SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये चतुर्थील्लास: ] [ २०७ उक्त निकर्षद्वारम् । अथ योगद्वारमाह जोगो मणमाईओ, तत्थ चउण्हं हवंति तिण्णि वि ते । हायस्स होइ भयणा, जं सो जोगी अजोगी य ॥९७ ॥ "जोगो'त्ति । 'योगः' मनआदिको जीवव्यापारः, मनोयोगो वाग्योगः काययोगश्चेति त्रिविध इत्यर्थः । तत्र 'चतुणा' पुलाकबकुशकुशीलनिग्रन्थानां त्रयोऽपि 'ते' योगा भवन्ति । स्नातकस्य पुनः भजना' कदाचिद् योगत्रयवत्त्वं कदाचिच्च नेत्यर्थः, तथा चाह--यत् 'सः' स्नातको योगी अयोगी च भवति, तदिदमुक्तम्--"मणवयकाइयजोगा, एए. उ सिणायओ अजोगी वि"त्ति ॥९७॥ નિકર્ષ દ્વાર કહ્યું, હવે ગદ્વાર કહે છે – યોગ એટલે જીવને મન વગેરેને વ્યાપાર. તેના મ ગ, વચનગ અને કાયયોગ એમ ત્રણ પ્રકારે છે. તેમાં પુલાક, બકુશ, કુશીલ અને નિગ્રંથને એ ત્રણેય યુગ હોય છે. સ્નાતકને ક્યારેક (=સયોગી ગુણસ્થાને) ત્રણ વેગ હોય છે, અને ક્યારેક (=અગી ગુણસ્થાને) એક પણ નથી હોતું. સ્નાતકના સગી અને અયોગી એમ બે ભેદ છે. (પંચ નિવ પ્રકટ ગા૦ ૬૮ ના પૂર્વાદ્ધમાં) કહ્યું છે કે આ પુલાકાદિ ચાર ત્રણે વેગવાળા होय छ भने स्नात (या) भने अयोगी ५ खोय छे. [२७] उक्तं योगद्वारम् । अथोपयोगद्वारमाह सागाराणागारो, उवओगो ते उ दो वि सव्वेसि । कोहाइआ कसाया, ते पुण चउरो वि आइतिए ॥ ९८ ॥ 'सागाराणागारो'त्ति । उपयुज्यत इति 'उपयोगः' ग्रहणपरिणामः, स द्विविधः-साकारोऽनाकारश्च । तत्र विशेषग्रहणाभिमुखः साकारः, सामान्यग्रहणाभिमुखश्वानाकारः, तत्र तौ द्वावप्युपयोगौ सर्वेषां निम्रन्थानां भवतः, सर्वजीवानामुपयोगद्वयस्वाभाव्यात् । उक्तमुपयोगद्वारम् ॥ अथ कषायद्वारमाह--कषस्य--संसारस्यायः-लाभो येभ्यस्ते 'कषायाः' क्रोधादयश्चत्वारः प्रसिद्धा एव । ते पुनश्चत्वारोऽपि 'आदित्रिके' पुलाकबकुशप्रतिसेवकलक्षणे भवन्ति॥९८॥ ગદ્વાર કહ્યું, હવે ઉપયોગદ્વાર કહે છે – - अपये भूव=४२३ ते ७५१, अर्थात् (ज्ञयना) शानन परिणाम. (मा ઉપયોગ એટલે બેધ.) તેના સાકાર અને અનાકાર એમ બે ભેદ છે (કારણકે દરેક ય પદાર્થ સામાન્ય અને વિશેષ રૂપે હોય છે) વસ્તુને વિશેષરૂપ બાધ તે સાકાર. અને સામાન્યરૂપે બેધ તે અનાકાર. તેમાં બધા નિર્ચને બને ઉપયોગ હોય. કારણકે પ્રત્યેક अपने भन्ने उपयोग स्वभाव३५ छे. [८] सकसाए चउरो वा, तिण्णि दुवे वा वि इक्कओ लोहो । खीणुवसंतकसाओ, णिग्गंथो तक्खए हाओ ॥ ९९ ॥ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy