SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આભાષિત (ભક્ત-પરિચિત) કુલો ઉપર આધાર રાખવાથી, પણ કુલનિશ્ચિતપણું થાય જ, એવા અભિપ્રાયવાળા ગ્રંથકાર કહે છે : બીજાને આકર્ષવા આદિના આશય વિનાની શુદ્ધ અને અજ્ઞાનકુલની એવી શાસ્ત્રોક્ત ભિક્ષાને પિતાના દોષથી વિલેપ-નાશ) કરતે જે સાધુ “અપરિચિત કુલમાં અશનાદિક દુર્લભ છે વગેરે જે તે ખોટાં બહાનાંથી માત્ર શ્રદ્ધાલુ કુલેએ આપેલા આહાર વગેરેને લેવામાં તત્પર છે, તે પણ કુલનિશ્રિત કુલનિશ્રાવાળે જ છે. કારણકે નિશીથચૂર્ણિમાં કુલનિશ્રિત પદની વ્યાખ્યામાં “શ્રદ્ધાળુ વગેરે કુલેની નિશ્રા કહી છે, માત્ર સમ્યફવ પમાડેલા કુલોની જ નિશ્રા એમ નથી કહ્યું. તે પાઠ આ પ્રમાણે છે –“ સાનિરસા વિરુ” ==“શ્રદ્ધાળુ વગેરે કુલની નિશ્રામાં વિચરે-રહે.” [૫] सो ठवणकुलुवजीवी, जो पविसइ लोगगरहियकुलेसु । सेहगिलाणादिहा, ठविएमु व दायगकुलेसुं ॥७६।। 'सो ठवण'त्ति । स स्थापनाकुलोपजीवी यो लोकगहितेवितरकालं यावत्कालं वा जनैरपरिभोग्यतया स्थापितेषु कुलेषु प्रविशत्याहाराद्यत्पादनार्थम्, यो वा शैक्षग्लानाद्यर्थं स्थापितेषु तदर्थ विना गुर्वनुपदिष्टः स्वार्थमाहारलाम्पटयादायककुलेषु प्रविशति । व्यवहारचू! तु स्थापितकरचितभोज्यप्यत्र गृहीतः, तदुक्तम्- "ठवणत्ति ठवणकुलाणि गिव्विसइ अहवा टवितगरइतगाणि गे इ"त्ति ।।७।। * ચેડા કાળ માટે કે સદા માટે લોકોએ અપરિભેચ્ય તરીકે નક્કી કરેલાં (છોડી દિીધેલાં) હોય એવાં લેકગહિત કુલેમાં જે આહાર વગેરે માટે પ્રવેશ કરે, અથવા શિક્ષ, ગ્લાન વગેરે માટે સ્થાપિત કરેલાં (= ત્યાં બીજાએ નહિ જવું' એમ નિર્ણિત કરેલાં) દાતાર કુલેમાં પણ શૈક્ષ, ગ્લાન આદિના પ્રયજન વિના ગુરુની અનુમતિ વિના આહારની લંપટતાથી પિતાના માટે જે પ્રવેશ કરે, તે રથાપનાકુલપજીવી છે. ૦.વહારચૂણિમાં તે સ્થાપિતભેજી અને રચિતકભેજીને પણ સ્થાપનપજીવી તરીકે લીધે છે. કહ્યું છે કે ત્તિ વસ્ત્રાલ રિદિવડુ અટ્ટવા વિસ્તારૂતાનિ હૂરું ઉત્ત=સ્થાપના કુલેમાં પ્રવેશ કરે અથવા રસ્થાપિતક કે રચિતક પણ લે.” [૭૬] संखडिपलोअणाए, भोअणलोलो पलोअणाकारी । आयंसाइसु णियतणुवण्णं वा जो पलोएइ ॥७७॥ संखडि'त्ति । सङ्खण्डयन्ते प्राणिनामायूंषि यस्यां सा सङ्खडी-विवाहाद्युत्सवरूपा तस्याः प्रलोकना-वारं वारं विलोकना तया 'भोजनलोलः' आहारलम्पटः प्रलोकनाकारी मण्यते । ( ૪ ટકાના “નિદ્રાનવેરા પદનો અર્થ આ પ્રમાણે છે –નિવેઢોડનુરો પેનાસ નિદાનવધઃ | અનુબંધ=ઈચ્છાપૂર્વક દોષને અભ્યાસ કરવો, નિદ્ર એટલે બાંધેલ, આ શબ્દાર્થ છે, એનો ભાવાર્થ ‘ત પર’ એ છે. * રચિત શબ્દને કાંસા વગેરેના પાત્રમાં કે વિશિષ્ટ કપડામાં આપવાના ઉદ્દેશથી જુદો મૂકેલો " બાંધી રાખેલે આહાર વગેરે એવો અર્થ ગ્રંથકારે પાછળ ૮૬મી ગાથાની ટીકામાં કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy