SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते 'भावुगदव्य'ति । इह हि द्विविधानि द्रव्याणि भवन्ति-भाव्यानि अभाव्यानि च । तत्र भाव्यन्ते- स्वप्रतियोगिना स्वगुणैरात्मभावमापाद्यन्त इति भाव्यानि, तानि प्राकृतशैल्या भावु. कान्युच्यन्ते । अथवा प्रतियोगिनि सति तद्गुणापेक्षया तथाभवनशीलानि भावुकानि, ताच्छीलिक उकञ्प्रत्ययः, तद्विपरीतान्यभाव्यानि । तत्र जीवो भावुकद्रव्यमनादिकालीनपार्श्वस्थाद्या. चरितप्रमादभावनापाद्यविपरीतपरिणाम इति यावत् , स च तथाभूतः सन् कुशीलसंसर्गतो विनश्येत् , वैडूर्यनडादीनि त्वभावुकद्रव्याणीति न तद्दृष्टान्तोपष्टम्भेन जीवस्यापि संसर्गजस्वभावाननुविधायित्वमिति भावः । अपि च जीवोऽपि केवली तावदभाव्य एव । सरागास्तु पार्श्वस्थादिभिर्भाव्याः । सरागा अपि परिपाकप्राप्तयोगा उत्कृष्टज्ञानपरिणतिशालिनो यद्यप्यभाव्यास्तथाऽपि मध्यमदशावर्त्तिनो भाव्या एव । अतः स्तोकोऽपि तेषामालापमात्रादिलक्षणः संसर्गः सुविहितानां प्रतिषिद्धः ।।१२८।। પાર્થસ્થ આદિના સંસર્ગ માત્રથી ગુણવાનને કો દોષ થાય? વૈર્યમણિ કાચ જાણિઓની સાથે ઘણા કાળ સુધી એક સ્થળે રહેવા છતાં સ્વગુણની પ્રબળતાના કારણે કઈ કાચ બની જતો નથી, અથવા નલ નામના ઘાસનો ગુછ શેરડીના વાઢમાં (ખેતરમાં) સાથે રહેવા છતાં સ્વદોષની ઉગ્રતાના કારણે શેરડીના સંસર્ગથી મધુર બનતો નથી, તો ગુણ (સાધુ) પણ પાર્થસ્થ આદિના સંસર્ગમાં રહે તો ગુણેને કેમ છોડે ? ન છેડે, આ દલીલને ઉત્તર આપે છે: જગતમાં ભાગ્ય અને અભાવ્ય એમ બે પ્રકારનાં દ્રવ્યો હોય છે. (ભાવ્ય શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે–) જેને ભાવિત કરી શકાય અર્થાત્ પિતાનો (ભાવ્ય) વિધી તેના પિતાના દોષ કે ગુણેથી ભાવ્યને પોતાના ગુણદોષ પમાડી શકે, અર્થાત્ ભાગ્યને પોતાના જેવું બનાવી શકે, માટે તેને ભાવ્ય જાણો. પ્રાકૃત ભાષાની શિલીથી ભાવ્યને ભાવુક કહેવાય છે. (હવે સંસ્કૃત ભાષાની શૈલીથી પણ ભાવુક શબ્દની સિદ્ધિ કરે છે.) અથવા વિરોધી (સાથે) હોય ત્યારે વિધીના ગુણોની અપેક્ષાએ તેના જેવો બનવાના સ્વભાવવાળો તે ભાવુક છે. અહીં (મૂ ધાતુને) તરછીલ (=તે સ્વભાવ) એ અર્થમાં ૩ પ્રત્યય લાગ્યો છે. ભાવ્યથી વિપરીત તે અભાવ્ય જાણુ. આ બે પ્રકારમાં જીવ દ્રવ્ય ભાવુક દ્રવ્ય છે, એટલે કે અનાદિકાલથી પાશ્વસ્થ આદિએ આચરેલા પ્રમાદભાવ વડે વિપરીત (=અશુભ) પરિણામવાળો (પ્રમાદી) કરી શકાય તેવો છે, અર્થાત્ જીવ આ ભાવ્ય હોવાથી કુશીલના સંસર્ગથી વિનાશ પામે છે. વૈડૂર્યમણિ અને નડઘાસ વગેરે અભાવુક દ્રવ્ય છે. તેથી તેનું દૃષ્ટાંત ન ઘટે. તે દષ્ટાંતથી “જીવને પણ સંસર્ગથી અસર થતી નથી” એમ ન મનાય. તેમાં એટલું વિશેષ છે કે જીવ પણ કેવલી હોય તે તે અભાવ્ય જ છે. રાગી (છવાસ્થ) છે તે * ભાવુકની સંક્ષેપમાં વ્યાખ્યા આ પ્રમાણે છે જેના ઉપર બીજાના ગુણોની કે જેની અસર થાય, અર્થાત જે જેના સંબંધમાં આવે તેના જેવું બની જાય, તે ભાવુક. તેનાથી વિપરીત અભાવુક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy