SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते જો ગુરુ શય્યાતરની સ્ત્રી કે છેકરી વગેરેમાં આસક્ત બનીને સારૂ પિક સિદ્ધ પુત્ર ગૃહસ્થ બની જાય તે પહેલાં ગુરુને આ પ્રમાણે કહેવુ : “આપનાથી રર્હુિત અમે અનાથ બની જઇએ માટે આપ કૃપા કરો. આપણે સાથે ખીજા ક્ષેત્રમાં જઇએ.” એમ કહેવા છતાં જે આવવા ન ઈચ્છે તેા જે સ્ત્રીમાં તે આસક્ત બન્યા હાય તે સ્ત્રીને સમજાવે. જો તે પણ આ દોષથી ન અટકે તે વિદ્યા મંત્ર વગેરેથી તેનુ' આવતન કરવુ' (તેની પરિણતિ ખદલવી). તેમ પણ ન થઇ શકે તો પૈસા આપત્રા વગેરેથી પણ તેને અનુકૂળ ४२वी, अने (न ४२५ तो पशु) गुरुने पूर्वेत उभथी रात्रे मील क्षेत्रमा ४४वा. [33] भिक्खुम्मि इमं भणियं, विसेसिओ णियपयाण णिक्खेवा । होइ गणावच्छेइअआयरिआपि एस गमो ॥ ३४ ॥ ' भिक्खुम्मि 'ति । एतत्तावद् भिक्षावुक्तम्, तथा च कल्पसूत्रम् - - " भिक्खू अ गणाओ अवकम्म इच्छा अन्नं गणं उवसंपज्जित्ता णं विहरितए, नो से कप्पइ अणापुच्छित्ता आयरियं वा उवज्झायं वा पवत्ति वा थेरं वा गणिं वा गणहरं वा गणावच्छेइयं वा अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए, कप्पइ से आपुछित्ता आयरियं वा जाव गणावच्छेअं वा अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए, ते अ से विनरिज्जा एवं से कप्पइ अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए, ते अ से णो वितरेज्जा एवं से जो कप्पइ अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए "त्ति । गणावच्छेदकाचार्ययोरप्येष एव गमो भवति, केवलं निजपदयोर्गणावच्छेदकत्वाचार्यत्वयोर्निक्षेपाद्विशेषितः- गणावच्छेदकाचार्योपाध्यायैर्गणावच्छेदकत्वादिनिक्षेपपूर्व गणान्तरे गन्तव्यमित्यर्थः तथा च सूत्रम् - - " गणावच्छेइए गणाओ अवकम्म इच्छेज्जा अण्णं गणं उवसंपज्जित्ता णं विहरित्तए, नो से कप्पइ गणावच्छेइअस्स गणावच्छेइअत्तं अणिक्खिवित्ता अण्णं गणं उवसंपज्जित्ताणं विहरित्तए, कप्पइ से गणावच्छेइअस्स गणावच्छेइअत्तं गिक्खिवित्ता अण्णं गणं उवसंपज्जित्ता णं विहरित्तए, णो से कप्पइ अणापुच्छित्ता आयरिअं वा जाव अणं गणं उवसंरचित्ता णं विहरित्तए, कम्पइ से आपुच्छित्ता आयरिअं वा जाव विहरित्तए, ते अ से वितरंति एवं से कप्पति जाव विहरित्तए, ते अ से णो वितरंति एवं से णो कप्पइ जाव विहरित्तए । आयरिअउवज्झाए गणाओ अवक्कम्म इच्छेना अन्नं गणं उवसंपचित्ता णं विहरित्तए, कas से आयरियउवज्झायस्स आयरियउवज्झायत्तं णिक्खिवित्ता अण्णं गणं उवसंपजित्ता णं विहरित्तए, णो से कम्पइ अणापुच्छित्ता जाव विहरितए, कप्पइ से आपुच्छित्ता जाव विहरित्तए, ते य से वितरंति एवं से कप्पइ अण्णं गणं उवसंपज्जित्ता णं विहरित्तए, ते य से णो वितरंति एवं से णो कप्पइ जाव विहरित्तए "त्ति ॥ ३४ ॥ આ વર્ણન સાધુને આશ્રયીને કહ્યું. આ વિષે કલ્પસૂત્રમાં પાઠ આ પ્રમાણે છે ઃ– भिक्खू अ गणाओ अवकम्म....त्याहि. (मृ. 3. 3. ४ सू. २०) “ साधु माथी नीजीने ભીન ગચ્છમાં ઉપસૌંપદા લઈને વિચરવાને ઇચ્છે, તા તેણે આચાય તે, ઉપાધ્યાયને, પ્રવત કને, સ્થવિરતે, ગણીને, ગણધરને કે ગણાવચ્છેદકને પૂછ્યા વિના અન્ય ગચ્છમાં ઉપસ`પદા લઇને વિચરવુ... કલ્પે નહિ. પણ આચાર્યાદિ કોઈ એકને પૂછીને અન્યગચ્છમાં ઉપસ`પદા લઇને વિચરવુ ક૨ે. પૂછ્યા * જે મુંડન કરાવે, સફેદ વસ્ત્ર પહેરે, કચ્છ બાંધે, સ્ત્રી ન રાખે, ભિક્ષા માટે ફરે તે સારૂપિક કહેવાય. ने भुउन पुरावे, शिमा राजे, स्त्री राजे ते सिद्धपुत्र उडेवाय छे. ( . . . ४ . ५४४८) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy