SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪] [ स्वोपशवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते देवकुलादिषु अच्छति, कालंतरेण तेसिं पिया मओ, तेहिं सव्वं पिपितिसंतियं ति काउं समं विभत्तं, तेसिं जं एक्केणं उवज्जिअ तं सव्वेसिं सामन्नं जायं, एवं अम्हं पिया तित्थयरो, तस्संतिउवदेसेणं सव्वे समणा कायकिलेसं कुब्र्व्वति, अम्हे न करेमो, जं तुज्झेहि कयं तं अम्हं सामन्न, जहा तुभे देवलोगं सुकुलपच्चायातिं वा सिद्धिं वा गच्छह तहा अम्हे वि गच्छसामो ।” एष गाथोभावार्थः । अक्षरयोजना त्वियम् एकः पुत्रः क्षेत्रं गतः, एकोsटवि देशान्तरेषु परिभ्रमतीत्यर्थः, अपर एकस्तत्रैव संतिष्ठते, पितरि च मृते धनं सर्वेषामपि समानम्, एवमत्रापि मातापितृस्थानीयस्तीर्थकरः, क्षेत्रं - क्षेत्रफलं धनं पुनर्भावतः परमार्थतः सिद्धिस्तां यूयमे (मि) व युष्मदुपार्जनेन वयमपि गमिष्याम इति ॥ १११ ॥ પ્રતિજ્ઞા કર્યા પ્રમાણે જ કહે છે : તે યથાછંદ ગતિના વિષયમાં આ પ્રમાણે (વિરુદ્ધ) પ્રરૂપણા કરે છે :-એક ગૃહસ્થ હતા. તેને ત્રણ પુત્રા હતા. ખેતીથી જીવનારા તે બધાને પિતાએ ખેતીમાં જોડયા. તેમાં એક આજ્ઞા પ્રમાણે ખેતી કરે છે. ખીને એક દેશમાંથી બીજા દેશમાં એમ પરિભ્રમણ કરે છે, ત્રીજો જમીને મંદિર (ઘર) વગેરેમાં બેસી રહે છે. સમય જતાં બાપ મૃત્યુ પામ્યા. ત્યારે તેઓએ બધુય પિતાનું છે એમ વિચારીને સરખા ભાગે વહેંચી લીધું. બધાનું સાધારણ થયું. એ પ્રમાણે આપણા શ્રમણેા કાયક્લેષ (ક્રિયા) કરે છે. અમે તે આપણા બધાનું સાધારણ છે. જેમ તમે પામે છે કે મેાક્ષમાં જાઓ છે, તેમ અમે અર્થાત્ જે એકનુ મેળવેલુ' હતું તે તેએનુ પિતા તીર્થંકર છે. તેમના ઉપદેશથી બધા તેવું કરતા નથી, તેા પણ તમે જે કર્યું છે દેવલાકમાં જામે છે, અથવા સુકુલમાં જન્મ પણ સદ્ગતિમાં જઈશું' કે મેક્ષ પામીશું. આ ગાથાના ભાવા છે. અક્ષરા આ પ્રમાણે છે :-એક પુત્ર ખેતરમાં ગ્યા. એક અટવીમાં, અર્થાત્ પરદેશામાં પરિભ્રમણ કરે છે. એક (ત્રીજા) ત્યાં જ રહે છે. પિતાનું મૃત્યુ થતાં ધન બધાનું સમાન થયુ. તેમ અહી પણ માતા-પિતાના સ્થાને તીર્થંકરદેવ છે. ખેતર એટલે ખેતરનુ' ફળ (ધનાદિ) સમજવુ’. પરમા`થી તે ધન સિદ્ધિ છે. તે સિદ્ધિ તમે મેળવી, તેથી તમારી જેમ અમે પણ સિદ્ધિમાં જઇશુ’. [૧૧૧] गतिविषयप्ररूपणायां प्रतिपत्त्यन्तरमाह संविग्गणिइअपासत्थसावयाणं इमो परूवेई | अहवा समभागित्तं, चउण्ड पुत्ताण जाणं ॥ ११२ ॥ (સંવિત્તિ । સંવિન્ના:---ચવિદારનો નિત્યાઃ-નિત્યવાસિનઃ પાર્શ્વસ્થા:-જ્ઞાન,ઢ઼િાર્શ્વवर्त्तिनः श्रावकाः - देशविरतिधारिणस्तेषां 'अयं' यथाच्छन्तु पुत्राणां 'ज्ञातेन' दृष्टान्तेन 'समभागित्वं’एकफलभोक्त वं प्ररूपयति, अथवेति प्रकारान्तरे, अयमक्षरार्थः । भावार्थत्वयम् - ‘મં અાઇનો વિદ્યુત ર્િ,સંજ્ઞા-શો યુદુંધી, તા ચકરો પુત્તા, તેળ સત્ત્વે સંદ્ધા, ગજ્જર્ ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy