SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः ] | [ ૭૨ 'जरिआइत्ति । ज्वरितादीनां यद् भूतिदानम्-अभिमन्त्रितरक्षाप्रदानं तद् भूतिकर्म विनिर्दिष्टम् , तदुक्तम्-रिक्खणिमित्तं अभिमंतियं भूई देइ"त्ति । तथा स्वप्नकविद्यादिना कथितस्यार्थस्य यदन्येभ्यः कथनं तत्पश्नाप्रश्नम् , प्रश्नस्य आ-समन्तात्प्रश्नो यत्र स्वेष्टदेवतादीनामिति व्युत्पत्तः, तदुक्तम्-"सुविणगविज्जाकहियं, आईखिणिघटिआइकहियं वा । जं सीसइ अण्णेसि, पसिणापसिणं हवइ एयं ॥ १ ॥” तथा-"अंगुट्ठबाहुपसिणाइ करेइ सुविणगे विज्जाए अक्खियं अक्खमाणस्स पसिणापसिणं [વરૂ ] ” | ૧૦ || કઈ તાવવાળા વગેરેને મંત્રેલી રક્ષા આપવી એને ભૂતિકર્મ કહ્યું છે. કહ્યું છે કે“રક્ષણ માટે બંનેલી રક્ષા આપે (તે ચારિત્રકુશીલ છે.)” તથા સ્વપ્નમાં જોયેલું કે વિદ્યાના પ્રભાવ વગેરેથી દેવતાએ કહેલા વિચારોને બીજાઓને કહેવા તે X પ્રશ્નાપ્રશ્ન છે. કારણ કે પ્રશ્ન મા સમત્તા પ્રશ્નો ચત્ર રેવતાકીનામુ (કપૂછેલા પ્રશ્નને પોતાના ઈષ્ટ દેવતા વગેરેને જણાવેલ અર્થ સંપૂર્ણ બીજાને કહે તે પ્રશ્નાપ્રશ્ન) એવી વ્યુત્પત્તિ છે. કહ્યું છે કે- + સુવિવિજ્ઞાદિ કુંબિઘંટિયારૂgિયં વા . = રીસરૂ અom gfali નળ દુરૂ પર્વ શિક્ષા પ્ર. સા. ગા. ૧૧૩ “સ્વપ્નમાં જોયેલું કે વિદ્યાધિષ્ઠાત્રી દેવીએ કહેલું પૂછનારને કહે તે પ્રશ્નાપ્રશ્ન. અથવા આઈખિણીએ=કર્ણપિશાયિકા દેવીએ કે ઘંટિક યક્ષ વગેરેએ કહેલું શુભ-અશુભ વગેરે બીજા પૂછનારને કહેવું એ પ્રશાપ્રશ્ન છે.” તથા લાકુવાદુવંસિનારૂ જેરૂ સુવિ વિજ્ઞાા, વિઘળે માસ સાઘણિ (નિ. ગા. ૪૩૪૫ ની ચૂર્ણિ) “અંગુઠો, બાહુ વગેરેમાં આદ્યાનથી ઉતારેલા (અવતરેલા) દેવતાને પ્રશ્નો વગેરે કરે, અથવા સ્વપ્નમાં વિદ્યાની અધિષ્ઠાત્રી દેવીએ કહેલી વાત પૂછનારને કહે તે પ્રશ્ના પ્રશ્ન છે.” [૯] तीअंच पडुप्पन्न, भणइ णिमित्तं अणागयं वा णं । जो पूआइणिमित्तं, होइ णिमित्तोवजीवी सो ॥९१॥ 'ती च'त्ति । अतीतं च प्रत्युत्पन्नं चानागतं वा 'णम्' इति वाक्यालङ्कारे निमित्तं यो भणति लोकानां पुरः पूजादिनिमित्तं स निमित्तोपजीवी भवति ॥९१।। જે પૂજા માટે અતીત અને અનાગતના નિમિત્તને કેની આગળ કહે તે નિમિત્ત ઉપજીવી છે. [૧] जाईइ कुले अ गणे, कम्मे सिप्पे तवे सुए चेव । सत्तविहं आजीविअमुवजीवइ सो उ आजीवी ॥९२॥ ૪ ભાવાર્થ- કોઈ વ્યક્તિ ચારિત્રકુશીલને મારી અમુક આપત્તિ દૂર થશે કે નહિ વગેરે પૂછે. ચારિત્રકુશીલ પિતાના ઈષ્ટદેવ વગેરેને પૂછીને તેને જવાબ આપે. એટલે અહીં પ્રશ્નને પ્રશ્ન થયો. કોઈ વ્યક્તિએ ચારિત્રકુશીલને પૂછયું. તેણે પોતાના ઈષ્ટદેવ વગેરેને પૂછયું તે પ્રશ્નો પ્રશ્ન. - + ડાક શાબ્દિક ફેરફાર સાથે આ શ્લોક બુક માં (ઉં. ૧ ગા, ૧૩૧૨) અને પંચવસ્તુમાં (૧૬૪૬) કંદપ આદિ પાંચ અશુભ ભાવનાના વર્ણનમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy