SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુતત્ત્વવિનિશ્ચયના વિષયાનુક્રમ ત્રીજો ઉલ્લાસ ગાથા વિષય ૧ મેાક્ષાથી ને સુગુરુ નહિ ત્યાગવાના ઉપદેશ. ટીકા-ગુરુવિષયક ચતુર્થંગી. ૨-૪ સારણાદિ નહિ કરનાર ગુરુની અચેાગ્યતા. પ સ્વગચ્છમાં સારણાદિના અભાવે ગચ્છાન્તરમાં ઉપસર્પના સ્વીકારવાની અનુજ્ઞા અને તેની પરિપાટી-વિધિ કહેવાની પ્રતિજ્ઞા. ૬-૬૨ ઉપસપદાની પરિપાટી-વિધિ ૬ ઉપસંપદા સ્વીકારવાનાં કારણેા. ૭-૧૯ ભિક્ષુને જ્ઞાનાર્થે ઉપસર્પઢા સ્વીકારતાં લાગતા અતિચારા, તેનુ પ્રાયશ્ચિત્ત, આક્ષેપ-પરિહારે, અને આભાવ્યાનાભાવ્યના વિધિ. ૨૦ ભિક્ષુને જ્ઞાનાથે ઉપસમ્પન્ના સ્વીકારવાના ઉત્સગ થી વિધિ. ૨૧-૨૨ ઉપસમ્પઢા સ્વીકારતા પહેલાં ગુરુને પુછવાના વિધિ. ૨૩-૨૫ ભિક્ષુને જ્ઞાનાર્થે ઉપસર્પદા સ્વીકારવાના અપવાદથી વિધિ. ૨૬-૩૦ પ્રતીછકાચાય, મુખ્ય આચાર્ય દેવગત થયા પછી ગચ્છની રક્ષા કરે ત્યારે આભાવ્યાનાભાવ્યના વિભાગ, પ્રતીચ્છકા ચાને પૂર્વાચા ના ગચ્છમાં અવશ્ય રહેવાના કાળનુ પ્રમાણ, મુખ્ય આચાયના સાધુઓને તૈયાર કરવાના વિધિ અને તે પ્રમાણે તૈયાર ન થઇ શકે ત્યારના વિધિ ૩૧-૩૨ ભિક્ષુને દર્શનમાટે ઉપસમ્પદા સ્વીકારવાના વિધિ. ૩૩ ભિક્ષુને ચારિત્રાર્થે ઉપસર્પદા સ્વીકારવાના વિધિ. ૩૪ ગણુાવચ્છેદક, આચાર્ય, ઉપાધ્યાયાદિને જ્ઞાનાદિ નિમિત્ત ઉપ સપદા રવીકારવાના વિધિની ભલામણ. ૩૫-૩૬ ભિક્ષુણીને ઉપસમ્પદા સ્વીકારવાના વિધિ, ૩૭–૪૪ ભિક્ષુને સંભોગાથે ગણુાન્તરમાં ઉપસર્પદા સ્વીકારવાના વિધિ અને તેની ચતુર્થંગી. ૪૫ આચાય ઉપાધ્યાયને સ‘ભાગાદિનિમિત્તે ગચ્છાન્તરમાં ઉપસર્પદા સ્વીકારવાના વિધિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy