગ છે. આમાં ઇચ્છાની પ્રધાનતા છે, શાસ્રની નહિ. કારણકે ધર્મક્રિયાએ સપૂર્ણ શાસ્ત્રાક્ત વિધિ મુજબ થતી નથી. (૨) સ્વસ'વેદનાત્મક શ્રદ્ધાવાળા અને પ્રમાદ રહિત જીવના શાસ્ત્રના સૂક્ષ્મમાધથી Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ]. [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते શાસ્ત્ર મુજબ અખંડ=અતિચારાદિથી રહિત યથાશક્તિ ધર્મવ્યાપાર શાસ્ત્રોગ છે. આમાં શાસ્ત્રની પ્રધાનતા છે. કારણ કે ધર્મક્રિયાઓ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ થાય છે. (૩) જેના ઉપાયો શાસ્ત્રમાં સામાન્યથી બતાવ્યા છે, પણ વિશેષથી બતાવ્યા નથી, છતાં સાધકની શકિતની પ્રબળતાથી થતે વિશિષ્ટ (શાસ્ત્રમાં વિશેષરૂપે નહિ કહેલ) ધર્મવ્યાપાર સામર્થ્ય યુગ છે. આમાં સામર્થ્યની-શક્તિની પ્રધાનતા છે. આ યોગ સર્વ યોગમાં ઉત્તમ છે. કારણકે આ ગન પામેલ જીવ ગના ભાવોથી (ઉચ્ચતમ અધ્યવસાયેથી) ભાવિત બને છે, અર્થાત્ ઉચ્ચતમ અધ્યવસાયનું સંવેદન કરે છે. (આ અધ્યવસાયે બીજને કહી ન શકાય, કિંતુ રવાનુભવગમ્ય છે.) આથી જ તુરત મુખ્ય ફલને આપે છે. રોગનું મુખ્યફળ વીતરાગતા અને મોક્ષ છે. સામર્થ્ય યોગથી તરત વીતરાગતા અને તે જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. સામર્થ્યોગના ધર્મસંન્યાસ અને સંન્યાસ એમ બે ભેદ છે. ધર્મસંન્યાસના તાત્વિક અને અતાત્વિક એમ બે ભેદ છે. ઔદયિકભાવ રૂપ ધર્મને સંન્યાસ–ત્યાગ એ અતારિક ધર્મ સંન્યાસ છે. ક્ષાપશમિકભાવ રૂપ ધર્મને ત્યાગ એ તાવિક ધર્મસંન્યાસ છે. મન, વચન અને કાયા એ ત્રણે યેગને ત્યાગ એ યંગસંન્યાસ છે. અતાત્ત્વિક ધર્મ સંન્યાસ પ્રવાકાલે હોય છે. કારણકે ત્યારે ઔદયિકભાવ રૂપ ધર્મનો ત્યાગ થાય છે. તાત્વિક ધર્મસંન્યાસ ક્ષકશ્રેણિમાં આઠમા ગુણસ્થાને હોય છે. કારણકે ક્ષપકશ્રેણિમાં જાપશમિક ભાવના ક્ષમાદિ ઘર્મનો ત્યાગ થાય છે. યોગસંન્યાસ ૧૪ માં ગુણસ્થાને શિલેશી અવસ્થામાં હોય છે. ત્યાં ત્રણે એને ત્યાગ થાય છે. યોગ રહિત બનેલો આત્મા મેક્ષમાં જાય છે. # જોકે, ક્ષાપશમિક ભાવના બધા ધર્મોનો ત્યાગ તે ૧૨ મા ગુણસ્થાનના અંતે થતા હોવાથી સંપૂર્ણ ધર્મસંન્યાસ ૧૨ મા ગુણસ્થાને હોય. છતાં નિશ્ચયનયની દૃષ્ટિએ જે ક્રિયા કરવા માંડી ત કરી કહેવાય, ધર્મસંન્યાસ કરવા માંડવ્યો એટલે કર્યો કહેવાય. આથી તાત્વિક ધર્મસંન્યાસ ક્ષપકશ્રેણિમાં આઠમાં ગુણસ્થાને હોય એ નિર્દેશ નિશ્ચયનયની દષ્ટિએ છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ગુરુતત્ત્વવિનિશ્ચયની ટીકામાં પ્રમાણુતરીકે બતાવેલા ગ્રંથ ગંથનામ ઉ૦ ગાથાંક | ગ્રંથનામ ઉ૦ ગાથાંક અધ્યાત્મમત- ૧ ૬૧ કપાધ્યયન ૪ ૧૨૬ પરીક્ષા ૪ ૧૧૦ કાવ્યપ્રકાશ ૩ ૮૩ આગમ ૪ ૫૬-૭૫-૯૧–૧૦૪- ક્ષલકનિર્ચ– ૧૦૭–૧૦૮-૧૫૭ ન્થીયાધ્યયન ૪ ૭૦-૮૫-૮૯-૧૦૧ આચારાંગ ૧ ૧૧-૧૩૧ શુકનિયવિવરણ ૪ ૭૦ ગચ્છાચાર ૧ ૧૩ આવશ્યક ૪૦-૪૯-૫૮-૭૦- ચણિ ૨ ૨૧૦ ૧૧૨–૧૪૬-૧૪૯- જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ૧ ૧૫૬ ૩ ૯૪–૧૨૫–૧૪૧– જીતવૃત્તિ ૩૧૧ ૧૬૭–૧૭૧-૧૭૮ જતકલ્પવૃત્તિ ૨ ૨૬ ૧૮૪ દ્વાત્રિશિકા ૪ ૭૨ ૪ ૪૬-૫૯-૧૦૪–૧૨૬ ધર્મબિંદુ ૧ ૭૭ આવશ્યકવૃત્તિ ૧ પર ધર્મસંગ્રહણ ૧ ૫૩ ૪ ૪૬-૪૬ નયરહસ્ય ૧ ૫૨ ઉત્તરાધ્યયન ૪ ૪૪–૫૭-૬૭ નિર્યુક્તિ ૪ ૫૬ ઉ૦ નિર્યુક્તિ ૪ ૨ ૬૭-૭૫-૮૫-૮૬ ઉ૦ વિવરણ ૪ ૬૭ ૯૩-૧૧૪ ઉ૦ વૃદ્ધવિવરણ ૪ ૧૧-૩૬, નિશીથભાષ્ય ૧ ૫૧ ઉત્તરાવૃત્તિ ૪ ૫૧–૫૮-૬૪-૮૩- ન્યાયાવતારવિવૃતિ ૧ ૫૨ ૧૦૪-૧૦૮-૧૩૦ પંચનિર્ચથીપ્રકરણ ૪ ૩૨–૫૧ ઉબૃહદવૃત્તિ ૪ ૭૮ પંચવસ્તુ ૧ ૧૪૯ ઉપદેશપદ ૧ ૧૧ પંચાશક ૧ ૧૧-૧૫-૨૫–૧૪૬ ४ ७२ ૪ ૧૨૨ ઉપદેશમલા ૩ ૮૬ પા૫મણીયાધ્યયન ૧ ૧૨૩ ઉ૦૨હસ્ય ૧ ૧૧ પારમષ ૧ પર ૩ ૧૬૬ ઘનિયુક્તિ ૧ ૧૮-૩૬ પિનિયુક્તિ ક૯૫ભાગ્ય ૧ ૫૧-૧૦૪-૧૩૫– પિંડનિભાગ ૧ ૧૩૫ ૩ ૯-૩૫-૩૮–૧૪૫ પ્રકલપાધ્યયન ૩ ૫૪-૬૬-૭ર ક૯પસૂત્ર ૩ ૩૯ - ૧૩૧ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ગથનામ ઉ પ્રજ્ઞપ્તિ પ્રજ્ઞપ્તિવૃત્તિ ૪ પ્રજ્ઞાપનાસૂત્ર ૪ પ્રમાણનયતત્ત્વલેાકાલ કાર અંધવામિત્વ બૃહદ્અં’ધસ્વામિત્વ ૪ ૪ ભગવતી ૪ ભાષારહસ્ય ભાષ્ય ભગવતીચૂિ ૪ ભગવતીવૃત્તિ ૪ મહાનિશીથ ૧ ૪ યતિલક્ષણ સમુચ્ચય ચાગષ્ટિ ૧ 3 ૨ ૪ ૧ ૨૦૬ સમુચ્ચય લલિતવિસ્તરા ૧ વનકભાષ્ય ૩ ૮૬-૧૪૦ ૪૦ ૧૦૪ પર ૫૧-૫૬-૫૭-૬૬-૭૧ વ્યવહાર ૧૦૪ ૧૦૪ ગાથાંક ૩૨-૩૫-૪૩-૫૨ ૫૪-૫૬-૬૯-૮૧ ૧૦૪-૧૨૬-૧૩૦ ૧૩૩-૧૩૮ ૧૨૩ ૧૨-૩૬-૪૫-૪૭ -૧૦૪ ૧૮૨ ૯૪-૧૩૧ ૩૨ ૧ ૧૧ ૧ ૨૩ ૧૩-૧૫-૨૪-૩૦ -૭૫–૧૨૯-૧૩૦ -૧૩૩-૧૭૪૧૭૫–૧૭૭ ૪ ७२ ૧૭ ૬ 斑 ગથનામ ઉ. વિશેષાવશ્યક વ્યવહારચૂર્ણિ [ गुरुतत्त्वविनिश्वये चतुर्थोल्लासः ગાથાંક વ્યવહારભાખ્ય વ્યવહારવૃત્તિ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ શાસ્ત્રવાર્તા સમયસાર સમ્મતિ સૂત્રકૃત સ્થાનોંગ 网 ૧ ૧ ૨ 3 ૧. 3 ૧ २ 3 ર 3 ૧ ૫૪ ૮૫-૧૧ ૭-૩૨-૪૩-૬૯ ૭૮-૮૮-૧૦૫ ૧૯૯-૨૯૮-૩૦૦ ૬૬-૭૧-૭૨-૧૧૪ ૫૧ ૩૦-૬૭-૭૬-૮૫ ૮-૯૩-૧૦૦ ૧૬-૪૬-૧૫ર ૬૫-૧૦૩-૨૫૯ ४ ૧૨૧ સમુચ્ચય શાસ॰વૃત્તિ ૪ ૧૨૧ ષડશીતિક ૪ ૧૦૪ સપ્તતિકાચૂર્ણિ ૪ ૧૨૬ ૧ २० ૧ ૪૪ ૧ ૬૧ ૧ પર २ ૧૨૨ સ્યાદ્વાદ કપલતા ૧ પર ૩૧૬ ૨ ૨૬ ૭૫-૮૬૮૬ ૯૩ -૧૦૦ ૫૭ Page #269 -------------------------------------------------------------------------- ________________ ગુરુતત્ત્વવિનિશ્ચયની ટીકામાં આવેલાં આચાર્યાંનાં નામા આચાય નામ ઉ ગાથાંક ગાથાંક અકલ ક અભયદેવસૂરિ આય રક્ષિત આવશ્યક— ચૂર્ણિકાર ઉત્તરાધ્યયનવૃત્તિકૃત ૪ કામ ગ્રંથિક ક્ષુલ્લકનિગ થીય ૪ વૃત્તિકાર ગુરુ ચૂર્ણિ કાર ચૂણિકૃત્ ટીકાકાર દશાણ કૃત્ દેવસૂરિ પૂજ્યપાદ ભગવતીવૃત્તિષ્કૃત ૩. ૩૩ ૧ પર ૪ ૪૫ ૧ ૪૯ ૧ ૧૪૮ ४ ૧ ૪ २ ૧ ૪ ૧ ૪ ૪ ૧૪૧૧૪૭ ૧૨૬ ૮૬-૧૦૩ ૯૩ ૧૩૮ ૨૬૫૬ પર ૬૧ પર ૧૦૪ ૧૪૯ આચાય નામ ઉ ૧ २ ४ ભાષ્યકૃત મલયગિરિ મહામતિ વાચક વ્યવહાર વૃત્તિકાર શાંતિસૂરિ સમતભદ્ર સમ્મતિકાર ૪ વ્યવહારચૂર્ણિકૃત્ ૨ વ્યવહારભાષ્યકૃત ર સિદ્ધવ્યાખ્યાતા હરિભદ્રસૂરિ હેમચ’દ્રસૂરિ ૧ ૧ ૧ 3 ૪ ૧ 3 ૧ ૧ ૪ ૧ ૪૯=૭૨ ૩૫ ૧૦ પર પર ૨૫ ૧૬૦ ૨૬-૨૪૫ ૪૩ ૮૯ પર સ્ પર ૬૭-૧૨૫ ૭૨-૧૨૧ પર Page #270 -------------------------------------------------------------------------- ________________ ગુરુતત્ત્વવિનિશ્ચયમૂલગાથાઙારાદ્યનુક્રમઃ । ઉલ્લાસઃ ગાથા. ઉલ્લાસ. ગાથાદ્યચરણમ અકચકરણા વિ દુવિહા અગગ્યાએ મૂલ અચ‘તણિસેહત્ય અવિ અવહ આ અજહન્નુન્ક્રોસ સમા અ⟩હ" સત્તર્ણા વ અમòચઉત્થ અòમદસમદુવાલસવિહુ' પચ્છિત્ત’ અટ્ઠાહિઅવાસાણું અણુવòિઅમુસુત્ત અણુવાઈ ત્તી ગુજઈ અક્ષુણ્ણ* મિલિઆણુ’ અણે ઉ કકુરું અણ્ણાવગમે પુચ્છા અણું અભિધારે* અતિસથરણે ઈચરે અત્યા વિહુતિ એવ અસ્થિ ય સે સાવસેસ' મ અસ્થિ હુ વસહગ્ગામા અથિા અ હાઇ ભાવા અન્નન્ના સમિણિ અડિઋણુમ્મિ લહુઆ અપમત્તસ ય ગચ્છ અપરિણ્ણા કાલાઈસુ અપરિસ્સાવિત્તિ પ અપુવ દણું" અશ્રુòએ ઉ કાઉ અભિધારણકાલમ્િ ય ૨ ૧ ૧ ૪ ૪ ૪ ર ૧ ૧ 3 ૩ ૧ 3 ૨ ૩ ૨ ૨ ૧ २ ૧ ર 3 ૧ 3 ૨ ૨૯૭ ૯૦ ૧૩૦ ૩૯ ३२ ગાથાદ્યચરણમ અભિધારતા ઉવસ’અમ્હારસા વિમુક્ખા અલસે વા પરિવારે ૧૪૪ ૮૧ ૨૫૧ અવવાએણુ ય દાસા અવવાએણુ' કથઈ અવિરાહગા જહણ્ણા અવિવિત્તા પરિવારે અવિસજ્જિએ વિ ગચ્છે અવત્તા અવિહાડા અસમાહિòાણા ખતુ અસહ તુ ૫ કિઅસુઈઠ્ઠાણે પડિઆ અહ અણ્યા પš અહઈ દસ પવણ ૧૧૫ २८७ ૨૮૧ ૧૮૭ ૧૪૯ ૧૧૭ ૧૦૬ પર ૯૪ ૨૩૧ ૧૩ ૧૮૬ ૨૧૧ ૧૦૨ ૧૯૦ ૧૨૭ ૧૧૩ ૨૨ ૧૭૫ અહવા જેણ' સાહી અંતમુહુત્તપમાય ૪૫ અંતમુહુત્તુક્કોસ’ ૪૪ અતા ઠિયાણુ ખિત્ત' અતા ભયણા માહિ આઇણુમણુાણુ અહુછ દસ′ટ્ટાઅહદે પડિવત્તી અહ વણાભાવેણ અહ ણુ કએ તા પછા અહ અિતિ દુન્વિયઢા અહુવા અવિએ ખલુ અહુવા અારસગ’ અહવા આહારાદી અહવા કજાકરે . ૨ ૧ ર ૩ ૧ ૪ ૪ ૩ ૨ ૧ * ૩ ૨ ૩ ૩ ૩ Yad ૨ ४ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૧ ૩ ગાથા. ૨૫૭ ૯ ૮૩ ૧૮૬ ૮૧ ૮૪ ૧૯ ૨૪ ૨૬૪ ૯૬ ૨૮૯ ૧૨૬ ૯૩ ૧૦૩ ૧૨૪ ૧૦૨ ૧૬૯ ૨૩૩ ૧૨૬ ૪. ૨૭૪ ૬૩ ૩૨૦ ૨૯ ૩૫ ૧૦૮ ૨૧૫ ૧૧૧ ७८ Page #271 -------------------------------------------------------------------------- ________________ له له x م ه ه ه م ه م ૨૫ ه ه ه ه م ه م ه ૩ર૭ ه م ه - - ه ه م م ૧૫૭ ૪ م م ૯૨ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लास: ] ગાથાદ્યચરણમ. ઉલ્લાસઃ ગાથા. ગાથાદ્યચરણમ- ઉલ્લાસર ગાથા. આઈપયા ઘેરવ્યા આહારવહિસેજઆઈબ્રાણ ચહિં ૪ ૧૦૭ આગમવવહારીણ વિ ઈકાઈ સકસાયા ૧૪૪ આગમ સુઅ આણુ ધા ઈકિકક્કા વિ ય દુવિહા ૨૪૫ આગમસુઆઈ સુરં ઈકો ચ વલભઈ ૩૧ આણાએ જિણિદાણું | ઈર્ક ચિય અઠારસઆબાલભાવ જે ૧૫૦ ઈરચેયં પંચવિહં ર૭૦ આભવં તિાણું ઈગ્રેસે પંચવિહે - ૨૭૧ આભવં પુણ તથા વિ ૨૪૭ | ઈછા અમુંડિએચું ૨૩૦ આયરિઆઈ તહા ઈચ્છા તુરિએ ભંગે ४४ આયરિએ કાલગએ ઇવિસયાણુગાણ ય આયસહારે પત્તે ૧૬૨ | ઈહિં પણ જીવાણું ૨૨૫ આયારપકો યા ઈહિ પુણે વત્તવું આયારસ્સ ઉ ઉવરિ ૧૬૨ | ઈત્તરસામાઈઅ છે. આયારે વટ્ટતે. ઈત્ત શ્ચિય પડિકમણું આલે અણપડિકમાણે ઈત્તે આ અ૫હાણે આલેઅણ વિવેગા ૧૮૬ ઈત્તે આ દવઓ ભાઆલેઈજજા કાલે ૧૭ ઈત્તે ઉવસંપજઈ આલેયણકાલમ્પિ વિ ઇત્તે કાલિયસુત્તે આવનાણું દિજા ૨૯૧ ઈત્તે ગુરુકુલવાસો આવલિઆ મંડલિઆ ૨૧૦ ઈત્તે ચિય તિવિગત ૨૫૬ ઇત્તે પત્તીએ આવસ્ફગસક્ઝાએ ૮૫ ઈ મહાણિસીહ આસાસો વીસા ૧૩૪ ઈત્તે લખણુજુતે આસુક્કાવરએ ઈન્થ દેસાભેયક આસેવણપુલાઓ ઈમિફાસુઅણુર આહાયરિઓ એવું ઇથ સકસમકસે આહારએણુ સહિઆ ૧૩૭ ઈવૅ વવહારણુઓ આહારમાઈગતિએ ૮૯ | ઇયં સંજમસેઢિ આહારેઉં સવુ' ૨૫ | ઈય ઉજજએયરગએ આહાર કવલાઈ ૧૨૪ | ઈય એસ પુત્રપણે م ૧૨૧ | ૭૫ ૧૮૪ ه ع مي مي ع م ૬૯ ع ૩૩૪ ه می می ع ع ه ૧ م ૫૭ م ه ૧૩૩ م م ૭૭ ૧૦૪ ه ૪૫ ه م ه ૩૫ ه م ه ૧૮૯ ૧૪૧ ૧૩૪ ه م م م ه می » ૩૫ Page #272 -------------------------------------------------------------------------- ________________ ه ه ه ه ه ه ه ه ه ه ه ૧૨૩ ૭૫ ه રj ગાથાદ્યચરણમ. ઈય ણિગ્રંથસવ ઈય દુવિહે ઉ પુલાએ ઈય પછિત્તણિમિત્તા ઈય ભગવઈઇ ભણિય ઈય ભણિયં ચરણા ઈયરગુણાગમમ્મિ વિ ઈયરાભિણિસાહિત્યઈયરે દવણિયંઠા ઈયરે ભણંતિ બીએ ઇય વવહારપસિદ્ધી ઈય સુરપામણા ઇય હિમુહે હાસે ઈહપરલેસુ હિઓ ઈહ ભેઓ પજજાઓ ઈહરા સિણીયd ઈહલે અશ્મિ અકિત્તી ઈહલે અમિ ય કિન્તી ه ه स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ઉલ્લાસઃ ગાથા. | ગાથાદ્યચરણમ- ઉલ્લાસર ગાથા. ૧૫ર | ઉમ્મગ્નદેસણાએ ૧૪૪ ૧૨ | ઉવગરણુદેહચુફખા ૨૧. ૩૧૫ | વિણઠાઈવિગપ્પા ૨૬૬ પ૬ | ઉવસંત ખીણમેહ ૧૧૨ ૪૩ ઉવસંપયા ય જહણું ૧૧૭ ઉસ્સગ્ગએ આ એN ૫૧ ઉસ્સપિણિઆઈ ખલ ૧૫૩ ઉષ્ણુત્તમણુવઈર્લ્ડ ૧૦૦ ૨૪૧ ઉસુત્તમાય તે ૨૦૭ ઉસુત્તા જા દુવિહા ૧૧૩ ઊણગસયભાગેણું ૧૨૯ ૨૯૦ એએણુ અણુઠવણું ४६ એએણ વિઆરેણું ૭૦ એએસિં પંચવું ૧૨૦ ૧૫૬ એએસુ છલેસાણું ૧૦૪. ૧૬૦ એએહિ દિઠિવાએ ૫૦ એકાસણુપુરિમટ્યા ૧૯૮ ૧૨૭ એગદુગપિડિયાણ વિ م ه م ه ه ه ه ه ه ه ૭૭ ه ه ه ه ه ه ه م ه له ૧૯૮ ૨૧૬ له ه ه فی २४ ه ع ه ه ه ع ઉક્ટોસ જહન્ના ઉક્કોસેણ દસ ત્તિ ય ઉજિયઘરવાસાણ વિ ઉત્તરગુણસેવા વિ હુ ઉત્તરગુણણ વિરહા ઉત્તરગુણાતિયારા ઉત્તરગુણસુ બઉ ઉદયાવલિઆખે ઉદ્ધારણ વિધારણ ઉપન્ન કારણમ્મી ઉભામિઆઈ જાયઈ ઉભામિય પુષ્કુત્તા ઉમ્મગદેસણુએ ه ع એગયરમિ વિ ટાણે ૨૨ , એગાગિસ ઉ દેસા ૧૬૩ ! એગsણગહ ખિતે એગો સાહૂ એગા પ૭ એતે ઉ કાજકારી ૧૧૪ એમાઈ ઉત્તરુત્તર એમેવ અહાદે ૧૪૬ એમેવ દેસિઅશ્મિ વિ એમેવ ચ તુલમ્મિ વિ એય એ વિસે ૬૦ એમજુત્ત જહા ૨૦૦ ૧૭ ૧૨૯ ૧૫૯ ૨૪૩ - ૪૧ ૨૨૭ ૩૨૩ ع ه २७ ه ه ه م ع ه ૨૩૬ ૨૪૦ م ع في له Page #273 -------------------------------------------------------------------------- ________________ પદ ا જ ه જ ه ૩૧૮ ન ه છે o ન ه w " ૧૬૮ ન ه ૬૭ ه ૧૩૯ » ه ه ૫૧ ه ه ه ४३ गुरुतत्त्वविनिश्चये चतुर्थोल्लासः ગાથાદ્યચરણમ. ઉલ્લાસઃ ગાથા. | ગાથાદ્યચરણમ. ઉલ્લાસઃ ગાથા. એયાઈ અકુવંતે ૧૫૫ ઓહાવિયાસને એવં ચ એન્થ સર્વ ૧૨૯ એહાવિય કાલગએ પપ એયં ચરિત્તસેઢિ ૧૪૩ એય તો વાસામું ૨૮૮ કજજમિ કીરમાણે ૧૦૯ એયં પસંગભણિયે २४४ કજાકજજ જયાજય એવમસંતે વિ ઇમે ૬૮ કલ્કિઆદઓ વિ ય એવં અત્યપણું કપૂમ્પિ ઈમં સવં ' એવં આયરિઆદી | કમ્પસ ઉ ણિજુત્તિ એવ ખુ સીલવંતે ૧૩૧ એવ ચે ય કુસણ કપે અ અકસ્પમ્મિ યા ૩૨૧ એવં ણિહાણાએ ૧૦૦ ક ઠિયાઠિયપ્પા એવું તે જીવંતે ૨૫૦ . કમ્મખયઠ્ઠમભુએવ નાણે તહ દં. કશ્માણ ણિજજરઠા એવં પિ આ અણુવરએ કમ્મા પરિસ્સવણુઓ એવં બહુગુરુપૂજા કમ્મદયભે અક એવંવિહાણ વિ ઈહ ૧૨૬ કયાકરણ વિ ય દુવિહા એવં સદયં જિજતિ ૨૦૦ કયસુ અનાણાવિખા એવં સીમર છેર્યા ૧૯૪ કલ્યાણગમાને ૧૯૭ એવં સુએએસ ૧૬૫ કહ તસ્સાસબલત્ત એવ સહસંક ૧૭૮ કહિએ કહિએ કાજે ૧૫૩ એસણુદાસે સીયઈ ૧૦૯ કામે ઉભયાભાવ - ૧૭૪ એસ સમુક્કસિઅલ્વે ૧૦૫ કાય ઉદ્દે २०३ એસેવ ગો ણિયમા કારણજયણાજણિએ એસેવ ય દિäતો ३२४ કારણમકારણું વા ૩૧૭ એસે પાયછિત્તે કાલોઈઅગુણજુત્તે એ ય પુરિસકારો કાલે ઠાણું સે ખલુ ૧૨૯ કિરિયાસુ વિસી અંતે એરાલાઈ સરીર ૭૩ કિહ પણ એવં સહી ૧૬૭ ઓસણે બહુદોસે ૪૯ કિહ સુપરિણ્યિકારી ૧૩૨ એસનચરણકારણે ૧૧૬ કિ ગુણવિયાલણાએ એસપિણાઈ ઉસ્સ ૭૮ | કિં બહુણ ઈહ જહ જહ. ૪ ૧૬૫ - م ع - م م ه છ ع ه જ ع છે ع ૧૬૯ ને ع ? ૩૩૫ م ૧૫૨ જ و له » مم જ 8 ભ له » Page #274 -------------------------------------------------------------------------- ________________ م ૬૩ م م م ૨૨ ] ગાથાદ્યચરણમ. કિં વા અકપિએણે કુગુણે સિરિકા કુણઈ વયં ધણહેલું કુણમાણે વિય કડયું કઈ પણ અહિયારું કંઈ ભણુંતિ ઓમે કેવલમણુપજવનાકેસિંચિ ણામમિત્તા કેડીસહસમુહુરં કો વ કુણ િવવહાર કે હાઈએ હિ” અણે કંકડુએ કુણિમે તહ કંકડુઓ સે જસ્ટ ઉ કંડગમિત્તાણું તં م م ૦ ه ه ૨૯ ૦ ه [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषांभीवानुवादयुते ઉલ્લાસઃ ગાથા. ગાથાદ્યચરણમ- ઉલ્લાસ ગાથા. ૧૦૯ ગામતરે વિ પેઠે ૨૦૪ ૧૭૬ ગિસિસિરવાસાચું ૨૭૯ ૧૧૯ ગિહિદિસબંધરયાણું ૧૧૫ ગિહિસંઘાયે જહિઉં ૧૪૦ ૨૯૮ | ગીયWપરિગ્રહ ૨૬૨ ૨૬૮ ગીયસ્થપાતંતા ૧૨૫ ૩૯ ગીયસ્થા સસહાય ૨૫૪ ૧૭૩ ગીય કયકરણે ૩૦૦ ૧૪૮ ગીયાણુડસમત્તાણું ગુઆણાઈ કુણુતા ૩૨ ગુઆણાએ મુખે ૧૪૮ | ગુરુગુણરહિએ આ હિં ૧૭૦ ૧૪૯ | ગુરુતત્તણિચ્છઓ પુણ ૧૫૭ ૧૩૮ ગુરુતત્તણિયમિણું ગુરુદિના વિ હ એસા ૧૦૩ ૧૩૨ | ગુરુબલિયત્તમઈએ ૧૧ ગુરુ લહુઅછપણમાસા ૨૮૩ ગુરુલહુપણગા આયં ૩૦૭ ગુરુલહુપણવીસઈઆ ૩૦૫ ગુરુલહુપણુરસાએ ૩૦૬ ગુરુલહુલહુસાપખા ૨૮૨ ગેલણવાઉલો પણ ૧૭૪ ગણએ જ જાય ૨૩૪ ૧૯૫ ગણું સંગિલ્લે ૨૩૯ ૩૩ ગથંતરશ્મિ ઇત્તો ૧૧૪ ه ه ه ه ه ه ه ه ع ه ع ع ه ખણમવિ ણ ખર્મ કાઉં ખાર હડી હરમાલા ખિત્તમવગાહણ સા ખિત્તમ ખિત્તિ અસ્સા ખિતે સુઅ સુહદુખે ખિત્ત કમ્મધરાઈ ખાગણિયંઠિજજે રવિવજિ અમર્થ્ય. ખે ઉવસંપન્ના એરં ગ અ અડવિ ه ع ه ع ه ع ه ع ه ૧૧૧ | » ગ ه ه م م ગચ્છ પરિરખણઠા ગચ્છાણાભંગસ્સ ય ગજ બહુચુઅકએ ગયસારો ધનકણે ગામે વા સુગરે વા | ઘરખિત્તનયર ઉલ. ઘુઠગ્નિ સંઘ له له ચ » له ૭૪ | ચઈGણુ પુલાય ૧૧૮ » Page #275 -------------------------------------------------------------------------- ________________ ર૭૫ ه م ه ૪૦ 9 ه - ૪૩ ه ه م ه ভু9 ه م ه م ه ه ه ه ه 0. ه ه م 0 ه م જ م गुरुतत्त्वविनिश्चये चतुर्थील्लासः ] [२१३ ગાથાદ્યચરણમ. ઉલ્લાસઃ ગાથા. ગાથાદ્યચરણમ્ ઉલ્લાસ ગાથા. ચઉગુરુઓ ચઉલહુઆ 3०४ જઈ સે અસ્થિ સહાયા २६० ચઉતિગડુગકલાણું ૧૯ જણવય અદ્ધ ણિરહે ચઉદસપુત્રવધરેણું ૧૨ જન્તો શ્ચિય પાસ ૧૨૧ ચરણકરણપણે જન્ય ખલુ તિણિ ગચ્છા ૧૯૧ ચરણઠા પુરવગમે જ0 ચઉણહ વિરહ ચરણસ્સ પખવાઓ જમેણું સમ્ભાવા ચરણે કેઉઅભૂઈ ૮૮ જમ્મુ ભ જહણે ૧૨૫ ચરમાઉ તાઓ પઢમં ૧૩૯ જહા ઉ હાઈ સહી ૨૧૪ ચરમા દો પછિત્તા ૧૮૩ ચણાઈ ઢિઆણુ પુણે ૧૮૫ ચરમે સમએ ચરમો ૩૬ જરિઆઈભૂઈદાણું ચારિષ્ઠ ગણું ૩૩ | જલ્સ જયાવરણિજે ૧પ૧ ચારે વેરજે ચા ૧૦૮ | જહ અપગે તહાં તે ચેઅગ છક્કાયાણું ૧ જહ ઉકિટ્સગુણ ચાઈ વત્થપાયા ૨૨૩ જહ કારુણિએ વિજજે, ચોદેઈ વચ્છિને ૩૩ જહ ગુરુઅસુહવિવાર્ગ જહ ગોઅમાઈઆણે છઠાઓ Pિવિગઈએ ૩૦૮ જહ જહ બહુસુઓ સં- ૨ છઠાણવિરહિએ પિ હુ જહ ણામ મહુરસલિલ ૧૩૦ છઠાણસમરીએ ૧૪૧ જહ દિ અખ્ખાણું છેઅસ્સ જાવ દાણું ૧૦૦ જહ દુદ્ધપાણિયાણું છેએવઠાવણિએ ૧૮૮ જહ ધનિષ્ઠ સત્ત ૧૦૨ જહ વેલંબગલિંગ ૧૮૫ જઈ અભિધારેતિ તઓ જહ સરણુમુવનયાણું જઈઆણું ચત્ત જહ સાવજજા કિરિયા ૧૭૨ જઈ કંઈ મગનૂ ૨૬૩ જહ હજ અસ્પદ ૧૦૧ જઈ ણામ સૂઈઓ મિ૧૫ર જાઈ ઈ કુલે અ ગણે ૯૨ જઈ તે લિંગપમાણે ૧૩૬ જા તિર્થ અણુવિત્તી જઈ પુણ સમત્તક ૧૯ જા પણવીસઈ પંતી ૩૦૨ જઈ લિંગમ૫માણું ૧૪૩ જાવજવં સુત્તે ૮૮ જઈ વિ પુહબ્બા સિં ૪૩ જિ બારસ દસમ ૨૮૫ જઈ વિ ય પડિમાસુ જહા ૩ ૧૭૯ જિણકપિઅપડિરૂ ૩૧૨ م ૭૪ م م ૧૫ م ७६ ૫૪ ه م م م م م ૪૨ م ه ه م ૨૪૮ ه م ૧૧૭ ه م ه ه ه ૧૯૦ له له له له في ه ه م . Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] ه لها ه ع ૩૧૧ ه ه ه می ૫૧. ه [ રોપાશવૃત્તિ-ગુર્જમાનામાવાનુવાવયુ ઉલ્લાસઃ ગાથા, ગાથાદ્યચરણમ ઉલ્લાસર ગાથા. ૧૬પ જ એગસ્સ બહૂણ વ ૨ ૮૭ જ કાહિતિ અકજજ' ૯૫ જ કિંચિ વિતહકહયું ૧૧૫ જે ગુણદોસણિમિત્ત ૧૭૭ જે જસ્સ વ પરિછત્ત જ અમોહિકર જે જીઅમસેહિક જે જીએ સાવજં જે જી સહિક જ પઈ ભેઅણિમિત્તે ૧૨૨ | જે પિ ચ મહાણિસીહે ૧૦૭ - ૩૬ જે ભણિય પરિછત્ત १७४ જ લાભાઈણિમિત્ત ૧૩૮ જ વા સમજાતો જ સેહણમલ્થ પર્યા د ૫૨ ه ه ૧૭* می می م ૫૩ ه ه ه ه ه ه ه ૧૨૦ ه ه ૧૫૫ ه ગાથાદ્યચરણમ. જિણપડિમાસુ જિણાવ્યું જિણવયણતિવરુણે જિણવયણસવ્યસાર અશ્મિ જંતરયણે જહાએ વિલિહ તે જુત્ત પણ એસ કમો જુત્ત જાણુસિ ભણ જે ઉ સયં પાસસ્થા જે કિર એસિપમુહ જે સુસલાઈગુણો જે બંભરભા જે ભાવા જહિયં પુણ જેસિં ભગવયાણું જેહિં કયા વવહાર જે એવું પિયધ જેગુવઓગકસાએ જેગો મણમાઈઓ જે જહવાય ન કુણઈ જે જહ સત્તો બહુતરજે જે જમ્મિ ઠાણજે ણિચ્છઓ પવઈ જો નાણાઈ જુંજઈ જે પુણે અત્તઠીણું જે પુણુ અવ્યવહારી જે પણ કપરો વિ હુ જે પણ કુણઈ વિવું જે પુણ પમાયદેસે જે ભદ્રઓ વિ ન કુણઈ જે સુઅમહિજજઈ બહું ૩૨૨ . ૧ ૬૧ ه | જ ૭૨ ه ه ه ه م ૧૩૧ ૩૩૧ ઠવિયગરઈઅગઈ ઠાણાઈ સંજમ ખલુ ઠાણહિં પઢમઠાણું ઠાણું તરસ્ય વઢી ઠાવેલ દ૫કપે ه ه ه ૧૩૭ ૩૩૩ ه પ૭ ه م ૨૨ ه ه م ૧૭૭ ૧૦૬ ه ه م ૧૮૨ ه م ૧૧૬ ه ه ૩૩૯ ૧૭૨ م ણ ય ગુઆણામંગે ૩૩૭ ણ ય ઠવણુ વિ પટ્ટી સુવર્ણયસારભૂઓ ૭૯ ણ હુ સવ્વહ વેડમે ૮૨ ણએણે તેણ છિને હુસેઇ કિલેસેણું ૬૫ ણિગ્નમણભૂમિવસઈ૬૬ | ણિગ્રંથહાયગાણું ૧૪૭ ) ણિગ્ગથરચુએ પુણ ه ه في ه ૧૯૩ ૧૨૫ م ب » જે એએણુ કમેણું می ૧૧૦ ૧૨૦ » Page #277 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ = ઉલ્લાસઃ = ગાથા. ૧૩૪ ૧૦૯ = = ૧૪૭ ૨૨૧ - ૧૪ ૧૧૭, ૦ ૦ ૧૩૫ ૦ ૦ ૨૨૪ ૨૨૬ ૧૨૬ ૦ ૦ ૦ गुरुतत्वविनिश्चये मूलगाथाऽकाराद्यनुक्रमः ] ગાથાદ્યચરણમ્. ઉલ્લાસર ગાથા. ગાથાદ્યચરણમ્, ણિગ્ગથત્તણિમિત્ત ૧૪૧ હાયસ્સ મુસ્થિ એ ણિગ્ગથભાવવો ૧૦૫ | હાયસ્સ વડૂઢમાણે ણિગ્નથસિણયાણું ૮૮ | તઈએ તુરિએ આ ઇમે ણિગુંથસુહમરાગે તગરાએ શુગરીએ ણિગ્ગથે અ જહને તત્તે ય સલદ્વીએ ણિગ્ગથે પંચકું તથ નિગ એસે રિશ્ચપડિલેવગન્ન તથ ભવે જઈ એવું ણિછયએ શ્ચિય સિદ્ધી તથાગમા વિસિષ્ઠ છિયએ દુનેય તત્થાણુતા ઉ ચરિણિ૭યઠિય વ મુણિણે તદિણમુવસામેઈ ણિચ્છ બહુમાણેણું તદિવસ તુ જમિરછ ણિચ્છવમવલંબંતા ૩૭ તપૂઢમતિયા ગહણું ણિયલાભાલાભે ૨૨ | તમહા ઉ સંઘસ છિયવહારાણું ૪૧ | તન્હા ગુઆણાએ ણિજરહેઉવવસિયા ૭૨ તન્હા છેયWવિ ણિ જગાણ વિ ઈહિ ર૦૧ | તન્હા દેસુ વિ ણિયમાં ણિજજવગાણ વિ વિરહા ૩૪ તહા પયદિયä ણિદ્ધધસાણ પઢમં ૧૫૪ તયલાભમિ વિ ર્ચિ ણિદ્ધધસો ણ તડા ૨૪ તવકાલે આસજજ ઉ ણિરવજકન્મજણિયા ૧૭૬ તસ્ય ઉ ઉદ્ધરિઊણું ણિયઅવગરિસાવહિઓ ૧૬૩ તસેવ સા ણ ઈઠા ણિયમઈવિગuિઓ ચિય ૧૮૦ તહ દેસસવ્ય છેણિયમાં જિણેસ ઉ ગુણા તહ ધિઈસંઘયાલયણિયયયણિજજસરચા ૪૫. તહ પંચમે વિ અરએ સેવં સકસાયાણું તહ સુદ્ધનાણદિઠી Pઆગમઓ દવે તા અહે અપમાણું ણે દેસવિરકંડય ર૭ તાલુગ્બાડણિએસેહાએ અંતમુહર્તા ૧૩૧ ] તિર્થીગરઠાણું ખલુ હાઓ સિજઝઈ એએ તિસ્થપભાવગપુઆ હાયત્તવિગમઓ ચિય ૧૨૧ | તિથયરગુણ પડિમાન ગુ. ૩૪ ૪ ૮૬ ૦ છ = ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧૭૯ = = છ ૨૯૨ ૩૧ ૧૭૦ છ . છે ૧૮૦ - ૩૨૯ . 9૬ ૬ ૪૨ ૫ ૫૮ - ૪ ૧૨૩ ૧૫૮ ૨૧૩ ૭૫ ૧૬૧ ૪ ૬ Page #278 -------------------------------------------------------------------------- ________________ રહદ ] જ જે જ જ ૧૮ જ ન છ જ ૭૦ » જ જ » જ ભ જ » ન ન જ જ જ જ ૨૪૯ છે ૧૨૦ ને છે o જી [ स्वोपक्षवृत्ति-गुर्जरभाषाभाषानुवादयुते ગાથાદ્યચરણમ. ઉલ્લાસર ગાથા. | ગાથાદ્યચરણમ. ઉલ્લાસઃ ગાથા. તિયર પવયણ સુસં ૧૨ | દપ અક૫ ણિરાલંતિથયરસમા ભાવા ૧૩ દપૂમ્પિ અસીઈસયં તિસ્થય ભગવંતે ૧૨૪ { દપટ્સ ય કપલ્સ ય ૧૨૫ દવત્તeણ સમ્મ તિસ્થરસ કિઈ મિચ્છા દવત્તાભાવમ્મિ ય તિત્કૃષ્ણાલી એë દવે ખિને કાલે ૨૭૨ તિર્થં ચાઉવણે દવે પરિચ્છઓ ખલુ તિલતુસતિભાગમિત્તો ૩૧૪ દસચઉદસવિહબઝતિવિહે તેગિચ્છમિ ય ૩૨૫ દસમમછઠડઠમ ૨૮૬ તિવિહો હોઈ કુસીલો દાઉં અહે ઉ ખાર ૧૦૬ તિહિ વિહે સંજમ૭ દાણે ણિરંતરે વા ૨૯૩ તીઅ ચ પડુષ્પન્ન દિજાહિએ પિ ણાઉં ૨૭૭ તીસુ વિ દીવિયકજજા ૫૮ ! દિઠેડદિઠે ય દુહા તુચ્છમવલંબમાણે દિસમણુદિસંવ ભિખૂ તુક્ઝતે મમ બાહિ ૧૭ દિતા વિ ણ દીસતી તુસ્સઈ નિયગુણસવણ દિંતિ કરિતિ ય એયં ૧૯૧ તે જાણંતિ જહ જિણા | દુફણ લહઈ બેહિં ૧૪૩ તેણુ ણ બહુરસુઓ વી ૧૫૭ દુગમાઈ સમા સુત્ત ૨૦૧ તેણગણ થાયં દુહઠાએ દુહ વિ તેણું તિલ્થપ્ટેએ દુવિહા ઉ દમ્પ કપે તે વિ ય થિરા આ અથિરા ૨૯ દુવિહાઈઈ તેસિ ८४ તેસિં જ રાયણિએ દુવિહે કિઈકમ્મમ્મી ૧૪૭ તે હુંતિ અગીયસ્થા દુવિહ વિ ઈમે ઈહિંઢ તે સેવિઉં પવત્તા દુવિહ વિ હું પત્તેય ૨૫ તે સો ઠારેય દુવિહે સો ઉ વિયત્તે તે ઘેસણુય દુહગર્ભેિ મેહગર્ભે દેવિદતુલ્લભૂઈ ઘેવાશંખ ગુણાઈ ૧૪૫ દેસમિ ઉ પાસ થવું બહું ચ દિંતિ ઉ ૨ ૧૦ દેસવિતવાણુરૂ ૩૧૯ દંતરિછન્નમલિd ૧૦૫ દપુરમાઈલ્સ કલા ૪૪ દંસણનાણચરિત્ત ને જ ) » ન જે જ જ જ જ છે ૧૯૬ જે ન જ જ » » ૧૭ જ » જ જ ન » છ જ જ જ Page #279 -------------------------------------------------------------------------- ________________ ه ૬૭ ઉલ્લાસ. ગાથા. ૧૨૭ ૧૫૦ ૨૮૦ ه م ૭ ૭ ه م ૦ م ૦ ૦ ૧૭૬ ૧૭૮ ૦ م ૦ ه ૭ 6 ه ه ૨૯૪ ૧૦૪ ૧૪૫ ૮૯ = ૦ ه गुरुतत्त्वविनिश्चये मूलगाथाऽकाराद्यनुक्रम: ] ગાથાદ્યચરણમ, ઉલ્લાસર ગાથા. ! ગાથાદ્યચરણમ. દંસણનાણચરિતે પકણકુલે વસંતે પક્કો પડણા પાગદંસણનાણચરિત્ત ૧૨૨ પખાવત્તીદાણે ૧૫૯ પચ્ચખાગમ રિસે દંસણનાણુઠિ જઈ ૨૦૨ પચ્ચ વિ અ દુવિહે દંસણનાણસમગ્ગા ૨૦૬ પચ્ચસ્થીહિમવગયું પછા વિશિષ્મઓ વિ હું ઘમ્મકહાઈ પઢતે ૨૫૫ પચ્છા વિણિગ્નયા ખલુ ધમ્મ સેઉં ઈછ ૨૨૦ પછિત્ત દિતિ ઈમે પદ્ધવિઈઆ ય ઠવિયા નણુ આયરિઆદીણું ૩૧૬ | પડિલેહણિ મુહપત્તિય નણું આલંબણમિત્ત ૧૮ | પડિવજજત ણિયંઠા નણુ એસા પડિબંદી ૧૩૭ પડિલેવગશકસાયાનણુ ગુરુઆણકહણે પડિસેગ અ ઉત્તર નણુ ચરણસાભંગ પડિસેવણા ઉ સેવા નણુ પાસથાણું ૧૦૧ પડિસેવાભેણ વિ નણુ વંદણિજજયાએ ૧૩૩ ! પડિસેગ પરિસિલે નણ સંજલણણુએ પઢમસ્સ જહને ન હુ તે સંજમહેલું પઢમે ઉપૂસમિત્તે નાઊણ પરિવેણું ૧૩૩ પઢમં વયણઠિયાણ નાણચરણસંઘાય ૧૪૧ પણમં ચ ભિન્નમાસે ૧૪૨ પણમિય પાસજિણિદં નાસ્મિ ઉ પતિને પણવણ વેઅ રાએ નાણઈશું પડિસે પણવણભેઆખું નાણે દંસણુ ચરણે પત્તા અસંતજીવા પત્તાઈ ઘર્ડ મ. નાણું મઈનાણુઈ પત્તાણ અણુનવણ નાલ પુરપરછસંધુય ૧૬ પત્તિઅબુદ્ધકરણે નિવસરિસે આયરિઓ ૧૦૮ પત્તે પંચવિહો ૦ ه ه ૦ ૫૪ ه ૦ ૩૩૨ ૦ ه ૧૪ ૦ ه ه પ૯ ૧૧૮ ૦ ૧૫૮ ૦ ه ه ه ه ه ૦ ه ه ૧૫ ૦ ૧૮૧ ه ه في ૫૯ ૨૯ ૩૪ પાકુ લે વસંતે ૧૧૨ | પરમથઓ સ , مر હ Page #280 -------------------------------------------------------------------------- ________________ આ છે م - م - ه ૧૫૬ - ه - ه - ه ه - ه ૧૪૫ હ ع م હ له હ له ૧૬૦ له ૧૨૧ ७४ ૨૬૮ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ગાથાદ્યચરણમ. ઉલ્લાસઃ ગાથા. | ગાથાદ્યચરણમ ઉલ્લાસ ગાથા. પરમરહસ્સમિસણું ૧૯ | પુરિસા ખલુ કયકરણા ૨૯૫ પરિકમેહિ ય અસ્થા ૨૧૨ | પુરિસા ગી આગી આ ૩૨૮ પરિણામિયબુદ્ધીએ ૧૩૧ પુલયાઓડતગુણે પરિમાણ સંખા સા ૧૪૨ પુવપડિવનયા જઈ ૧૪૬ પરિવાર પરિસ પુરિસં પુāપવન્ના તે પણ ૧૪૭ પરિવારપૂઅહેવું ૨૦ | પુવૅ વણેઊણે ૧૫૩ પરિવારે સે સુવિહિએ ૧૫૭] પુવિ કેડીબદ્ધા ૧૬૪ , પરિહારવિસુદ્ધીએ ૧૮૯ | પુવિ ચઉદ સપુથ્વી ૧૫૯ પવયણગાહહિં કુટું ૧૫૯ | પુત્રિ છમ્પાસેહિ ૧૬૬ પજજ ખિત કાલ પુવિ વ સુહદુહન્મિ વિ ૨૫૮ પાસસ્થમ્સ ણ ચરણે ૧૨૪ | પુવિ વિણિગ્નયાણું ૧૭૨ પાસસ્થાઈસુ મિલિઓ મુવિ વિણિગયા જઈ ૧૭૫ પાસસ્થાઈર્ણ પિ હુ ૧૪૫ પુવિ સસ્થપરિન્નાપાસસ્થાઈ વંદમા પૂઆસક્કારાણે પાસસ્થાગીયસ્થા પેશ્વગમણે ખલું ગઈ પાસસ્થાણું સંવિ ૮૦ પંચહ અણુયર પાસ ઓસને પંચણહ એગયરે પાસ દુવિય પંચમહેશ્વયધારી પાસે ત્તિ બંધણું તિ ય પંચવિહો વવહારો પિયધમ્મા દઢધમ્મા પંચવિણં તુ ચરિત્ત પિયધમે દઢધમે પંચાસવષ્પવત્તો પિંડમ્સ ના વિરોહી પુખરણે આયારે ૧૫૪ બઉસકુસીલા એસ ૭૯ પુખરણુઓ પવિ ૧૫૬ બઉસ પડિસેવગાણું ૧૮૫ પુચ્છાતિગણ દિવસ ૨૦૨ પુઢવિદગઅગણિમાસપુણપત્તિમજઝકાલે ૧૫૧ પુણરવિ સંજઈપખા ૨૩૮ | બઉપડિસેવયાણ ૧૦૨ પુત્તાઈઆણિ મૂલે ૨૨૯ | | બઉસાઈશું તિહ ૧૨૮ પુરપચ્છસંયુઆઈ ૨૫૯] બઉસાઈ સવદ્ધ ૧૩૨ પુરિમૠણિશ્વિગઈ ૩૯ | બઉસસેવીણ સમાં ع ૨૫૩ ع ه ૩૬ છ ૧૧ ه હ ه પS જ ع છ ع م م = م = ૬ م 6 ર૭૩ ૮૨ ع ૧૩૩ ૬ ه ع ه જ ه જ ه Page #281 -------------------------------------------------------------------------- ________________ ૦ ૨૮ ૦ ૦ ૦ ૦ ૧૪૪ છ - ૧૧૧. I છ છે गुरुतत्त्वविनिश्चये मूलगाथाऽकाराद्यनुक्रमः ] ગાથાદ્યચરણમ ઉલ્લાસઃ ગાથા. | ગાથાદ્યચરણમ- ઉલ્લાસર ગાથા. બજઝભંતરભે ૭૧ | ભિખુબડિઅણિહય- ૩ ૩૧ બત્તીસં ચ સહસ્સા ૧૯૨ ભિખુશ્મિ ઈમં ભણિયં ૩ ૩૪ બલવંતહિં ઈહિં, ૧૧૦ બહુગણજ પુરિસે મ બારસ ગિહાઈ તિરિએ ૩૦૧ મગ્નપ્પવેસણઠં બાહિ આગમણુ પહે ૧૪૯ મગાણસરિણા ખલુ ૧૫૫ બિઈઆઈઆણિ તાણિ વિ ૧૪૦ મજઝથાણ બહૂર્ણ ૧૦૮ બિતિયપદંડસંવિગે મઝે વા ઉવરિ વા બિતિયશ્મિ બંભચેરે ૧૬૧ મણપરહિપુલાએ ૩૭ બિતિયરે અહં ખલુ ૨૩૫ મણુસુદ્ધિણિમિત્તત્તા. ૧૭૩ બીયાહાણથં પુણ ૧૪૮ મરંગાઈ તરુવર ૧૬૩ બધે કમ્યગ્રહણ માઈઠાણ પુત્રં ૧૩૯ મિચછત્તવિહીએ ભગવઇચુર્ણ પણે મુક્કધુરા સંપાગડ ૧૫૦ ભગવઈવિત્તીઈ પુણે મુનું પુઠાસંબં ભણઈ અહિખિતંતે ૧૧૫ મુદ્દે અવિવંતી ૧૦૭ ભણિમં ચ કપૂભાસે મુદ્ધસ્ટ જઈ વિ કાસઈ ભન્નઈ સુવિરુદ્ધ ૧૪૦ મૂલઈયારે ચેય ભન્નઈ નિયઠાણકર્યા મૂલગુણ ઉત્તરગુણા ભન્નઈ સેઢીબઝા ૧૦૪ મૂલગુણ દઈઅસગડે ભય ચિંતણ વઈગાઈ મૂલગુણાણsઈયારા ભરાઈશું ણાયા મૂલગુણસેવિને ભરહા પસન્મચંદ મૂલગુણ ઉત્તરગુણે ભવ આગરિસે કાલ મૂલવ્રયાઈઆર ભવસયસહસદ્ધિ ૧૧૮ મૂલાઓ માસગુરુએ ૨ ૩૦૩ ભાવણિયંઠાણ તઓ ૧૫૬ ભાવગ્નિ લેઇઆ ખલ ભાવગદરવું છે ૧૨૮ રને ધૂઆઓ ખલું ૨૪૨ ભાવે જોગે કરણે ૨૭૬ રાગે કસાયઉદઓ ૫૦ ભાવેણું વવહારી ૧૬૨ | રાયણિએ થેરેડસઈ ૨૨૨ ભાવ એદઈઆઈ ૧૪૦ | રાયસમખં સયલે ૨૩૭ ૪૭ - - ૧૦૩ 6 - LV - ળ $ - છે 9 - જ છે - છે - - - Page #282 -------------------------------------------------------------------------- ________________ લ ' જ ” في જ ال ૧૬૨ لا જ لا ન ع જ ન ૧૦૧ ه જ ع જ ع ૧૫૧ છે ع ع ૨૭૦ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ગાથાદ્યચરણમ. ઉલ્લાસ ગાથા... ગાથાદ્યચરણમ. ઉલ્લાસઃ ગાથા. વવહારણયાભિમયં ૮૩ લમ્મિ છિયમિ વિ ૧ ૬૫ | વવહારણાયઠાણું ૩૪૩ લભઈ ણિ૭યધમે ૬૭ વવહારસમાહાણું २०८ હિંગેણ ગિઓ ૧૦૫ વવહારસ પથાણું ૧૬૪ લિંગ જિણપન્નત્ત વવહારાવિકખાએ ૩૧૦ લિંગ પિ ય વવહારા૧૪૨ વવહારેણ ગુરુત્ત ३४० લિંગ વિ પુજજમેવ ૧૭૫ વવવારે વિ મુણાણું ૫૪ લુકને ખિતે હીણું ૨૭૮ વવહારો વવહારી લેસા કિહાઈઆ ૧૦૦ | વવહારો વિ હુ બલવ લેસાભાવ વિ ભવે | વવહારં જાણું તો લેઈઅધમ્મણિમિત્ત ૭૩ વસભેણ વસભસાગા ૧૫૨ લોઉત્તરા અગીઆ પ૯ વાયાઈ નમુક્કારો લેઉત્તરિ દવે ૧૬૭ | વાયાએ કમ્મુણું વા ૧૫૪ વાસાસુ અમણુણ ૨૦૫ લેએ વેદ સમાએ ૧૫૩ વિણએ વસંપયાએ ૨૬૭ લોગપગઓ નિવે વિન્નાણાસુંદઘણે ૧૬૧ લોદ્વાઇકઉવટ્ટણ વિવરીએડસંવુડઓ. વિવિહં વા વિહિણા વા વટ્ટાવગાણsભાવે વિસયવિરત્તમઈયું વટ્ટાવેલું સત્તા વિહિણા ઈમેણ જે ખલું વત્તણુવત્તપવિત્તો વીસજિજઅસ્મિ એવો વત્તગ્નિ જે ગમે ખલ વીસાથે જઈ અ૭ઈ ૧૭૩ વત્તવ ઉ અગીઓ વીસું ડિએસુ અસમ ૨૦૭ વત્તસ્સ દુહા ઈચ્છા વેઓ કશ્માણુઓ ૧૧૩ વસ્થાઈ તુ દિને વે થીઆઈ વયભંગે ગુરુદાસ ૨૩ વેણુઈએ મિરછત્ત ૭૩ વેયાવચ્ચ કરો વા ૨ ૩૦ વરિસતિગં ઠાઈ તહિ ૨૭ વવહરિયä તેસિં ૧૭૦ , | સઈમજજાએ વિ હું ૧૮૩ વવહારચઉક્કલ્સ ય ૪૧ સકસાએ ચઉરે વા વવહારણયસાયા ૪૮ | સકસાઓ અ તિવેએ ه જ ه ૧૫૮ 5 ه ૨૭ 9 ه - ૮૮ ه 2 ه O ه P ه P ه * ه ૧૯૭ * * مي مي * م م ه * می * Page #283 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये मूलगाथा ऽकाराद्यनुक्रमः ] ઉલ્લાસઃ ગાથા. ગાથાધચરણમ ૪ પર | સવ્વસુ વિ એએસ સન્થેસ વિ તિથૅસુ ૪ ૯૪ ૪ ૧૦૬ સન્ત્ર' પિ સ'તવિભવા ૧ ૧૦ ૭૯ ૨૮૪ ૧૦૧ ૨૪૬ | સારૂવી જાજીવ સાહસ્સીમઠ્ઠા બહુ ૨૮ ૧૮૮ | સાહારટ્ટિયાણુ ૧૫૫ ગાથાદ્યચરણમ્. સકસાએ તિવિહા વિય સકસાયપુલાયાણુ સકસાય'તા શે! હીસક્કા વિણેવ સક્કા સગણે અરિહગીય - સગવીસ* ખલુ લેઆ સઘ્ધ દમઈ વિગપિઅ સટ્ટાણે અભિધારિયસાથે પબ્બોસડઢાણુ નિખ`ણુ ય સત્થપરિન્દા છક્કાસદ્ધાપેાહાસેવણુસન્ના સાભિસ’ગ સમગ પત્તા સાહાસમણા વિ કેઈ એરિસ સમણી!' સમાણુ ય સમછુન્તયાવિહાણાસમય' જ઼િન્ગ થાણુ સમય* પિપસ્થિએસ સમુઘાય વેઅણાઈ સમુદાણુ... ભિ તા સયણું" વા દાણું વા સરણું ભવજિઆણું સલ્લુદ્ધરણાભિમુહા સર્વાંગઈસુ વિ સુદ્ધી સવ્વજિએહિં અણુ ત સવ્વર્ણાહિં પરુવિય સવ્વપએવાદાણે સભ્યસવિ કાયવ્ય’ સબ્વે િિસઅન્ના સન્વેસિ બહુગણુત્તે ર ૨ 3 २ 3 ૨ ૧ ૨ ૪ ૨ 3 ર ૨ ૪ ૨ ૪ ૩ ૩ ૧ ૨ ૧ ૧ ૧ ૩ ૩ ૨ ર ૩૩૬ સાહાવિઅં ણિકાઈઅ ૧૨૨ | સાહૂણમિણુમકિચ્ચ સિજજાઅરે ત્તિ ભણુઈ સિજજાયર કુલણિસ્સિય ૧૮૦ ૮૨ ૨૩૨ ૨૦૮ સીમાઈસુ પત્તાણું સીલ'ગાણુ વિ એવ’ સીલ' ચરણુ' ત' જ ૧૩૫ ૧૭૭ ૧૩૬ ૭૫ ૭૯ ૩ ૧૩ ૨૦૪ ૧૪૨ ૨૦૫ શે સહસાર અચ્ચુઅમ્મી સહુઅસહુસ્સ વિ તેણુ વિ સાગારાણાગા સાગારિઆઇ પલિઅ‘ક ७० સીસન્સ ઈ આણું સીસે પડિચ્છએ વા સીસેા પછિઆ વા "" "" ', સીહગુડ' વશ્વગુહ" સુઅવત્ત વયવત્તે સુઝાણુજલેણુ સુગુરુત્ત' સાહૂણ' સુચ્ચા ઉદ્ભિઠિયાણ સુચ્ચા ઉટ્ટિસમે ૨૧૯ | સુજએ અક્રુડિલવત્તી ૨૯ ૨૧૮ ઉલ્લાસઃ * ૪ ૧ ૪ ૩ ૪ ૩ ૨ ૧ ૨ ૨ ૩ ૪ ૩ ૩ २ ૧ ૪ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૩ ૩ ૪ ૪ ૨ ર [ ૨૦૨ ગાથા. ૧૧ ७० ૧૯૨ ૮૬ ૬ર ૮ ૧૦૭ ૨૨૮ ૧૬૫ ૨૦૯ ૨૧૭ ८० ૨૬ Ga ET ૧૭૯ ૧૨૮ ૨૮ ૨૬ ૧૩૯ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૩૯ ૪૯ ૩૭ ૧ ૧૮૪ ૧૮૩ ૧૬૮ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] ગાથાદ્યચરણમ સુયર' નાસ'તી સુટ્ટુ વિજયમાણાણું સુત્તાયરણાણુગએ સુત્તે વવહરતે સુદૃઢ પયત્તવાવાસુદ્ધકિરિયાણિમિત્તા સુદ્ધત્ત પુણ્ણ દાણ્ડુ વિ સુદ્ધાલ ભેગીએ સુદ્ધાસુદ્ધો સખલે સુદ્ધો અણુિચ્છયણુએ સુય સુહદુષ્મે ખિત્તે સુવિહિઅ દુવ્યિહિયં વા સેઢીએ ભટ્ટમ્સ વિ સેવિત્તસુએ બઉસા સેવિમસા વિ એવ સેહે પડિચ્છએ વા સે અઇ તુસિણીએ સેા અછવી અસખલાસે'ઊણુ તસ્સ ડિસે સેા અખિલેા ણ જસ્સ ઉ સેા ખલુ છું। અપમાણુ સેા ગીએ ત સીસ સા ઠવણકુલવજીવી સૈા પુછુ તસ્સ સગાસે સા ઉસેા ઉંવગરણે સે। મઉસેા ચારિત્ત સાવાહણેણ પાએસાહુગ્ગાઈ મિત્ત સેા હાઇ અષિ ડી સંકમણે ચઉભ’ગા સંકમણુ. આરિએ ઉલ્લાસઃ ૩ ૪ ૨ ૨ ૧ ૩ ૧ ૨ ૪ ૧ २ ૩ ૧ ४ ૪ ૩ ૨ ૪ २ ર ર ર ૩ ૨ ૪ ૪ ૨ 3 3 3 ३ [ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते ઉલ્લાસઃ ૧ ૩ ૧ ૧ ગાથા. ગાથાદ્યચરણમ્ સકિન્નવરાહપદે ૧૨૩ ૧૬૩ સ’ખડિપલે અણુાએ ૩૪૧ | સ’ખાઈઆણિ ક ૪૦ સંઘયણુધ્ધિતિવિહીણા ૫૫ સાયણવિરિયઆગમ ૧૭૧ | સ’ઘયણાદણુરૂવ સોંઘચણુ સ ́ઠાણુ ૪૪ ૩૨૬ ૪૧ ૨૦ ૨૬૯ ૧૩૪ ૧૩૨ ૧૧૯ ૧૪૩ ૨૫ ૯૮ ૩૮ ૨૪ ૧૫૪ ૧૨૮ 99 સ ઘસાયરિયન્સ ય સંધા ગુણસ ઘાએ સઘા. મહણુભાગા સંઘે। મહાભાવે સઘ' અણુમણે સંજમણેસુ જુત્તો સંજમઠાણુાઇવિઊ સ'જમહેઉ અજય સંજલાણું ઉડ્ડયા સંજોઅણુ ણુગાસા સંતવિભવેહિ`તુલ્લા સંતા તિર્થંયરગુણા સ'યમવિત' વિન્નરઈ સ'ભાગપચય પિ ૧૪ g ૧૫ ૧૬ ૧૩ ૧૫૧ ૮૯ | સંવિગ્ગાણુવએસ સ'સત્તા બહુરૂવા સંસારુદ્ધારકરા સંસારવરત્તસ્સ ઉ ૮૧ ૩૮ ૪૬ સ'વિર્ગાણુઈઅપાસથસ‘વિગ્ગખહુલકાલે સવિન્ગે પિયવચ્ચે સવિન્ગ્રેડસ વિગ્ગા ર ર ૨ २ ર ૨ २ २ ર ૨ ૧ ૧ ૧ ૪ ૧ ૩ ૧ ૩ ૩ ૨ * ૩ ૨ ૩ ૪ २ ગાથા. ૧૧૩ ७७ ૧૩૬ ૧૯૫ ૩૧૩ ૩૪૨ ૩૪ ૩૮ ૨૧ ૧૨૭ ૧૧૨ ૧૩૦ ૧૧૪ ૩૩૮ ૩૨ ૧૧૬ ૯૮ ૯૦ ૧૯૪ ૧૬૮ ૧૮૨ ૩૭ ૧૧૨ ૧૮૨ ૫૦ ૪૨ ૧૨૨ ૧૫૮ ૧૧૯ Page #285 -------------------------------------------------------------------------- ________________ स्वपिति स्वन्तर्गतगाथा धनुक्रमः ] ગાથાઘ્રચરણમ ઉલ્લાસઃ ગાથા. હિટ્ઠાણુડિઓ વી હીશુાહિયત્તસ ખા હીણાંત ઘેણું હ ગાથાદિ અંશુદ્ઘમાહુપસિણાઈ અશાઃ-અવયવા: કમઅઈસચકવઆગે અકામનિર્જ રાજ્ગમન્યત્ અચ્છિન્ન વસ પયા અટ્ઠહ પવયણુમાણિ‘ અò ભવા ઉ ચરિત્તે ,, અાંતરા ણુામ એક્કો અણુવિટ્ઠ' ણામ આ અર્થ પડુચ્ચ સુત્ત અત્ર ચ યત્ પુલાકાદીનાં અથવા ત્રિપ્રકારાઇધિક ગુરુતત્ત્વવિનિશ્ચયવૃત્ત્વન્તગતગાથાદ્યનુક્રમણિકા પ્રા ઉલ્લાસઃ ગાથા. ઉલ્લાસઃ ગાથા. ૩ ૯૦ ૧૦૪ ૪ ૪૧ ૯. ૧ ૪૯ ૫૪, ૧ ७७ ૨૧૦ ६७ ૪૮ ૪ ૪૫ ૧૦૦ ૩૨ અથાવસને મહુતરઅનવસ્થિતકાત્સૂત્ર’ અનેકાન્તાડપ્યનેકાન્તઃ અન્ત' ચ સા મહૂવાએ અને લિ'ગકુસીલ' અન્ય તુ નિગ્રન્થપિ અપ્રયુક્તોપ સČત્ર અબહુસ્સુએ અગીયથે અભિધાર તે પદ્મ ય ૩૫ ગાથાાચરણમ્ હીણું વા અહિય' વા હુંઉ વિસુદ્ધા કિરિયા ૧૧૪ ૧૫૦ હાઉ' બહુસ્યુએ સા ૪ ૯૧ | હાહિતિ અદ્વૈતેરસ ૧ ૪ ૨ ૪ ૧ ૧ ' ૩ ૧ ગાથાકિ અવિસુદ્ધભાવલેસા અસ યૈયાનિ સંયમઅસ જયાણુ ભિક્ખ અસિવે આમાયરિએ અહ જારિસ દેસા અહં પુણ્ ગાહિમ દેં સણુ અહવા વિકસાઐહિ અહવા સબ્વે પા અહાસુહુમે એએસ ,, અહિગય ક્રયકરણત્ત આઇન પિ વિ આગમસુઆઉ સુત્તેણુ આગમા એવં બહુમા આઘાઈત્તા છુામ આદિગરા માણ આયરિયઉવજ્ઝાએ આલએણું વિહારેણ‘ આસેવનાતા ચે. જ્ઞાઆહચ્ચ કારણુમ્મી ૪ ૬૪ ૩ ૬૭ ૩ ૮૪ ૩ ૧૧૭ ૧ પર ૧ ૩૩ ૪ ૩૨ ૪ ૧૩૦ ૧ પર ર ૬૯ | આહારવહિāહે ર ૨૧૦ | આહારાદીણુટ્યા (n ઉલ્લાસ ગાથા. ૪ ૩ ૩૯ ૩૨ ૧૭૮ ૩ F પુત્ર ૫૯. ૩૨ ૧૦૬ ૧૧ ૩૬ ૧૯૮ 94 ૫૫ ૭૨ ૨૩ ૧ ૧૦૫ ૧૩૭ ૧૨ ૧૬૯. ૫૪. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૬૧ ૪૩ स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ઉલ્લાસઃ ગાથા. | ગાથાદિ ઉલ્લાસઃ ગાથા. | એયારિસે પંચકુસીલ ૧ ૧૨૩ એવં અપરિવડિઓ એવં તુ સમણુ વેગે | એસ અગીએ જયણું પર ઓસન્નો વિ વિહાર ૧૫૭ ૧૮૬ | એહીગુણપચ્ચઈએ | કંડ તિ ઈર્થી ભન્નઈ ૩૭ ૪ ૧૪૭ કકુઆ માયા કક્ક ત્તિ પસુતિમા૧૪૧ કણહલેસા શું ભંતે ! - ૧૦૪ પર | કમ્માણ નિજર ૪૬ | કલેકે નામ પ્રસુત્યાદિ૪૬ | કસાયકુસીલે જહા ળ પર ૯૪ = = = ७२ 60, 0 = હ ८७ ન ૧૮ • ગાથાદિ ઇદિયપચ્ચ વિ ય ઈક પિ સુપરિયુદ્ધ ઈણ સવ્વમવિ :ઈદની પ્રતિસેવના ઈમા શું ભંતે ૨યણપભા. ઈમાં અવવાઓ ગિહી ઈયં સહુગી પ્રતિઈહ ચ જધન્યતઃ ઈહ ચાવસ્થાભેદન ઈહ તુ પુલાકાદ ઈહ ચો નો નયાતરઈહિ અહ વિમંસા ઈહિ ચેષ્ટાયાં ઈહનઉબદ્ધ વાસાસુ ય ઉઢોસએ ણિય ઠે ઉમદેસાઈએ ઉજજુમઈ વિકલમઈ ઉડુબદ્ધ વિણિકાઉપપાતઃ પુલાકક્ષ્યાઉપગે ભાવનિક્ષેપઃ ઉપરિવાડી ભવે ગરુગા ઉવરિ ગંતુ છિજજઈ એએસિ | ભંતે ! પુલાએકત્રતભંગે સર્વત્રતએગતસુદ્ધો અસબલ એગપફિખઅસ્સ ભિએતે તે ગોયમેવાએ એન્થ પણ સલૅર્સિ એત્ય જ કહ્યું એમેવ કસાયશ્મિ વિ એવ ય મલોત્તર * પુછા જ - ૪ ઇ - ૪ - ૦ ૦ ૦ ૦ ૭ ૮ ૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઇ છ ૦િ૪ ૨૪ = 1. = ૩૩ - ૩૧૮ - ૧૨૪ | કસાયકુસીલે ઉવરિ કાઉલેસા તેઉલેસ . કામ ખલુ ધમ્મકહા કાયં બંધિGણ મરિન કારણું તિ વા કાજ કાલતઃ પચ્ચાપિ પુલા કિ અહ લખહિં. - ત્રુ | કિમયં ભંતે ! કાલો ત્તિ કુસીલે | ભંતે ! કતિ. ૩૦ કેડીસહસપહુર્ત ૩૩કેહે માણે માયા ૨૧૦ | કૌતુક નામાશ્ચય બેત્ત વધું ધણધણણ૩૨ | ગચ્છજજ મા હુ મિચ્છ ૯૭ | ગણધર૫ાઉગાસઈ - - ૪ ૩૨ % ૧૪૮ ૦ ૦ ૦ - ૪ * Page #287 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्वविनिश्चये वृत्यन्तर्गतगाथायनुक्रमः j [ ર૭ ગાથાદિ. ઉલ્લાસઃ ગાથા. | ગાથાદિ ઉલ્લાસ: ગાથા. ગણધારસ્સાહારો ૭૨ | જહા ઢંકા ચ કંકા ય ૧ ૬૧ ગણાવચ્છઈએ ગણુઓ ૩ ૩૪ | જાઓ અ અજાએ આ ૨ ૯૭ ગતુ ગાતરિ ગંધ જા ય ઊણાહિએ દાણે ૧ ૩૨ ગિહિનિખમણુપસે જારિસર્યા પઢમેહિં ૨૨૦ ગીયWજાયકો જે ઈમે અજજત્તાએ ૧ ૫૭ ગુણભૂઈ દવ્ય જે ઉણુ વાસસયગુરુપરતંતવાણું જે આ પખર્સ પીઢ- ૩ . ૮૬ ગુરુ ઝિલ ] જે ઉ મજિઝલએ જાઈ ૨ : ૨૧૦ ગોયમ ! તસ્સ પવિ મે જે જેણુ સુદ્ધધમ્મમ્મિ ૪ ૧૫૭ ગ્રામ ક્ષેત્રગૃહાદીનાં ૬૨ | જે દુવારે ઉવસમ- . ૪ ૧૨૬ ચઉમાસતવ કુણહ જે સુચના સર્વ . ૧. ૨૦ ચારિત્રપરિણામ જે હિ સુએડહિગ૭ઈ. ઈ . ૧ ૨ ચિત્તલવસ્થા સેવી જ્ઞાનદર્શનચરિત્રાણિ એસપુત્રવધરાણ ઠવણ ત્તિ ઠવણુકુલાણિ ૩ ૭૬ છંદ નિરુત્ત સ સુસ્થિ ણએહિં વિહૂણું ૧ ૫૦ છઠાણગઅવસાણે ૪૧ | મુસ્થિ ણ gિ | કુણઈ ૪ ૨ છમ્ભાગગુલપણુગા ૨૬ | ઊણુ રકિખઅજાજે ૧: ૪૯ છગ્ગાસતવ કુણહ ૨૬ ણિચ્છયણયન્સ ચર ૧ ૧૩૧ છસુ સવ ણિયટ્ટમાણુ વેગે ૨ ૧૨૨ છિદંતુ તયં ભાણું, ણિયંઠે શું એવં ચેવો ૪ : ૮૨ છિનાછિન્નવિસે | ણિયંઠે શું પુછા ૪ ૧૦૦ જે જત્તિઓણ સુન્નઈ. ૧ ૩૨ ણિયઠે શું પુછા . ૪ ૧૩૦ જે મેણું તિ પાસહા. ચિંઠે શું ભંતે! કેવતિય ૪ ૧૦૮ જઈ જિણમય પવજહ , ૨૦ ણિયંઠે પુછા જાવ . ૪ ૮૩ જઈ પડિસેવએ હજજા , ૪ ૫૬ ણિરુદ્ધવાસપરિઆએ જથિં ચ | લોએ ૧ પર લલેસા કાઉલેસ' ૪ ૧૦૪ જમ્મણે પહુચ્ચ ણે દસ- ૪ ૭૬ ૭ઈઓ પણ આપે છે. ૧૧૬ I , સુસ- ૪ ૭૫ ણે જિણકપે હજજા ૪ . પ૧ જમહા પંચવિહે વવ- ૨ ૫૬ તલ્થ ભવે માયા સે ૩, ૪૩ જહ વિ સક્કમણુજજે ૧ ૨૦ | તવભેદપર્યાયે. જહ વાઈવિસા .. ૧ ૧૮૨ { તત્રાઘો વર્ષાકાલ ... ૩. : ૮૬ ૩૩ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ 0 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧૦૪ ૦ ૧૩૧ Page #288 -------------------------------------------------------------------------- ________________ [ स्वोपक्षवृत्ति गुर्जरभाषाभावानुवादयुते ઉલ્લાસ ગાથા. ગાથાદિ. નડપિ નાં પ્રતિ| નાઊણુ ય લુચ્છેર્યા ઉલ્લાસ ગાથા. - પર o o GAR 6 - - هر سه می ૩૨ ૩૧૧ 0 ૦૪ ૧૦૮ ૩૧૧ ૦ ૧૦૮ ર૬ ] - ગાથાદિ તઇદે શબ્દાર્થો તઢિપરીતતુ વિકતમેવ અવિજાણંતા તમે વય સરમાણે તમગુણ ઘેર તહ વિ ય ન સવકાલં તા કમ્મખઓવસમાં તારિકઃ પક્ષપાતશ્ચ - તિર્થં ચ નાણુદંસણ તિર્થ ભલે! તિર્થ તિસ્થયરસમા સૂરી તિસુ સુ સુક્કાઈ તીતાણુગતીકાલે તીર્થમિદાનીમ્ તે કિત્તિઆ પસા તે ય બીજાં ચેવ સણાદિઆ પસિદ્ધા દસપુત્રધરુકોસા જિંતા વિ ણ દિસંતી સુવિહે એ હોઈ ગં છે છે માસે એસણાએ સુ અવૃશ્કિનને સું જાદુ ભૂમ્યાદીન્દ્રિયપૂર્વ દાઊણ જિણવ ચિંતસંકિલિહાણું મ્મિ ય છાઉમર્થીિએ બહુ સજગાઓ પંચવિહે નરથયું કે જમિચ્છસિ નાનું સર્વસંયતાનાં મયવાક્યમપિ સ્વવિ. નિલપિ તદૈવ સમ્ય- ૪ ૧૨૩ નાણે દંસણચરણે ૧ ૧૩૩ - ૫૪ | નામ લિવિ આવતી ૧૪૬ નિંદુભાઈઆણું તિગ૧ ૨૩ | નિર્ગળ્યા જઘન્યતઃ ૧ ૩૪ | નિવિઆઈસુ વિસેવા ૨૦૬ | નિશ્ચયત એવ સિદ્ધિ ૧ ૧૩. નીયતે યેન શ્રાગ્ય૧૦૪ ને કમ્પઈ ણિગ્રંથાણું વા ૪ ૭૦ | નેકારો ખલ દેસ ૧ ૧૩૫] | સંજ્ઞા જ્ઞાન સંજ્ઞા પંચવિહે વવહારે પણ તે પછાકડે ગહન્દી પડિસેવણકુસીલા ૩૩ પડિસેવયમિ હિં પઢમસ ય કજજસ્સ ય ૩૩ પઢમસ્સ ય કજજસા ૧૯૦ પઢમે થેરકપે ૨૫ પણુગ કુડલં ચ પિત્ત પણ ગાઈ સંગહો હાઈ ૧૦૪ પણવીસસઢસગવીસ પડખુડી હંસઃ સ્થા, | પરિહારવિશુદ્ધિએ ૩ ૪૩ | પાયં સંવવહાર ૪ ૧૪૯ | પાયાલ અવિ ઉઠ્ઠમુહ ૧ પર | પારગમપારગે વા ૧ પર ! પાસોસન્ના, ૨૨૪ ૧૫૧ ૨ ૨૩ ૩૧૧ છે. ઝ ૩૧૧ ૧૩૩ જ છ ૪૯ ૧૩૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ = ૭૧ | ભવન ૧૦૦ | = = ૦ % गुबतत्वावनिश्चय वृत्यरतर्गतगाथाद्यनुक्रम ગાથાદિ ઉલ્લાસઃ ગાથા. | ગાથાદિ ઉલ્લાસ ગાથા. પદ્મ નિ બંધ તિ વ ૩ ૬૯! બિઈએ મૂલં ચ છે રે ૩૦૦ પીઢફલગપડિબદ્ધો ૩ બિઈયં ભવે ઠાણું . . આ પુરણપુસયએ ૪ બ્રાહ્મણે ન સ્વેચ્છિતવ્યઃ ૧ ૨ ફલાએ શું ભંતે! કતર ભરૂઠે ત્તિ મંડલીએ 1 કુ . ૫ છે કાલ- ૪ . કિ તિર્થે ૪ ભચણા વિ હુ ભાઈયળ્યા : ૧ પર કિં પડિ- ૪ ૫૪ ભયજં જે રત્તિદિઅહી ૧ : ૧૪૩ પુલાએ શું ભંતે! કિ સણ- ૪ ૧૨૩ | ભયવં તા કીસ દસ- ૧ ૧૩ પુલાએ શું ભંતે ! કિં સલિંગે ૪ ભયવં તે કેરિરસેવાઓ ૧ ૧૪૩ , કિં સલેસે ૪ ભાગેહિ અખિજજેહિ ૧૧૪૬ કેવ | ભાસજજ વિFરેણ વિ ૧ બe મઉ ૯૧ | ભિકબૂ અ ગણુએ અવ- ૩ ૪ પુલાકસ્યુત્તરાસ્તિસ્ત્રો ૪ ૧૦૩ પુલાકે ત થ છે ભિખૂ ય ઈચ્છિજજા અર્ણ ૩ પ૮ પુલાકેકવિરાધનતઃ ભિખૂ ય ઈચ્છિજજા, ૨. ૨૯ ફલાગકુસીલાણું ભિષ્મ ય બહુસુએ ૨ ૮૮ લાગબઉપડિ | ભિન્ન લહુ ગુરુએ માસા ૨ ૩૧૧ પલાગલદ્ધીએ વટ્ટ | ભુજઈ ચકકી ભેએ લાગસ્ટ | ભંતે! કેવઈએ ભાભદાત્મકે યે જ પર કેવઈઆ ૪ મણવયકાઈયોગા પુછવપડિવનએ પણ ૧૦૪ મસા કે હાઈએ ૪ ૩૧ પ્રતિસેવનાકુશીલ ૫૮ મહાલ ખલુ થેરાણું , ૧ , ૧પ પ્રમાણપ્રતિપનાનઃ , તહા- ૧ - ૧૫ પ્રશમિતાકષાય ૧૬૨ માગતા ઇગિએણું તુ - ૨ ૨૬ ઉસક્સ શું પુછા ૧૨૬ માસઉમાસછk : " . ૨. ૨૬ હસાહિણિચંઠ મુક્કલનિવિ પુરિમં ૨ : ૧૧ શાસે છે એવ ચેવ મૂલગુણઉત્તરગુણે હા સે શું પુછા પ૭ | મૂલગુણસેવા પુલ જાથાલા અહેવ ઉ | મૂલગુણસુ આઈ મેસુલ ૪ - ૧ બિઅસ્સ ય કજજસ્સ ય ૨ ૨૩ | મે મન્ને મન્દિરે માને ૧ : ૧ ૨૬ મહોપશમ એકસ્મિન ૪ ૨૬ ૦ ૦ ૦ ૪ ૦ ૧૩૩ ૮૭ ૦ ૦ પર ૦ ૦ - હ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૪ ૧૨૬ – ઇ છે ૪ - - - ૪ - - 6 [ स्वोपनवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ગાથાદિ ઉલ્લાસઃ ગાથા. | ગાથાદિ ઉલ્લાસ ગાથા ય.ઉત્કર્ષત એકસ્મિન સયપહરં ચ હોઈ ૪ ૧૨૬ થયેષાં સંયમિડ- ૪ ૧૦૪ સવિસયમસહેતા ૧ ૪૯ યદા તુ પ્રમાણવ્યાપાર- ૧ પર સવું પિ ય પછિત્ત ૧ ૧૮૧ યો ભિક્ષુસ્તરુણ બલ સવું સામાયારિ રફખણિમિત્ત અભિ સવ્વામગંધ પરિનાય લિફખણ જુત્તા પડિયા સ ણયા મિચ્છાવાલદ્ધિપુલાઓ પુણ જ સર્વે તિણિ વિગપ્પા લિંગપુલાએ અન્ન ૧૦ સ વિ અ અઈઆર લેસા તિનિ પમત્તતા ૧૦૪ સ વિ હતિ સુદ્ધા લેસાસુ વિસુદ્ધાસું ૧૦૪ | સાણુગ્ગહેડશુઓને લોઈઅધમ્મણિમિત્ત ૭૩ સામાઈઅસંજએ શું તે ! લોઈઅવqહારેલું ૫૪ સામાન્યન તુ યથાસૂવંદણુઅણુ ચેવ ૨૬૭ સામાયરિં તિવિહે વવહારભૂયત્યે ૨૦ સા વેફખે ત્તિ વ કાઉં ૨ ૩૦૦ વિદેસે જલ્થ નાગ છે ૧૩૩ સાહારણે વિગે ૫૪ વેણુઈઓ ણામ મિ સિદ્ધતગમેગે પિ ૧૩૩ માણિએસુ ઉવ- - સિણાએ શું પુચ્છા ૧૩૮ વિછિણે બઉસે ઉ સિણુએ શું ભંતે ! કતિ ૪૩ શકેશ્ચયતરતીરપારી સિણાએ પુચ્છા ગે. સ ૪ ૧૦૧ શતમવધ્ય સહસ , , સિ ૪ ૧૨૦ સઝાયાદિ કરણિજે સુઅવ અતિસયજુ સઢાઈકુલણિસ્સાએ સુએ મે આઉસંતેણું ( ૧૧ સત્તરત્ત ત હેઈ સુત્તમણાગવિસયં - ૨ સત્યે અચ્છાઈસુત્ત સુણ અ ય ઉ. ૨. - ૭૨ સદેવ સરસ્યાત્સદિતિ પર ! સુદ્ધો સુદ્ધાદે ૧ ર૦ સબલે સુદ્ધાસુદ્ધો ૪૧ | સુવિગણવિજાતિય સમણીમવગયવેર્યા - ૮૦ | સુહદુફિખએણ જે પર ૨ ૨૫૯ સમભાવે સામઈએ સૂઈ જઈ અણુરાગે ૩ ૧૨૪ સમરસુયં સવા ' ૪ ૧૦૪ સેઢિ ણિયમા છમ્મા- ૪ ૧૩૫ સમ્મારાહણુવિવરીઆ ૪ ૨૮ | સેઢિઠાણુઠિયાણું ૧, ૧૦૩ સયનું પહુચ માતાપિતા ૩ ૭૯૯ | સે કૂણું ભંતે ! કહ- ૪ ૧૦૪ ૦ ૦ બ હ = - - - ૭ ઇ છે જ ન જ જ ૫૧ ૮૧ ૩૩૦ હ હ - - - - - - - - - ૮ - Page #291 -------------------------------------------------------------------------- ________________ गुरुतत्त्वविनिश्चये शुद्धिपत्रकम् ગાથાકિ સે ભયવ' કરેણુ' સે ભયવ' કિ તેસિ સે ભયવ કિચઇઅ સે ભયવ' કેરિસગુણુ સે ભયવ' કેઇએણું કા સે ભયવ' જયાણું સીસે સે ભયવ' જે ણુ' ગણી સે ભયવ' તિત્યયર સા અ અહાછા સે ઉભય ખયહેઊ સા પવિહા અચ્છવી સાહી ઉજ્જુઅભ્અસ પૃષ્ઠ ૪ ૪ ૪ ૪ ૪ ૪ % % 8? ૩૫ ४० ४१ ૬૮ ७० , પ`ક્તિ २३ १५ ४ २७ ११ છેલ્લી १६ ૨૫ ૫ ૪ ૦૭ ૨.૪ 2, V ૨૬ ૩૩ ઉલ્લાસ ગાથા. ગાથાદિ સ'ડિ' પલાએઇ ૧ ૨૬ ૧ ૨૪ | સ`ખ્યેયભાગાદિષ ૧૩૦ | સ‘જમોગેસ સયા ૧ ૧ ૩૦ ૧ ૧૭૮ ૧૭૭ ૧૭૫ ૧૩ ૧૧૪ પ૩ ૪૪ ૪૩ ૧ ૧ ૧ ૩ ૧ ૪ 3 અશુદ્ધે पठ - मित्याप - કર્ણ अविस जिओ आयरियए કહૈયાવ भङ्गा સંસગ ના ગણાવછંદ भाणयन्ने चरणका प्रहीणेषु भवित શુદ્ધિપત્રક गुर्वपादष्टः કરવા ઉપરને सव्व સપ્લિ સંજ્ઞાન' સ’જ્ઞા સતિભાવ પડુચ્ચ ગ્રેા ક્રુસ સુસ "" સત્યય લેાકચિન્તાસપૂર્ણ વસ્તુકથન. પ્રમાસ્થવિરકલ્પાદિ પસ્વાભિપ્રેતાઃ શાતિહથસય ખલુ દેસા શુદ્ધ पाठ - मित्यपि लब्धं अविसज्जिओ आयरिए કહેવાય भङ्गा સસને ગણુાવચ્છેદક भाणयन्नेव चरणकरणप्रहीणेषु भवति કરવા ઉપરના सव्व्वट्टणं સ`ષ્ટિ ૨ ૨૭૨ ઉલ્લાસ ગાથા. ૩ ७७ ૧૩૮ ૪૦ -૧૨૨ ७७ ૭૨ ૧૬૨ પર ૫૧ પર 92 ૪ ૧ ૪ ૪ ૪ ૪ ૧ ૪ ૧ ૩ Page #292 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ भोतवं ६१०६ . अन्यरूपेण Poor.or. c २३ u . om १३६ ૧૩૬ પંક્તિ उस्सुत्त उस्सुतं -ऽनालाचित -ऽनालोचित भोक्तृत्व क्लिष्टकर्मादयात् क्लिष्टकर्मोदयात् - सूत्र ઉસૂત્ર આમ છતાં આ છમાં यद्याप यद्यपि २२ .... अन्यरूपेणः तप्तायापिण्डे तप्तायःपिण्डे 'अप्रमाणम् , 'अप्रमाणम्' ना. ( मा (= 'उद्धाताः, 'उद्धाताः' सुखशीलजन' सुखशीलजनः, - १० -सम्कल्प -सङ्कल्प'तदभावात् ', 'तदभावात' ઉશ નથી હેત” એ શબ્દો પછી નીચે મુજબ ઉમેરવું (तुल्यायव्ययत्वात्) २५ ५ "५।५ नमागे" से ઉદેશમાં આય-વ્યય તુલ્ય છે, અર્થાત્ વિશેષ લાભ થતો નથી, घखाणाच्छति वस्त्राणीच्छति ભદ १५. नातन સ્નાતકના २ (वगेरे) વગેરે छeeी. सभाव्यते संभाव्यते -सापण्यां -सर्पिण्यां २५ . तदनुपपतेः तदनुपपत्तेः २२ दिक થાય थाय. २६ -निग्रथ निग्रंथ કારણે કારણ કે ઉપશમ ઉપશમ. બ્રાવની ભાવની પ્રમાણે પ્રમાણ સહસ્ત્ર સહસ ઉત્તરગુણેથી प्राप्त प्राप्ति १५७ ૧૭૩ १७४ ૧૭૪ १८० १९३ १५. . २०८ २२३ दिक २२४ २२४ ૨૨૮ ૨૩૧ ૨૩૪ ૨૪૩ २४३ २४९ ગુણેથી Page #293 -------------------------------------------------------------------------- ________________ For Private & Personal use only watne Page #294 -------------------------------------------------------------------------- ________________ 1994 Nonne COO00000) KWVVUU