SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ] [ યોગશવૃત્તિ-ગુર્નામામાવાનુવાયુને स्नातकत्वत्यागेन सिद्धत्वप्राप्त्यभिधाने चारित्रानुवृत्तिर्भवेन्न वा ? इत्यत आह-- पहायत्तविगमओ चिय, णोचारित्ती य णोअचारित्ती । सिद्धो ण चरण मित्ताभावा इय बिंति आयरिया ॥ १२१ ॥ हायत्त 'त्ति । ‘स्नातकत्वविगमत एव' अघातिकर्मनिर्जरणविशेषितचारित्रदेशविगमादसंयतत्वानुपसम्पत्तेश्च सिद्धो नोचारित्री नोअचारित्री भणितः, न तु चरणमात्राभावात् ; असंयतत्वोपसम्पत्तिप्रसङ्गादिति ब्रुवत आचार्या हरिभद्रसूरयः। तदुक्तं शास्त्रवार्तासमुच्चये વારિત્રરિણામસ્થ નિવૃત્તિને ૩ સર્વથા સિદ્ગ ૩ વતઃ શાસ્ત્ર, ચારિત્રી ન તરઃ III” શુતિ | मतान्तरे तु सिद्धानां निषिद्धमेव चारित्रम् , नोचारित्रित्वनोअचारित्रित्वाभिधानस्य नोभव्यत्वनो अभव्यत्वाद्यभिधानवदेवोपपत्तेरित्यधिकमेतद्वृत्तावेवोपपादितमस्माभिः ॥१२१॥ - હવે જો સ્નાતક સિદ્ધ જ થાય, તો સિદ્ધ અવસ્થામાં ચારિત્ર હોય કે નહિ? તે કહે છે સિદ્ધને આત્મા ને ચારિત્રી ને અચારિત્રી હોય છે, અર્થાત્ સર્વથા ચારિત્રી નથી, અને ચારિત્રરહિત પણ નથી. સ્નાતપણાને અભાવ થવાથી, અર્થાત્ અઘાતી કર્મોની નિર્જરાથી વિશિષ્ટ ચારિત્રરૂપ એક દેશનો અભાવ હોવાથી તે નચારિત્રી છે, અને અસંતપણાને અભાવ હોવાથી ને અચારિત્રી છે, ચારિત્રના એકદેશના અભાવથી સિદ્ધ ને ચારિત્રી છે, નહિ કે ચારિત્રના સર્વથા અભાવથી. જે સિદ્ધમાં સર્વથા ચારિત્ર ન હોય તે તેને અસંતપણું જ પ્રાપ્ત થાય. આ પ્રમાણે આચાર્ય મ. શ્રી હરિભદ્રસૂરિજી કહે છે. શાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં (સ્તબક ૯-ક ૨૭૭) કહ્યું છે કે “સિદ્ધમાં સર્વથા ચારિત્રને અભાવ નથી. કારણકે શાસ્ત્રમાં તેને સર્વથા ચારિત્રી કે સર્વથા અચારિત્રી પણ કહ્યો નથી. મતાંતરે તો સિદ્ધમાં ચારિત્રને નિષેધ કહેલો છે. કારણકે જેમ સિદ્ધોને ભવ્ય અને અભવ્ય કહેલ છે, તેથી સિદ્ધમાં ભવ્યતવ કે અભવ્યત્વ એકે પણ નથી, તેમ નચારિત્રી અને અચારિત્રી કહેવાથી ચારિત્રને અભાવ સિદ્ધ થાય છે. અમે શાસ્ત્રવાર્તા સમુરચયના ઉક્ત શ્લોકની ટીકામાં જ આ વિષયનું વિશેષ પ્રતિપાદન કર્યું છે.” [૧૨૧] જતમુHજાનામ્ ! અથ સરાકારમા– सन्ना साभिस्संग, चित्तं सण्णोवउत्तया णेव । ण्हायणियंठपुलाया, तत्थपणे हुति दुविहा वि ॥ १२२ ॥ - “સન્ન'ત્તિ ! સંજ્ઞા “સમન્વય” નૈત્તિરાખ્યાં પ્રતિવર્ષ વિત્તમ, gરમચमैथुनपरिग्रहसञ्ज्ञाभेदम् , तदुक्तम्--" सञ्ज्ञानं सज्ञा, मोहाभिव्यक्तं चैतन्यमित्यर्थः" इति । * * શેલેષી અવસ્થામાં બધા અઘાતી કર્મોની નિર્જરા થાય છે. આથી શલેવી અવસ્થાનું ચારિત્ર અઘાતી કર્મોની નિજાથી વિશિષ્ટ છે. ચારિત્રના અનેક દેશે (અવસ્થાઓ) હોય છે. તેમાં અઘાતી કર્મોની નિજેરાથી વિશિષ્ટ ચારિત્ર રૂપ એક દેશને (=અવસ્થાનો) સિદ્ધમાં અભાવ હોય છે. આથી અહીં “અઘાતી કર્મોની નિજેરાથી વિશિષ્ટ ચારિત્રરૂપ એક દેશને અભાવ હોવાથી” એમ કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy