SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते ઇહલેાક ભય આદિ સાત પ્રકારે છે.× (૧૪) જુગુપ્સા=સ્નાન વગેરે ન કરવાથી મલિન શરીરવાળા સાધુએ પ્રત્યે અણગમેt-તિરસ્કાર. ૩ ઉત્તરાધ્યયન નિયુક્તિમાં કહ્યું છે કે ખાદ્ય અને અભ્યંતર એમ બે પ્રકારે ગ્રંથ જાણવા. અભ્યતર ગ્રંથ ચૌદ પ્રકારે અને ખાદ્ય ગ્રંથ દશ પ્રકારે છે. (૨૪૦) ક્રોધ, માન, માયા, લાભ, પ્રેમ, દ્વેષ, મિથ્યાત્વ, વેદ, અરતિ, રતિ, હાસ્ય, શાક, ભય, અને જીગુપ્સા એ ચૌદ અભ્યંતર ગ્રંથ છે. (૨૪૧) ક્ષેત્ર-વાસ્તુ, ધન, ધાન્યસ’ચય, મિત્ર-જ્ઞાતિસ યાગ, વાહન, શયન, આસન, દાસી, Y હ ૧૦ દાસ અને કુષ્ય એ દૃશ ખાદ્ય ગ્રંથ છે.” (૨૪૨) દેશ પ્રકારના ખાદ્ય અને ચૌદ પ્રકારના અભ્યતર એ મને પ્રથાથી જે સુનિ મુક્ત છે તે નિથા કહેવાય છે. તેના પાંચ પ્રકાશ છે. તે પાંચ નિગ્રથાની પ્રરૂપણા કહીશ. [૨] तत्र द्वारगाथात्रयं पुरातनमेवाह पण्णवण १ वेअ २ राए ३, कप्प ४ चरित ५ पडि सेवणा ६ नाणे ७ तित्थे ८ । लिंग ९ सरीरे १०, खेत्ते ११ काल १२ गइठिइ १३ संजम १४ निगासे १५ ॥३॥ जोगु १६ वओग १७ कसाए, १८ लेसा १९ परिणाम २० बंधणे २१ वेए २२ । कम्मोदीरण २३ उवसंपजहण २४ सन्ना २५ य आहारे २६ ||४|| भव २७ आगरिसे २८ कालं २९ तरे ३० य समुधाय ३१ खित्त ३२ फुसणा ३३ य । भावे ३४ परिमाणं ३५ खलु, अप्पाबहुअं ३६ नियंठाणं ॥ ५ ॥ ‘ળવળ’ત્તિ | સત્યÆ પ્રતિદાર વક્તે ।। રૂ || ૪ || હું ॥ તેમાં પ્રાચીન (=પંચ નિગ'થી પ્રકરણની પ્રારંભની) ત્રણ દ્વાર ગાથાઓ કહે છે : ૧ २ ૩ ४ ૫ ૬ ૭ ર ૧૧ પ્રજ્ઞાપના, વેદ, રાગ, કલ્પ, ચારિત્ર, પ્રતિસેવના, જ્ઞાન, તીર્થ, લિંગ, શરીર, ક્ષેત્ર, ૧૩ ૧૨ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ २० ૧ કાલ, ગતિસ્થિતિ, સયમ, સૌનિક', ચૈાગ, ઉપયાગ, કષાય, લેશ્યા, પરિણામ, બધન, વૈદ, કૉંઢીરણ, ઉપસપ–હાન, સંજ્ઞા, આહાર, ભવ, આકર્ષ, કાલ, અતર, સમુદ્લાત, ૨૩ २४ ૨૨ ૨૫ ૨ ૨૭ ૨૮. २५ 30 ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ ૩૬ ક્ષેત્ર, સ્પર્શના, ભાવ, પરિમાણુ, અલ્પમર્હુત્વ-આ ૩૬ (છત્રીશ) દ્વારાથી નિર્ગંથની પ્રરૂપણા કરવામાં આવશે, તે તે દ્વારા અથ તે તે દ્વારમાં કહેવાશે. [૩–૪–૫] × ઇહુલા=જીવને પોતાની જ ગતિના જીવથી ભય, પરલેાકઅન્યગતિના જીવથી ભય, આદાન=ધન વગેરે ચેરાઇ જવાતા ભય, અકસ્માત્= બહારના કોઇ નિમિત્ત વિના અકસ્માત્ ચનારા ધરતીકંપ, વિદ્યુત્પાત વગેરે ઉપદ્રવને ભય, આવિકા=આવિકા મેળવવાને ભય, મરણુ=મરણ્તા ભય, અપયશઅપકીર્તિને ભય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy