SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા વિષય ૧૨૫ પાશ્વ સ્થાદિના સંસર્ગથી સુવિહિતેની અવદનીયતા, તે વિષે અશુચિસ્થાનમાં પડી ગયેલ ચમ્પકની માળા અને નીચ કુળના પ્રસંગમાં આવતા બ્રાહ્મણપુત્રોનું દષ્ટાન્ત. ૧૨૮-૩૨ પાશ્વ સ્થાદિના સંસર્ગથી લાગતા દેનું સેદાહરણ પ્રદર્શન. ૧૩૩-૪૪ “વન્દનીયતા લિંગની જ હેવી જોઈએ, વિહિતપણુની નહિ, કારણ કે છઘ અન્યના હૃદયગત ભાવોને યથાવસ્થિત જાણી શકે નહિ” એ ઉપર શિષ્યાચાર્યની પ્રશ્નોત્તરી. ૧૪૫-૫૪ અપવાદથી પાર્થસ્થાદિની પણ વન્દનીયતા, તેમને ક્યાં ક્યારે અને કઈ રીતે વન્દનાદિ કરવું જોઈએ તેનું પ્રદર્શન. ૧૫૫ સકારણ પાર્થસ્થાદિને વન્દનાદિ નહિ કરનારને લાગતા દો. ૧૫૬-૫૯ પાર્થસ્થાદિને વન્દનાદિ કરવામાં ઉપસ્થિત કારણેને નિર્દેશ અને તેની વ્યાખ્યા. ૧૬૦-૮૮ વન્દનવિષયક શિષ્યાચાર્યની નદના–પ્રતિનેદના દ્વારા છેવટે કુગુરુના ત્યાગ અને સુગુરુની સેવાને ઉપદેશ. ચોથો ઉલ્લાસ. નિગ્રંથપદનું નિરુક્ત. દશ પ્રકારના બાહ્ય અને ચૌદ પ્રકારના અભ્યત્ર ગ્રંથનું સ્વરૂપ. નિગ્રંથનું સ્વરૂપ કહેવા માટેની પ્રતિજ્ઞા. ૩-૧૫૨ પાંચ નિગ્રંથની પ્રરૂપણ. ૩–૫ પાંચનિગ્રંથોની પ્રરૂપણનાં ૩૬ દ્વારો. (દ્વારગાથા). ૬-૪૭ ૧ પ્રજ્ઞાપનોદ્વાર. ૬ નિગ્રંથના મુખ્ય ભેદ. ૭-૧૨ પુલાકનું સ્વરૂપ, તેના ભેદ-પ્રભેદ અને તે માટે મતાન્તર. ૧૩-૨૭ બકુશનું સ્વરૂપ, તેના ભેદ-પ્રભેદ, આક્ષેપ-પરિહારાદિ. ૨૮-૩૨ કુશીલનું સ્વરૂપ, ભેદ-પ્રભેદ, મતાન્તર આદિ. ૩૩-૩૬ નિગ્રંથ નામના નિગ્રંથનું સ્વરૂપ, ભેદ-પ્રભેદો. ૩૭-૪૭ સ્નાતકનું સ્વરૂપ, ભેદ-પ્રભેદો, મતાન્તર, આક્ષેપ પરિહારાદિ. ગાથા | વિષય ગાથા વિષય . ૪૮–૪૯ ૨ વેદદ્વાર. ૬૫–૮ ૭ જ્ઞાનદ્વાર. - ૫૦ ૩ રાગદ્વાર. ૬૯-૭૦ ૮ તીર્થદ્વાર. ૫૧-૧ર ૪ ક૯૫દ્વાર. ૭૧-૭૨ ૯ લિંગદ્વાર, પ૩ ૫ ચારિત્રકારે. ૭૩ ૧૦ શરીરદ્વાર પ૪-૬૪ ૬ પ્રતિસેવનાદ્વાર. ૭૪ ૧૧ ક્ષેત્રદ્વાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy