SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये तृतीयोल्लासः । [ ४५ ત્રણજ ભાંગા થાય છે, ચોથે ભાંગે જ નથી. તેથી તેને કઈ જ વિધિ નથી એ सिद्ध थयु (४४) भिक्खुम्मि इमं भणियं, विसेसियो णियपयाण णिक्खेवा । होइ गणावच्छेइअ, आयरिआणंपि एस गमो ॥४५॥ 'भिक्खुम्मित्ति प्राग व्याख्यातेयम् । सूत्राणि चात्र--"भिक्खू अ गणाओ अवकम्म इच्छेज्जा अन्न गर्ग संभोगवडिआए उपसंपज्जित्तए, नो से कप्पइ अणापुच्छित्ता आयरिअं वा जाव अन्नं गणं संभोगवडिआए उवसंघजित्ता ण विहरित्तए, कप्पइ से आपुच्छित्ता आयरियं वा जाब विहरित्तए, ते अ से वितरंति एव से कप्पइ जाब विहरित्तए, ते य से णो वितरंति एवं से णो कप्पइ जाव विहरित्तए, जत्युत्तरिअं धम्मविणयं लभेजा एवं से कप्पइ अन्नं गणं संभोगवडिआए उवसंपज्जित्ता णं विहरित्तए, जत्थुत्तरिअं धम्मविणयं णो लभेज्जा एवं से णो कप्पइ अन्नं गणं जाव विहरित्तरे । गणावच्छेइए गणाओ अवकम्म इच्छेज्जा अन्नं गणं संभोगवडिआए उवसंपज्जित्ता णं विहरित्तए, णो से कप्पइ गणावच्छेइअत्तं अणिक्विवित्ता संभोगवडिआए जाव विहरित्तए, कप्वइ से गणावच्छे अत्तं णिक्खिवित्ता जाव विहरित्तए, गो से कप्पइ अणापुच्छित्ता आयरिअ वा जाव विहरित्तए, कप्पइ से आपुच्छित्ता आयरिअं वा जाव विहरित्तए, ते असे वितरंति एवं से कप्पइ अण्णं गणं संभोगवडिआए जाव विहरित्तए, ते अ से जो वितरंति एवं से णो कप्पइ जाव विहरित्तए, जत्युत्त रेयं धम्मविणयं लभेजा एवं से कप्पइ अन्नं गणं जाव विहरित्तए. जत्थुत्तरियं धम्मविणयं णो लभेज्जा एवं से णो कप्पइ जाय विहरित्तए । आयरियउवज्झाए गणाओ अवकम्म इच्छेज्जा अण्णं गणं संभोगवडिआए जाव विहरित्तए, णो से कप्पइ आपरिय उवज्झायत्तं अणिक्विवित्ता अण्णं गणं जाव विहरित्तए, कप्पड से आयरियच्वज्झायत्त मिक्खिवित्ता जाब विहरितऐ, गो से कप्पइ अगापुच्छित्ता आयरियं वा जाव विहरित्तए, कष्षइ से आपुच्छित्ता आपरियं वा जाव विहरित्तर, ते अ से वितरंति एवं से कप्पइ जाव विहरित्तए, ते अ से नो वितरीते एवं से णो कप्पइ जाव विहरित्तए, जत्थुत्तरिध धम्मविणयं लभेजा एवं से कप्पइ जाव विहरित्तए, जत्युत्तरअं धम्मविणयं को लभेजा एवं से णो कप्पइ जाव विहरित्तए"त्ति ॥४॥ मा ५२' साधुने साश्रयीन ४थु, तेने 418 21 प्रमाणे छे:-भिक्खू अ गणाओ अवकम्म...त्यादि (मृ. ४. 6. ४ स. २3) "साधु १२०माया नणाने मी गम सभाग (=એક માંડલીમાં ભેજન કરવું વગેરે) માટે ઉપસંપદા લઈને વિયરવાને ઈ છે તે તેણે આચાર્યને. ઉપાધ્યાયને પ્રાપ્ત કરે. સ્થવિર કે ગણાવછેદકને પૂછળ્યા વિના અન્ય ગ૨ માં સંભોગ માટે ઉપસંપદા લઈને વિચરવું કશે નહિ, આચાર્યાદિ કોઈ એકને પૂછીને અન્ય ગઈમાં સંભોગ માટે ઉપસંપદા લઈને વિચરવું ક તથા પૂછયા પછી પણ આયાય વગેરે જે ન આપે તે અન્યગ૭માં સંભોગ માટે ઉપસંપદા લઈને વિચરવું' કહે છે. જે રજા ન આપે તે અન્યગર)માં સંભાળ માટે ઉ૫સંપદા લઈને વિચરવું ન કલ્પ. વળી જે ગ૭માં મારણા-વરણાદિ રૂ૫ ધાર્મિક શિક્ષા ઉત્તમ મેળવે, (મળી શકે) તે અન્યગમાં તેને સંભે ગ માટે ઉપસંપદા લઈને વિચરવું કલ્પ, જે ગ૭માં ધાર્મિક શિક્ષા ઉત્તમ ન મેળવે (મળે) તે અન્યગરમાં તેને સંભોગ માટે ઉપસંપદા લઈને વિચરવું ન કરે.” ગણાવચ્છેદક, આચાર્ય અને ઉપાધ્યાયને આશ્રયીને પણ આ જ પાઠ છે. માત્ર પોતાના ગણાવચછેદક, આચાર્ય અને ઉપાધ્યાય પદના બીજામાં નિક્ષેપ કરવા સંબંધી વિશેષ છે. અર્થાત્ ગણાવચ્છેદકે, આચાર્યો અને ઉપાધ્યાયે પોતાને ગણવછેદકાદિ પદે અન્યને સ્થાપીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy