Book Title: Dravya Gun Paryaya no Ras
Author(s): Yashovijay Upadhyay, Jain Shreyashkar Mandal, Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
Catalog link: https://jainqq.org/explore/001050/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ન્યાયાચાર્ય શ્રીમદ્દ મહોપાધ્યાયશ્રી યશોવિજયજી-ગણિ-વિરચિત સ્વપજ્ઞ—સ્તબક-વિવરણ સાથે દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃનો રાસ પ્રકાશકશ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા Page #2 -------------------------------------------------------------------------- ________________ ऐं नम: શ્રીમદ્ મહોપાધ્યાયન્યાયવિશારદ–ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય વિરચિત સ્વપજ્ઞ સ-સ્તબકદ્રવ્યઃ ગુણઃ પર્યાય નો રાસ (છુટા બોલ વિગેરે સાથે) સંશોધન કરી પ્રસિદ્ધ કરનાર [ સત શેઠ વેણચંદ સુરચંદ સંસ્થાપિત...] શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-ભેસાણ આવૃત્તિ ૧ લી વીર સંવત ૨૪૬૪ વિક્રમ સંવત્ ૧૯૪ નકલ ૧૦૦૦ સને ૧૯૩૮. મુદ્રક : રમણિક. પી. કોઠારી : ધી વીરવિજય પ્રો. એસ. રતનપોળ, સાગરની ખડકી : : અમદાવાદ, કિંમત ૦–૧૨–૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યગુણ પર્યાયના રાસ શ્રીમન મહાપાધ્યાય શ્રી યુરોવિજયવિરચિત શ્રી દ્રવ્યગુણ પર્યાયના રાસનું આ સંશાધન અમેએ હસ્તલિખિત ચાર પ્રતા ઉપરથી નીચે પ્રમાણે કરેલું છે. પ્રસ્તાવના 2 ૧. કાઈપણુ એક શુદ્ધપ્રાયઃ અતે સારી પ્રતિ ઉપરથી પૂજ્ય મુનિ હામ્રજ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીએ પ્રેસ કાપી તૈયાર કરેલી હતી, તેને મુખ્ય રાખીને શેાધન કરવામાં આવેલું છે. ૨. ખીજી પ્રતિ પૂજ્ય મુનિ મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજશ્રીએ મેલેલી હતી, જેમાં ૬૦ પાના છે. અને તે લગભગ શુદ્ધ જેવી છે. જેની સંજ્ઞા અમેએ ભા॰ રાખેલી છે. તેનું કારણ એ કે તે ગતિ પ્રાય પાટણ ભાભાના પાડાના ભંડારની છે. એમ સમજીને એકસા રાખેલી છે. જેના ઉપર લખેલું છે કે-શા, અંબાલાલ ચુનિલગા જ્ઞાનભંડારની પ્રત છે. # $# ૩. ત્રીજી પ્રત પાલીતાણા શેઠ આણંદૃષ્ટ કલ્યાણજીના ભડારની જે લગભગ યુદ્ધાશુદ્ધ કહી શકાય. તેના પાના ૬૯ છે. જેની સગા અમેાએ પાલિ॰ રાખેલ છે. તેના ઉપર પણ એવાજ અક્ષરાથીઓ. અબાલાલ ચુનિલાલના જ્ઞાનભંડારનું નામ છે. < bwg> * ૪. તથા ચેાથી, માત્ર મૂળ ઢાળેાની એક પ્રત પણ પૂજ્ય મુનિ મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ તરફથી અમને મેકલવામાં આવી હતી. તેના પાના ૧૮ છે. અને લગભગ શુદ્ધ જણાઇ છે તેની સત્તા મેને મૂ રાખેલ છે. jljig : ૐ હું તયા pri ૫. છપાયેલ દ્રવ્યાનુયાગ તણા ૬. શ્રાવક ભીમસી માણકના પ્રકરણ રત્નાકરમાં છપાયેલ આરામ. g. જૈન વિજય પત્ર તરથી સારાંશરૂપે બહાર પડેલ સેન્નુડી : એ ત્રણેય પણ સાથે રાખેલ છે. 66 {$$$_314* ભા પ્રેસ કાપીમાં ૧૫મી ઢાળ પછી ટા હતા જ નહી ઃ તે અમે અને પાલિ॰ પ્રતા ઉપરથી લીધેલ છે. ભા॰ કરતાં પાલિ માં કંઇક કેંઈક વિશેષતા પણ હતી. જે, તે તે સ્થળે બતાવી છે. by G .. یکا: Page #4 -------------------------------------------------------------------------- ________________ રા આ સશોધનમાં પ્રેસકાપીને મુખ્ય રાખીને બાકીની પ્રતિએના પાઠાતરે। તે તે સત્તા આપીને નીચે ટીપ્પણમાં આપવામાં આવેલા છે. અમેાએ ગ્રંથકારની ભાષા જેવી ને તેવી સાંગેાપાંગ કાયમ રાખી છે. વખતની ગુજરાતી ભાષામાં જે શબ્દો જેમ લખાય છે તેમજ છપાવ્યા છે. ન પણ તેમાં ક્યાંક ક્યાંક અનુસ્વાર : હસ્વઃ દીધું : એ ના અઇ વિગેરેમાં કેટલેક અંશે એક સરખું ધારણ પ્રતિમાં જ સચવાએલું ન હોવાથી અમે વર્ણમાંક કયાંક સાચવી શકયા નથી. વિશેષમાં—આવા દુરધિગમ્ય ગ્રન્થને સંમત. ધણા જ કઠીન છે, એટલે અભ્યાસીઓને એ મુશ્કેલી ઓછી તડે, માટે ગ્રંથને સમજીને ઠેકઠેકાણે ચિન્હાના ઉમેરા અમેએ કર્યાં છે. માને તર્કથી ભરેલા ગ્રંથઃ ટુંકા ટુંકા વાગ્યેઃ ચેડામાં ઘણુ કહેવાનું આ સ્થિતિમાં જો રીતસર ચિન્હો મૂકવામાં ન આવે, તે વાચક્રાને ભારે ગ્રંથવગુ પડે, એમ અમને જણાયું હતું. કયા વાક્યના સંબંધ કયાં લેવા ? તે સુચવણ ઠામ ઠામ ઉભી થાય તેમ છે. એટલે ચિન્હાની સગવડ વિના ગ્રંથ મન બહુ જ કઠીન હાવાથી વાચકાની સરળતા ખાતર ચિન્હાના ઉમેરા કરવા પડયો છે. ચિન્હાનું જો કે એક સરખું ધારણ રાખવા કાળજી રાખી છે, છતાં ક્યાંક કયાંક સ્ખલના થઈ નહીં હાય, એમ તા કહી ચાય નહીં. ગ્રંથ સમજવામાં પણ કયાંક ભૂલ થવાથી યથાયેાગ્ય ચિન્હ સવા બદલે અન્યથા પણ મૂકાઇ ગયેલ હોવાના સંભવ છે. પરંતુ એવી કવચિત્ થયેલી સ્ખલનાએ સજ્જતા સુધારીને વાંચશે, તથા અમને સૂચવશે તા આગળી ઉપર તે સ્ખલનેા નીકળી જખતે ગ્રંથ ઉત્તરાત્તર વધારે વ્યવસ્થિત થશે. jPage #5 -------------------------------------------------------------------------- ________________ “ Bછે છે. અવકાશ એ સારાંશ: વિવેચનાત્મક ટીપણક તથા બાકીના પતિ શિષ્ટઃ તેમાં આપી જેમ બને તેમ ગ્રંથને વિશેષ વિશદ કરી આપવાળી ભાવના છે. - તે પણ પ્રાથમિક પ્રવેશક અભ્યાસી માટે ગ્રંથના વિષયને છુટા બેલ રૂપે સંક્ષિપ્ત સંગ્રહ તે પાછળ આપવામાં આવેલ છેજ. તે પ્રથમ મુખ પાઠ કરીને જે ગ્રંથમાં પ્રવેશ કરવામાં આવશે, તો પણ અભ્યાસોને ઘણુ સરળતા થશે. ગ્રંથના વિષયોની અનુક્રમણિકા પણ વિવિાર આપવામાં આવી છે. આ ગ્રંથની સાથે જૈનધર્મના તત્વજ્ઞાન ઉપર વિશેષ દઢતાવા માટે આધુનિક દ્રવ્ય ક્ષેત્રઃ કાળઃ ભાવઃ ઉપર જૈન દષ્ટિથી પ્રકાશ પાડનાર ત્રણ નિબંધે આપવામાં આવેલા છે. જેથી વાચકોની બુદ્ધિને અને વિરેણું શકિતને એક જાતનો વેગ અવશ્ય મળશેજ. ગ્રંથનું છાપ કામ જેમ બને તેમ વાચનારને અનુકૂળ પડે તે રીતે મેટા ટાઈપોમાં, પેરીગ્રાફર તથા બીજી વ્યવસ્થાઃ છાપકામ અને ધનના જેમ બને તેમ સુંદર તો દાખલ કરીને છપાવવામાં આવેલ છે. અમારી ઈછા આ ગ્રંથને છાપકામ અને સંશોધનને નમુને ઉત્પન્ન કરવાની હતી. પરંતુ વખતને અભાવે તેમાં કેટલીક ખામીઓ રહેવા પામી છે. છતાં પણ બનતી કોશીષે ખૂબ વ્યવસ્થા આણવા પ્રયત્નો થયા એમ વાચક મહાયો સ્પષ્ટ જોઈ શકશે. પરિશિષ્ટ વિગેરે જોડીને કેટલુંક લંબાણ કરવાની છે કે હાલની પર્તિ છે* પરંતુ તે એવું કોઈ ભગીરથ કામ છે, એવી અમારી માન્યતા નથી. તે તેને સુશwજ હોય છે. પરંતુ એવી રીતે બહુ લંબાણું કરવાથી ગ્રંથે છપાવવા ખર્ચ વિશેષ આવે છે, અને તે પછી પડતર પડયા રહે છે ત્યારે. 2 મેટા ડોળદમામથી છપાવીને મોટા ખર્ચે તૈયાર કરેલાની કપરા ભારે થવાથી સ્ટેકના સ્ટોક પડયા રહેલા અને પાછળથી નીમિતે કાઢી નાંખવા પડેલાના દાખલા છે. એક તે આપણી પાસે પૈસાગર સંગઠs અમુક પ્રમાણમાં મળી શકતી હોય, “જનસમાજને સસ્તામાં બળદ ગ્રંથ આપો” એ ઉદેશ માંડ પાર પડી શકે તેમ હોય, તેવામાં કેટલું લંબાણ કરીને એની કિંમત વધારી મૂકવી, એ કેટલાક વિદ્વાને તીખળ પગ્ય કામને અભાવે એવા કામને મોટું સ્વરૂપ આપીને પિતાના ખર્ચ ચાલુ રાખવાની યુક્તિ રૂપે હેવાની શંકા કેમ ન કરાય Tus. Page #6 -------------------------------------------------------------------------- ________________ યુરેપ વિગેરે દેશની સ્થિતિ જુદી છે. આપણા દેશની સ્થિતિ જુદી છે. ખરા અભ્યાસી તે ગ્રંથમાંથી અભ્યાસ મારફત બધી વસ્તુ મેળવી શકશે. અને જેઓ અભ્યાસીઓ નથી તેની આગળ માત્ર પંડિતાઈને ડાળ બતાવવા માટે કેટલીક લાંબી લાંબી સૂચિઓ ધરવામાં આવતી હોય, એમ અમને તો ભાસ થાય છે. “કેટલા ગ્રંથ ઉપરથી અમોએ સંશોધન કર્યું છે , તેની લાંબી લાંબી સૂચિ આપવામાં આવે છે. શું એ દંભ નથી ? પૂજ્ય ઉપાજી મહારાજ જેવા મહાન ગ્રંથકારે આ ગ્રંથ બનાવવામાં કેટલા ગ્રંશે ઉપર નજર નાંખી હશે? તેની આપણને કલ્પના આવવીજ મુશ્કેલ છે, અને જે તેનું લિસ્ટ કરવામાં આવે તે કેવડુ મેટું થાય? પણ એ ડાળ, બતાવવાની એ મહાત્માઓનાં દિલમાં સ્વપ્ન પણ ભાવના નહતી, અને નજ હોય. પરંતુ આજકાલના ફટકીયા મેતી વધારે ચમકવાને ડાળ કરે છે, પરંતુ મર્મજ્ઞ માણસે તેની પાછળના ક્ષુદ્ર હેતુઓ સમજી લીધા વિના રહેતા નથી. ભોળા અને ભદ્રિક પરિણમી લેકે ઘણી વખત જે કે એવી રીતે છેવાય છે. પરંતુ એ તો દુનિયાનો એવો કેટલાક ક્રમ પરાપૂર્વથી ચાલ્યા આવે છે, જેને માટે વિચાર કરવો નકામો છે. શી ઉપાધ્યાયજી મહારાજ માટે શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય વિચરિત ગુર્જર સાહિત્ય સંગ્રહના પ્રથમ ભાગમાં કંઈક સવિસતર લખવામાં આવેલ છે, તેમાંથી જીજ્ઞાસુઓને જોઈ લેવા ભલામણ છે. - અહીં તે એટલું જ કહેવાનું છે કે તેમને જૈન દર્શનઃ જૈન તત્ત્વજ્ઞાન જેન આચાર્યોઃ જેન આગમે તીર્થંકર પરમાત્માઓઃ ઉપર અનન્ય રાગ છે, અનન્ય ભક્તિભાવ છે. તે અંધ શ્રદ્ધારૂપે નહીં, પરંતુ અત્યન્ત વિચારપૂર્વક છે. તેઓ લખે છે કેછે. “સમ્યગદર્શનની જે સ્વરૂચિ, તકૂપ જે સુરભિતા-સુગંધ, જસ સેવાપણું, તેણે, મુઝમતિ-મારી જે મતિ, શુભ ગુણે કરીને વાસી આતિય ગુણે કરી અંગે અંગ પ્રણામી તેહની સ્વેચ્છા રુચિ પઈ છઇ” ઢાળ ૧૭ ગા, ૯ નન દર્શનમાં દીક્ષિત થયા માટે જ તેને વળગી રહ્યા અને જેમ તેમ કરીને તેનું ખંડન કરવું પડયું છે, એમ નથી. તે કાળના સમગ્ર દર્શન અને વિર શ્રેણીઓમાં યથેચ્છ વિચરવા છતાં તે સર્વથી પર એવી જેન વાણીમાં વિશેવ ગાન ગયા છે, અને એરંગને પરિણામે ઉછળી ઉછળીને તેમણે અનેક ગ્રંથ ઝાન ઢગેઢગ પણ ખડા કરી દીધા છે. કાશીમાં અભ્યાસ કર્યા પછી છે ? Page #7 -------------------------------------------------------------------------- ________________ ન્યાયના એવા ગ્રંથ બનાવી બતાવ્યા છે જેથી ત્યાંના ભટ્ટાચાર્યને ખુશ થઈને ન્યાયવિશારદનું બિરૂદ આપવું પડેલ છે. એટલે આવા પુરુષને કુપમં. ડુક કહી શકાય નહીં. તેમના ગ્રંથની દલિલ ઘણુજ વ્યાપક હેાય છે, દાર્શનિકના ખંડન મંડન તો પ્રાસંગિક હેાય છે, પરંતુ સર્વકાળે નવાણું ની ભવ્યતા, સુંદરતા, વિચારશીલતા, ગહનતા, કાયમ દરેક જમાનામાં જણાયા કરે, તેવી છાપ ઉત્પન્ન કરવાનું ખાસ મુખ્ય હેય છે. આજના યુગમાં પણ જે તેઓશ્રી હેત તો હાલના વૈજ્ઞાનિકોની પણ જે ખબર હોલ તે જેવા જેવી છે. પ્રત્યક્ષ પ્રયોગથી સાબિતીઓની હાલના વૈજ્ઞાનિકની પિકળતાની ધૂળ સારી રીતે ઉડાડી હેત. જગતની અંદર ઘણું તો એવા છે, કે જે કોઈપણ રીતે પ્રયાગ ગમ્ય થઈ શકે તેમ હતાજ નથી. દાખલા તરીકે સ્વાભાવિક સ્વસ્થ માણસનું હાર્ટ (હૃદય) કેમ ચાલે છે? તેના લેહીની ગતિ કેવી હોય છે ? તે બરાબર જોઈ શકાય જ નહી. મરેલાનું હદય પ્રત્યક્ષ જેવાય છે, પણ તે, તે વખતે તે સ્વસ્થ નથી. કદાચ એકસરેવિગેરે જેવા સાધનોથી કંઈક ખ્યાલ આવે, પણ સંપૂર્ણ ખ્યાલ ન આવે. દરેકે દરેક મનુષ્યમાં ફેરફાર હોય છે. દરેક મનુષ્ય અને દરેક પ્રાણીમાં જે છેડે ઘણે ફરક હોય છે કે તેની નોંધ કયાં? એવા અનેક પદાર્થો છે કે-જે પ્રગગમ્ય કરી શકાય તેમ છે જ નહીં. મોટો ભાગ અનુમાન ઉપરજ આધાર રાખવો પડે છે. ત્યારે પોતાના અનુમાને ખરા, અને બીજાના અનુમાન ખોટાં. આતે એક સ્વાર્થ માણસનું જ વલણ ગણાય. અમુક કોઈ મનુષ્યમાં વારસાથી કેટલા તત્વ ઉતરી આવેલા છે? તેનું પાકું લિસ્ટ લાવવું મુશ્કેલ છે. પરંતુ આજે એવી વ્યક્તિ આપણા શાસનમાં નથી એટલે આપણે કેટલુંક ચલાવી લેવું પડે છે. જેમાં તેમના કાળની સર્વ વિચારશ્રેણીઓને સામે રાખીને જેને તત્ત્વજ્ઞાનની સર્વોપરિતાની વિચારણા કરવામાં આવી છે, તે જ પ્રમાણે હાલના સમયમાં પણ એ વસ્તુસ્થિતિ સ્થિર કરવાની ખાસ જરૂર છે. હાલનું વિજ્ઞાન પણ કુદરતમાં નથી, તેની શોધ કરી શકતું નથી. અને કુદરતમાં છે તેની જ શોધ કરે છે, તેમાં નવીનતા શી? તેનો અર્થ એટલો જ કે આપણે જાણ બહાર હોય, તેને આપણું જાણવામાં લાવે છે, એજ અર્થ છે. તેજ રીતે જૈન દર્શનમાં પણ કુદરતની સાંગે પાંગ વિવિધતા વર્ણવી છે, બીજું કાંઈ નથી. એ વિવિધતાની વિગત તથા વિસ્તૃત સ્વરૂપ સિદ્ધ જ્ઞાની હે તે આપણી જાણમાં એવી રીતે લાવી આપે કે હાલના વિજ્ઞાનની તુચ્છતા વિશે Page #8 -------------------------------------------------------------------------- ________________ પણ આપણને બરાબર જાણ થયા વિના રહે નહીં. તથા પ્રકારના રહસ્યજ્ઞ પુરુષોને અભાવે આપણે જેના શાસનમાંથી ઘણું ન જાણી શકીએ, પરંતુ એટલાથી તેની ત્રુટિ સાબિત થઈ શકતી નથી. - સારાંશ કે-પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ જેવા મહાન પ્રતિપાદક પુરુલોની યુગેયુગે જૈન શાસનને જરૂર છે. જેથી કરીને જૈન શાસનની સર્વાતિશાયી ખરી ખુબી યુગે યુગે જીજ્ઞાસુઓ સમજતા રહે, તેવા પુરુષો પાક્તા રહે, એવી આશા સાથે વિરમીએ છીએ. તા. ૫-૩-૩૮ અહસાણા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી દ્રવ્યઃ ગુણઃ પર્યાયનો રાસ. વિસ્તૃત વિષયાનુક્રમણિકા ૧ તબકના મંગળાચરણનો ક.. ઢાળ ૧ લી. ક્રિયાનુગના જ્ઞાનની તથા જ્ઞાનીની મહત્તા શાસ્ત્રપ્રમાણે સાથે વર્ણવી છે ગાથા વિષય ૧ ગુરુનમસ્કારઃ વિષયાદિ અનુબંધ ચતુષ્ટય ૨-૩ દ્રવ્યાનુયોગ મહિમા : ચરણાનુયોગ કરતાં અપેક્ષાએ દ્રવ્યાનુયોગની મહત્તા સમ્મતિ, ઉપદેશપદ અનેડથકનાં પ્રમાણે ૪ દ્રવ્યાનુયોગાસક્તને આધાકર્માદિ દેષોની અસલ્યતા છે પંચકલ્પઃ સૂત્રકૃતાંગ અને પ્રશમરતિ પ્રકરણના પ્રમાણે ૫-૬ ૫ બાહ્ય અને અભ્યાર ક્રિયાને ભેદ - દશવૈકાલિક સૂત્રનું પ્રમાણ ૬ દ્રવ્યાનુયોગ ઉપર શુકલ ધ્યાનને આધાર - પ્રવચનસારનું પ્રમાણ:૭ ગીતાર્થ જ્ઞાનીની મહત્તાક સમ્મતિ અને વ્યવહાર સૂત્રનું પ્રમાણ જ્ઞાનગીતાર્થ અને ચારિત્ર ગીતાર્થના પ્રકારો ૮ ગ્રંથકારની પરિણતિ ગ્રંથકારના ઈચ્છાગઃ યોગદષ્ટિનું પ્રમાણ ૦ આ ગ્રંથના મૂળ આધારોટ અને ગુરુવચનની પરતંત્રતા ૯ જ્ઞાનમદ ન કરવાની ભલામણ ઢાલ બીજી. દવ્યઃ ગુણઃ પર્યાયઃ ધિ દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ ના લક્ષણે, ૨ ત્રણેયમાં ભેદઃ અભેદઃ ત્રણે પ્રકારઃ ત્રણ લક્ષણ યુક્ત એક પદાર્થ એ પ્રકાથના દ્વારા. • દ્રવ્યઃ ગુણઃ પર્યાયને ભેદઃ ઉર્વતા પચચ સામાન્ય તિર્યફ પ્રચય સામાન્ય M Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦, ૧૨ IY જ ભેદના કારણેસ્વરૂપ ભેદઃ એકઃ અનેક આધાર આધેયક ઈદ્રિય ગોચરતા સંજ્ઞા સંખ્યાઃ લક્ષણથી ભેદ.] ૧ દ્રવ્યનું લક્ષણ ગુણઃ પર્યાયઃ અને દ્રવ્યની એકરૂપતા ૧ દ્રવ્યની સ્વાભાવિકતાઃ સાપેક્ષિતા વિષે ચર્ચા 'તત્વાર્થનું પ્રમાણ ૨ ગુણ લક્ષણઃ પર્યાય લક્ષણઃ ગ્રંથના દ્વારે દ્રવ્યના સામાન્યથી ગુણ અને પર્યા ૩ મોતીની માળાને દષ્ટાંત ત્રણેયનો ભેદ દ્રવ્ય-સામાન્યઃ ગુણુ-પર્યાય-વિશેષોઃ ૪ ૧ ઉતા સામાન્ય : દષ્ટાન્ત સાથે ક્ષણિકવાદી બિદ્ધ, નિયાયિક : સદદૈતવાદીના મતે. ૫ તિર્યફ પ્રચય સામાન્ય દષ્ટાન્ત સાથે દિગબરનો મત અને તેનું સમાધાન ૧ ઉર્ધ્વતા સામાન્યના બે બેદ ઘશક્તિઃ સમુચિત શક્તિ થી ઘાસઃ અને દુધના દષ્ટાંત ૮ જીવમાં ઉર્વતા સામાન્યની ઘટના ૧૫ ગીતા તથા વીશીના પ્રમાણે ૯ ઓધ શક્તિ અને સમુચિત શક્તિ ઉપર નોઃ ઉપનિષદ્દનું પ્રમાણ ૧૦ ગુણઃ પર્યાયઃ વ્યક્તિ રૂપે તે દીગમ્બર મત ૧૧ દીગમ્બર મત ખંડન સમ્મતિ તર્કનું પ્રમાણ ૧૨ ગુણર્થિક નય ન માનવા વિષે સમ્મતિ તર્ક તથા સૂત્રોનું પ્રમાણ ૧૩ એજ ચર્ચા ચાલુ ૧૪ દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ માં પરસ્પર ભેદના કારણે એકઃ અનેક થી ભેદ ૧૫ આધાર આધેય: ઈદ્રિય ગોચરતાથી ભેદ ૧૬ સંસાઃ સંખ્યાઃ ને લક્ષણથી ભેદ ૧૫ ૧૬ ૧૬ ૧૭ ૧૭, 19 ૨૧ - ૨૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ત્રીજી ઢાળ અભેદ પક્ષ [૧. એકાંતે ભેદ માનવામાં દેઃ ૧ ગુણગુણિ ભાવનો લેપ: અનવસ્થા દો: વ્યવહાર લાપ: ભારની અધિકતા દેષ: અનેક દ્રવ્યોના એક પર્યાયમાં એકતા દ્રવ્યની નિત્યતા કાર્યોત્પત્તિને અપ્રસંગઃ] ૧ એકાંત અભેદ પક્ષે-ગુણગુણિ ભાવને ઉચ્છેદ ૨ અનવસ્થા દોષ ૩ “સેનું તેજ કુંડલ છે એ વ્યવહાર પ. ૪ દ્રવ્યમાં ગુણ અને પર્યાયને ભાર વધવો જોઈએ ૨ નવા નિયાયિકનો મત ૫ જુદા જુદા દ્રવ્યના પર્યાય રૂપ ઘરને એક માનવામાં આવે છે. ૨૫ ૬ છવઃ અછવઃ વિગેરે દ્રવ્યનૈયત્યનો ભંગ થાય 1. તથા એક પરિણતિનો ભંગ થાય. ૭ કારણમાંથી કાર્યની ઉત્પત્તિ ન થાય. ૮ કારણમાં સત્તા રૂપે કાર્ય છતાં પ્રથમથી જ ન દેખાય ? ૨૭ ૯ નિયાયિકની ખાસ ચર્ચા - ૨૮ આ પ્રશ્ન-કારકાળે વિદ્યમાન કાર્ય ઉત્પન્ન ન થાય, પણ - તેનું જ્ઞાન કેમ ન થાય ? - ૨૮ ૧૦ ઉત્તર-કારણમાં કાર્ય દ્રવ્યાર્થથી નિત્ય છે, અને પયર્થયાથી અનિત્ય છે, તે કવ્યાર્થથી તે જ્ઞાન થાય જ છે. ૨૮ ૧૧ સર્વથા અસત પદાર્થ જ્ઞાનમાં ભાસે જ નહીં. ૨૪ ગાચારને મત ૧૨ ભૂતકાળને ઘટ “મેં હમણું જા.” ત્યાં વર્તમાન કાલીન - દ્રવ્યની પ્રતીતિ થાય છે. અથવા નૈગમ નયથી અતીત તે વિષયમાં વર્તમાનતાનો આરોપ થાય છે. ૧૩. જે અસત પદાર્થો અસત કાળ ભાસે, તે ત્રણેય કાળમાં - શશશગને ભાસ થવો જોઈએ. ૩૦ ૧૪ માટે અછતાનું જ્ઞાન ન થાય . . . . . . . ૩૧ ૨૭. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧૫ ભેદવાદી તૈયાયિકઃ અભેદવાદી સાંખ્યુઃ ઉભયવાદી જૈનઃ અન્ય-યેાગ-વ્યવચ્છેદ દ્વાત્રિંશિકાના પ્રમાણેા ઢાળ ૪ થી ભેદાભેદના પરસ્પર વિરોધનું તાત્ત્વિક સમાધાનઃ [. ભેદાભેદના વિરાધના ૫રિહાર; ૨ તેથી ઉત્પન્ન થતા નયવાદઃ અને સાલગી ૩ તથા સમલ'ગીનુ વિસ્તૃત સ્વરૂપ:] ૧ ભેદાભેદ સાથે કેમ રહે ?' સપ્રમાણુ જૈન સિદ્ધાન્તામાં દઢ રહેવાની ભલામણુ ૨ ભેદાભેદ સાથે રહી શકે છે. ૭ રૂપ અને રસ સ્પષ્ટ રીતેજ સાથે રહે છે કે નહીં ? પ્રત્યક્ષ બાબતમાં દ્રષ્ટાંતની જરૂર શી ? ૪ શ્યામપણું અને રક્તપણુ એકજ ધડામાં દેખાય છે કે ? ૫ એકજ માણસમાં બાળકપણું': યુવાનપણું: વૃદ્ધપણું': દેખાય છે ? ૫૪ ૩૧ ૩૧-૩૨ સમ્મતિનું પ્રમાણ ૬ ભેદ હૈાય ત્યાં અભેદ ન જ હાય, એવી તૈયાયિકની શકાનું સમાધાન ૭ જૈન દર્શનને તે જડ અને ચેતનમાં ભેદાભેદ માનવામાં વાંધા નથી ૮ જેને ભેદ, તેનાજ અભેદ : અને જેને અભેદ તેનેાજ ભેદ. સેંકડા નયેાની ઉત્પત્તિનું આ જ ખીજ છે ૯ દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળઃ અને ભાવ : વિગેરેને આશ્રયીને કરાડીભાંગા થાય છે. ટુકામાં સસલ’ગી ૧૦ ૧૧ ૧૨ ૧૩ સપ્તભંગીના છ લાંગાનું સ્વરૂપ સાત ભંગાની નિયમિતતા વિષે ચર્ચા ૧૪ સસલગીના જ્ઞાનનું ફળ ૩૨ ૩૩ ૩૩ ૩૪ ૩૪ ૩૫ ૩૫ ૩ ૩ ૩૭ ૩૭ ૩૯ ૪૯ ૪૦ ૪ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૪૩ ઢાળ પ મી નય પ્રમાણુ વિચાર અને દ્રવ્યાર્થિક નયના દિગમ્બર પ્રક્રિયાથી ૧૦ પ્રકાર [ પ્રમાણ વાકય અને નય વાકયને વિવેક દિગંબર પ્રક્રિયાએ નયના ભેદે નવ ના ત્રણ ઉપનયર અધ્યાત્મ શૈલિના બેજ નઃ વિગેરે તેમાંથી નવ નામાંના પ્રથમ દ્રવ્યાર્થિક નયના દશ ભેદ આ ઢાળમાં સમજાવ્યા છે.] ૧ પ્રમાણ વાક્ય અને નય વાક્યને વિષય. ૨ નય વાક્યમાં વ્યાર્થિકની મુખ્ય વૃત્તિ અને ઉપચાર વૃત્તિ જ ૩ નય વાકયમાં પર્યાયાર્થિકની મુખ્ય વૃત્તિ અને ઉપચાર વૃત્તિ ૪૫ ૪ પર્યાયાર્થિક દ્રવ્યાર્થિકની મુખ્યતા અને ઉપચારનું ધોરણ ૪૫ ૫ એક નય એકજ ગ્રહણ કરે તે દુર્નયતા ૬ શ્વેતામ્બર નય વ્યવસ્થાની વિશેષતા ૭ દિગંબર પ્રક્રિયામાં અવ્યવસ્થા છતાં જાણવા માટે તેને ઉલેખ. ૪૭ ૮ દિગંબર પ્રક્રિયાએ નયના ભેદ. ૮ દશ પ્રકારના વ્યાર્થિકમાંથી શુદ્ધ દ્રવ્યાર્ષિક (૧) ૧૦ દૃષ્ટાન્ત-જેમ સંસારી જ સહજ સ્વભાવની મુખ્યતાએ સિદ્ધ જેવા ગણાય છે ૧૧-૧ સત્તાની મુખ્યતાએ શુદ્ધ દ્રવ્યાર્થિક (૨) ૧૨ દ્રવ્ય તથા પર્યાયના ભેદની કલ્પના રહિત શુદ્ધ વ્યાર્થિક (૩) ૧૩ વિભાવની મુખ્યતાએ અશુદ્ધ વ્યાર્થિક (૪) ૧૪ ઉત્પાદ-વ્યય સાપેક્ષ સત્તાગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિકઃ (૫) આ નયની પ્રમાણમાં અતિવ્યાપ્તિ નથી થતી ૧૫ ભેદકલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક (૬) ૧૬ અન્વય દ્વવ્યાર્થિક (૭) ૧૭ સ્વ દ્રવ્યાદિક ગ્રાહક દ્વવ્યાર્થિક (૮) ૧૮ પરદ્રવ્યાદિક ગ્રાહક દ્રવ્યાર્થિક (૯) ૧૯ પરમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક (૧૦) ૪૭. ૪૮ ૫૧ ૫૧ પર પર Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઢાળ ૬ ઠ્ઠી બાકીના ૮ નયાઃ [ પર્યાયાર્થિ ક નયના ૬ ભેદાઃ તથા ખીજા ૭ નયાના પેટા ભેદે સાથે નવેય નયેાનું પુરૂં વન આ ઢાળમાં કરવામાં આવેલ છે. ] ૧ મેરૂના દૃષ્ટાંતે અનાદિઃ નિત્યઃ શુદ્ધઃ પર્યાયાર્થિ ક નય (૧) ૨ જૈન શૈલીની ખુબી ૩ સિદ્ધ પર્યાયને દૃષ્ટાન્તે સાઃિ નિત્યઃ શુદ્ધુઃ નય (૨) અને સત્તા ગૌત્ત્વે અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક (૩) ૪ સત્તા ગ્રાહક નિત્યઃ અશુદ્ધઃ પર્યાયાર્થિક નય (૪) ૫ સિદ્ધ જેવા સૌંસારી જીવને દૃષ્ટાંતે નિત્યઃ શુદ્ધઃ પર્યાયાર્થિક નય (૫) ૬ જન્મ મરણાદિ યુક્ત જીવને દૃષ્ટાંતે અનિત્યઃ અશુદ્ધઃ પર્યાયાર્થિ ક નય (૬) છ નૈગમના ૩ ભેદઃ ભૂતકાળમાં વર્તમાન કાળના આરેપમાં તત્પર નૈગમ (૧) દૂ દૃષ્ટાંતઃ દીવાળીને દિવસે પ્રભુ મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યા. ૯ ભાવિ કાળમાં ભૂતકાળના ઉપચાર નૈગમ નય (૨) દૃષ્ટાંતઃ જિનેશ્વરને સિદ્ધ કહેવા ૧૦ વમાનારાપ નૈગમ દૃષ્ટાંત: ભાત રાંધે છે.’ 66 ૧૧ એધ સગ્રહઃને વિશેષ સંગ્રહઃ નયના બે ભેદ દૃષ્ટાન્તઃ સર્વ દ્રવ્ય એક સરખા, સર્વ જીવા એક સરખા : ૧૨ સામાન્ય સંગ્રહ ભેદક વ્યવહાર નયઃ અને વિશેષ સંગ્રહ ભેદક વ્યવહાર નય દૃષ્ટાન્તઃ ૧ જીવ, અવઃ દ્રષ્ય છે. ૨ જીવે! સંસારીઃ અને સિદ્ધોઃ છે ૧૩ સૂક્ષ્મ ૠજીસૂત્ર નય અને સ્થૂલ ઋજીસૂત્ર નય દૃષ્ટાન્તઃ ૧ ક્ષણિક પર્યાય ૨ મનુષ્યાદિ-પર્યાય ૧૪ શબ્દ નયનું લક્ષણ દૃષ્ટાન્તઃ તટ તટીઃ તમઃ આપ જલમ ૫૩ ૫૪ ૫૪ ૫૫ ૫૬ પ ૫૬ ૫૭ ૫૭ ૫૭ ૫૮ ૫૮ ૧૨ પ ૧૯ ૫૯ ૫૯ } ૬૦ ૬. ૧૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમભિરૂઢ નયનું લક્ષણુ. દૃષ્ટાન્ત——લટઃ કુલઃ ૧૫ એવભૂતનયનું લક્ષણ દૃષ્ટાન્તઃ રાજ સભામાં રાજમાનઃ તે રાજા, સ્નાનાદિક કાÖમાં એટેલે તે રાજા નહિ. ૧૬ નયના ૨૮ ભેદાના ઉપસ દ્વાર ૯૯ ઢાળ ૭ મી ઉપનયના ભટ્ટા. સદ્ભૂત વ્યવહારના બે ભેદ અસદ્ભૂત વ્યવહારના ૯ ભેદઃ ઉપરાંત અસદ ભૂતવ્યવહારના 3 ભેદ, ઉપચરતાપરિત વ્યવહારના ત્રણ ભેદ ] ૧ સદ્ભુત વ્યવહારના ભેદ ૨ શુદ્ધ સદ્દભૂત વ્યવહારના અને અશુદ્ઘ સદ્ભૂત વ્યવહારના લક્ષણા. ૩ દૃષ્ટાન્તઃ ૧ આત્મ દ્રવ્યનું ક્રેવલ જ્ઞાન ૨ આત્મ દ્રવ્યના મતિ જ્ઞાનાદિ ગુણા ૪ સદ્ભૂત વ્યવહાર નયની વિષય મર્યાદા ૫ અસદ્ભૂત વ્યવહારનયનું લક્ષણ ૬ દ્રવ્યમાં દ્રવ્યના ઉપચારઃ અસદ્ભૂત વ્યવહાર નય (૧) ૭ ગુણમાં ગુણુને ઉપચાર–આત્માના મલીન સ્વભાવને કૃષ્ણુલેશ્યા કહેવામાં આવે છે (૨) ૮ પર્યાયમાં પર્યાયના ઉપચાર: હાથી: ઘેાડા ને પુદ્ગલ સ્કંધ કહેવામાં આવે છે (૩) ૯ દ્રશ્યમાં ગુણુને ઉપચારઃ હુ' ધેાળા છું (૪) દ્રવ્યમાં પર્યાયના ઉપચારઃ હું શરીર છું (૫) ૧૦ ગુણુમાં દ્રવ્યના ઉપચારઃ તે ગારા દેખાય છે (૬) પર્યાયમાં દ્રવ્યને ઉપચારઃ દેહ તે આત્મા (૬) ૧૧ ગુણુમાં પર્યાયને ઉપચારઃ મતિજ્ઞાન તે શરીર (૮) પર્યાયમાં ગુણુને ઉપચારઃ શરીર તે મતિજ્ઞાન (૯) ૧૨ અસદ્ભૂત વ્યવહારના ૯ પ્રકારના ઉપસહારઃ તથા બીજાં ત્રણ પ્રકારની શરૂઆત ૬૧ ૧ ર કર **** કર ફ ૬૩ મ ja }૪ **** ૫ પ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સજાતીય અસભૂત વ્યવહાર બહુ પ્રદેશી પરમાણુ (૧) ૧૪ વિજાતીય અસદુભૂત વ્યવહારઃ મૂર્ત મતિ જ્ઞાન (૨). ૧૫ સજાતીય-વિજાતીય અસદ્દભૂત વ્યવહારઃ જીવ અજીવ વિષયનું જ્ઞાન (2) ૧૬ ઉપચરિતાઅસરભૂત વ્યવહારનું લક્ષણ ૧૭ સ્વજાતિ ઉપચરિતાસભૂત વ્યવહાર નયઃ દષ્ટાન્તઃ હું પુત્રાદિક અથવા મારા પુત્રાદિકઃ (૧) ૧૮ વિજાતીય ઉપચરિતાસભૂત વ્યવહાર નયઃ દષ્ટાન્તઃ મારા વસ્ત્રાદિક. (૨) સજાતીય-વિજાતીય ઉપચરિતસદભૂત વ્યવહાર દષ્ટાન્તઃ મારા ગઢઃ દેશઃ વિગેરે (૩) ૧૯ ઉપનાને ઉપસંહાર ૧૦૮ આઠમી ઢાળ આધ્યાત્મિક અને નયભેદમાં મતાંતરની ચર્ચા [૧ અધ્યાત્મ નયના નિશ્ચય અને વ્યવહારઃ એ ભેદેનું પેટા ભેદે અને દષ્ટાંત સહિત વર્ણન. ૨ દિગંબર પ્રક્રિયાએ નયના જે ભેદ પાડવામાં આવેલા છે, તે માત્ર શિખાઉ વિદ્યાર્થીની બુદ્ધિ ખીલવવા માટેના છે. વાસ્તવિક રીતે એ ભેદે જરૂરના નથી. શ્વેતામ્બર પ્રક્રિયાએ સાત ન કહેલા છે, તેજ વ્યવસ્થા બરાબર છે. અને તેમાં દરેક પ્રકારનો સમાવેશ થઈ શકે છે. એ આ ઢાળમાં રીતસરની યુક્તિ પૂર્વક સાબિત કરવામાં આવેલું છે. ] . ૧ નિશ્ચય નય વ્યવહાર નયઃ એ બે આધ્યાત્મિક નયઃ નિશ્ચયના–શુદ્ધ અને અશુદ્ધઃ એ બે ભેદ. ૬૮ ૨ દષ્ટાન્તઃ જીવ તેજ કેવલજ્ઞાનઃ શુદ્ધ નિશ્ચય નય (૧) મતિ જ્ઞાનાદિક આત્માઃ અશુદ્ધ નિશ્ચય નય (૨) ૩ સભૂત વ્યવહાર નય અને અસદભૂત વ્યવહાર નયના લક્ષણો ૬૯ ૪ સાભૂત વ્યવહારના ઉપચરિત અને અનુપચરિતઃ બે ભેદ ઉપચરિત સાભુતનું લક્ષણઃ દૃષ્ટાન્ન-જીવનું મતિજ્ઞાન ૬૦ ૫ અનુપચરિત સાભૂતનું લક્ષણ દષ્ટાન્ત-કેવલ જ્ઞાનાદિક . આત્માના ગુણ Page #17 -------------------------------------------------------------------------- ________________ ' ૭૭ ૬ અસદભૂત વ્યવહારના ઉપચરિતઃ અને અનુપચરીતઃ એ બે ભેદ દૃષ્ટાન્તઃ અસંશ્લેષિત ગે--દેવદત્તનું ધન ૬૯ ૭ દૃષ્ટાન્ત સંશ્લેષિત ગે–આત્માને દેહ. - દિગંબર ન તથા ઉપનયને ઉપસંહાર . ૮ વિષયભેદ ન છતાં પરિભાષા ભેદની ચર્ચાને ઉપક્રમ ૯ તત્વાર્થને આધારે સાત અને પાંચ ન છે, તે નવ ન . કેમ થાય ? ૧૦ પર્યાયાર્થિક દ્રવ્યાર્થિક ની પેઠે અપિત અને અનતિને જુદા ગણું ૧૧ ન કેમ ન કહેવા? . ૭૨ ( ૧૧ જેમ અર્પિત-અનર્પિત વ્યવહાર અને સંગ્રહમાં સમાવેશ કરે છે, તેમ પ્રથમના અને પછીના નોમાં દ્રવ્યાર્થિક અને પર્યાર્થિકને સમાવેશ કેમ ન થાય ? હર ૧૨ શ્રી છનભદ્ર ગણિ ક્ષમાશ્રમણને મત-પ્રથમના ચાર દ્રવ્યા ર્થિક અને છેલ્લા ત્રણ પર્યાયાર્થિક ના. ' ૧૩ શ્રી સિદ્ધસેન દિવાકરને મતે પ્રથમના ત્રણ દ્રવ્યાર્થિક અને પછીના ચાર પયયાર્થિક ૧૪ અંતર્ભત નાના સમૂહ રૂપ મુખ્ય નયને જુદા ભેદ તરીકે શી રીતે ગણી શકાય? ૧૫ સંગ્રહ અને વ્યવહાર રૂપ નૈગમ નય માનવા છતાં ક્યાંક તેને ભેદ કરવામાં આવે છે, તે રીતે પણ નયના નવ ભેદ કેમ ન કહી શકાય ? ૧૬ વિભક્તને વિભાગ તરીકે ગણુયે, તે વ્યવસ્થા રહે નહિ. ૭૬ L૧૭ નવ નય માનવા, તે સૂત્ર વિરુદ્ધ પ્રક્રિયા છે ૧૮ દ્રવ્યાર્થિકના ૧૦ ભેદ પણ ઉપલક્ષણ દષ્ટિએથી સમજ. વાના છે, નહિંતર પ્રદેશાર્થિક નયને સમાવેશ શામાં થશે? ૭૮ ૧૯ ઉપનોને પણ વ્યવહાર નયમાં સમાવેશ થાય છે, નહિંતર - પ્રમાણુ અને ઉપપ્રમાણના ભેદ માનવા પડશે. ૭૮ ૨૦ વ્યવહારને અને નિશ્ચયને પણ ગણુ અને મુખ્યવૃત્તિથી પરસ્પરને ઉપચાર કરવાથી મૂળ નામાં સમાવેશ થાય છે. ૨૧ વિશેષાવશ્યક ભાષ્યમાં નિશ્ચય અને વ્યવહારના લક્ષણો આપેલાં છે, તે બરાબર છે. se Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૨-૨૩ નિશ્ચય અને વ્યવહારને મૂળ નામાં કેવી રીતે સમાવેશ થાય છે? ૨૪ દિગંબર પ્રક્રિયા માત્ર બાળ વિદ્યાથીઓને સમજાવવા પૂરતી જ છે, તાવિક નથી. ૨૫ નય વિચારને ઉપસંહાર દ્રવ્યઃ ગુણઃ પર્યાય રૂપ એકજ પદાર્થને જુદા જુદા નયોથી જાણવામાં જગતને પરમાર્થ સમજાય છે, ત્યારે હદયમાં એક જાતને અપૂર્વ આનંદ આવે છે. ૮૨ * ૧૩૩ ઢાળ ૯ મી ઉત્પાદઃ વ્યયઃ અને દૈવ્યા નું સુંદર સ્વરૂપ ૧ ઉત્પાદર વ્યયઃ ધવ્યની સાબિતી ૨ દૃષ્ટાન્તો ૩ બૌદ્ધ તથા નિયાયિની એકાન્ત અનિત્યતા તથા સર્વ શવાદર કઈક નિત્ય જ પદાર્થઃ કઈક અનિત્ય જ પદાર્થઃ વિગેરે માન્યતાઓનું ખંડન ૪ એક કાળે એકજ પદાર્થમાં ત્રણેયની સિદ્ધિ ૫ એક કાળે ત્રણેય કાળના વ્યવહારની સિદ્ધિ ૬ દ્રવ્યો ઉપર વ અને પર પર્યાયથી ત્ર-ક્ષયની ઘટના ૭ ઉત્પાદનો ભેદ ૮ નાશના ભેદ ૯ થ્રવ્યના ભેદ અને ૧૦ ઉપસંહાર ] ૧ કાઈપણ એક પદાર્થ ઉત્પાદર વ્યયઃ અને બ્રિાવ્યઃ લક્ષણયુક્ત છે ૮૩ શ્રી જિનરાજના ત્રિપદીના આ ઉપદેશની ખુબી ઘણી જ અનેરી છે. ૨ છયેય દ્રામાં એ ત્રણેય યુક્ત લક્ષણેના પરસ્પર વિરાધને પરિહાર. એકાંત મેહ વાસનાને લીધે વિરોધ દેખાય છે. ૮૪ ૩ સેનું અને તેના ઘડા તથા મુકુટને દુષ્ટાન્ત-સમભાવઃ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૯ દુઃખ અને સુખઃ ઉપરથી ત્રણેયની સત્યતાની સાબિતી ૮૫ ૪ ઉત્પાદક વ્યયઃ અયે દ્રાવ્યના અભેદ-સ બદ્-ભેદ ૩૫ } સ્યાદ્ શબ્દની સત્ર ચેાજના ૫ કારણભેદે કા ભેદઃ અને કાં ભેદે કારણ ભેદઃ પણ હાય છે. અને તે પણ ત્યાથી સૂચિત થાય છે. ૬. બહુમતે “ ઈટાનિષ્ટ વાસના ભેદે વસ્તુ ભેદ માનવાને કારણ નથી.'' તેનું નિમિત્ત ભેદની યુક્તિથી ખંડન ૭ નિમિત્ત કારણના ભેદ વિના વાસનાજતિત જ્ઞાન સ્વભાવથી સ'કવિકલ્પ ભેદની માન્યતાનુ માધ્યમિકના મતમાં પ્રવેશ થવારૂપ દલીલથી ખંડન, માધ્યમિક સશૂન્યજ્ઞાન વાદીનુ પણ ખંડન ૧૫-૧૬ કેવલ જ્ઞાન ઉપર ઉત્પાદઃ વ્યય: ધ્રુવતાઃની સિદ્ધિ ૧૭ આછું ક્ષણુ સંબધ પરિણામે નાશઃ દ્વિતીય ક્ષણ સંબંધપરિણામે ઉત્પત્તિઃ અને ક્ષણ સંબધ પરિણામે દ્રાવ્યઃ એમ માની કાળ સંબધે દરેક પદાર્થોંમાં ત્રલક્ષણ્ય છે. વિના ભાવ—પદાર્થ જ ન રહે, અભાવ થાય. ૧૮ જીવ પુદ્ગલને સ્વપર્યાયેઃ અને બાકીના ૪ અસ્તિકાયને પર પર્યાયે; એક કાલે જેટલા સ્વઃ પરઃ પર્યાય, તેટલા re ૮ ઉત્પાદઃ અને વ્યયઃ ના એકાન્ત ભેદ માનનાર નૈયાયિકનું ખંડન ૮૯ ૯ દહીં: દુધઃ અને ગાયના રસના વ્રત વાળાના દૃષ્ટાન્તા ઉત્પાદઃ વ્યયઃ ધ્રૌવ્યઃ સતની સિદ્ધિ ૧૦ એક કાળે ઉત્પાદઃ વ્યયઃ અને ધ્રૌવ્યની સિદ્ધિ 19 ક્રિયમાણે કૃતમ્ " એ વચનને અનુસારે ત્રણેયની એકકાળે સ્થિતિની આગમ અને યુક્તિ (અનુમાન) પ્રમાણથી સિદ્ધિ હર ૧૨ નય ભેદની વ્યવસ્થાથી ઉપદ્યમાન તેજ ઉત્પન્નઃ કહેવામાં જૈન મતે વાંધે નથી આવતા, અને અન્ય મતને “હમણાં ઘટ છુટયા એ વ્યવહાર પ્રથમ ક્ષણે ઘટશે જ નહીં. ૧૩ પરિણામની અપેક્ષાએ-એક ક્ષણે ઉત્પત્તિઃ નાશઃ અને દ્રબ્યાર્થાદેશે તેજ ક્ષણે ધ્રુવતાની સિદ્ધિ "; ર ૧૪ ભવસ્થઃ અને સિદ્ધસ્થઃ કેવળ જ્ઞાન; એ સૂત્ર વચન અનુસાર ત્રણેયની એક કાળતા વિષે સમ્મતિની દલીલેાથી સિદ્ધિ ૭ ૭ ve ૯૩ ૬ ૯૪ ૯૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઉત્પત્તિઃ નાશઃ અને દ્રૌવ્યઃ છેજ. ૧૯ ઉત્પાદના ભેદા ૨૦ વિસ્રસા ઉત્પાદનું લક્ષણ અને તેના ભેદે ૨૧-૨૨ અકવિક વિસ્રસા ઉત્પાદનું લક્ષણુ અને તેની સિદ્ધિ ૨૩ ધર્માસ્તિકાયાદિકમાં ઉત્પાદની સિદ્ધિ ૨૪ નાશના એ પ્રકારે ૨૫ રૂપાન્તર પરિણામ અને અર્થાન્તર ગમન વિનાશના દૃષ્ટાન્તા. ૨૬ એ બન્ને નાશ વિષે વિશેષ સમજ, ઢાળ ૧૦ મી. છ દ્રવ્યા તેની સિદ્ધિ અને ભેદે [ ૧ પાછળ વર્ણવેલા વિષયેાના સબંધ. ૨ છ દ્રવ્યાના લક્ષણા તથા ભેદોઃ ૩ કાળ દ્રવ્ય વિષે મત-મતાન્તરાનું સમાધાન ] ૧ દ્રવ્યઃ ગુણ: પર્યાયઃ ના સ્વરૂપ:, તેઓના પરસ્પર કથંચિત્ ભેદઃ અને કંચિત્ અભેદ, તે પ્રસંગે સપ્તભંગી વિચાર અને નય વિચારઃ, તથા-ત્રણેયના ઉપાદઃ વ્યયઃ અને ધૌઃ એ ત્રણુ લક્ષણ વિચાર પૂર્વીક દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃનું કેટલુંક સ્વરૂપ ૨ થી ૯ ઢાળ સુધી કહી, દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ ના વિશેષલક્ષણું: ભેદઃ વિગેરે વિચારપૂર્વક હવે પછી વિસ્તારથી આપવામાં આવતા વનના ઉપક્રમ. ૨ આ પ્રમાણે યથાર્થ જ્ઞાન થાય, તેજ સમક્તિઃ અને તેજ ધર્મના માટે આધાર, માટે તેના આદરની ભલામણુઃ જે વિના તત્ત્વાનું ખરૂં જ્ઞાન સભવતું નથી. ૩ અનાદિઃ અનન્ત એવા છ દ્રવ્યાના નામ ૪ ધર્માસ્તિકાયનું સ્વરૂપ, ૨૭ ધ્રાગ્યના નવ ભેદે એ પ્રકારા ૨૮ આમ અનેક રીતે દરેક વસ્તુને ત્રણ લક્ષણ યુક્ત બરાબર સમજે તે વિસ્તારરુચિ જીવ સમ્યકત્વ પામે, અને શાસનના પ્રભાવકપણું પામે. ૧૦૨ ૐ ૐ ૐ ૐ ૧૦૦ ૧૦. ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૩ ૧૦૪ ૧૦૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૫ અધર્માસ્તિકાયનું સ્વરૂપઃ અને એ અન્વયને માનવાની આવશ્યકતાનું કારણ હું ધર્માસ્તિકાય : ન હેાય, તો શા વાંધા ? છ અધર્માસ્તિ કાય ન હેાય, તે શા વાંધા ? ૮ આકાશ દ્રવ્યનું લક્ષણ: અને ભેદ્દા. ૯ અનંત અàાકાશની સિદ્ધિ ૧૦ કાળ દ્રવ્યનું સ્વરૂપ ૧૧ ‘જીવ અને જીવના પર્યાય રૂપ કાળ છે.” એવી વિચારણા 33 ૧૨ “ જ્યાતિષ ચક્રની ગતિ અનુસાર જીનું નવું કરનાર કાળ એ મતની વિચારણા : અને શ્રી ભગવતી સૂત્રનું પ્રમાણુ. ૧૩ ધસંગ્રહણી તથા તત્ત્વાર્થસૂત્રના મતેના સમય ૧૪ કાળ સબંધી દિગમ્બર મત સાથે મત ભેદઃ અને તે વિષેની લંબાણુ ચર્ચાના ઉપક્રમ. ૧૫ યાગ શાસ્ત્રની અંતર્ગત લાકમાં કાળ દ્રવ્ય વિષે ગિંબર મત સાથેનું મળતાપણાની શંકા ૧૬ કાલાણુ માનવામાં દોષ ૧૭ .. ૧૨ 39 ૧૯ ચાગ શાસ્ત્રના શ્લાકમાં કાળાણુની માન્યતા ઔપચારિક છે, બીજી રીતે સંભવિત નથી. ૨૦ પુદ્ગલઃ અને જીવઃ દ્રવ્યના સંક્ષેપમાં વિચાર ૨૧ દ્રવ્ય વિચારના ઉપસંહાર ઢાળ ૧૧ મી. ગુણઃ અને સ્વભાવઃ વિચાર × ૧ ૧૦ સામાન્ય ગુણા ૨ ૧૬ વિશેષ ગુણા ૩ ૧૧ સ્વભાવા ] ૧૨ દશ સામાન્ય ગુણાના લક્ષણ સહિત નામા ૧૬ ૧૦૬ ૧૭ ૧૦૮ ૧૦૮ ૧૯ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૩ ૧૧૩ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૫ ૧૧૫ ૧૧૬ ૧૧૬ ૧૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ૩-૪ સોળ વિશેષ ગુણે. અને સામાન્ય તથા વિશેષ ગુણને ભેદ ૫ ધર્મ તરીકેના કેટલાક સ્વભાવના ગુણથી જુદાં વર્ણન ઉપક્રમ, તથા અગ્યાર સ્વભાવને ઉપક્રમ, અને અસ્તિ નાસ્તિ સ્વભાવનું વર્ણન ૧૨૨ ૬ અસ્તિક નાસ્તિ: સ્વભાવ ન હોય તો ? ૧૨૩ ૭ નિત્ય સ્વભાવઃ અનિત્ય સ્વભાવઃ વર્ણન ૧૨૪ ૮ એ બેમાંથી ગમે તે એક ન હોય તે? ૧૨૫ ૯ એકર અનેક સ્વભાવઃ તે ન હોય તે ? ૧૨૭ ૧૭ ભેદઃ અભેદઃ સ્વભાવઃ તે ન હોય તે ? ૧૨૮ ૧૧ ભવ્ય અભય! સ્વભાવઃ તે ન હોય તે ? ૧૨ પરમભાવ પારિણાત્મિક સ્વભાવ, તે ન હોય તે ? ૧૩૦ અને ઉપસંહાર ૧૩૦ ૧૯૪ ૧૩૧ ૧૩૨ ઢાળ ૧૨ મી [ ૧૦ સામાન્ય સ્વભાવ અને ૧૧ વિશેષ સ્વભાવ મળીને ૨૧ સ્વભાવ.] ૧ ચેતનઃ અચેતન ની વ્યાખ્યા ચેતન ગુણ ન હોય તે ? ૨ અચેતન ગુણ ન હોય તે? ૧૩૧ • મૂર્ત ગુણ અને અમૂર્ત ગુણ ની વ્યાખ્યાઃ ૧૩૯ ૪ તે ન હેય તે? અને એક પ્રદેશિતા ગુણ વિચાર, ૧૩૨ અને તે ન હોય તે ? ૫ અનેક પ્રદેશ ગુણ. ૧૩૭ ૬ એક પ્રદેશ ગુણ ન હોય તો અનેક પ્રદેશ ગુણ ન હાય તો ? ૧૩૪ ૧૩૪ ૮ વિભાવ સ્વભાવઃ તે ન હોય તે ? ૧૩૫ ૯ સ્વભાવાત્મક્તાઃ વિભાવાત્મક્તાઃમાં નિર્દોષપણું ૧૩૫ ૧૦-૧૧ ઉપચરિત સ્વભાવનું સ્વરૂપ અને તેના પ્રકારો ૧૩૬ ૧૨ ૧૦ સામાન્ય સ્વભાવ. ૧૧ વિશેષ સ્વભાવ એમ કુલ ૨૧ કસ્વભાવે ૧૩ છ દ્રવ્યોમાં અસંભવતી સ્વભાવ સંખ્યા ૧૩૭ ૧૩૭ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૧૩૮ ૧૪ સર્વસ્વભાવને પ્રમાણ અને નાની મદદથી અધિગમ કરવાને ઉપદેશ અને ઉપસંહાર ઢાળ ૧૩ મી. ૨૧ સ્વભાવે ઉપર નાની ઘટના [ ૧ સ્વભાવે ઉપર નોની ઘટના. ૨ પુદ્ગલ દ્રવ્યમાં અમૂર્તતા સ્વભાવના ઉપચાર વિષે વિશેષ ચર્ચા. ૩ દિગંબર મત સાથે વેતામ્બર મતની તુલના. ] ૧ અસ્તિનાસ્તિઃ સ્વભાવ ઉપર નયાવતાર ૧૩૮ ૨ નિત્યઃ અનિત્યઃ સ્વભાવ ઉપર નયાવતાર ૧૩૯ ૩ ૪ ભેદઃ અભેદઃ સ્વભાવ ઉપર નયાવતાર ૫ ભવ્ય : અભવ્ય સ્વભાવ ઉપર નવાવતાર અને ચેતન સ્વભાવ ઉપર નયાવતાર ૧૪૦ ૬ અચેતન સ્વભાવ ઉપર નયાવતાર ૧૪૧ ૭ જીવની અચેતનધર્મતા અને મૂર્ત સ્વભાવ ઉપર નયાવતાર ૧૪૧ ૮ જીવની મૂર્તતા ઃ અને પુગલ વિના બીજા દ્રવ્યોની અમૂર્તતા ઉપર નયાવતાર ૧૪૨ ૯ ઉપચારથી પણ પુગલ દ્રવ્યને અમૂર્તતા કેમ નહીં ? ૧૪૨ ૧. તેમાં સમંતિ તર્કનું પ્રમાણ ૧૪૩ ૧૧ “પુદ્ગલ દ્રવ્યમાં અમૂર્તતાને ઉપચાર ન હોય.”તેને ખુલાસે ૧૪૪ ૧૨ અદ્ ભૂતવ્યવહારનયની અપેક્ષાએ પરમાણુને ઉપચારથી અમૂર્ત કહેવામાં હરકત નથી. ૧૩ એક પ્રદેશ સ્વભાવે ઉપર નયાવતાર ૧૪૫ ૧૪ અનેક પ્રદેશ સ્વભાવ ઉપર નયાવતાર ૧૫ વિભાવ સ્વભાવ ઉપર નયાવતાર ૧૪૬ ૧૬ સ્વભાવ ઉપર નયાવતારનું ધોરણ ૧૪૬ ૧૭ એ દિગંબર પ્રક્રિયા સાથે સ્વમત પ્રક્રિયાને મેળ ૧૪૬ ૧૮ ગુણ અને સ્વભાવઃ પ્રકરણને ઉપસંહાર ૧૪૬ ઢાળ ૧૪ મી. પર્યાના ભેદોઃ લક્ષણે દૃષ્ટાંત અને નયાવતાર ૩ પર્યાયના બે ભેદ ૨ વ્યંજનપર્યાય અને અર્થ પર્યાયના લક્ષણ ૧૪૮ ૩ તે બન્નેયના દ્રવ્યથી અને ગુણથી, તથા શુદ્ધ અને અશુદ્ધ ૧૪૪ ૧૪૫ ૧૪૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ભેદે, જીવ દ્રવ્ય ઉપર શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય ૧૪૮ ૪ અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય અને ગુણ વ્યંજન પર્યાયના દષ્ટાન્ત ૧૪૮ ૫ શુદ્ધ અને અશુદ્ધ પર્યાયના લક્ષણે ૧૪૯ ૬ અર્થ પયયના દૃષ્ટાન્ત ૧૫૦ છ દિગંબર સાથે “કેવળજ્ઞાનાદિકમાં અર્થ પર્યાય નથી' એ બાબતમાં ચર્ચા ૧૫૦ ૮ પુદ્ગલ દ્રવ્ય ઉપર શુદ્ધઃ અશુદ્ધઃ વ્યંજન પર્યાય ૧૫૧ ૯ ધર્માસ્તિકાય આદિ વિષે અર્થ પર્યાય નથી માનતા તે મતનું ખંડન ૧૦ ધર્માસ્તિકાયાદિકને વિષે અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય નથી માનતા તેનું ખંડન ૧૫ર ૧૧ સંગ પણ આકૃતિની પેઠે પર્યાય છે. ૧૨ તે વિષે ઉત્તરાધ્યયન સૂત્રનો અભિપ્રાય ૧૫૩ ૧૩ ધર્માસ્તિકાયાદિકને પરદ્રવ્ય સાથે સંયોગ નથી. અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય તરીકેની વિશેષ સાબીતી ૧૫૩ ૧૪ એજ વાતની વિશેષ દઢતા ૧૫૪ ૧૫ નયચક્રને અભિપ્રાયે પર્યાયના બીજા ચાર પ્રકાર ૧૫૪ ૧૬ તેના દષ્ટાન્ત અને તે પ્રકારનું પ્રાયિકપણું ૧૫૫ ૧૭ ગુણમાં વિકારઃ તે પર્યાય” એમ કહી દ્રવ્ય પર્યાયઃ અને ગુણ-પર્યાયઃ કહેતાં દિગંબર દેવસેનાચાર્યનું ખંડન ૧૫૬ ૧૮ વિષયપસંહાર ૧૫૬ ૧૯ આશીર્વાદ ૧૫૬ ૧૫૨ ૨૪૫ દુહા ૧ થી ૮ દ્રવ્યાનુયોગના જ્ઞાનની વિશેષ મહત્તા તથા ક્રિયા અને જ્ઞાનમાંના સૂક્ષ્મભેદની ચર્ચા ૧૫૭ - - - - ૨૫૩ ઢાળ ૧પ મી ૧ થી ૧૩ ગીતાર્થ પુરુષોનાં જ્ઞાનની ખુબી અને સ્તુતિ ૧૬૧ ૨૬ WWW.jainelibrary.org Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઢાળ ૧૬ મી ૧ થી ૭ સર્વાતિશાયિની અદ્ભુત જીનવાણીની સ્તુતિ. અને તે અધિકારીનેજ આપવાની ભલામણુ, અનધિકારીને આપવાના તદ્દન નિષેધ વિગેરે ૧૬૮ ૨૭૩ ઢાળ૧૭મી ૧ થી ૧૧ ગ્રંથ કર્તાની ગુરુ પરંપરાની પ્રશસ્તિઃ પ્ર ચકારના અભ્યાસનું સ્થાનઃ ગુરુ ભક્તિઃ શાસનરાગઃ તથા આ ગ્રંથ ભણવા માટેની હદયપૂર્વક ભલામણુ ૨૪ ૨૫ કળશ ૧ દ્રવ્યુઃ ગુણુ: પર્યાયઃના વન રૂપે વાણીને જે વિસ્તાર કરેલા છે, તેનું ફળ અને આશીર્વાદ સમાપ્તિ કાવ્ય દ્રવ્ય ગુણઃ પર્યાયઃના રાસના છુટા ખેાલ દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તિ અને લક્ષણેઃ પ્રથાઃ ગ્રંથકારોઃ અને મતાની યાદી નિધા ત્રણ સ્યાદ્વાદ અને સનતા આધુનિક વિજ્ઞાનઃ અને જૈનતત્ત્વજ્ઞાનનો અખાધ્યતા એકાન્ત શાસન ભક્ત નરવીરને ૧૭૪ Re ૧૧ ૧૩ ૨૦૩ ૨૦૪ ૨૪૦ ગ્રંથાન્તરાના વાકયાનું સરળ ભાષાંતર ૨૫૭ ૨૦૬ ૨૧૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ एँ શ્રી મન્મહાપાધ્યાય-ન્યાયવિશારદ–ન્યાયાચાય – શ્રીમદ્ ચાવિજયજી ઉપાધ્યાય વિરચિત– સ્વોપજ્ઞ-સસ્તખક દ્રવ્ય-ગુણ - પર્યાયનો શા. સાધક : શ્રી જૈન શ્રેયસ્કર મ’ડળ–હેસાણા, Page #27 -------------------------------------------------------------------------- ________________ . ऐन्द्र-श्रेणिनतं नत्वा जिनं तेत्त्वार्थ-देशिनम् । प्रवन्धे लोकवाचाऽत्र लेशार्थः कश्चिदुच्यते ॥१॥ . -१ बोधार्थ० २ लोकबोधो० सा. Page #28 -------------------------------------------------------------------------- ________________ હાલ ૧ લી. રાગ : દેશામઃ : ચાપાઇ. તિહાં પ્રથમ ગુરુનઈં નમસ્કાર કરીનઈં *પ્રયાજન–સહિત અભિધેય દેખાડઇ છઈ.—— ૧. શ્રી ગુરુ નીવિનય મનિ ધરી, શ્રીનવિનય સુગુરુ આદરી, આતમ-અર્થીનě ઉપકાર, કરું કન્ય—અનુયોગ વિચાર. ૧ શ્રો નીતવિજ્ઞય પડિત, અન શ્રીનયવિનય પડિતઃ એ ખેડુ ગુરુનÜ ચિત્તમાં િસ ંભારીનઈં, આતમાર્થી–જ્ઞાનરુચિ જીવના ઉપકારનઇ હેત‰, દ્રવ્યાનુયાગ વિચાર કરું છું. અનુયાગ કRsિઇં-સૂત્રા વ્યાખ્યાન. તેહના ૪ ભેદ શાસ્ત્રનેે કહિયા-ચરણકરણાનુયાગ–આચાર વચન, ધ્વરા પ્રમુખ ૧, ગણિતાનુયાગ -સંખ્યાશાસ્ત્ર, ચન્દ્રપ્રજ્ઞપ્તિ પ્રમુખ ૨, ધર્મ કથાનુયાગ—આખ્યાયિકાવચન, જ્ઞાતા પ્રમુખ ૩, દ્રવ્યાનુયાગ-ષટ્કવ્યવિચાર, સત્રમધ્યે સૂત્રાતા, પ્રકરણમધ્યે સમ્મતિ, તત્ત્વાર્થ પ્રમુખ મહાશાસ્ર ૪. તેમાટિએ પ્રખ ધ કીજÜઈ. તિહુ ં પણ દ્રવ્ય—ગુણ-પર્યાયવિચાર છઈ, તેઈં એ દ્રવ્યાનુયાગ જાણવા. ૧. અહુના મહિમા કઈ છ′ *પહિલઇ ખિ પદે મ’ગલાચરણ દેખાડયું-નમરકાર કર્યાં તે ૧, આત્માર્થી ઇહાં અધિકારી ર્, તેહનઈ અખાધ ચાચઇ-ઉપકારરૂપ પ્રયાજન ૩, દ્રવ્યને અનુયાગ તે ઇહાં અધિકાર. ગ્રન્થકારની ટીપ્પણી. પાડા ૧ પ્રકરણ, પા૦ ૨. તિહાં દ્રવ્યે ગુજી, પા Page #29 -------------------------------------------------------------------------- ________________ “વિના દ્રવ્ય-અનુગવિચાર, ચરણ-કરણને નહીં કે સાર.” સતિ ગ્રંથે ભાષિઉં ઈસ્યું, તે તે બુધ-જન-મનમાં વસ્યું. ૨ “ દ્રવ્ય-અનુગવિચાર વિના કેવલ ચરણસિત્તરી-કરણસિત્તરીનો સાર કેાઈ નહીં.” એહવું-અતિ ગ્રંથનઈ વિષઈ કહિઉં, તે તે બુધજનના મનમાંહિં વસિઉં, પણિ બાહ્યદૃષ્ટિના ચિત્તમાં ન વસઈ. ચા -ળ–uTી, સ-સમય--સેપિય-પુશ-વીવીરા चरण-करणस्स सारं, णिच्छय-सुद्धं न जाणति ॥ ३. काण्डे ६७ ॥ માથા સમત. ૨. એ કહિઉં, તેજ દૃઢઈ છ0 – શુદ્ધાહારાદિક તનુ વેગ, માટે કહિ દ્રવ્ય-અનુયાગ, એ ઉપદેશપાદિક ગ્રંથિ, સાષિ લહી ચાલો શુભ પંથિ. ૩ શુદ્ધાહાર-૪ર દેષરહિત આહાર, ઇત્યાદિક યોગ છઈ, તે, તનુ કહતા-નાન્હ કહિછે. દ્રવ્ય-અનુયાગ જે રવસમય–પરસમય પરિશ્નાન, તે, મેટેગ કહિએ. જે માટઇ-શુદ્ધહારાદિક સાધન Page #30 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાયનું જ છઈ. એ સાષિ કપાપાદિક ગ્રંથ લહીનઈ શુભમંથિ-ઉત્તમ માર્ગ ચાલે. બાહ્યવ્યવહાર પ્રધાન કરીનઈ, જ્ઞાનની ગૌણતા કરવી, તે અશુભમાર્ગ જ્ઞાનપ્રધાનતા રાખવી, તે ઉત્તમ માર્ગ. ગત વ-જ્ઞાનાદિક ગુણ હેતુ-ગુરુકુલવાસ છાંડી શુદ્ધહારાદિયતનાવંતનઈ મહાદેષઈ ચારિત્રહાનિ કહી છઈ. गुरुदोषारम्भितया लब्धकरणयत्नतो निपुणधीभिः। સક્રિય તથા જ્ઞાત નિયોન રુ. ૨. વોશ-૩, એ રેગિં જે લાગઇ રંગ, આધાકર્માદિક નહીં ભંગ,” શ્વરેજ્યમાષ્ય ઈમ ભણિઉં, સદગુરુ પાસ ઈસ્યું મેં સુgિઉં. ૪ એગિંગદ્રવ્યાનુગવિચારરૂપ જ્ઞાનગઇ, રંગ-એસિંગસેવારૂપ લાગઈ સમુદાયમયે જ્ઞાનાભ્યાસ કરતાં કદાચિત્ આધાકર્માદિ દોષ લાગઈ, તાહિ ચારિત્રભંગ ન હોઇ, ભાવશુદ્ધિ બલવંત છઈ, તેણુ છે. ઇમ પન્ના મધ્ય ભણિઉં, તથા સદગુરુપાસઇ સાંજલિઉં. ગત વર્કસ્થાકને અનેકાંત શાસઈ કહિએ છઈ आहागडाइं भुंजंति अण्णमण्णे सकम्मुणा। उघलित्ते वियाणिज्जा अणुवलित्ते त्ति वा पुणो ॥ २. ५.८. एएहिं दोहि ठाणेहिं ववहारो ण विज्जइ । एएहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए ॥ २. ९. २ अङ्गे २१ અને પાઠ૦ આસંગરસરૂપ આસક્તિ, ભાવે Page #31 -------------------------------------------------------------------------- ________________ किञ्चिच्छुद्धं कल्प्यमकल्प्यं स्यात् स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्र पात्रं वा भेषजाद्यं वा ॥ १४५ देशं कालं पुरुषमवस्थामुपयोग शुद्धिपरिणामान् । प्रसमीक्ष्य भवति कल्प्यं नैकान्तात् कल्प्यते कल्प्यम् ॥ १४६ પ્રરામરતૌ ॥ ૪. ૫ માઘક્રિયા છઈ આહિર યાગ, ખાદ્ય હીન પણિ જ્ઞાન-વિશાલ, આંતરક્રિયા દ્રવ્ય-અનુયાગ. માયાગ—આવશ્યકદરૂપ બાહ્યયોગ છઈ. દ્રવ્ય-અનુયાગ વસમયપરિજ્ઞાન, તે અંતર્ગ~ક્રિયા છઈ. ખાથક્રિયાહીન, પણિ—જે જ્ઞાનવિશાલ-મુનીશ્વર, તે ઉપરેશમાહા-મધ્યે ભલા કહિએ છઈ. યતઃ— ભલા કહિ મુનિ ઉપવેશમા, પ नाणाहिओ वरतरं हीणो वि ह पत्रयणं पभावतो । हु णय दुकरं करतो सुद्धवि अप्पागमो पुरिसो ॥ ४२३ ॥ sabab તથા atree वसुद्धपरूवगस्स नाणाहिअस्स कायव्वं । ॥ ૨૪૮ ॥ તે માટિ–ક્રિયાહીનતા દેખીનઇં પણિ જ્ઞાનવતની અવજ્ઞા ન કરવી; તે જ્ઞાનયોગÜ કરી પ્રભાવક જાણવા. ૫ કાઇ કહસ્ય‰, જે—“ ક્રિયાહીન જ્ઞાનવ તનઈં ભલા કહિએ, તે દ્વીપકસમ્યક્ત્વની અપેક્ષા, પણિ–ક્રિયાની હીનતાઈં જ્ઞાનથી પેાતાના Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપકાર ન હોઈ.” તે શંકા ટાલવાનાં “વ્યાદિ જ્ઞાન જ શુકલધ્યાન દ્વારઈ મેલ કારણ, માટિ ઉપાદેય છઈ, ”—ઈમ કહઈ છ– દ્રવ્યાદિકચિંતાઈ સાર, શુકલધ્યાન પણિ લહિઈ પાર. તેમાટિ એહજ આદર સદગુરુ વિણુ મત ભૂલા ફરો. ૬ દ્રવ્યાદિકની ચિંતાઈ શુકલધ્યાનને પણિ પાર પાભિઈ, જેમાટિં–આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયભેદ ચિંતાઈ શુક્લધ્યાનને પ્રથમ ભેદ હોઈ, અનઈ–તેની અભેદચિંતાઈ દ્વિતીય પાદ હેઈ, તથા શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની ભાવનાઈ “સિદ્ધસમાપત્તિ હેઈ, તેતે શુકલધ્યાનનું ફલ છઈ. प्रवचनसारेऽप्युक्तम्जो जाणदि अरिहंते दव्वत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥ १.८०. ॥ તેમાર્ટિ-એહ જ દ્રવ્યાનુગ આદરો, પણિ-સદ્ગુરુ વિના વિમતિકલ્પનાઈ ભૂલા મ ફિરો. ૬ જ્ઞાન વિના ચારિત્રમાત્રિ જે સંતુષ્ટ થાઈ છઈ, તેહનઈ શિક્ષા કહઈ છ – એહને જેણુઈ પામિએ તાગ, ઘઈ એહને જેહનઈ રાગ; પાઠા પાદ. ૫૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ એ બે વિન ત્રીજે નહીં સાધ.” ભાષિઓ સમ્મતિ અરથ અગાધ. ૭ એહનો-દ્રવ્યાનુયેગને, જેણઈ તાગ પામિનારમતિ પ્રમુખ તર્કશાસ્ત્ર ભણીનઈ જે ગીતાર્થ થયે, તેહ. તથા ઓઈસામાન્ય પ્રકારઈ, એહને-દ્રવ્યાનુયેગને, જેહનેઈ રાગ છઈ, તે ગીતાર્થનિશ્રિત. એ બે વિના ત્રીજે સાધુ નહીં.” એહ અગાધ અર્થ નતિ મળેભાષિઓ ઈતે માટઈં-જ્ઞાન-વિના ચારિત્ર જનહોઈ. કરगीयत्थो य विहारो बीओ गीयत्थ-निस्सिओ भणिओ। इसो तइयविहारो नाणुण्णाओ जिणवरेहिं [व्यवहारे २-३०] એટલે વિશેષઃ જે ચરણકરણાનુગદૃષ્ટિ-નિરાધાવ્યવહા-દષ્ટ વાવાસ્થયના જઘન્યમધ્યમત્કૃષ્ટ ગીતાર્થ જાણવા. દ્રવ્યાનુયોગદૃષ્ટિ, તે-ગામાત્યાદ્ધિ તર્કશાસ્ત્રપારગામી જ ગીતાર્થ જાણ. તેહની નિશ્રાઈ જ અગીતાર્થનઈ ચારિત્ર કહિવું. ૭ એ દ્રવ્યાનુયોગની લેશથી પ્રાપ્તિ પિતાના આત્માનઈ કૃતકૃત્યતા કહઈ છઈ તે કારણુિં ગુરુચરણુ-અધીન, સમય સમય ઈણિ ગઈ લીન, સાથું જે કિરિયા વ્યવહાર, તેહ જ અખ્ત માટે આધાર. ૮ Page #34 -------------------------------------------------------------------------- ________________ તે કારર્ણિ-દ્રવ્યાનુયોગની બલવત્તાનઈ હેતઈ, ગુરુચરણની અધીન થકા-એણઈ કરી મતિક૯પના પરિહરી,-સમય સમય ઈણિ ગઈ–દ્રવ્યાનુગઈ, લીન-આસક્ત થકા, જે ક્રિયાવ્યવહાર સાધું છું, તેહિજ અમહનઈ મેટે આધાર છઇ, જે માટિં–ઈમ ઈચ્છાગ સંપજઈ. તøક્ષાकर्तुमिच्छोः श्रुतार्थस्य ज्ञानिनोऽपि प्रमादिनः। विकलो धर्मयोगो यः इच्छायोग उदाहृतः ॥ ७ ॥ તિવિસ્તર [શોદષ્ટિ ] ૮. ઈમ-છા ગઈ રહી અહે પરઉપકારનઈ અર્થિ દ્રવ્યાનુયાગવિચાર કહું છું, પર્ણિ–એતલઈ જ સંતુષ્ટિ ન કરવી, “વિશેષાથઈ ગુરુસેવા ન મૂક્વી”—ઈમ હિતશિક્ષા કહઈ છઈ– સરિતસ્વારથમુખ ગ્રંથ, મેટા જે પ્રવચન નિગ્રંથ. તેહનો લેશમાત્ર એ કહે, પરમારથ ગુસ્વયણે રહે. ૯ ક્ષત્તિ -તરવાઈ પ્રમુખ જે મોટા નિર્ચથ–પ્રવચનરૂપ છઈ, તેહને લવલેશમાત્ર એ લહેજે-એ પ્રબંધમાંહિં બાંધે છઈ પણિપરમારથઈ ગુરુવચનઈ રહ્યો. થોડું જાણીનઈ ગર્વ મ કર, મન ધનં , સુવર્ મળ્યતે નવા એ દષ્ટાન્નઈ. અત એવ-પરિલ્યા ચાર નય અતિગંભીર, ઘણાઈન પરિણમઈ ઈમ-જાણુનઈ સિદ્ધાંતઈ પહિલાં દેખાડિયા નથી. અન–ગંભીર–ગુરૂઅધીનતાઈજ દેવા કહિયા છ6. ૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ ઢાલ-૨ જી. ધન ધન સંપ્રતિ સાચે રાજા-એ દેશી. ગુણુ-પર્યાયતણું જે ભાજન, એકરૂપ ત્રિભું કાલિ રે તેહ દ્રવ્ય નિજ જાતિ કહિઈ, જસ નહી ભેદ વિચાઈ રે. ૧૦. જિનવાણુ રંગઈ મનિ ધરિઈ [આંકણી.] ગુણ, નઈ પર્યાયનું-ભાજન કહતાં–રથાનક, જે વિહુ કાલિં– અતીત–અનાગત–વર્તમાનકાલિંએકસ્વરૂપ હેઈ, પર્ણિ-પર્યાયની પરિ ફિરઈ નહીં, તેહ દ્રવ્ય કહિઇ. નિજ જાતિ કહતાં–પિતાની જાતિ; જિમ-જ્ઞાનાદિક ગુણ-પર્યાયનું ભાજન જીવદ્રવ્ય, રૂપાદિક ગુણુ-પર્યાયનું ભાજન પુદ્ગલ દ્રવ્ય, રક્તવાદિ ઘેટાદિ–ગુણ-પર્યાયનું ભાજન મૃદદ્રવ્ય. તંતુ, પટની અપેક્ષાઈ દ્રવ્ય, તંતુ, અવયવની અપેક્ષા પર્યાય, જે માટઈ–પટનઈ વિચાલઈ-પટાવસ્થામર્થઈ તંતુને ભેદ નથી, તંતુઅવયવઅવરથામધ્યઈ અન્યત્વરૂપ ભેદ છછે. તે માટઈ-પુગલરકધમાંહિં દ્રવ્ય-પર્યાયપણું અપેક્ષાઈ જાણવું. આત્મતત્ત્વવિચારઈ પણિ-દેવાદિક આદિષ્ટ-દ્રવ્ય, સંસારિદ્રવ્યની અપેક્ષા પર્યાય થાઇ. . કેઈ કહસ્યઈ જે-“ઇમ-દ્રવ્યત્વ રવાભાવિક ન થયું, આપેક્ષિક થયું. તે કહિઈ જે-“શબલ વસ્તુનો અપેક્ષાઈ જ વ્યવહાર હેઇ. ઈહાં દોષ નથી, જે-સમાયિકારત્વ પ્રમુખ દ્રવ્યલક્ષણમાની Page #36 -------------------------------------------------------------------------- ________________ છઈ, તેહનઈ પર્ણિ-અપેક્ષા અવશ્ય અનુસરવી. “કુણનું સમવાય. કારણ?” ઈમ-આકાંક્ષા હોઈ, તે “કુણનું દ્રવ્ય?” એ આકાંક્ષા કિમ ન હોઈ?” “-gયવઘણ” તરવાળે [૨૦૧છૂ૩૭. એ જિનવાણી રંગઈ–વિશ્વાસઈ મનમાંહિ ધરિઇ ૧૦. ધરમ કહીજઇ ગુણુ સહભાવી, કમભાવી પર્યાચો રે. ભિન્ન-અભિન્ન, ત્રિવિધ, તિય લક્ષણ, એક પદારથ પાયો રે. ૧૧, જિન. સહભાવી કહતાં–ચાવદ્રવ્યભાવી જે ધર્મ, તે ગુણ કહિઈ. જિમ–જીવને ઉપયોગ ગુણ, પુદગલનો ગ્રહણ ગુણ, ધર્માસ્તિકાયને. ગતિહેતુત્વ, અધર્માસ્તિકાયને સ્થિતિ હેતુત્વ, આકાશને અવગાહના હેતુત્વ, કાલને વર્તન હેતુત્વ. કમભાવી કહતાં-(અ) યાદદ્રવ્યભાવી, તે પર્યાય કહિઈ. જિમજીવનઈ નર-નારકાદિક પુદગલનઈ રૂપ-રસાદિકારાવૃત્તિ, ઈમ-દ્રવ્યાદિક ૩, ભિન્ન છ—લક્ષણથી, અભિન્ન છઈ–પ્રદેશના અવિભાગાથી,ત્રિવિધ છ0,નવવિધે, ઉપચાર છે; એક એકમાં ૩ ભેદ આવઇ, તેહથી. તથા ત્રિલક્ષણ-ઉત્પાદવ્યય-ધોવ્ય સ્વરૂપ છઈ. હવે એક પદાર્થ જૈન પ્રમાણુઈ પામ્યા. એ દ્વાર રૂપ પદૈ જાણવાં. ૧૧ તિહાં પ્રથમ એ ઢાલમાંહિં દ્રવ્ય-ગુણ-પર્યાયને ભેદ યુક્તિ દેલાડઈ છ– ૧. અથાવત્રુત્તિ દ્રવ્યાનુયોજીત્તળાથાકૂ-સંશોધક પાઠ-૨. છઈ પાલિ. ૩. બૈપદ પાલિ” પદ. ભા. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩ જિમમતી ઉજ્વલતાદિસ્થી, મેતીમાલા અલગી રે. ગુણ-૫ર્યાયવ્યક્તિથી જાણે, દ્રવ્યશકતિ તિમ વલગીરે. ૧૨. જિન.. જિમ-મોતીની માલા, મેતી–થકી તથા મોતીના ઉજજ્વલતાદિક ધર્મથી અળગી છઈ તિમ–દવ્યશકિત ગુણપર્યાયવ્યકિતથી અલગી છઈ, તથા એકપ્રદેશસંબંધઈ વલગી છઈ, ઈમ– જાણો. મેતી પર્યાયનઈ કામિ, ઉજજવલતાદિક ગુણનઈ કામિ, માલા દ્રવ્યનઈ ઠામ, ઈમ-દૃષ્ટાંત જેડ. ઘટાદિ દ્રવ્ય પ્રત્યક્ષપ્રમાણે સામાન્ય–વિશેષરૂપ અનુભવિંઈ છઈ, તે સામાન્ય ઉપગઈ–મૃત્તિકાદિ સામાન્ય જ ભાસઈ છઈ, વિશેષ ઉપગઈ–વટાદિવિશેષ જ ભાસઈ છઈ. તિહાં–સામાન્ય, તે દ્રવ્યરૂપ જાણવું; વિશેષ, તે ગુણપર્યાયરૂપ જાણવાં. ૧૨ સામાન્યતે દ્રવ્ય કહિઉં, તે સામાન્ય ૨ પ્રકાર છઈ, તે દેખાડઇ છ– ઊરધતા સામાન્ય શકતિ તે, પૂરવ-અપર ગુણુ કરતી રે. પિંડનુસૂલાદિક આકારિ, જિમ માટી અણફિરતીરે. ૧૩. જિન”. WWW.jainelibrary.org Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઊર્ધ્વતા સામાન્યરૂપ દ્રવ્ય શકિત તે કહીઈ, જે-પૂર્વ કહિઈ-પહિલા, અપર કટ આગિલા, ગુણ કરુ વિશેષ, તેહનઈકરતી–તે સર્વમાંહિ એકરૂપ રહઈ. જિમ-પિંડ કમાટીને પિંડ, કસૂલ કટ કોઠી. તે પ્રમુખ અનેક મૃત્તિકાના આકાર ફિરઈ છઈ, પર્ણિ-તેહમાંહિં માટી ફિરતી નથી, તે પિંડ-કુસૂલાદિક આકારનું ઊર્ધ્વતા સામાન્ય કહિઈ. જે પિંડ-કુસૂલાદિ પર્યાયમાં હિં અનુગત એક મુદદ્રવ્ય ન કહિ, તે ઘટાદિપર્યાયમાંહિં અનુગત ઘટાદિ દ્રવ્ય પણિ ન કહવાઈ. તિવારઈ–સર્વ વિશેષરૂપ થાતાં ક્ષણિકવાદી બાદ્ધનું મત આવઈ. અથવા–સર્વદ્રવ્યમાંહિ એક જ દ્રવ્ય આવઈ. તે માર્ટિ-ઘટાદિદ્રવ્ય, અનઈ તેહનાં સામાન્ય ચૂદાદિ દ્રવ્ય, અનુભવનઈ અનુસારઈ પરાપર ઊર્ધ્વતાસામાન્ય અવશ્ય માનવાં. ઘટાદિ દ્રવ્ય થડા પર્યાયનઈ વ્યાપઈ છઈ, અનઈ–મૂદાદિ દ્રવ્ય ઘણું પર્યાયનઈ, ઈમનર-નારકાધિકદ્રવ્ય છવદ્રવ્યને પણિ વિશેષ જાણો. એ સર્વ નિગમનયનું મત. શુદ્ધસંગ્રહનયન મતઈ તે સદર્દત વાદઈ એક જ દ્રવ્ય આવઈ, તે જાણવું. ૧૩ ભિન્ન વિગતિમાં રૂપ એક જે, દ્રવ્યશકતિ જગિ દાખઈ રે. તે તિર્યકસામાન્ય કહી જઈ, જિમ ઘટ ઘટપણુ રાખઈ રે. ૧૪.જિન. ભિન્ન વિગતિમાં-ભિન્નપ્રદેશી વિશેષમાં, જે દ્રવ્યની શક્તિ એકરૂપ-એકાકાર દેખાડઈ છઇ, તેહનઈ-તિર્લફસામાન્ય કહિઈ જિમ-ઘટ, ઘટપણુ-ઘટત્વ રાખઈ છઈ. Page #39 -------------------------------------------------------------------------- ________________ હિવઈ-કઈ ઈમ કહસ્ય જે-“ઘટાદિકભિન્ન વ્યકિતમાં જિમ ઘટવાદિક એક સામાન્ય છઈ, તિમ–પિંડ-કુર્લાદિક ભિન્ન વ્યકિતમાં મૃદાદિક એક સામાન્ય છે. તે તિર્યફસામાન્ય ઊર્ધ્વતા સામાન્યને એ વિશેષ? ” તેહનઈ કહિઈ જે-“દેશભેદઈ-જિહાંએકાકાર પ્રતીતિ ઊપજઈ, તિહાં તિર્યફસામાન્ય કહિછ જિહાં.કલભેદ-અનુગતાકાર પ્રતીતિ ઊપજઈ, તિહાં ઊર્ધ્વતાસામાન્ય કહિ.' કેઈક દિગંબરાનુસારી ઈમ કહઈ છઈ જે-“ષ દ્રવ્યનઈ કાલપર્યાયરૂપ ઊર્ધ્વતાસામાન્ય પ્રચય છઈ કાલ વિના પાંચ દ્રવ્યનઈ અવયવસંઘાતરૂપ તિર્યફપ્રચય છઈ. ” તેહનઈ મતઈ-“તિર્યકર્મચયને આધાર ઘટાદિક તિર્લફસામન્ય થાઈ, તથા–પરમાણુરૂપ અપ્રચયપર્યાયનું આધાર ભિન્ન દ્રવ્ય જોઈઈ.” તે માટિં–પ દ્રવ્યનઈબંધ-દેશ-પ્રદેશભાવઈ એકાનેક વ્યવહાર ઉપપાદવ, પણિ–તિર્ય. ફપ્રચય નામાંતર ન કહવું. ૧૪ હિવઈ–ઊર્ધ્વતાસામાન્યશક્તિના ૨ ભેદ દેવાડઈ છ– શકતિમાત્ર તે દ્રવ્ય સર્વની, ગુણપર્યાયની લીજઈ રે. કાયરૂપ નિફ્ટ દેખીનઈ, સમુચિત શકતિ કહી જઈ ર. ૧૫.જિન. દ્રવ્ય સર્વની-આપ આપણા ગુણ–પર્યાયની શક્તિમાત્ર લીજઈ, તે એ શકિત કહિઈ. અનઈ-જે કાર્યનું રૂપ નિકટ કહતાં-વહિલું ઉપજતું દેખી તે કાર્યની અપેક્ષાઈ–તેહની સમુચિત શકિત કહિઈ. સમુચિત કહતાં-વ્યવહારોગ્ય. ૧૫ ઇહાં-દુષ્ટાન્ત કહઈ છઈ. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧પ ઘૃતની શતિ યથા તૃણુભાવઇં જાણી પણ ન કહાઇ રે. દુગાદિક ભાવě તે જનન ભાષી ચિત્ત સુહાઇ રે. ૧૬. જિન૦. જિમ—તની શકિત તૃણુભાવ”-પુદ્દગલમાંહિ છઇ. નહીં તે!— તૃણુઆહારથી ધેનુ દૂધ દિઇ છઈ, તે દૂધમાંહિ ધૃતશતિ કિહાંથી આવી ? ઈમ—અનુમાન પ્રમાણઇ તૃણમાંહિ જાણી, પિણ ધૃતશકિત કહેવાઇ નહી, તે માટિ–તે આધશક્તિ કહિ . અનઈ –તૃણન) દુગ્ધાદિક ભાવઈ દુગ્ધ-દધિ પ્રમુખ પરિણામ” દ્યુતશક્તિ કહી‰, તે ભાષીથકી જનનઈ-લોકનઈં, ચિત્તિ સુહાઈં, તે માર્ટિ—તે સમુચિતશકિત કહિ‰. અનંતર કારણમાંહિં સમુચિત શક્તિઃ પર’પર કારણમાંહિ આધશક્તિ : એ વિવેક, એહ ૨. નુંજ-અન્યકારણેતા ૧. પ્રચાજકતા ૨. એ ખિ ખીજા' નામ ૨કહઈ ઇ, તે જાણવું. ૧૬ આત્મદ્રવ્યમાંહિ એ ર શકિત ફલાવઇ છ ૯ ધરમશતિ પ્રાણીનઈં પૂરવ પુદગલનઇ આવઇ રે. આઇ સમુચિત જિમ વલી હિંઈ છેલિ તે આવર્ત્તઇ રે. ૧૭. જિન, પાડ્રા ૧. ઇટ્ સાધનતા, પ્રત્યેાજનતા. પાલિ॰ ૨. વૈચાયિક, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જિમ–પ્રાણીન-ભવ્ય જીવન, પૂર્વ કહેતાં-પઢિલા પુદ્ગ લપરાવતા અનંત વીતા, તેહમાં, પણિ-આધઇ-સામાન્ય”,નહીં તા– છેહુલઈ પુદ્ગલપરાવ ઈં તે શક્તિ ન આવઈ. ‘ નાસતો વિદ્યતે માવઃ '' [ નીતા અ. ૨. ૨૬. ] રૂત્યાદ્રિવષનાત. અનઈ-હલઈ પુદ્ગલપરાવઇ ધર્મ ની સમુચિત શક્તિ કહિઈ, ગત વ–અચરમ પુદ્ગલપરાવર્ત ભવબાલ્યકાલ કઠુિ છઈ, અનઇ–છેહલા પુદ્ગલપરાવત ધમ યૌવનકાલ કહિએ છઈ. अचरमपरिअट्टे कालो भवबालकालमो भणिओ । चरम उ धम्मजुव्वणकालो तहचित्तं भेओत्ति ॥ १९ ॥ ૪ વીસીમધ્યે ।। ૧૭ “ કારચભેદઈ શકતિભેદ ” ઇમ વ્યવહારિ વ્યવહરિ રે. નિશ્ચય—“ નાના—કારય કારણ એકરૂપ ” તે ધરિ ં રે. ૧૮ જિન, ઇમ–એકેક કાર્યની આધ–સમુચિતરૂપ અનેક શકિત એક દ્રવ્યની પામિઈ,તે–વ્યવહારનયઇ કરીનઈ વ્યવહારિઇ. તે નય-કા - કારણભેદ માનઇં છઇ, નિશ્ચય નયથી-દ્રવ્ય નાનાકાર્ય-કારણએકશકિતવભાવ જ હૃદયમાંહિ રિઇ. નહીંતા-સ્વભાવભેદઈ દ્રવ્યભેદ થાઇ. તે તે દેશ-કાલાદિકની અપેક્ષાઇ-એકનઈ અનેકકાર્ય કારણરવભાવ માનતાં કોઈ દોષ નથી. કારણાંતરની અપેક્ષા પણ રવભાવાંહિ જ અંતર્ભૂત છઇ. તેણુઈ તેહેતુ પણિ ત્રિફલપણું ન હેાઇ, તથા-શુદ્ધ નિશ્ચયનયનઈ મતઇ -કાર્યું મિથ્યા છઇ. “ બાલવન્ત ૨ પાહા-૧, વજ્ઞ. પાલિ૦ ૬૦ ૪૦ Jain Education. International Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૭ યન્નાસ્તિ, યત્તમાનેઽપિ તત્તથા ।” કૃતિ વચનાત્ કા. કારણકલ્પનારહિત-શુદ્ધ-અવિચલિતરૂપ દ્રવ્ય જ છઇ, તે જાણવું. ૧૮ ઈમ-શકિતરૂપેઇ દ્રવ્ય લખાણિક, હુવઇવ્યકિતરૂપગુણ:પર્યાયઃ વખાણઇ છઇ— ગુણ: પર્યાયઃ વિતિ બહુ ભે ં, નિજ નિજ જાતિ વરતઇ રે. શતિરૂપ ગુણુ કાઇક ભાષઈ, તે નહી મારગ નિરતઇ રે. ૧૯. જિન ગુણ: પર્યાય, વ્યક્તિ અહુ ભેદઇ–અનેક પ્રકાર, નિજ નિજ જાતિ સહભાવિઃક્રમભાવિ; કલ્પનાધૃત્ આપ આપણુઈ સ્વભાવ, વર્તાઇ છઈ . કૈાઇક-દિગ’ખરાનુસારી-શકિતરૂપ ગુણુ ભાષઈ છઈ, જે માતે ઇમ કહઈ છઇ જે—‘ જિમ-દ્રવ્ય-પર્યાયનું કારણ દ્રવ્ય, તિમ-ગુણ-પર્યાયનું કારણ ગુણ. દ્રવ્ય-પર્યાંય દ્રવ્યના અન્યથા ભાવ, જિમ-નર-નારકાદિક. અથવા-દ્રયણુક-ત્ર્યણુકાદિક. ગુણપર્યાય—ગુણના અન્યથાભાવ, જિમ-મતિ શ્રુતાદિ વિશેષ, અથવા સિદ્ધાદિકવલજ્ઞાન વિશેષ. ઇમ-દ્રવ્ય ૧: ગુણ ૨: એ જાતિ` શાશ્વત્, અનઈં પર્યાયથી અશાશ્ર્વત્, ઇમ આવ્યું. ” એન્ડ્રુવુ હુઇ છઇ, તે નિરતઇડઇ માઈં નહીં, જે માટિ એ કલ્પના શાસ્ત્રિ' તથા યુકિત ન મિલઇ. ૧૯ ૧૧ પર્યાયથી ગુણ ભિન્ન ન ભાષિ, નમ્મતિગ્રંથિ વિગતિ રે. ૧. પાટા॰ દ્રવ્યશક્તિરૂપ. ભાવ ૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮. જેહને ભેદ વિવફાવશથી, તે કિમ કહિઈ શકતિ રે. ૨૦. જિન”. પર્યાયથી ગુણ ભિન્ન કહતાં-જૂદો ભાષિઓ નથી, તિ ગ્રંથિ, વ્યક્તિ પ્રકટ અક્ષરઈ. તથાદિ५. परिगमणं, पज्जाओ, अणेगकरणं गुण त्ति एगेट्ठा । तह विण गुण त्ति भण्णइ, पज्जव-णय-देसणा जम्हा ॥३.१२॥ “જિમ–કમભાવીપણું પર્યાયનું લક્ષણ છઈ, તિમ-અનેક કરવું, તે પણિ પર્યાયનું લક્ષણ છઈ. દ્રવ્ય તો એક જ છઈ, જ્ઞાનદ નાદિક ભેદ કરઈ છઈ, તે પર્યાય જ છઈ, પણિ-ગુણ ન કહિઈ. જે માર્ટિ-દ્રવ્યઃ પર્યાયની દેશના ભગવંતની છઈ, પણિદ્રવ્યઃ ગુણની દેશના નથી.” એ ગાથાર્થ. જે ઈમ-ગુણઃ પર્યાયથી ભિન્ન નથી, તે દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ એ 3. નામ કિમ કહે છે?” ઈમ કોઈ કહેઇ, તેહનઈ કહિઈ જે-“વિવક્ષા કહિઈ-ભેદનયની કલ્પના, તેહથી. જિમ–“તૈટર્સ ધારા. ઈહાં–તેલઃ નઈ ધારા: ભિન્ન કહી દેખાડ્યાં, પણિ–ભિન્ન નથી. તિમ-સહભાવી: ક્રમભાવી: કહીનઈ ગુણઃ પર્યાય ભિન્ન કહી દેખાયા, પણિ–પરમાર્થ ઈ-ભિન્ન નથી. ઈમ–જેહને ભેદ ઉપચરિત છઈ, તે શક્તિ કિમ કહિઈ? જિમ–ઉપચરિત ગાઈ દુઈ નહીં, તિમ–ઉપસ્તિ ગુણ શક્તિ ન ધરઈ.” ૨૦ હવઈ- જે-ગુણઃ પર્યાયથી ભિન્ન માંનઈ છઈ, તેહનઈ દૂષણ દિઇ છઈ– ૨. પર-સુહૃદા Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૧૨ જો ગુણ ત્રીજો હાઈ પદારથ, તેા ત્રીજો નય લહિઇ રે. દ્રવ્યારથઃ પર્યાયારથઃ નય દેોઇ જ સૂત્રિં કહિઈં રે. ૨૧. જિન. : જો–ગુણ ત્રીજો પદાર્થ-દ્રવ્ય પર્યાયથી જૂદા ભાવ હાઈ, તાત્રીજો નય લહી–પામિઇ, અનઇ-સૂત્રઇ તે દ્રવ્યાઃ પર્યાયા એ બિહુ જ નય કહિયા છઈ. ગુણ હાઈ, તા—ગુણા નય પણિ કહિએ જોઇઇ. उक्तं च सम्मतौ - दो उण णया भगवया, दव्वट्ठियपज्जवडिया णियया । जई पुणगुणो वि हुँतो, गुणद्वि-ओ वि जुज्जंतो ॥ ३.१० जं च पुण भगवैया तेसु तेसु सुत्तेसु गोयमाईणं । पज्जवसण्णा णियया, बागरिया तेण पज्जाया ॥ ३.११. રૂપાદિકનઇ’ ગુણુ કહી સૂત્ર ખેલ્યા નથી, પણિ-‘‘વાવઝવા, બાલાવ્યા છઇ, તે માટિ તે અનઇ -“ મુળાક્ ” નિતા સ્રસિદ્ધ પર્યાયગુણાસ્તિકનય વિષયવાચી ગંધવનવા ” ઇત્યાદિક પર્યાયશબ્દઇ પર્યાય કહિઇ', પણિ—ગુણ ન કહિઈં. ઇત્યાદિક ઠામિ' જે ગુણ શબ્દ ઈં, તે વિશેષ સંખ્યાવાચી છ, પણિ-તે વચન નથી. ઉર્જા ૨ સમ્મતì—— નંતિ-ર્માણ સમજુ જુનો નમુનો ગવંતમુળો | વારે વળામો, મારૂ તન્હા મુવિસેો ” | રૂ. ૨. " गुणसहमंतरेण वि, तं तु पज्जवविसेस संखाणं । सिज्झइ णवरं संखाण-सत्य-धम्मो ण य गुणोति ॥ ३.१४. પાઠા૦ ૬. પત્તોનુ-વિસેસે. ૨. અથા. ૩. નિયમા ૪૦ ૬૦ ૪. બાલ્યા. પાલિ Page #45 -------------------------------------------------------------------------- ________________ जह दससु दसगुणम्मि य, एगम्मि दसत्तणं समं चेव । ન્મિ રિ પુસ તહેવ [ પિ હદવ્ય” છે રૂ . ઇમ-ગુણ, પર્યાયથી પરમાર્થદષ્ટિ ભિન્ન નથી, તે તે દ્રવ્યની પરિ શકિતરૂપ કિમ કેહિઈ? ૨૧ પર્યાયદલ માટિ” ગુણનઈ શકિતરૂપ કહઈ છઈ, તેહનઈ દૂષણ દિઈ ઈ ૧૩ જો ગુણ, દલ પર્યવનું હવઇ, તે દ્રવ્યઈ સ્યુ કી જઈ?રે. ગુણ-પરિણુમપરંતર કેવલ, ગુણુ-પર્યાય કહીજ ઈરે. રર. જિન.. જે–ગુણ પર્યાયનું દલ કહિતા–ઉપાદાન–કારણ હોઈ, તેદ્રવ્યઈ ચૂકી જઈ? દ્રવ્યનું કામ ગુણઈ જ કીધઉં. તિ વાઈગુણ ૧૪ પર્યાય ૨ જ પદાર્થ કહે, પણિ-ત્રી ન હોઈ. કઈ કહયઈ “ દ્રવ્યપર્યાય ગુણપર્યાય રૂપકારયભિન્ન છઈ, તે માર્ટિ-દ્રવ્ય ૧૦ ગુણ : ૫ કારણ ભિન્ન કલ્પિઈ. “તે જૂઠું, જે માર્ટિ–કાર્યમાંહિં કારણશબ્દને પ્રવેશ છઈ, તેણઈ-કારણભેદઈ કાર્યભેદ સિદ્ધ થાઈ, અનઈ-કાર્યભેદ સિદ્ધથયો હેઈ, તે-કારણભેદ સિદ્ધ થાઈ, એ અન્યોન્યાશ્રય નામઈ દૂષણ ઊપજઈ તે માટઈ. ગુણપર્યાય જે કહિઇ,તે-ગુણપરિણામને જે પટંતર–ભેદ કલ્પનારૂપ, તેહથી જ કેવલ સંભવઈ, પણિ પરમાર્થઈ નહીં. અનઈએ ૩ નામ કહઈ છઈ, તે પણિભેદેપચારાઈ જ ઈમ જાણવું.” ૨૨ પાઠા૧ એ હિ જ પ્રકાર વલી દઢ કરાઈ છઈ, દષ્ટાંત કરીને વિસ્તાર નથી. પાલિ૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૪ એક–અનેકરૂપથી ઇ િપરિ, ભેદ પરસ્પર ભાવેા રે. આધારાધેયાદિકભાવિ, ઈમ જ ભેદ મનિ ચાવા રે. ર૩. જિન, એણિ'પરિ' દ્રવ્ય એક ગુણ-પર્યાય અનેકઃ એ રૂપઈ પરસ્પર ક-માંઢામાંહિ ભેદ, ભાવા—વિચારા,ઇમ જ-આધાર: આધેયઃ પ્રમુખ ભાવ ૩૦-વભાવ, તેણુઇ' કરી મનમાંહિ યાવા, જે માટિપરપરઅવૃત્તિધર્મ પરરપરમાંહિ ભેદ જણાવઇ. ૨૩ તેહિ જ વિવરી દેખાડઈ થઈ ૧૫ દ્રવ્ય આધાર ઘટાદિક દીસઇ, ગુણ: પર્યાયઃ આધેયા રે. રૂપાદિક અકેદ્રિયગાચર, દાહિ ઘટાદિક વેઆ રે. ૨૪. જિન. દ્રવ્યઃ ઘટાદિક આધાર દીસઇ છઈ; જે માટઈ -“ એ ધટઇ રૂપાદિક ” ઈમ-જાણીઈ છઇ. ગુણ:પર્યાયઃ રૂપ-રસાદિક,નીલ-પીતાક્રિક આધેય--દ્રવ્યઊપરિ રહિયાં. ઇમ-આધારાધેયભાવઇ દ્રવ્યથી ગુણ:પર્યાયનઇ ભેદ છઈ. તથા-રૂપાદિક ગુણ:પર્યાયઃ એક ઇન્દ્રિયગાચર ક૦-વિષય છઈ. જિમ-રૂપ ચક્ષુરિદ્રિયઇં જ જણાઈ, રસ, તે રસનેન્દ્રિયના જઃ ઈત્યાદિક.અનઈં ધટાદિકદ્રવ્ય છઈં, તે દાહિ -ચક્ષુરિન્દ્રિયઃ અન-રપ નેન્દ્રિયઃ એ ૨ ઇન્દ્રિયઈ કરીનઇ જાણા છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨ એ નઇયાયિકમત અનુસરીનઈ કહિઉં. સ્વમતઈ-ગંધાદિકપર્યાય દ્વારઈ ધ્રાણેદ્રિયાદિકઈ પણિ દ્રવ્ય પ્રત્યક્ષ છઈ, નહીં તે-કુસુમ ગંધું છું ઈયાદિ જ્ઞાનનઈ બ્રાંતપણું થાઈ, તે જાણવું. ઈમ-એક-અનેક ઈદ્રિય ગ્રાહ્યપણઈ દ્રવ્યથી ગુણ પર્યાયને ભેદ જાણે. ગુણઃ પર્યાયનઈ મહેમાંહિ ભેદ, તે સહભાવી: ક્રમભાવીઃ એ ક૯૫નાથી જે. ૨૪ ૧૬. સંજ્ઞા-સંખ્યા લક્ષણથી પgિ, ભેદ ન જાણું રે. સુ-ન-કારિણી શુભ મતિ ઘાર, દુરમતિવલીકૃપાણું રે. ૨૫. જિન૦. તથી–સંજ્ઞા કo–નામ તેહથી ભેદ-દ્રવ્ય”નામ ૧. “ગુણનામ ૨. “પર્યાય”નામ 3. સંખ્યા-ગણના તેહથી ભેદ-દ્રવ્ય ૬ ગુણ અનેક પર્યાય અનેક લક્ષણથી ભેદ–દ્રવન–અનેકપર્યાયગમનઃ દ્રવ્યલક્ષણ, ગુણન=એકથી અન્યનઈ ભિન્નકરણ તે ગુણ લક્ષણ, પરિગમન સર્વતે વ્યાપ્તિ તે પર્યાયલક્ષણ. ઈમએહેને કવ્ય ગુણ પર્યાયને, મહેમાંહિ ભેદ જાણીનઈ, ઉત્તમ યશની કરણહાર ભલી મતિ ધરે. કેહવી છઈ? જે-દુરમતિ કહિઈ–જે દ્રવ્યાદ્વૈતપક્ષની માઠી મતિ, તે રૂપિણ જે વેલી, તેહનઈ વિષઈ પાણી-કુહાડી.૨૫ પાઠા૦ ૧. ભાવવું. પાલિ. ૨. એકાંત એક દ્રવ્યને માંનઈ, પણિ-ગુણ–પર્યાય ન માનઈ, તે દ્વવ્યાતવાદી કહિઇ ચ૦ ટી૦ ભાવ ની પ્રતમાં આ ટીપણ ચાલુ થમાં જ છે. સં. Page #48 -------------------------------------------------------------------------- ________________ એ ઢાલઈદ્રવ્યઃ ગુણઃ પર્યાયને ભેદ દેખાડયો. હિવઈત્રીજઈ ઢલઈ–એકાંતિ જે ભેદ માંનઈ છઈ, તેહનઈ અભેદપક્ષ અનુસરીનઈ દૂષણ દિઈ ઈ ઢાલ-૩ જી. ( પ્રથમ ગોવાલણ તણુઈ જી. એ દેશી. રાગ-જયસિરી. ) એકાંતિ જે ભાષિઈ છે, દ્રવ્યાદિકન રે ભેદ. તે પરદ્રવ્યપરિ હુઈ જી, ગુણગુણિભાવ ઉછેદ રે. ૨૬. ભવિકા ધારે ગુરુઉપદેશ, દ્રવ્યાદિકને-દ્રવ્યઃ ગુણઃ પર્યાયને જે એકાંત ભેદ ભાષિ, તે પારદ્રવ્યનઈ પરિ સ્વદ્રવ્યનઈ વિષે પણિ ગુણ-ગુણિભાવને ઉચ્છેદ થઈ જાઈ. જીવદ્રવ્યના ગુણ જ્ઞાનાદિક, તેહનો ગુણ જીવ દ્રવ્ય,પુદ્ગલ દ્રવ્યના ગુણરૂપાદિક ગુણ પુદ્ગલ દ્રવ્ય એ વ્યવસ્થા છઈ-શાસ્ત્ર પ્રસિદ્ધ ભેદ માનતાં તે લેપાઈ. જવદ્રવ્યનઈ પુદગલગુણર્યું જિમ ભેદ છઈ, તિમ-નિજ ગુણસું પણિ ભેદ છે, તે “એહને એહ ગુણી, એહના એહ ગુણ એ વ્યવહારને વિલેપ થઈ આવઈ, તે માટઇ-દ્રવ્યઃ ગુણઃ પર્યાયને અભેદ જ સંભવઈ. એહ-અભેદનયને ગુરુને ઉપદેશ–ભણીનઈ–ભવ્ય પ્રાણી ધારે. ૨૬ વલી અભેદ ઊપરિયુકિત કહઈ છઈદ્રવ્યઈ ગુણઃ પર્યાયને જી. છઈ અભેદ સંબંધ. જિમ . જે માનતા તેલ પાણી પુગલ દ્રવ્ય Page #49 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન તેહ જે કપિઈ છે, તે અનવસ્થાબંધ રે. ભવિકા. ૨૭ દ્રવ્ય કક-દ્રવ્યનઈ વિષઈ, ગુણઃ પર્યાયને અભેદ સંબંધ છઇ. જે દ્રવ્યનઈ વિષઈ ગુણઃ પર્યાયને સમવાય નામઈ ભિન્ન સંબંધ કલ્પિઈ, તે અનવથાષનું બંધન થાઈ. જે માટઈ-ગુણગુણીથી અલગ સમવાય સંબંધ કહિએ, તે તે સમવાયનઈ પણિ અને સંબંધ જોઈઈ, તેહનઈ પણિ અનેરો. ઈમ કરતાં-કિહાઈ ઠરાવ ન થાઈ. અનઈ જો-સમવાયને વરૂપસંબંધ જ અભિન્ન માને, તે ગુણ–ગુણનઈ સ્વરૂપસંબંધ માનતા હૂં વિઘટઈ છઈ? જે ફેક નવા સંબંધ માને છે. ૨૭ વલી-અભેદ ન માનઈ, તેહનઈ–બાધક કહઈ છઈ– ૩ સ્વર્ણ કંડલાદિક હુઉં ,” ઘટ રક્તાદિક ભાવ.” એ વ્યવહાર ન સંભવઈ જી, જે ન અભેદસ્વભાવ રે. ૨૮. ભવિકા. “સેનું તે જ કુંડલ થયું; ઘડો પહિલાં શ્યામ હુતે, તેહ જ રાતે વર્ણઈ .” એહ સર્વકાલુભવસિદ્ધ વ્યવહાર ન ઘટઈ, જે અભેદસ્વભાવ દ્રવ્યાદિક ૩ નઈ ન હુઈ તા. ૨૮ વલી–બીજું બાધક કહઈ છઈ– ખંધઃ દેશ: ભેદઈ હુઈ જી બિમણી ગુસ્તા રે ખંધિ. પાઠાત્ર ૧. સંબંધ ભિન્ન કલ્પિઈ. ભાવ ૨. ફોર્કે પા! Page #50 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્રદેશ-ગુરુતા પરિણમě જી, ખધ અભેદહ ખધ કહિઈ-અવયવી, દેશ કડુિઇ-અવયવ; એહેાનઇ જો ભેદ માનિઇ, તા બિમણેા ભાર ખંધમાંહિ થયે જોઇઇ, જે માટિ શતતંતુના પટમાંહિ~શતતંતુને જેટલા ભાર, તેટલા પટમાંહિ પણિ જોઈઇ. અનઇ'–જે કાઈ નવા નૈયાયિક ઈમ કહઈ છઈ જે− અવયવના ભારથી અવયવીના ભાર અત્યંત હીન ઈ, ” તે માટઇ તેહનઈ મતઇ:- દ્વિપ્રદેશાદિક ખધમાંહિ કિહાંધ ઉત્કૃષ્ટ ગુરુતા ન થઈ જોઈઈ. જે માટઇ—ક્રિપ્રદેશાદિકખ ધ એકપ્રદેશાદિકની અપેક્ષાઇ અવયવી છઈ. અન—પરમાણુમાંહિં જ ઉત્કૃષ્ટ ગુરુત્વ માનિઇં; તારૂપાર્દિક વિશેષ પણિ પરમાણુમાંહિ માન્યાં જોઇઇ, દ્વિદેશાદિકમાંહિ ન માંન્યાં જોઈશ. ધ રે. ૨૯. ભવિકા અભેદનયના અંધ માન”—તે। પ્રદેશના ભાર તેહે જ ખધભારપણષ્ઠ પરિણમઈ, જિમ-તતુરૂપ પટરૂપપણુઈ. તિવારઈ--ગુરુતા વૃદ્ધિના દાબ કહિએ, તે ન લાગઈ. ૨૯ અભેદ ન માંનઈ છઈ, તેહનઈ ઉપાલંભ વ્યાક્રિકન દિઇ છ. પ ભિન્ન દ્રવ્ય-પર્યાન ં જી, ભવનાદિકનઇ રે એક ભાઈ, કિમ દાખઈ નહીં જી એક દ્રવ્યમાં વિવેક રે ! ૩૦ ભવિકા. ૧. પાડા૦ સંધિ ભા ૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ભિન્ન દ્રવ્ય-જે-પાષાણુ: કાષ્ઠઃ પૃથિવી: જલાદિક: તેડુના પર્યાય—જે ભવનાદિક, ધરપ્રમુખ, તેહનઈ–ત્ “એક” કહઈ છઈ“ એક ધર એ ” ઈત્યાદિક લાવ્યવહાર માટઈ ? તા એક દ્રવ્યમાં દ્રયઃ ગુણઃ પર્યાનઇ અભેદ હાઈ, એહુવે વિવેક કાં નથી કહિતા ? જે માટઇ-આત્મદ્રવ્ય, તેહ જ આત્મગુણ; તેઢુ જ આત્મ પર્યાયઃ એહવા વ્યવહાર અનાદિસિદ્ધ ઈ. ૩૦ ગુણ: પર્યાય: અભેદથી જી, દ્રવ્ય નિયત વ્યવહાર. પરિણતિ જે છઇ એકતા જી, તેણેિ તે એક પ્રકારરે. ૩૧.ભવિકા૦. જીવદ્રવ્યઃ અજીવદ્રયઃ ઈત્યાદિ જૈનિયતકહતાં–વ્યવસ્થાસહિત વ્યવહાર થાઈ છ”, તે ગુણ: પર્યાંયના અભેદથી. જ્ઞાનાદિક ગુણ: પર્યાયથી અભિન્ન દ્રવ્ય, તે જીવદ્રવ્ય; રૂપાદિક—ગુણઃ પર્યાયથી અભિન્ન, તે અજીવદ્રવ્ય, નહીં તે દ્રવ્યસામાન્યથી વિશેષસજ્ઞા ન થાઈ. દ્રવ્યઃ ગુણ: પર્યાય; એ ૩ નામ છઇ, પણિ–વજાતિ ૩ નઇ એકત્વ પરિણામ છઇ, તે માર્ટિ–તે ૩ પ્રકાર એક કહઈ. જિમ– આત્મવ્ય: જ્ઞાનાદિક ગુણઃ તત્પર્યાયઃ એ સવ એક જ કહિ શિમરત્ન ૧: કાંતિ ૨: વરાપહાર શક્તિ ૩ઃ એ ૩ ન” એક જ પરિણામ ઈ; તિમ-દ્રવ્યઃ ગુણ: પર્યાયનઇ, ઇમ જાણવું. ૩૧ વલી—અભેદ ન માનઇં, તેહન* દેષ દેખાઈ છે.——— ७ જો અભેદ નહીં અહાના જી, તા કાય ફિમ હાઈ ? Page #52 -------------------------------------------------------------------------- ________________ ર૭ અછતી વસ્તુ ન નીપજઈ જી, શશવિષાણુપરિ જોઈ રે. ૩૦. ભવિકા. જો–એહન—દ્રવ્યઃ ગુણઃ પર્યાયનઈ અભેદ નથી, તે-કારણ કાયનઈ પણિ અભેદ ન હોઈ. તિવારઈ-મૃત્તિકાદિક કારણથી ઘટાદિ કાર્ય કિમ નીપજઈ? કારણમાંહિ કાર્યની શકિત હેઈ, તે જ કાર્યનીપજઈ, કારણમાંહિ અછતી કાર્યવસ્તુની પરિણતિ ન નીપજઇ જ, જિમશશવિષાણુ જે–કારણમાંહિં કાર્ય સત્તા, માનિઈ, તિવારઈ–અભેદ સહજિ જ આવ્ય. ૩૨ કારણમાંહિ કાર્ય ઊપના પહિલાઈ જે કાર્યની સત્તા છઈ તે કાર્યદર્શન કાં નથી થતું? ” એ શંકા ઊપરિ કહઈ ઈ– દ્રવ્યરૂ૫ છતી કાર્યની જી, તિભાવની રે શક્તિ. આવિર્ભાવાં નીપજઈ જી, ગુણઃ પર્યાયની વ્યક્તિ રે. ૩૩. ભવિકા . કાર્ય નથી ઊપનું, તિવારઈ-કારણમાંહિં કાર્યની દ્રવ્યરૂપ– તિભાવની શક્તિ છઈ. તેણઈ કરી છઈ, પરિણ-કાર્ય જણાતું નથી. સામગ્રી મિલઈ, તિવારઈ ગુણઃ પર્યાયની વ્યક્તિથી આવિર્ભાવ થાઈ છઈ, તેણઈ કરી-કાર્ય દિસઈ છઈ. તિભાવઃ આવિર્ભાવ પણિ-દર્શન અદર્શન નિયામક કાર્યના પર્યાય-વિશેષ જ જાણવા. તેણઈ કરી–આવિર્ભાવનઈ સત્ અસઃ વિકલ્પઇ દુષણ ન હેઈ, જે માટઈ-અનુભવનઈ અનુસારઈ પર્યાય કપિઈ ૩૩. પાઠાત્ર ૧ સત્તા ભાવે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ના ભાષઈ રહ્યું છે, જિમ અછતાનું રે જ્ઞાન. હોવઇ વિષય અતીતનું છે, તિમ કારય સહિ નાણ રે” ૩૪. ભવિકા . - ઈહાં-નૈયાયિક એહવું ભાષઈ છ—“જિમ–અતીત વિષયઃ જ ઘટાદિક, અછતા છઈ, તેહનું જિમ જ્ઞાન હેઇ, તિમ-ઘટાદિક કાર્ય અછતાં જ, મૃત્તિકાદિકદલથકી સામગ્રી મિલ્યુઇ નીપજચઈ. અછતાની જ્ઞપ્તિ હેઈ, તો અછતની ઉત્પત્તિ કિમ ન હોઇ? ઘટનું કારણ દંડાદિક અહે કહું , તિહાં-લાઘવ છઈ, તુમ્હારિ મતિ-ઘટાભિવ્યકિતનું દંડાદિક કારણ કહવું, તિહાં–ગૌરવ હેઈ. બીજું, અભિવ્યકિતનું કારણ–ચક્ષુ પ્રમુખ છઈ, પણિ-દંડાદિક નથી. તે માર્ટિ-ભેદ પક્ષ જ. દ્રવ્યધટાભિવ્યકિતનું કારણદંડાભાવ ઘટાભિવ્યકિતનું કારણ-ચક્ષુ, તિહાંગીરવ છઈ, તે-ન ઘટઇ.૩૪. હવઈ એ મત લઈ છ– ૧૦ તે મિથ્યા, નહીં સર્વથા જી અછત વિષય અતીત. પર્યાયારથ તે નહીં જી, દ્રવ્યારથ છઈ નિત્ય રે. ૩૫. ભવિકા. - “અછતાની જ્ઞપ્તિની પરિ અછતની ઉત્પત્તિ હોઈ,” ઇમ કહિઉં, તે મત મિથ્યા, જે માટઈ–અતીત વિષયઃ ઘટાદિક, સર્વથા પાઠા-૧, સત્તા, પાલિ૦ ૨. અભેદ પક્ષજ [..] ઘ ” ભાવ Page #54 -------------------------------------------------------------------------- ________________ અછત નથી. તે-પર્યાયારથથી નથી; દ્રવ્યારથથી નિત્ય છઈ. નષ્ટ ઘટ પણિ મૃત્તિકારૂપઈ છઈ. સર્વથા ન હોઈ, તે --શશ-શૃંગ સરખો થાઈ. ૩૫. સર્વથા અછત અર્થ જ્ઞાનમાં હિં ભાઈ છઈએહવું કઈ છઈ, તેહનઈ બાધક દેખાડઈ છઈ ૧૧ અછતું ભાસઈ ગ્યાનનઈ જી. જો “સ્વભાવિ સંસાર કહતે જ્ઞાનાકાર” તે જી, જીપ યોગવાર રે. ૩૬. ભવિકા . જો “જ્ઞાનનઈ રવભાવ, અછત અર્થઃ અતીત ઘટ પ્રમુખ, ભાસઈ, ” એવું માનિઈ, તે-“સારે સંસાર જ્ઞાનાકાર જ છઈ. બાહ્ય-આકાર અનાદિ-અવિદ્યાવાસનાઈ અછતા જ ભાઈ છઈ, જિમ-રવનમાંહિ અછતા પદાર્થ ભાસઈ છઈ. બાહ્યાકારરહિત શુદ્ધ જ્ઞાન, તે બુદ્ધનાઈ જ હેઇ.”ઈમ કહતો યેગાચાર નામઈ ત્રીજો બૈદ્ધ જ છપાઈ તે માટ–અછતાનું જ્ઞાન ન હોઈ. ૩૬. જે અછતાનું જ્ઞાન ન હેઈ, તો “હવણ મઇ અતીત ઘટ જાણે “ઈમ-કિમ કહવાઇ છઈ ?” તે ઊપરિ કહેઇ છઈ– ૧૨ “હવડાં જા અરથ તે છે,” ઇમ અતીત જે જણાઈ. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વર્તમાન પર્યાયથી જી, - વર્તમાનતા થાઈ રે. ૩૭. ભવિકા . તે અતીત ઘટ માં હવણ જાયે.” ઈમ-જે જણાઈ છઈ તિહાં-દ્રવ્યથી છતા અતીત ઘટનઈ વિષઈ, વર્તમાનયાકારરૂપપર્યાયથી “હવણ” અતીત ઘટ જા જાઈ છઈ. અથવા–નૈગમનયથી અતીતનઈ વિષઈ વર્તમાનતાને આરોપ કીજેઈ છઈ, પણિ સર્વથા અછતી વસ્તુનું જ્ઞાન ન થાઈ. ૩૭. ૧૩ ધર્મી, અછતઈ ધર્મ, જે જી, અછતઈ કાલિ સુહા. સર્વ–કાલિં નિર્ભયપણુઈ જી, તો શશશૃંગ જગુઈરે. ૩૮, ભવિકા . “ધમ–અતીત ઘટ, અછતઈ ધર્મ–ઘટત, અછતઈ કાલિં-ઘટનઈ અભાવ કાલઈ–ભાસઈ . અથવા–ધમી... અતીત ઘટ, અછતઈ ધર્મ—યાકાર, અછતઈ કાલઈ ભાઈ છઈ.” ઈમ જે-તુઝને ચિત્તમાંહિ સુહાઈ, તો-સર્વ—અતીતઃ અનાગતઃ વર્તમાનઃ કાલઈ નિર્ભયપણું-અદૃષ્ટશંકારહિતપણઈ શશશંગ પણિ જણાવ્યું જેઈઈ. ૩૮, ૧૪ તેં માઈ–અછતા તણે જી, બોધ ન, જનમ ન હૈઇ. પાઠL૦૧. કથી જઈ ૨. અનિત્યઘટ ૩.-પણુઈ ધારવું. ઇમ નહીં તે Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૧ કારય-કારણનઈં સહી જી, છઇ અભેદ ઇમ જોઈ રે. ૩૯. વિકા. ઇમ નથી, તે માટે અછતા અર્થના માધ ન હેાઇ, જન્મ પણિ ન હાઈ. ઇમ—નિર્ધારકા -કારણના અભેદ છઇ; તે દૃષ્ટાંત—દ્રવ્ય, ગુણઃ પર્યાયના પણિ અભેદ છઇ, ઇમ સદ્ભવું. ૩૯. એ ભેદના ઢાલ ઊપર અભેદના ઢાલ કહિયા, જે માટઈં-ભેદનયપક્ષને અભિમાન અભેદનય ટાલછે. હવઇ–એ બહુ નયના સ્વામી દેખાડીન‰, સ્થિતપક્ષ કહઇ છા ૧૫ ભેદ ભણુઇ નાયો જી, માર્થી અભેદ પ્રકાશ. નાના ઉભય વિસ્તારતા જી, પામઇ સુનત વિલાસ રે. ૪૦. ભવિકા. ભેદ; તે નયાયિક ભાષઇ, જેમાટઇં–તે અસત્કાય વાદી છઇ. સાંખ્ય તે અભેદનય પ્રકાશઇ છઇ. જઇન; તે બેહુનય સ્યાદ્વાદ કરીનઇ વિસ્તારતા ભલા યશના વિલાસ પામઇ. જે માર્ટિ—પક્ષપાતી એહુ નય માંહેામાંહિ ધસાતાં, સ્થિતપક્ષ અપક્ષપાતી–સ્યાદ્વાઢીના જ દ્વીપઇ. ઉ ૨अन्योऽन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥ ३० ॥ [ અન્યયોગવ્યવછેાત્રિંશિયા− ] --- પાડ઼ા૦ ૧. પ્રકાશક ભા Page #57 -------------------------------------------------------------------------- ________________ તથા– य एव दोषाः किल नित्यवादे, विनाशिवादेऽपि समास्त एव । परस्परध्वंसिषु कण्टकेषु, जयत्यघृष्यं जिन ! शासनं ते ॥ २६॥ [અન્ય વ્યવહáશિશ ] હવઈ–ઉથી ઢાલમાંહિં–ભેદભેદને વિરોધ આશંકીનઈ ટાલ છઈ. દ્વાલ-૪ થી. [ નંદનકું ત્રિશલા હુલાવે-એ દેશી. ] પરવાદી કહેઈ છ– ભેદ અભેદ ઉભય કિમ માને ? જિહાં વિરોધ નિરધાર રે. એક ઠમિ કહા કિમ કરિ રહવાઈ આતપનઈં અંધારે રે?” ૪૧. શ્રતધર્મઇ મન દૃઢ કરિ રાખે, જિમ શિવસુખફલ ચાખો રે. શ્રતધર્મઈ મન દૃઢ કરિ રાખે. એ આંકણું. દ્રવ્યાદિકનઈ ભેદઃ અભેદ બેહુ ધર્મ કિમ માને છે ? જિહાં-વિરોધ નિર્ધાર છઇ. ભેદ હેઈ, તિહાં-અભેદ ન હૈઈ અભેદ હોઈ, તિહાં–ભેદ ન હઈ. એ બેહુ ભાવાભાવરૂપઈ વિરોધી છ0; પાઠ૦ ૧. ગામ નગર આગઈ કરી કંદર, ભાવ ૨. પરવાદીને મૃત તેને દૂષણરૂપ કહઈ પાર Page #58 -------------------------------------------------------------------------- ________________ વિરોધી બેહુ એક કામિ નરહઈ. જિમ–આત પહેઈ, તિહાં-અંધાર ન રહઈ, અંધારે હેઈ, તિહાં–આતપ ન રહઈ, તિમ–ભેદભેદ એકત્ર ન હેઇ. » ઈહાં–મૃતધર્મઈ–સ્યાદ્વાદ પ્રવચન માહિં, મન દ્રઢ વિશ્વાસવંત કરી રાખે. જિમ-શાસનશ્રદ્ધાદૃઢપણઈ, મેક્ષરૂપ-કલ્પવૃક્ષનાં સુખરૂપ–ફલ ચા. શ્રતધર્મ વિના ચારિત્રધર્મ ફલવંત ન હેઇ, જે માટિં–શંકાસહિત ચારિત્રીઓ પણિ સમાધન પામઈ. उक्तं चवितिगिच्छसमावन्नेणं अप्पाणेणं णो लभति समाहि. ५. ५. નવા ૪૨. ઈસી શિષ્યની શંકા જાણી, પરમારથ ગુરુ બેલઠરે. અવિરેધઈ સવિ ઠામઈ દી હૈં, દઈ ધર્મ એક તલઈ રે. ૪૩. શ્રત. એહવી શિષ્યની શંકા જાણ કરી, ગુરુ-ચાદ્દાદી, પરમાર્થ બેલઈ છઈ. જે-“ઘટઃ ઘટાભાવાદિકનઈ યદ્યપિ વિરોધ છે, તો પણિ-ભેદભેદનઈ વિરોધ નથી. જે માટ–સર્વઠામદેઈધર્મભેદ અભેદઃ અવિરોધઈએકાશ્રયવૃત્તિપણુઈ જ, દોસઈ છઇ, ઇક તલઈ પણિ. અભેદ સ્વાભાવિક સાચો, ભેદ પાધિક જૂઠ.”—ઈમ કોઈ કહઈ છઈ, તે અનુભવતા નથી. વ્યવહાર–પાપેક્ષા બેહનઈ, “ગુણાદિકને ભેદ, ગુણાદિકને અભેદ” એ વચનથી () ૪૩. પાઠ૦ ૧ સમાધિવતપણું, પાત્ર ૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ એક કામિ સવિ જનની સાખ, - પ્રત્યક્ષઈ જે લહિાં રે રૂપ રસાદિકની પરિ તેહને, ' કહે વિરોધ કિમ કહિઈ રે. ૪૪. શ્રતo. એક ઠામિ-ઘટાદિક દ્રવ્યનઈ વિષઈ સર્વલેકની સાખીપ્રત્યક્ષ પ્રમાણુઈ, રક્તવાદિક-ગુણઃ પર્યાયને ભેદભેદ જે લહિંઈ છઈ, તેહને વિરોધ કહા કિમ કહિઈ?, જિમ-રૂપ રસાદિકને એકાશ્રયવૃત્તિત્વાનુભવથી વિરોધ ન કહિઈ, તિમ-ભેદભેદને પણિ જાણ. ૩ - न हि प्रत्यक्षदृष्टेऽर्थे विरोधो नाम । તથા–પ્રત્યક્ષદૃષ્ટ અર્થઈ દૃષ્ટાતનું પણિ કાર્ય નથી. उक्तं चकेदमन्यत्र दृष्टत्वमहो ! निपुणता तव । दृष्टान्तं याचसे यत्त्वं प्रत्यक्षेऽप्यनुमानवत् ॥ १ ॥ ४४. ભેદભેદને પ્રત્યક્ષનો અભિશાપ પુદ્ગલ દ્રવ્ય દેખાડઈ છ– શ્યામભાવ જે ઘટ છઈ પહિલા, પછઈ ભિન્ન તે રાત રે. ઘરભાવઈ નવિ ભિન્ન જણુઈ, સી વિરોધની વાતો રે? ૪૪. શ્રતo. પાઠ૦ ૧, અભિલાષ. ભા૦ પાવ Page #60 -------------------------------------------------------------------------- ________________ જે ઘટ પહિલાં–શ્યામભાવ , તે પછી રાતે ભિન્ન જણાઈ છઈ, અનઈ-બિહું કાલિં–ઘટભાવઈ અભિન્ન જ જણાઈ છઈ, શ્યામ રકત અવસ્થાભેદઈ ઘટ એક જ છઈ તે ઈહાંવિરોધની વાત સી કહેવી? ૪૪. હવ–આત્મદ્રવ્યમાંહિ ભેદભેદને અનુભવ દેખાડઈ છઈ બાલભાવ જે પ્રાણી દીસઈ, - તરુણુ ભાવ તે ન્યારો રે. તેવા ભાવઈ તે એક જ, અવિરેાધઈ નિરધાર રે. ૪૫. શ્રતo. બાલભાઈ–બાલકપણે, જે પ્રાણી દીસઇ છઈ તે તરુણ ભાવે ત્યારે કહતા–ભિન્ન છઈ. અન–દેવદત્તભાવઈ તેમનુષ્યપણનઈ પર્યાયઈ તે–એક જ છઈ. તે–એકનઈ વિષઈ–બાલતરણ ભાવઈ ભેદ દેવદત્તભાવ-અભેદ એ–અવિરેાધે નિર્ધારે. उक्तं चपुरिसम्मि पुरिससदो, जम्माई मरणकालपज्जतो। तस्स उ बालाईया, पज्जवभेया बहुवियप्पा ॥१॥ a wતૌ [. રૂ.] ૪૫ “ભેદ હેઈ, તિહાં-અભેદ ન હોઈ જ ભેદ વ્યાયવૃત્તિ છઇ, તે માર્ટિ.” એવી પ્રાચીન નૈયાયિકની શંકા ટાલઈ છ– ધર્મભેદ જે અનુભવિ ભાસઈ, ' ધર્મિભેદ નવિ કહિંઈરે. WWW.jainelibrary.org Page #61 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન ધર્મને એક જ ધર્મ, જડ ચેતન પણિ લહિઈરે.૪૬. શ્રતo. સ્થા ન રા-ઈહં–શ્યામ રકતત્વઃ ધર્મને ભેદ ભાસઇ છઈ પણિ–ધમિ–ઘટને, ભેદન ભાસઈ ઈમ જે કહિઈ તે-જડ ચેતનને ભેદ ભાઈ છઈ તિહાં-જડત્વ ચેતના ધર્મને જ ભેદ, પણિજડ ચેતન દ્રવ્યને ભેદ નહીં? ઈમ–અવ્યવસ્થા થાઈ. ધર્મીને પ્રતિગિપણુઈ ઉલ્લેખ તો બિહુ ઠામે સરખે છઈ. અનઈ-પ્રત્યક્ષસિદ્ધ–અર્થ ઈ બાધક તે અવતરંઈ જ નહીં. ૪૬. ધર્મને જ ભેદ ભાઈ છોઈ નિમિત્તે કહિઈ ભેદભેદ તિહાં પણિ કહતાં, વિજય ના મત પાવઈ રે. ભિન્ન રૂપમાં રૂપંતરથી, જગિ અભેદ પણિ આવઈરે.૪૭. શ્રુતo. તિહાં-જડ ચેતનમાહિં, પણિ-ભેદભેદ કહતાં જૈનનું મત વિજય પામઈ. જે માટઈ-ભિન્નરૂપ–જે જીવાજીવાદિક તેહમાં, રૂપાંતર-દ્રવ્યત્વઃ પદાર્થવાદિક તેહથી-જગમાંહિ અભેદ પણિ આવઈ. એટલઈ-ભેદભેદનઈ સર્વત્ર વ્યાપકપણું કહિઉં. ૪૭. હિવઈ–એ જ વિવરીનઈ દેખાડઈ છ– જેહનો ભેદ અભેદ જ તેહને, રૂપતરસંયુતનો રે. પાઠાત્ર ૧. “વિશ્વગથેન વિનચ રૂત્યુ પા Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૭ રૂપ તરથી ભેદજ તેહના, મૂલ હેતુ નય શતના રે. ૪૮. શ્રુત. જેહના ભેદ, તેહના જ રૂપાંતરસહિતના અભેદ હાઇ. જિમથાસઃ કાશઃ કુલઃ ધટાદિકને ભેદ છઇ, અન-તેહુજમૃદ્રવ્યવિશિષ્ટ અનતિ સ્વપર્યાયને અભેદ છઇ. તેને જ રૂપાંતરથી ૧ભેદ હાઇ. જિમ-થાસઃ કાશઃ કુશૂલાદિકવિશિષ્ટ-મૃદ્રશ્યપણઈ તેડુના જ ભેદ હાઇ. એ-ભેદઃ નઇ અભેદ: છઈ, તે–સઇગમે નયના મૂલ હેતુ છઇ. સાત નયના જે સાતસÛ ભેદ છઇ, તે એ રીતે દ્રવ્યઃ પર્યાયની અર્પણાઃ અન ણાઈં થાઇ. તે રાતારનયાથનમાહિ પૂર્વિ હુ તા. હવણાં-નાગારનયમાંહિ—વિધિ વિધિવિધિ, ઈત્યાદિ રીતિ' એકેક નયમાંહિ ૧૨: ૧૨: ભેદ ઊપજૈતા કહિયા છઇ. ૪૮. ૯ ક્ષેત્ર: કાલઃ ભાવાદિક ચાગઈ, થાઇ ભંગની ફાડી રે. સખપઈ એ ઠામિ કહિ, સમભંગની જોડી રે. ૪૯. શ્રુત૦. દ્રવ્યાદિક વિશેષણઈં ભંગ થાઈ, તિમ-ક્ષેત્રાદિક વિશેષણઈં પણિ અનેક ભંગ થાઇ. તથા-દ્રવ્યધટઃ સ્વ કરી વિવક્ષિ, તિવારઇ-ક્ષેત્રાદિક ઘટઃ પર થાઈ, ઈમ પ્રત્યેકઈંસપ્તમ'ગી પણ કાડીગમઈ નીપજઈ, તથાપિ-લાકપ્રસિદ્ધ જે-કબુગ્રીવાદ્વિપર્યાયેાપેતપાટા૦ ૧. જભેદ ભા૦ ૨. ઉપાર્જવા પા૦ ૩. એક ભા૦ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઘટ છઈ, તેહનઈ જ-સ્વત્રેવડીનઈ વરૂપઈ અરિતત્વ: પરરૂપઈનારિતવઃ ઇમ લેઈ સમભંગી દેખાડિઈ. તાહિસ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાપેક્ષાઈ ઘટ છઈ જ ૧. પદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવાપેક્ષાઈ નથી જ ૨. એક વારઈ–ઉભય વિવફાઈ અવક્તવ્ય જ, ૨. પર્યાય એક શબ્દઈ મુખ્યરૂપઈ ન કહવાઈ જ 3. એક અંશ સ્વરૂપઈ એક અંશ-પરરૂપઇઃ વિવક્ષિ, તિવારઈ-“છઈ નઈ નથી જ. એક અંશ-રવરૂપઈ એક અંશ-યુગપત–ઉભયરૂપઈ વિવક્ષીઈ તિવારઈ-“છઈ અનઈ અવાચ્યઃ” ૫. એક અંશ–પરરૂપઈ એક અંશ-યુગપત–ઉભયરૂપઈ વિવલી તિવારઈ-“ નથીઃ નઈ અવાચ્ય ૬. એક અંશ-સ્વરૂપઈ એક પરરૂપઈ એક યુગપત–ઉભય રૂ૫ઇ વિવક્ષીઈઃ તિવારઈ-“છઈ નથીઃ નઈ અવાઓ”૭. ૪૯. હવઈએ સપ્તભંગી ભેદભેદમાં જોડાઈ છ– ૧૦ પર્યાયારથ ભિન્ન વસ્તુ છઈ, દ્રવ્યારથઈ અભિનેરે. १ स्यादस्त्येव घटः १ स्यान्नास्त्येव २ स्यादवाच्य एव ३ स्यादस्त्येव नास्त्येव ४ स्यादस्त्येव स्यादवक्तव्य एव ५ स्याना. स्त्येव स्यादवक्तव्य एव ६ स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादव्यक्तव्य શ્વ ૭ ફુતિ કથા --ઍ૦ ટિપ્પણી. પાઠા૦ ૧. અવાચ્ય, ૨. બે પર્યાય પાઠા Page #64 -------------------------------------------------------------------------- ________________ ક્રમઈ ઉભય નય જો અપી જઈ, તે-ભિન્નઃ નઈ અભિનેઃ રે. ૫૦. શ્રુત૦. પર્યાયાર્થીનયથી–સર્વ વસ્તુ દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ લક્ષણઈ કથંચિત્ ભિન્ન જ છઈ[1]. દ્રવ્યાર્થીનયથી–કથંચિત્ અભિન્ન જ છઈ. જે માર્ટિ-ગુણ પર્યાયઃ દ્રવ્યના જ આવિર્ભાવ તિભાવ છઈ[૨]. અનુકમઈ જે-ર. નય દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક અપ, તે-કથંચિત્ ભિન્ન કથંચિત્ અભિન્નઃ કહિંઈ [૩]. ૫૦ જો એકદા ઉભય નય ગહિઈ, તો અવાચ્ય તે લહિઈ રે. એકઈ શબ્દઈ એક જ વારઈ, દઇ અર્થ નવિ કહિઈ રે. પ૧. શ્રુત૦. જે-એકવાર ૨. નયના અર્થ વિક્ષિતે તે અવાહિઈ, જે માટે એક શબ્દ એકવારઈ-૨.અર્થ ન કહિયા જાઈ. સંકેતિત શબ્દ પણિ એક જ સંકેતિત રૂપ કહઈ, પણિ–૨રૂપ પણ ન કહી સકઈ. પુષ્પદંતાદિક શબ્દ પણ એકોકિત ચંદ્ર સૂર્યઃ કહઈ, પણિ-ભિનેકિંત ન કહી સકઈ. અનઈ.નયના અર્થ મુખ્યપણુઈ તે ભિનેતિં જ કહવા ઘટઈ. ઇત્યાદિક યુક્તિ શાસ્ત્રાતરથી જાણવી. [૪]. ૧૨. પર્યાયારથ કલપન, ઉત્તર ઉભય વિવક્ષા સંધિ રે. પાઠ૦ ૧. વિચારધ; તે હૈ પણિ અર્થ વિચારણાઇ વિવક્ષા ભેદ જાણવાં. પા૦ ૨, અણહિવા યોગ્ય તે અવાઓ કહિઈ, એક શબ્દ, પા. Page #65 -------------------------------------------------------------------------- ________________ ભિન્ન અવાચ્ય વસ્તુ તે કહઈ, સ્વાત્કારનઈ બંધિ રે. પર. શ્રુત૦. પ્રથમ પર્યાયાથે કલ્પના, પછઈ દ્રવ્યર્થ કલ્પના વિચારતાંઈમ-વિવફાઈ એકદા ઉભયનયાપણા કરિઈ, તિવારઈ-ભિનેઃ અવકતવ્ય કથંચિતઃ ઇમ કહિઈ. [૫]. ૫૨. - ૧૩ દ્રવ્યારથ: નઈ ઉભય ગ્રહિયાથી, અભિન્ન: તેહ અવાઓ રે.. ક્રમ યુગપતઃ નય ઉભય ગ્રહિયાથી, ભિન્ન અભિન્ન અવાએ રે. ૫૩. શ્રુત૦. પ્રથમ દ્રવ્યાર્થકલ્પના, પછઈ -એકદા ઉભયનયાપણા કરિઈ, તિવારઈ-કથંચિત અભિન્ન અવકતવ્ય ઈમ કહિઈ. [૬]. અનુક્રમઈ–૨.નયની પ્રથમ અર્પણ પછઈ–૨.નયની એકવાર અર્પણ કરિઈ તિવારઈ–કથંચિત ભિન્ન: અભિન્ન અવકતવ્ય ઇમ કહિઈ. [૭]. એ ભેદભેદ પર્યાયમાંહિ સપ્તભંગી જોડી. ઇમ– સર્વત્ર જોડવી. ૫૩. શિષ્ય પુછઈ છ“જિહાં–રજ નયના વિષયની વિચારણા હેઇ, તિહાં–એક એક ગણ-મુખ્યભાવઈ સપ્તભંગી થાઓ, પરિણજિહાં–પ્રદેશ પ્રકાદિ વિચારઈ સાતઃ છઃ પાંચઃ પ્રમુખ નયના ભિન્ન ભિન્ન વિચાર હેઇ, તિહાં અધિક ભંગ થાઈ, તિવારસપ્તભંગીને નિયમ કિમ રહઈ?” પાઠ૦ ૧. ભિન્ન-તે જુદો. ૨. અવક્તવ્ય-કહવાયોગ્ય નહીં. પાક Page #66 -------------------------------------------------------------------------- ________________ ગુરુ કહઈ છઈ–“તિહાં પણિ–એક નયાર્થીને મુખ્યપણુઈ વિધિ, બીજા સર્વને નિષેધ, ઈમ લેઈ પ્રત્યેકિં અનેક સપ્તભંગી કી જઈ.” અમે તે ઈમ જાણું છું “ સરસ્ટનાર્થઘનિપજતાધિરાવીરાં માળવાથ” એ લક્ષણ લેઈન તેહવે ઠામેચાત્કારલાંછિત સકલનયાથ–સમૂહાલંબન એકÉગઈ પણિ નિષેધ નથી. જે માટિં—વ્યંજનપર્યાયનઈ કાનિં૨ ભંગઈ પણિ અર્થસિદ્ધિ રતિનઈ વિષઈ દેખાડી છઈ. તથા ૪ તાથા સત્ત-વિ, વચન-પદ દોરી -પંજ્ઞા वंजण-पज्जाए पुण, स-विअप्पो णि-विअप्पो य ॥१॥ એહને અર્થ_એવ–પૂર્વોકત પ્રકારઈ, સપ્ત-વિકલપ–સપ્તપ્રકાર વચનપંથ-સપ્તભંગીરૂપવચનમાર્ગ તે-અર્થ-પર્યાયઅસ્તિત્વ-નાસિતત્વાદિકનઈ વિષઈ હેઈ, વ્યંજનપર્યાયજે ઘટકુંભાદિશબ્દવાપ્યતા, તેહનઈ વિષઈ-સવિકલ્પ-વિધિરૂપઃ નિર્વિકલ્પ નિષેધરૂપ એ ૨. જ ભાંગ હઈ. પણિઅવકતવ્યાદિ ભંગ ન હોઈ, જે માર્ટિ-અવક્તવ્ય શબ્દવિષય કહિંઈ તે વિરોધ થાઈ. અથવા સવિકલ્પ શબ્દ-સમભિરૂઢનયમતઈ, અનઈ-નિવિકલ્પ એવંભૂતનયમતઈ, ઈમ ૨. ભંગ જાણવા. અર્થનય પ્રથમ ૪. તે જનપર્યાય માનઈ નહી, તે માટઈન્તે નયની ઈહાં પ્રવૃત્તિ નથી. અધિકુંવાન્તિવ્યવસ્થાથી જાણવું__ तदेवमेकत्र विषये प्रतिस्वमनेकनयविप्रतिपत्तिस्थले स्यात्कारलाञ्छिततावनयार्थप्रकारकसमूहालम्बनबोधजनक एक एव भङ्ग एष्टव्यः, व्यञ्जनपर्यायस्थले भङ्गद्वयवद् । यदि च-सर्वत्र सप्तभङ्गीनियम एव आश्वासः, तदा-चालनीयन्यायेन तावन्नयार्थनिषेधबोधको પાઠા૧. પયાર્યા. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ द्वितीयोऽपि भङ्गः, तन्मूलकाश्चान्येऽपि तावत्कोटिकाः पंच-भङ्गाश्र कल्पनीयाः, इत्थमेव निराकाङ्क्षसकलभङ्गे निर्वाहाद्, इति युक्तं पश्यामः । એ વિચાર સ્યાદ્વાદપંડિત સૂક્ષ્મ બુદ્ધિ ચિત્તમાંહિ ધારવા.પ૩. ફલિતાથ કહઈઈ... ૧૪ સસભંગ એ દૃઢ અભ્યાસી જે પરમારથ દેખ રે નમ કીતિ જંગ વાધઈં તેહની, નફ્ન ભાવ તસ લેખ રે. ૫૪. શ્રુતધર્મઇ મન દૃઢ કરી રાખા, જિમ શિવસુખલ ચાખા રે. એ–કહિયા જે સપ્તભંગ, તે દૃઢ અભ્યાસ-સકલાદેશ વિકલાદેશઃ નયસપ્તભંગ પ્રમાણસપ્તમ ગઃ ઇત્યાદિ ભેદઈ ધણા અભ્યાસ કરી, જે પરમાર્થ દેખઇ-જીવાજીવાદિ પરમાર્થ રહસ્ય સમજઈ, તેહની ચશ કીતિ વાધઈં. જે માઈંસ્યાદ્વાઢપરિજ્ઞાન જ જૈનનઈં તર્ક વાદના યશ છઇ. અન-જૈનબાવ પણ તેહના જ લેખઈં; જે માટિ'–નિશ્ચયથી સમ્યક્ત્વ સ્યાદ્વાદપરિજ્ઞાને જ છઇ. ૫૪, उक्तं च सम्मतौ - --પાળ, સ-સમય-૫-સમય-મુ-વાવાRI | ચરળ-રસ સારું, ઇય-યુદ્ધ ળ યાîત્તિ ૫ રૂ. ૬૭ II પા૦ ૨. મ-પ્રતિત્તિ-નિર્વાં પાવ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૩ એ ચેાથજી ઢાલઈં-ભેદાભેદ દેખાડ્યો, અન”—સપ્તભંગીનું 'સ્થાપન કરિઉ'. હિવ પાંચમ” ઢાલઈ-નય-પ્રમાણ વિવેક કરઈ છે.— દ્વાલ—પ મી. [ આદિ જિદ મયાકરો-એ દેશી. ] ૧ એક અર્થ ત્રયરૂપ ઈં, દેખ્યા ભલઈ પ્રમાણ ́ રે. મુખ્યવૃત્તિ ઉપચારથી, નયવાદી પણ જાણુઈં રે. ૫૫ ગ્યાનસૃષ્ટિ જગ દેખઈં. આંકણી. એક અટ-પટાદિકઃ જીવ અજીવાદિકઃ ત્રય રૂપ કહેતાં દ્રવ્યઃ ગુણ: પર્યાયઃ રૂપ છઈ. જે માટ–ધટાદિકઃ મૃત્તિકાદિરૂપઈં—દ્રવ્ય, ઘટારૂિપĐ-સજાતીયદ્રવ્યપર્યાય, રૂપ–રસાવાત્મકપણ...ગુણુ. ધમ-જીવાદિકમાં જાણવું. એહનું પ્રમાણ”—સ્યાદ્વાદ વચન દેખ્યુ.. જે માટિ–પ્રમાણ”—સપ્તભંગાત્મકઇં ત્રયરૂપપણુ મુખ્યરીતિ’ જાણિઈ, નયવાદી જે એકાંશવાદી, તે પશુિ—મુખ્યવૃત્તિ અન–ઉપચારÜઃ એક અન વિષÛ ત્રયરૂપપણુ જાઈં. યદ્યપિ– નયવાઢીનă એકાંશવચનઈં શક્તિ એકજ અર્થ કહિĐ, તે। પણિલક્ષણારૂપ ઉપચારઈં બીજા ૨ અર્થ પણિ જાણિ”, “એકદા વૃત્તિય ન હાઇ ” એ પણિ-તંત* નથી; “ શકાયાં મત્સ્યોૌ ’ ઇત્યાદિ * ત્તિદ્વાન્તઃ, इत्यर्थः Page #69 -------------------------------------------------------------------------- ________________ થાનિં જે માટિ ૨ વૃત્તિ પણિ માની છઈ. ઈહાં પણિ–મુખ્ય–અમુખ્યપણુઈ અનંતધર્માત્મક વસ્તુ જણાવવાનઇ પ્રજનઈ એક નયા શબ્દની ૨ વૃત્તિ માનતાં વિરોધ નથી. અથવા, નયાત્મક શાસ્ત્ર-ક્રમિક્વાક્યક્રયાઈ પણિ એ અર્થ જણાવિઈ. અથવા “વોઇ gવાવોલ ગાઈ ' . ઈમ–અનેક ભંગ જાણવા. ઇમ-ગાનદષ્ટિ જગના ભાવ દેખિઈ. ૫૫. કહિએ અર્થ તેજ સ્પષ્ટપણુઈ જણાવઈ છ– મુખ્યવૃત્તિ દ્રવ્યારા, તાસ અભેદ વખાઈ રે. ભેદ પરસ્પર એહનો, તે ઉપચારઈ જાણુઈ રે. પ૬. ગ્યાન. મુખ્ય વૃત્તિ કહતાંશકિત શબ્દાર્થ કહતો, જે દ્રવ્યાર્થનય, તે. તાસ કહતાં-દ્રવ્યઃ ગુણઃ પર્યાયનઈ અભેદ વખાણુઈ, જે માટઈ ગુણપર્યાયાભિન્ન મૃદ્રવ્યાદિકનઈ વિષયUર ઘટાદિપદની શકિત ઈ. એહને પરસ્પર કહતાં–મહેમાહિં, ભેદ છઈ, તે ઉપચાર કહિતાં–લક્ષણાઈ જાણ; જેમાર્ટિ-દ્રવ્યભિન્નકંબુગ્રીવાદિપર્યાયનઈ વિષઈ તે ઘટાદિપદની લક્ષણ માનઈ. મુખ્યાર્થબાધઈ મુખ્યાર્થસં. બંધઈ તથા વિધવ્યવહારપ્રજન અનુસરીઃ તિહાં-લક્ષણાપ્રવૃત્તિ દુર્ઘટ નથી. પ૬. પાઠાવે છે. ગોધરાજે લાવો કર્થ-sto .વિષયઘટા ભા. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫ ૩ મુખ્યવૃત્તિ સવિ લેખવ, પર્યાયારથ ભેદઈ રે. ઉપચારઈ અનુભવખલઈ, માનદ્યું તેડુ અભેદ્યઈ રે. ૫૭. ગ્યાન. ઇમ-પર્યાયા નય મુખ્યવૃત્તિયંકા સર્વ-દ્રવ્યઃ ગુણ: પર્યાયઃ ભેદ લેખવ, જે માટઇ–એ નયનઈ મતઇ; મૃદાદિપદના દ્રવ્ય અ, રૂપાદિપદને ગુણ જ, ધટાદ્વિપદ્મને કબુત્રીવાદ્રિ પર્યાય જ. તથા– ઉપચારઇ લક્ષણાઇ કરી અનુભવનઇ બલઈ તે અભેદઇ માનઇ.... ‘· ઘટાદિ મૃદ્ઘન્યાવભિન્ન જ છઇ ” એ પ્રતીતિ ધટાદ્વિપદની મૃદાદ્રિવ્યનઈ વિષ લક્ષણા માનિર્દે; એ પરમાર ૫૭, ૪ ઢાઇ ધર્મ નય જે ગ્રહતું. મુખ્ય અમુખ્ય પ્રકાશ રે. તે અનુસારઈંકલિ૫ઇ, તાસ વૃત્તિ ઉપચારા રે, ૫૮. ગ્યાન. બેહુ ધ –ભેદ–અભેદ્ય પ્રમુખ, જે નય દ્રવ્યાર્થિ કઃ અથવા પર્યાયાર્થિક ગ્રહેઈ–ઊહાપ્યપ્રમાણઇ ધારઇ, મુખ્ય-અમુખ્યપ્રકાર”—સાક્ષાત્ સંકેતઇ તથા વ્યવહિત સંકેતઇ તે નયની વૃત્તિ, અનઇ–તે નયના ઉપચાર કલ્પિ જિમ-ગંગાપદને સાક્ષાત્ સ કેત પ્રવાહરૂપ અર્થ નઈં વિષય” ઈં; તે માટ–પ્રવાહુઈ શકિત; તથાગંગાતીરઇં ગંગાસ કેત વ્યવહિત સ ંકેત છ”, તેમાટઇ”—ઉપચાર. તિમ—દ્રવ્યાર્થિ કનયના સાક્ષાત્ સ કેત અભે છછ્યું; તેમાટઈં—તિહાં Page #71 -------------------------------------------------------------------------- ________________ -શકિતભેદઈ વ્યવહિત સંકેત છઈ, તેમાટઈ–ઉપચાર. ઈમ-પર્યાયાકિનયની પણિ શકિતદ ઉપચાર, ભેદક અભેદનઈ વિષય જોડવા. ૫૮. - ફાઈક કઈ છઈ, જે-“એક નય એક જ વિષય ગ્રહઈ, બીજા નયનો વિષય ન ગઈ' તે દૂષઈ છઈ – ભિન્ન વિષય નયગ્યાનમાં, જે સર્વથા ન ભાઈ રે. તો સ્વતંત્ર ભાવઈ રહઈ, મિથ્યાદૃષ્ટિ પાસઈ રે. ૫૯. ગ્યાન. –નયજ્ઞાનમાં હિં, ભિન્ન વિષય કહતાં–નયાંતરનો મુખ્યાર્થ, સર્વથા કહેતાં–અમુખ્યપણુઈ પણિ, ન ભાસઈ તે સ્વતંત્ર ભાવઈ–સર્વથા નયાંતરવિમુખપણઈ, મિથ્યાદૃષ્ટિ પાસઈ રહઇ, એટલઈ-દુર્નય થાઈ, પણિ સુનય ન થાઈ; ઈમ–જાણવું. ૫૯. એહ વિશ પાવરાઈ સમ્મતિમાં પણિ ધારે રે. ઈમ નથી સવિ સંભવઈ, ભેદ-અભેદુર્પચારે રે. ૬૦. ગ્યાન ૦. એહ અર્થ વિરોપાવચાઈ, તથાસતિમાંહિં છઈ. ઈમ–ધારે. જાથા दोहि वि णयेहि णोअं, सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसयपहाणतणेण अण्णुण्ण निरवेक्वा ॥ २१९५ ॥ ૧ પાઠાત્ર અભેદ ઉપચારે રે. ભાવે મૂળ. Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૭ स्वार्थग्राही इतरांशाप्रतिक्षेपी सुनयः, इति सुनयलक्षणम् । स्वार्थग्राही इतरांशप्रतिक्षेपी दुर्नयः इति दुर्नयलक्षणम् । ઈમ-નયથી—નયવિચારથી, ભેદ, અભેદ, ગ્રાહ્ય વ્યવહાર સભવઇ. તથા–નયસ "કેતવિશેષથી ગ્રાહકવૃત્તિવિશેષરૂપ ઉપચાર પણિ સભવઇ. તે માટ—ભેદ, અભેદઃ તે મુખ્યપણુઇ પ્રત્યેકનયવિષય મુખ્યમુખ્યપણુઈ ઉભયનયવિષય: ઉપચાર-તે મુખ્યવૃત્તિની પરિ નયપરિકર પણિ વિષય નહીં, એ સમેા માર્ગ શ્વેતામ્બરપ્રમાણશાસ્ત્રસિદ્ધ જાણ્યા. ૬૦. ७ છાંડી મારગ એસમે, ઉપનય મુખ જે ૯૫ રે. તેહ પ્રપંચ પણિ-જાણવા કહઈં, તે જિમ જપઈ રે.૬૧, ગ્યાન. એ સમેા મા છાંડી કરીનઈ, જે–દિગંમર બાલ-ઉપચારાદિ ગ્રહવાનઇ કાજિ ઉપનય પ્રમુખ કલ્પદ્ય છઇં, તે પ્રપંચશિષ્યબુદ્ધિધ ધનમાત્ર. પણિ-સમાનત ંત્ર સિદ્ધાંત છઈ, તેમાટઈ -જાણુવાનજી કાર્જિ કહિ ; જિમ-તે જ૫ ઈ-વપ્રક્રિયાઈ એલઈ છઈ. ૬૧. નવ નય, ઉપનય તીન હૈં, તર્કશાસ્ત્ર અનુસારે રે. અધ્યાત્મવાચ, જુલી, નિશ્ચય: નઈ -વ્યવહારઃ રે. ૬૨.ગ્યાન. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ તેહનઈ મતઈ તકશાસ્ત્રનઈ અનુસાર નવ નય અનઈ-- ત્રણિ ઉપનય છઈ. તથા-અધ્યાત્મ વાચ–અધ્યાતમ શેલીઈ નિશ્ચયનય વ્યવહારનયઃ ઇમ-ર. જ નય કહિ. ૬૨. પહિલો દ્રવ્યારથ ના, દસ પ્રકાર તસ જાણે રે. શુદ્ધ અકર્મોપાધિથી, દ્રવ્યાર્થિક ધુરિ આણે રે. ૬૩. ગ્યાન. દ્રવ્યર્થનય ૧૪ પર્યાયાર્થિનય 2: નૈગમનય 3: સંગ્રહનય ૪ વ્યવહારનય પર જુસૂત્રનય ૬: શબ્દનય : સમભિરૂઢનય ૮: એવંભૂતનયલ એ–નવ નયનાં નામ તિહાં-પહિલે દ્રવ્યાકિનયાતેહના દસ પ્રકાર જાણવા. તે દ્રવ્યાર્થિકનયના દસભેદમાંહિ-યુરિ કહતાં પહિલા, અકર્મોપાધિથી શુદ્ધ દ્રવ્યાર્થિક મનમાંહિ આણો. “જાપતિઃ શુક્રવ્યાર્થિવ એ પ્રથમ ભેદ, ૬૩. એહ વિષય દેલાડઈ છઈ ૧૦ જિમ-સંસારી પ્રાણિઓ, સિદ્ધસમોવડિ ગણિઈ રે. સહજભાવ આગલિં કરી, ભવપર્યાય ન ગણિઈ રે. ૬૪. ગ્યાન. જિમ-સંસારી પ્રાણિયા સર્વ સિદ્ધસમાન ગણિઈ. સહજભાવ-જે શુદ્ધાત્મસ્વરૂપ, તે આગલિ કરીનઈ. તિહાં-ભવપર્યાય જે-સંસારના ભાવ, તે ન ગણિઈ-તેહની વિવક્ષા ન કરીઈ. એ અભિપ્રાય ઈ--ધ્યપ્રદઈ કહિઉં છઈ– Page #74 -------------------------------------------------------------------------- ________________ मग्गण-गुणठाणेहिं य चउ-दसहिं हवंति तह असुद्ध-गया। विण्णेया संसारी, सव्वे सुद्धा हु सुद्ध-णया ॥ १३ ॥ ઉત્પાદ-વ્યયગૌણુતા, સત્તામુખ્ય જ બીજઈ રે. ભેદ શુદ્ધ-દ્રવ્યાર્થિ, દ્રવ્ય નિત્ય જિમ લીજરે. ૬૫. ગ્યાન . ઉત્પાદ ૧૪ નઈ વ્યયરની ગાણુતા, અનઈ-સત્તામુખ્યતાઈ બીજે ભેદ–શુદ્ધદ્રવ્યાર્થીને જાણ. “સ્વાવ્ય ગૌત્વે સત્તાસાદા શુદવ્યાર્થિ” એ બીજો ભેદ. એહનઈ મનિંદ્રવ્યઃ નિત્ય લી જઈ, નિત્ય તે-ત્રિકાલઈ અવિચલિતરૂપઃ સત્તા મુખ્ય લેતાં એ ભાવ સંભવઈ. પર્યાય પ્રતિક્ષણુપરિણમી છઇ, તે પણિ-જીવ–પુદગલાદિદ્રવ્યસત્તા કદાપિ ચલતી નથી. ૬૫. ૧૨ ત્રીજે-શુદ્ધ દ્રવ્યારા, ભેદકલ્પનાહીને રે. જિમ- નિગુણુ-પર્યાયથી, કહિઈ દ્રવ્ય અભિન્ન રે. ૬૬. ગ્યાન૦. ત્રીજો ભેદ ભેદકલ્પનાઈ હીન-શુદ્ધદ્રવ્યાર્થ. “મેવાણનિતિઃ ” રૂતિ તીવો મે જિમ-એકજીવ-પુદગલાદિક દ્રવ્ય નિજગુણપર્યાયથી અભિન્ન કહિ. ભેદ છઈ પણિ– તેહની અર્પણ ન કરી, અભેદની અર્પણું કરી, તે માર્ટિ–અભિન. એ-૩ ભેદઃ શુક્ર. ૬૮. Page #75 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ કર્મોપાધિથી, કર્મ ભાવમય આતમા, (6 જિમ ક્રોધાદિક વેદા રે ૬૭. ગ્યાન. ચેાથેા એહના-દ્રવ્યાર્થિના ભેદઃ કર્મોપાધિથી અશુષ્ક કહેવા. “ ોધિસાપેક્ષોડશુદ્ધદ્રવ્યથિઃ '' રૂતિ ચતુર્થો ખેતા જિમ-ક્રેાધાદિક-કર્મ-ભાવમય આતમા વેદેશ છે.-જાણેા છે. જિવાર—જે દ્રવ્ય, જે ભાવ પરિણમઈ, તિવાર–િતે દ્રવ્ય, તન્મય કરિ જાણવું. જિમ—લેહ અગ્નિપજી પરિણમિઉં, તે કાલિ–લેા અગ્નિરૂપ કરી જાણવું. ઇમ-ક્રોધમાડુનીયાદિકમેયિનઈં અવસર ક્રોધાદિભાવપરિત આત્મા ક્રોધાદિરૂપ કરી જાણવા. ગત દ્દ-આઠ આતમાના ભેદ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ ઇ. ૧૩ ૧૪ તે અશુદ્ધ વલી પાંચમે, 66 ચેાથેા એહના ભેદો રે. વ્યય-ઉતપતિસાપેખા રે. ઉત્પાદ: વ્યયઃ ધ્રુવઃ–એકઈં સમ” દ્રવ્ય જિમ પેખા રે. ૬૮. ગ્યાન. તે દ્રવ્યાર્થિ ક ભેદ પાંચમા વ્યય-ઉત્પત્તિસાપેક્ષ જાણવા. उत्पादव्ययसापेक्षसत्ताग्राहकोऽशुद्धद्रव्यार्थिकः " पञ्चमः । જિમ-એક સમયઈં દ્રવ્ય—ઉત્પાદઃ વ્યયઃ ધ્રૌવ્યઃ રૂપ કહિઇ.જે કટકાઘુપાદસમય, તેહજ કેયૂરાદિવિનાશસમય; અનઈ-કનકસત્તા તે અવજ નીય જ છે. પાહા૦ ૧. દ્રવ્ય ઉત્પાદ સમયે, ભા Page #76 -------------------------------------------------------------------------- ________________ " एवं सति-त्रैलक्षण्यग्राहकत्वेनेदं प्रमाणवचनमेव स्यात्, न तु નિયવાન કૃતિ વેત? “ર, મુશ-ના-નૈવાન નન - क्षण्यग्रहणात्, मुख्यतया स्वस्वार्थग्रहणे नयानां सप्तभङ्गीमुखेनैव વ્યાપારમ્ | ૧૫ ગહત ભેદની કલ્પના, છે તેહ અશુધ્ધ રે. જિમ-આતમના બોલિઈ, જ્ઞાનાદિક ગુણ શુધ્ધો રે. ૬૯. ગ્યાન. ભેદની કલ્પના ગ્રહતે છઠે અશુદ્ધ દ્રવ્યાર્થિક જાણ. જિમ -જ્ઞાનાદિક શુદ્ધ ગુણ આત્માના બેલિઇ. ઇહીં–ષષ્ઠી વિભકિત ભેદ કહિઈ છ0, “મિલો પત્રણ” ત વત. અનઈ–ભેદ તે ગુણગુણિનઈ છઈ નહીં. મેઢાક્ષના સાલડશુદ્ધવ્યાર્થિ” પણ ૬૮. અન્વયદ્રવ્યાર્થિક કહિએ, સમમ એક સ્વભાવો રે. દ્રવ્ય એક જિમ ભાષિઈ, ગુણુ-પર્યાયસ્વભાવો રે. ૭૦. ગ્યાન, સાતમો અન્વયકવ્યાર્થિક કહિએ, જે એકવભાવ લઈ. જિમ-એક જ દ્રવ્ય-ગુણઃ પર્યાયઃ સ્વભાવ કહિ. ગુણઃ પર્યાયન વિષયઈ દ્રવ્યને અન્વય છઈ. ગત વ-દ્રવ્ય જાણુિં, દ્રવ્યાથદેશઈ “ તદનુગત સર્વ-ગુણઃ પર્યાયઃ જાણ્યા” કહિઈ. જિમ–સામાન્ય પ્રયાસક્તિ પરવાદી સર્વ વ્યક્તિ જાણુ” કહેઈ, તિમ-ઈહ જાણવું. “મન્વયથાર્થ સક્ષમઃ”I૭૦. Page #77 -------------------------------------------------------------------------- ________________ પ ૧૭ સ્વદ્રવ્યાદિક ગ્રાહકો, ભેદ આઠમે ભાખ્યા રે સ્વદ્રવ્યાદિક ચ્યારથી. છતા અરથ જિમ દાખ્યા રે. ૭૧. ગ્યાન સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક આઠમા ભેદ ભાષિઆ. જિમઅરથ-ધટાદિક, સ્વદ્રવ્યઃ સ્વક્ષેત્ર સ્વકાલઃ સ્વભાવઃ એ ૪ થી છતા કઢુિં. સ્વદ્રવ્યથી-મૃત્તિકાંઈ, સ્વ-ક્ષેત્રથી-પાટલિપુત્રાદિકઇ, સ્વ-કાલથી—વિવક્ષિત કાલઈ, સ્વ-ભાવથી—રકતતાદિક ભાવઇ જ ઘટાક્રિકની સત્તા પ્રમાણસિદ્ધ છઈ. “ સ્વદ્રવ્યવિદ્રાનો પ્રખ્યાયિ અમ ૭૧. "" પરદ્રવ્યાદિકગ્રાહકેા, ૧૮ નવમ ભેદ તેમાંહી રે. પરદ્રવ્યાદિક ચ્યારથી, અર્થ છતા જિમ નાંહી રે. ૭૨. ગ્યાન. તેમાંહિ દ્રવ્યાર્થિ કમાંઢિ, પર-દ્રવ્યાદિ ગ્રાહક નવમે ભેદ કહિએ છઈ. જિમ-અર્થી: ધટાદિક, પર-દ્રવ્યાદિક ૪ થી છતા નહીં. પર-દ્રવ્ય-તંતુપ્રમુખ તેહથી--ધટ અસત્ કહીઈ, પર-ક્ષેત્ર-જે કાશીપ્રમુખ, તેહથી, પર-કાલ-અતીત: અનામતઃ કાલઃ તેહુથી, પરભાવથી-કાલાર્દિક ભાવ વિવક્ષિત વિષયઈ અછતા પર્યાયઃ તેહથી. ૮ વળ્યાવિકાનો ટૂક્યાર્થિો નયમઃ ” | ૭ર. Page #78 -------------------------------------------------------------------------- ________________ પડે ૧૯ પરમભાવગ્રાહક કહિએ, દસમે નસ અનુસાર રે. ગ્યાનસ્વરૂપી આતમા, ગ્યાન સર્વમાં સારા રે. ૭૩. મ્યાન દસમો દ્વવ્યાર્થિક પરમભાવગ્રાહક કહિએ, જે નયનઈ અનુસારઈ-આભા જ્ઞાનસ્વરૂપ કહિઈ છઈ. દર્શનઃ ચારિત્રઃ વીર્ય લેશ્યાદિક આત્માના અનંતગુણ છઈ. પણિ-સવમાં જ્ઞાન સારઉત્કૃષ્ટ છઈ. અન્યદ્રવ્યથી આત્માનઈ ભેદ જ્ઞાનગુણઈ દેખાડિઈ છઈ તે માર્ટિ-શીધ્રો પરિસ્થતિકપણુઈ આત્માને જ્ઞાન તે પરમભાવ છઈ. ઈમ-બીજાઈ દ્રવ્યના પરમભાવ-અસાધરણ ગુણ લેવા. “ઘરમીવા વ્યાર્થિવા” ૭૩. ઢાલ-૬ ઠ્ઠી. [ (ગિયા ગિરિ સિહર સેહેએ દેશી.] ષટ ભેદ નય પર્યાયર, પહિલા અનાદિક નિત્ય રે. પુલતણું પર્યાય કહિઈ, જિમ-મેગરિમુખ નિત્ય રે. ૭૪. પાઠા૧. હવે આગલિ ઢાલ-છ ભેદ જે પર્યાયાર્થિકના, તે દેખાઈ છઇ. ૨. એકવાર દર્શન આપી ગુરુજી. એ દેશીપાલિ૦ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ બહુભાંતિ ફઈલી કરૂન શઈલી, સાચલું મનિ ધારિ રે. ખાટડું જે કાંઈ જાણુઈ, તિહાં ચિત્ત નિવારિ રે. ૭૫. બહ૦. પયાર્થનય છભેદ જાણવો. તિહાં પહલે અનાદિનિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિઈ. જિમ–પુદગલને પર્યાયઃ મેસપ્રમુખ, પ્રવાહથી અનાદિ, નઇ નિત્ય છઈ. અસંખ્યાતકાલઈ-અન્યાન્યપકગલ સંક્રમઈ, પણિ સંસ્થાન તેહજ છઈ ઇમ-- રત્નપ્રભાદિક પૃથ્વીપર્યાય પણિ જાણવા. ઘણુઈ પ્રકારઈ જેનશૈલી ફઈલી છઈ. દિગમ્બરમત પણિ જૈનદર્શન નામ ધરાવી, એહવી નયની અનેક શિલી પ્રવર્તાવઈ છઈ. તેહમાંહિ-વિચારતાં જે સાચું હોઈ, તે મનમાંહિ ધારિઇ. તિહાં જે કાંઈ ખોટું જાણુઈ, તે ચિત્તમાંહિં ન ધરઈ. પણિ-શબ્દફેર માત્ર દ્વેષ ન કરે, અર્થ જ પ્રમાણ છઈ. ૭૫ ૩ સાદિનિતિ પર્યાય અરથે, જિમ સિદ્ધને પજાઉ રે ગહઈ શુદ્ધ અનિત્ય સત્તા, ગૌણ વ્યય ઉપાઉ રે. ૭૬. બહુo. 1 નિત્ય. WWW.jainelibrary.org Page #80 -------------------------------------------------------------------------- ________________ પપ સાદિ નિત્ય: શુદ્ધપર્યાયાનય બીજે ભેદ ૨, જિમ-સિદ્ધને પર્યાય તેહની આદિ છઈ, કર્મક્ષય સર્વ થે તિવારઈ-સિદ્ધપર્યાય ઊપને, તેવતી. પણિ–તેહને અંત નથી, જે માર્ટિ-સિદ્ધભાવ સદાકાલ થઈ. એ રાજપર્યાય સરખો સિદ્ધ દ્રવ્યપર્યાય ભાવે. સત્તાગૌણત્વઈ ઉત્પાદ-વ્યગ્રાહક અનિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિઈ. ૭૬ જિમ-સમયમઈ પર્યાય નાશી, છતિ ગહત નિત્ય અશુદ્ધ રે એક સમઈ યથા પર્યાય, ત્રિતયરૂપ રુદ્ધ રે. ૭૭. બહુ.. જિમ-એક સમયમધ્યે પર્યાય વિનાશી છઈ, ઈમ કહિ. હાં-નાશ કહતાં-ઉત્પાદઈ આવે, પણિ –ધ્રુવતા તે ગૌણ કરી દેખાડીઈનહીંછતિ કહતાં-સત્તા,તે રહેતા નિત્યઅશુદ્ધપર્યાયાર્થિક કહિઈ. જિમ-એક સમયમ પર્યાય ત્રિતયરૂપઈ–ઉત્પાદઃ વ્યયઃ ધ્રૌવ્ય લક્ષણઈ રહે છઈ એહવું બેલિઇ. પર્યાયનું શુદ્ધ રૂપ, તે જે સત્તા ન દેખાવવી. ઇહાં–સત્તા દેખાવી, તે માર્ટિ-અશુદ્ધ ભેદ થ. ૭૭. પર્યાયઅરથો નિત્ય શુધ્ધો રહિત કર્મોપાધિ રે જિમ-સિદ્ધના પર્યાય સરિખા, ભવ-જંતુના નિરુપાધિ રે. ૭૮. બહુ0. પાઠ૦ ૧. શુદ્ધ ૨૫. ભાવ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૬ કમ્મપાધિરહિત નિત્યશુદ્ધપર્યાયાર્થિ કઃ પાંચમે ભેદ. જિમભવજ તુના–સ ંસારીજીવના પર્યાય સિવના સરખા કRsિઈ. કર્મોપાધિભાવ છતા છઈ, તેહની વિવક્ષા ન કરી, જ્ઞાનઃ દર્શના ચારિત્રઃ શુક્રુપર્યાયની જ વિવક્ષા કરી. ૭૮. ૬ પર્યાયઅર્થ અનિતિઅશુધ્ધા, સાપેક્ષ કપિાધિ રે. સસારવાસી જીવનઈં જિમ, જનમ-મરણહ વ્યાધિ રે. ૭૯ મહુ, કોપાધિ સાપેક્ષ અનિત્ય-અશુદ્ધ-પર્યાયાર્થિ ક એ છડે ભેદ.જિમ–સ'સારવાસી જીવનઈં જનમઃ મરણઃ વ્યાધિ છઈ.” --ઈમ કહિઇડ. ઈંડાં-જન્માદિક પર્યાય જીવના `સયાગજનિત અશુદ્ધ છઇ, તે કહિયા. તે જન્માદિક પર્યાય છઈ, તા—તેડુના નાશનઇ અર્જી મેાક્ષા ઈં જીવપ્રવત્ત ઈ છઈ. ૭૯. ७ બહુ-માન-ગ્રાહી હિ નગમ, ભેદ તસ છઈં તીન રે. વર્તમાનારાપ કરવા, ભૂત અઈં લીન રે. ૮૦. બહુ. બહુમાન કહેતાં–ધણાં પ્રમાણ, સામાન્ય—વિશેષજ્ઞાનરૂપ; તેહને ગ્રાહી નાગમ નય કહિઈં. નૈનૈિર્મિનોતિ” કૃતિનૈામ:, બજારહોવાર્ નૈનમઃ, ત્તિ વ્યુત્પત્તિઃ ” નૈગમનયના ૩ ભેદ છઈ. પ્રથમ Page #82 -------------------------------------------------------------------------- ________________ પ૭ નૈગમ ભૂતાર્થઈ વર્તમાનનો આરોપ કરવાનઈ લીન કહતાં–તત્પર છઈ. ૮૦. તે પ્રથમ ભેદનું ઉદાહરણ દેલાડઈ છઈ – ભૂત-નૈગમ કહિઉ પહિલા, હવાસ્ટિી દિન આજ રે. યથા-સ્વામી વીરજનવર, લહિઆ શિવપુરરાજ રે. ૮૧. બહુ. જિમ કહિ“આજ દીવાલી દિનનઈ વિષઈ શ્રી મહાવીર શિવપુરનું રાજ્ય પામ્યા.” ઈહાં–અતીત દીવાલી દિનનઈવિષયઈ વર્તમાન દીવાલી દિનને આરોપ કરિઈ છે. વર્તમાન દિનનઈ વિષયઈ ભૂતદિનને આરોપ કરિઈ, દેવાગમનાદિ મહાકલ્યાણ ભાજનત્વ–પ્રતીતિ પ્રજનનઈ અર્થિ', જિમ–“ગાયાં :”. ઈહાંગંગાતટનઈ વિષયઈ ગંગાને આરેપ કી જઈ કઈ શિત્યપાવનત્વાદિ પ્રત્યાયન પ્રજન ભણી તોઈ ઘટમાન છે, જે–વીરસિદ્ધિગમનને અન્વયે ભક્તિભ| પ્રાતીતિક માનિઈ. એ અલંકારના જાણ પંડિત હેઈ, તે વિચારજે. ૮૧ ભૂતવત કહઈ ભાવિ નૈગમ, ભાવિ જિમ જિન સિદ્ધ રે. સિદ્ધવત છઈ વર્તમાન કાંઇ-સિદ્ધ અસિદ્ધરે. ૮૨.બહુ. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ માવનિ પૂર્વવપનાર–એ બીજે નૈગમ. જિમ-જિનનાઇ સિદ્ધ કહિઈ, કેવલીનઈ સિદ્ધપણું અવયંભાવી છઇ, તે માટિં. કાંઈ સિદ્ધ, અનઈ-કાંઇ અસિદ્ધનઈ વર્તમાન કહઈ, તે વર્તમાનનૈગમ ભાષિઈ. ૮૨. ભાષિ8 જિમ “ભક્ત પચિઈ” વર્તમાનાર ૫ રે. કરઈ કિરિયા ભૂત લઇ, ભૂત વચન વિલેપ રે. ૮૩. બહુ. જિમ કહિછ–“ભક્ત રાધિઈ છઈ.” ઈહાં-ભક્તના તલાઈક અવયવ સિદ્ધ થયા છઈ, અનઈકેતલાઈક સાધ્યમાન છઈ, પણિ-પૂર્વાપરીભૂતાવયવ ક્રિયાસંતાન એક બુદ્ધિ આરોપીનઈ તેહનઈ વર્તમાન કહિંઈ છ. એ આરોપ સામગ્રી મહિમાઈ—કોઈ અવયવની ભૂતક્રિયા લઈ, “દૂતિ એ ઠામઈ “ગપાલીત” એ પ્રેગ નથી કરતા. જે નૈયાયિકાદિક ઈમ કહઈ છઈ, જે “ચરમક્રિયાáસ અતીતપ્રત્યય વિષય તેહનઈ “વિઝિuસવમવિઝિસ્પષ્ય' એ પ્રગ ન થયે જેઈઈ. તે માર્ટિ-એ વર્તમાનપતૈગમ ભેદ જ ભલે જાણો. ૮૩ ૧૧ સંગ્રહઈ નય સંગ્રહ તે, દ્વિવિધ-ઘઃ વિસઃ રે. “દ્રવ્ય સબ અવિરોધિયાં જિમ, તથા-“જીવ અસેસ રે.”૮૪. બહુ Page #84 -------------------------------------------------------------------------- ________________ જે સંગ્રહા, તે સંગ્રહનય કહિછે. તેહના-૨ ભેદ–ધઃ વિશેષ: થી. ઓઘ કહિઈ-સામાન્ય. એતલઈ એક સામાન્ય સંગ્રહ એક વિશેષ સંગ્રહ એવં ૨ ભેદ જાણવા. “ટ્રવ્યાળિ સમિતિપોનિ” એ પ્રથમ ભેદનું ઉદાહરણ, તથા “નવા વિધિન એ દ્વિતીય ભેદનું ઉદાહરણ ૮૪ ૧૨ વ્યવહાર સંગ્રહવિષયભેદક, - તિમજ દ્વિવિધ પ્રસિદ્ધ રે. દ્રવ્ય જીવાજીવ ભાષઈ, જીવ ભવિયા સિદ્ધ રે. ૮૫. બહુo. સંગ્રહ નયને–જે વિષય: તેહના ભેદને દેખાડણહાર તે-વ્યવહારનય કહિઈ. તે તિજ-સંગ્રહનયની પરિ, દ્વિવિધ કહિ. એક સામાન્ય સંગ્રહભેદક વ્યવહાર ૧ એક-વિશેષ-સંગ્રહ-ભેદક વ્યવહાર ઃ એવં ૨ ભેદ જાણવા. “ચ્ચે બીવાળીવી એ સામાન્યસંગ્રહ-ભેદક વ્યવહાર. “બીવાઃ સંસારિક સિદ્ધાર્થ” એ વિશેષસંગ્રહ–ભેદક વ્યવહાર. ઈમ-ઉત્તરેત્તર વિવફાઈ સામાન્ય વિશેષ પણું ભાવવું. ૮૫ ૧૩ વર્તત ગડપુસૂત્ર ભાઈ અર્થ નિજઅનુકૂલ રે. ધ્યણિક પર્યય કહઈ-સૂષિમઃ મનુષ્યાદિક-શૂલ રે. ૮૬. બહુ.. હજુસૂત્રનય-વર્તતે અર્થભાષઈ, પણિ–અતીત અનાગતઃ અર્થ ન માનઈ. વર્તમાન પણિ-નિજ અનુલ-આપણા કામને Page #85 -------------------------------------------------------------------------- ________________ અર્થ માનઈ, પણિ–પરકીય ન માનઈ. તે જુસૂત્ર નય તિભેદ કહો–એક–સૂક્ષ્મ બીજોરથુલા સૂક્ષ્મતે-ક્ષણિસ્પર્યાય માનઈ. થુલ તે–મનુષ્યાદિ પર્યાય માન. પણિ–કલત્રયવર્તી પર્યાય ન માઈ. વ્યવહાર નયઃ તેત્રિકાલ પર્યાય માનઈ તે માર્ટિ-થુલબાજુ સૂત્ર: વ્યવહાર: નયનઈ સંકર ન જાણવો. ૮૬૪ ૧૪ શબ્દ-પ્રકૃતિ પ્રત્યાદિકઃ ' સિદ્ધ માનઈ શબ્દ રે. સમભિરૂઢ વિભિન્ન અર્થક, કહઈ ભિન્ન જ શબ્દ રે. ૮૭. બહુ શબ્દનયતે–પ્રકૃતિ પ્રત્યયાદિક: વ્યાકરણવ્યુત્પત્તિ-સિદ્ધ શબ્દ માનઈ. પણિ–લિંગઃ વચનાદિ ભેદઈ અર્થને ભેદ માનઈ. જિમ–“તરા, તરી, તટ” એ ૩ લિંગભેદઈ અર્થભેદ, તથા– બાપ, નસ્ટ” ઈહાં–એકવચન બહુવચનઃ ભેદઈ અર્થભેદ. જુસૂત્રનયનઈ એ ઈમ કહુઇ, જે-“કાલભેદઈ અર્થભેદ તું માનઈ છઈ, તેલિંગાદિભેદ ભેદ કાં ન માનઈ? ” સમભિરૂઢનયમ કહઈ જે“ભિન્ન શબ્દ ભિન્નાર્થક જ હેઈ”. શબ્દનયનઈ એ ઈમ કહઈ, – જે તે લિંગાદિભેદઈ અર્થભેદ માનઈ છ તે શબ્દભેદઈ અર્થ ભેદ કાં ન માનઈ?” તે-“માટિ ઘટશબ્દાર્થ ભિન્નર કુભશબ્દાર્થ ભિન્નક ઈમ એ માનઈ. એકાWપણું પ્રસિદ્ધ છે. તે શબ્દાદિનયની વાસના થકી. ૮૭ ૧૫ ક્રિયા પરિણુત અર્થ માનઈ સર્વ એવંભૂત રે. પાઠા-૧ શબદનયની. પા૦ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૩૧ નવઈં નયના ભેદ ઇણિપરિ, અઠાવીસ પ્રભૂત રે. ૮૮. બહુ. એવ ભૂતનય–સવ અર્થ, ક્રિયાપરિણત–ક્રિયાવેલાઈ માન”, અન્યદા ન માનઈં. જિમરાજÜછત્રઃ ચામરાદિકઃ ઇ શાભઇ, તે-રાજા. તિ પદામાંહિ બઇઠાં ચામર ઢલાઈ, તિવારઈ. સ્નાનાદિકવેલા”-તે અર્થ વિના રાજા ન કહિઈં. ઇમ-નવઇ નયના અઠાવીસ ભેદ પ્રભૂત કહેતાંધણા, થયા. ૮૮૬ ૧૬ નવ નય ઈમ કહિયા, ઉપનય તીન હિÛ સાર રે. સાચલા શ્રુત-અરથ પરખી, લહેા નન વિસ્તાર ૨. ૮૯. બહુ૦ ઈમ-નૈવઈ નય કહિયા. હિવઇ–૩ ઉપનય દિગંમર પ્રક્રિયાઇ કહિ છંછે. એહુમાંહિ–સાચા શ્રુતના અથ પરખી કરીન, બહુશ્રુતપણાના યશના વિસ્તાર પામે. નૈયાનાં સમીપે ઉપનયાઃ ”. ૮૯ પાડા૦-- દ્રવ્યાર્થિ ક ૧૦, પર્યાયાર્થિ ક ૬, નૈગમ ૩,સંગ્રહ ૨, વ્યવહાર ઋનુસૂત્ર ર, શબ્દ ૧, સમલિરુદ્ધ ૧, એવું ભૂત ૧. ગ્રં૦ ટિપ્પણી, ૧ દ્રવ્યાકિ, પર્યાયાર્થિક, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂદ્ધ, એવભૂત. ૨. નૅચર્ચ સમીપે ૩પનયાઃ પાલી Page #87 -------------------------------------------------------------------------- ________________ 'ઢાલ-૭ મી. [ રાગ-ગેડી ] સદ્ભુત વ્યવહાર, ભેદ પ્રથમ તિહાં, - ધર્મ-ધર્મિના ભેદથી એ. ૯૦. નિહાં-સદ્દભૂત વ્યવહાર પ્રથમ ઉપનયને ભેદ. તે—ધર્મ અનઈ ધર્મિ તેહના ભેદ દેવાડવાથી હેઈ. ૯૦ શુદ્ધ: અશુદ્ધઃ દ્વિભેદ, શુદ્ધ-અશુદ્ધના, તેહ અરથના ભેદથી એ. ૯૧. તે વલી, ૨ પ્રકારિ હેઈ-૧ શુદ્ધ બીજે-અશુદ્ધ ૨, શુક્ર-ધર્મ ધર્મિના ભેદથી શુદ્ધસદ્દભૂત વ્યવહાર, અશુદ્ધ-ધર્મ ધર્મિના ભેદથી અશુદ્ધ સદ્દભૂત વ્યવહાર. સદૂભૂત તેમાટિ જે-એક દ્રવ્ય જ છ0, ભિન્ન દ્રવ્ય સંગાપેક્ષા નથી. વ્યવહાર તેમાર્ટેિ જે-ભેદ દેષાર્કિંઈ છઈ. ૯૧. જિમ જગિ કેવલગ્યાન, આતમદ્રવ્યનું, લઈ નાણાદિક તેહનું એ. ૯૨.. જિમ-જગમાંહિ “આત્મ દ્રવ્યનૂ કેવલજ્ઞાને ઇમ-લકી પ્રયોગ કી જઈ. તથા–“મતિજ્ઞાનાદિક આત્મદ્રવ્યના ગુણ” ઇમબેલાવિઈ ૯૨ પાઠ૦ ૧. હિવઈ-સદૂભૂત પ્રમુખ ભેદ વર્ણન જ કરીને વર્ણવ છઈ. ૨. ચક્ર ઉપન્યું સાર રે. એ દેશી પાલિ૦ ૩. નાનાં બજે ઉપનયા: તિહાં ભાવે Page #88 -------------------------------------------------------------------------- ________________ છે જ ગુણઃ પર્યાય સ્વભાવઃ કારક: તન્મયને, ભેદ અરથ છઈ એને એ. ૯૩. ગુણ-ગુણીને પર્યાય-પર્યાયવંતને સ્વભાવ-સ્વભાવવંતને કારક અનઈ–તન્મય કહતાં-કારકી, તેહને જે એક દ્રવ્યાનુગત ભેદ બોલાવિશું, તે સર્વ એ ઉપનયને અર્થ જાણવો. “ઘટશે रूपम् , घटस्य रक्तता, घटस्य स्वभावः, मृदा घटो निष्पादितः” ઈત્યાદિ પ્રાગ જાણવા. ૯૩ અસલૂન વ્યવહાર, પર-પરિણુતિ ભલ્યાં, દ્રવ્યાદિક ઉપચારથી એ. ૯૪. પર દ્રવ્યની પરિણતિ ભલ્યઈ, જે દ્રવ્યાદિક નવવિધ ઉપચારથી કહિછે, તે અસદભૂત વ્યવહાર જાણ. ૯૪. દ્રવ્યઈ દ્રવ્ય ઉપચાર,પુદગલ જીવનઈ, જિમ-કહિઈ જિનઆગમાં રે. ૫. તિ-પહલ દ્રવ્યઈદ્રવ્યને ઉપચાર. જિમ-જિન આગમ માં હિંજીવનઈ પુદ્ગલ કહિઈ. ક્ષીર નીર ન્યાયઈ પુદગલમ્યું મિલ્ય છઈ, તે કારણઈ–વા પુદ્ગલ કહિછે. એ-જીવ દ્રવ્યઈ પુગલ દ્રવ્યને ઉપચાર ૧. ૯૫. કાલી વેશ્યા ભાવ, શ્યામગુણઈ ભલી, ગુણુઉપચારઃ ગુણઈ કહો એ. ૬. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪ ભાવલેશ્યા આત્માના અરૂપી ગુણુ ઈં, તેહન”—–જે કૃષ્ણ; નીલાકિઃ કહિ છઇ, તે કૃષ્ણાદિ-પુદ્ગલ-દ્રવ્ય-ગુણના ઉપચાર કીજઇ છઈ. એ આત્મગુણ’* પુદ્ગલગુણના ‘ઉપચાર જાણવા. ૨. ૯૬ પર્યાયઈં પર્યાય ઉપચરં વલી, હ્રય: ગય: ખંધઃ યથા કહિયા રે. ૯૭, પર્યાયઇ —હયઃ ગયઃ પ્રમુખ આત્મદ્રવ્યના અસમાન જાતીય દ્રવ્ય પર્યાય, તેહનઇ-ખધ કહિય છઇ. તે આત્મયર્યાંય ઊપરિ પુદ્ગલ–પર્યાય જે સ્કંધ, તેહના–ઉપચાર કરી નઇ. ૩. ૯૭. ૯ દ્રવ્યઈં ગુણુઉપચાર, વલી પર્યાયના, ગાર” “દ” “હું” માલતાં એ. ૯૮. ' દ્રવ્યે મુળોવવાઃ – હું ગાર ” ઇમ ખેલતાં. “ હૂઁ ” તે આત્મદ્રવ્ય, તિાં–“ ગૌર ' તે—પુદ્ગલના ઉજવલતાગુણ ઉપરઆ ૪. પ્રત્યે વાંચોપચાર: જિમ-“ 'દેહ 'ઇમ બોલિઈ “હૂં તે” આત્મદ્રવ્ય, તિહાં—“દેહુ ” તે—પુદ્ગલદ્રવ્યના અસમાનજાતીય દ્રવ્યપર્યાય ઉપરિઉ. ૫. ૯૮. ܕܪ ૧૦ ગુણુઇં દ્રવ્ય ઉપચાર, પ ચદ્રવ્યના '' ગાર દેહ” જિમ-આતમા એ. ૯૯. મુને દ્રવ્યોપચાર: જિમ જે એ ગૌર ટ્વીસઈ છઇ ” તે આત્મા. ઇમ-ગૌર ઉદ્દેિશીન` આત્મવિધાન કીજઈ, એ ગૌરતારૂપ પાડા ૧. પરિણામ કહુઈ, તેહિ જ સ્વભાવ, તેહના ઉપચાર. ૨. પર્યાયનઈં. ૩. ઉપચારિએ. પાલિ Page #90 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલગુણપરિ આતમ દ્રવ્યને ઉપચાર ૬ “જે દ્રવ્યો વાર જિમ કહિ “ દેહ તે આત્મા” &–દેહરૂપપુલસ્થાનઈ વિષયઈ આત્મદ્રવ્યને ઉપચાર કરિઓ. ૭. ૯૯. ૧૧ ગુણિ પ્રજજવ ઉપચાર, ગુણને પજવઈ, જિમ મતિ તેનુ તનુ મતિ ગુણે એ. ૧૦૦. જોવચાર” “મતિજ્ઞાન તે શરીર જ શરીરજન્ય છઈ, તે માર્ટિ. ઇહાં-મતિજ્ઞાનરૂપ આત્મગુણનઈ વિષયઈ શરીરરૂપ પુદ્ગલપર્યાયને ઉપચાર કરિઉં. ૮. “વ શુળોપવા” જિમપૂર્વપ્રગ જ અન્યથા કરિઈ_“શરીર તે મતિજ્ઞાનરૂપ ગુણ છે.” ઈહ-શરીરરૂપ પર્યાયનઈ વિષયઈ મતિજ્ઞાનરૂપ ગુણને ઉપચાર કીજઈ છઈ. ૯. ૧૦૦. અસદભૂતવ્યવહાર, ઇમ ઉપચારથી, એહ ત્રિવિધ હિવઈ સાંભલો એ. ૧૦૧, ઈમ-ઉપચારથી અસદ્ભતવ્યવહાર ૯ પ્રકારને કહિબ, હવઈએહના ૩ ભેદ કહિઈ છઈ, તે સાંભ. ૧૦૧. ૧૩ અસદભૂત નિજ જાતિ, જિમ પરમાણુઓ, બહુ પ્રદેશી ભાષિઈ એ. ૧૦૨. એક સ્વજાતિઅસભૂતવ્યવહાર કહિઈ, જિમ–પરમાણુ બહુપ્રદેશી કહિઈ, બહુપ્રદેશી થાવાની જાતિ છઈ, તે મા૮િ ૧.૧૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તેહ વિજાતિ જાણા, જિમ મૂરત મતી, મૂરત દ્રવ્યઈ ઊપની એ. ૧૦૩. તેહ અસદ્ભૂત વિજાતિ જાણાઃ જિમ−4 મૂર્રી મતિજ્ઞાનમ્ ” કહિ, સૂત્ત –જે વિષયાલેાકમકરકારાદિકઃ તેહુથી-ઊપનું, તે માટિ ઇહીં--મતિજ્ઞાન આત્મગુણ: તેહનઈં વિષ સૂત્તત્વ પુદ્ગલગુણુ ઉપચરિ, તે વિજાત્યસભૂતવ્યવહાર કહિઈ. ૨. ૧૦૩. ૧૫ અસદભૂત દાઉ ભાંતિ, જીવ–અજીવન†, વિષયગ્યાન જિમ ભાસિ એ. ૧૦૪. દેાઉ ભાંતિ– સ્વાતિઃ વિજાતિ': અસભૂત-વ્યવહાર કહિઈ. જિમ-જીવાજીવ--વિષયજ્ઞાન કહિઇ. ઈડાં--જીવ: જ્ઞાનની વજાતિ છઠ્ઠ, અજીવ, વિજાતિ છઈં, એ ર્ + વિષયવિયિભાવનામઇ ઉપરિત સંબધ છઈ, તે સ્વાતિવિજાત્યસભૂત કહિઇ. ૩. ૧૦૪ ‘ સ્વખાતીયારો દિ નાય સરુમૃતઃ ” તિ શ્વેત, ન વિઞાतीयांश इव विषयतासंबन्धस्योपचरितस्यैवानुभवाद् " इति गृहाण ।" ૧૬ ઉપચિરતાસભૃત, કરઈ ઉપચારા, જેહ એક ઉપચારથી રે. ૧૦૫. જેડ-એક ઉપચારથી બીજો ઉપચાર કરિઓ, તે–ઉપચ રિતાસદૃભૂત વ્યવહાર કહિઈં, Page #92 -------------------------------------------------------------------------- ________________ * તેહ સ્વજાતિં જાણો રે, હું પુત્રાદિક, પુત્રાદિક છઈ માહરા એ. ૧.૦૬. તે સ્વાતિ ઉપચરિતા સદ્દભૂત વ્યવહાર જાણે, જે-“હુ પુત્રાદિક” ઈમ કહિઇ. ઇહાં-“માહરા એ કહવું, પુત્રાદિકનઈ વિષયઈ, તે પુત્રાદિક ઉપચરિયા છઈ, તેહરયું આત્માનો ભેદભેદ સંબંધ ઉપચરિઈ છઈ. પુત્રાદિક: તે-આત્મપર્યાયરૂપઈ સ્વજાતિ છે, પણિ – કલ્પિત છઇ, નહીં તો–સ્વશરીરજન્ય મસ્કુણાદિકનઈ પુત્ર કાં ન કહિ? ૧૦૬ વિજાતિથી તે જાણે રે, વસ્ત્રાદિક મુઝ. ગઢ-દેશાદિક ઉભયથી એ. ૧૦૭. વિજાત્યુપચરિતાસભૂત વ્યવહાર તે કહિઈ, જે-“માહરા વસ્ત્રાદિક” ઈમ-કહિઈ. ઈહાં–વસ્ત્રાદિક પુદ્ગલ પર્યાય નામાદિ ભેદ કલ્પિત છઈ, નહીં તે વકલાદિક શરીરાચ્છાદક વસ્ત્ર કાં ને કહિછે? તેહ વિજાતિમાં વસંબંધ ઉપચરિઈ છઈ“મારા ગઢઃ દેશ પ્રમુખ છઈ ” ઈમ કહેતાં–વજાતિ વિજાત્યુપચરિતાસભૂત વ્યવહાર કહિ. જે માર્ટિ–ગઢ: દેશાદિક: જીવ: અજીવઃ ઉભય સમુદાયરૂપ છઈ.૧૦૭ ૧૯ ઉપનય ભાષ્યા એમ, અધ્યાતમ નય, કહી પરીક્ષા લહે એ ૧૦૮. ઈમ-ઉપનય કહિયા. હિવાઈ—આગિલી ઢાલમાં હિં, અધ્યાભનય કહી નઈ, એહમાંહિ–ગુણ દોષઃ પરીક્ષાને યશ પામે. પાઠ૦ ૧. “માહરા પુત્રાદિક” ૨. “હું” “માહરા” ૩. એહવું. Page #93 -------------------------------------------------------------------------- ________________ ઢાલ-૮ મી. [ કપૂર હુઈ અતિ ઉજરે એ દેશી.] દેઉ મૂલનય ભાષિયા રે, નિશ્ચય: ન વ્યવહાર નિશ્ચય દ્વિવિધ તિહાં કહિઓ રે, શુદ્ધ અશુદ્ધઃ પ્રકાર રે. ૧૯. પ્રાણુ પરખા આગમભાવ. પ્રથમ અધ્યાત્મભાઈ ૨ નય કહિયા. એક-નિશ્ચયનય બીજે વ્યવહારનય તિહાં નિશ્ચયનય ક્રિવિધ કહિએ. એક-શુદ્ધનિશ્ચયનય બીજો-અશુદ્ધ નિશ્ચયનયર-હે પ્રાણી! આગમના ભાવ પરખીનઈ રહે. ૧૦૮ છવકેવલાદિક યથા રે, શુદ્ધવિષય નિરુપાધિ. મઈનાદિક આતમા રે, અશુદ્ધ પાધિ રે ૧૧૦. પ્રાણ ૦. જીવ તે-કેવલજ્ઞાનાદિર , ઇમ-જે નિરપાધિ મંદિર કપાધિરહિત, કેવલજ્ઞાનાદિ શુદ્ધ વિષય લેઈ, આત્માન અભેદ દેવાડિઈ તે શુદ્ધ નિશ્ચયવય. મતિજ્ઞાનાદિક અશુદ્ધ ગુણનઈ આત્મા કહિ, તે અશુદ્ધ નિશ્ચયનય. ૧૧૦. નિશ્ચયનયા તે–અભેદ દેવાડ, વ્યવહારનયા તે–ભેદ દેખા ડઇ છ – Page #94 -------------------------------------------------------------------------- ________________ દેઈ ભેદ વ્યવહારના જી, સદ્ભુતાસભૂત. એક વિષય સદભૂત છઈ જી, પરવિષયાસભૂત રે. ૧૧૧. પાણી વ્યવહારનયના ૨ ભેદ કહ્યા છઈ. એક-સભૂત વ્યવહાર બીજે અસદ્ભુત વ્યવહાર એક વિષય કહતા–એક દ્રવ્યાશ્રિત, તે સદ્ભૂત વ્યવહાર. પરવિષય તે અસદ્ભૂતવ્યવહાર. ૧૧૧. ઉપચરિતાનુપચરિતથી રે, પહિલ દઈ પ્રકાર. સપાધિક ગુણ-ગુણુિં ભેદઈ રે, જિઅની મતિ ઉપચાર રે. ૧૧૨. પ્રાણુ. પહલે જે-સદૂભૂતવ્યવહારઃ તે–૨ પ્રકારિ છઈ, એક–ઉપચરિત સભૂત વ્યવહાર બીજે-અનુપસ્તિ સદભૂત વ્યવહાર સોયાધિક ગુણગુણિભેદ દેખાડિઇ, તિહાં પ્રથમ ભેદ જિમ“જીવએ તિજ્ઞાન.” ઉપાધિ તેજ ઈહાં ઉપચાર. ૧૧૧ નિરુપાધિક ગુણુ ગુણિ ભેદઈ રે, અનુપચરિત સદ્ભુત. કેવલજ્ઞાનાદિક ગુણ રે, આતમના અદ્ભત રે. ૧૧૩. પ્રાણી.. Page #95 -------------------------------------------------------------------------- ________________ નિપાધિક ગુણગુણિ ભેદઈ બીજો ભેદ. યથા–“નવય જેવજ્ઞાન” ઈહાં-ઉપાધિરહિતપણું તેહજ નિરૂપચારપણું જાણવું. ૧૧૨ અસલ્કતવ્યવહારના જી, ઈમ જ ભેદ છઈ દેઈ. પ્રથમ અસંલેષિતગઈ છે, સેવા ધન જેઈરે. ૧૧૪. પ્રાણી૦. અસદ્દભૂત વ્યવહારના ઈમ જ ૨ છઈ, એક-ઉપચરિતાસદ્ભુત વ્યવહારઃ બીજે-અનુપચરિતાસભૂત વ્યવહાર પહેલે ભેદ અસંશ્લેષિતગઈ કલ્પિત સંબંધઈ હોઈ. જિમદેવદત્તનું ધન ” ઈહિ-ધન દેવદત્તનઈ સંબંધઃ સ્વવામિભાવરૂપઃ કપિત છઈ, તે માર્ટિ-ઉપચાર. દેવદત્તઃ નઈ ધન એક દ્રવ્યનહીં, તે માર્ટિ –અસદ્દભૂત. એમ ભાવના કરવી. ૧૧૪. સંલેષિતગઈ બીજો રે, જિમ આતમને દેહ. નય ઉપનય નયવમાં રે, કહિયા મલનય એહરે. ૧૧૫. પ્રાણી.. બીજે ભેદ સંશ્લેષિત ગઈ–કર્મજ સંબંધઈ જાણ. જિમ–આત્માનું શરીર છે. આત્મદહને સંબંધ, ધન સંબંધની પરિ કલ્પિત નથી. વિપરીત ભાવના નિવર્તાઈ નહીં, યાજછવ રહઈ. તે માર્ટિ-એ અનુપચરિત. અનઈ-ભિન્નવિષય, માટઈ– અસદ્દભૂત જાણે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૧ એ નય–ઉપનય દિગંબર વસેન કૃત નય માંહિ કહિયા છઈ, ૨ મૂલનય સહિત. ૧૧૫ વિષયલે યદ્યપિ નહીં રે, ઇહાં અહ્વારઇ થલ. ઉલટી પરિભાષા ઈસીરે, તા પણ દાઝઇ મૂલ રે. ૧૧૬. પ્રાણી. ઇહાં-ચપિ અહ્વાર. -શ્વેતાંબરનઇ, થલ કહતાં—માટેા, વિષયભેદ કહતાં–અર્થના ફેર નથી. તાપણ-મૂલ કહતાં–પ્રથમથી, ઉલટી-વિપરીત, પરિભાષા-શૈલી કરી, તે દાઝઇ છઈ-ખેદ કરઈ છઈ " यद्यपि न भवति हानिः परकीयां चरति रासभे द्राक्षाम् । असमञ्जसं तु दृष्ट्वा, तथापि परिखिद्यते चेतः ॥ १ ॥ રૂતિ વચનાત્ ૧૧૬ તે એટિકની ઉલટી પરિભાષા દેષારિક' છJ— ૯ તત્ત્વાર્થે નય સાત છઈ જી, આદેશાંતર પંચ. અંતરભાવિત ઉર્જારીરે, નવના કિસ્યા એ પ્રપંચ રે! ૧૧૭. પ્રાણી. તત્ત્વાર્થસૂત્રઇ ૭ નય કહિયા ઈ, અનઇ–આદેશાંતર કહતાં મતાંતરઃ તેહુથી–પ નય કહિયા છઇં, “સન્ન મૂનયા, પદ્મ-હત્યાફેશાન્તર્” એ સૂત્રઈ. સાંપ્રતઃ સમભિરુઢઃ એવભૂતઃ એ-૩ન શબ્દ એક નામઇ' સંગૃહિંઇ', તિવારઇ-પ્રથમ ચાર સાથિ પાંચ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૨ કહિઈ. ગત -ઇકેકના ૧૦૦ ભેદ હુઈ છઈ, તિ–પણિ ૭૦૦, તથા ૫૦૦ ભેદ ઈમ-૨ મત કહિયા છઈ.ચોરોના इकिको य सयविहो, सत्त सवा णया हवंति एमेव । આવિ બાપ, ફેર તથા થયા તુ એવી શાસ્ત્રરીતિ છોડી, અંતર્ભાવિત-સાતમાંહિં ભે, -દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક તે ઉદરી-અલગ કાઢી, નવ નય કહિયા તે *પ્રપંચ? ચતુર મનુષ્ય વિચારી જે. ૧૧૭ ૧૦ પઅજયસ્થ વ્યારથોરે, જો તુત્યે અલગા દિ. અપિયણષિય ભેદથી રે, કિમ ઈગ્યાર ન ઈદૃ રે. ૧૧૮, પ્રાણુ.. ઈમઈ કરતાં–પર્યાયાર્થ: દ્રવ્યર્થ નય જે–તુહે અલગ દીઠા, અનઈ–૯ નય કહિયા. તે--અર્પિતઃ અનપિતા નય અલગા કરી નઈ ૧૧ નય કિંમ ન વાંચ્યા ? ૧૧૮ સંગ્રહવ્યવહારાદિકરે, જે તુટ્યું ભેલો તેહ. આદિઃ અંતઃ નય થકમાં છે, કિમ નવિ ભલે એહ રે. ૧૧૯. પ્રાણી.. હિવઈ, ઈમ કહો જે-“પિતાનાંતતિ [૫. 3 ઈત્યાદિત્તાવાર્થ સૂત્રાદિકમાંહિ, જે–અર્પિત–અનર્પિતનય કહિયા છઈતે અર્પિત કહતા–વિશેષ કહિઈ.અનર્પિત કહતાં–સામાન્ય કહિઈ. અનર્પિત સંગ્રહમાંહિ ભિલઈ, અર્પિતઃ વ્યવહારાદિક વિશેષ પાઠાત્ર ૧. પ્રપંચનું. ભાવ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૩ : માંહિ‘ ભિલઇ, તા—આદિ અંતઃ કહેતાં-પાહિલાઃ પાલિા નયના ચાકડાં માંહિ અહુ દ્રવ્યાયિકઃ પર્યાયાર્થિ ક નય કિમ નથી ભુલતાં ? જિમ–સાત જ મૂલનય કહેવાઇ છઇ, તે વચન સુખદ્ રહઈ. ૧૧૯ ૭ નય મધ્યે દ્રવ્યાર્થિ ક પર્યાયાર્થિ ક ભેલ્યાની આચાર્ય મત પ્રક્રિયા દેષાઈ છઇ : ૧૨ “પજ્જવનય તિઅ અંતિમા રે, પ્રથમ દ્રવ્યનય ચ્યાર.” નિનમાદિક ભાસિઆરે, મહામાષ્ય સુવિચાર ૨. ૧૨૦. પ્રાણી. અંતિમા કહ્રતાઁ-છેહલા, જે ૩ ભેદ—શબ્દઃ સમણિદ્ધ; એવ– ભૂતઃ રૂપ, તે--પર્યાયનય કહિ. પ્રથમ ૪ નય--નૈગમઃ સંગ્રહઃ વ્યવહારઃ ઋજુસુત્રઃ લક્ષણ,તે દ્રવ્યાર્થિ ક નય કહિઇ. ઈમ-બિનમાનિ -ક્ષમાશ્રમન પ્રમુખ સિદ્ધાંતવાદી આચાર્ય કહુઇ ઈ. મહાભાષ્ય કહેતાં વિરોષાવજ, તે મધ્યે નિર્ધારક . ૧૨૦ ૧૩ સિદ્ધક્ષેન મુખ ઈમ કહઇ રે, પ્રથમ દ્રવ્યનય તીન. તસ ઋજીસૂત્ર ન સંભવઈ રે, દ્રવ્યાવશ્યક લીન રે. ૧૨૧. પ્રાણી. હિવઈ-સિદ્ધસેનવિવારઃ મણ્ડવારી પ્રમુખ તર્કવાદી આચાર્ય ઈમ કહેઇ' છઇ, જે--પ્રથમ ૩ નય-૧ નૈગમઃ ૨ સંગ્રહઃ ૩ પાડા॰ તે સર્વ મેલી. ભા ૧૦ Page #99 -------------------------------------------------------------------------- ________________ ७४ तक्रिया नियलक्षणात् व्यार्थिका र વ્યવહારઃ લક્ષણ, તે દ્રવ્યનય કહિઈ. ઋજુસુત્ર ૧૪ શબ્દ ૨: सममिर८ ३: येव भूत ४: ये ४ नय पर्यायार्थि अधि द्रव्याथिकमते-" सर्वे पर्यायाः खलु कल्पिताः । तेष्वन्वयि द्रव्यं कुण्डलादिषु हेमवत् ॥ १ ॥ पर्यायार्थमते-" द्रव्यं पर्यायेभ्योऽस्ति नो पृथक् । यत्तैरर्थक्रिया दृष्टा नित्यं कुत्रोपयुज्यते ?"|| २ ॥इति ॥ "द्रव्यार्थपर्यायार्थनयलक्षणात् अतीतानागतपर्यायप्रतिक्षेपीऋजुसुत्रः शुद्धमर्थपर्यायं मन्यमानः कथं द्रव्यार्थिकः स्याद् ?” इत्येते. षामाशयः। તે આચાર્યનઈ મતઈં જુસુત્રનય દ્રવ્યાવશ્યકનઈ વિષઈ सीन न संस. तथा च- "उज्जुमुअस्स एगे अणुवउत्ते एगं दव्वावस्सयं पुहुत्तं णेच्छइ" - अनुयोगद्वारसूत्रविरोध । વર્તમાન પર્યાયાધારાંશદ્રવ્યાંશઃ પૂર્વાપર પરિણામસાધારણઊર્વતાસામાન્ય વ્યાંશઃ સાદૃશ્યારિતત્વરૂપતિયટ્સામાન્ય દ્રવ્યાંશ: એહમાં–એકઈ પર્યાયનય ન માનઈ, તે બાજુસુત્ર પર્યાયનય કહતાં, એ સુત્ર કિમ મિલઈ ? તે માટઈ. “ક્ષણિક દ્રવ્યવાદી સૂક્ષ્મ જુસૂત્ર, તતદ્વર્તમાન પર્યાયાપન્નદ્રવ્યવાદી સ્થલ જુસૂત્ર નય કહેવો” ઈમ સિદ્ધાન્તવાદી કઈ છઈ. ___" अनुपयोगद्रव्यांशमेव सूत्रपरिभाषितमादायोक्तमूत्रं तार्किकमतेनोपपादनीयम्, इत्यस्मदेकपरिशीलितः पन्थाः"। ઈમ અંતર્ભાવિતતણા રે, કિમ અલગ ઉપદેશ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૭૫ પાંચ થકી જિમ સાતમાંરે. વિષયભેદ નહીં લેશ રે. ૧૨૨. પ્રાણુo. ઈમ–અંતર્ભાવિત કહતાં.-૭ માંહિ ભૂલ્યા, જે દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક; તેહને–અલગે ઉપદેશ કિમ કરિઓ? જે, ઈમ કહ-“મતાંતરઈ-પ નય કહિઈ છઈ, તેહમાં-૨ નય ભલ્યા, તેહને -૭ નય કરતાં જિમ અલગો ઉપદેશ છઈ, તિમ-અધ્યારઈ દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકને અલગે ઉપદેશ હુયઈ.તે-શબ્દ સમઢિ : એવંભૂતઃ નઈ જિમ વિષયભેદ છઈ, તિમ--વ્યાર્થિ કઃ પર્યાયાર્થિક ને ૭ નયથી ભિન્ન વિષય દેખાડે. ૩ નયનઈ એક સંજ્ઞાઈ સંગ્રહી ૫ નય કહિયા છઈ, પણિ-વિષય ભિન્ન છઈ. ઈહાં-વિષયભિન્ન નથી. જે-દ્રવ્યાર્થિકના ૧૦ ભેદ દેવાયા તે–સર્વ શુદ્ધાશુદ્ધ સંગ્રહાદિક માંહિં આવઈ. જે-૬ ભેદ પર્યાયાર્થિકના દેષાયા, તે–સર્વ ઉપચરિતાનુપચરિત વ્યવહાર શુદ્ધાશુદ્ધ જુસૂત્રાદિક માહિ આવઈ, ત્રિવટું ન્યાયઈ વિષયભેદઈ ભિન્ન નય કહિઈ, તે– “સ્થાવ, સ્થાના” ઈત્યાદિ સપ્તભંગી મધ્યે કટિ પ્રકારઈ અર્પિતાનર્પિત સત્તાસત્ત્વગ્રાહક નય પ્રક્રિયા ભજઈ, એ-પંડિતઈ વિચારવું. ૧૨૧ જ-વિષયભેદઈ નયભેદ કહ, તે સામાન્ય નિગમ-સંહમાં, વિશેષ નિગમ-વ્યવહારનયમાં ભેલતાં, ૬જ નય થઈ જાયઈ.” એહવી-શિષ્યની શંકા ટાલવાનઈ અર્થિ કહઈ છઈ ૧૫ સંગ્રહ નઈ વ્યવહારથી રે, નગમ કિહાંઈક ભિન્ન. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭ તિણુ તે અલગ તેહુથી " એ તા ઢાઈ અભિન્ન રે. ૧૨૨. પ્રાણી. યદ્યપિ–સ'ગ્રહનય: વ્યવહારનય: માંહિ જ સામાન્ય: વિશેષઃ ચર્ચાઈઁ નગમ નય ભલઇ છઈ, તે પણિ-કિહાંઇક પ્રદેશાદિ દૃષ્ટાંતસ્થાનઈં ભિન્ન થાઈ છઇ. ઉર્જા ૬ छण्डं तह पंच, पंचविहो तह य होइ भयणिज्जो । तम्मिय सोय परसो, सो चेव ण चैव सत्तण्हं ॥ १ ॥ इत्यादि ॥ તે માટિ –કિહાંઇક ભિન્ન વિષયપણાથી નૈગમનય ભિન્ન કહિએ. એ તા-૨ નય-દ્રવ્યાર્થિ કઃ પર્યાયાધિ કઃ નૈયમાદિકનયથી અભિન્નવિષય ઈ, તે-તે અલગા કરિનઈં નવ બેટ્ટ નયના કિમ કહિ ?૧૨૨ ૧૬ ઇમ કરતાં એ પામીઇ રે, સવિભક્ત વિભાગ, જીવાદિક પરિ કા નહીં રે, ઇહાં પ્રચાજન લાગ રે. ૧૨૩. પ્રાણી. ઇમ કરતાં–૯ નય દેષાડતાં, વિભક્તના વિભાગ થાઈßિ ચ્યાનું વહિંચવું થાઈ, તિવારઈ--“ નીવા દ્વિધા-સઁસાબિ: સિદ્ધા [૨],—સંસાળિઃ પૃથિવી વિદ્યાવિષદ્મા, સિદ્ધા: વચનામા:।” એ રીતિ “ નો દ્વિધા, વ્યાનિયાાિમેવાન્ । પ્રખ્યાયિस्त्रिधा नैगमादिभेदात् । ऋजुसुत्रादिभेदात् चतुर्द्धा पर्यायास्तिकः । " ઇમ કહિઉં જોઇ. પણિ “ નવ નયાઃ કમ એક વાચંતાઈ વિભાગ કીધા, તે સર્વથા મિથ્યા જાણવા. નહીં તેા- નીવા, સંજ્ઞાવિન, સિદ્ધા:. ” ઈત્યાદિ વિભાગવાક્ય પણિ થાવા "C પામ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૭. હિવઈકે કહસ્ય જે-“જીવાવ તરવ” ઈમ કહેતાં અનેરાં તત્ત્વ આવ્યાં. તે પણિ-૭ તત્વઃ ૮ તત્ત્વઃ કહિઈ છઈ, તિમ-“ pવ્યાર્થિવર્થિક નથી”ઈમ કહતાં અનેરા નય આવઈ છઈ, તહિં અભે રવપ્રક્રિયાઈ નવ નય કર્યું.” તેહનઈ કહિઈ જે-તિહાં પ્રજનભેદઈ ભિન્ન ભિન્ન તત્ત્વવ્યવહાર માત્ર સાધ્ય છઈ, તે તિમ જ સંભવઈ. ઈહાં-ઈતરખ્યાવૃત્તિ સાધ્ય છઈ, તિહાં–હેતું કોટિ અનપેક્ષિતભેદપ્રવેશ વૈશ્ચર્ય દેષ હે ઈ. તત્ત્વપ્રકિયા એ પ્રયજન છઈ–જીવ અજીવ એ ૨. મુખ્ય પદાર્થભણી કહવા. બંધઃ મોક્ષ મુખ્ય હેય: ઉપાદેય છઈ, તેભણી. બંધ કારણભણી-આશ્રય. મોક્ષ મુખ્ય પુરુષાર્થ છઈ, તે માટિ– તેહનાં ૨. કારણ-સંવરઃ નિર્જરા કહેવાં. એ ૭તત્વ કહવાની પ્રયજન પ્રક્રિયા. પુણ્ય પાપ રૂપ શુભાશુભબંધભેદ વિગતિ અલગ કરી, એહુજ પ્રક્રિયા ૯. તત્ત્વ કથનની જાણવી. ઈહાં–દ્રવ્યાર્થિંકર પર્યાયાર્થિકઈ ભિન્નોપદેશનું કોઈ પ્રયોજન નથી. ૧૨૩. ભિન્ન પ્રયોજન વિન કહિયા રે, સાત મૂલનય સૂત્ર. તિણિ અધિક કિમ ભાષિઈ રે, રાષિઈ નિજઘર સૂત્ર રે. ૧૨૪. પ્રાણુo. તે માટિં-“સર મૂઢળા જા” એહવું સૂત્રઈ કહિઉં છું, તે ઉલ્લંધી ૯ નય કહિ, તે આપણાં ઘરનું સૂત્ર કિમ રહઈ? તે માઈ" ના નવા ” કહતો દેવસેન બેટિક ઉસૂત્રભાષી જાણે. ૧૨૪ ૧. આ વાકય ભાટ પ્રતિમાં નીચેની કડીની વ્યાખ્યામાં છે. પરંતુ તકણામાં પણ નીચેની ગાથામાં નથી. ૧૭ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ૧૮ દશભેદાદિક પણિ ઈહારે, ઉપલક્ષણ કરિ જાણું. નહીં તે કહે અંતર્ભાવઈ રે, પ્રદેશાર્થ કુણુ ઠાણિરે. ૧૨૫. પ્રાણુo. ઇહાં–નયચક ગ્રંથમાં હિં, દિગંબરછ દ્રવ્યાર્થિકાદિ ૧૦ ભેદાદિક કહિયાં, તે પણિ ઉપલક્ષણ કરી જાણે નહીંતેપ્રદેશાર્થનય કુણુ કામિ આવઈ? તે વિચારો. ૩ ૪ ટૂ– " दवट्टयाए पएसट्टयाए दवट्ठपएसट्टयाए” इत्यादि । તથા–કર્મોપાધિસાપેક્ષ છવભાવગ્રાહક દ્રવ્યાર્થિક જિમ કહિએ, તિમ-જીવસ વેગસાપેક્ષપુદગલભાવગ્રાહક નય પણ ભિન્ન કહિએ જેઈઈ, ઈમ–અનંત ભેદ થાઈ. તથા પ્રકાદિ દૃષ્ટાંતઈનૈગમાદિકના અશુદ્ધ અશુદ્ધતર અશુદ્ધતમ શુદ્ધ શુદ્ધતરઃ શુદ્ધતમાદિ ભેદ કિહાં સંગ્રહિયા જાઈ? “ઉપચારમાર્ટેિ તે ઉપનય કહિઈ.” તે–અપસિદ્ધાંત થાઈ અનુયાઈ તે નભેદ દેષાયા છઈ. ૧૨૫. એહ જ દ્રઢઈ છ – ૧૮ ઉપનય પણિ અલગ નહીં રે, જે વ્યવહાર સમાઈ. નહીં તે ભેદ પ્રમાણુનો રે, ઉપપ્રમાણુ પણિ થાઈ રે. ૧૨૬, પ્રાણુo. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ઉપનય પણિ કહ્યા, તે નય વ્યવહાર નૈગમાદિકથી અલગા નથી. उक्तं च तत्त्वार्थसूत्रे - " उपचारबहुलो विस्तृतार्थो लौकिकमायो व्यवहारः ?? [ . રૂપ ॥ ત "" ઈમઈ કરતાં નયભેદન જો ઉપનય કરી માનચા, તા—‹ વપવ્યવસાયિ જ્ઞાન પ્રમાળમ્ ” એ લક્ષણુંઇ લક્ષિત જ્ઞાનરૂપ પ્રમાણના એકદ્દેશ મતિજ્ઞાનાદિકઃ અથવા-તદ્દેશ અવગ્રહાદિકઃ તેહેન-ઉપપ્રમાણપણિ કાં નથી કહેતાં ? તસ્માત્−નય: ઉપનયઃ એ પ્રક્રિયા એટિકની શિષ્યબુદ્ધિધ ધનમાત્ર જાણવી. ૧૨૬. ૧૯ વ્યવહાર નિશ્ર્ચયથકી રે, ચા ઉપચાર વિશેષ ? મુખ્યવૃત્તિ જો એકની રે, 39 તા ઉપચારી સેસ રે. ૧૨૭. પ્રાણી. વ્યવહાનઈ વિષે ઉપચાર ઇ, નિશ્ચયમાંહિ ઉપચાર નથી, એ પણિ સ્યા વિશેષ ? જિવારઇ–એકનયની મુખ્યવૃત્તિ લેઇઇ, તિવારĐ-બીજા નયની ઉપચારવૃત્તિ આવઈ, ગત વ−ાત્યેવ એ નયવાકયઈ અસ્તિત્વગ્રાહક નિશ્ચયનયઈં; અરિતત્વધર્મ મુખ્યવૃત્તિ લેતાં, કાલાદિક ૮ ઈં અભેદ્યવૃત્ત્વપચારઇ અસ્તિત્વસ બહુ સકલ ધમ લેતાં જ, સકલાદેશરૂપ નયવાક્ય થાઇ; આર-ગ્રંથઇ ઇમ પ્રસિદ્ધ છઇ.‘સ્વસ્વાથૅઈં સત્યપણાના અભિમાન તા સનયનઇ માંહે।માહિ છઈ જ. *ફલથી સત્યપણુ તા સમ્યગ્દર્શનયાગઈં જ છઇં, ” ૧૨૭. ૧. પાઠા તેને પણ. પાલિ૦૨. [ચાવાનાનો પતિ તર્જળાયામ્. ] ૩, ફલાઈથી પાલિ ,, Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ૨૦ તિઇ માન્ય ભાસિ રે, આદરિઈં નિરધાર. તત્ત્વઅર્થ નિશ્ચય ગ્રહઈં રે જનઅભિમતવ્યવહાર. રે. ૧૨૮. પ્રાણી. તે માટઈ-નિશ્ચયઃવ્યવહારનું લક્ષણ માધ્યઈ-વિશેષાવચત્તÛ કહિઉ” ઈં, તિમ નિરધારા. ‘તત્ત્વાર્થદ્રાદીનો નિશ્ચયઃ, જોામિમતાર્થપ્રાદ્દી વ્યવહાર:”, તત્ત્વ અર્થ: તે-યુકિતસિદ્ધ અર્થ જાણવા. લાકાભિમતઃ તે-વ્યવહારપ્રસિદ્ધ. યદ્યપિ–પ્રમાણે તત્ત્વા ચાહી છઇ, તથાપિ–પ્રમાણ: સકલતત્ત્વાર્થં ગ્રાહી, નિશ્ચયનય: એકદેશ તત્ત્વા ગ્રાહી: એ ભેદ જાણવા. નિશ્ચયનયની વિષયતાઃ અનÛ–વ્યવહારનયની વિષયતાઃ જ અનુભવસિદ્ધ ભિન્ન ઈ, અંશ જ્ઞાન ન નિષ્ઠ જિમ-સવિકલ્પકજ્ઞાનનિષ્ઠ પ્રકારિતાદિક અન્યવાદી ભિન્ન માનઈં છઇ, ઇમ—હૃદયમાંહિ વિચારવું. ૧૨૮. ર ૨૧ અભ્યતરતા ખાદ્યનઇ રે, જે બહુવિગતિ અભેદ. નિરમલ પરિણતિ દ્રબ્યની રે, એ સવિ નિશ્ચયભેદ રે. ૧૨૯. પ્રાણી૦. જે બાહ્યઅનઈં ઉપચાર અભ્યંતરપણું કરિÛ, તે નિશ્ચયનયને અર્થ જાણવા. થયા— પાડા૦ ૧. વ્યવહારઃ પાલિ૦ ચવદારશ્ર, તા. ૨. અંશતા નનિષ્ઠ પાલિ॰ અસતા નનિષ્ઠા, તા. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૧ समाधिनन्दनं धैर्य दम्भोलिः समता शची। ज्ञान महाविमानं च वासवश्रीरियं मुनेः॥१॥ इत्यादिश्री पुण्डरीकाध्ययनाद्यर्थोऽप्येवं भावनीयः॥ જે ઘણું વ્યકિતને અભેદ દેષાડિઈ, તે પણિ–નિશ્ચયનયાર્થ જાણ. જિમ“જો ગાયા” ઈત્યાદિ સૂત્ર. વેતન પણિ શુદ્ધસંગ્રહનયાદેશરૂપ શુદ્ધનિશ્ચયનયાર્થ રામતિ ગ્રંથ કહિઉં છઇ, તથા–દ્રવ્યની જે નિર્મલ પરિણતિ-બાહ્મનિરપેક્ષ પરિણામ, તે પણિ-નિશ્ચયનયનો અર્થ જાણો જિમ–“ગાવા સામારૂ, ગાયા સામારૂગસ ” I ઈમ જ જે રીતિ લોકાતિક્રાંત અર્થ પામિઈ, તે તે નિશ્ચયનયને ભેદ થાઈ. તેહથી– લત્તરાર્થભાવના આવઈ. ૧૨૯ ૨૨ હ ભેદ છઈ વિગતિને રે, જે ઉક્ટ પર્યાય. કાર્યનિમિત્ત અભિન્નતા રે, એ વ્યવહાર ઉપાય રે. ૧૩૦. પ્રાણી. જે વ્યક્તિને ભેદ દેખાડિઇ-“ અને શનિ ધ્યાન, અને ગોવા” ઈત્યાદિ રીતિ, તે-વ્યવહારનયને અર્થ. તથા–ઉત્કટ પર્યાય જાણુઈ, તે પણિ–વ્યવહારનયને અર્થ. ગત વ- છેચાળ પંજો મારે, વવહાર સ્ટાઇને” ઇત્યાદિ-સિદ્ધાંતઈ પ્રસિદ્ધ છઈ. તથા–કાર્યનઇ નિમિત્ત કહેતા-કારણ. એહેન અભિપણું કહિઈ, તે પણિ-વ્યવહારનયને ઉપાય છ–જિમ, “ગાપુરમ” ઈત્યાદિક કહિઈ, ઈમ-“જિરિર્વતે, વિI હરિ ઇત્યાદિક વ્યવહાર ભાષા અનેકરૂપ કહઈ છઈ. ૧૩૦ ૧૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ ઈમ બહુ વિષય નિરાકરી રે, કરતાં તસ સંકોચ. કેવલ બાલક બોધવારે, હેવન આલોચ રે. ૧૩૧. પ્રાણું. એવા નિશ્ચયનય વ્યવહારનયાના ઘણા અર્થ નિરાકરી કહેતાન્કાલી-તેહને, સંકોચ કર્તા-ઘેડા ભેદ દેવાડતા, નય ગ્રંથકર્તા જ વનિ, તેહને આલેચ આપસરખા કેટલાક બાલ આધવાનેજ દીસઈ છઈ. પણિ-સર્વાર્થ નિર્ણયને આલોચ નથી દીસ. યુદ્ધનયાર્થ: તે-શ્વેતાન્યા પછીય શુદ્ધ નયગ્રંથનઈ અભ્યાસઈ જ જણાઈ. એ ભાવાર્થ. ૧૩૧ ૨૪ ઈમ બહુવિધ નય ભંગસ્ય રે, એક ત્રિવિધ પયત્ન. પરખો હરખે હિયડલઈ, સુરત લહી પરમલ્થ રે. ૧૩૨.પ્રાણી, એ પ્રક્રિયામાંહિ પણ જે યુકિતસિદ્ધ અર્થ છઈ, તે અશુદ્ધ લીનઈ ઉપપદિઉં છઈ. તે માટે એ રીતિ બહુ પ્રકારનયભંબઈ એકજ અર્થ ગિવિધ કહતાં-જવ્ય ગુણઃ પર્યાય રૂપ પરખે – રવ સચ પર સમયને અંતર જાણી હૃદયનઈ વિષઈ હર, પાર્થ-જ્ઞાનશા પામી નઈ. ૧૩. - એ ભાવાવેતર થાય નથી Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૩ ઢાલ૯ મી.૧ ૧ એક અરથ તિહું લક્ષણે, જિમ સહિત કઈ નિનાન રે. તિમ સદ્દહણા મનિ ધારતા, સીઝઇ સઘલા શુભકાજ રે. ૧૩૩. જિનવાણી પ્રાણી સાંભલે. એકજ અ–જીવપુદ્ગલાદિકઃ ધટપટાદિક, જિમ-૩ લક્ષણે --ઉત્પાદઃ વ્યયઃ ધાન્યઈંફે કરી સહિત શ્રી જિનરાજ કહુઈ ઈ. '' पन्ने ક્વાડ વિષે રૂ વા; ખુલે જ્યા, ” એ ત્રિપીઈ કરીનઇ, તિમ–સદ્ગુણા મનમાંહિ ધરતાં, સર્વ કાર્ય સીઝેઇ. એ ત્રિપઢીન સ અર્થ વ્યાપકપણું ધારવું, તે-જિનામના પણિ કેટલાંઇક નિત્યઃ કેટલાં ઇક અનિત્ય ઇમ નૈયાયિકાદિક કહેઃ ઈ, તે રીતિ નહીં. નિચૈકાંત: અનિઐકાંત: પક્ષમાં લાયુક્ત પણિ વિરુદ્ધ છે. તે માટિદ્વીપથી માંડી આકાશતાંઠે ઉત્પાદા ચ્યુઃ બ્રોન્ય: લક્ષણ માનવું: તેહજ પ્રમાણુ, . उक्तं च आदीपमाव्योमसमस्वभावं स्याद्वादमुद्राऽनविभेदि वस्तु । तन्नित्यमेवैकमनित्यमन्यदिति त्वदाज्ञाद्विषतां मलापाः ॥ અન્યયો વ્યય યાત્રિણિા] ૧૩૩ એહુ જ ભાવ વિવરીન કહે છઈ પાડા ૧. વીછીયાની દેશી. દૂર ઈમ ધન્ના ધણુને પરિચાવે. એ દેશી. પાલિ૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨ ઉત્પાદઃ વ્યયઃ ધ્રુવઃ પઈં, છð સમય-સમય પરિણામ રે. દ્રવ્યતા પ્રત્યક્ષથી, ન વિરેાધતણા એ ઠામ રે. ૧૩૪. જિન૦. ઉત્પાદ ૧: વ્યય રઃ ધ્રુવ ૩ઃ એ ૩ લક્ષણા દ્રવ્યના સમય સમય પરિણામ ઈ કાઇ કહુંયઇ જે—‘જિહાં-ઉત્પાદઃ વ્યયઃ પશું,તિહાં–ધ્રુવપણુ નહીં, જિહાં–ધ્રુવપણું, તિહાં ઉત્પાદ : વ્યયઃ નહીં; એહવા વિરાધ છઇ. તે—૩ લક્ષણ એક ઠામિ ક્રિમ હાઈ? તિમ—૩ લક્ષણ એકઠામિ ન હું જોઈઇ” તેહનઈં કહિઇ જે~શીતઃ ઉષ્ણ, પશ જલઃ અનલ; નઈં વિષ પરસ્પરઈં પરિહાર દીઠા છઈ, તેઢુન -એક ઠામઈં ઉપસંહારઇ વિરાધ કહિઈં. ઈંડાંતા ૩ લક્ષણ સર્વાંત્ર એકઠાંજ પ્રત્યક્ષથી ટ્વીસÛ છઇ, પરપરપરિહારઈ કિહાંઇં પ્રત્યક્ષસિદ્ધ નથી, તા એ વિરાધના ઠામ કિમ હોઈં ? અનાદિકાલીન એકાંતવાસનાદેં માહિત જીવ એહોના વિરાધ જાણુઈ ઈ, પણિ—પરમા ઈ વિચારી જોતાં વિરાધ નથી. સમનિયતતાઈ પ્રત્યયજ વિરાધ ભંજક છઇ. ૧૩૪ તેહેજ દ્વેષાડઇ છઇ, 3 ઘટઃ મુકુટઃ સુવણું: હું અઆિ, વ્યયઃ ઉત્તપતિ: થિતિઃ પેખત રે. નિજરૂપઈં હવઇ હેમથી, દુઃખઃ હ : ઉપેક્ષા વતુ રે. ૧૩૫. જિન૦ Page #110 -------------------------------------------------------------------------- ________________ એકજ હેમ દ્રવ્યનઈ વિષઈ ઘટાકાર નાશઃ મુકુટાકારઈ ઉત્પતિઃ અનઈ-હેમાકારઈ સ્થિતિ એ ૩ લક્ષણ પ્રકટ દીસઇ છઈ. જે માર્ટિ-હેમઘટ ભાંજી હેમ મુકુટ થાઈ છઈ, તિવારઈ-હેમઘટાથી દુઃખવંત થાઈ, તે માટિ ધટાકારઈ હેમવ્યય સત્ય છઈ. જે માર્ટિ -હેમમુકટાર્થી હર્ષવંત થાઈ, તે માર્ટિ-હેમંત્પત્તિ મુકુટાકારઈ સત્ય છઈ. જે માર્ટિ-હેમમાત્રાથી તે કાલિં-નસુખવંતાન દુખવંત થાઈ છઈ–સ્થિતપરિણામઈ રહઇ છઈ, તે માર્ટિ-હેમસામાન્ય સ્થિતિ સત્ય છઈ. ઈમ-સર્વત્ર ઉત્પાદક વ્યયઃ સ્થિતિઃ પર્યાયદ્રવ્યરૂપિં જાણવા. ઈહાં–ઉત્પાદ–વ્યયભાગી ભિન્નદ્રવ્યઃ અનઈ-સ્થિતિભાગી ભિન્નદ્રવ્યઃ કોઈ દીસતું નથી. જે માટિ-ઘટમુકુટધાકારારપર્શી હેમ દ્રવ્ય છઈ. નહી જે-એક ધ્રુવ હોઈ, ધ્રુવતાની પ્રતીતિપણિ છે. તે માટિ—“તમવાઘ નિ છે રૂરૂ ” એ લક્ષણઈ-પમિણમઈ ધ્રુવ, અનંઈ–પરિણામ અધુવઃ સર્વ ભાવવું. ૧૩૫ ઉત્પાદર વ્યયઃ બ્રોવ્યને અભેદ-સંબદ્ધ-ભેદ દેવાડઈ છ– ઘટ-વ્યય: તે-ઉતપત્તિ મુકુટનીઃ ધ્રુવતા કંચનનીઃ તે એક રે. દલ એકઠું વર્તઈ એક્કા, નિજકાસ્પશકતિ અનેક રે. ૧૩૬. જિન. હેમઘટ વ્યય,તેહજહેમમુટની ઉત્પત્તિ એક કારણુજન્ય છઈ, તેમાટિ-વિસગપર્યાત્પત્તિસંતાન છઈ, તેહથીજ-ઘટનાશવ્યવહારસંભવઈ છઈ. તે માર્ટિ-પણિ-ઉત્તરપર્યાત્પત્તિ-તે પૂર્વપર્યાયને પાઠા, ૧. વિભાગ, પાલિ૦ તકણા, Page #111 -------------------------------------------------------------------------- ________________ નાશ જાણો. કંચનની ધ્રુવતા પણિ તેહજ છે. જે માર્ટિ-પ્રતીત્ય પર્યાયત્પાદઈ એકસંતાનપણું હજ-દ્રવ્યલક્ષણ ધ્રૌવ્ય છઈ. એ ૩ લક્ષણ એકદલઇ એકદા વર્તાઈ છઈ, ઇમ-અભિન્ન પણુઈ પર્ણિ શોકઃ પ્રમોદ માધ્યરથ રૂપ અનેક કાર્ય દેવીનઈ તત્કારણશક્તિરૂપઈ અનેકપણે-ભિન્નતાપણિ જાણવી. સામાન્ય રૂપઈ ધ્રૌવ્ય અનઈ-વિશેષ રૂપઈ ઉત્પાદઃ વ્યય ઈમ માનતાં વિરોધપણિ નથી. વ્યવહાર તે સર્વત્ર સ્વાદથનુપ્રવેશઈજ હાઈ. વિશેષપરતા પણિ–વ્યુત્પત્તિવિશેષજ હેઇ. ગત મે-“ચાઉત્પા, ચામતિ, સાત્ gવણ” ઈમજ વાક્યપ્રયેાગ કી જઈ “૩ इ वा" इत्यादौ वा शब्दो व्यवस्थायाम्, स च स्याच्छब्द समानार्थः ગ્રત - UT: - એ લૌકિકવાક્યઈ પણિ સ્વાદ લેઈઈ છઈ. જે માટિં–સર્પનઈ પૃષ્ઠાવચ્છેદઈ શ્યામતા છઇ, ઉદરાવ છેદઈ નથી. તથા–સર્પમાત્રઈ કૃષ્ણતા નથી. શેષનાગ સુલ કહવાઈ છઈ. તે માર્ટિ–વિશેષણ-વિશેષ્યનિયમાર્થ જે સ્વાચ્છબ્દ પ્રયોગ છઈ, તે-ત્રિપદી મહાવાક્યપણિ–ચાત્કારગર્ભજ સંભવઈ. ૧૩૬ બહુકાય-કારણ એક જે, કહિઈ તે દ્રવ્યસ્વભાવ રે. તે કારણ ભેદાભાવથી, હુઈં કાર્યભેદભાવ રે. ૧૩૭. જિન.. - હવઈ ઇમ કહિછે જે-હેમદ્રવ્ય એક જ અવિકૃત છઈ, વિકાર તે મિસ્યા છઈ. શોકાદિકકાર્યત્રયજનનૈકશિક્તિવભાવ તે છઈ, તે માર્ટિ-તેહથી શેકાદિક કાર્યત્રય થાઈ છઈ. તે-કારણના Page #112 -------------------------------------------------------------------------- ________________ ભેદ વિના કાર્યને ભેદ કિમ થાઇ? વેષ્ટસાધન, તે–અમેદજનક સ્વાનિષ્ટસાધન, તે-શોકજનક તદુભયભિન્ન, તે-માધ્યશ્યજનક એ વિવિધ કાર્ય એકરૂપથી કિમ હોઈ? શકિત પણિ છાનુસારઈ કલ્પિઈ છઈ, નહીંતે-અગ્નિસમીપઈજલદાહજનનસ્વભાવ ઇત્યાદિક ક૯પતાં પણિ કુણ નિષેધક છઈ? તસ્માતુ-શકિતભેદે કારણભેદ કાર્યભેદાનુસારઈ અવશ્ય અનુસર. અનેકજનનકશકિતશબ્દ જ એકતાને ત્વચાદ્વાદ સૂચઈ છઈ. ૧૩૭ “શેકાદિકજનનઈ વાસના ભેદઈ કઈ બેલઈ યુદ્ધ રે. તસ મનસકારની ભિન્નતા વિણનિમિત્તભેદકિમશુદ્ધ રે? ૧૩૮.જિન, શ્રાદ્ધ ઇમ કહઈ છઈ જે-“તુલાનમોનમનની પરિ ઉત્પાદક વ્યાય જ એકદા છઇ, ક્ષણિકવલક્ષણનઈ ધ્રવ્ય તે છઈ જ નહીં. હેમથી શાકદિક કાર્ય હોઈ છઈ, ભિન્ન ભિન્ન લેકની ભિન્ન ભિન્ન વાસના છઈ, તે વતી. જિમ–એક જ વસ્તુ વાસનાભદઈ કઈ નઈઇષ્ટ કેઈકનઈ–અનિષ્ટ એ પ્રત્યક્ષ છઈ. સેલડીપ્રમુખ મનુષ્યનઈ ઈષ્ટ છઠ્ઠ, કરભનઈ અનિષ્ટ થઈ. પણિતિહાં-વસ્તુભેદ નથી, તિમ-હાં પણિ જાણવું.” તે બાદનઈ નિમિત્તભેદ વિના વાસનારૂપ મનસ્કારની ભિન્નતા કિમ શુદ્ધ થાઈ? તેમાટઈ -શેકાદિકનું ઉપાદાન જિમ-ભિન્ન, તિમ-નિમિત્ત પણિ અવશ્ય ભિન્ન માનવું. એક વસ્તુની પ્રમાતૃભેદઈ ઇનિષ્ટતા છઇ, તિહાં પાઠા૧. દષ્ટાન્તાનુસારે પાલિ૦ તર્કણ૦ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પણિ—એક દ્રવ્યના ઈષ્ટાનિષ્ટજ્ઞાનજન શક્તિ રૂપ પર્યાયભેદ કહેવા જે. ૧૩૮ જો નિમિત્તભેદ વિન ગ્યાનથી, શકતિ સ૫–વિકલ્પ રે, તો બાહ્ય-વસ્તુના લાપથી, ન ઘટઈં તુઝ ઘટ: પટઃ જ૯૫ રે. ૧૩૯. જિન. જો–યાગાચારવાદી આદ્ધ કહસ્યઈ જે-“નિમિત્તકારણના ભેદ વિના જ વાસનાજનિત જ્ઞાનસ્વભાવથી શાકઃ પ્રમેદાદિક સંકલ્પઃ વિકલ્પ હોઈ છઈ.” તા-ધટપટાઢિનિમિત્ત વિના જ વાસના વિશેષધ ધટપટાઘાકાર જ્ઞાન હોઇ. ” તિવારઈ—બાહ્ય વસ્તુ સ લોપાઇ', અનઈ–નિષ્કારણે તત્તદાકાર જ્ઞાન પણિં ન સ’ભવઇ. અંતરબહિરાકાર વિરાધ, ખાલાકાર મિથ્યા કહિ, તા ચિત્રવસ્તુવિષચનીલપીતાવાકાર જ્ઞાન પણિ મિથ્યા હુઇ જાઇ. તથા સુખાધાકાર નીલાઘાકાર: પણિ વિરુદ્ધ થાઇ, તિવારğ–સવ શૂન્ય જ્ઞાનવાદી માધ્યમિક ઔદ્ધનુ મત આવી જાઈ. उक्तं च किं स्यात् सा चित्रतैकस्यां न स्यात्वस्यां मतावपि । ચટ્રીય સ્વયમયાનાં, રોજતે તંત્ર જે વયમ્ ? । શ્॥ શૂન્યવાદ પણિ—પ્રમાણ સિદ્ધયસિદ્ધિ બ્યાહત છઇ, તે માટિ’– સર્વનયશુધ્ધ યાદ્વાદ જ વીતરાગ પ્રણીત આદ્યરવે. ૧૩૯ પાઠા૦ ૧. યાત્તસ્યાં. ભા૦ ૨. વીતરા–પ્રળીતમાર્ગ ધવ શ્રેય, નાÊત્તિ. પાલિ૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ ઘટનાશઃ મુકુટ ઉત્પત્તિને, ઘટ એક જ રૂપઈ હેત રે. એકાંતભેદની વાસના, નાથઃ પણિ કિમ દેત રે ?૧૪૦. જિન.. ઇમ-શેકાદિકાર્યત્રયનઈ ભેદઈ-ઉત્પાદ: વ્યયઃ બ્રોવ્ય એ ૩ લક્ષણવસ્તુમાંહિંસાધ્યાં, પણિ-અવિભક્તદ્રવ્યપણુઈઅભિન્ન છd. ગત પ્રવ-હેમઘટનાશાભિન્ન-હેમ મુકત્પત્તિનઈ વિષઈ મધટાવયુવવિભાગાદિક હેતુ છઈ. ગત વર–મહાપટનાશાલિનખંડપટેત્પતિ પ્રતિ–એકાદિતંતુસંગાપગમ હેતુ છઈ. ખંડપટ મહાપટનાશની હેતુતા કલ્પિઈ, તે મહાગૌરવ થાઈ. ઈમ–જાણતો છે લાધવપ્રિયતૈયાયિક નાશોત્પત્તિનાં એકાંતભેદની વાસના મિ દઈ છઈ? તેહનું મત છઈ જ– कल्पनागौरवं यत्र, तं पक्षं न सहामहे । જાનવં ચત્ર સં સં તુ સામદે ? ૧૪૦. દુગ્ધત્રત દધિ ભુજઈ નહીં, નવિ દૂધ દધિવ્રત ખાઇરે. નવિ દોઈ અગોરસવ્રત જિમ, તિણિ નિયલક્ષણ જગ થાઈ રે. ૧૪૧. જિન દધિદ્રવ્ય તે-દુષ્પદ્રવ્ય નહીં, જે માટિં–જેહનઈ દૂધનું વ્રત છ– પાઠાંતર. ૧. જાણઈ જઈ. પાલી, ૧૨ Page #115 -------------------------------------------------------------------------- ________________ “દૂધ જ જિમવું” એવી પ્રતિજ્ઞારૂપ; તે-દહીં જિમઈ નહીં. દુધપરિણામ જ દધિઃ ઈમ-જે અભેદ કહિછે, તેદધિ જિમતાં દુધવ્રતભંગ થયે ન જેઈઈ. ઇમ-દૂધ તે–દધિદ્રવ્ય નહીં. પરિણામી માટે અભેદ કહિ તો- ધ જિમતાં દધિવ્રતભંગ ન થે જોઈઈ. દધિવ્રત તે દૂધ નથી જિમ. તથા–“અગોરસ જ જિમું એહવા વતવંત દૂધ દહીઃ ર. ન જિમ. ઇમ-ગોરસ પણ–ર.નઈ અભેદછઈ. ઈહાં– દધિપણુઈ–ઉત્પત્તિ દુગ્ધપણઈ-નાશ ગોરસપણુઈ ધ્રુવપણું પ્રત્યક્ષસિદ્ધ થઈ. એ દષ્ટાંતઈ-સર્વજગત્તિ ભાવનઇં લક્ષણત્રયુકતપણું કહેવું. – पयोबतो न दध्यत्ति, न पयोऽत्ति दधिव्रतः। .. अगोरसवतो नोभे, तस्माद्वस्तु त्रयात्मकम् ॥ १ ॥ અવયિ રૂ૫: અનઈ–વ્યતિરેકિરૂપ દ્રવ્ય પર્યાયથી સિદ્ધાંતાવિરોધઈ સર્વત્ર અવતારીનઈ ૩.લક્ષણ કહેવાં. “કેતલાઈક ભાવવ્યતિરેજિ: કેટલાક ભાવ-અન્વયિ જા”ઇમ અન્યદર્શની કઈ છઈતિહ-અનેરાં ભાવ સ્યાદ્વાદળ્યુત્પત્તિ દેખાડવા. બીજું-વસ્તુની સત્તા ત્રિલક્ષણરૂપ જ છઈ, “ઉત્પાશ્રયૌવ્યયુસર પરથતિ તરવાર્યવચનાત તો સત્તા પ્રત્યક્ષ તેહજ વિલક્ષણ સાક્ષી છઈ, તથારૂપઈ સદ્દયવહાર સાધવા અનુમાનાદિક પ્રમાણ અનુસરિઈ છઈ. ૧૪૧ યાત્કાલ એક વસ્તુમાંહિ ત્રણ ૩. લક્ષણ કિમ હેઈ? તે નિરઈ છ– ૧૦ ઉત્પન્નઘટઈ નિજદ્રવ્યના, ઉત્પત્તિ નાશ કિમ ઈરે? પાઠ-૧. અન્વર્થરૂપ. ૨. વ્યતિરેકરૂપ. ૩.જે. ભા૦ ૪. સાથ, પાલિક Page #116 -------------------------------------------------------------------------- ________________ સુણિ વતામાં પહિલા ભલિયા, છ અનુગમશક્તિ ઈરે. ૧ર.નિ. ઉત્પત્તિ થઈ છઈ જેહનીં, એહ–જે ઘટ તેહનઈ વિષ– દ્વિતીયાદિષણસ્વદ્રવ્યસંબંધે ઉત્પત્તિ નાશઃ કિમ હાઈ? જે માટઈ-પ્રથમક્ષણસંબંધરૂપત્તરપર્યાત્પત્તિઃ તેહ જ-પૂર્વપર્યાયનાશક તુહે પૂર્વિથા છઇ.” એ શિષ્ય પ્રશ્ન પૂછયું ગુરુપ્રનિં. ઈહાંગુરુ ઉત્તર શિષ્ય પ્રતિં કહઈ છઈ, સાંભલઈ શિષ્ય. પહિલા–પ્રથમલઈ થયા જે ઉત્પત્તિ નાશ, તે–પ્રવતામાંહિ ભલ્યા. અનુગમ કહતા–એકતા, તે શકિત સદાઈ છઈ, અછતઈ પરિણ-આધક્ષણઈ– ઉપલક્ષણ થઈનઇ આગલિંક્ષણઈ, દ્રવ્યરૂપતસંબંધ કહિંઈ “કલ્પો ઘા, ન ઘટ” તિ સંપાત. “નમુના, નg” ઇમ કહિઈ તિવારઈ–એક્ષણવિશિષ્ટતા “ઉત્પત્તિનાશનઈ જાણિઈ, તે દ્વિતીયાદિ ક્ષણ નથી. તે માટઈહિતીયાદિક્ષણ લાનge ઇત્યાદિ પ્રયોગ ન થાઈ. “ઘટ” કહતUહાં-દ્રવ્યાર્થદેશઈ મુદ્દદ્રવ્ય લેવું. જે માટિ–ઉત્પત્તિ-નાશાધારતા સામાન્યરૂપઈ કહિઈ, ત—તિગિતા તે-વિશેષરૂપઈ કહિઈ. ૧૪૨. ઉત્પત્તિનાશનઈ અનુગમઈ, ભૂતાદિક પ્રત્યય ભાન રે. પર્યાયારથથી સવિ ઘટઈ, તે માનઈ સમય પ્રમાન રે. ૧૪૩. જિન પાઠાત્ર ૧. નાશઈ. ભાવ Page #117 -------------------------------------------------------------------------- ________________ ર 16 SH નિશ્ચયનયથી- માને કે ઇ એ વચન અનુસરીન * ઉત્પયમાન ઉત્પત્રમ્ ” ઇમ કહિઈં, પણિવ્યવહારનયÝ—‹ ઉત્ત્તથશેઃ લવમમ્ ઉપસ્થ્યતઃ નતિઃ નમ્ નતિ ” એ વિશ્વક્તિ કાલત્રયપ્રયાગ છઈ. તે-પ્રતિક્ષણપર્યાયેાત્પત્તિ-નાશવાદી જે ઋનુસૂત્ર નય, તેણઈ અનુગ્રહીત જેવ્યવહારનય, તે—લઈનઇ કRsિઈ. જેમાઢિ–જીસૂત્રનય સમયપ્રમાણે વસ્તુ માનઇ છઈ. તિહાં જે પર્યાયના ઉત્પત્તિઃ નાશઃ વિવક્ષિÛ, તે—લેઈનઇ ઉત્પવૃત્ત, નપતિ” હિ” અતીતઃ તે લેઈ-‘ ૩૫મો નઇઃ ” ઇમ કહિઈ, અનાગતઃ તે લે- જીસ્વસ્થતે નત્તિ ” ઈમ કહિઇ. વ્યવથા સર્વત્ર સ્થાન્ શબ્દપ્રયાગ સ’ભવઈં. ૧૪૩ ૧૨ જો તુઝ ઉત્પત્તિ વિશિષ્ટના, વ્યવહાર નાશના ઇષ્ટ રે. વ્યવહારિ તર્પાત્ત આદર, તા પહિલાં અછતિ વિશિષ્ટ રે, ૧૪૪. જિન, જો–ઉત્પત્તિધારારૂપ નાશન વિષÛ ભૂતાદિકપ્રત્યય ન ક હિં, અન”–ના ધાતુના અથ નાશઃ નઈં ઉત્પત્તિઃ એ ૨ લેઇ, તદુત્પત્તિકાલત્રયના અન્વય સંભવતા કઢ઼િઈં.ઈમ કહેતાં નશ્યત્સમયઈ ‘“નÇ: 11 એ પ્રયોગ ન હાઇ; જે માટિ—તે કાલઈ નાશાત્પત્તિનું અતીતત્વ નથી. ઈ. સમન નાશવ્યવહારનું જો કરી છેા, તા-વ્યવહારઈઉત્પત્તિક્ષણસંબધમાત્ર કહેા. તિહાં પ્રાગભાવધ્વંસના કાલત્રયથી કાલત્રયના અન્વય સમર્થન કરી. અને જો ઇમ પ્રચારા“ ધટન વત માનવાકિઈ જિમ પટવત માનાદિ વ્યવહાર ન Page #118 -------------------------------------------------------------------------- ________________ હેઈ, ઘટધર્મવર્તમાનત્વાદિકઈ ઘટવર્તમાનત્વાદિ વ્યવહાર ન હેઇ, તિમ-નાશત્પત્તિવર્તમાનત્વાદિકઈ નાશવર્તમાના દિવ્યવહાર ન હેઈ. --ક્રિયાનિષ્ઠા પરિણામરૂપવર્તમાનત્વ અતીતત્વઃ લેઈ“નતિ, ન ઉત્પઘૉ, ઉત્પન્ન ” એ વિભક્તવ્યવહારસમર્થન કરો. ગત પૂર્વ ક્રિયાકાલ–નિષ્ઠાકાલગપધવિવફાઈ “વત્વમાંનપુત્પન્ન, વિમરજી વિનસ એ સૈક્રાન્તિકપ્રગ સંભવ પરમત- “રાની દવા ઘટએ, આઘક્ષણઈ વ્યવહાર સર્વથા ન ઘટઈ. અલ્પારઈ-નયભેદઈ સંભવઈ. ગત્ર પતિ उप्पज्जमाणकालं, उप्पण्णं ति विगयं विगच्छंतं । दवियं पण्णवयंतो, तिकालविसयं विसेसेइ ॥ ३. ३७.॥ ૧૩ ઉતપત્તિ નહીં જો આગલિ. તો અનુતપન્ન તે થાઈ રે. જિમ-નાશ વિના અવિનષ્ટ થઈ, પહિલા તુઝ કિમ ન સુહા રે? ૧૪૫. જિન –આગલિં-દ્વિતીયાદિક્ષણ ઉત્પત્તિ નહીં, તે-ઘટાદિક દ્વિતીયાદિષણઈ અનુત્પન્ન થાઈ જિમ–૫હિલા-વંસ થયા પહિલા-નાશ વિના “વિન કહિઈ છઈ. એ તર્કતુઝનઈ કિમ સુહાસે નથી? તેમાર્ટિ–પ્રતિક્ષણોત્પાદ-વિનાશ પરિણામદ્વારઈ માનવા. દ્રવ્યાથદેશઈ-દ્વિતીયાદિલણજી ઉત્પત્તિવ્યવહાર કહિઈ, તે નાશવ્યવહાર પણિ-તથા હુઓ જેઈઈ. તથા–ક્ષણાંતર્ભાવ દ્વિતીયાદિક્ષણ १. “स्वाधिकरणक्षणत्वव्यापकस्वाधिकरणक्षणध्वंसाधिकरण તાત્વિનુત્પત્વિમ્ ” ૨૦ દિવ. Page #119 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિ પામી જેઈઈ. અકલ્પિત અનુત્પન્નતા ન હોઈ, તે પણિ પ્રતિક્ષણ ઉત્પત્તિ વિના પરમાર્થથી અનુત્પન્નતા થઈઈઈ. ૧૪૫. ૧૪. એણુઈ ભાઈ ભાસિઉં, સમ્મતિ માંહિ એ ભાવ રે. સંઘયણદિક ભવભાવથી, સીઝંતાં કેવલ જાઈ રે. ૧૪૬. જિન.. ઈમ-પરિણામથી સર્વદ્રવ્યનઈ ત્રિલક્ષણગ સમર્થિઓ.એણુઈ જ અભિપ્રાય ઈસમન્નતિગ્રંથમાંહિં એ ભાવભાષિઉં જે-જ સંધય. સાદિક ભવભાવથી સીઝંતા મોક્ષસમયઈ કેવલજ્ઞાન જાઈ-ભવસ્થકેવલજ્ઞાન પર્યાયઈ નાશ થાઈ, એ અર્થ તે-સિદ્ધપણઈ-સિદ્ધ કેવલજ્ઞાનપણુઈ ઊપજઈ, તેહજ-કેવલજ્ઞાનભાવ છઈ-ધ્રુવ છઈ. એ મોક્ષગમનસમયઈ જે વ્યયઃ ઉત્પત્તિઃ હુઆ, તત્પરિણતસિદ્ધદ્રવ્યાનુગમથી શિવમાં–મેક્ષમાંહિં ૩. લક્ષણ હેઈ. માથે– जे संघयणाईआ, भवत्थकेवलिविसेसपज्जाया। ते सिज्झमाणसमए, ण होति विगयं तओ होइ ॥ २. ३५. ॥ सिद्धत्तणेण य पुणो, उप्पण्णो एस अत्थपज्जाओ। केवलभावं तु पडुच्च केवलं दाइअं सुत्ते ॥ २. ३६. ॥ એ ભાવ લઈનઈ “રેવનાને વિદે vom-મવત્યવસ્ટનાળે જ રિવરનાને ૨” ઈત્યાદિસૂત્રિ ઉપદેશ છઈ. ૧૪૬. - ૧૫ તે સિદ્ધપણુઈ વલી ઊપજઈ, કેવલભાઈ છઈ તેહ રે. પાઠા૧. ભાવઈ ભાગ્યે. પાલિ. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૫ વ્યયઃ ઉતપતિઃ અનુગમ થી સદા, શિવમાંહિતિય લક્ષણ અહ રે. ૧૪૭, જિન. એ શૈલક્ષણ્ય સ્થૂલવ્યવહારઇ' સિદ્ધન` આવ્યું, પણિસૂક્ષ્મનઈં નાખ્યુ, જેમાર્ટિ–સુક્ષ્મનય-ઋજીસૂત્રાદિક તે-સમય-સમયપ્રતિ' ઉત્પાદઃ વ્યયઃ માંનઇ છઈ, તે લેઈન, તથા દ્રવ્યા/દેશના અનુગમ લેઈનઈં-જે સિદ્ધ્કૈવલજ્ઞાનમાંડુિ ઐલક્ષણ્ય કહિઈ, તેહજસૂક્ષ્મ કહેવાઈ. ઈમ-વિચારીનઇ પક્ષાંતર કહઈ છઈઃ—૧૪૭, ૧૬ જે જ્ઞેયાકાર પરિણમઈ, જ્ઞાનાદિક નિજપર્યાય રે, વ્યતિરેકઈ તેથી સિદ્ધનઇ, તિયલક્ષણ ઇમ પણિ થાઈ રે. ૧૪૮. જિન૦ જે–જ્ઞાનાદિક–કૈવલજ્ઞાનઃ દેવલદશ નઃ, નિજપર્યાયઇ –જ્ઞેયાકા૨. માનાદિવિષયાકારઇ પરિણમઈ. વ્યતિરેક કહેતાં–પ્રતિક્ષણ અન્યાન્યપણઈ. સિદ્ધનઈ-મિ પણિ ત્રિલક્ષણ થાઇ. પ્રથમાદિસમયઈ–વ માનાકાર છઈ, તેહના—દ્વિતીયાદિક્ષણુઈ નાશઃ અતીતાકા રઈ ઉત્પાદઃ આકારભાવઇ કેવલજ્ઞાન દેવલદર્શનભાવઈ -અથવાકેવલ માત્ર ભાઈ”—ધ્રુવ; ઈમ-ભાવના કરવી. ૧૪૮. ઈમ--જ્ઞેય--દૃશ્યાકારસ બધઈ કેવલનઈ ઐલક્ષણ્ય કહિઉ.... હવઈ -નિરાકાર જે સમ્યક્ત્વઃ વીર્યાદિક ભાવ, તેહનઇ : તથા-સિદ્દાદિક— શુદ્ધ દ્રવ્યનઈઃ કાલસંબધથી ત્રૈલક્ષણ્ય દેખાડઈ છે.— Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬ ૧૭ ઇમ-જે પર્યાયઈ પરિણમઈ, ક્ષણસ બધઈ પણિ ભાવ રે. તેથી ત્તિયલક્ષણ સંભવઈ, નહી તા-તે થાઈ અભાવ ૨. ૧૪૯. જિન, ઇમ--જે ભાવ ક્ષસ અધઇ પણિ પર્યાયથી પરિણમઈ, તેહથી-૩, લક્ષણ સંભવઈ, જિમ-દ્વિતીયક્ષઈ. ભાવ-આદ્યક્ષલુઇં સબધ-પરિણામઇઃ નાશ પામ્યા; દ્વિતીયક્ષણસ બધપરિણામઇં ઊપના; ક્ષણસંબધ માત્રઈ ધ્રુવ ઈ; તે-કાલસ બધથી ત્રૈલક્ષણ્ય સંભવઈ. નહીં તેા-તે વસ્તુ અભાવ થઈ જાઈ. ઉત્પાદ:વ્યયઃધાન્ય યોગ જ ભાવલક્ષણ છઈ. તે રહિત–શશવિષાણાદિક: તે–અભાવરૂપ ઈ. ૧૪૯. ૧૮ નિજપર્યાયઈ” એકદા, બહુ સમધઈ બહુ રૂપ રે. ઉત્પત્તિઃ નાશઃ ઇમ સંભવઈ, નિયમઈ તિહાં Àાવ્યઃ સ્વરૂપ૨, ૧પ૦, જિન ઈમ -નિજ પર્યાયઇ:-જીવઃ પુદ્ગલઃ નઈ, તથા--પરપર્યાય. :આકાશઃ ધર્મારિતકાય; અધર્મારિતકાય; એ ત્રણ દ્રવ્યન', એકકાલઇ ધણુઈ સબધઇ' બહુપ્રકાર-ઉત્પત્તિઃ નાશઃ સ’ભવ”. જેટલા— વઃ પરઃ પર્યાય, તેટલા--ઉત્પત્તિઃ નાશઃ હાઇ. તેવતી—તિહા--શ્રાવ્યસ્વરૂપ તેટલાં નિરધાર છઇ. પૂર્વાપરપર્યાયાનુગતધારાંશ તાવન્માત્ર હાઇ, તે વતી, ત્ર સમ્મતિનાથા Page #122 -------------------------------------------------------------------------- ________________ एगसमयम्मि एगदवियस्स बहुआ वि होंति उप्पाया । उप्पायसमा विगमा, ठिई उ उस्सग्गओ णियमा॥३.४१॥१५० હવઈ-ઉત્પાદના ભેદ કહે છઈ ૧૯ દ્વિવિધ-પ્રયોગજ વીસસા, ઉત્પાદ પ્રથમ અવિશુદ્ધ રે. તે નિયમઈ સમુદયવાદને, યતનઈ સંચગજ સિદ્ધ રે. ૧૫૧. જિન. વિવિધ-ઉત્પાદ ૨.પ્રકારઈ છઈ એકા-પ્રાગજ, બીજેવિસસા–કહત-સ્વભાવજનિત. પહિલે-ઉત્પાદરતે વ્યવહારને ઈ, તે માટઅવિશુદ્ધ હિઈ. તે નિર્ધાર-સમુદયવાદને તથાયતન કરી અવયવસગઈ સિદ્ધ કહઈ. સતિમાથાના उप्पाओ दुविअप्पो, पओगजणिओ अ वीससा चेव । તત્ય જ ગોગનો , સમુચવાનો અરિ પર રૂરા ૧૫૧, ૨૦ સહજઇ થાઈ, તે-વીસસ, સમુદય એકત્વ પ્રકારરે. સમુદાયઃ અચેતન ખંધને, વલી સચિત્ત મીસ: નિરધાર રે. ૧૫૨. જિન.. જે-સહજઈયતન વિના ઉત્પાદ થાઈ, તે વિકસાઉત્પાદ કહિઈ. તે એક સમુદયજનિત, બીજે ઐકત્વિકા ઉ ર ૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ લેટ " साहाविओ विसमुदयकओ व एगत्तिओत्थ होज्जाहि । ३.३३. સમુદ્રયજનિત વિશ્વસાઉત્પાદ, તે-અચેતનરક 'ધ અભ્રાદિકના. તથા-સચિત્તઃ મિશ્રઃ શરીરઃ વર્ણાદિકના નિર્ધાર-જાણવા. ૧૫૨. ૨૧ સંચાગ વિના એકત્વના, તે દ્રવ્યવિભાગ” સિદ્ધ રે. જિમ-ખધ વિભાગઇ અણુપણુ, વલી કવિભાગ સિદ્ધ રે. ૧૫૩. જિન, સયાગ વિના જે વિશ્વસાઉત્પાદઃ તે–એકત્વિક જાણુવા. તે દ્રવ્યવિભાગઇ" સિદ્ધ કહેતાં–ઉત્પન્ન જાણવા, જિમ--દ્વિપ્રદેશાદિકસ્કંધ–વિભાગઇ અણુ પણ કહતાં–પરમાણુ દ્રવ્યના ઉત્પાદ, તથા -ક વિભાગઇ સિદ્ધપર્યાયના ઉત્પાદ. “અવયવસ ચાગ જ દ્રવ્યની ઉત્પત્તિ હાઇ, પણિ-વિભાગઈ ન હેાઇ.” એવું જે-નયાયિકાદિક કહુઇ છઈ, તેહન-એકત્રતાદિ વિભાગ ખડપટાત્પત્તિ ક્રિમ ઘટ ઈ ? પ્રતિબંધકાભાર્વસહિતઅવસ્થિતાવયવસ ચાગનઈ હૈતુતા કપતાં મહાગૌરવ હાઈ, તે માટિ"–કિાંઇક સ`યોગઃ કાંઈક વિભાગ દ્રવ્યત્પાદક માનવેા, તિવારઈ–વિભાગજ પરમાણુત્પાદ પણિ અર્થસિદ્ધ થયા. એ સમ્મતિમાંતૢિ સૂચિ' છઇ. સહુ — दव्वंतरसंजोगांहि केई दवियस्स बिंति उप्पायं । उपायत्थाsकुसला विभागजायं ण इच्छंति ॥ ३.३८. ॥ C અનુ દુબળુĚ ને, ગારદ્ધે તિત્રનુષં'' તિ વળ્યો । તત્તો ગ પુળ નિમત્તો, ‘અનુત્તિ નામો ગન્ દ્દો રૂ.૨૨૫૧૫૩. પાડ઼ા૦ ૧. પ્રતિબન્ધકાલભાવ. પાલિ૦ ૨. સંજ્ઞોત્ * વિ. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ૨૨ વિષ્ણુ ખધ હેતુ સચાગ જે, પરસ ચાગઇ ઉત્પાદ રે. વલી જે ષિષ્ણુ ષિણ પર્યાયથી, તે એકત્વ જ અવિવાદરે. ૧૫૪. જિન. જિમ-પરમાણુના ઉત્પાદ એકત્વજ તિમ-જઇ સચાગઈં રક’ધ ન નીપજઈ, એહુવા જે-ધર્મ સ્તિકાયાદિકના જીવ-પુદ્ગલાદિક સંયોગ, તદ્વારઈં-જે સંયુક્ત દ્રવ્યોત્પાદઃ અસંયુકતાવસ્થાવિનાશપૂર્વ કે; તથા-ઋજુસૂત્રનયાભિમત જે–ક્ષણિકપર્યાયઃ પ્રથમદ્રિતીયસમયાદિદ્રવ્ય-વ્યવહારહેતુ, તદ્વારઈ-ઉત્પાદઃ તે સર્વ એકત્વજ જાણવા. ઇહુાં–ઢાઇ વિવાદ નથી. ૧૫૪. ૨૩ પરપ્રત્યય ધર્માદિતણેા. નિયમઈ ભાષિ નિજપ્રત્યય પણ તેહ જ કા, ઉત્પાદ રે. જાણી અંતર નયવાઢ રે. ૧૫૫. જિન. ધર્માસ્તિકાયાદિકના ઉત્પાદ, તે નિયમઇ પરત્પ્રત્યય, સ્વાપષ્ટમ્હગયાગ્નિપરિણતજીવ-પુદ્દગલાદિનિમિત્તજ ભાષિએ. ઉભયજનિતઃ તે–એકજનિત પણિ હાઇં, તે માટિ -તેહનઈં નિજપ્રત્યય પણિ કહ્યા. અંતરનયવાદઃ–નિશ્ચયઃ વ્યવહાર જાણો નઇં, એ અબાળસારૂંગાળ ત્તિનું ૧૨મો[5] ળિયમાં રૂ. રૂ’ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ એ સતિગાથા મધે ગકાર પ્રશ્લેષઈ બીજો અર્થ વૃત્તિકાઈ કહિએ છઈ, તે અનુસરીનઈ લિખે છઈ. ૧૫૫ દ્વિવિધનાશ પણિ જાણિ. એક રૂપાંતર પરિણુમ રે. અર્થાતરભાવગમન વલી, બીજો પ્રકાર અભિરામરે. ૧૫૬. જિન. परिणामो ह्यर्थान्तरगमनं न च सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः, परिणामस्तद्विदामिष्टः ॥ १॥ सत्पर्यायविनाशः, प्रादुर्भावोऽसता च पर्यायतः। द्रव्याणां परिणामः, प्रोक्तः खलु पर्यवनयस्य ॥२॥ એ વચન રસન્નતિ-વિજ્ઞાપના [ રૂ.] વૃત્તિ . કથંચિત્ સત્ રૂપાંતર પામઈ, સર્વથા વિણસઈ નહીં, તે દ્રવ્યાર્થિક નયને પરિણામ કહિએ. પૂર્વ સપર્યાયઈ વિસઈ, ઉત્તર અસત્ પર્યાયઈ ઊપજઈ, તે પર્યાયાર્થિક નયને પરિણામ કહિએ. એ અભિપ્રાય જોતાં–એક રૂપાંતર પરિણામ વિનાશ,એક અર્થાતરગમન વિનાશ; એ વિનાશના ૨. ભેદ જાણવા. ૧૫૬. ૨૫ અંધારાનઈ ઉતતા, રૂપાંતરને પરિણામ રે. પર્યા: ૧. વત્તા ૨. ન જ થઇ જશોએ તથા તિ જૂન્ચે ઝrq. પાલિ૦ , Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦નું અણુનઈં અણુ અંતર સક્રમઈ, અર્થા તરગતિના હામ રે. ૧૫૭. જિન. તિહાં--અધારાનઇ. ઉઘાતતા, તે—અવસ્થિત દ્રવ્યના રૂપાંતરપરિણામઇરૂપ નાશ જાણવા. અણુનષ્ઠ –પરમાણુનઈં અણુઅંતરસ ક્રમઇ દ્વિપ્રદેશાદિભાવ થાઈ છઇ, તિહાં–પરમાણુપર્યાય મૂલગા ઢહ્યા, રધપર્યાય ઊપના, તેણુઇ કરી–અર્થા તરગતિરૂપ નાશના ઠામ જાણવા. ૧૫૭ ૨૬ અણુનઈં છઈ' ચર્ચાપ ખધતા, રૂપાંતર અણુ સંબંધ રે. સચાગ–વિભાગાદિક થકી, તા પણિ એ ભેદ પ્રબંધ રે. ૧૫૮. જિન, યદ્યપિ-અણુનઇ અણુસ અધઇ ખંધતા છઇ, તે–રૂપાંતર પરિણામ જ છઇ', તે પણ સ’યોગ વિભાગાદિકરૂપ દ્રવ્યવિનાશ વૈવિધ્યનું જ, એ ઉપલક્ષણ જાણવું. જે માટઈ–દ્રન્યાત્પાનવિભાગઈ જ જિમ-પર્યાયાપાદવિભાગ, તિમ-દ્રવ્યનાશવિભાગઈ જ પર્યાયનાશવિભાગ હાઈ. તે સમુદયવિભાગઃ અનઈ અર્થા’તરગમનઃ એ ૨ પ્રકાર ઠતુરાઇ.પહેલા-ત તુપર્યંત પટનાશ બીજો-ધટાત્પત્તિ મૃત્પિ’ડાનિાશ જાણવા. ઉજ્જૈ મૈં સમતો विगमस्स विएस विही, समुदयजणिअम्मि सो उ दुविअप्पो । સમ્રુવિમાનમિત્ત, અત્યંતરમાવળમળ ૪ ॥ ૨. ૨૪, ૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૨૭ ધ્રુવભાવ થૂલઋજીસૂત્રના, પર્યાયસમય અનુસારરે. સંગ્રહના તેહ ત્રિકાલના, નિજ દ્રવ્ય-જાતિ-નિરધાર રે. ૧૫૯ જિન. ધ્રુવભાવ પણિ—સ્થૂલઃ સુક્ષ્મઃભેદઈ ૨ પ્રકારના. પહલેા—સ્થૂલઋસુત્રનયનઈ અનુસારઇ મનુષ્યાદિક પર્યાય, સમય માન જાણવા. બીજો–સંગ્રહનયનઇ' સંમતઃ તે ત્રિકાલવ્યાપક જાણવા, પશુિ– જીવ-પુદ્ગલાદિક નિજ દ્રવ્યજાતિ-આત્મ-દ્રવ્યઃગુણ: પર્યાયઃનું આત્મદ્રવ્યાનુગત જ દ્રાવ્ય; પુદ્ગલ-દ્રવ્ય: ગુણ; પર્યાયઃનું પુદ્ગલદ્રવ્યાનુગત જ ધ્રાગ્ય, ઈમ–નિજ નિજ જાતિ નિર્ધાર જાણવા.૧પ૯ ૨૮ સવિ અર્થ સમયમાં ભાષિ, ઇમ વિવિધ ત્રિલક્ષણશીલ રે. જે ભાવઇ' એહની ભાવના, તે પાવઇ સુખ નસ લીલ રે. ૧૬૦, જિત. ઇમ–સમય કહિઇ–સિદ્ધાંત, તે માંહિ–સવ અર્થ વિવિધ પ્રકારઇ". ત્રિ લક્ષણ કહિઇ, ઉત્પાદઃ વ્યયઃ Àાન્યઃ તીલતત્ત્વભાવ ભાષિયા. જે પુરૂષ એ ત્રિલક્ષણ રવભાવની ભાવના ભાવ, તે વિસ્તારરૂચિસમ્યકત્વ અવગાહી અંતરંગ સુખ અનઈ –પ્રભાવકપણાના ચશઃ તેહની લીલા પામઇ. 3 પાડા૦ ૧ આત્મદ્રવ્યે-ગુણપર્યાયનું આત્મદ્રવ્યાસમાનાધિકરણત્વેનાત્ત્વયાનુગમજ ધ્રૌવ્ય. પાલિ૦ ૨. ૦ગમજ ધ્રૌવ્ય. પાલિ ભા નિર્ણ દેનેત્તિપરમાર્થઃ। પાલિ 3. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ઢાલ ૧૦ મી. [ રાગ–મેવાડી–ભાળીડા હ'સારે વિષય ન રાચીકે-એ દેશી,૧ ] ૧ ભિન્ન અભિન્નઃ તિવિહઃ તિય લક્ષા:, ભાસિ ઇમ મઇ રે અર્થે. ભેદ દ્રવ્ય: ગુણ: પ્રજ્જવઃના હવઇ, ભાષીજઈ પરમત્થ. ૧૬૧, ૨ સમક્તિ સૃધું રે ઇણિ પરેિ આદરા. સમકિત વિષ્ણુ સવિ ધંધ. સમકિત વિષ્ણુ જે રે હઠ મારગ પડિઆ, તે સવિ જાતિ રે અધ. ૧૬૨. સમકિત સૂર્યું રે ઇણિ પરિ આદશ. એ અચલી. “ભિન્નઃ અભિન્નઃ ત્રિવિધઃ ત્રિલક્ષણઃ એક અર્થ છઈ,”એહવું જે પહેલાં દ્વારરૂપ કહિ હુતુ, તે મઇં વિસ્તારીનઈ –એટલઈ–ઢાલે કહિઉં. હવઈ-દ્રવ્યઃ ગુણ: પર્યાયઃ ના જે પરમાર્થંઈ ભેદ છઇ, તે વિસ્તારી ભાષિઈ છઈ. ૧૬૧. એણી પરિ—દ્રવ્ય ગુણઃ પર્યાયઃ પરમાર્થં વિચારીનઈ,વિસ્તારરૂચિ સમકિત આદરી, તાદૃશ ધારણાશક્તિ ન હાઇ, અનઇ–એ વિચાર ભાવથી સદ્ગુઇ, જ્ઞાનવંતના રાગી ાઈ, તેહનઈ–પણિ–ચેાગ્યતાઈ -દ્રવ્યસમકિત હાઈ, એ ૨. પ્રકાર સમકિતવતની દાનયાદિક જે થાડીઈ ક્રિયા, તે સર્વ સફલ હાઇ. વતં ૬ વિશિષ્ઠાયામ્પાડ્રા૦ ૧ આજ નિહેાજો રે દીસે નાહલેા. એ દૃશો. પાલિ૦ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ httpओ एम व सहलाओ हुति किरिआओ । ચાબો વિ ૢ નન્દા, મોરવાો પાત્રો ૬ ૬, ૨૦. એ સમકિત વિના સર્વ ક્રિયા ધરૂપ જાણવી. સમકિત વિના જે અગીતા તથા-અગીતા નિશ્રિત: વ–વાભિનિવેશઈ હડમાગિ પડિઆ છઇ, તે સ જાતિ અંધ સરખા જાણવા, તે-“ભલું” જાણી કરઈં, તે પણિ-ભલું ન હેાઈ. ઉત્ત્ત ચ— सुंदरबुद्धी कथं, बहुअं पिण सुंदरं होई । તે માટિ’–‘ દ્રવ્યૂઃ ગુણઃ પર્યાય, ભેદ પરિજ્ઞાનઇ કરીનઈં સધુ સમકિત આદરા. ” એ હિતાપદેશ. ૧૬૨. ૩ ધર્મ: અધઃ હું ગગનઃ સમય: વલી, પુદ્ગલઃ જીવઃ જ એહ. ષટ્ દ્રવ્ય કહિયાં રે શ્રી નિનામાને, જાસ ન આદિ ન છેહુ. ૧૬૩. સમ, ધર્મ ક૦ ધર્માંતિકાયઃ અધમ ક૦ અધર્માસ્તિકાયઃ ગગન ૪૦ આકાશાસ્તિકાય, સમય ક૦ કાલદ્રવ્ય:-અહ્વા: સમયઃ જેહનું ખીજું નામ. પુદ્ગલ ૩૦ પુદ્ગલાસ્તિકાયઃ જીવ ૪૦ જીવારિતકાય: એહ ષટ્ દ્રવ્ય જિનશાસનનઇં વિષઈ કહિયાં. જેહના-દ્રવ્યજાતિ : તથા પર્યાયપ્રવાહઃ ઈં-આદિ: તથા-છેડ ક॰ અંતઃ નથી. એહુ મધ્ય-કાલ વન ૫ અસ્તિકાય કહિ; “ અસરઃ મહેશા, તેઃ જાયન્તે રાન્દ્રાયતે’રૂત્તિ વ્યુત્તે। કાલદ્રવ્યનઈ અસ્તિકાયન કહિછે. જે માટઈં—તેહનઇ પ્રદેશસધાત નથી; એક સમય બીજા સમયનઈ ન મિલઇ', તે વતી. ઈમ—બીજા પણિ. थाहा० १. दाणाइया उ एयम्मि चेव सुद्धा उ हुति किरियाओ । पयाओ वि हु जम्हा मुक्खफलाओ पराओ य ॥ ६.२० ॥ ઋષભદેવજી કેશરીમલજીની પેઢી-રતલામમાં છાપેલ પુસ્તકમાં, Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ " धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् । कालं विनाऽस्तिकाया जीवमृते चाप्यकर्तृणि ॥२१४॥" ઇત્યાદિ–સાધમ્ય વૈધમ્ય પ્રજાનાર મહાગ્રંથથી જાણવું. ૧૬૩. તિહાં-ધુરિ-ધર્માસ્તિકાય લક્ષણ કહઈ છઈ ગતિ પરિણામી રે પુદ્ગલ-જીવનઈ, ઝષનઈ જલ જિમ હેઈ. તાસ અપેક્ષારે કારણુ લોકમાં, ધરમ દ્રવ્ય ગઈ રે સેઈ. ૧૬૪.સમ. ગતિપરિણામો જે-પુદ્ગલ છવાદ્રવ્ય, લોક કટ ચતુર્દશરજરાત્મક આકાશખંડ, તેહમાંહિ-છઈ, તેહનું જ-અપેક્ષા કારણપરિણામ વ્યાપાર રહિત, અધિકરણરૂપ, ઉદાસીન કારણ, જિમગમનાગમનાદિ ક્રિયાપરિણત ઝષ કમસ્યા તેહનઈ-જળ અપેક્ષા કારણ છU'; તે ધર્મદવ્ય કઇ ધર્માસ્તિકાય દ્રવ્ય જાણવું. स्थले झषक्रिया व्याकुलतया चेष्टाहेत्विच्छाभावादेव न भवति, न तु जलाभावादिति गत्यपेक्षाकारणे मानाभावः" इति चेत्, न, अन्वयव्यतिरेकाभ्यां लोकसिद्धव्यवहारादेव तद्धेतुत्वसिद्धे, अन्यथा,अन्त्यकारणेनेतराखिलकारणान्यथासिद्धिप्रसङ्गाद्," इतिदिग। ૧૬૪. ઈમ હિવઈઅધર્માસ્તિકાયનું લક્ષણ કઈ છ- ૧૪ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ થિતિ પરિણમી રે પુગલ-જીવની, થિતિનો હેતુ અધર્મ. સવિસાધારણ ગતિઃ થિતિઃ હેતતા, દેઈ દ્રવ્યનો રે ધર્મ. ૧૬૫. સમકિત સ્થિતિ પરિણામો પદયગા જીવા દ્રવ્યતાની સ્થિતિને. હેતુ કહિઈ-અપેક્ષાકારણ, જે દ્રવ્ય, તે-અધર્માસ્તિકાય જાણો. ગતિ સ્થિતિ:પરિણત સકલદ્રવ્યનું જે એક એક દ્રવ્ય લાઘવઈ કારણ સિદ્ધ હેઈ, તે એ ૨. દ્રવ્ય જાણવાં. તેણઈ કરી-ઝષાદિ ગત્યપેક્ષાકારણ-જલાદિ-દ્રવ્યનઈવિષઈ ધર્માનિતકાયાદિ દ્રવ્યલક્ષણની અતિવ્યાપ્તિ ન હોઈ. ૧૬૫. ધર્મારિતકાય દ્રવ્યનઈ વિષઈ પ્રમાણ કહઈ છઈ– સહજ ઊર્ધ્વગતિગામી મુક્તનઈ, વિના ધર્મ પ્રતિબંધ. ગગનિં અનંતઈ રે કહિઈ નવિ કલઈ, ફિરવારનો રે ધંધ. ૧૬૬. સમ જે-ગતિનઈ વિષઈ ધર્મારિકાયદ્રવ્યને પ્રતિબંધક નિયમ ન હોઈ તે સહજ ઊઠર્વગતિગામી, જે-મુક્ત કહિઈ સિદ્ધ, તેહનઈ-“એક સમયઈલેકાગ્ર જાઈ” એહવઈ સ્વભાવ-અનંત ગગનઈ જતાં હજી લગઈ ફિરવાના રસને ધંધ ન ટલા છે, જે માટઈ પાઠા, ૧ “અમે રાજળ” તિ વનસ્પત્તિ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ અનંતકાકાશપ્રમાણુ અલેકાકાશ છઈ લેકાકાશનઈ ગતિ હેતુપણું છે, તે માટે ઈ-“અકઈ સિદ્ધની ગતિ ન હેઈઈમ –ન કહિઉંજાઈ. તે માટઈ ધર્માસ્તિકાયવિના કાકાશવ્યવરથા જ નહઈ. “વસ્તિયવિરાછાશ વહિ રોજારા, તા ૨ गतिहेतुत्वे घटादावपि दडविशिष्टाकावेनैव हेतुता स्याद्" इति न વિચિતતા” બીજુ–અન્યરવભાવપણુઈ કહિપત આકાશનઈ ભાવાંતરકલ્પન, તે-અયુક્ત છઈ; તે માટઈ-ગતિનિયામક ધર્માસ્તિકાય દ્રવ્ય અવશ્ય માનવું. ૧૬૬. હવઈ-અધર્માસિતકાયનઈ વિષઈ પ્રમાણ દેખાડઈ છઈ– જે થિતિહેતુ અધર્મ ન ભાષિઈ, તે નિત્યથિતિ કોઈ ઠાણિ. ગતિ વિન હવઈં રે પુદ્ગલ-જંતુની, સંભાલે તિન વાણિ. ૧૬૭. સમ, જે-સર્વજીવ–પુદગલ સાધારણ સ્થિતિ હેતુ અધર્માસ્તિકાયદ્રવ્ય ન કહિઈ, કિંતુ-“ધર્મારિતકાયાભાવપ્રયુક્તગત્યભાવઈ અલેકઈ સ્થિત્યભાવ" ઇમ કહિંઈ–તો અલકાકાઈ કેઇક સ્થાનઈ ગતિ વિના પગલા: જીવ દ્રવ્યની નિત્ય સ્થિતિ પામીજેઈઈ. બીજું– ગતિ સ્થિતિ સ્વતંત્ર પર્યાયરૂપ છઈ જિમ-ગુરુત્વઃ લધુત્વ: એકનઇ એકાભાવરૂપ કહતાં, વિશેષગ્રાહક પ્રમાણ નથી. તે માટઈ-કાર્યભેદઈ અપેક્ષાકારણદ્રવ્યભેદ અવશ્ય માન. ધર્માનિતકાયાભાવરૂપ કહતા–ધર્માસ્તિકાયાભાવપ્રયુકતગત્યભાવઈ સ્થિતિભાવ કહી, અધર્માસ્તિકાય અપલપિઈ, તે–અધર્માસ્તિકાયાભાવપ્રયુક્તસ્થિ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તિભાવઈ ગત્યભાવ કહી ધર્માસ્તિકાયને પણિ અપલાપ થાઈ; નિરંતરગતિસ્વભાવ દ્રવ્ય ન કીધું જેઈઈ, તો નિરંતર સ્થિતિસ્વભાવ પણિ કિમ કી જઈ ? તે માટિં–શ્રી વિનવાને પરમાર્થ સંભાલીનઈ ધર્માસ્તિકાયઃ અધર્મારિતકાય એ ૨. દ્રવ્ય અલંકીસ્વભાવ માંનવાં. ૧૬૭. હવઈ-આકાશદ્રવ્યનું લક્ષણ કહઈ છ– સર્વ દ્રવ્યનઈ રે જે દિઈ સર્વદા, સાધારણ અવકાશ. લોક: અલોકઃ પ્રકારઈ ભાષિઉં, તેહ દ્રવ્ય આકાશ. ૧૬૮. સમ સર્વ દ્રવ્યનઈ જે સર્વદા સાધારણ અવકાશ દિઈ, તેઅનુગત એક આકાશારિતકાય સર્વાધાર કહિઈ. “ પક્ષી, વૈદ પક્ષી ઇત્યાદિ વ્યવહાર જ દેશ ભેદ હુઈ, તદ્દદેશી અનુગત આકાશ જ પર્યવસા હેઈ. “तत्तद्देशोर्वभागावच्छिन्नमू भावादिना तद्वयवहारोपपत्तिः" इति वर्द्धमानायुक्तं नानवधम्, तस्याभावादिनिष्ठत्वेनानुभूयमानद्रव्याधारांशापलापप्रसङ्गात्, तावदप्रतिसंधानेऽपि लोकव्यवहारेणाऽऽकाशदेशं प्रतिसंधायोक्तव्यवहाराच्च । તેહ આકાશ–લોકઃ અલકર ભેદઈ દ્વિવિધ ભાષિઉં. ચા સુત્ર– "दुविहे आगासे पण्णत्ते-लोआगासे य अलोआगासे य" Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ૯ ધર્માદિકસ્યું રે સયુત લાક છઈ, તાસ વિયેાગ અલાક. તે નિરાધ છે રે અવધ અભાવનઈં, વલગી લાગઇ રે ફોક. ૧૬૯. સમ ધર્માસ્તિકાયાદિકસ્યું સંયુત જે આકાશ તે લેાક છઈ. તે– ધર્માસ્તિકાયાદિકના જિહાં વિયાગ છઈ, તે અલેાકાકાશ કહિઈં. તે—આલાકાકાશ નિરવધિ છઇ, તાવતા તેહના ઇંડુ નથી. કાઈક ઈમ કહસ્યઇ જે-“જિમ લેાકનઈ પાસઈ અલાકના છેડ છઇ, તિમ આગઇ પણિ હુઈ. ”—તેહનઈ કડિઇ જે—લાક તા ભાવરૂપ છઈ, તે—અવધિ ધટક, પણિ—આગઇ દેવલ અભાવનઇ` અલેાકાવધિપણું ક્રિમ થઈ ? શશશૃંગ કુણનું અવધિ હાઈ ? અનઈ-જો ભાવરૂપે અંત માનિઈ, તે તે અન્યદ્રવ્યરૂપ નથી. આકાશદેશસ્વરૂપનઈ તે તદંતપણુ કહેતાં-દચાધાત હાઇ.” તે માટઈ -અલેાકાકાશ અનંત જાણવઉં. ૧૬૯. ૧૦ વણુ લક્ષણ સર્વ દ્રવ્યહ તણા પવ, દ્રવ્ય ન કાલ. દ્રવ્ય અનતની રે દ્રવ્ય અભેદથી, ઉત્તરાધ્યયનઇં રે ભાલ, ૧૭૦. સમ૦ કાલ તે-પરમાથી દ્રવ્ય નહીં. તે શ્યું ? સ દ્રવ્યના વ નાલક્ષણ પર્યાય જ છઇ', તે પર્યાયન' વિષઈ અનાદિકાલીન . Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ દ્રવ્યેાપચાર અનુસરીન" કાલદ્રવ્ય કહીઇ. અત વ-પર્યાયઈ દ્રવ્યાભેદથી અનંતકાલદ્રવ્યની ભાલ લત્તરાધ્યયન છઈ. तथा च सूत्रम् - ', धम्मो अधम्मो आगासं, दव्वं इक्किकमाहियं । બળતાપિ ચ ઘ્વાળિ, જાણો પુષ્પદંતવો ॥ ૨૮ ૮ ॥ एतदुपजीव्यान्यत्राऽप्युक्तम् — धर्माधर्माकाशाद्येकैकमतः परं त्रिकमनन्तम् ॥ इति ॥ તે માટિ”—જીવાજીવ દ્રવ્ય, જે અનંત છઇ, તેઢુના વર્તનાપર્યાંય ભણી જ કાલદ્રશ્ય સૂત્રઈ... અનંત કહ્યાં જાણવાં. ૧૭૦ કંઠથી પણ સૂત્રઈ જીવાજીવથી અભિન્ન કાલ કહિઉં ઈં, તે દેખાડઈ છઇ ૧૧ જીવ અજીવ જ સમવું તે કહિએ તિણિ કેમ જીંદા રે તેહ ? એક વખાણુઈ રે ઇસ્યુ આચારચ ધરતા શ્રુતમતિરેહ ૧૭૧, સમ૦ સમયઇ" ક॰ સૂત્રઇં, તે-કાલ જીવઃ અજીવઃ રૂપ જ કહિઉં છઇ. તેણઇ કારણઇ-જુદા ભિન્નદ્રવ્યરૂપ, કિમ કહિ ? સચા ચોદ जीवाभिगमादिसूत्रे - “મિય મતે ! વાજો ત્તિ વધુચર ? ગોયમા ! ભીના સેવ ’જીનીવા ચેવ ” ત્તિ. ', એક આચાર્ય ઈમ કાલદ્રવ્ય વખણાઇ છઈ, સ્યું કરતા ? સિદ્ધાંતપાઠ અનુસારઇ' શુભમતિની રેખા ધરતા. ૧૭૧. પાડા ૧ ધરતા–સુબુદ્ધિ લક્ષણને ધરતાં. યાલિટ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ૧૨ બીજા ભાષઈ રે જોઈ ચક્રનઈ ચારઇ જે થિતિ તાસ. કાલ અપેક્ષારે કારણુ દ્રવ્ય છાં, ષટની મગ ભાસ. ૧૭૨. સમ0. બીજા આચાર્ય, ઇમ ભાષઈ છ–જે તિકનઈ ચારઈ પરત્વ: અપરત્વ નવ પુરાણાદિ ભાવસ્થિતિ છઈ, તેહનું અપેક્ષાકારણ મનુષ્યલોકમાં કાલદ્રવ્ય છઈ. અર્થનઈ વિષઈ સૂર્યાદિપિનાયકદ્રવ્યચારક્ષેત્ર પ્રમાણ જ કલ્પવું ઘટઈ. તે માટ એહવું કાલદ્રવ્ય કહિઈ, તે જ શ્રી માવતીસૂત્રમાંહિં “ જો મેરે! दव्या पण्णत्ता ? गोयमा ! छद्दव्वा पण्णत्ता-धम्मस्थिकाए: जावહાસમ એ વચન છU. તેહનું-નિપુચરિત વ્યાખ્યાન ઘટઈ. અનઈ–વર્તનાપર્યાયનું સાધારણાપેક્ષ દ્રવ્ય ન કહીઈ, તે-ગતિથિત્યવગાહના સાધારણાપેક્ષાકારણપણુઈ ધર્માધર્માકાશારિતકાય સિદ્ધ થયા, તિહાં પણિ અનાશ્વાસ આવઈ. અનઈ-એ અર્થ યુકિતગ્રાહ્ય છઈ તે માટઈ-કેવલ આજ્ઞાચાહ્ય કહી, પણિ-કિમ સંતેષ ધરાઈ ? ૧૭૨, ૧૩ ઘસિંગરે એ દઈ મત કહિયાં, તસ્વારથમાં રે જાણિ, અનપેક્ષિતદ્રવ્યાર્થિકનઈ મતે, બીજું તાસ વષાણિ. ૧૭૩. સમ0. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ એ બે મત ધર્મ ગ્રંથમાંહિ શ્રી કિરિ કહિયા છઈ. તથા ર તદ્રથા– जं वत्तणाइरूवो, कालो दबस्स चेव पज्जाओ। सो चेव ततो धम्मो, कालस्स व जस्स जो लोए ॥३२.॥ इति । તાવાર્થ ત્રઈ પણિ એ ૨. મત કહિયાં છઈ. “જા પ-૨૮.” તિ વચનાત. બીજું મતઃ તે–તરવાનાં વ્યાખ્યાનઈ–અનપેક્ષિતદ્રવ્યાર્થિકનયનઈ મતઈ કહિઉં છઈ, થલલેકવ્યવહારસિદ્ધ એ કાલદ્રવ્ય અપેક્ષારહિત જાણવું. અન્યથા-વર્તનાપેક્ષાકારણ પણઈ જ કાલદ્રવ્ય સાથિઈ. તે પૂર્વોપરાદિવ્યવહારવિલક્ષણપરત્વાપરતાદિનિયામપણઈ દિગદ્રવ્ય પણિ સિદ્ધ થાઈ.અનઈ-જો “બા રામવાણ, તનેજા વિરઘથી तावप्येवमनुच्छेदात्ताभ्यां वान्यदुदाहृतम् ॥१९-२५. ॥ એ રિદિવાકર કૃત નિશ્ચરાઈ વિચારી, આકાશથી જ દિwાર્ય સિદ્ધ હે” ઇમ માંનિઈ, તે કાલદ્રવ્ય-કાર્ય પણિ કથંચિત્ તેહથી જ ઉપપન્ન હઈ. તસ્મા"कालश्चेत्येके ५-३८” इति सुत्रम्-अनपेक्षितद्रव्यार्थिकनयेनैव । इति सुक्ष्मदृष्ट्या विभावनीयम्. १७3. હવઈ—કાલદ્રવ્યાધિકારઈ-દિગંબરપ્રક્રિયા ઉપન્યસઈ છઈ– ૧૪ મંદગતિ અણુ યાવત સંચરઈ, નહપદેશ ઈક ઠેર. તેહ સમયને રે ભાજન કાલાણું” ઇમ ભાષઈ કેઈ ઓર, ૧૭૪. સમ. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ એકનભ પ્રદેશનઈ ઠેર મંદગતિ, અણુ કહિ-પરમાણુ, જેતલઈ સંચરઈ, તે પર્યાય સમય કહિઈ. તદનુરૂપ તે–પ () કાલ-પર્યાય-સમયને ભાજન કાલાણુ કહિઇ. તે એકેક આકાશપ્રદેશઈ એકેકઃ ઈમ-કરતાં કાકાશ પ્રદેશ પ્રમાણ કાલાણુ હેઈ.” ઇમ-કેઈ ઓર ક જેનાભાસ-દિગંબર ભાષઈ છઈ. ઘર द्रव्यसंग्रहेરચTI રાણી રૂવ, તે સંવરબ્રાઉન રા ૧૭૪. ૧૫ પોકારાના રે અંતરાકમાં, એ પણિ મત છઇ રે ઇ. લપ્રદેશે રે અણઆ જજુઆ, મુખ્ય કાલ તિહાં દિ૬. ૧૭૫. સમ. એ દિગંબરમત પણિજોનારાના અંતરપ્લેકમાંહિ ઈષ્ટ છઈ, જે માર્ટિ-તે લેકમથે-કપ્રદેશઈ જુજુઆ કાલ અણુઅ, તે-મુખ્યકાલ કહિએ છઈ. તથા ૨ તપારા लोकाकाशप्रदेशस्था भिन्नाः कालाणवस्तु ये। માવાનો રિવા, મુથર ત્રિક રીતે સારૂતિ ૧૭૫. ૧૬ પ્રચયઊર્ધ્વતા રે એહને સંભવઈ, પૂર્વ: અપરઃ પર્યાય. તિર્યકપ્રચય ઘટઇ નહી બંધન, _વિણ પ્રદેશ સમુદાય. ૧૭૬. સમ, Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ એહ-કાલાણુ દ્રવ્યને ઉર્વતાપ્રચય સંભવઈ, જે માટઈજિમ-મૃદ્રવ્યનઈ થાય કેશ કુશલાદિઃ પૂર્વાપરપર્યાય છઈ, તિમએહનઈ.સમય આવલિ પ્રમુખ પૂર્વાપરપર્યાય છઈ, પણિબંધને પ્રદેશ સમુદાય એહનઈ નથી, તે ભણી–ધર્મારિતકાયાદિકની પરિ તિર્યપ્રચય નથી. તે માટઈ જ-કાલદ્રવ્ય અસ્તિકાય ન કહિએ. પરમાણુપુલની પરિં તિર્યકપ્રચય ગ્યતા પણિ નથી, તે માટઈઉપચારઈ પણિ કાલ દ્રવ્યનઈ અરિતકાયપણું ન કહઈ. ૧૭૬ એ દિગંબર૫ક્ષ પ્રતિબંદીઈ દુષઈ છઈ ઈમ અણુગતિની રે લઈ હેતુતા, ધર્મદ્રવ્ય અણુ થાઈ સાધારણતારે લેઈ એકની, સમય બંધ પણિ થાઈ. ૧૭૭. સમ૦. ઈમ જે–મંદાણુગતિકાર્ય હેતુપર્યાય સમયભાજનદ્રવ્ય સમય અણુ કલ્પિઈ, તે–મંદાણુગતિહેતુતારૂપગુણભાજન ધર્માસ્તિકાય પણિ સિદ્ધ હેઈ. ઈમ-અધર્માનિતકાયાને પણિ પ્રસંગ થાઈ અનઈ જે–સર્વસાધારણગતિ હેતુતાદિક લેઈ ધર્માસ્તિકાયાદિ એકજ ધરૂપ દ્રવ્ય કટિપઈ, દેશઃ પ્રદેશ ક૯૫ના તેહની વ્યવહારાનુરોધઈ પછઈ કરી, તો-સર્વજીવાળવદ્રવ્યસાધારણવર્તનાહેતુતાગુણ લેઈનઈ કાલદ્રવ્ય પણિ લેકપ્રમાણ એક કપિઉં જોઈઈ. ધર્મીતિકાયાદિકનઈ અધિકારઈ સાધારણગતિહેતુતાઘુપસ્થિતિ જ કપક છઈ, અનઈ કાલદ્રવ્યકલ્પક તે–મંદાણુવર્તનાહેતુ– પસ્થિતિજ છઈ” એ ક૯પનાઈ તે અભિનિવેશ વિના બીજું કોઈ કારણ નથી. ૧૭૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ અપ્રદેશતારે સૂ િઅનુસરી, જો અણુ કહિઈ રે તેહ. તે પર્યાયવચનથી જેડિઈ. ઉપચારઈ સવિ એહ. ૧૭૮. સમ.. હવાઈજે ઈમ કહ, જે-“કાલ અપ્રદેશ કવિઓ છઈ. તેહનઈ અનુસારઈ-કાલાણુ કહિઈ,”તે સર્વઈ જીવાજીવપર્યાયરૂપ જ કાલ કહિએ છઈ, તેહમાંહઈ-વિરોધ ભયથી દ્રવ્યકાલ પણિ કિમ કહે છે ? તે માટઈકાલનઈ દ્રવ્યત્વવચન તથા–લેકકાશપ્રદેશપ્રમાણુ અણુવચન એ સર્વ ઉપચારઈ જેડિઈ. મુખ્ય વૃત્તિ-તે પર્યાયરૂપ કાલ જ વસંમત છઈ. ગત પર્વ-“ શ્વેજે પ. ૨૮ઈહાં-પ્રવચનઈ-સર્વસમ્મતત્વાભાવ સૂચિઉં.૧૭૮ ઉપચાર પ્રકાર જ દેખાડઈ છ– ૧૯ પર્યાયિં જિમ ભાષિઉ દ્રવ્યને, સંખ્યારથ ઉપચાર. અપ્રદેશતા રે જનકારણુઈ, તિમ અણુતાન રે સાર. ૧૭૯. સમ૦. “વ વ્ય”િ એ સંખ્યા પૂરણનઈ અર્થઈ જિમ–પર્યાયરૂપ કાલનઈ વિષઈ દ્રવ્યપણને ઉપચાર માવત્યાદિકનઈ વિષ કરી છઈ, તિમ-સૂત્ર કાલ દ્રવ્યનઈ અપ્રશતા કહ છઈ, તથા Page #141 -------------------------------------------------------------------------- ________________ કાલપરમાણુ પણિ કહિયા છઈ, તે જનનઈ કાનિં–કાકાશ– પ્રદેશસ્થપગલાણનાં વિષઈ જ યોજાશાહના અંતર શ્લોકમાં કાલાણુને ઉપચાર કરિઓ જાણુ. ___“ 'मुख्यः कालः' इत्यस्य चानादिकालीनाप्रदेशत्वव्यवहार नियामकोपचारविषयः, इत्यर्थः । अत एव-मनुष्यक्षेत्रमात्रवृत्ति कालद्रव्यं ये वर्णयन्ति, तेषामपि मनुष्यक्षेत्रावच्छिन्नाकाशादौ છોગવાર શ ” રૂતિ દિમાગમેતા છે ૧૭૯. હવઈ-પુદ્ગલ જીવ દ્રવ્ય સંક્ષેપઈ કહઈ છ0– વર્ણઃ ગંધઃ રસ ફાસાદિક ગુણે. લષિ પુદગલભેદ. સહજ ચેતના રે ગુણ વલિ જાણિઈ, જીવ અરૂપ: અવેદઃ ૧૮૦ સમ. વણું ગંધક રસ સ્પર્ધાદિક ગુણે પુદ્ગલ દ્રવ્યને અન્ય દ્રવ્યથી ભેદ લષિઈ. અનઈ જીવ દ્રવ્ય સહજચેતના ગુણ છઈ, તે લક્ષણઈ જ સર્વ અચેતન દ્રવ્યથી ભિન્ન છઈ. વ્યવહાઈ-સ્પઃ વેદ સહિત, પણિ-નિશ્ચયથી રૂપરહિત દરહિત છ ૩ - अरसमरूवमगंध, अव्वत्तं चेअणागुणमसदं । जाण अलिंगग्गहणं, जीवमणिदिट्ठसंठाणं ॥ १ ॥ १८०. ઈમ એ ભાષ્યા રે સંખેપ કરી, દ્રવ્યતણું ખટ ભેદ. વિસ્તાર તેરે જાણું શ્રુતથી, સુગર લહે ગત ખેદ. ૧૮૧. સમ.. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ઈમ-એ દ્રવ્યતણુસંક્ષેપઇ પટ ભેદ ભાષ્યા છઈ વિસ્તા- : રઈ, શ્રત કહિઈ–સિદ્ધાંત, તેહ થકી, જાણીનઈ, ખેદરહિત થકા, પ્રવચન દક્ષપણને, સુયશ ક0 સુબોલ, તે પામે. ૧૮૧. ઢાલ ૧૧ મી.૨ હવઈ ભેદ ગુણના ભાષીજઈ, તિહાં અસ્તિતાઃ કહિઈ છ– સરૂપતા, વસ્તુતાઃ જાતિ વ્યક્તિરૂપતા લહિઈ છે, દ્રવ્યભાવ દ્રવ્યત્વઃ, પ્રમાણુઈ– પરિચ્છેદ્ય જે રૂપ છે, પ્રમેયત્વ, આણુગમ સુષિમ, અગુસ્લઘુત્વસ્વરૂપ છે. ૧૮૨. એતલેઢાળે કરી, દ્રવ્યના ભેદ કહિયા, હિવ-ગુણના ભેદ સમાનતરપ્રક્રિયાઈ, કહિઈ છઈ. તિહ-અસ્તિત્વગુણ તે-કહિંઈ–જેહથી–સારૂપતાને વ્યવહાર થાઇ. ૧. વસ્તુત્વગુણ તેકહિ–જેહથી–જાતિ વ્યક્તિ રૂપપણું જાણિઈ જિમ ધટક તે જ–સામાન્યથી --જાતિરૂપ છઈ વિશેષથીતરંવ્યકિતરૂપ છઈ મત –અવગ્રહ–સામાન્યરૂપ સર્વત્ર પાઠા-એતલે ઢાલેં દ્રવ્યના ભેદ કહ્યા-વર્ણવ્યા, હિવે–ગુણના ભેદ કહઈ છઈ, તે સાંભળે છે ! ભવ્ય જી! સોવનગિરિ ભૂષણ ત્રિશલાનંદન. એ રશી. પાલિ૦ Page #143 -------------------------------------------------------------------------- ________________ ભાઈ છઈ, અપાય-વિશેષ રૂપ ભાઈ છા, પૂણેપગઈ. સંપૂર્ણ વર્તુહ થાઈ છઈ ૨. દ્રવ્યભાવઃ જે-ગુણપર્યાયાધારતાભિવ્યયજાતિવિશેષ, તેદ્રવ્યત્વ. “એ જાતિરૂપા માટિઈ-ગુણન હેઈ” એવી–નૈયાયિકાદિવાસનાઈ આશંકા ન કરવી, જે માટઈ-સમુ છુ, મયુર પર્યાયઃ” એવી જ જૈનશાસ્ત્ર વ્યવસ્થા છઈ. "द्रव्यत्वं चेद् गुणः स्यात्, रूपादिवदुत्कर्षापकर्षभागि स्यात्" इति तु कुचोद्यम्, एकत्वादिसंख्यायां परमतेऽपि व्यभिचारेण, तथाव्याप्त्यभावादेव निरसनीयम् । ३. પ્રમાણુઈ પરિચ્છેદ્ય રૂપ-પ્રમાવિષયત્વઃ તે–પ્રમેયત્વ કહિછે. તે પણિ-કથંચિત્ અનુગત સર્વ સાધારણ ગુણ છઈ, પરં. પરા સંબંધઈ-કમાત્વાજ્ઞાનેઈ પણિ પ્રમેયવ્યવહાર થાઈ છઈ. તે માટિં–પ્રમેયત્વ ગુણ વરૂપથી અનુગત છઈ ૪. અગુરુલઘુત્વ ગુણ સૂફમ-આજ્ઞાચાા છઈ. " सूक्ष्म जिनोदितं तत्त्वं हेतुभि व हन्यते । ___ आज्ञासिद्धं तु तद् ग्राह्यं, नान्यथावादिनो जिनाः ॥ १॥" Tહસ્યgવવા સૂક્ષ્મ અવાવરડા” ૫. ૨૮૨ પ્રદેશત્વઃ અવિભાગી પુદગલ ષેત્રભાવ જે વ્યાપિઉ જી. ચેતનતાઃ અનુભૂતિ, અચેતનભાવ: અનનુભવ થાપિઓ જી. પાઠા-૨. તમારા પતિ નપાયા. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ મૂરતતાઃ રૂપાદિકસંગતિ, અમૂર્તતા તદભાવે છે. દસ સામાન્ય ગુણુ, પ્રત્યેકઈ આઠઃ આઠઃ એ ભાવે છે. ૧૮૩. અવિભાગી પુગલ યાવત્ ક્ષેત્રઈ રહઈ, તાવક્ષેત્રવ્યાપીપણું, તે–પ્રદેશવગુણ ૬. ચેતનત્વ તે આત્માને અનુભવ રૂપ ગુણ કહિઇ. જહથી“મદં મુdવારિ વૈત એ વ્યવહાર થાઈ છઈ. જેહથી-જાતિઃ વૃદ્ધિ ભગ્ન-ક્ષત–સંરોહણાદિ જીવન–ધર્મ હેઈ છઈ ૭. એહથી વિપરીત અચેતનત્વ-અજીવમાત્રને ગુણ છઈ ૮. મૂર્તતાગુણ-રૂપાદિસંનિવેશાભિવ્યય પુદ્ગલદ્રવ્યમાત્ર-વૃત્રિ છઈ ૯. અમૂર્તતાગુણ મૂર્તસ્વાભાવસનિયત છઈ ૧૦. "अचेतनत्वामूर्तत्वयोश्चेतनत्वमूर्तत्वाभावरूपत्वान्न गुणत्वम् " इति नाशङ्कनीयम् , अचेतनामूर्तद्रव्यदृत्तिकार्यजनकतावच्छेदकत्वेन, व्यवहारविशेषनियामकत्वेन च, तयोरपि पृथग्गुणत्वात् । नवः पर्युदासार्थकत्वात्, नपदवाच्यतायाश्च 'अनुष्णाशीतस्पर्शः' इत्यादौ व्यभिचारेण, परेषामप्यभावत्वानियामकत्वाद्, "भावान्तरमभावो हि, कयाचित्तु व्यपेक्षया।" इति नयाश्रयणेन दोषाभावाच. इति એ ૧૦ સામાન્ય ગુણ છઈ, મૂર્તઃ અમૂર્તવ ચેતનત્વ અચેતન પરરપર પરિહારઈ રહઈ, તે માટઈ-પ્રત્યેક ઈ-એક એક દ્રવ્યનઈ વિષઈ ૮. ૮. પામિઈ. ઈમ-ભાવ-વિચારી લ્ય. ૧૮૩. પાઠા૦ ૧ આત્મ બધું કરીને જાણવા. પાલિ૦ - -- -- WWW.jainelibrary.org Page #145 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનઃદષ્ટિઃ સુખઃ વીર્ય ફરસઃ રસ: ગંધઃ વણું એ જાણે છે. ગતિથિતિ અવગાહન-વર્તના હેતુભાવઃ મનિ આણે છે. ચેતનતાદિક: ચારઈ ભેલાવિ, વિશેષગુણુ એ લઈ જી. ૫પુદગલ-આતમનઈ, તીનહ અન્ય દ્રવ્યનઈ લઈ જી. ૧૮૪. જ્ઞાન દર્શનઃ સુખ વીર્ય એ જ આત્માના, સ્પર્શ રસઃ ગંધા વર્ણ એ ૪ પુદગલના વિશેષગુણ શુદ્ધ દ્રવ્યઈ–અવિકૃત રૂપ એ-અવશિષ્ટ રહઈ, તેમાર્ટિ-એ ગુણ કહિયા, વિકૃતસ્વરૂપ તે-પર્યાયમાં ભલઈ. એ-વિશેષ જાણ. ૮. ગતિતુતા ૧૪ સ્થિવિહેતતા અવગાહનાહેતુતા ૩૪ વર્તના હેતુતા ૪: એ ૪(ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયઃ આકાશાસ્તિકાયઃ કાલઃ દ્રવ્યના પ્રત્યેકિં વિશેષગુણ ૧૨ ગુણમાં ચેતનત્વ અચેતનત્વ મૂર્તત્વ: અમૂર્તસ્વઃ એ ૪ ગુણ ભેલિઈ તિવારઈ-૧૬ વિશેષગુણ થાઈ. તે મશે-પુદગલ દ્રવ્યનઈ–વણુ ગંધરસ સ્પર્શ મૂર્તવા અચે. તનવા એ ૬ હેઈ. આત્મ દ્રવ્યનઈ–જ્ઞાન દર્શનઃ સુખઃ વીર્ય અમૂર્તત્વ અચેતનત્વ એ છ હેઈ. બીજા દિવ્યનઈ લઈસમુદાયઈ-૩. ગુણ હેઈ, એક-નિજગુણ ૨-અચેતનત્વઃ અમૂર્તવા ઈમ-ફલાવીનઈ ધારવું. ૧૮૪. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ચેતનન્ત્રાદિ ૪: સામાન્યગુણમાંહિ પણિ કહિયા, અન.-વિશેષ ગુણમાંહિ પણિ કહિયાઃ તિહાં-યૂ કારણુ ? તે-કટુઈ છઈ ૪ ચેતનતાદિક ચ્યાર: સ્વાતિ ગુણુ સામાન્યઃ હા જી, વિશેષ ગુણ: પરજાતિ અપેક્ષા ગ્રહતાં ચિત્તિ સુહાઈં છે. વિશેષ ગુણુ છઈં સૂત્રઈં ભાષિઆ, બહુસ્વભાવ આધારે જી. અર્થ તેહ કિમ ગણિઆ જાઈ, એહુ થૂલ વ્યવહારો જી. ૧૮૫. ચેતનાદિ ૪.- સ્વજાત્યપેક્ષાઇ’:- અનુગત વ્યવહાર કરઈ છઈ, તે માઇ-સામાન્યગુણ કહિઇ. પરજાતિની અપેક્ષાઇ – ચેતનાદિક: અચેતનત્વાદિકઃ દ્રવ્યથી વાશ્રયન્યાવૃત્તિ કરઈ છઈ, તે માટિં—વિશેષ ગુણ કહિ. વાવસામાન્યવત્ સામાન્યવિ शेगुणत्वमेषाम् " इति भावः । 44 '' જ્ઞાનઃ દનઃ સુખઃ વીઃ એ–૪. આત્મવિશેષગુણ, સ્પ રસઃ ગંધઃ વણુ: એ-૪. પુદ્ગલ વિશેષગુણુ.’’ એ જે-કહિ, તેસ્થૂલ-વ્યવહારઇ જાણવું, જે માટેિ... “ ૌ સિદ્ઘળા, ત્રિશત્ સિદ્ધોતિયુળા, મુળવાજાચ:, પુલ્હા અનન્તા'' ઇત્યાદિ સૂત્રા - વિચારણાઇ' વિશેષગુણ અનંતા થાઈ, તે છદ્મથ કિમ ગણી સકઇ ? પાઠા૦ ૧. સત્તુળા: તળાયામ્. ૧૬ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ तस्माद्- "धर्मास्तिकायादीनां गतिस्थित्यवगाहनावर्त्तनाहेतुत्वोपयोगग्रहणाख्याः षडेव, अस्तित्वादयः सामान्यगुणास्तु विवक्षयाऽपरिमिताः " इत्येव न्याय्यम्, " षण्णां लक्षणवतां लक्षणानि દેવ ” કૃત્તિ ત્તિ જો ન અષીત ? । नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । वोरियं उबओगो य, एयं जीवस्स लक्खणं ॥ १ ॥ सबंधकारेउज्जोआ, पभा छाया तद्देव य । वण्णरसगंधफासा, पुग्गलाणं तु लक्खणं ॥ २ ॥ इत्यादि तु स्वभावविभावलक्षणयोरन्योन्यनान्तरीयकत्वप्रतिપાવના’સ્થાનિ વષ્ટિવૈવિધાળીયમ્ ॥ ૧૮૫. ૫ ધર્મ અપેક્ષા ઈહાં અલગા સ્વભાવ ગુણથી ભાખ્યાં છે. નિજ નિજ રૂપમુખ્યતા લેઈ, ગુણુ સ્વભાવ કરી દાખ્યા જી. અસ્તિ સ્વભાવ: તિહાં નિજ રૂપઇ, ભાવરૂપતા દેખા જી. પર અભાવ પરિ નિજ ભાવ, પણિ અર્થ અનુભવી લેખા જી. ૧૮૬, અનુવૃત્તિ–વ્યાવૃત્તિ સબધઈ ધર્મીમાત્રની વિવક્ષા કરીન ઈહાં-સ્વભાવઃ ગુણથી અલગા પ`ડિતે ભાષ્યા, નિજ નિજ ક પાડા૦ ૧. યાર. ભા॰ પાલિ૦ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ આપ-આપણા રૂપની મુખ્યતા લેઇ. અનુવૃત્તિ સંબંધ માત્ર અનુસરીનઈ રવભાવ છઈ, તે જ ગુણ કરી દાખ્યા-દેખાડયા, તે માટિ-ગુણવિભાગ કહીનઈ, સ્વભાવવિભાગ કહિઈ છઈતિહાં–પ્રથમ-અસ્તિસ્વભાવ તે-નિજરૂપ-રવ-દ્રવ્ય ક્ષેત્ર કાલભાવઃ રવપઈ ભાવરૂપતા દેખો. જિમ–પર અભાવઈ નારિતત્વરવભાવ અનુભવિઈ છ, તિમ-નિજભાવઈ અરિતત્વરભાવ પણિ અનુભવિ છ, તે માટિ–અરિતરવભાવ લેખ છઈ. ૧૮૬. નહિં તે-સકલશુન્યતા હવઈ, નાસ્તિભાવ પરભાવઈ છે. પરભાઈ પણિ સત્તા કહતાં, એક રૂપ સવિ પાવઈ છે, સત્તા જેમ અસત્તા ન કુરઇ, વ્યંજક અમિલન વશથી જી. છતો શરાવગંધ નવિ ભાસઈ, જિમ વિણું નીર ફરસથી છ. ૧૮૭. જે–અરિતસ્વભાવ ન માંનિઈ, તે–પરભાવાપેક્ષાઈ જિમનાસ્તિતા,તિમ-સ્વભાવાપેક્ષાઈ. પણિ નાસ્તિતા થતાં, સકલશન્યતા થાઈ. તે માટિ–સ્વદ્રવ્યાઘપેક્ષાઈ અરિતરવભાવ સર્વથા માન. ૧. પાઠાત્ર ૧. ભાવરૂપ રૂપતા-પાલિ. ભાવરૂપ છે. ભાર Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પરભાવ પર દ્રવ્યાપેક્ષા: નાસ્તિસ્વભાવ કહિઈ. પરભાવ પાણિ-સત્તા-અસ્તિ સ્વભાવ કહતાં-સર્વ સર્વવપઈ અતિ થયું; તિવારિ-જગ એકરૂપ થાઈ. તે –સલ્લશાસ્ત્રવ્યવહારવિરૂદ્ધ છઇ, તે માટિ–પરાપેક્ષાઈ નાસ્તિવભાવ છઈ. ૨. સત્તાઃ તે-વભાવઈ વસ્તુમાંહિ જણાઈ છઈ, તેમાર્ટિ–સત્ય છઈ. અસત્તા તે-વજ્ઞાનઈ પરમુખનિરીક્ષણ કરઈ છઈ, તેમાર્ટિકલ્પનાજ્ઞાનવિષયપણુઈ અસત્ય છઈ.” એહવું–બદ્ધ મત છઈ, તે ખંડવાનઈ કહઈ છઈ– સત્તાની પરિ તત્કાલ અસત્તા જે નથી સ્કુરતી, તેવ્યંજક અણમિલ્યાના વશથી, પણિ-તુચ્છપણા થકી નહીં; જિમ-છોઈ શરાવને ગંધ નીરસ્પર્શ વિના જણાઈ નહીં, પતાવતા-અસત્ય નહી. કેટલાઇક-વહુના ગુણ સ્વભાવઈ જ જણાઈ છઇ કેટલાઈક–પ્રતિનિયતવ્યંજકવ્યય છઈ એ વસ્તુવૈચિગ્ય છઈ. પણિ-એકઈની તુચ્છતા કહિંઇ, તેઘણે વ્યવહાર વિલેપાઈ ૩ ગ્રામમિષરદરિ – ते हुंति परावेक्खा, वंजयमुहदंसिणो त्ति'ण य तुच्छा। હિમાં વિત્ત, પરાવા દૂધાળે ? તિ ૧૮૭. નિજ નાના પર્યાયઈ “તેહ જ - દ્રવ્ય એહ” ઈમ કહિઈ છે. નિત્ય સ્વભાવ અનિત્ય સ્વભાવઈ, પજ્યપરિણતિ લહઈ જી. છતી વસ્તુનઈ રૂપાંતરથી નાશઈ, દ્વિવિધા ભાઈ જી, પાઠ૦ ૧. વિ. તથા Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨પ વિશેષનઈ સામાન્યરૂપથી, ભૂલવ્યંતર નાશઈ છે. ૧૮૮. નિજ કઆપણા, જે-ક્રમભાવી નાના પર્યાયઃ શ્યામ રકતવાદિક, તે–ભેદક છઈ તઈ હુતઈ પણિ “એ દ્રવ્ય તેહ જ, જે-પૂર્વિ અનુભવિલું હતું.” એ જ્ઞાન, જેહથી થાઈ છઈ, તે નિત્યસ્વભાવ કહિછે. તમવાઘ નિ ૧, ૩૦,” કૃતિ. સૂત્ર”, “પसाप्रतियोगित्वं नित्यत्वम् " इत्यस्याप्यत्रैव पर्यवसानम् , केनचिद् रूपेणैव तल्लक्षणव्यवस्थितेः ॥ 3. અનિત્ય-સ્વભાવઃ પર્યાય પરિણતિ લહિઈ. જેણઈ રૂપઈઉત્પાદઃ વ્યયઃ છઈ, તેણઈ–અનિત્ય સ્વભાવ છ. છતી વસ્તુનઇ રૂપાંતરથી–પર્યાયવિશેષથી નાશ થઈ, તેણઈ કરી–એ દ્વિવિધા આ રૂપઈ-નિત્ય આ રૂપઈ અનિત્યા એ વૈચિત્રી ભાસઈ છઈ. વિશેષના સામાન્ય રૂપથી અન્વયઈ નિત્યતા, જિમ ઘટનાશ પણિ–મૃદ્રવ્યાનુવૃત્તિ.તથા સામાન્યનઈમૃદાદિકનઈ પણિ ભૂલાથન્તર-ઘટાદિક નાશઇ અનિત્યતા, “ઘટન પૃત્રણબિતી. ૧૮૮. જે નિત્યતા ન છઈ તે, અન્વય વિના ન કારય હવઈ છે, કારયકાલે અછતું કારણ, પરિણતિરૂપ વિગેવઈ છે. પાઠા ૧. અનિત્યસ્વમ. તળાજામ્. અને નિત્યતા. ભાર થી નિત્યતા. પાલિ૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અનિત્યતા જ નહીં સર્થથા, અર્થક્રિયા તો ન ઘટઈ જી, દલનિ કારયરૂપ પરિણુતિ, અનુત્પન્ન તો વિઘઇ જી. ૧૮૯. જે-નિયતા નથી, અન–એકાંતક્ષણિક જ સ્વલક્ષણ છઈ, તો-કારણના અન્વયવિના કાર્ય ન નીંપજઇ.જે માર્ટિ-કારણક્ષણ કાર્યક્ષત્પત્તિકાલઈ નિર્દેતુકનાશ અનુભવત અછત છઈ, તેકાર્યક્ષણ પરિણતિ કિમ કરઈ? અછતોઈ કારણક્ષણ કાર્યક્ષણ કરઈ, તે ચિરનષ્ટકારણથીઃ અથવા–અનુત્પન્ન કારણથી કાર્ય નીપનું જોઈઈ. ઇમ તે-કાર્યકારણભાવની વિડંબના થાઈ. “અવ્યવહિત જ કારણક્ષણ કાર્યક્ષણ કરઈ ' ઇમ કહિઈ, ઈ–રૂપાલેકમનરકારાદિકનઈ વિષઈ ઉપાદાન આલેકાદિકનઈ વિષઈ નિમિત્તે, એવ્યવસ્થા મિ ઘટઈ ? જે માટઈ–અન્વયવિના શકિતમાત્રઈ ઉપાદાનતા નિમિત્તમાંહિ પર્ણિ કહી સકાઈ, તે માટે ઈ–ઉપાદાન તે અન્વયી માનવું. અન્વયિપણું તે જ નિત્યસ્વભાવ. હિવઈ જો-સર્વથાનિત્યસ્વભાવ માનિઈ અનઈ અનિત્યસ્વભાવ સર્વથાન માનિઈ તે-અર્થ-ક્રિયાન ઘટઇ. જે માટઈ–દલનઈકારણનઈ, કાર્યરૂપતાપરિણતિ-કથંચિત્ ઉત્પન્નપણું જ આવ્યું, સર્વથા અનુત્પન્નપણું વિઘટિઉં. અનઈ જે ઇમ કહિઈ– “કારણ તે–નિત્ય જ, તદ્દવૃત્તિ કાર્ય તે-અનિત્ય જ.” તો-કાર્યકારણનઈ અભેદસંબંધ કિમ ઘટઈ? ભેદ સંબંધ માનિઈ, તે-તત્સબંધાન્તરાદિગષણાઈ અનવસ્થા થાઈ. તેમાટિ-કથંચિત્ અનિત્યસ્વભાવ પણિ માનવો. ૪. ૧૮૯. પાઠાત્ર ૧. કક્ષણરૂપાદિકનઈ. ત. પાલિ૦ ભા૨૨.નિશ્ચિતમ. પાલિ૦ ૩. કહી ન શકાઈ. પાલિ૦. સર્વ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ રે સ્વભાવનઇ એકાધારત્વઈ એક સ્વભાવ વિલાસા જી, અનેક દ્રવ્ય પ્રવાહ એહન, અનેક સ્વભાવ પ્રકાશા જી. વિષ્ણુ એકતા વિશેષ ન લહિ, સામાન્યનઈ અભાવઈ જી, અનેકત્વ વિષ્ણુ સત્તા ન ઘટઇ, તિમ જ વિશેષ અભાવિ જી. ૧૯૦. સ્વભાવ-જે સત્તુભાવી ધમ, તેહનઈ-આધારત્વઇ, એકસ્વભાવ: જિમ-રૂપઃ રસઃ ગોંધઃ સ્પર્શી ને આધાર ધટાક્રિ; એક કહિઈ. નાનાધર્માધારત્વ એક સ્વભાવતાઃ નાનાક્ષણાનુગતત્વઈ, નિત્યસ્વભાવતાઃ એ વિશેષ જાણવા. પ. મૃદ્રાદિક દ્રવ્યના સ્થાસઃ કાશઃ કુશૂલાદિકઃ અનેક દ્રવ્ય પ્રવાહ છઇં, તેણુઇ –અનેક સ્વભાવ પ્રકાસઈ. પર્યાયપણિ આદૃિષ્ટદ્રવ્ય કરિઈ, તિવારŁ -આકાશાદિદ્રવ્યમાંહિ પણિ–ધટાકાશાદિભેદઈ એ [અનેકત્વ] સ્વભાવ દુલ ભ નહીં. એકસ્વભાવ વિના, સામાન્યાભાવઈ, વિશેષ ન પામિઈ, વિશેષાભાવ અને સ્વભાવ વિના સત્તા પણિ ન ઘટઇ, તેમાટ – એકાનેક ૨. સ્વભાવ માન્યા જોઈઇ ;- ૬. ૧૯૦, પાઠા૦ ૧. તિમ જ–વિશેષ વસ્તુને અભાવ તાપણું માન્યું જોઈએ, માટે ફહઈ છઈ, પાલિ૦ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ૧૦ ગુણ-ગુણિનઈ સંજ્ઞા સંખ્યાદિભેદઈ ભેદસ્વભાવઃ જી, અભેદવૃત્તિ સુલક્ષણ ધારી હેઈ અભેદ સ્વભાવે છે. ભેદ વિના એકત્વ સર્વનિ તેણું, વ્યવહાર વિરોધે છે. વિષ્ણુ અભેદ કિમ નિરાધાર, ગુણપજવને બધે જી. ૧૯૧. ગુણ–ગુણિનઈ પર્યાય-પર્યાયિનઈ કારક-કારકિનઈ, સંજ્ઞા સંખ્યાલક્ષણાદિ ભેદ કરી, ભેદ સ્વભાવ: જાણ. અભેદની જે-વૃત્તિ, તે-લક્ષણવંત અભેદ સ્વભાવ જાણ. ભેદસ્વભાવ ન માનિઈ, તે–સર્વ દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ નેઈ એક પણું હેઈ. તેણુ કરી– દ્રવ્ય, માં ગુજ, ગાં પર્યાયઃ ” એ વ્યવહારનો વિરોધ હેઈ. અનઈ-અભેદ સ્વભાવ ન કહિઈ, તો-નિરાધાર ગુણ-પર્યાયને બંધ નથી જેઈઈ.આધારાધેયને અભેદ વિના બીજો સંબંધ જન ઘટઈ. અત્ર-પ્રવચનસારીયાંपविभत्तपदेसत्तं पुधत्तमिदि सासणं हि वीरस्स । अण्णत्तमतब्भावो ण तब्भवं भवदि कथमेगं ।। २. १४.॥ | ફરિ . ૭. ૮. ૧૯૧. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ૧૧ શકતિ અવસ્થિત નિજરૂપાન્તર ભવનિ ભવ્ય-સ્વભાવ છે. ત્રિહું કાલિં મિલતા પરભાવિં અભવન અભવ્ય-સ્વભાવઃ જી. શૂન્યભાવ વિષ્ણુ ભવ્ય સ્વભાવિં ક્ટ કાર્યનઈચગઈ . અભવ્યભાવ વિણ દ્રવ્યાન્તરતા થઈં દ્રવ્ય સંગાઈ જી. ૧૯૨. અનેક કાર્યકરણશક્તિક જે-અવસ્થિત દ્રવ્ય છ તેહનઈક્રમિક વિશેષાન્તરાવિર્ભાવઈ અભિવ્યંગ્ય-ભવ્ય સ્વભાવઃ કહિઈ. ત્રિતું કાલિં–પર દ્રવ્યમાંહિ ભિલતાં પણિ–પરિવભાવઈન પરિણમવું, તે-અભવ્યસ્વભાવ કહિઈ. अन्नोन्नं पविसंता देता ओगासमण्णमण्णस्स । मेलंता विय णिच सगसगभावं ण विजहंति ॥ १॥ ભવ્ય સ્વભાવ વિના, ખોટા કાર્યનઈ ગઈશુન્યપણું થાઈ. પરભાવઈ ન હેઈ, અનરવભાવઈન હેઈ, તિવાર–ન હૈઈ જ. અનઈ-અભવ્ય સ્વભાવના માનિઈ, તે–દ્રવ્યનઈ સગા દ્રવ્યાં. તરપણું થયું જઈ ઈ, જે માર્ટિ-ધર્મધર્માદિકનઈ જીવ-પુદગલાદિકનઈ એકાવગાહનાવવાઢકારણુઈ કાર્ય સંકર, અભવ્યરવભાઈ જ ન થાઈ. તત્તદ્રવ્યને ઈ તત્તત્કાર્ય હેતુતાકલ્પન પણિ અભવ્યત્વસ્વભાવગર્ભ જ . પાઠાત્ર ૧. સ્વભાવે હેઈ, તિવારે-ભવ્ય હેઈ. પાલિ૦ ત ૧૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ___ " आत्मादेः स्ववृत्त्यनन्तकार्यजननशक्तिर्भव्यता, तत्तत्सहकारिसमवधानेन तत्तत्कार्योपधायकताशक्तिश्च तथाभव्यता. तथाभव्यतવૈવાતિ સ” રૂરિ તુ દ્રિાચા. ૯. ૧૦ ૧૮૨. પરમભાવ પારિણુમિકભાવ: - પ્રધાનતાઈ લી જઈ જી. એ વિણુ મુખ્યરૂપ કિમ દ્રવ્યઈ પ્રસિદ્ધ રીતિ દીકઈ છે? એ સામાન્ય સ્વભાવ ઇગ્યારહ, સકલ દ્રવ્યનઈ ધારે જી. આગમ અર્થ વિચારીનઈ જગિ, સુન્નર-વાદ વિસ્તાર છે. ૧૯૩. સ્વલક્ષણભૂત પારિમિકભાવા, પ્રધાનતાઈ પરમભાવસ્વભાવ કહિઈ. જિમ-જ્ઞાનસ્વરૂપ આત્મા. એ પરમભાવ સ્વભાવ ન કહિઈ, તે-દ્રવ્યનઈ વિષ, પ્રસિદ્ધ રૂપ કિમ દીકઈ? અનંતધર્માત્મક વસ્તુનઈ એક ધર્મપુર રકારઈ બેલાવિઇ, તેજ-પરમભાવનું લક્ષણ. ૧૧. એ-૧૧ સામાન્ય સ્વભાવ સર્વ દ્રવ્યનઇ ધારવા. - એહવા આગમ અર્થ વિચારીનઈ જગમાંહિ કુરા વિસ્તારે. ૧૯૩. હિવઈ-આગલીઢાળે ચેતનદ્રવ્યનું સ્વરૂપ વર્ણવાઈ છઈ, તે જાણેજી: પાઠા૧, પરવા મળ્યઃ . Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ દ્વાલ ૧૨ મી. [ આ હો સંભવ નામ સુહામણું–એ દેશી ] જી હૈ ચેતનભાવઃ તે ચેતના, લાલા ઉલટ અચેતન ભાવ જી હે ચેતનતા વિણુ જીવનઈ, લાલા થાઈ કર્મ અભાવ. ૧૯૪ ચતુરનર ધારે અર્થ વિચાર. જહથી ચેતનપણાને વ્યવહાર થાઈ, તે ચેતન સ્વભાવ, તેહથી-ઊલટે, તે–અચેતન સ્વભાવઃ જે-જીવનઈ ચેતનવભાવ ન કહિઈ, તે–રાગચેતનારૂપકારણ વિના જ્ઞાનાવરણાદિ કમનો અભાવ થાઈ. यत उक्तम्स्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम् । રાજિય રાવલે મવવા ? કૃતિ . ૧૯૪. જી હે જે ચેતનતા સર્વથા, લાલા વિના અચેતનભાવ - જી હે ધ્યાન-ધ્યેય ગુરુ-શિષ્યની, લાલા સી ખપ શુદ્ધ સ્વભાવ? ૧૫. ચતુ. પાઠાર ૧ ઠેષરૂપ. ભાવ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર જે-જીવનઈ સર્વથા ચેતનસ્વભાવ કહિઈ અચેતન સ્વભાવ ન કહિ, તે–અચેતન કર્મને-કર્મ દ્રપશ્લેષજનિચેતના વિકાર વિના શુદ્ધ સિદ્ધ સદૃશપણું થાઈ, તિવારઈ-ધ્યાન-ધ્યેયઃ ગુરુશિષ્યની સી ખપ થાઈ?સર્વ શાસ્ત્રવ્યવહાર ઈમ ફેક થઈ જાઈ. શુદ્ધનઈ અવિઘાનિવૃત્ત પર્ણિ ર ઉપકાર થાઈ? તે માટ– “ગઢવા જવા: ” તિ વત “ અચેતન આત્મા” ઇમ પણિ કથંચિત્ કહિછે. ૧૯૫. જી હે મૂર્તિભાવઃ મૂરતિ ધરાઈ, લાલા ઉલટ અમૂર્ત સ્વભાવ જી હે મૂર્તતા ન જીવનઈ, લાલા તે સંસાર અભાવ. ૧૯૬. ચતુ, મૂર્તિ કઇ રૂપ રસ ગંધ સ્પર્શાદિક સન્નિવેશ તે-જેહથી ધરિઈ, તે– મૂર્ત સ્વભાવ તેહથી વિપરીત તે–અમૂર્ત સ્વભાવ: જે-જીવનઈ કથંચિત મૂર્તતાસ્વભાવ નહીં, ત–શરીરાદિ સંબંધ વિના ગત્યન્તરસંક્રમ વિના સંસારનો અભાવ થાઈ. ૧૯૬. જી હે અમૂર્તતા વિષ્ણુ સર્વથા - લાલા મેક્ષ ઘઈ નહીં તાસ. જી હે એક પ્રદેશ સ્વભાવતાઃ લાલા અખંડ બંધ નિવાસ. ૧૯૭ ચતુર Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ અન જો–લાકદૃષ્ટવ્યવહાર મૂત સ્વભાવ જ આત્માનÛ માનિ, તા—મૂર્તઃ તે હેતુસહસ્રઈં પણિ અભૂત ન હાઈ, તિવારઈ મેાક્ષ ન ઘટઇ. તે માટ” મૂવ્સ વલિતજીવન” પણિ અંતરંગ અમૃત સ્વભાવ માનવેા. એક પ્રદેશ સ્વભાવઃ તે-તે કઠુિઈ, જે એકત્વપરિણતિ અખ‘ડાકાર અધ ક૦ સન્નિવેશ, તેહના-નિવાસ-ભાજનપણું. ૧૯૭, ૫ જી હા અનેકપ્રદેશ સ્વભાવતાઃ લાલા ભિન્ન પ્રદેશ સ્વભાવ. જી હા જો નહી એક પ્રદેશતા, લાલા ભેદ હુઇ બહુભાવ. ૧૯૮ ચતુર૦ અનેક પ્રદેશ સ્વભાવઃ તે કહિઇ, જે—ભિન્ન પ્રદેશયાગઇઃ તથા—ભિન્નપ્રદેશકલ્પનાઈં અનેક પ્રદેશ-વ્યવહાર–યેાગ્યપણુ, જો-એક પ્રદેશ સ્વભાવ ન હેાઇ, તે—અસંખ્યાત પ્રદેશાદિયોગઈં બહુ વચન પ્રવૃત્તિ એક ધર્માસ્તિકાય ” એ વ્યવહાર ન હાઈ, “ ધણા ધર્માંતિકાય ” ઇત્યાાદક થયું જોઇઇઃ ૧૯૮. "" જીહા કિમ સપ નિઃર્ક પતા ? લાલા જો ન અનેક પ્રદેશ. જીહા અણુ સંગતિ પણિ કિમ ઘ લાલા દેશ-સકલ આદેશ ? ૧૯૯. ચતુર Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જો–અનેક પ્રદેશ વભાવ દ્રવ્યનઈં ન કહિ, તા—વટાદિક અવયવી—દેશથી–સક પઃ દેશથી-નિષ્કમ્પાદેખિઇ છઈ, તે ક્રિમ મિલઈં ? “ અવયવ ક પઈં પણિ અવયવી નિષ્કમ્પ. ” ઈમ કહિઇ, તા-પતિ એ પ્રયાગ કિમ થાઇ ? દેશવૃત્તિક પના જિમ પરપરા સબંધ છઇ, તિમ --દેશવૃત્તિક પાભાવને પણ પરંપરા સંબંધ ઈ. તે માટિ’- દેશથી ચલઈ છઈઃ દેશથી નથી ચલતેઃ '' એ અસ્ખલિત વ્યવહારÛ અનેકપ્રદેશસ્વભાવ માનવે. તથા–અનેક પ્રદેશવભાવ ન માનિ”, તે-આકાશાદિદ્રવ્યÛ, અણુસંગતિ કહિતા-પરમાણુ–સંયોગ, તે-કિમ ધટઇ ? ૧૯૯, એહુજ યુક્તિ વિસ્તારી દેખાડઇ છ ७ જી હા દેશ-સલભેદ દ્વિધા લાલા દીઠી જગમાં વૃત્તિ. જી હા પ્રત્યેકઇં દૂષણુ તિહાં, લાલા માલઇ સમ્મતિવૃત્તિ. ૨૦૦ ચતુર॰ એકઃ- વૃત્તિ-દેશથી છઇઃ જિમ-કુડઇ ખદર; નઇં બીજી: સર્વથી ઈ, જિમ-સમાનવસ્રયની. તિહાં-પ્રત્યેકઇ દૂષણ સમ્મતિવૃત્તિ એલઇ છઇ. પરમાણુન આકાશાર્દિક દેશવ્રુત્તિ માંનતાઃ આકાશાદિકના પ્રદેશ અનિચ્છતાં પણિ આવð. અન સ`તાવૃત્તિ માંનતાઃ પરમાણુ આકાશાઢિ પ્રમાણ થઈ જાઈ. ઉભયાભાવ તા-પરમાણુન અવૃત્તિપણુ જ થાઈ. 4 આર્વાદરોામાવસ્ય સામાન્યામાવનિયતા—” રૂઢ઼િા ૨૦૦. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ જી હે ભાવ સ્વભાવહ અન્યથા. - લાલા છઈ વિભાવઃ વડ વ્યાધિ. જી હે એ વિષ્ણુ ન ઘટઈ જીવનઈ લાલા અનિયત કર્મ ઉપાધિ. ૨૦૧ ચતુર સ્વભાવથી જે અન્યથાભાવઃ તે-વિભાવ સ્વભાવઃ કહિઈ. તે–મહા વ્યાધિ રૂપ છઇ. એ વિભાવ-રવભાવ માન્યા વિના જીવનઈ, અનિયત કહતાં–નાના દેશકાલાદિવિપાકી કર્મ ઉપાધિ ન લાગો જેઈઈ. ઉપાધિપોથતા હિ વિભાવરમાવ” ૨૦૧૮ જી હે શુદ્ધભાવ કેવલપણું લાલા ઉપાધિકજ અશુદ્ધ. જી હે વિષ્ણુ શુદ્ધતા, ન મુક્તિ છે. લાલા લેપન, વિગર અશુદ્ધ. ૨૦૨ચતુર કેવલપણું કહ-ઉપાધિભાવરહિતાન્તર્ભાવપરિણતઃ તે-શુદ્ધસ્વભાવ ઉપાધિજનિતબહિર્ભાવપરિણામને લેગ્યતા તે–અશુદ્ધ સ્વભાવ છઈ. જો–શુદ્ધ સ્વભાવ ન માનિઇ, તે-મુક્તિ ન ઘટઈ. જે–અશુદ્ધરવભાવ ન માનિઈ, તે-કમને લેપ ન ઘટઈ. ગત વ શુદ્ધરવભાવનઈ કદાપિ અશુદ્ધતા ન હેઈ, અશુદ્ધસ્વભાવનઈ પછઈ પણિ શુદ્ધતા ન હેઈ” એ વેવા િમત નિરાકરિઉં. ઉભયસ્વભાવ માનિઈ, કઈ દૂષણ ન હુઈ, તે વતી. ૨૦૨. પાઠાત્ર ૧. પરિણમન. ભાવ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જી હે નિયમિત એક સ્વભાવ જે, લાલા ઉપચરિઈ પરઠાણુ. જી હે તે ઉપચરિત સ્વભાવ છઈ, લાલા એ વિણુ કિમ પરનાણુ? ૨૦૩ ચતુર નિયમિત–એકસ્થાનિ નિર્ધારિઉં, જે-એક સ્વભાવ, પરસ્થાનકિ ઉપચરિઈ, તે-ઉપચરિત સ્વભાવ હેઈ. તે-ઉપચરિત સ્વભાવ ન માનિઈ, “રવ-પરવ્યવસાયિજ્ઞાનવંત આત્મા ” કિમ કહિઈ? તે માટઈ-જ્ઞાનનઈ રવવિષયવાર તે-અનુપચરિત છઇ, પણિ–પરવિષયત્વઃ તે–પરાપેક્ષાઈપ્રતીયમાનપણુઈ તથા–પરનિરપિતસંબંધ પણઈ ઉપચરિત છઈ. ૨૦૩. ૧૧ જી હે કમ સહ:જ બિ ભેદ તે, લાલા મૂર્ત અચેતન ભાવ. જી હે પ્રથમ જીવનિ સિદ્ધનઈ, લાલા અપર પરજ્ઞસ્વભાવ. ૨૦૪. ચતુ. તે-ઉપચરિતસ્વભાવ ૨. પ્રકાર છઈ, એક-કર્માનિત એકસ્વભાવજનિત: તિહાં-પુલ સંબંધઈ જીવનઈ મૂર્તિપણું – અનઈ-અચેતનપણું જે કહિઈ છઈ, તિહાં– હીર એ રીતિ ઉપચાર છઈ, તે-કર્મજનિત છઈ. તે માટિ તે કર્મજ ઉપચરિતરવભાવ છઈ. તે જીવને અપર કહતાં–બીજો, જે-સહજ ઉપચરિતસ્વભાવ, તે-સિદ્ધનઈ પરશપણું, તિહાં-કઈ કપાધિ છે. ૧. પાઠા છઈ નહીં. પાલિ૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ तदुक्तमाचारसूत्रे" अकम्मस्स ववहारो ण विज्जइ, कम्मुणा उवाही जायति" ત્તિ : ૨૦૪. ૧૨ જી હે દસઈ વિશેષસ્વભાવ એ, લાલા સબ ઇકવીસ સંભાલિ. જી હા સવિહું પગલઃ જીવ નઈ, લાલા પન્નરભેદ છઈ કાલિ. ૨૫. ચતુ એ દસઈ વિશેષસ્વભાવ, નિયતદ્રવ્યવૃત્તિ માટઈ. એ મધ્યે પૂર્વોક્ત ૧૧. સામાન્ય સ્વભાવ લિઈ, તિવારઈ-સવ મિલીનઈ એકવીસ સ્વભાવ થાઈ. પુગલઃ જીવન એ ૨૧. ઈ સ્વભાવ હોઈ. તથા-કાલ દ્રવ્યનઈ વિષઈ ૧૫ સ્વભાવ હોઈ, ૨૧. માંહિથી ૬. કાઢિઈ, તિ વારઈ. ૨૦૫. તે કિમ છઈ ? તે-કઈ છ– ૧૩ જી હે બહુ પ્રદેશઃ ચિતઃ મૂર્તતા , લાલા વિભાગ શુદ્ધ અશુદ્ધ, જી હે કાલી આદિમ સંજુઆ. લાલા સેલ ધરમ મુખ બુદ્ધ. ૨૦૬. ચતુ ૦. બહુપ્રદેશ કહતા–અનેકપ્રદેશવભાવ ૧. ચિત્ કo-ચેતનસ્વભાવ ૨. મૂતત્વસ્વભાવ ૩. વિભાગવભાવ ૪. શુદ્ધસ્વભાવ ૫. અશુદ્ધસ્વભાવ ૬. એ૬. કાઢિઈ, તિવારઈ-કાલનઈ ૧૫ સ્વભાવ ૧૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ થાઈ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયઃ આકાશાસ્તિકાય નઈ, આદિમ કહતાં–અનેપ્રદેશસ્વભાવઃ, તે સંયુક્ત કરિઈ, બીજા પ. ટાલિઈ, તિવારઈ-૧૬ સ્વભાવ થાઈ. एकविंशतिभावाः स्युनींव-पुद्गलयोर्मताः।। धर्मादीनां षोडश स्युः, काले पञ्चदश स्मृताः ॥ १॥. २०१. ૧૪ જી હે પ્રમાણ: નયન અધિગમઈ, લાલા જાણું એહ સ્વભાવ. જી હે સુગવિબુધજનસંગતિ, લાલા ધરે ચિત્તિ શુભ ભાવ. ૨૦૭. ચતુર એ ૨૧. સ્વભાવ પ્રમાણુનયન અધિગમઈ કહતાં-જ્ઞાનઈ જાણીનઈ, સજસ-શોભન અનુગ પરિજ્ઞાન-યશવંત જે-વિબુધપંડિત, તેની–સંગતિ કરી, સર્વ શંકાદેવ ટાલી, ચિતમાંહિં શુભ ભાવ ધરે. ૨૦૭ હવઈવભાવને અધિગમ નઈ કરી દેખાડઈ છU– ઢાલ ૧૩. (રાગ ઘેરણી-નયરી અયોધ્યા વતી રે. એ દેશી.) સ્વદ્રવ્યાદિકગ્રાહકઈ રે, અસ્તિસ્વભાવ વખાણિ. પરદ્રવ્યાદિકગ્રાહકઈ રે, નાસ્તિસ્વભાવમનિ આણિઓરે. ૨૦૮ ચતુર વિચારિઈ. એ આંચલી. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ અસ્તિસ્વભાવ દ્રવ્યના છઈ, તે સ્વદ્રવ્યાઢિગ્રાહક દ્રવ્યાથિ કનયઇં વખાણાઈં ૧'. નાસ્તિસ્વભાવ છઈ, તે-પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાકિ નયઇ ૨. ૩ અ “ સર્વમસ્તિ સ્વÌળ, વÆવેળ નાસ્તિ ૨।” ૨૦૮ ૨ ઉત્પાદ–ન્યયગાણુતારે, સત્તાગ્રાહકિ નિત્ય. કાઇક પર્યાયાથિ કઈ રે. જાણા સ્વભાવ અનિત્યા રે. ૨૦૯ ચતુર૰ ઉત્પાદ વ્યય ગાણુત્વઈ સત્તાગ્રહક દ્રવ્યાર્થિ કનયઈં નિત્ય સ્વભાવ કહિઈં ૩. કાઈક પર્યાયાર્થિક નય-ઉત્પાદઃ વ્યયઃ ગ્રાહક ઢાઇ, તેણŪ કરી—અનિત્યસ્વભાવ જાણા, ૪. ૨૦૯ 3 ભેદ ૯૫નારહિતથી રે, ધારા એક સ્વભાવ. અન્વયદ્રવ્યાર્થિ કનયઈ રે, અનેક દ્રવ્ય સ્વભાવેશ રે. ૨૧૦. ચતુર॰ ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિ કનયઈં:-એકસ્વભાવ જાણેા ૫. અન્વયદ્રવ્યાર્થિનયજી અનેક સ્વભાવ ૬. " कालान्वये सत्ताग्राहको देशान्वये चान्वयग्राहको नयः મવત્તુતે ॥ ૨૧૦ પાહાન્તર-૧. તિહાં અસ્તિ સ્વભાવ કહિ”. પાલિ૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ સદ્ભૂતવ્યવહારથી રે, ગુણગુણ્યાદિકભેદ. ભેદ ક૫ના રહિતથી રે, જાણે તાસ અભેદ રે. ૨૧૧. ચતુરવ સભૂતવ્યવહારનયથી ગુણ-ગુણઃ પર્યાય-પર્યાયીને ભેદસ્વભાવ ૭. ભેદકલ્પના રહિત શુદ્ધ દ્રવ્યાર્થિ કનયથી અભેદ સ્વભાવ ૮. यत्र कल्प्यमानस्यान्तनिंगीर्णत्वेन ग्रहः, तत्रेकेस्वभावः, યથા “ઘોડશ” રૂતિ ચત્ર વિપરિપથો વિયન પ્રદ, तत्राभेदस्वभावः, यथा-'नीलो घटः' इति । सारोपासाध्यवसानयोनिरूढत्वार्थमयं प्रकारभेदः ८ । प्रयोजनवत्यौ तु ते यदृच्छानिमिરત્વેન, શ્વમાત્રમેલા, રિ પરમાર્થ (?) . ૨. પરમભાવ ગ્રાહકનયઈ રે. ભવ્ય-અભવ્યપરિણુમ. શુદ્ધ અશુદ્ધહ તેહથી રે. ચેતન આત્મારામો રે. ૨૧૨. ચતુર૦ ભવ્ય સ્વભાવ અનઈ-અભવ્ય સ્વભાવઃ એ-૨. પરમભાવગ્રાહકનયઈ જાણવા. ભવ્યતાવભાવ નિરૂપિત થઈ અભવ્યતાઃ ઉત્પન્ન સ્વભાવની તથા-પરભાવની સાધારણ છઈ. તે માટિ—“હાં પાઠાન્તર-૧. પવિતાનો ભાવ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અસ્તિક નાસ્તિક સ્વભાવની પરિઈ સવ-પરદ્રવ્યાદિગ્રાહક નય ૨. પ્રવૃત્તિ ન હોઈ. શુદ્ધાશુદ્ધપણુઈ સંમુગ્ધ જે પરમ ભાવ ગ્રાહક નયા તેણઈ કરી–આત્મારામનઈ ચેતન સ્વભાવ કહિઈ. અભૂતવ્યવહારથી રે, ચેતન કર્મ ને-કમર પરમભાવગ્રાહકનયઈ રે, તેહ અચેતન ધર્મો રે. ૨૧૩ ચતુર અસદ્દભૂત વ્યવહાર નથી-કર્મ જ્ઞાનાવરણાદિક, નેકર્મ મન-વચન-કાયા, પણિ–ચેતન કહિ, ચેતનસંયોગકૃત પર્યાય તિહાં છઈ, તે માટઇ. “શારીરમાવા નાનાવિદ્યાવિદાર્ડ તાવ મતિ, “વૃત્ત રાતિ” તિવત” પરમભાવગ્રાહકનયઈ—– કર્મ નેક અચેતન સ્વભાવ કહિઈ, જિમવૃત અનુષ્ણ સ્વભાવ. ૨૧૩. અભૂતવ્યવહારથી રે, જીવ અચેનધર્મ. પરમભાવગ્રાહકનયઈ રે, મૂરત કમ નોકર્મ રે. ૨૧૪ ચતુર અભૂતવ્યવહારનયથી–જીવ અચેતનરવભાવ કહિઈ ગત vi-“નતોડ , મતનો ઇત્યાદિ વ્યવહાર છઈ. एतेन ' मां न जानामि' इति प्रतीत्या विलक्षणाज्ञानसिद्धिवेदान्तिनामपास्ता, सद्भूतव्यवहारनयग्राह्यणाचेतनस्वभावेनैव तदुઉત્તર : * પાઠાન્તર-૧. સંબદ્ધ. પાલિ૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પરમભાવગ્રાહકનય કર્મ નોકર્મ નઇ મૂર્ત સ્વભાવ કહિઈ. ૨૧૪. અસભૂત વ્યવહારથી રે, જીવ મૂર્ત પણિ હોઈ. પરમનયઈ પુગલ વિનારે. દ્રવ્ય અમૂર્ત તું જ રે. ૨૧૫ ચતુર અભૂતવ્યવહારનયથી જીવન મૂર્ત સ્વભાવ પણિ કહિ. ગત વ “ગયા , સમુરાહ્માનં વારિ” એ વ્યવહાર છે. એ સ્વભાવેજ “ર ર પામવાસુપૂ ” ઈત્યાદિ વચન છઈ. પરમભાવગ્રાહકનયઈક યુગલ દ્રવ્ય વિના, બીજા સર્વ દવ્યનઈ અમૂર્ણસ્વભાવ કહિઈ. ૨૧૫. ઉપચારઈ પણિ પુ ગલિં રે, નહીં અમૂર્ત સ્વભાવ. ઉપચરિઇ અનુગમવશિં રે, વ્યવહારિઈ જે ભાવે રે.ર૧૬ ચતુર ચેતનસંયોગઈ હાદિકનઈ વિષઈ જિમ ચેતનત્વ ઉપચરિઈ છઈ તિમ-અમૂર્તવ ઉપચરતા નથી. તે માર્ટિ-અસદ્દભૂતવ્યવહારથી પણિ પુદગલનઈ અમૂર્ત સ્વભાવ ન કહિઇ પ્રયાસત્તિદોષઈ-અમૂર્તત્વ તિહાં-કિમ ન ઉપચરિ? ” તે ઊપાર કહઈ છઈ અનુગમવશિં-એક સંબંધ દષઈ, જેહ સ્વભાવ વ્યવહરિઈ, તે-ઉપચરિઈ, પણિ-સર્વ ધર્મને ઉપચાર ન હોઈ तथा च Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ आरोपे सति निमित्तानुसरणम् , न तु-'निमित्तमुरुरीकृत्या” તિ ચારોત્રાવળ, તિ માવઃ | ૨૧૬, ૧૦ એ ભાવિં સંમતિ ભણિઉં રે, અનુગત અર્થ અસેસ. જલ-પય જિમ નવિ વિભજિઈ રે, યાવત અંત્ય વિસે રે. ૨૧૭ ચતુર એ ભાવિં–એ અભિપ્રાયઈ, સનતિગ્રંથમાંહિ કહિઉં છઈ, જે–અનુગત-અત્યંત સંબદ્ધ, અશેષ કહિતાં-સર્વ, અર્થ, જલપયાજિમ-ખીરનીર: પરિ, વિભજિઈ નહીં–પૃથફ કરિ નહી. કિહાંતાઈ અંત્ય વિશેષતાઈ–અંત્ય વિશેષઈ-શુદ્ધ પુદગલ: જીવઃ લક્ષણ વિભજિઈ યથા " औदारिकादिवर्गणानिष्पन्नाच्छरीरादेर्शानघनासंख्येयप्रदेश વાત્મા મિજા” રૂતિ ગત્ર જાથા– __ अन्नुन्नाणुगयाणं 'इमं व तं व' त्ति विभयणमजुत्तं । કર કુ વાળ જાવંત પિસવના ક૭ ફરિર૧૭. ઈમ કહતાં–“મૂર્તતા જે-પગલદ્રવ્ય વિભાજક અંત્ય વિશેષ છઈ, તો-તેહને ઉપચાર આત્મ દ્રવ્યઈ કિમ હેઈ? અનઈ–જે તે વિશેષ નહીં, તે-અ ન્યાનુગમઈ અમૂર્તતાને ઉપચાર પુદ્ગલદ્રવ્યઈ કિમ ન હોઈ ?” એહવી-શંકા કોઈકનઈ હઈ છઈ, તેટાલવાનઈ કહઈ છઈ ૧૧ અનભિભૂત જિહાં મૂર્તતારે, - અમૂર્તતા તિહાં નહિં. ' WWW.jainelibrary.org Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જિહાં અભિભૂત અમૂર્તતા રે, મતિ અનંત્ય તેમાહિં રે. ૨૧૮. ચતુર જિહાં-પુગદ્રવ્યઈ મૂર્તતા અભિભૂત નથી, કિંતુ-ઉદ્ભૂત છઈ, તિહાં-અમૂર્તતા રવભાવન હોઈ તે માર્ટિ–અમૂર્તતા અપુદ્ગલ દ્રવ્યને અંત્ય વિશેષ. અનઇ જિહાં-આત્મદ્રવ્યઈ કર્મદેષઈ અમૂર્તતા અભિભૂત છઈ, તિહાં-સૂર્તતા અનન્ય અનુગજનિત સાધારણ ધર્મરૂપ હેઈ. તથા ૨____ अन्योऽन्यानुगमाविशेषेऽपि कचिदेव किश्चित् केनचित् कथश्चिदनु भूयते, इति यथागम-व्यवहारमाश्रयणीयम्. २१८ ૧૨ પુદગલનઈ ઈકવીસમે રે, ઈમ તે ભાવ વિધુત્ત. તેણિ અસદ્ભુત નયાં રે, પરાક્ષ અણુએ અમુત્તે રે. ૨૧૯ ચતુર “ઉપચારઈ પણિ અમૂર્ત સ્વભાવ મુદ્દગલનઈ નહોઈએઈમ કહતાં તે એક્વીસમે ભાવ લેપાઈ, તિરવાઈ—વિંરતિમા સુજ્ઞવપુસ્ત કો એ વચન વ્યાઘાતથી અપસિદ્ધાંત થાઈ. તે ટાલવાનઈ કાનિં– અસહ્નતવ્યવહારનય પક્ષ જે પુદ્ગલ પરમાણુ છ0, તેહનઈ–અમૂર્ત કહિ. व्यावहारिकप्रत्यक्षागोचरत्वममूर्तत्वं परमाणौ भाक्तं स्वीक्रियते, રૂાર્થ | ૨૧૯. પાઠાત્ર ૧. પુદ્ગલદ્રવ્ય, ભામમૂતે પા૪િ૦ મા Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ કાલ-પુદગલાગૃતણે રે, એક પ્રદેશ સ્વભાવ. પરમનયઈ પદ્રવ્યનઈ રે, ભેદ-કલપના અભાવે રે. ૨૨૦ ચતુર૦. કાલાણનઈ તથા પુદગલાણનઈ, પર ભાવ ગ્રાહક નય? એક પ્રદેશ સ્વભાવ કહિયઈ. પરદ્રવ્યનઈ–એ ૨. ટાલી, બીજા દ્રવ્યનઈ ભેદ કલ્પના રહિત, શુદ્ધ દ્રવ્યાર્થિકઈ એક પ્રદેશવભાવ કઈિ . ૨૨૦. ૧૪ ભેદ-૯૫નાયુત નયઈ રે, અનેક પ્રદેશ સ્વભાવ. અણુ વિન પુગલ અણુતણું રે, ઉપચારઈ તેહ ભાવે રે. ૨૨૧, ચતુર૦. ભેદ-કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નથઇ, અણુ ક0 પરમાણુ વિના સર્વ દ્રવ્યનઈ અનેક પ્રદેશસ્વભાવ કહિ. અનઈપુગલ પરમાણુનઈ અનેક પ્રદેશ થાવાની ચોગ્યતા છઈ, તે માટે -ઉપચાર અનેક–પ્રદેશસ્વભાવ કહિઈ. કાલાણુમાંહિં તે ઉપચાર કારણ નથી, તેમાઈ તેહનઈ સર્વથા એ સ્વભાવ નહીં. ૨૨૧. ૧૫ શુદ્ધાશુદ્ધ દ્રવ્યાર્થિકઈ રે, જાણિ વિભાવ સ્વભાવ. ૧૯ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શુદ્ધઈ શુદ્ધ સ્વભાવ છઈં રે, અશુદ્ધ અશુદ્ધ સ્વભાવેા રે. ૨૨૨. ચતુર. શુદ્ધાશુદ્ધ દવ્યાર્થિ ક નય” સમુગ્ધઈં-વિભાવસ્વભાવઃ ઈ. શુદ્ધ દ્રબ્યાર્થિ ક નયઈં–શુદ્ધ સ્વભાવ; અશુદ્ધં દ્રવ્યાર્થિ કનઈં—અશુદ્ધ સ્વભાવઃ જાણવા. ૨૨૨, ૧૬ અસદ્ભૂત વ્યવહારથી રે. છે. ઉપચરિત સ્વભાવ. એ સ્વભાવ નય યોજના રે, કીજŪ નિધિર ભાવા રે. ૨૨૩ ચતુર અસદ્ભુતબ્યવહાર નયથી ઉપચરિત સ્વભાવ. એ ભાવ ચિત્તમાંહિં ધરી સ્વભાવ-નય યાજના કીજ. ૨૨૩. એ દિગમ્બર પ્રક્રિયા કહાં કિોં સ્વસમયઈં પણિ ઉપકૃત કરી છ, અમાંઢુિં–ચિંત્ય છઇ, તે દેખાડઈ છ १७ અનુપરિત નિજ ભાવ જે રે, તે તેા ગુણુ કહેવાય. ઇક દ્રવ્યાશ્રિત ગુણુ કહિયા રે, ઉભયાશ્રિત પાયા રે. ૨૨૪ ચતુર૰ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ સ્વભાવઃ તે— ગુણ-પર્યાયથી ભિન્ન ન વિવષિઈં, જે માટિ”—જે અનુષચરિત ભાવ, તે-ગુણ જ, ઉપચરિતઃ તે-પર્યાય જ. અત વ્–એક દ્રવ્યાશ્રિત-ગુણ, ઉભયાશ્રિત-પર્યાય કહિયા, तथोक्तम् - उत्तराध्ययनेषु - " गुणाणमासओ दव्वं एगदव्वस्तिआ गुणा । लक्खणं पज्जवाणं तु उभओ अस्ति भवे ॥ १ ॥ " "यदि च 'स्वद्रव्यादिग्राहकेणास्तिस्वभावः, परद्रव्यादिग्राहकेण नास्तिस्वभावः' इत्यभ्युपगम्यते, तदोभयोरपि द्रव्यार्थिक विषय - स्वात् सप्तभङ्गयामाद्यद्वितीययोर्भङ्गयोर्द्रव्यार्थिक- पर्यायार्थिकाश्रयणे શ્રિયા મન્યેત” હત્યાવત્ર યદુ વિચારીયમ્ ॥ ૨૨૪. ૧૮ સ્વભાવ ભેદ સહિત કહિયા રે, ઇમ એ ગુહ પ્રકાર, હવઈ ભેય પજાચના રે. સુણિઈ સુગન્ન ભંડારા રે. ૨૨૫. ૨૦ ઇમ-એ સ્વભાવભેદસહિત ગુણના પ્રકાર કહિયા. હવઈ પર્યાયના ભેદ સાંભલા. સુયશના ભંડાર-એહવા શ્રોતાપુરુષા. ૨૨૫. ઢાલ ૧૪.૧ ૧ સુર્ણા ભેદ પજાયના, તે દેઈ પ્રકાર. વ્યંજન: અં: વિભેદથી, - તા ૧. [ રાગ મલ્હાર-મારગ વિહરે ઉતાવળેા-એ દેશી. મૂ. છાડી સીમધર સ્વામીઆ, એ દેશી પા૦ ] Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સંખેપ સાર. ૨૨૬. શ્રી જિનવાણું આદરો. હવઈ પર્યાયના ભેદ સાંભલે. તે–પર્યાય સંક્ષેપઈ–૨.પ્રકારઈ હોઈ. એક—વ્યંજન પર્યાય બીજે–અર્થ પર્યાય સંક્ષેપઈ કહ્યા. ૨૨૬. અનુગત કાલકલિત કહિયે, વ્યંજન પર્યાય. વર્તમાન સૃષિમ તિહાં, અત્થહ પજજાય. ૨૨૭. શ્રી જિન જે-જેહને ત્રિકાલરપશ પર્યાય, તે–તેહને વ્યંજનપર્યાય કહિએ, જિમ-ઘટાદિકન મૃદાદિ પર્યાય. તેહમાં-સૂક્ષ્મ વર્તમાનકાલવત્તે અર્થપર્યાય. જિમ-ઘટનઈ તત્તક્ષણવર્નો પર્યાય. ર૨૭. દ્રવ્યગુણઈ બિહું ભેદ છે, વલી શુદ્ધ: અશુદ્ધઃ. શુદ્ધ દ્રવ્ય વ્યંજન તિહાં, ચેતનનઈ સિદ્ધ. ૨૨૮. શ્રી જિન પાઠ-૧ પુના માતાર્યાત્રા વામ: તિન્યાહૂ હવે પર્યાયના ભેદ કહે છે, તે ભવિ પ્રાણુ સાંભળો. પા૦ ૨. જાણવો. શ્રી વીતરાગવાણી ધારો. ભા૦ હે ભવિક પ્રાણી શ્રી વીતરાગ કથિત વચન સમ્યગ્ન પ્રકારે કરીને સાંભળીને આદરપાલિ૦ ૩. તે પર્યાય. પાલિ૦ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ તે પ્રત્યેક િર્. પ્રકારË હુઈ. એક દ્રવ્યપર્યાયઃ ગુણુપર્યાય: ઇમ ભેદથી. તે વલીશુદ્ધઃ અશુદ્ધઃ ભેદથી ૨. પ્રકારે હાઈ. તિહાં --શુદ્ધ દ્રષ્ય: વ્યંજન પર્યાય કહિઈં. ચેતન-દ્રવ્યને સિદ્ધપર્યાય જાણવા, કેવલભાવથી. ૨૨૮. ४ અશુદ્ધે દ્રવ્ય વ્યંજન બહુ, ગુણુથી વ્યંજન ઇમ દ્વિધા, મનુજાદિક ભેદ. કેવલ મઇ ભેદ. ૨૨૯. શ્રી જિન. અશુદ્ધ-દ્રવ્ય:-વ્યંજન પર્યાય—મનુષ્યઃ દેવઃ નારક: તિગાદિ: બહુ ભેદ જાણવા, જે માટિ ––તે દ્રવ્યભેદ પુદ્દગલ સમૈગજનિત છઈ. ઈમ-શુદ્ધ ગુણવ્યંજન પર્યાય કેવલજ્ઞાનાદિરૂપ. અશુદ્ધગુ!– વ્યંજનપર્યાંય–મતિજ્ઞાનાદિરૂપ જાણવા. ૨૨૯. ૫ ઋજીત્રાદેશઇ કરી, ક્ષણુપરિણત એહ. કહેા અર્થ મજ્જાય એ, અભ્યતર જેહ, ૨૩૦, શ્રી જિન. ઇમ-જીસૂત્રાદેશઇઃ ક્ષણુપરિણત-જે-અભ્યંતર પર્યાય, તે-શુદ્ધા પર્યાય. અનઇ-જે જેહુથી અલ્પકાલવર્તી પર્યાય, તે– તેહથી અલ્પત્વ વિવક્ષાĐ-અશુદ્ધ અથ પર્યાય કહેવા, ૨૩૦ ઈહાં–વૃદ્વવચન સમ્મતિ દેખાડઈ છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પુરુષશબ્દ જિમ પુરુષનઈ, વ્યંજન પર્યાય. સતગ્રંથિં અર્થથી, બાલાદિ કહાય. ર૩૧. શ્રી જિન જિમ–પુરુષશખવા જે-જન્માદિ મરણકાલપર્યત એક અનુગત પર્યાય, તે પુરુષને વ્યંજન પર્યાય, સમાપ્તિ ગ્રંથઈ કહિએ છઈ. તથા બાલ તરૂણદિપર્યાયઃ તે–અર્થપર્યાય કહિયા. તિમ–સર્વત્ર ફલાવી લેવું. જાથા– “ पुरिसम्मि पुरिससद्दो जम्माई मरणकालपज्जंतो। तस्स उ बालाइआ पज्जवभेया बहु विगप्पा ॥ १. ३२॥ “કેવલજ્ઞાનાદિક શુદ્ધગુણવ્યંજન પર્યાય જ હેઈ, તિહાં–અર્થ પર્યાય નથી.” એહવી-કઈક વિપદમાસની શંકા ટાલાઈ છ_ પણહાણી-વડ્રિથી, જિમ અગુલહુત. નવ નવ તિમ ખિણ ભેદથી. કેવલપણિ વૃત્ત. ૨૩૨. શ્રી જિન “જળનિસ્ટિક્ષાગુરદુપયા સૂક્ષ્માથપગાર” એ જિમ-કહિઉં છઇ, તિમ–ક્ષણભેદથી કેવલજ્ઞાનપર્યાય પણિ ભિન્ન ભિન્ન દેખાડ્યા છઈ, પદમણમયસનોમવસ્થવરુના અva Page #176 -------------------------------------------------------------------------- ________________ - ૧૫૧ સચોમવશવટનાને.” રહ્યાવિત્રવનારા તે માટિંગહજુસુત્રાદેશઈ શુદ્ધગુણના પણિ અર્થ પર્યાય માનવા. ૨૩૨ શુદ્ધદ્રવ્ય વ્યંજન અણ, પુદ્ગલ પર્યાય. અશુદ્ધ દ્વચકાદિક ગુણ, નિજગુણ પજ જાય. ૨૨૩. શ્રી જિન પુદ્ગલ દ્રવ્યને શુદ્ધદ્રવ્ય વ્યંજન પર્યાયઃ અણુ ક0પરમાણુઓ જાણે. તે પરમાણુને કહિઈ નાશ નથી, તે ભણી. દ્વયશુકાદિક દ્રવ્ય તેપુદ્ગલદ્રવ્યના અશુદ્ધગંજપર્યાય. સગજનિત થઈ, તેમાર્ટિ. ઈમ-ગુણ કહતાં-પુદગલ દ્રવ્યના શુદ્ધગુણ વ્યંજન પર્યાયઃ અશુદ્ધ ગુણવ્યંજન પર્યાય તે-નિજ નિજ ગુણાશ્રિત જાણવા પરમાણુને ગુણ તે-શુદ્ધ ગુણવ્યંજનપર્યાય, ક્રિપ્રદેશાદિકને ગુણ તે–અશુદ્ધગુણવ્યંજનપર્યાય કહિઈ. ૨૩૩. સૂક્ષ્મ અર્થ પર્યાય તે, ધર્માદિક એમ. નિજ પર પ્રત્યયથી લહે, છાંડી હઠ પ્રેમ, ૨૩૪. શ્રી જિન “ધર્માસ્તિકાયાદિકના શુદ્ધદ્રવ્ય વ્યંજનપર્યાય જ છઈ.” એહવે જે હઠ કરઈ છઈ, તેહનઇ કહિછે જે-જુસૂવાદેશઈ કરી-ક્ષણ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર પરિણતિરૂપ, અર્થપર્યાય પણિ કેવલજ્ઞાનાદિકની પરિ હડ છાંડીનઈ તિહાં કિમ નથી માનતા? ૨૩૪. તે ધર્માસ્તિકાયાદિકમાંહિ અપેક્ષાઈ અશુદ્ધપર્યાય પણિ હેઈ, નહીં તે, પરમાણુપર્યતવિશ્રામઈદ પુદ્ગલદ્રવ્યઈ પણિ ન હૈ” એહવઈ અભિપ્રાય ઈ-કઈ છઈ– જિમ આકૃતિ ધર્માદિની, | વ્યંજન છઇ શુદ્ધ. લેક દ્રવ્ય સાગથી, તિમ જાણિ અશુદ્ધ ૨૩૫.શ્રી જિન ૧૦ જિમ ધર્માસ્તિકકાયાદિકની આકૃતિ કાકાશમાન સંસ્થા નસ્તય શુદ્ધદ્રવ્ય વ્યંજન પર્યાય કહિઈ, પરનિરપેક્ષપણામાટઈ. તિમલેકવતિ દિવ્ય સંગરૂપ અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય પણિ તેહને પરાપેક્ષપણઈ કહતાં, અનેકાંત વિરોધ નથી. ૩૩૫. “આકૃતિ તે–પર્યાય હુયઈ, સં પર્યાય નહીં હોઈ એહવી આશંકા ટાલઈ છ– સગઈ આકૃતિપરિ, પજજય કહવાય. ઉત્તરાઈ ભાષિ, લક્ષણ પજજાય. ૨૩૬. શ્રી જિન પાઠાત્ર ૧. અર્થપર્યાય રૂ૫ પાલિ. ૨. વિશ્રામ પુગલ પાલિ૦ ૩. શુદ્ધ દ્રવ્ય જિમ ભા૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ૧૫૩ સંયોગ પણિ આકૃતિની પરિ પર્યાય કહવાઈ છઈ. જે માર્ટિ-પર્યાયનાં લક્ષણભેદરૂપ ઉત્તરાધ્યયન એ રીતિ કહિયાં છઈ. ૨૩૬. એક્ત પૃથકત તિમ વલી, સંખ્યા સંઠાણિ. વલિ સંગ વિભાગ એ, મનમાં તુ આણિ. ૨૩૭. શ્રી જિન 'एगत्तं च पुहत्तं च संखा संठाणमेव य। संजोगा य विभागा य, पज्जवाणं तु लक्खणं ॥२ ઉપચારી ન અશુદ્ધ તે, જો પરસંગ. અસદ્ભૂત મનુજાદિકા, તે ન અશુદ્ધ જોગ, ૨૩૮.શ્રી જિનહવાઈજે ઇમ કહુ જે-“ધર્માસ્તિકાયાદિકનઈ પરદ્રવ્યસંયોગ છઈ તે-ઉપચરિત પર્યાય કહિ પણિ-અશુદ્ધપર્યાય ન કહિઇ, દ્રવ્યોન્યથા– હેતુનઈ વિષજ અશુદ્ધત્વ વ્યવહાર છઈ. તે વતી તે– મનુજાદિ પર્યાય પણિ અશુદ્ધ ન કહે. અસદભૂત વ્યવહારનયગ્રાહ્ય માટઈ અસદભૂત કહે. ઉ૩૮. * પાઠ૦ ૧ તેજ વર્ણવીને કહે છે. સત્તાવન ગાથા એગત્ત ૨. એ ગાથાર્થનું મનમાંહે આણિ-અર્થરૂપે કરીને ધારે, જિમ મન સદેહ દૂરિ ટલે. પલિ૦ ૩ પણિ અશુદ્ધ ન કહે. એ પરમાર્થ. પાલિ૦. ૨૦ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ કિતંતકાદિપર્યાયની પરિ એકદ્રવ્યજનકાવયવસંધાતનઈ જ અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાયપણું જ કહેતાં ડું લાગઇ, “તમતअपेक्षानपेक्षाभ्यां शुद्धाशुद्धानेकान्तव्यापकत्वमेव श्रेयः" तह દેખાઈ છઈ ૧૪ ધર્માદિક પરપન્નાઈ, વિસમાઈ એમ. અશુદ્ધતા અવિશેષથી, જિઅ-પુગલિ જેમ. ૨૩૯.શ્રી જિન ધર્માદિકનઈ પરપર્યાયઈ સ્વપર્યાયથી વિષમાઈવિલક્ષણતા ઇમ જાણવી. જે માટિં–પાપેક્ષાઈ અશુદ્ધતાને વિશેષ નથી. જિમ-જીવદ્રવ્યઃ પુદ્ગલ દ્રવ્યનઈ વિષઈ. ૨૩૯. હવઈ-પ્રકારાન્તરઈ ચતુર્વિધ પર્યાય કહિયા, તે દેખાડઈ છઈ– - ૧૫ ઇમ જ સજાતિ વિજાતિથી, દ્રવ્યઈ ૫જજાય. ગુણઈ સ્વભાવ વિભાવથી, એ ચ્યાર કહાઈ. ૨૪૦. શ્રી જિન - - ઈ-સજાતીયદ્રવ્યપર્યાયઃ વિજાતીય દ્રવ્યપર્યાય સ્વ ભાવગુણપયયઃ વિભાવગુણપર્યાયઃ ૪ ભેદ પર્યાયના કહવા. ૨૪૦, Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ઉદાહરણ દેખાડઈ છઈ– ધયણુકઃ મનુજઃ કેવલઃ વળી મતિમુખ દિÉત. એ પાયિક જેણિ દ્રવ્યથી, અણુપજજવ સંત. ર૪૧. શ્રી જિન કયણુક ક૦ દિપ્રદેશિકાદિ ક્વ, તે સજાતીય દ્રવ્યપર્યાય કહિઈ. ૨. મિલી એક દ્રવ્ય ઉપનૂ, તેમાર્ટિ. મનુજાદિપર્યાયઃ તે–વિજાતીય દ્રવ્યપર્યાયમાંહિં. ૨. મિલી પરસ્પર ભિન્નજાતીય દ્રવ્યપર્યાય ઊપને, તે વતી. કેવલજ્ઞાન –તે સ્વભાવ ગુણપર્યાય, કર્મરહિતપણુમાઈક મતિજ્ઞાનાદિક–તે વિભાવ ગુણપર્યાય કર્મ પરતંત્રપણુ માર્ટિ. એ ચાર ભેદ પણિ–પ્રાયિક જાણવા; જે માટઈ-પરમાણુરૂપદ્રવ્યપર્યાયઃ તે-એ ચારમાંહિ ન અંતર્ભવઈ. પર્યાયપણું તેહનઈ વિભાગજાત શાસ્ત્રિ કહિઉં છઈ.. तदुक्तम् सम्मतौअणुदुअणुएहिं दव्वे आरद्धे "तिअणुंय"ति तस्स ववएसो। तत्तो अ पुण विभत्तो, अणु त्ति जाओ अणू होइ ॥३.३९॥ રૂત્યાદિ ૨૪૧. ૧૭ ગુણવિકાર પજવ કહી, દ્રવ્યાદિ કાંત, Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઢું જાણુઈ મનમાંહિં તે તેવસેન મહંત. ૨૪૨. શ્રીજિન “ જુવાર પાઈમ કહીનઈ, તેહના ભેદનઈ અધિકારઈ–બતે પર્યાય ક્રિભેદ-દ્રવ્યપર્યાય ગુણપર્યાયઃ” ઇત્યાદિક કહતે નયના વિરવરેન મનમાંહિં ક્યું જાણુઈ છઈ? અર્થાત્ -કાંઈ જાણતું નથી, પૂર્વાપર વિરુદ્ધ ભાષણથી. તે માર્ટિ-દ્રવ્યપર્યાય જ કહવા, પણિ-ગુણપર્યાય જુદે ન કહો. એ પરમાર્થ. ૨૪૨. ૧૮ ઇમ દ્રવ્યાદિક પરખિઆ, રાખી ગુરુઆણ, ઉવેખી બહુ તનુમતિ, અવગણિ અજાણુ. ૨૪૩. શ્રીજિન ઇમ-દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ પરખ્યા, વરૂપ લક્ષણ ભેદાદિકઈ કરી. ગુરુઆણુ કહ-પરંપરાની આજ્ઞા રાખીનઈ, ઘણા તનુમતી જે-તુચ્છ બુદ્ધિના ધણી, તેહનઈ–ઉવેખીનઈ, અજાણુ-જે કદાગ્રહી, તેહનઈ-અવગણીનઈ નિરાકરીનઈ. ૨૪૩. જે દિન દિન ઈમ ભાવસ્થઈ, દ્રવ્યાદિ વિચાર તે લહસ્યઈ બસ સંપદા, સુખ સઘલાં સાર. ર૪૪. શ્રીજિન Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ જેહુ એ અથ દિન દિન પ્રતિ દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ વિચાર રૂપ ભાવસ્યઈં, તે–ચશની સંપદા પ્રતિ પાંમસ્યĐ, તથા—સવલાં સુખ પ્રતિ પામસ્યઈ નિશ્ચયે. ૨૪૪. ×હા. ૧ ગુરુ-શ્રુત-અનુભવબલથકી, કહિએ દ્રવ્યઅનુચેાગ. એહ સાર જિન વચનનું, એહ પરમપદ્મભાગ. ૨૪૫. ગુરુ ક૦-ગુરુઉપદેશઃ શ્રુત-શાસ્ત્રાભ્યાસ અનુભવમલસામર્થ્ય યોગ તેહથી એ દ્રવ્યાનુયાગ કહિએ. એ સવ જિનવચનનુ` સાર છઈ. એહ જ પરમપદ કહુંઈં-મેક્ષ, તેડુના-ભાગ છઇ, જે માટિએ ન્યાદિ વિચારઇ શુક્લ ધ્યાનસ પદાઇ માક્ષ પામિ ૪.૧ ૨૪૫. ર મધ્યમ કિરિયારત હુઇ, બાલક માન લિંગ. પોકારૂં ભાષિ ધરઈ, ઉત્તમ જ્ઞાન સુરંગ. ૨૪૬. "" “ એહુ દ્રવ્યાનુયાગમાંહિ જે રંગ ધરઈ, તેહુજ પંડિત કહિ. ” એહવું અભિયુકત સાખિ સમય ઈ છઈ. ોકરાઝवचनं चेदम्- પાહા૦ ૧, તે સત્યા. પાલિ૦ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः पुरीक्षते सर्वयत्नेन ॥१॥ નાણુરહિત જે શુભ ક્રિયા, ક્રિયારહિત શુભ નાણુ. વોટિસમુન્દ્રય કહિઉં, અંતર ખજુઆ-ભાણુ. ર૪૭. જ્ઞાનરહિત જે શુભ ક્યિા કિયારહિત શુભ જ્ઞાન રોગદષ્ટિનમુવામાં ગ્રન્થનઈ વિષઈ કહિઉં છઈ, જે-આંતરઉ જેતલ-ખજુઆ, અનઈ-ભાણ કહિઈ-સૂર્ય. ૨૪૭. ખજાઆસમી ક્રિયા કહી, નાણુ ભાણસમ જોઈ. કલિયુગ એહ પરંતર, વિરલા બૂઝઈ કેઈ. ૨૪૮. तात्त्विका पक्षपातश्च भावशून्या च या क्रिया। अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ इत्यादि योगदृष्टिसमुच्चये ॥ પાઠા૧. કલિયુગ માંહે પરંતર હોઈ, વિરલા કોઈ જાણે,– બુદ્ધિવંત પ્રાણુ જ જાણુઈ, નિવૃદ્ધિ જોવૈજ્ઞાતિ $તિ પરમાર્થ પાલિ૦ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ક્રિયામાત્રકૃત કર્મખય, દદુરસુન્ન સમાન. ગ્યાન કિઉ ઉપરાપદ્ધિ, તાસ છાર સમ જાન. ૨૪૯. मंडुक्काचुन्नकप्पो किरियाजणिओ खओ किलेसाणं । तहट्टचुन्नकप्पो नाणकओ तं च आणाए ॥१॥ इति उपदेशरहस्ये एतदर्थसंग्रहः ॥ મિથ્યાત્વાદિકકર્મથિતિ, અકરણ નિયમઈ ભાવિ. અપ્રતિપાતી ગ્યાનગુણ, મનસીહ સાખિ. ૨૫૦ જ્ઞાન, તે સમ્યગદર્શનસહિત જ આવઈ. તે પામ્યા પછી મિથ્યાત્વમાંહિ આવ, તે પણિ કોડાડિ ૧ ઉપરાંત કર્મબંધ છવ ન કરઈ. “વંધેળ ન વોટર ચારિત્તિ વનીત. એ અભિપ્રાય ઈદિષણનઈ અધિકારઈ-મન થઈ જ્ઞાનગુણઈ અપ્રતિપાતી કહિએ છઈ. उत्तराध्ययनेष्वप्युक्तम् सूई जहा समुत्ता, ण णस्सई कयवरम्मि पडिआवि । इय जीवो वि समुत्तो, ण णस्सइ गओ वि संसारे ॥१॥ ૨. ઉપદેશપદાદિ ગ્રન્થ જોતાં, જ્ઞાન એવ પ્રધાનમિત્યર્થઃ પાલિ૦ જો ડા િ૧ ઉપર નહિ પણ જિની ના જો જિ વાર વાત Page #185 -------------------------------------------------------------------------- ________________ % 6 ગ્યાનવંતનઈ કેવલી, દ્રવ્યાદિકઅહિનાણિ. કૃપાથીના માધ્યમાં, સરિખા ભાખ્યા જાણિ. ૨૫૧. बृहत्कल्पगाथा चेयम् किं गीयत्थो ? केवली चउन्विहे, जाणणे य कहणे य। તુહે રાગોને, પતાસ વગાથા છે ? રૂત્તિ. રપ૧ નાણુ પરમ ગુણ જીવન, નાણુ ભવન્નવત. મિથ્યામતિ તમભેદવા, * નાણુ મહા ઉત. ૨૫૨. જ્ઞાન તે જીવન પરમગુણ છઈ, અપ્રતિપાતીપણા માટે. જ્ઞાન તે ભવાવમાં ભવસમુદ્રમાં પિત–વહાણ સમાન છઈ, તરણતારણ સમર્થ. મિથ્યાત્વમતિરૂપ જે તિમિર-અંધકાર, તેહને ભેદવાને અર્થે જ્ઞાન તે મહાઉત છઈ મોટા અજુઆલા સરખે કહ્યો છે. ઉપર પાઠા૧. જ્ઞાનવંતને કેવળી સરિખો કહ્યો છઈ “શ્રુતકેવળી ઈતિ. ૨. કેવલીઃ ને-મુતકેવલીઃ એ બે સરિખા કહિયા છઈ. પાલિ૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ હિવઈ, આગલી ઢાલેં–જ્ઞાનાધિકાર દઢ કરાઈ છઈ, દષ્ટાન્ત કરીને– ઢાલ ૧૫ મી [ ઋષભને વંશ રયણાયરે–એ દેશી. ] નાણુ સહિત જે આ મુનિવરા, - કિરિયાવંત મહેતે રે. તે મૃગપતિ જિમ પાખરિઆ, તેહના ગુણને ન તો રે. ૨૫૩. શ્રી જિનશાસન સેવિ. આંકણી. જ્ઞાન સહિત જે મુનિવર-સાધુ, ચારિત્રીયા-ક્રિયાપાત્ર છે. મહંત-તે મોટા ચિત્તના ઘણી છઈ તે મૃગતિ જીમ-સિંહ અને-પાખરિયા-તે-જીભ-મહા પરાક્રમી હેય, તેહના ગુણને અંત નથી, પરમાર્થે–બહુ ગુણના ભાજન છઈ. તેહની પ્રશંસા કહી ન જાય, એ પરમાર્થ: એહવા શાનારાધક સુસાધુ જેહમાં છઈ, એહવું–શ્રી જિનશાસન સેવાઈ, ભકિત-ભાવપૂર્વક આરાધિ. ર૫૩. વશ નિપક્રમ કર્મનઈં, જે પણિ જ્ઞાનવિહીના રે. * જેના ઉપરથી પ્રેમપી કરવામાં આવેલી છે, તેમાં અહીંથી સ્તબકાર્થ નથી. માત્ર વાળો પ્રતમાં પણ ક્યાંક કયાંક સ્તબકર્થ નથી. ૨૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ તે પણિ મારગમાં કહિયા, જ્ઞાની ગુરુપદલીના રે. ૨૫૪. શ્રીજિન. તાદશ સત્ ક્રિયા–વસત્યાદિક, દેષ સહિત છઈ, તે પણિ-અજ્ઞાનક્રિયા સહિત છઈ. તાદશ જૈન પ્રક્રિયાને અવબોધ નથી પામ્યા, તે પાણિ-માર્ગ માંહે કહ્યા છઈ. સ્યા પરમાર્થ ? જ્ઞાની–તે જ્ઞાનવંત, જે ગુરુ, તેહના ચરણ કમલને વિષે એકાન્ત રક્ત પરિણામ છઈ, તે માટઈ–શ્રી જિનમાર્ગનેહિ જ સેવીયે. ૨૫૪. નાણુરહિત હિત પરિહરી, અજ્ઞાન જ હકરાતા રે. કપટ ક્રિયા કરતા યતી. નહુઈ નિજમતિમાતા. ૨૫૫. શ્રીજિન જે પ્રાણી જ્ઞાનરહિત છઈ-વહિત દશા ચિંતન પરિહર્યો છે, જેણે. અજ્ઞાનરૂપ જે હઠવાદ, તેહમાં–તે રાતા છઈ, એકાંત સ્વાભિગ્રહીત હઠવાદમાં રકત પરિણામી છઇ. બાહ્ય કપટ ક્રિયા કરીને અનેક લેકને રીઝવઈ, એહવા-જે યતિ-સાધુ,વેશ ધારીયા, ન હોઈ નિજમતને વિષે-તે જેને મતનઈ વિષઈ, માતા ન હાઈ-પુષ્ટ ન હે ઈ. ર૬પ. કપટ ન જાણુઈ રે આપણું પરનાં ગુહ્ય તે ખાઈ. પાઠા ૧ તાદશ ક્રિયાદિ વસત્યાદિક પાલિ૦. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ગુણનિધિ ગુથકી બાહિરા. વિરુઉંનિજમુખિ બલઈને. ૨૫૬.શ્રીજિન જે પ્રાણી પિતાની કપટ દશાને જાણતા નથી, ત્યાં પરમાર્થે? –અજ્ઞાનરૂપ પડલઈ કરીને. અને વલી-પરનાં ગદ્ય-પારકા અવર્ણવાદ મુખથી બેલઈ છઈ. ગુણનિધિ-ગુણનિધાન, એહવા–જે ગુર, તેહથી-બાહિર રહીને, વિરુઓ તે-કહેવા ગ્ય નહિ, એહવું-નિજમુખથી બોલાઈ છઈ, અસમંજસપણું ભાખે છે, તે પ્રાણીનઈ. ૨૫૬. બાહિર બમ્પરિ ચાલતાં. અંતર આકરી કાતી રે, તેહનઈ જેહ ભલા કહઈ, મતિ નવિ જાણુઈ તે જાતી રે.૨૫૭.શ્રીજિન જે બાહ્યવૃત્તિ બકની પરે ચાલતાં રહે છે. शनैर्मुश्चति पादान् जीवानामनुकम्पया। पश्य लक्ष्मण ! पम्पायां बकः परम-धार्मिकः ॥१॥ इति वचनात् । सहवासीव जानाति सहजं सहवासिनाम् । मन्त्रं प्रच्छयसे राजन् येनाहं निष्कुलीकृतः ॥२॥ અને-અંતરંગમાં આકરી કાતી-માયારૂપ રાખું. તેહને જે ભલા કહઈ છઈ તે પણ-દુબુદ્ધી જાણવા. પણિ–તેહની મતિ, તેણે જાતી ન જાણું, મત –“ નિવૃત્તિ પુwો ત્તિ માવઃ ૨૫૭. પાઠા, ૧ ચક્રની પરે પાલિ ભાવ Page #189 -------------------------------------------------------------------------- ________________ १४४ વળી–એહજ દ્રઢઈ છઈ બહુવિધ બાહ્ય ક્રિયા કરઈ, જ્ઞાનરહિત જેહ લઈ રે, શત જિમ અંધ અદેખતા, તેતે પડિઆકઈ ભૂલઇરે૨૫૮ શ્રીજિનવ બહુવિધ–ઘણા પ્રકારની, બાહ્ય ક્રિયા કરઈ છઈ, જ્ઞાનરહિતજે અગીતાર્થ, તેહનેં–લે–સંઘાડે, મીલીનઈ, તે, જિમ-શતબંધ અણદેખતા જિમ મિલ્યા હેઈ, તે જિમ–શોભા ન પામઈ, તિમ-તે તે લઈ પડ્યા છઈ, “કામાર્થ-સાધને સારા રિ પરમાથે ૨૫૮, નિજ ઉતકરષથી હરષિા. નિજઅવગુણુ નવિ દાખઈ રે. જ્ઞાનજલધિગુણ અવગણી, અવગુણુલવ બહુ ભાષઇરે. ૨૫૯ શ્રીજિન જે-નિજ ક–પિતાને, ઉત્કર્ષ-હઠવાદ, તેહથી–હર્ષવંત છઈ, કેમ-તેજેઅહે કહું છું, તે ખરું; બીજુ-સર્વ ખોટું.” નિજ ક–પિતાના, અવગુણ-ક્રિયા રહિતપણું, તે તો દાખતા પિણ નથી. જ્ઞાન રૂપ જે જલધિ ક–સમુદ્ર, તે પ્રત્યે-અવગણીને પ્રકર્ષ, જ્ઞાનવંતના અવગુણ, તદ્દરૂપ જે લવ, તે પ્રતે બહુ ભાખે છઈ. ૨૫૯. Page #190 -------------------------------------------------------------------------- ________________ ગુણપ્રિય આગઈ અણછૂટતા, જે ગુણ અ૫ ભાષઈ રે. તે પણિ અવગુણુ પરિણુમાં, માયા-શલ મનિ રાખઈ રે. ૨૬.શ્રીજિન વલી-જે ગુણપ્રિય પ્રાણુ છે, તે આગે અણછુટતા થકાંઅવકાશ અણ-પામતાં, જે અલ-ડેક ગુણ ભાષણ કરેઈ છઇ, તે પણિ–તે હવે અવગુણ રૂપ થઈને પરિણમઈ છઈ, જેણેમાયા-શલ્યરૂપ આત્મ પરિણામ રાખે છઈ, તે પ્રાણીનઇ. ર૬૦. જ્ઞાનરહિત જેહ એહવા, જિનશાસન ધન ચેરઈ રે. તેહ શિથિલપરિ પરિહર્સ, જીવરનઈ જોઇ રે. ૨૬૧.શ્રીજિન એહવા જે જ્ઞાનરહિત પ્રાણીને-અજ્ઞાનવંત પ્રાણી જે છઈ, તે જિનશાસનનું ધન-તે સત્ય ભાષણ ક્રિયા વ્યવહારરૂપ ચેરે છે. गच्छाचारवचनं चेदम् अगीयत्थकुसीलेहिं, संगं तिविहेण वोसिरे । मुक्खमग्गसिमे विग्धं, मगम्मि तेणगो जहा ॥१॥ વિનાત તે-શિથિલતાને પરિહરું છું, છારાને જે કરીને. ૨૬૧. Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ૧૦ જ્ઞાનીવચન વિષ અમૃત છઈ, ઉલટી મૂર્ખવાણી રે. આગમવચન એ આદરી, જ્ઞાન ગ્રહો વિ પ્રાણી રે. ૨ ૬૨, શ્રીજિન गीयत्थस्स वयणेणं, विसं हालाहलं पिबे | ગનીયથત થયોળ, સમિય વિત્ત દુષ્ટત્ ॥ ? ॥ ઇત્યાદિ વચન શાસ્રઈ ઇં, જ્ઞાની વચન તે અમૃત સમાન ઈ, મૂખની વાણી તે વિપરીત પ્રરૂપણારૂપ ઉલટી છઇ. તે માટિ ભવ્ય પ્રાણી—ધર્માંથી જ્ઞાનપક્ષ દૃઢ આદરા. જેમાંટિ’–જ્ઞાનપક્ષના હવાં દૃઢાધિકાર છઈ. “ ૧૪મું નાળ તો ત્યા " इति वचनात् `ભવિ પ્રાણી આદરવું જ્ઞાન. ૧૧ ચરણ-કરણગુણુહીલુડા, જ્ઞાનપ્રધાન આરિઈ રે. ઇમ કિરિયાણુણુ અભ્યાસી, ઈચ્છાયાગથી રિઈ રે. ૨૬૩.શ્રીજિન રજ્ઞાનઃ ને—ચરણ—તે ચારિત્ર: તેડુના ગુણથી જે હીણા પ્રાણી છે, તેહુને સૌંસાર સમુદ્ર તરવા દુર્લભ છ, માર્ક જ–જ્ઞાનનું પ્રધાનતાપણું આદરીઈં. યતઃ ૧-૨ પાલિ૦ માં છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ कत्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनेोऽपि प्रमादिनः । कालादिविकलो योगः, इच्छायोगः स उच्यते ॥ १ ॥ इतीच्छायोगलक्षणं ललित - विस्तरादौ । રશ્મિ ક્રિયાના જે યાગ, તદ્રુપ જે ગુણ, તેહના અભ્યાસ કરીને ઇચ્છાયાગે તરઈ–ભવાવ પ્રતઈં. ૨૬૩ ૧૨ ચરણુપતિત વલી શ્રાવક, તનુધર્મા વલી જેડ઼ેા રે. તેહનઈ જ્ઞાન પ્રધાન ઈ, મુનિનઈં બે ગુણ ગેહારે. ૨૬ ૪. શ્રીજિન ચરણ પતિત-ચારિત્ર રહિત, અદ્ભુવા શ્રાવક, વલી, તે તનુધર્માં હાઈ-લધુ ધર્માભ્યાસી હાઈં, તેહને પણિ-જ્ઞાન, તેહિજપ્રધાન ઈ, મુનિને તે–મેઇ–ચારિત્ર ક્રિયા સહિતઃ અને જ્ઞાન : એ બેઉ, પદાર્થ મુખ્ય છઈ. અત્ર-વર્યવા Song दंसणपक्खो सावय, चरितभट्ठे य मंदधम् य | दंसणचरित्तपक्खो, समणे परलोकंखिम्मि ॥ १ ॥ ' इति वचनात् - ज्ञान - प्रधानत्वमादरणीयम् इति भावः ॥ २६४ ૧૩ લાવણ્ય માંહિ ભાષિ, તિણિ ગહી જ્ઞાન પ્રધાના રે. ૧ ૩દત્તઃ પાલિ૦ ૨-૩-૪ પાલિ૦ માં છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આચરણાથિ ચાલતાં, લહિઇ નસ બહુમાના રે. ર૬૫.શ્રીજિન, - આવળ સૂત્ર માંહે કહીઉં છઇ-પ્રવચનકારે રૂપ્યું છે. તેણે-ગ્રંથું જ્ઞાન પ્રધાનતપણુ’, “જ્ઞાન મૈવ પડ્યું મોક્ષ” કૃતિ વચનાત્ આચરણા-પથ, તે-શુદ્ધ માર્ગો, તે આચરણા ક્રિયા વ્યવહારરૂપ માર્ગે ચાલતાં, લહીયે-પામીઇ, યશ અને બહુમાન ઇહુલે કેઃ પહલેાકે સથાનીકે : અનેક જ્ઞાનના અભ્યાસક પ્રાણી સધલે પૂજાઇ, यतः श्लोकः विद्वत्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते ॥ १ ॥ પત્ની-પહિતાયોનિ ર્તવ્ય: શ્રુત-સંપ્રદ: (?) । न तत्र धनिना यान्ति यत्र यान्ति बहुश्रुताः ॥ २ ॥ २६५ ઢાલ ૧૬ મી. [ સમી સમર્થ સાદા ય વરદાયક દેવી--એ રૃશી ] ૧ આતમ અર્થિન અર્થિ પ્રાકૃત વાણી, ઇમ એ મ ં કીધી હિચડઇ ઊલત આણી; મિથ્યાદૃષ્ટિનઈં એહમાં મતિ મુંઝાણી. સમ્યગ્દષ્ટિને લાગે સાકરવાણી, ૨૬૬ દ્વિવે–શિષ્ય પ્રશ્ન કરઈ છઇ-જે-“ હું સ્વામિ ! એહુવા જ્ઞાનમાર્ગ દૃઢયા, તા–પ્રાકૃત વાણી” કિમ ગ્રન્થ કીધા ? ” ગુરુ કહે છે—પ્રશ્નોત્તર પ્રત્યેઃ—— Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ આત્માર્થી-જે પ્રાણી જ્ઞાનરુચિ, ગત્ત –માક્ષાર્થિને અર્થિઅર્થે, એ મે પ્રાકૃત વાણીઇ રચના કીધી ઈં, સમ્યગ્ પ્રકારે ભાવાર્થ તઃ– काव्यं गीर्वाण भाषासु विशेषबुद्धिस्तथापि भाषारसलम्पटोऽहम् । यथा सुराणाममृतं प्रधानं दिव्याङ्गनानामधरासवे रुचिः ॥ १ ॥ પુનવિ— " बाल- स्त्री - मन्द - मूर्खाणां नृणां चारित्रकाङ्क्षिणाम् । અનુષ્ટદાર્થ તયજ્ઞ વિદ્વાન્તઃ પ્રાતઃ મ્રુતઃ // શ્॥ प्रकृतिः संस्कृतम्, तस्माद् भवम्ः - प्राकृतम् इति व्युत्पत्तिः મિથ્યાત્વો તે અજ્ઞાની પ્રાણી, સમકિત દૃષ્ટિને એ સાકરવાણી–સાકર સમાન મિઠાસની દેણુહારી, એહેવી વાણી છઇ. મિથ્યાત્વી તે–રાગ સહિત ઈ, તેહુને રોગકારી, રુચિવતને હિતકારી. ૨૬૬. ગુરુ પાસ' શીખી, અર્થ એહના જાણી, તેહન” એ દેયા—જેહની મતિ નવિ કાણી. લઘુને નય દેતાં, હાઇ અર્થની હાણી, યોગ દૃષ્ટિ સમુય એહવીરીતિ વખાણી ૨૬૭ ખેતલા માટે–સદ્ગુરુ પાસે-ગીતા સંગે, એહના અ સમજીને લેવા, જિમ-ગુરુ અદત્તઃ એ દાષ ન લાગઈ. શુદ્ધ વાણી, તે -ગુરુ સેવાઇ પ્રસન્ન થાઇ. તેહને તેડવા પ્રાણીન, એશાસ્ત્રાર્થ આપવા, જેની મતિ કાણી-છિદ્રાળી, ન હેાઇ, છિદ્ર સહિત જે પ્રાણી, તેહને-સૂત્રા ૨૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ન દે. કાણુંભાજન, તે પાણીમાં રાખીઈ, તિહાંસુધી–ભર્યું દિલઇ, પછે–ખાલી થાઈ. અને-લઘુને પણિ યાર્થ દેતાં અર્થની હાણી થાઈ. તે માટે સુરુચિ જ્ઞાનાર્થિનેજ દેવો, પણ-મૂર્ખને ન જ દે. એહવી રીત દરવાજે વખાણી છ–વર્ણવી છઈ હરિભદ્ર સૂરિજીયે. ૨૬૭. સામાન્ય મ જાણે, એ તો-જિન બ્રહ્માણી, ભલી પરિ સાંભલે તત્વ રાયણુની ખાણી. એ શુભમતિ માતા, દુર્મતિ-વેલી-કૃપાણી, એ શિવ-સુખ-સુર-ત-ફલ-રસ-સ્વાદ નિસાણી. ૨૬૮. અને એ જયાર્થ વ્યાખ્યાનને “સામાન્ય” એમ મ–જાણે. એ તે જિન પ્રણિત બ્રહ્માણી. ચત્ત-“માવતા શ્રી મન ब्राह्मया दक्षिणकरेणोपदिष्टा, सा "ब्रह्माणी" इत्युच्यते. ભલોપરિ સાંભ-ધારે, તત્ત્વરૂપ જે રત્ન, તેહની એ– ખાણી છઈ-ઉત્પત્તિ સ્થાનક છઈ. એ શુભમતિ–ભલી જે મતિ, તેહની–માતા છઈ—રૂડી મતિની પ્રસવનહારી. દુરમતિ-મિથ્યાત્યાદિ, તદ્રુપ જે-વેલી, તેહને છેદવાને કૃપાણી-તુલ્ય છઈ. એ શિવસુખ તે–મક્ષ સુખ, તદૂ૫ જે-સુરત–કલ્પવૃક્ષ, તેહના જે-ફળ, તેહને જે-સ્વાદ, તેહની-નિશાની છઈ યાદગારી છઈ મોક્ષ સુખની. ર૬૮. પાઠા, ૧ તેમાં પાણી રાખઈ. ભાવ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ એહનઈ સુપસાયઈ ઉભા જોડી પાણિ, સેવઈ નર-કિન્નર-વિદ્યાધર-પવિ-પાણિ. એ અભિય દૃષ્ટિથી જેહની મતિ સિચાણું, તેમાંહિ ઉલસઇ સુરુચિ વેલી કરમાણી. ર૬૯, એહને સુપસાયઈ–એહના–વાણીના, પ્રસાદથી, ઊભા, પાણિ જેડી-હાથ જોડી, સેવા કરે છે. સેવામાં ભક્તિવંત–નર તે–ચક્રવત્યદિક, કિન્નર-તે-વ્યંતરાદિ, વિદ્યાધરાદિક, અને પવિપાણિઈન્દ્ર પ્રમુખ, કેઈ દેવતાની કોઠાન કેડી. એ અમૃતદષ્ટિથી જે-ભવ્ય પ્રાણી બુદ્ધિવંતની, મતિ સિંચાણી, તે મતિ નવ પલ્લવપણાને પામી, તેહ માંહે–તેના હૃદય કમળમાંહે ઉલ્લાસ પામી. ભલી રુચિ રૂપ જે-વેલી, આગે-મિથ્યાત્વાદિ સંસર્ગે કરમાણી હુંતી, પણિશુદ્ધ નૈયાયિકી વાણુ સાંભળીને ઉ૯લાસ પામીઈ છઈ. ૨૬૯. બહુ ભાવ એહના જાણુઈ કેવલનાણી, સંખેવઈ એ તે ગુરુમુખથી કહવાણું. એહથી સંભારી જિનગુણ શ્રેણિ સુહાણું, વચનાનુષ્ઠાનાં સમાપત્તિ પરમાણું. ૨૭૦. એહના બહુ-ભાવ છઈ, તે-કેવળ જ્ઞાનીઃ તેહિજ એહના ભાવ સંપૂર્ણ જાણ પણિ–સામાન્ય છમરથ જીવ એહના ભાવે સંપૂર્ણ ન જાણઈ. તે માટ–સંક્ષેપથી એ મેં ગુરુ મુખથી Page #197 -------------------------------------------------------------------------- ________________ ! ૧૭૨ સાંભળી હતી, તેહવી-કહવાણી કહેતાં-વચન વણાઈઁ આવી, તિમ કહઈ છઈ. એહિજ-દ્રવ્યાનુ યાગ વિચારે—ક્રિયા માર્ગ માંઢે પણિ—આદિ પ્રવર્તક ભગવંત હૈયાને ભગવંત સમાપત્તિ હુઈ, તેણે કરી–ક્રિયા સાફલ્ય હાઈ. ફ્ક્ત ૨--- अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्रः | इति हृदयस्थिते च तस्मिन् नियमात्सर्वार्थसिद्धिः ||१|| चिन्तामणिः परोऽसौ तेनेयं भवति समरसापत्तिः । સૈવેદ યોનિ-માતા નિીા—છા [ Jષેઃ] મોવતા ॥ ૨ ॥ समापत्तिलक्षणं चेदम् मरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् । तात्स्थ्यात्तदञ्जनत्त्वाच्च समापत्तिः प्रकीर्तिता ॥ १ ॥ વચનાનુષ્ઠાનઈં સમાપત્તિપણે પ્રમાણ ચઢી [] ૨૭૦, ૬ એહથી વિ જાઈ પાપશ્રેણિ ઉજાણી, ગુણશ્રેણિ ચઢતાં લહઈં મુગતિ પટરાણી. ઘન ઘાતિ કનઈં પીલ* જિમ તિલ ઘાણી, નિરમલ ગુણુ એહથી પામિઆ બહુ વિ પ્રાણી. ૨૭૧. એહુથી સ જે-પાપની શ્રેણિ, તે-ઉજાણી-નાઠી જાઇ. ગુણશ્રેણિ ચઢતાં લહઇ–પામઇ, મુતિ રૂપ પટરાણી–પ્રતે પાઠાની ૨-૧. ભગવદ્ વ્યાખ્યાને ભા Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ઘનઘાતી સકલ કર્મને પલે, જિમ-ઘાણી તલ પીલાઈ, તિમ-કર્મક્ષય થાઈ. અનેક ક્ષાત્યાદિક નિર્મળ ગુણ પામઈ, ભવિ પ્રાણી-નિર્મળ વીતરાગ વચનને આસ્થાવત જે-જીવ. ર૭૧. ખલ જન જો એમાં દ્વેષ ધરવું અભિમાણી, તોપણિ-સજજનથી એહની ખ્યાતિ મચાણી. ગુણ-મણિરયણુયર જગ ઉત્તમ ગુણઠાણું, ના દિઇ ગુણિ સજજનનઈ સંઘ અનંત કલ્યાણી. ૨૭૨. ખલજન-તે-નીચ જન, એહમાં ષ ધરસ્ય, ચન नौश्च खल-जिह्वा च प्रतिकूलविसर्पिणी। जनः प्रतारणायेव दारुणा केन निर्मिता ? ॥ १ ॥ इति खल-लक्षणम्. જે અભિમાની છ પિતાનું છેલ્લું મિથ્યાત્વાદિક મૂક્તા નથી, તપણિ–સજજનની સંગતિથી એહ વાણીને ખ્યાતિ–તે પ્રસિહતાપણું, મચાણ-વિસ્તારપણાને પામે છે. ગુણ-મણિ–ગુણરૂપ જે મણિ, તેહને-રત્નાકર તે–સમુદ્ર, જગમાંહે તે ઉત્તમ ગુણ થાનક છે. ગુણિ જણ-જે સત્સંગતિક પ્રાણી, તેહને ચશને દેણહારી, એહવી જે વાણી, તે સજજનના • અને અનંત કલ્યાણ સંધને મહારી યશ સુસોભાગ્યની આપણહારી, એવી ભગવદ્ વાણી છઈ. ર૭૨. Page #199 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૪ હિવઈ–આગલી ઢાલે પરંપરાગત માર્ગની પ્રરૂપણા દ્વારે કેણે એ જડ્યો ? કહા આચાર્યની વારે? તે કહઈ છઈ ઢાલ ૧૭ મી [ હમચડીની–દેશી] તપ-છ નન–સુરત, પ્રકટિઓ વિના સૂરિ, સકલ સૂરિમાં જે સાભાગી, જિમ તારામાં ચંદો રે. ર૭૩. હમચડી. તપન9 રૂપજે નંદનવન, તે માંહે સુરતરુ સરિ પ્રગટયો છે. શ્રી રવિયજૂરીશ્વર. તે કેહવા છે? સકલ સૂરીશ્વરમાં જે ભાગી છે–સાભાગ્યવંત છે. सुभगाओ सव्वजण-इहो. इतिवचनात्. જિમ તારાના ગણમાં ચંદ્રમા સેલે, તિમ–સકલ સાધુ સમુદાયમાંહે દેદીપ્યમાન છે. વાત? सरिमन्त्राराधकत्वात्. २७ તાસ પાર્દિ વિનયનસૂરીસર, જ્ઞાન રણને દરિયે. સદ સભામાં જે જસ પામિ, | વિજયવંત ગુણ ભરિયો રે ૨૭૪, હ૦ તાસ-પાટે તેહનો પટ્ટ પ્રભાકર-શ્રી વિજયસેન સૂરીશ્વર, આચાર્યની છત્રીશ છત્રશીઈ વિરાજમાન, અનેક જ્ઞાનરૂપ, જે રત્ન, તેહને અગાધ સમુદ્ર છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ સાહિ, તે-પાતસ્યહ, તેહની સભામાહે વાદવિવાદ કરતાં, જયવાદ રૂપ જે જસ, તે–પ્રત્યે પામ્ય-વિજયવંત છે, અનેક ગુણ કરી ભર્યો છે. ૨૭૪. તાસ પારિ વિનવ સૂરીસર, મહિમાવંત નિરી, તાસ પાટિ વિનયસિંદ સૂરીસર, સકલ સૂરિમાં લીહો રે. ૨૭૫. હ૦ તાસપાટકટ તેહને પાટે શ્રી વિષવ સૂરીશ્વર થયા, અનેક વિદ્યાને ભાજન. વળી મહિમાવંત છે, નિરીહ–તે નિઃપૃહી, જે છે. તેહને પાટે આચાર્ય શ્રી વિનસંદ પૂરીશ્વર થયા, પટ્ટ પ્રભાવક સમાન. સકલ સૂરીશ્વરના સમુદાય માહે લીહવાલી (9) છઈ-અનેક સિદ્ધાન્તઃ તક: જતિઃ ન્યાય પ્રમુખ ગ્રન્થ મહા પ્રવીણ છે. ૨૭૫. સને પાટે આવીશ્વરને સમુદાય પ્રમુખ ગ્રન્થ” તે ગુરુના ઉત્તમ ઉદ્યમથી, ગીતારથ ગુણુ વાળે. તસ હિત સીખતણુઈ અનુસારઈ, જ્ઞાન યોગ એ સા રે. ૨૭૬. હ૦ તે-જે શ્રી ગુરુ, તેહને ઉત્તમ ઉદ્યમ-જે ભલે ઉદ્યમ, તેણે કરીને ગીતાર્થ ગુણવા ગીય નાર્નાનિત, ગીતા, શીત શાસ્ત્રખ્યાત-અક્ષણ પાઠા૧ હીલો રે. ભા. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ તેહની જે-હિતશિક્ષા, તેહને-અનુસારે, તેહની–આજ્ઞા માફકપણું તેણે કરીએ જ્ઞાન યોગ-તે દ્રવ્યાનુગ'એ શાસ્ત્રાભ્યાસ, સાથે-સંપૂર્ણ રૂપે થ. ૨૭૬. જન્મ ઉદ્યમ ઉત્તમ મારગનો. ભલઈ ભાવથી લહઈ, જસ મહિમા મહીમાંહે વિદિત, તસ ગુણ કેમ ન ગહિઈ રે. ૨૭૭. હ૦ જસ ઉદ્યમ, તે ઉત્તમ માર્ગને જે ઉદ્યમ, તે કિમ પામિ યે? ભલે ભાવ-તે શુદ્દાદ્યવસાય રૂ૫, તે-લહીયે કહતાં પામિય. જસ મહિમા-જેહને મહિમા, તે મહીમાહે–પૃથ્વીમાંહે, વિદિત છે–પ્રસિદ્ધ છે. તસગુણ–તે તેહવા આચાર્ય જે સુગુરુ, તેહના ગુણ કેમ ન કહિએ? એતલે–અવશ્ય કહવાઈ જ. ઇતિ પરમાર્થ ર૭૭. श्री कल्याणविजय १४ वाचक, રવિનય ગુરુ સીસે. ઉદયે જસ ગુણ સંતતિ ગાવઈ, સુર કિન્નર નિસ દીસે રે, ૨૭૮. હ૦ શ્રી વાઘા વિનાનામા વડ વાચક–મહોપાધ્યાય વિરુદ પામ્યા છે, રીર વિકસૂરીશ્વરના શિષ્ય જે છે, ઉદા–જે ઉપના છે. જસ ગુણ સંતતિ–તે શ્રેણિ, ગાઈ છે. સુર કિન્નર પ્રમુખ નિસદસ-રાત્રિ દિવસ, ગુણ શ્રેણિ સદા કાલે ગાય છે. ર૭૮. પાઠાત્ર ૧ યોગરૂ૫. પાલિ૦ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ગુરુ શ્રી રામાનય વડ પંડિત, તાસ સીસ સેભાગી. શ્રતઃ વ્યાકરણદિક બહુગ્રંથિ, • નિત્યઈ જસ મતિ લાગી રે. ૨૭૯.૦૦ * તેહના શિષ્ય ગુરુ શ્રી રામના વડ પંડિત છે–પંડિત પષદામાં મુખ્ય છે. તાસ શિષ્યન્તેહના શિષ્ય મહા સેભાગી છે. મૃત વ્યાકરણાદિક બહુ ગ્રંથમાંહિ નિત્ય જેહની મતિ લાગી છઈ એકાંતે-વાચનાર પૂછનાર પરાવર્તનાર અનુપ્રેક્ષા ધર્મકથા લક્ષણ પંચવિધિ સઝાય ધ્યાન કરતાં રહે છે. ૨૭૯. શ્રી ગુરુ વિનય તસ સીસે, મહિમાવંત મહેતે. શ્રી નવિનય વિવુધ ગુરુ ભ્રાતા, તાસ મહા ગુણવંત રે. ૨૮૦. હ૦ મુક સ્ત્ર કવિવર નામે તેહના શિષ્ય પરંપરા થયા. મહા મહિમાવંત છે, મહંત છે. “જ્ઞાનાવિલુપતા માન્ત” इति वचनात्. નઘવિના પંડિત તેહના ગુરુભ્રાતા–ગુરુભાઈ સંબંધે થયા, Uગુરુ-શિષ્યસ્વાત. ૨૮૦. Page #203 -------------------------------------------------------------------------- ________________ જે ગુરુ સ્વ-પર-સમય-અભ્યાસઈ બહુ ઉપાય કરી વાસી, સમ્યગદર્શન સુરૂચિ સુરભિતા, - મુઝ મતિ શુભ ગુણ વાસી રે. ૨૮૧૦ જેણે-ગુરુ, સ્વ-સમય તે-જનશાસ્ત્ર, પર સમય તેજેવાર-ત પ્રમુખ, તેહના અભ્યાસાર્થ બહુ ઉપાય કરીને જે સ્વશિષ્યને ભણવાને કાજે મૂક્યા. તિહ–ન્યાય વિશારદ એહવું વિરુદ પામ્યા. સમ્યગદર્શનની જે સ્વરુચિ, તદ્રુપ જે સુરભિતા-સુગંધ, જસ સેવાપણું, તેણે મુઝ મતિ-મારી જે મતિ, શુભ ગુણે કરીને વાસી-આરિતકય ગુણે કરી અંગેઅંગ પ્રણમી, તેહની છા રુચિ રૂપેઈ છઈ. ૨૮૧, ૧૦ જસ સેવા સુપસાયઈ સહજિં, ચિંતામણિ મેં લહિ8. તસ ગુણ ગાઈ શકું કિમ સઘલા? ગાવાનઈ ગહ ગોહિઓ રે. ૨૮૨. હ૦ જસ સેવા–તેહની સેવા રૂપ જે સુપ્રસાદ, તેણે કરીને સહજ મહિ ચિંતાન-પાના નામે મહા ચાર શાસ્ત્ર, તે લહ્યા પાઓ, તસગુણ–તેહ જે મારા ગુર, તેહના સંપૂર્ણ ગુણ, એક Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ જિહુવાએ કરીને કિમ ગાઈ સકાઈ? અને માહરું મન તે ગાવાને ગહગહી રહ્યું છે–આતુર થયું છે. ૨૮૨. ૧૧ તે ગુરુની ભગતિ શુભ શકતિ, વાણી એહ પ્રકાશી. કવિ કવિના ભણઈ-એ ભણિયે, દિન દિન બહુ અભ્યાસી રે.” ૨૮૩ હ૦ તે ગુરુની ભક્તિ-ગુરુ પ્રસન્નતા લક્ષણે શુભ ભક્તિ, તેઆત્માની અનુભવ દશા, તેણે કરીને એહ વાણી દ્રવ્યાનુગ રૂપ પ્રકાશી-પ્રરૂપી; વચન દ્વારે કરીને. કવિ વિષય ભણઈ કટ કહે છે, “એ ભણા , હે આત્માથિ ! પ્રાણિયે ! એ ભણો . દિન દિન-દિવસે દિવસે બહુ અભ્યાસ કરીને, ભણજયે-અતિ અભ્યાસે.” ૨૮૩. કલાક ઈમ ડ્ય શુળ-પર્યાયે કરી જેહવાણું વિસ્તરી, ગત પાર ગુરુ સંસાર સાગર, તરણ તારણ વરતરી, તે એહ ભાખી સુજન મધુકર રમણ સુરત મંજરી; Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી નય વિનય વિબુધ ચરણ સેવક જ્ઞ વિનય બુધ જય કરી. ૧૮૪. ઇમ-દુન્ય : ગુણ : પર્યાયે કરીને જે વાણી–દ્રવ્યનું લક્ષણ ગુણનું લક્ષણ અને પર્યાયનું લક્ષણ; તેણે કરીને જે વાણી, વિસ્તારપણા પામી છે, ગત પાર તે-પ્રાપ્ત પાર, એહુવા ગુરુ, તે-કહેવા છે ? સંસાર રૂપે સાગર, તેહના-તરણતારણ વિષે, વર કહેતાં– પ્રધાન, તરી સમાન છઈ. * તરી ” એહવા નામ જિહાજના છઈ, તેહ—મેં ભાખી, તે-કેતુને ખર્ચે ? તે કહે છે–સુજન જે ભલા લોક, સત્સ`ગતિક॰ આત્મદ્રવ્યે ષટ્ દ્રવ્યના ઉપલક્ષણ એલખલુહાર, તેહને–રમણિક સુરત જે કલ્પવૃક્ષ, તેહની-મંજરી સમાન છે. શ્રી નવિનય પંકિત-શિષ્ય-ચરણ સેવક સમાન-ત્રણવિનય બુધને યકરી–જયકારણી-જયની કરણહારી—અવશ્ય જસ—સૌભાગ્યની દાતા છે. એહવી-દ્ધ મળવત્ વાળી વિરં નીયા” હત્યાશીવચનમ્ ૨૮૪. काव्यम्. इयमुचितपदार्थोल्लापने श्रव्यशोभा યુષ-નન-હિત-ફૈતુર્ભાવના-પુષ્પ-ચાટી। १ इतिश्री द्रव्यगुण - पर्याय- रासः, उपाध्याय जसविजय पण्डित कृतः संपूर्णः भा० इतिश्री द्रव्य-गुण-पर्याय रासः संपूर्णः, उपाध्याय श्री यशोविजयगणिकृतः स्वोपज्ञटबार्थरासः संपूर्णम् [ : ] ચિલિત ૠક્ષિત (!) આર્મરુ. સં. ૧૮૦૬ વર્ષે, માસ ચૈત્રે, વ્રૂં, ગુવાસરે, अवरंगाबादमध्ये लिपिकृतोऽस्ति श्रीरस्तुः कल्याणमस्तुः शुभं भवतुः पालि० Page #206 -------------------------------------------------------------------------- ________________ १८५ अनुदिनमित एव ध्यानपुष्पैरुदारै भवतु चरण-पूजा जैन-वाग्देवतायाः ॥१॥ . ઈતિશ્રી ઉપાધ્યાય શ્રી જસવિજયગણિ કૃત द्रव्य-गुष्णु-पर्यायना रास संपूर्ण. સંવત ૧૭૨૯ વર્ષે ભાદવા વદિ ૨ દિને લિખિ સાહા-કપૂર સુત, સાહા-સુરચંદે લિખાવિતમ્ છા १. इतिश्री द्रव्यः गुणः पर्यायः रास-टवार्थः संपूर्णः। ग्रन्थाग्रं सर्वमिलने सहर-३०००, न्यूनाधिकं जिनो वेत्ति. लि० पं. लक्ष्मीमाणिक्यमुनयः । सं. १८४१ रा मिती मृगशिर शुदि चतुर्दश्यां गुरौ। श्री नवलखा-पार्श्व-प्रासादात्कल्याणमस्तु लेखक-पाठकयोः, इति श्रीः स्तात् । भा० પરત દ્રવ્ય-ગુણપર્યાય રાસ. પત્ર ૬૧, અંબાલાલ ચુનિલાલના જ્ઞાન ભંડારની भा० इति पद्यम् । इतिश्री महोपाध्याय श्री यशोविजयगणिना कृतः सूत्र-टबार्थरूपरासः संपूर्णतामगमत् । ग्रन्थानं श्लोक-संख्या-३८६३ सूत्र-अर्थ मिलने. यादृशं पुस्तके दृष्टं तादृशं लिखितं मया। यदि शुद्धमशुद्धं वा मम दोषो न दीयते ॥१॥ तेलाद्रक्षेजलादक्षेद्रक्षेच्छिथिल-बन्धनात् । परहस्तगताद्रक्षेदेव वदति पुस्तिका ॥ २ ॥ શાહ ભવાનીદાસજી શાહ શ્રી તાપીદાસજી પુત્રી શુભકુરિ लिभावितम्-इदं शास्त्रं पुण्यार्थम्, श्रीरस्तु. स. १८०८ वर्षे भास यैत्र १११, २विवासरे, संपू बभूव. पालि. ५२त द्रव्य-शुश-पर्याय-रास, ५३ १८, समास ચુનીલાલના જ્ઞાનભંડારની. પાલિ. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ [ પાલિતાણા વાળી પ્રતની પાછળ પ્રાચીન શા ગાથાઓ ટાંકેલી છે, તે અહીં ઉતારી લેવામાં આવેલી છે. ] धूलं थू थूलं धूलं सुहुमं च सुहुमं धूलं च । "मुहुमसुमं सुहुमं पुग्गल - दव्वस्स पज्जाया ॥ १ ॥ कायनाम- इंदीकाए, बंभी, समी, सीखि, आवली, जरकाय । पपूदउ कमसो जाव जल-वण- विगला पर्णिदिआ चेव । दउपूपा पुढवी - दसम ते उपूपासु कमा ॥ १ ॥ (?) पपूउदासु वाउ सत्तेण जंबुतरेण मानसरं । पच्छम गोयमदीवो अइ मग्गमादाहीणे झुसरं ||२॥ (१) १. अष्ट. 1. दूध. ६. ध्वनुअहि (?) ३. सातप ४. अंधारु. ५. अर्भ शव था. Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી મન્મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી ગણિવર વિરચિતદ્રવ્ય–ગુણ–પર્યાયના રાસના છુટા બોલ ૧. વિશ્વ -જગત૧ કશ્ચિતઃ દ્રવ્યઃ પર્યાય રૂપ છે. અથવા ૨ ઉત્પાદ : વ્યય : ધ્રૌવ્ય : રૂપ છે. ૨. એ ત્રણેય કથંચિત પરસ્પર ૧ ભિન્ન : અને ૨ અભિન્ન છે. ૩. દ્રવ્ય -સકન્ધઃ દેશ અને પ્રદેશ એ ત્રણ પ્રકારે છે. ૪. દ્રવ્યઃ ગુણઃ પર્યાયઃ એ ત્રણેય ઉપચારથી– સ્કંધ દેશ અને પ્રદેશ રૂપ હોવાથી નવ પ્રકારે છે. ૫. દ્રવ્યઃ ગુણઃ પર્યાય એ ત્રણેય ઉત્પાદઃ વ્યયઃ દૈવ્યા રૂપ લક્ષણ વાળા છે. ૬. ૧ દ્રવ્યઃ સામાન્ય ધર્મ છે. ૨ ગુણઃ પર્યાયઃ વિશેષ ધમે છે. ૪ . ૭. સામાન્ય – ૧ ઊર્ધ્વતા પ્રચય સામાન્ય ધર્મ. ૨ તિર્યફ પ્રચય સામા ન્ય ધર્મ, Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ૮. ઉર્વતા પ્રચય સામાન્ય ધર્મ – ૧ ઓઘ શક્તિ ઉર્વતા સામાન્ય: ૨ સમુચ્ચય શકિત ઉર્વતા સામાન્યઃ ૯. કેટલોક પરસ્પર ભિન્નતા – ૧ દ્રવ્યઃ તે સામાન્ય છે. ગુણઃ પર્યાય તે વિશેષ છે, ૨ એક દ્રવ્યમાં–ગુણો અને પર્યાઃ અનેક હેાય છે. ૩ દ્રવ્ય આધાર છે. ગુણેઃ અને પર્યાયે આધેય છે. ૪ ગુણેઃ અને પર્યાઃ એકેક ઈન્દ્રિય ગ્રાહ્ય પણ હોય છે. દ્રવ્યઃ બે ઇન્દ્રિયથી પણ ગ્રાહ્ય હેય છે. ૫ દ્રવ્યના-જીવટ વિગેરે, અને ગુણેના જ્ઞાન-વિગેરે, પર્યાના દેવાદિ નામો છે. છ છે. ગુણે અને પર્યાયે અનંત અનંત છે. ૭ ગુણ અને પર્યાય યુકત-દ્રવ્યઃ ), સહભાવી ધર્મ–ગુણઃ આમ લક્ષણે પણ ત્રણેયના : ક્રમ ભાવી ધર્મપર્યાય | જુદા જુદા છે. ૧૦. કેટલીક પરસ્પર અભિન્નતા – ૧ ગુણ-ગુણિભાવ અખંડ રહે છે. . ૨ અનવરથા દેષ લાગતું નથી. ૩ એક દ્રવ્યના અનેક અવરથા ભેદે ઘટી શકે છે. ૪ દ્રવ્યમાં ભાર વધતો નથી. ૫ અનેક દ્રવ્યને સમૂહ રૂપ પર્યાય પણ એક તરીકે જણાય છે. ૬ ત્રણેય એક આકારે મળી ગયેલા જણાય છે. ૭ કારણમાં કાર્યની ઉત્પત્તિ અભેદથી ઉત્પન્ન થાય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ૧૧. ભેદ; અભેદ અને ભેદાભેદના પક્ષકાર દર્શોનાઃનૈયાયિકાઃ–એકાન્ત ભેદ : માને છે. સાંખ્યાઃ-એકાન્ત અભેદ : માને છે. જૈન-ભેદઃ અને અભેદઃ બન્ને ય થશ્ચિત્ માને છે. ૬ ૧૨, જગમાં નયવ્યવસ્થાનુ ખીજઃ— દ્રવ્યઃ ગુણઃ અને પર્યાય એ ત્રણેયની પરપર ભેદ અને અભેદ્યની અપેક્ષાએ જુદા જુદા દ્રવ્યેા: ક્ષેત્રા: કાળા: અને ભાવાઃ ને આશ્રયીને અનેક અભિપ્રાયભેદે—વિચારણાના ભેદ પડે છે, તે સધળા નય પ્રકારો ગણાય ૧૩. દરેક નચાવાર સમ્રભ’ગીએ પણ કરાડા ઉત્પન્ન થાય છે. ૧૪. સમ ભંગીએ એ પ્રકારે છે— ૧. નય સપ્તભગી. . ૧૫. નય સપ્તભંગી — વસ્તુના કાઈપણ એક અંશી જ્ઞાન સાથે સબંધ ધરાવતી સપ્તભંગી. ૨. પ્રમાણે સપ્તભ’ગી. ૧૬. પ્રમાણ સમ્ર ભંગીઃ— વસ્તુના સર્વાશી જ્ઞાન સાથે સંબંધ ધરાવતી સપ્ત’ગી. ૧૭. પદાર્થીના મુખ્યઃ અને ગૈાણુ તરીકે વિચારવા ધારેલા ધર્માની વક્તવ્યતા અને અવ્યક્તતાના એકી સાથે અને અનુક્રમે અણા કરવાથી સમભી ઉત્પન્ન થાય છે, ૧૮. સમભ’ગીના પ્રસિદ્ધ એ દૃષ્ટાન્તાઃ— ૨૪ , Page #211 -------------------------------------------------------------------------- ________________ સત્ સમભંગી:૧ યાદ્દ સતું ૨ સ્યાદ્ અસર ૩ સ્યાદ્ સત્ અસઃ ૪ સ્યાદ્ અવકતવ્ય: ૫ સ્યાદ્ સ–અવતવ્ય ૬ સ્યાદ્દ અસદ્દ–અવકતવ્ય ૭યા સદ્દઅસદ્દ-અવક્તવ્ય ભેદ સરભંગી:૧ સ્યાદ્ ભિન્ન ૨ સ્યાદ્ અભિન્ન ૩ યાદ્ ભિન્નક અભિન્ન ૪ યાદ્ અવકતવ્યા ૫ સ્ટાફ ભિન્ન અવકતવ્ય: ૬ સ્થાઅભિન્ન-અવ્યક્તવ્ય. ૭ સ્થા ભિન્ન–અભિન્ન-એવકતવ્ય. ૧૯ નો – ૧ દ્રવ્યાર્થિક ૨ પર્યાયાર્થિક : ૧ દ્રવ્યાર્થિક ૧ મુખ્ય વૃત્તિથી – અભેદ પક્ષગ્રાહી. ૨ ઉપચાર વૃત્તિથી – ભેદ પક્ષગ્રાહી. ૨ પર્યાયાર્થિક: ૧ મુખ્ય વૃત્તિથી - ભેદ પક્ષગ્રાહી. ૨ ઉપચાર વૃત્તિથી – અભેદ પક્ષગ્રાહી. ૨. દિગંબર પ્રક્રિયાથી નયના ભેદો : ૧ તર્ક શાસ્ત્રની દૃષ્ટિથી. ૨ અધ્યાત્મ શાસ્ત્રની દૃષ્ટિથી. ૧ તક શાસ્ત્રની દષ્ટિથી – ૧ નયે : ર ઉપન : અધ્યાત્મ શાસ્ત્રની દષ્ટિથી ૧ નિશ્ચય : ૨ વ્યવહાર : Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧. ના નવ– ૧ વ્યાર્થિ ક-૧૦ ૪ સંગ્રહ-૨ ૨ પર્યાયા િક-૬ ૫ વ્યવહાર–ર ૩ નગમ ૩૬ સત્ર-૨ ૧ દ્રવ્યાર્થિ ક−૧૦ ૧ શુદ્ધ ઃ ૧ ક્રêપાધિ રહિત : ૨ સત્તા ગ્રાહક ઃ ૩ ૨ અશુદ્ધઃ ભેટ્ટ કલ્પના રહિત : ૩ મિશ્ર : ૧૮૭ ૧ કર્મપાધિ સાપેક્ષ : ૨ ઉત્પાદ : અને વ્યયઃ સાપેક્ષ : ૩ ભેદ ક૯પના સાપેક્ષ ૨ પાર્થિક : ૬ ૧ શુદ્ધ ઃ ૧ અન્વય : ૨ સ્વદ્રાદિ ગ્રાહક : ૩ પરદ્રવ્યાદિ ગ્રાહક ૪ પરમભાવ ગ્રાહક : ૧ અનાદિ નિત્ય : ૨ સાદિ નિત્ય : ૩ અનિત્ય : ૨ અશુ ૧ નિત્ય : ૭ શબ્દ-૧ ૮ સમભિઢ-૧ ૯ એવ’ભૂત-૧ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ૨ કપાધિ રહિત નિત્ય : ૩ કપાધિ સાપેક્ષ નિયઃ ૩ નૈગમ : ૩ ૧ ભૂતને વર્તમાનમાં આરોપ : ૨ ભાવિને ભૂતમાં આરોપ : ૩ ભૂત અને ભાવિનો વર્તમાનમાં આપ : ૪ સંગ્રહ : ૨ ૧ ઓવ સંગ્રહ : ૨ વિશેષ સંગ્રહ ૫ વયવહાર : ૨ ૧ સામાન્ય સંગ્રહ ભેદક : ૨ વિશેષ સંગ્રહ ભેદક: ૬ હજુ સૂત્ર : ૨ ૧ થલ ઋજુસૂત્ર : ૨ સૂમ બાજુસૂત્ર : ૭. શબ્દ. ૮. સમભિરૂઢ. એવંભૂત. કુલ ૨૮૦ ૨. ઉપનયો ત્રણઃ ૧ સદ્દભૂત વ્યવહાર : ૨ ૧ શુદ્ધ ૨ અશુદ્ધ : ૨ અસભૂત વ્યવહાર : ૯ ૧ દ્રવ્યને દ્રવ્યમાં ઉપચાર : ૫ પર્યાયને દ્રવ્યમાં ઉપચાર : ૨ ગુણને ગુણમાં ઉપચાર : ૬ દ્રવ્યને ગુણમાં ઉપચાર ૩ પર્યાયને પર્યાયમાં ઉપચાર ૭ દ્રવ્યનો પર્યાયમાં ઉપચાર : ૪ ગુણને દ્રવ્યમાં ઉપચાર ૮ પર્યાયને ગુણમાં ઉપચાર ૮ ગુણનો પર્યાયમાં ઉપચાર - ૩ ઉપચરિત અસદભૂત વ્યવહાર : ૬ ૧ શુદ્ધ ઉપચરિત ૩ ૧ સ્વજાતિ અસદ્દભૂત વ્યવહાર : Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ૨ વિજાતિ અસદભૂત વ્યવહાર : 3 સ્વજાતિ-વિજાતિ-અસભૂત વ્યવહાર : ૨ ઉપચરિતેપચરિત-અસદ્દભૂત વ્યવહારઃ ૩ ૧ સ્વજતિ ઉપચરિત–અસદ્ભુત વ્યવહાર ૨ વિજાતિ ઉપચરિત–અસદ્દભૂત વ્યવહાર: ૩ સ્વજાતિ-વિજાતિ ઉપચરિત–અસભૂત વ્યવહાર ૨ આધ્યાત્મિક ને ૨ ૧ નિશ્ચયઃ ૨ ૧ શુદ્ધ નિશ્ચય નયઃ ૨ અશુદ્ધ નિશ્ચય નયઃ ૨ વ્યવહાર :૨ ૧ સદભૂત વ્યવહારઃ ૨ ૨ અસદ્દભૂત વ્યવહાર ૧ સદ્ભુત વ્યવહાર : ૨ ૧ ઉપચરિત સદ્દભૂત: ૨ અનુપચરિત સદ્દભૂતઃ ૨ અસત વ્યવહાર :૨ ૧ ઉપચરિત–અસદ્દભૂત-૨ ૨ અનુપચરિત–અસભૂત ૧ ઉપચરિત-અસદ્દભૂત: -- ૧ અસંલેષિત વેગ. ૨ સંશ્લેષિત ગ. ૩. શ્વેતામ્બર પ્રક્રિયાથી નયના ભેદો : ૧ પાંચ અને પાંચસે અથવા– ૧ સાતઃ * સાતઃ અને Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ૧ નયના ભેદે -- ૧ દ્રવ્યાર્થિક ને – ૨ પર્યાયાર્થિક નયે? ૧ દ્રવ્યાર્થિક નયે - ૧ તાર્કિક મતે -- ૧. નિગમ: ૨. સંગ્રહ: ૩. વ્યવહાર : ૨ સૈદ્ધાન્તિકમતે -- ૧. નૈગમ : ૨ સંગ્રહ : ૩, વ્યવહાર : ૪, જુસૂત્રઃ ૨ પર્યાયાર્થિક નયે-- ૧ તાર્કિકમતે -- ૧. જુસૂત્ર ૨. શબ્દ . ૩ સમભિરુઢ : ૪ એવં ભૂત ૨ સૈદ્ધાતિકમતે-- ૧. શબ્દ : ૨ સમધિરૂઢઃ ૩. એવભૂતઃ નાના સંબંધમાં કેટલીક વિશેષ સમજ. ૧. અર્થ ન : ૨. શબ્દ ન : ૧ અર્થ ન –૪ ૧. નૈગમ ઃ ૨. સંગ્રહ : ૩. વ્યવહાર = ૪. હજુસૂત્ર : ૨ શબ્દ ન -૫ * ૧. શબ્દ : ૨. સમભિરૂઢ : ૩. એવંભૂત : સામાન્ય વિશેષ ઉભય સંચારી - નિગમ: સામાન્ય સંચારી નય-સંગ્રહ વિશેષ સંચારી નય – વ્યવહાર: આજુસૂત્રઃ શબ્દ : સમભિરૂઢ: અવંભૂત : “કાલિક નય : નૈગમ : સંગ્રહ : વ્યવહાર : વર્તમાન કાલિક નયઃ હજુ ત્ર શબ્દ સમભિરૂઢ એવં ભૂત Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ સવ નિક્ષેપ ગ્રાડી :—નૈગમ : સંગ્રડું : વ્યવહાર : ઋજીસૂત્ર : ભાવ નિક્ષેપ ગ્રાહી :−શબ્દ સમભિરૂઢ એવ'ભૂત : પાઁચ ભાવ ગ્રાહી :−નૈગમ : સંગ્રહ : વ્યવહુારઃ ઋસૂત્રઃ એક ભાવ ગ્રાહી ઃ—એવભૂત નય : શબ્દઃ અર્થઃ ઉભયગ્રાહી:નેગમ: સંગ્રહુ: વ્યવહાર: જીસૂત્રઃ લિંગાદિ ભેદે ભેદગ્રાહી :—શબ્દ : સમભિરૂઢ : એવભૂતઃ પર્યાય ભેદે ભેદગ્રાડી :-સમભિરૂઢ : એવભૂત : યથા, તથા ગ્રાહી :—એવ’ભૂત : ઉત્તરાત્તર વિસ્તૃત વિષય ગ્રાહી ઃ—— એવ’ભૂતઃ સમભિરૂઢ, શબ્દ: ઉત્તરાત્તર સક્ષિપ્ત વિષય ગ્રાહી સૂત્રઃ વ્યવહાર સ`ગ્રતુઃ નેગમઃ == નૈગમઃ સંગ્રહઃ વ્યવહારઃ જીસૂત્રઃ શબ્દઃ સમભિરૂઢઃ એવ ભૂતઃ ઉત્તરાત્તર સ્થૂલતાગ્રાહી: એવભૂતઃ સમભિરૂઢઃ શબ્દ: જીસૂત્રઃ વ્યવહારઃ સબહુ નૈગમઃ ઉત્તરાત્તર સૂક્ષ્મતાગ્રાહી:— નૈગમઃ સંગ્રહુઃ વ્યવહારઃ ઋનુસુત્રઃ શબ્દઃ સમભિઃ એવ ભૂતઃ તત્ત્વાર્થાધિગમ સૂત્રને આધારે નયાના ભેદો: નૈગમ: સંગ્રહું: વ્યવહારઃ ઋતુસૂત્ર શબ્દઃ નગમઃ— ૧ દેશ સંગ્રહી શબ્દઃ ૧ સામ્પ્રતઃ ૨ સમભિરૂઢઃ ૩. એવ ભૂતઃ પ્રમાણ-નય-તત્ત્વાલે કાલઙ્ગારને આધારે નયેાના ભેદા: ૨ પર્યાયાચિક e peparation m ૧ નયાઃ—૨. ૧ દ્રવ્યાશિક: ૨ સ સંગ્રહી: Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧ દ્રવ્યાર્થિ ક -૩ ૧ નૈગમા ૧ નૈગમઃ—૩ ૨ સંગ્રહઃ—૨ ૧ બે ધર્મની પરરપર ગૌણ મુખ્ય ભાવ વિક્ષા ૨ ને ધિમની પરપર ગૌણ મુખ્ય ભાવ વિવક્ષા. ૐ ધર્મ અને મિની પરરખર ગોણ મુખ્ય ભાવ વિવક્ષા. ૨ અપર સ ંગ્રહું. ૧૯૨ ર્ સંગ્રડુ ૩ વ્યવહાર ૧. પર સંગ્રહે. અથ નયાઃ નેગમઃ સંગ્રહઃ . વ્યવહાર ઋનુસૂત્રઃ શબ્દ નયાઃ— શબ્દઃ નયાભાસ દર્શના— ૧ નંગમ નયાભાસ દર્શનઃ– નયાયિક અને વૈશેષિકઃ ૨ સંગ્રહ નયાભાસ દનઃ- અદ્વૈત દનાઃ અને સાંખ્યદર્શીન ૩ વ્યવહાર નયાભાસ દર્શન: ચાર્વાક દર્શન: સમભિઢઃ એવભૂતઃ ૪ ઋસૂત્ર નયાભાસ દર્શનઃ-માદ દર્શન: પ રાખ્યું નયાભાસ દર્શન [ શબ્દાદ્વૈત વાદી] ૬ સમભિરૂઢ નયાભાસ દર્શનઃ- [ પ્રતિ શબ્દ વ્યુત્પત્તિ વાદી ] ૭ એવ'ભૂત નયા ભાસ દર્શન :-- નયઃ ઉપનયઃ ઉપરિતઃ સદ્ભૂતઃ અસદ્ભૂતઃ વિગેરે પ્રકાર મૂળ ભેદમાં સમાતા ઢાવાથી શ્વેતાંખર પ્રક્રિયાએ જુદા બતાવ્યા નથી. તેમજ— દ્રવ્યાર્થિ ક પાઁયાર્થિ ક એ બે પ્રકારના મૂળના જેંચાતા Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ હાવાથી નયાના જુદા ભેદા તરીકે તે બેને ગણાવવા નકામાં છે, તેથી– પાંચ કે સાત નયા છે, નવ ના નથી. ૨૦ ઉત્પાદઃ વ્યયઃ પ્રોબ્યઃ ૧ ઉત્પાદના ભેદા ઃ૧ પ્રયાગજનિતઃ ૧ પ્રયાગજનિત ૧ સમુદયવાદઃ ૨ વિસસા ઉત્પાદઃ— ૧ સમુય જનિત: ૨ વ્યયના ભેદા ઃ—— ૧ રૂપાન્તર પરિણામ વ્યયઃ [સમુદય વિભાગ વ્યવ્ય. ] ૩ ધ્રૌવ્યના ભેદા ઃ ૧ સૂક્ષ્મ ધ્રુવ ભાવઃ _______ ૧ દ્વવ્યના ભેદાઃ૧ અસ્તિકાય દ્રવ્યઃ ૧ અસ્તિકાય રઃ— ૧ જીવાસ્તિકાયઃ ૨ સ્થૂલ ધ્રુવ ભાવ: ૨૧ દ્રવ્યઃ ગુણ: પર્યાયઃ ના ભેદઃ— ૨ ઔપચારિક દ્રવ્યૂઃ ૨ અજીવાસ્તિકાયઃ ૨ અવાસ્તિકાય ૪:-- ૧ ધર્માસ્તિકાયઃ ૩ આકાશાસ્તિકાયઃ ૨ વિશ્વસાજનિત: ૨ અવિશુદ્ધઃ ૨ એકત્ત્વિકઃ ૫ ૨ અર્થાન્તરગમન વ્યયઃ ૨ અધર્માસ્તિકાયઃ ૪ પુદ્ગલાસ્તિકાયઃ ૨ આપચારિક દ્રવ્યઃ-૧ કાળ દ્રવ્યા ૧ ધર્માસ્તિકાયના ભેદા—૧ કંધઃ ૨ દેશઃ ૩ પ્રદેશઃ ૨ અધર્માસ્તિકાયના ભેદે—૧ રકધઃ ૨ દેશઃ ૩ પ્રદેશઃ ૩ આકાશાસ્તિકાયના ભેદા-૧ ધઃ ૨ દેશઃ ૩ પ્રદેશઃ ૨ દેશ આકાશાસ્તિકાયના ભેદા : ૧ લાકાકાશ દેશ ૨ અલાકાકાશ દેશઃ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ૩ પ્રદેશના ભેદ – ૧ કાકાશ પ્રદેશે ૨ અકાકાશ પ્રદેશ ૪ વાસ્તિકાયના ભેદો: ૧ જીવારિતકાય વ્યક્તિ: ૨ જીવારિતકાય સમુદાયઃ ૧ વ્યકિત જીવાસ્તિકાયના ભેદે – ૧ સકંધઃ ર દેશ: ૩ પ્રદેશ ૨ જીવાસ્તિકાય સમુદાયના ભેદ ૧ ભેદ ૨ ભેદ ૩ ભેદઃ ૪ ભેદઃ ૫ ભેદ ૬ ભેદ ૭ ભેદ ૮ ભેદઃ ૯ ભેદ ૧૦ ભેદ ૧૧ ભેદઃ ૧ર ભેદા ૧૩ ભેદ ૧૪ ભેદ: ૧૫ ભેદ: ૩ર ભેદ: ૫૬૩ ભેદ વિગેરે-સંખેય અસંખ્યય અનંતક ૧. ચેતન્યવાળા. ૨. સંસારી અને સિદ્ધ સગી; અને અાગીર છઘર અને કેવળી જ્ઞાની અને અજ્ઞાની; ૩ ભવ્ય અભવ્ય દુર્ભવ્ય ત્રસ: સ્થાવર સિદ્ધા સૂક્ષ્મ બાદર: અરૂપ સમ્યગ્રષ્ટિઃ મિશ્રદષ્ટિ મિથ્યાષ્ટિ અવિરતિઃ દેશવિરતિઃ સર્વવિરતિઃ ૪ પુલીંગ સ્ત્રી લિંગ નપુસક લિંગ અલિંગ ૫ ક્રોધી માની માયીક લેભી: અષાયીઃ દેવા નારકા મનુષ્ય તિર્યંચ સિદ્ધા ૬ એકેન્દ્રિય દ્રીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય પંચેન્દ્રિય અનિદ્રિય ૭ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય, અકાયઃ વિગેરે– ૫. પુલાસ્તિકાયના ભેદ – ૧ કંધ: ૨ દેશ: ૩ પ્રદેશ : ૪ પરમાણુ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ૧ રકંધના ભેદે - ૧ જધન્ય સકધઃ ૨ મધ્યમ કન્ધઃ ૩ ઉત્કૃષ્ટ [મહા] રકધઃ ૨ દેશના ભેદ - ૧ જઘન્ય દેશઃ ૨ મધ્યમ દેશ: ૩ ઉત્કૃષ્ટ દેશ દ્વિયણુક] [જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેના ] [મહારકંધમાં ] ૨. ઔપચારિક દ્રવ્ય-કાળના ભેદ – ૧ નૈશ્ચયિક કાળ ૨. વ્યાવહારિકકાળ. ૧નૈશ્ચયિક કાળના ભેદે: ૧ વર્તન : ૨ ક્રિયાઃ ૩ પરિણામ: ૪ પરત્વઃ ૫ અપરત્વ : ૧ વર્તના -- ૧ ઉત્પતિ: ૨ સ્થિતિ : ૩ પ્રથમ સમયની ગતિ ૨ પરિણામ:-- ૧ આદિમાન ર અનાદિક ૩ દિયા – ૧ પ્રગતિ ર વિસસાગતિ ૩ મિશ્રગતિઃ ૪-૫ પરત્વ-અપરત્વ -- [પ્રશંસાકૃત ] [ ક્ષેત્રકૃત ] કાળકૃતઃ ૨ વ્યાવહારિક કાળના ભેદે – ૧- સમય: પલ્યોપમઃ આવલિ : સાગરોપમઃ મૂહુર્ત ઉત્સર્પિણી અવસર્પિણી દિવસ : કાળચક્ર માસ : સંખ્યય કાળચક્ર અસંખ્ય કાળચક્ર યુગ વિગેરે : અનંત કાળચક્ર ૨. ૧ ભૂતક ૨ ભવિષ્યઃ ૩ વર્તમાનક વર્ષ: Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨ ગુણના ભેદ :-- ૧ સામાન્ય ગુણાઃ ૧ સામાન્ય ગુણા : ૧ પરસ્પર અવિાધિ. - ૧ પરપર અવિરાધિ :૧ અસ્તિત્વઃ ૨ વસ્તુત: ૩ વ્યવ ૪ પ્રમેયત્વ: ૩ સુખ. ૪ વી . ૧૯૬ ૫ અસગુરુલઘુત્વઃ ૬ સપ્રદેશત ,, $9 37 ,, ૧ પરસ્પર વિરાધ ગુણાના આશ્રયભૂત દ્રવ્ય - જીવામાં—–અચેનવ અને મૃત્વ શિવાયના ૮ પુદ્દગલામાં—ચેતનત્વ અને અમૃતત્વ શિવાયના−૮ ધર્માસ્તિકાયમાં—ચેતનત્વ અને મૃત ત્વ શિવાયના−૮ અધર્માસ્તિકાયમાં—-,, આકાશાસ્તિકાયમાં—,, ૨ પરપર વિરાધી ગુણાના આશ્રયભૂત દ્રબ્યા :-- જીવામાં—ચેતનત્વ અને અમ્રૂત્વ હાય, પુદ્દગલામાં—અચેતનત્વ અને મૂતત્વ હાય, ધર્માસ્તિકાયમાં—અચેતનવ અને અમૃતત્વ ઢાય, અધર્માસ્તિકાયમાં—અચેતનત્વ અને અમૂત્વ હાય, આકાશાસ્તિકાયમાં——અચેતનત્વ અને અમૂત વ હાય, ૨ વિશેષ ગુણા— mate ૫ વ . ૧ જ્ઞાન ૨ દર્શન. ૬ ગંધ. ર વિશેષ ગુણા ૨ પરસ્પર વિરાધિ ૨ પરસ્પર વિધિઃ 19 ૧ ચેતનત્વ: ૨ અચેતનત્વા ૧ મૂત્વઃ ૨ અમૂર્ત ત્વ $1 . ૯ ગતિદ્વૈતા. ૧૩ ચેતનત્વ. ૧૦ સ્થિતિàતુતા. ૧૪ અચેતનત્વ. ૧૧ અવગાહનાહેતુતા ૧૫ મૂર્તત્વ. ૮ ૫.૧૨ વ નાહેતુતા. ૧૬ અમૂર્ત ત્વ. ૭ રસ. Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ વિશેષ ગુણાના આશ્રયભૂત દ્રવ્યાઃ — ૧ નાન ૨ ૩ દન સુખ વી ૪ ૫ વ હું ગધ ૭ રસ ૮ સ્પ ૨૯ ગતિહેતુતા ૧૦ સ્થિતિ હેતુતા ૧૧ અવગાહના હેતુતા ૧૨ વના હેતુતા ૧૩ ચેતનત્વ ૧૪ અચેતનત્વ ૧૫ મૃત ત્વ ૧૬ અમૂત્વ આત્મ [દ્રવ્યમા 1 ૧ ૧ ૧ X X X X * X X X ૧ X × ૧ hli2] ુગલા × * × × 1 ૧ - * મ × × ધ ૦ અધર્મી કુલ ગુણા દરેકમાં મળીને કુલ ગુણા ૨૪ઃ— ૧૦ સામાન્ય ગુણા ૧૬ વિશેષ ગુણા * X ૧ X ૧ * * * X × X × × Xx X × × × X 3 X * * X * × ૧ × * ૧ ૧ ૧ ૧ × × ૧ * X ૧ |° à1e ર X X * × × X X X X ૧ * * ૧ × ૧ 3 કાળ કુલ કબ્જે. X X × X X × × × X X X ૧ X ૧ X ૧ ૩ ચેતનત્વા મૃત ત્વા અચેતનત્વ અમૂર્ત ઃ ૧ ૧ ૧ ૧ - ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૨૬ ગુણાઃ-તેમાંના ચેતનત્વ, અચેતનત્વ, મૂત્વ અને અમૂતત્વઃ એ બન્ને જોડકામાંના ગમે તે એક ઢાય, અન્નેય સાથે ન હેાય. માટે તે એ બાદ જતાં ૨૪ ની સંખ્યા થશે. ૧ ૫ ૧ ૫ ૨૪ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સ્વભાવેશ: ૧૧ સામાન્ય સ્વભાવા ૧ અસ્તિ સ્વભાવ. ૨ નાસ્તિ સ્વભાવ. ૩ નિય સ્વભાવ. ૪ અનિત્ય સ્વભાવ. ૫ એક સ્વભાવ. ચેતનવ સ્વભાવ અચૈનતત્વ સ્વભાવ ૧૧ પારિણામિક સ્વભાવ જેનું બીજું નામ-પરમભાવ સ્વભાવ. ૧૦ વિશેષ સ્વભાવાઃ મૂર્તત્ત્વ સ્વભાવ અમૂર્ત ત્વ સ્વભાવ એક પ્રદેશિત્વ સ્વભાવ અનેક પ્રદેશિત્વ સ્વભાવ વિભાવ સ્વભાવ શુદ્ધ સ્વભાવ અશુદ્ધ સ્વભાવ ઉપરિત સ્વભાવ G ૬ અનેક સ્વભાવ. ૭ ભેદ ભાવ. ૮ અભેદ સ્વભાવ. ૯ ભવ્ય સ્વભાવ. ૧૦ અભવ્ય સ્વભાવ. કમ જન્યઃ (સસારીને) વસાવજન્યઃ ( સિદ્ધને ) Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ કુલ ૨૧ સ્વભાવના આશ્રય સ્થાનને કેડે. કેટલા જીવ પુદગલાધર્મા, અધર્મ - |આકાશ દ્રવ્યમાં - - - - - ૧ અસ્તિત્વ ૨ નાસ્તિત્વ કે નિત્યત્વ ૪ અનિત્યત્વ ૫ એક સ્વભાવ ૬ અનેક સ્વભાવ ૭ ભેદત્ય ૮ અભેદત્વ ૯ ભવ્યત્વ - - - - - - - - - - - - - - - - - - - - - - - - ૧૦ અભવ્યત્વ - - - + • + - • + ન - ૧૧ પરમભાવત ૧૨ ચેતનત્વ ૧૩ અચેતનવ ૧૪ મૂર્તત્વ ૧૫ અમૂર્તત્વ ૧૬ એક પ્રદેશત્વ ૧૭ અનેક પ્રદેશત્વ ૧૮ વિભાગ– ૧૬ શુદ્ધત્વ ૨અશુદ્ધત્વ ૨૧ ઉપચરિતત્વ = - = | ^ + + + - - - - • - + + + + + + + | કેટલા ગુણ? Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સ્વભાવે ઉપર નયાવતાર. સ્વભાવના } નામ . અતિ | સ્વ-દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળ: ભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક નથી. ૨ નાસ્તિત્વ પર દ્રવ્ય ક્ષેત્ર કાળઃ ભાવઃ ગ્રાહક દ્રવ્યાર્થિક નથી. ૩ નિવત્વ | ઉત્પાદવ્યયની ગણતા કરીને સત્તાગ્રાહક દ્વવ્યાર્થિક નથી. ૪ અનિત્યત્વ ઉત્પાદત્રયની મુખતાએ સત્તાગ્રાહક પર્યાયાર્થિક નથી. ૫ એકત્વ ભેદ કલ્પનારહિત-શુદ્ધ દ્રવ્યાર્થિક નથી. ૬ અનેકવ ભેદ કલ્પનાથી અન્વય દ્રવ્યાર્થિક નથી. ૭ ભેદવ ગુણગુણિના ભેદની અપેક્ષાએ સદ્ભુત વ્યવહાWી. ૮ અભેવ ભેદ કલ્પનારહિત, શુદ્ધ દ્રવ્યાર્થિક નથી. ૯ ભવ્યત્વ પરમભાવ ગ્રાહક નથી. ૧૦ અભવ્યત્વ પરમભાવ ગ્રાહક નથી. ૧૧ પરમભાવ | શુદ્ધ દ્રવ્યાર્થિક નથી. ૧૨ ચેતનત્વ | અસદભૂત વ્યવહાર નથી કર્મોને ચેતન સ્વભાવિ આત્માને ચેતનત્વ પરમભાવ ગ્રાહક નથી. 3 અચેતનવ | અસદુ વ્યવહાર નથી જીવમાં અચેતન છે. અને પરમભાવ ગ્રાહક નથીપુદગલાદિ અચેતન છે. ૧૪ મતવ | પરમભાવ ગ્રાહક નયથી અજીવની મૂર્તતા. અને અદભૂત વ્યવહારથી જીવની મૂર્તતા. ૧૫ અમૂર્તત્વ | પરમભાવ ગ્રાહક નયથી જીવાદિક અમૂર્ત છે. અસભૂત વ્ય વહાર નથી પુદગલ પરમાણુ વિગેરે અમૂર્ત છે ૧ એક છે. તે પરમભાવ ગ્રાહક નયથી કાળ અને પુગલાની એક પ્રદેશતા. શિત્વ | ભેદ કલ્પનારહિત શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ બાકીના ચારમાં એક પ્રદેશતા ૧૭ અનેક પ્ર- શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી છવાદિ ૪ અનેક પ્રદેશ, અને પુદ્ગલ દેશિત્વ | પરમાણુ અસદભૂત વ્યવહારથી અનેક પ્રદેશી. ૧૮ વિભાગ– શુદ્ધ ર૫શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી વિભાવ. ૧૯ શુદ્ધત્વ | શુદ્ધ દ્રવ્યાર્થિક નથી. ૨૦ અશુદ્ધત્વ | અશુદ્ધ દ્રવ્યાર્થિક નથી, ૨૧ઉપચરિતત્વ અસભૂત વ્યવહારનયથી. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ ૩ પર્યાયના ભેદે – ૧ વ્યંજન પર્યાયઃ ૨ અર્થપર્યાયઃ ૧ ત્રિકાલ પેશી પર્યાય, તે—વ્યંજન પર્યાયઃ ૨ સૂક્ષ્મ વર્તમાન કાળ સ્પશી, તે–અર્થ પર્યાય ૧ વ્યંજન પર્યાયના ૨ ભેદ – ૧ દ્રવ્યથી ૨ ગુણથી: ૧ દ્રવ્ય વ્યંજન પર્યાયના ૨ ભેદ – શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાયઃ ૨ અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાયઃ ૨ ગુણ વ્યંજન પર્યાયના ૨ ભેદ – ૧ શુદ્ધ ગુણ વ્યંજનપર્યાયઃ ૨ અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય ૨ અર્થ પર્યાયના બે ભેદ – ૧ શુદ્ધ અર્થ પર્યાયઃ ૧ અશુદ્ધ અર્થ પર્યાયઃ ૧ પુરુષ ઉપર વ્યંજન પર્યાય અને અર્થપર્યાય૧ વ્યંજન પર્યાય – ૨ અર્થ પર્યાયઃ ૧ જન્મથી મરણ પર્યતઃ બાળ-તરુણ વિગેરે પર્યા કેવળ જ્ઞાન ઉપર:૧. શુદ્ધ વ્યંજન પર્યાય - ૧ શુદ્ધ આત્મગુણઃ ૨ અર્થપર્યાય-(ઋજુસૂત્રાદેશથી) – ૧ ભવસ્થા ૨ સિદ્ધત્વ પુદ્ગલ દ્રવ્ય ઉપર ૧ શુદ્ધ વ્ય વ્યંજન પર્યાય-૨ અશુદ્ધ દ્રવ્યવ્યંજન પર્યાય પરમાણુત્વ ચણકારિકત્વ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ૩ શુદ્ધ ગુણ વ્યંજન પર્યાય – પરમાણુના ગુણે. ૪ અશુદ્ધ ગુણ વ્યંજન પર્યાય – ૨ યશુકાદિકના ગુણે ધર્માસ્તિકાયાદિકમાં – ૧ શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય ૧ કાકાશમાન સંસ્થાનાકૃતિત્વ ૨ અશુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય – ૧ લકવતિદ્રવ્યસયોગત્વર બીજી રીતે પર્યાયના ચાર પ્રકાર– [ નવ ચક્રના અભિપ્રાયથી–] ૧ સજાતીય દ્રવ્ય પર્યાય-દ્ધિપ્રદેશાદિક કંધે. ૨ વિજાતીય દ્રવ્ય પર્યાય-આત્મ-પુરાલ સગે–મનુષ્ય ત્યાદિ પર્યાય. ૩ સ્વભાવ ગુણ પર્યાય -કેવળ જ્ઞાન. ૪ વિભાવ ગુણ પર્યાય-અતિજ્ઞાન વિગેરે. આ ચાર ભેદ પણ ખરી રીતે તે પ્રાયઃ જાણવા, કેમકે – પરમાણુરૂપ દ્રવ્યપર્યાય–આ ચારમાં સમાતો નથી. કેમકે-પરમાણપણાને પણ શાસ્ત્રમાં વિભાગ જાત [મેવાણ ] પર્યાયપણું કહ્યું છે. સંપૂર્ણ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તિઓ અને લક્ષણે. १ सः-द्रव्य सोदति स्वकीयान् गुण-पर्यायान् व्यामोति इति सद्. उत्पाद-व्यय-ध्रौव्ययुक्तं सत् अर्थ-क्रियाकारि च सत्. यदेवार्थ-क्रियाकारि, तदेव परमार्थ-सद्, यच्च नार्थ-क्रियाकारि, तदेव परतोऽप्यसद्-इति. निज-निज-प्रदेश-समूहैरखण्डवृत्तात्स्वभाव-विभाव-पर्यायादद्रवति, द्रोष्यति, अदुद्रवत्, इति-द्रव्यम्। गुण-पर्यायवद् द्रव्यम् , गुणाश्रयो द्रव्यं वा । दवए दूयते दोरवयवो विकारो गुणाण ॥ संदावो दव्वं भव्वं भावस्स भूयभावं च जोगं ॥१॥ द्रवति तास्तान्पर्यायान् प्रामोति मुश्चति वा । २-दूयते स्वपर्यायैरेव प्राप्यते मुच्यते वा। ३-४ दुः-सत्ता. तस्या एव अवयवो विकारो वा,इति द्रव्यम् । ५-अवान्तरसत्तारूपाणि द्रव्याणि महासत्ताया अवयवो विकारो भवत्येवेति भावः ६-भवनं भावसत्तिर्भविष्यति इति भावः, तस्य भाविनः पर्याय स्य योग्यं यद्रव्यं तदपि द्रव्यम्, राजपर्यायाईकुमारवत् । ७-तथा-भूतं हि पश्चात्कृतो भावः पर्यायो यस्य, तदपि द्रव्यम्, ___ इति दिक् । तदेव द्रव्यमर्थः प्रयोजनं यस्यासौ द्रव्यार्थिकः Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ગ્ર–ગ્રંથકારણ અને તેની યાદી. ૧૧૨ ૧૫૯ ૧ ગ્રંથ-સૂચિ. આકર, ૭૯ નિશિથસૂત્ર આગમ. પેઈજ નિશ્ચિય દ્વાત્રિશિકા અનુયોગદ્વાર સૂત્ર ૭૪, ૭૮ પ્રજ્ઞાપના વૃત્તિ ૧૦૦ અનેકાન્ત વ્યવસ્થા ૪૧ પ્રવચનસાર ૭, ૧૨૮ અન્યાગવ્યવચ્છેદકઠાર્નાિશિકા૩૧,૩૨,૮૩ પ્રશરતિ ૬, ૧૦૫ આચારાગ સૂત્ર ૩, ૩૩ પંચક૯૫ ભાષ્ય આવશ્યક ૭૨, ૧૬૭, ૧૬૮ બહક૯૫ ૮૬, ૧૬૦ ઉપદેશપદ ૫, ૧૫૯ ભાષા રહસ્ય ઉપદેશરહસ્ય ૧૫૯ ભગવતીસૂત્ર ૧૧૧, ૧૧૫ ઉપદેશમાલા મહાનિશિથ ઉત્તરાધ્યયન સૂત્ર ૧૧૦, ૧૪૭, ગદષ્ટિ સમુચ્ચય ૧૫૮, ૧૬૯ ૧૫૨, ૧૫૩, ૧૫૯ યોગશાસ્ત્ર ૧૧૩, ૧૧૬ કલ્પ વિશિકા ૧૬, ૧૦૪ છવાભિગમ ૧૧૦ વિશેષાવશ્યક ૪૬, ૭૩, ૮૦ ગણિતશાસ્ત્ર ૧૯ વ્યવહાર સૂત્ર ગચ્છાચાર ૧૬૫ રત્નાકરાવતારિકા ગીતા લલિત વિસ્તરો ૯, ૧૬૭ ચન્દ્રપ્રાપ્તિ ષોડશક ૫, ૧૫૭ ચિંતામણિ ૧૭૭ શિરોમણિ તર્કશાસ્ત્ર ૪૮, ૧૭૮ જ્ઞાતા તત્વાર્થાધિગમ સૂત્ર ૩, ૧૯, ૧૧, ૭૧. સૂત્રકૃતાંગ-બીજુઅંગ ૩, ૫ - ૭૨, ૭૯, ૧૦, ૧૧૧, ૧૧૨ સમ્મતિ ૩,૪,૮,૯,૧૮,૧૯,૩૫, દૃષ્ટિવાદાધ્યયન ૮ ૪૬,૮૧,૯૩,૮૪,૯૬,૯૭,૮૮, દ્રવ્ય સંગ્રહ ૪૮, ૧૧૩ ૧૦૦,૧૦૧,૧૪૩,૧૫૦,૧૫૫ દ્વાદશાનિય ચક્રવાલ ૩૭ સમ્મતિવૃત્તિ ૧૩૪ કાત્રિશિકા ૩૧, ૩૨, ૮૩ સૂત્ર ૭૮, ૧૦૮, ૧૧૫, ૧૧૫ ધર્મસંગ્રહણું ૧૧૧ સિદ્ધાન્ત . ૮૧ નયચક્ર ૭૦, ૭૧,૮૨, ૧૫૪, ૧૫૬, શતારનયચક્રાધ્યયન ૩૭, ૩૨, ૮૩ ૧૭૭ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૧૧૨ ર૦૫ ૩. વિશેષ નામો. અસ્માભિઃ ૧૨૪ શ્રી છનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૭૩, ૧૫૬ શ્રી ઋષભદેવ ભગવાન ૧૪ શ્રી વિજય પંડિત કવિજયવિજય ૧૭૯ શ્રી પદ્મપ્રભ ૧૪૨ કાસી ૧૭૭ શ્રી કલ્યાણ વિજયવાચક ૧૭૬ બ્રાહ્મી ૧૭૦ શ્રી જીતવિજય પંડિત ૩,૧૭૭ દેવસેન ૭૧, ૭૨, ૭૭, ૮૨,૧૫૬ શ્રી મલ્લ વાદી ૭૩ શ્રી વિજયસેનસૂરિ ૧૭૪ શ્રી મહાવીર ૫૭ શ્રી શિવપુર ૫૩ શ્રી રત્નપ્રભાચાર્ય ૫૪ શ્રી સિદ્ધસેન શ્રી લાભવિજય શ્રી વાસુપૂજય શ્રી સિદ્ધસેન દિવાકર ૭૩ ૧૪૨ શ્રી વિજયદેવસૂરિ ૧૭૪ શ્રી હરિભદ્રસૂરિ ૧૧૨, ૧૩૦, ૧૭૦ શ્રી વિજયસિંહસૂરિ ૧૭૪ શ્રી હીરવિજય ૧૦૪, ૧૭૬ ૨. મતની સૂચિ. અદ્વૈતવાદ ૧૩ નૈયાયિક મત ૨૨, ૨૮, ૩૧, ૨૩, એક આચાર્ય ૧૪૦ ૮૯, ૯૮, ૧૧૮ ક્ષણિકવાદી બૌદ્ધ ૧૩ પરવાદી જિનરાજ ૮૩ પ્રાચીન નૈયાયિક જિનવાણી ૧૦૮ બોટિક જેનાભાસ ૧૧૩ બૌદ્ધ ૨૯, ૮૭ જેનશાસન ૮૩, ૧૦૪ માધ્યમિક બૌદ્ધ જૈન ૩૧, ૩૬, ૪૨, ૫૪ યોગાચાર ૨૯ તપાગચ્છ ૧૭૯ વેદાન્ત દર્શન ૮૧, ૧૩૫, ૧૭૮ દિગંબરાનુ–સારિયાયિન ૧૪, ૧૭ શૂન્યવાદ દિફપટાભાસ ૧૫૦ વેતાંબર ૭૧-૮૨ દિગંબર ૪૭.૪૯, ૫૮, ૧૧૩, શ્વેતાંબર પ્રમાણુશાસ્ત્ર ૪૭ ૧૧૨, ૧૫૬ સદદૈતવાદ ૧૩ દિગંબર પક્ષ ૧૧૪ સિદ્ધાન્તવાદી ७४ દિગમ્બર-ઋક્રિયા ૧૧,૧૧૨,૧૪૬ સર્વ શૂન્ય વિજ્ઞાનવાદી ૮૮ દવ્યાÁત પક્ષ નયવાદી ૪૩ સાંખ્ય નવાનૈયાયિક ૨૫ સ્વાદુવાદી ૩૧, ૮૮ ૫ S ૮૮ ૮૮ ૩૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદ અને સર્વજ્ઞતા [ “જન સત્ય પ્રકાશ.” અંક ૭મા ઉપરથી ] લેખક શ્રીયુત પ્રભુદાસ બેચરદાસ પારેખ જૈનદર્શન બહુ જ ઉચી કેરીનું દર્શન છે. આનાં મુખ્ય તો વિજ્ઞાન-શાન્સ [ સાયન્સ-Science ] ના આધાર ઉપર રચાયેલાં છે. આ માસ કેવળ અનુમાન જ નથી, પણ મારે સંપૂર્ણ અનુભવ પણ છે. જેમ જેમ પદાર્થ વિજ્ઞાન આગળ વધતું જાય છે, તેમ તેમ જૈન ધર્મના સિદ્ધાંત પણ સિદ્ધ થતા જાય છે.” –સ્વર્ગસ્થ ડૉ. એલ. પી. ટેસીટરી (ઈટલી ] “જૈનધર્મ એક વૈજ્ઞાનિક ધર્મ છે.” –દરબારી લાલજી. ઉપર જણાવેલા બન્નેય જૈનધર્મના અભ્યાસીઓના અભિપ્રાય કરતાં જૈનધર્મના એક અભ્યાસી તરીકે મારે અભિપ્રાય કંઈક જુદો પડે છે. તે આ લેખમાં વિદ્વાન સમક્ષ નમ્રતા પૂર્વક રજુ કરવા રજા લઉં છું. જૈનધર્મને એક સામાન્ય આચાર વિચારવાળે ધર્મ માની લઈ જેઓ તેને જગતને એક અમૂલ્ય વારસે નથી સમજતા. તેઓને તે બન્નેય લેખકે સમજાવવા માગે છે કે–“જૈનધર્મ એક સામાન્ય વસ્તુ નથી, પરંતુ તેનું ચણતર વિજ્ઞાનના વિચારો ઉપર રચાયેલું છે. પરંતુ આ સ્વરૂપ પણ ખરી રીતે જૈનધર્મ માટે ન્યૂક્તિવાળું જણાય છે. જેનધર્મ વિજ્ઞાન શાસ્ત્રસિદ્ધ નથી એટલે વૈજ્ઞાનિક નથી, પણ “તત્ત્વજ્ઞાનશાસ્ત્રસિદ્ધ છે, તત્ત્વજ્ઞાનમય છે.” તત્વજ્ઞાન શબ્દ અને વિજ્ઞાન શબ્દક નીચે પ્રમાણે જુદા જુદા અર્થમાં પ્રચલિત છે. એટલે બન્નેયમાં અર્થ ભેદ છેઃ તે નીચે પ્રમાણે– Page #232 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન શબ્દનો અર્થ કઈ પણ એક સાયન્સ-કઈ પણ એક વિષયનું પદ્ધતિસર શાસ્ત્ર, એ થાય છે. દાખલા તરીકે – યંત્ર વિજ્ઞાન, શબ્દ વિજ્ઞાન, ભૂમીતિ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, ભૂતલ વિજ્ઞાન, ભૂગર્ભ વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, સુતારી શિલ્પ વિજ્ઞાન, બાંધકામ શિલ્પ વિજ્ઞાન, ચિત્ર વિજ્ઞાન, આરોગ્ય વિજ્ઞાન, પ્રમાણ વિજ્ઞાન, માનસ વિજ્ઞાન, અધ્યાત્મ વિજ્ઞાન; વિગેરે નાના મેટા વિજ્ઞાનનું એક મોટું લિસ્ટ થવા જાય, પરંતુ આમાં દરેક વિજ્ઞાન મુખ્યપણે સ્વતંત્ર હોય છે. અને એવા સંખ્યાબંધ વિજ્ઞાને જગતમાં હોય છે. તત્ત્વજ્ઞાન તે જગતમાં એક જ હોઈ શકે, કેમ કે-તત્ત્વજ્ઞાનને વિષય જ એટલો બહોળો છે, કે જે આખા વિશ્વ ઉપર ફરી વળે છે. તત્વજ્ઞાન જગતના સર્વ વિજ્ઞાનને પરસ્પર સંબંધ, સમન્વય, અને ગૌણ મુખ્ય ભાવનું પ્રતિપાદન કરે છે. સંપૂર્ણ વિશ્વદર્શનનું નામ તત્ત્વજ્ઞાન [ ફીલોફી-Philosoyhy ] છે. આ ઉપરથી સમજી શકાશે કે–તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં મોટો તફાવત છે, તત્ત્વજ્ઞાન વ્યાપક છે, અને લાખે વિજ્ઞાન તેના પેટામાં સમાય છે. હાલના સંશોધકે અનેક વિજ્ઞાનની શોધ ચલાવી રહ્યા છે. અને દરેકમાં દરરોજ નવું નવું શોધ્યાની જાહેરાત કરે છે, છતાં એટલું તે કહે જ છે કે-“ હજુ કાઈ પણ વિજ્ઞાન પૂરું શોધી શકાયું નથી. દરેકમાં નવી શોધ થાય છે, કે જુની શોધ ખોટી પડે છે. અથવા કેટલીક જુની શોધ વધારે સ્પષ્ટ પણ થાય છે. પરંતુ દરેકને છેડે આવી ગયું છે, એમ સમજવાનું નથી. હજુ પાશેરામાં પહેલી પુર્ણ કંતાઈ છે. શોધાયું માનીએ છીએ, તેના કરતાં કંઈક ગણું હજુ અણુશળ્યું રહ્યું છે.” આ ઉપરથી આપણે એમ તે સમજી શકીશું જ કે-જ્યારે એક પણ વિજ્ઞાન સંપૂર્ણ શોધાયું નથી, ત્યારે સંપૂર્ણ વિજ્ઞાને શોધવાની તે વાત જ શી ? અને જ્યારે સંપૂર્ણ વિજ્ઞાન ધાયાં નથી, તે તત્વજ્ઞાન શોધાયાની તે વાત જ શી ? અને જ્યારે તત્ત્વજ્ઞાનના સંશોધનની વાત 'પણ થઈ શકતી નથી, તે પછી જગતું માટે અબાધ્યઃ સાંગોપાંગ અને શુદ્ધઃ જીવનમાર્ગ શોધી આપવાની તો વાત જ કયાં રહી ? Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ છતાં “ કાન્ટ વિગેરે ફિલસુફેએ તત્વજ્ઞાનના અભ્યાસની પાઠશાળામાં પાટી ઉપર ધૂળ નાંખી જ છે, એમ કહેવું જ પડશે. અને બીજા પણ અનેક આધુનિક વિદ્વાને એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે. - પ્રાચીન કાળના દર્શને અને ધર્મ તરફ જોઈશું, તે તે પણ બધા વૈજ્ઞાનિક ધર્મો જણાશે. આગળની ભૂમિકા ઉપર કઈ ચડેલા જણાતા નથી. એટલું ખરું છે કે કેટલાક ધર્મો સામાન્ય ભૂમિકા કરતાં ઉપરની ભૂમિકા ઉપર હશે. ત્યારે કેટલાક એક કરતાં વધુ વિજ્ઞાનના પાયા ઉપર રચાયેલા માલુમ પડશે. દાખલા તરીક–વેદાંત, “જગતમાં કેવળ એકલું બ્રહ્મ છે–જગત માત્ર બ્રહ્મમયજ છે,” એમ કહીને જગતના એકીકરણનું વિજ્ઞાન પૂરું પાડે છે. ત્યારે વૈશેષિક દર્શન વિગેરે પૃથક્કરણ સમજાવે છે. ન્યાયદર્શન પ્રમાણશાસ્ત્રનું વિજ્ઞાન સમજાવે છે. ત્યારે મીમાંસકે શબ્દપ્રમાણના વિજ્ઞાનને દઢ કરે છે. સાંખ્ય પ્રકૃતિ પુરૂષમાં જગને વહેચે છે. અને ગદર્શન ગવિદ્યાનું વિજ્ઞાન પૂરું પાડે છે. બૌદ્ધદર્શન જગતની અનિત્યતા અને વૈરાગ્ય ભાવનાનું વિજ્ઞાન પૂરું પાડે છે. ત્યારે વેદાન્ત માત્ર જગત નિત્ય જ છે, એમ કહીને નિત્યતાનું વિજ્ઞાન પૂરું પાડે છે. ત્યારે ચાર્વાક સાંસારિક જીવનનું વિજ્ઞાન પૂરું પાડે છે. ચંદ્ર અવેસ્તા મન વચન કાયાની પવિત્રતા ઉપર ભાર મૂકે છે. ત્યારે ખ્રિસ્તી ધર્મ સહનશીલતા અને પરદુઃખભંજન પરોપકારની નીતિનું માત્ર જ્ઞાન આપે છે. કુરાનેશરીફ શ્રદ્ધા અને મક્કમતા દૃઢ કરે છે. ચાણક્યનું અર્થશાસ્ત્ર, ચરકનું આરોગ્યશાસ્ત્ર, પાણિનિનું વ્યાકરણશાસ્ત્ર; મમ્મટનું કાવ્યપ્રકાશ, ભારતનું નાટયશાસ્ત્ર વિશ્વકર્માને. શિલ્પશાસ્ત્ર, એ વિગેરે પણ જુદાં જુદાં વિજ્ઞાનો જ છે, એ તે સ્પષ્ટ જ દેખાય છે. એક વિજ્ઞાનને બીજા વિજ્ઞાનનો કેટલોક આધાર હોય છે. એક વિજ્ઞાન સાથે બીજું વિજ્ઞાન અમુક જાતનો થોડે ઘણે સંબંધ ધરાવતું હોય છે. એક વિજ્ઞાનના પેટા વિજ્ઞાન ઘણાં હોય છે. અને એક મુખ્ય વિજ્ઞાન પણ બીજા કેઈ મેટા વિજ્ઞાનનું પેટા વિજ્ઞાન હેય છે. પરંતુ જગતમાં કઈ પણ એ ધર્મએવું દર્શન, કે એવી શોધ નથી કે જે તત્ત્વજ્ઞાનરૂપે હાય. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ આ જગત્માં તત્ત્વજ્ઞાન તરીકે કાઇ પણ દન હાય, તે તે કેવળ જૈનદન છે. એટલે કે જગમાં સ’ભવત સ વિજ્ઞાનાના સમન્વયમય જે તત્ત્વજ્ઞાન છે, તે જિતેએ બતાવ્યું છે, માટે જૈન તત્ત્વજ્ઞાન કહેવાય છે. જૈન શબ્દ કાઢી નાંખીએ તે પણ તે તત્ત્વજ્ઞાન જ છે, તે સિવાય કાઇ કાળે બીજું તત્ત્વજ્ઞાન સંભવી શકશે નહિ, સંભવી શકયું નથી. આધુનિક વૈજ્ઞાનિકાની તા શક્તિ ખહારનુંજ એ કામ છે. અને તેને સપૂર્ણ કરતાં કેટલા વખત જાય, તે કહી શકાય તેમ છે જ નહિ. માટે કાઇથી હાલમાં સંપૂર્ણ શોધી શકાય તેમ છેજ નહી" કેમકે કાઇ પણ દુન્યવી સાધને સંપૂર્ણ શોધને માટે હમેશને માટે અપૂર્યું જ છે. છે, તે જ તત્ત્વજ્ઞાન શકતું નથી, સંભવી આ બાબતની સાબીતી માટે નીચેની વિચારસરણી ઉપયેાગી થશે. આજે સર્વ વિદ્ મંડળમાં એ તેા પ્રસિદ્ધ છે કે—જૈનાના સિદ્ધાંત સ્યાદ્વાદ છે. સ્યાદ્વાદ એટલે શું ? આ જગત્ એવું અટપટુ છે કે તે કેવું છે? તે સંપૂર્ણ પણે કહેવું મુશ્કેલ છે, એટલું જ નહિ પણુ અશકય છે. ઉપનિષકારા પણ નૈતિ નૈતિ કહીને જગત્તુ નિરૂપણુ અશક છે—એમ કહે છે. જૈને પણ એમ જ માને છે—છતાં તે એટલું તેા કહે જ છે કે જગનું સંપૂર્ણ સ્વરૂપ કહેવાને માટે અશકય જ છે, છતાં કેટલુંક સ્વરૂપ આપણે સૌ એલીએ છીએ, માટે તેના સ્યાદ્વાદ થઈ શકે છે. સ્યાદ્વાદ એટલે કથંચિત વાદ, અને પક્ષે કચિત્, અવાદ રહે છે. અર્થાત્ જગત્ સ્યાદ્ વક્તવ્ય છે, અને સ્યાદ્ અવ્યક્તવ્ય છે. જગત્ સવ વિજ્ઞાનામય કેવી રીતે છે, તે જાણવામાં આવવા છતાં સ્યાદ્[ કચિત્ ] વાદ કહી શકાય છે. જે કાંઈ ખેલાય છે તે મૂળ વસ્તુના કાઇ અમુક જ ભાગ હોય છે. જે કાંઇ ખેલાય છે, તેના સિવાય પણ એ વસ્તુ વિષે ખીજું કાંઇક હાય છે ખરુ. પણ ખાલાતું નથી. અથવા એ ખેલાતુ હાય તે વખતે પણ પ્રથમનુ જે એલાયલું છે તે પણ એ વખતે ખેાલી શકાયું નથી. તેથી આ જગત્ સ્યાથી જ વાદ થઈ શકે છે. સ્યાદ્ વિના વાદ થઇ શકતા નથો. એલી શકાતું નથી. આ રીતે જૈનદર્શનમાં જગતનું નિરુપણુ સ્યાથી કરવામાં આવ્યું છે, તે પણ ઘણું જ વિવિધ છે. એકીકરણની દૃષ્ટિથી, પૃથક્કરણની દૃષ્ટિથી, વિશેષ, નિત્ય, અનિત્ય, એક, અનેક, ભેદ, અભેદ, સત, અસત, વિગેરે દૃષ્ટિબિંદુએથી એ ઉપરાંત એક રીતે, એ રીતે, ત્રણ રીતે, ચાર રીતે, પાંચ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦. રીતે, છ રીતે, સાત રીતે. આઠ રીતે, નવ રીતે, એમ અનેક રીતે જગત સમજાવ્યું છે. અને તે દરેક રીતમાં પરસ્પર એક-બીજી પદ્ધતિને ગૌણમુખ્યભાવ આપે છે. ઉપરાંત, ચૈિતન્ય વિજ્ઞાન, પ્રાણિ વિજ્ઞાન, પરમાણુ વિજ્ઞાન, ભૂતલ, ભૂસ્તર, વિગેરે વિજ્ઞાન, રાજ્યનિતિ, શિલ્પ, તિષ, ગણિત, શબ્દશાસ્ત્ર, ગ, વિગેરે લાખો વિજ્ઞાન બતાવ્યા છે. તેને પરસ્પર સંબંધ બતાવી, જીવનમાં ઉપયોગ, અને તત્ત્વજ્ઞાનમાં સમન્વય બતાવેલ છે. માટે બહુ જ સારી રીતે અભ્યાસ કરનારને આ દર્શન તત્વજ્ઞાન દર્શન જ લાગશે, જ્યારે બીજું કઈ પણ દર્શન જ્ઞાન સંગ્રહ વિજ્ઞાનરૂપ ભાસશે. વેદાત એટલે વેદને સાર, પણ વેદો તત્ત્વજ્ઞાનમય નથી. મીમાંસકે પણ માત્ર “વિચારકે જ છે, અર્થાત સાંગોપાંગ તત્ત્વ પ્રાપ્ત કરી શક્યા નથી.” વિગેરે. ' જેનોના નયે તે તે વિજ્ઞાનના અભિપ્રાય વ્યક્ત કરે છે. અને જેનું પ્રમાણ તત્ત્વજ્ઞાનદષ્ટિને અભિપ્રાય વ્યક્ત કરે છે. બીજાની પ્રમાણ વ્યવસ્થા કરતાં જૈનેની પ્રમાણ વ્યવસ્થા આ રીતે જુદી પડે છે. આ ઉપરથી જોતાં વેદાન્ત દર્શન, ન્યાય દર્શન વિગેરે દર્શન શબ્દો નય દૃષ્ટિથી એકાદ બે કે તેથી વધારે વિજ્ઞાન સૂચવે છે. ત્યારે સ્યાદવાદ શબ્દ તત્વજ્ઞાન સૂચવે છે. સ્યાદવાદ શબ્દનો પ્રયોગ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી છે. અને તે દ્રષ્ટિથી જ પ્રયોગ થઈ શકે, માટે સ્યાદવાદ શબ્દનો પ્રયોગ જ તત્ત્વજ્ઞાનપણું સૂચવે છે. એ શબ્દ તત્વજ્ઞાનશાસ્ત્રનો પારિભાષિક શબ્દ છે. તત્ત્વજ્ઞાનશાસ્ત્રને જ નો હોઈ શકે. બીજા દર્શને તો એક એક નય રૂપજ છે, એટલે તેમનામાં નય સંબંધિ વિચાર ન હોય, એ સ્વાભાવિક છે. તેઓના પ્રમાણની વ્યાખ્યાઓ પણ એકદેશીય જ હોય છે. આં ઉપરથી જુદાં જુદાં વિજ્ઞાનના જ્ઞાતાઓ સર્વજ્ઞ ન હોઈ શકે, એ દેખીતું જ છે. અને જ્યાં સુધી જૈનદર્શનને પણ વૈજ્ઞાનિક માનીએ ત્યાં સુધી તેના પ્રતિપાદક સર્વજ્ઞ હેઈ જ શકે, એમ કહેવું વધારે પડતું છે. થીયેરીઓ ( Theory ) 21 allah Niatal Calla cadena22 ( Theory ) a સક્ષમ હકીકત સમજાવી શકે ખરો, પણ એટલા પુરતો તેને સર્વજ્ઞ કહી ન શકાય. અલબત્ત, માન આપવા માટે આલંકારિક ભાષામાં તેઓને ઉપમાથી સર્વજ્ઞ કહેવામાં વાંધો નથી. જેમ કે-ભા સર્વજ્ઞ, કપિલ સર્વજ્ઞ, વિગેરે. અને એટલી વાત સાચી પણ ખરી કે–પોતાના વિષયના બીજા બધા વિદ્વાન કરતાં તેઓ વધારે-સર્વ જાણુનારા, માટે–સર્વજ્ઞ ખરા. Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ પરંતુ તત્વજ્ઞાનનું-સ્વાદાદનું નિરુપણ સંપૂર્ણ સર્વજ્ઞ વિના થઈ જ ન શકે. જે જૈનદર્શનને વૈજ્ઞાનિક દર્શનને બદલે તત્ત્વજ્ઞાન દર્શન માનીએ તે તેના બતાવનારા સર્વજ્ઞ સિવાય સંભવી શકે જ નહી. સર્વ વિજ્ઞાને ધ્યાનમાં આવે, તેના સંબંધે ધ્યાનમાં આવે અને તે ઉપરથી જીવન માર્ગ સમજાય, ત્યારે તત્વજ્ઞાનનું સંપૂર્ણ પ્રતિપાદન કરી શકાય. એટલે સર્વ વિજ્ઞાનના અને તત્વજ્ઞાનના જ્ઞાતા તે જ સર્વજ્ઞ. એટલે કાં તે જગતમાં સ્યાદ્વાદ નથી, અનેક વિજ્ઞાને નથી, તત્વજ્ઞાન નથી, અને સર્વજ્ઞ પણ નથી; અને જે લાખો કરોડે વિજ્ઞાન હેય, અને તે સર્વને સમન્વય કરનારું તત્વજ્ઞાનશાસ્ત્ર હોય, અને તે સ્યાદ્વાદથી ગોચર કરાવનાર પણ હોય, તો અવશ્ય જગત્માં સર્વજ્ઞ સંભવિ શકે છે. એટલે કે-તત્ત્વજ્ઞાનને જાણનારા સિવાયને માત્ર વૈજ્ઞાનિકે સર્વજ્ઞ ન જઈ શકે. સર્વજ્ઞ હેય તે જ તત્ત્વજ્ઞાની હોઈ શકે, અથવા તે-તત્ત્વજ્ઞાની હોય તે સર્વજ્ઞ હેય જ. અને તેથી હું માનું છું કે જૈન દર્શન તત્ત્વજ્ઞાનમય છે; કેવળ વિજ્ઞાનમય નથી.* * આ જ વાત આચાર્ય મહારાજશ્રી હરિભદ્રસૂરિ પણ કહે છે - दृष्टशास्त्राऽविरुद्धार्थ सर्वसत्त्वसुखावहम् । मोतं गभीरमाहलादि वाक्यं यस्य, स सर्वविद् ॥ १ ॥ एवं भूतं तु यद्वाक्यं जैनमेव, ततः स वै । सर्वज्ञो, नान्यः, एतच्च स्याद्वादोक्त्यैव गम्यते ॥ २॥ पक्षपातो न मे वोरे, द्वेषो न कपिलादिषु । સુમિશ્નરને ચ0, તરી શાર્થઃ પરિ / ૩ / જેનું વાક્ય જગત અને શાસ્ત્રો (થીએરીઓ-Theory),) કરતાં વિરુદ્ધ અર્થ ન સમજાવતું હોય, સર્વ પ્રાણુઓને હિતકર હોય, માપસર હોય, ગંભીર અને આનંદદાયક હોય, તે સર્વજ્ઞ સમજવા. ૧. એવા પ્રકારનું જે વાક્ય તે તે કેવળ જન વાકય જ છે તેથી તે જ સર્વજ્ઞ છે, બીજા કોઈ સર્વજ્ઞ હેઈ શકે જ નહિ. આ વાત સ્યાદ્વાદની ઉક્તિથી જ સાબિત કરી શકાય છે. ૨. મને મહાવીર ઉપર પક્ષપાત નથી, અને કપિલ વગેરે ઉપર દ્વેષ નથી. છતાં એટલું તે ખરું જ છે કે—જેની વાત યુક્તિયુક્ત હેય, તેને તો સ્વીકાર કરવો જ પડે ને? ૩, Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સ્યાદ્વાદને આજે ખરા અર્થમાં સમજે એ સ્વાદાદની પહેલી પૂજા છે. તેમ જ “જેમ જેમ આધુનિક વિજ્ઞાન ખીલતું જાય છે, તેમ તેમ જૈન સિદ્ધાન્ત સાબિત થતા જાય છે, તે પણ અર્ધ સત્ય કે બેટું છે. કેમકે એક નક્કી થઈ ગયેલી બાબતને ફરીથી શોધવા માટે શક્તિ, ધન અને સમયને વ્યય કરવો એ જગતને સત્યથી વંચિત રાખે છે. એટલે કે જગત્માં તેટલું નુકશાન થાય છે, એ દેખીતું જ છે, એટલે હાલની શોધોથી જેન સિદ્ધાન્તનાં કેટલાંક તો સાબિત થતા હોય, તેટલા ઉપરથી જૈન દર્શનનું તત્ત્વજ્ઞાન-દર્શનનું-માન સચવાતું નથી. મી. ટેસીદેરી એ વા ઉચ્ચારીને જેનેને પણ હાલના વિજ્ઞાનની ખીલવણીમાં સામેલ કરવાની યુક્તિ વાપરે છે. “પિતાના શાસ્ત્રના સિદ્ધાંતો સાબિત કરવાની લાલચથી પણ જો તેઓ આકર્ષાય તે હાલના વિજ્ઞાનને સારે ટકે મળે.”એ આશયથી જેનદર્શનના વખાણ કરે છે, બાકી તેમાં કશી ખાસ વિશેષતા નથી. અને એવા વખાણથી આપણે ભેળવાવાનું એ નથી જગત મિથ્યા પ્રયાસ છેડીને એ સિદ્ધ મતને વળગીને આગળ ચાલવું જોઈએ, તેને બદલે આજની યુરોપીય દુનીયા ભાંગફેડમાં પડેલી છે. અને તત્ત્વજ્ઞાન-દર્શનને વળગેલાઓને પણ વિજ્ઞાનની આકર્ષક અને ઉત્તેજક વાત કરીને તત્ત્વજ્ઞાન અને તેને અનુસારતા ગ્ય આર્ય જીવનથી દૂર કરે છે! १ सिद्धे भो! पययो णमो जिणमए० पुक्खवरदीसूत्रહે લકે! સિદ્ધચક્કસ તરીકે સાબિત થઈ ચૂકેલા શ્રી જિનમતને પ્રયત્નપૂર્વક નમે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ આધુનિક વિજ્ઞાન અને જૈન તત્ત્વજ્ઞાનની અબાધ્યતા: જૈન શાસ્ત્રમાં છ દ્રવ્યો અને તેના સ્વભાવઃ ગુણઃ વિગેરે જે વર્ણવ્યા છે, તે ત્રણ કાળને માટે એક સરખાજ હોય છે, તેમાં કદી ફેરફાર થઈ શકતો નથી. છ દ્રવ્યમાંના જીવ અને પાગલ દ્રવ્ય એ બે દ્રવ્યોના કાર્યો દરેક માણસે પોતાના અનુભવમાં લઈ શકે છે. બીજા ૪ દ્રવ્યોની અસર એકાએક સામાન્ય માણસના ખ્યાલમાં આવી શકે તેમ નથી. પુગલ દ્રવ્યના અનેક પરિણામે, અને એ ચેતનશક્તિના અનેક કાર્યો સૌ સમજી શકે છે. ચેતનાશક્તિની વિવિધતા વિષે તો હાલનું વિજ્ઞાન લગભગ અંધારામાં આથડે છે. વિવિધ પ્રાણીઓ ઉપરથી પોતાની પ્રાણી વિદ્યા તેમણે ઉત્પન્ન કરી છે, અને તેના ઉપરથી ઇંદ્રિય વિજ્ઞાન શાસ્ત્ર પણ ઉત્પન્ન કર્યું છે. તથા માનસશાસ્ત્રના પણ અનેક પ્રયોગોની નોંધ રાખવા માંડી છે. એ બધાની પાછળ રહેલી ચૈતન્ય નામની વ્યાપક શક્તિ શું છે? તેને પત્તો હજુ લાગેલો જ નથી. ત્યારે ચિતન્ય અને તેના અધિષ્ઠાનરૂપ આત્મા તથા તેના કાર્યોનાં વિશાળ વૈવિધ્ય વિષે ગ્રંથના છે જેને દર્શનમાં ભર્યાં છે. અને તે પણ માત્ર છુટક નેધરૂપે નથી, પરંતુ શાસ્ત્રીય પદ્ધતિ ઉપર રચાયેલ ગ્ય પદ્ધતિસર તેનું વિસ્તૃત-અતિવિસ્તૃત વર્ણન છે. અનુભવગમ્યઃ અતિવિપુલ ધન હેય તે–પ્રયોગગમ્યઃ અને બુદ્ધિગમ્યઃ કરી શકાય તેવું પણ વર્ણન છે પાગલ દ્રવ્ય વિષે પણ હાલનું વિજ્ઞાન ઘણું આગળ વધ્યું હોય એમ કહેવામાં આવે છે, પરંતુ આધુનિક વિજ્ઞાનના ઈતિહાસના લેખકે જ તેને “પાશેરામાં પહેલી પૂણી” કહીને તેની અત્ય૫તા જણાવે છે. અને વાત પણ ખરી છે કે-એ ક્ષેત્ર પણ એટલું બધું વિશાળ છે કે તેનો પાર સામાન્ય બુદ્ધિથી કરોડ વર્ષે પણ માનવ જાત લાવી શકે એમ નથી જ. જૈન દર્શનમાં પાગલ દ્રવ્યના પાંચ વર્ણોઃ બે ગંધઃ પાંચ રસઃ આઠ સ્પર્શ. વિગેરે પરમાણુ અને સ્કન્ધગત પરિણામઃ તથા ૬ પ્રકારના શબ્દઃ ત્રણ પ્રકારનો બંધઃ બે પ્રકારનું સૌમ્ય: બે પ્રકારનું સ્થૌલ્યઃ અનેક પ્રકારની આકૃતિઓઃ પાંચ પ્રકારને ભેદઃ અંધકાર છાયાઃ આતપ: અને ઉદ્યોત વિગેરે સ્કન્દગત પરિણામો બતાવેલા છે. ૨૮ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પુદ્દગલમાંથી શરીર બંધાય છે. ભાષાઃ મનઃ અને શ્વાસેાશ્વાસઃમાં પુદ્દગલ દ્રવ્યા ઉપયાગી છે. મરણુઃ જીવનઃ સુખઃ દુઃખ: પણ તેને લીધે થાય છે. આ કહ્યા પછી તે દરેકના એટલા બધા પેટા ભેદે સમજાવે છે કેજ્યાં આપણી બુદ્ધિ કામજ ન કરે. દાખલા તરીકે: પાંચ વર્ષોં એટલે રંગ તા સમજ્યા. હવે કાણુ એક લાલ વિગેરે રગ લઇએ. તેના એક નાનામાં નાને અશ, તે—વ પરિચ્છેદ કહેવાય. એવા અમુક ર'ગના પરિચ્છેદે ભેગા થાય, ત્યારે એક વણા ગણાય. અને એવી અનંત વાતા એક ર′ગ-૫ ક થાય. એવા વણુ સ્પ`કા જગમાં અમુક સખ્યામાં કુલ છે, વ્યવહારમાં તેના વિચાર જૈન શાસ્ત્રકારો આ પ્રમાણે કરે છેઃ-જગમાં જેટલી લાલ ચીજો હાય, તેને એકઠી કરી. લાખા કરાડા બલકે અનંત એવી લાલ ચીજો આપણને મળી શકશે. દરેક ચીજો એક લાલ ર્ગની જ ગણાવાની પરંતુ તે દરેકના લાલ રંગ પણુ એક સરખા હેાય જ નહી. કાઇમાં ધેરા લાલ હરશે, ક્રાઈમાં સામાન્ય લાલ હશે, કાઇમાં ખુલતા લાલ હરશે, ક્રાઇમાં ઝાંખા લાલ હશે, તેનું કારણ શું? તેનું કારણ એટલું જ કે—લાલ વહુના સ્પાની સંખ્યા ઓછીવત્તી. જેમાં લાલવણુંના ઓછા સ્પર્ધકો હાય, તેમાં લાલાશ કમી હાય, અને વધુ સ્પર્ધા કા હોય, તેમાં લાલાશ વધારે હેાય. એજ પ્રમાણે ગંધ વિગેરે વિષે પણ સમજી શકાય. આમ કરવાથી, જગમાંની ત્રણેય કાળની તમામ લાલાશનું માપ અને એચ્છાવત્તાપણાનું શાસ્ત્રીય ધેારણુ નક્કી કરી આપ્યું. શું બાકી રહે છે, કે જેથી તે શોધવા જુદી મહેનત કરવી પડે ? હાલનું વિજ્ઞાન આ પ્રમાણે: પેાતાની સ્વતંત્ર શક્તિથી સાંગોપાંગ ત્રણેય કાળના રંગનું તે માપ આપી શકશે જ નહી. આ પ્રમાણે જ બાકીના ખીજા બધા પુદ્દગલ પરિણામે વિષે સમજવું. સસ્થાન વિષે—ગોળમટાળ, પ્રતરગાળ, સમચારસ, ધનચેારસ, ત્રિકા, વિગેરે આકૃતિની શરૂઆત, પરમાણુને બિંદુ તરીકે રાખીને પરમાણુવ્રુદ્ધિથી એટલા અધા અસંખ્ય પ્રકાર પાડી બતાવ્યા છે, કે જગત્માંની કાઇ પણ આકૃતિ તેની બહાર રહી શકતી નથી. તમામ સંભવિત આકૃતિઓને તેમાં સમાવેશ થઇ જાય છે. હવે ખીચારાં આધુનિક ભૂમિતિ શાસ્ત્રનેા તેની આગળ શે। હિસાબ ? યથાયેાગ્ય ચેાજેલા સ્થાન, પથારી, ભાજન, વિગેરે સામગ્રી જીવનકર અને આયુષકર્ રહે છે, અને એ બધા વિપરીત હાય, તથા ઝેર, શસ્ત્ર, અગ્નિ વિગેરેથી મરણુ નીપજે છે. ઇષ્ટ વર્ણાદિ સુખ આપે છે, અને અનિષ્ટ દુઃખ આપે છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ આ દરેક વિષે એટલા બધા વિગતવાર શાસ્ત્રીય વર્ણને છે કે-જેમાં કાંઈ પણ બાકી રહેવા પામતું નથી. પરમાણુઓ ભેગા કેમ થાય છે? છુટા કેમ પડે છે? એક પરમાણુમાં અનંત શક્તિઓ કેવી રીતે છે? તેનું વર્ણન ૨૮ વર્ગ વર્ગણાઓઃ ગ્રાહ્ય-અગ્રાહ્ય વર્ગણાઓઃ અચિત્ત માસ્કઃ પરિણામે તેની જુદી જુદી અનંત અસરોઃ ચેતન સાથેના સંબંધોથી પુગલો ઉપર થતા નવા નવા પરિણામે આ બધાનું શાસ્ત્રીય વર્ણન એટલું બધું વિસ્તાર પૂર્વક પદ્ધતિસરઃ સૂક્ષ્મ વિચારથી ભરેલું જૈનશાસ્ત્રોમાં છે કે-જે જગતુના કોઈ પણ ગ્રંથમાં નથી. કોઈ પણ વૈજ્ઞાનિક શોધી શકે તેમ નથી. તેમાં આજની ઈલેકટી, રેડીયમ, ટેલીવીઝમ, ફેનોગ્રાફ વિગેરેના તનો કયાંયને ક્યાંય સમાવેશ થઈ જાય છે. કોઈ બાબતમાં સંજ્ઞાભેદઃ નામભેદઃ વ્યાખ્યાલેદક ઉપગભેદઃ જણાય, તેટલા ઉપરથી તેની શાસ્ત્રીય વ્યવસ્થાને ક્ષતિ આવતી નથી. વખત જતાં હાલનું વિજ્ઞાન પણ એવા ઘણુ ભેદમાંથી પર થઈ ઘણું બાબતમાં એકમત થતું જાય છે. પ્રાચીન ગ્રંથોમાં મોટા મોટા સિદ્ધાંત-વૈજ્ઞાનિક નિર્ણ, ઘણું જ ટૂંકાણમાં અને સૂત્રાત્મક રીતે લખેલા હોય છે. ત્યારે હાલના પુસ્તકોમાં એક સૂત્ર જેટલી વાતને માટે મેટું ચાલીશ પચ્ચાસ રૂપિયાનું વોલ્યુમ હોય છે. એવા સૂત્રાત્મક વાકયેના પણ જ્યાં સંખ્યાબંધ ફકરાઓથી વસ્તુઓનું વર્ણન કરેલું છે, તેમાં કેટલી બધી બાબતે સમાતી હશે ? જરૂરી નકશા જરૂરી ચિત્ર જરૂરી સમજનાં દૃષ્ટાંન્તઃ પણ તેમાં સંખ્યાબંધ હોય છે. વાંચ્યા વિના, વિચાર્યા વિના, તુલના કર્યા વિના, સમજ્યા વિના, “આવું કંઈ છે જ નહીં.” એવું બેલતા, માત્ર હાલના વિજ્ઞાન પર ફિદા થતા આ દેશના યુવાનોને જોઈને બહુ જ ગ્લાનિ થઈ આવે છે કે “અરે આ બિચારા પિતાના ઘરની વસ્તુ સમજ્યા વિના બીજી તુચ્છ વસ્તુ ઉપર કેવા મુગ્ધ બની ગયા છે ?” બાળક, જેમઃ માત્ર–ચળકતા રમકડા ઉપર રાજી રાજી થાય, અને ઊંચું નીચું થાય, તેમાં ઉમર લાયકને માત્ર હાસ્યવિનોદ શિવાય કંઈ પણું ન જણાય. અહીં તે હાસ્યવિનોદનો પણ અવકાશ નથી. કારણ કે પિતાના બંધુઓને બુદ્ધિભ્રંશ થવાથી તેઓ અવળે માર્ગે દોરાઈ જઈ પિતાનું હિત બગાડે છે, તેની ગ્લાનિ થાય છે. ભારતના જેનઃ બૌદ્ધઃ વૈદિક તથા બીજા છુટક સાહિત્યમાં વર્ણ વાયેલ વિજ્ઞાનનો જ બરાબર ખ્યાલ કરી લે, તેને પછી આધુનિક વિજ્ઞાન તરફ જરા પણ આશ્ચર્ય રહેતું જ નથી. બાકી તે કારીગરોની કરામતો Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અનેક હેય, તે કાંઈ વૈજ્ઞાનિક સિદ્ધાન્ત ગણાતા નથી. એલ્યુમેન્યુમને, કેલસાને, વીજળીને હજાર હજાર રીતે ઉપયોગઃ એતે કારીગરની કરામત છે. ધન સંપત્તિ અનુકુળ સાધનો થી કારીગરો જેવી ધારે તેવી કરામતો બનાવી શકે છે. એમાં વૈજ્ઞાનિક આવિષ્કાર શો? છાપાંમાં રોજ નવા નવા અખતરાઃ પ્રયોગ ચમત્કારિક વર્ણને વાંચવા છતાં અમારા દિલ ઉપર તેથી લેશ માત્ર પણ આશ્ચર્ય થતું નથી. પરંતુ એ જ વાતને જ્યારે જ્ઞાતિઓના વચમાં ભવ્ય સ્વરૂપે જોઈએ છીએ, ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે, અને તેવા મહાજ્ઞાનિઓ તરફ પૂજ્ય ભાવ પણ જરૂર થાય છે. કેટલાક લોકે જૈન ભૌગોલિક પદાર્થો: પ્રાણીઓના આયુષ્યો અને ઉંચાઈઓઃ ઉપરથી જૈન તત્વજ્ઞાનને ઉપહાસ કરે છે. પરંતુ તે ઉપહાસ કરનારા સમજુ લોકોની દૃષ્ટિમાં સવિશેષ ઉપહાસનીય છે, યા તો દયાપાત્ર છે. કેમકે–વિશ્વરચના કેવા પ્રકારની છે ? પ્રાણુ જ સૃષ્ટિ કયારની છે ? વિશ્વરચનાના એક ભાગ રૂ૫ ભૂરચના કેવા પ્રકારની ભૂતકાળમાં હતી? હાલ કેવી છે? હાથી કરતાં દેઢા બમણું ગેંડાની જાતના પ્રાણીઓના હાડકાની શેધ ઉપરથી મોટામાં મોટું પ્રાણી કેવડું હોઈ શકે ? દક્ષિણ અમેરિકાથી માંડીને મધ્ય હિંદ સુધિના અર્ધ ચન્દ્રકારના સમુદ્રમાં દબાઈ ગયેલા દેશની શોધઃ વિગેરે ઉપરથી કઈ પણ બાબતમાં હાલનું વિજ્ઞાન કોઈ પણ ચેકસ ધારણ ઉપર જ નથી. જ્યાં સુધી તે કોઈ પણ ચોક્કસ ધોરણ ઉપર ન આવી શકે, ત્યાં સુધી શાસ્ત્રીય પદ્ધતિસર વર્ણવાયેલા જૈન શાસ્ત્રના વિંધાને કયા આધારથી કયા માપથી ખોટા ઠરાવવા? વિજ્ઞાન વિષે પ્રસિદ્ધ થતા જુદા જુદા લેખ વાંચતાં તે કેટલીક એટલી બધી વિચિત્ર વાત આવે છે કે શાસ્ત્રની વાત માનવાને કાંઈ પણ આનાકાની કરવાની રહેતી જ નથી. એક તારાનું અમુક વર્ષે તેજ અહીં આવે છે, એક તારો અમુક કરોડ વર્ષે અમુક પ્રમાણમાં આપઘાત કરતો જાય છે. એક પરમાણુ એક રજકણનો અમુક કરેડમે ભાગ છે. વિગેરે. ' સારાંશ કે–ત્યાં પણ કરોડ, અબજો અને સંખ્યાત-અસંખ્યાત તથા અનંતથી વાતો કરવી પડે છે. હાલના વૈજ્ઞાનિક વિષે પણ ઉપર ચોટીયું સમજનારાઓને અહીંના શાસ્ત્રમાંના વિશાળતા પ્રતિપાદક ખરા વર્ણને વાંચીને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. પરંતુ જેને બન્નેયને અને બન્નેયની ખુબીયોનો ખ્યાલ હેય, તેઓને બેમાંથી એકેયમાં આશ્ચર્ય થાય તેમ નથી. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ફક્ત આપણી હાલની ઉચ્છરતી પ્રજાને આપણા વિધાતા ઉપર જે અશ્રદ્ધા થાય છે, તેનું કારણ શાસ્ત્રના વિશાળ વના નથી, હાલના વિજ્ઞાનની શ્રેષ્ઠતા પણ નથી. તેએની મનેવૃત્ત પણ નથી. પરંતુ કારણ માત્ર એક જ છે કે–શિક્ષણ સંસ્થાઓમાં વતમાન પત્રામાં, અને જાહેર સભામાં અહીંના જ્ઞાન-વિચાર તરફ અણુગમા ઉત્પન્ન કરવાની અને ત્યાંના વિજ્ઞાન તરફ આકર્ષણુ ઉત્પન્ન કરવાની યુક્તિયુક્ત મુખી ભરેલી ગુપ્ત કે પ્રગટ, સાક્ષાત્ કે પરપરાએ અવશ્ય ગેાઠવણુ હોય છે. એ ગાઠવણુ શાળા-કોલેજોનું શિક્ષણ લેતા યુવાનેા ઉપર અજબ અસર કરે છે, જેને પરિણામે એ વ કાયમ અહીંના ઘટક તવાની સામે રહે છે, અને ત્યાંના ઘટક તત્ત્વાની કાયમ તરફેણ કરે છે. તેમાંના જ જે વધારે મોટી ઉમ્મરના અને દેશ સેવાને નામે બહાર પડેલા હાય, તેજ દેશનાયકા. તેની અને તેના સૈન્ય રૂપ યુવકાની પ્રગતિમાં વેગ એટલે આધુનિક વિજ્ઞાનને વેગ. આધુનિક વિજ્ઞાનને વેગ એટલે ગૌરાંગ યુરાપી પ્રજાની પ્રગતિને વેગ, અને જગતમાંની કાઇ પણ પ્રજાની વિશેષ પ્રગતિ એટલે કાઇ પણુ બીજી પ્રશ્નની વિશેષ અવનતિ. એ તેઓ ભૂલી જાય છે. યુવાને આગળ વધારવાની હિલચાલનું મૂળ આ રીતે ગાવાયેલું છે. એ સૂક્ષ્મ બુદ્ધિથી જ સમજાશે, અહીં એક એ પ્રશ્ન થશે કે-ભલે મેધમ રીતે દરેક પદાર્થનું વિગતવાર વર્ણન જૈન શાસ્ત્રોમાં કરેલું હાય, પરંતુ તેટલાથી તે વ્યવહારાપયાગી ન થાય. દરેકે દરેક વસ્તુને વ્યવહારાપયાગી બનાવ્યા વિના તે બધું નકામું પડે છે. વળી વ્યવહારાપયોગી વસ્તુઓમાં પણ હલકી જાત તથા ચડીયાતી જાત હાય છે, તેના કરતાં પણ સારી જાતની વસ્તુ જોઇતી હેાય, તે શોષખાળથી મેળવી શકાય છે. માટે શેાધાની જરૂર પડે છે. શાસ્ત્રોમાં બતાવેલું શાસ્ત્રીય વિજ્ઞાન વ્યવહારમાં ઉપયાગી થઇ શકતું નથી. આ પ્રશ્નના જવાબ આપતાં પહેલાં તમારી સાથે એક વાત નક્કી કરી લઇએ કે શાસ્ત્રીય વિજ્ઞાનની શેાધની તા આપણને જરૂર ન હતી. કેમકે આપણા શાસ્ત્રોમાં તે સાંગાપાંગ છે. એ તે તમે કબૂલ કરી લ્યેા છે. હવે તમારા વ્યવહારાપગીતા માટેના પ્રશ્નના જવાબ આપીએ. એ વિષે પશુ શાસ્ત્રમાં બહુ સુંદર ઉલ્લેખા છે. જૈન શાસ્ત્રના સૂત્રાની વન શૈલી એવી સુંદર છે કે-જગતમાં કાર્યપણુ તે એક ચીજ ઉતરતામાં ઉતરતી ધ્રુવી હાઇ શકે ? અને ચડીયાતામાં ચડીયાતી દેવી હેાઈ શકે ? તેનું વર્ણન આપેલું છે. દાખલા તરીકે:-શ્રી પસૂત્રમાં-સિદ્ધાર્થ મહારાજા ન્હાવા Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જાય છે. ત્યારે હાવામાં કેવી કેવી ચીજો વાપરે છે ? અને કેવી રીતે હાય છે? તથા કેવી રીતે તેમને હરાવવામાં આવે છે ? તથા દેવના સ્નાન, તીર્થકરોના સ્નાત્ર. એ વાંચતા અને તેનો વિચાર કરતાં આપણું મનમાં થાય છે કે–આથી ઉંચી રીતે ન્હાવાનું જગતમાં સંભવિત નથી. આજ પ્રકારે સુંદરમાં સુંદર પુરુષ કેવો હોય, સુંદરમાં સુંદર સ્ત્રી કેવી હેય, સુંદરમાં સુંદર શરીર કેવું હોય, સુંદરમાં સુંદર મહું કેવું હોય, સુંદરમાં સુંદર મહેલ કેવા હાય. સુંદરમાં સુંદર ચિત્ર કેવું હોય, સુંદરમાં સુંદર સંગીત કેવું હોય, સુંદરમાં સુંદર નાટક-નૃત્ય કેવું હોય ? (દાખલા તરીકે સૂર્ય દેવના વ -વિગેરે અક્ષરના આકારના તથા બીજા અનેક પ્રકારના નૃત્યના વર્ણનના પાનાના પાના ભરેલા છે.) તે દરેક વર્ણનના વ્યવસ્થિત સૂત્રો છે. જેમાં તે તે વસ્તુનું સર્વોત્કૃષ્ટ વર્ણન કરેલું હોય છે, તેમજ હલકામાં હલકી વસ્તુના પણ વર્ણનના જુદા સૂત્રો હોય છે. એ પ્રકારે રચાયેલા સૂત્રેના ટુકડાઓ જ્યાં જરૂર પડે ત્યાં હા કહીને જોડી દે છે. એમ કરીને આખા વિશ્વની ઘટનાને વર્ણવવાને સૂત્રાત્મકતા ઉત્પન્ન કરી લીધી છે. એમ કરીને સાહિત્યમાં જે ખુબી દેખાય છે, તેને તે વિચાર અહીં નહીં કરીએ. પરંતુ વ્યવહારમાં આવતા, આવી શકતા, આવી શકે તેવા અનેક પદાર્થો ઘણીજ ભવ્ય ભાષામાં બતાવ્યા છે. જેમાંના અનેક પ્રકારે આજનું વિજ્ઞાન પણ વાપરી શકતું નથી, વાપરી શકશે પણ નહીં. એટલે વ્યવહારુ ઉપયોગ વિષે પણ આ રીતે આપણને જૈન શાસ્ત્રોમાંથી અનેક પ્રયોગ મળી શકે તેમ છે. પ્રજાના જેવા દેશઃ કાળઃ અને સ્થિતિઃ તે પ્રમાણે તેને તે ઉપયોગ કરી શકે છે. એ વાત પણ તમારી ખરી માની લઈએ, પરંતુ એ વર્ણન તે શાસ્ત્રોમાં છે ને? તેથી રંધાય શું ? એવી ચીજો કાઈ બનાવી જાણતું ન હોય, કેઈને ત્યાં મળે નહીં, કોઈ તેનો ઉપગ જાણે નહી, તે શા કામનું ? એ બરાબર છે, તેનો જવાબ પણ આપતાં પહેલાં એટલું તે તમારી પાસે કબૂલ કરાવી લેવું જ પડશે કેઅમારા પૂર્વ પુરુષોની જાણ બહાર એ વસ્તુઓ નહેાતી જ. એટલું કબુલ કરે, એટલે તમને તમારા એ પ્રશ્નને પણ જવાબ આપવા તૈયાર છીએ. અને જવાબ એ છે કે એવી વસ્તુઓ મેળવવાને આધાર કારીગરો અને તે તે બાબતના ધંધાર્થીઓ ઉપર છે. ઈતિહાસ પાકી સાક્ષી પૂરે છે કે આ દેશમાં પશીઓના આવવા પહેલાં દરેકે દરેક વસ્તુઓના બનાવનારા અને વેચનારા દુનિયાના કોઈ પણ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ભાગ કરતાં મોટી સંખ્યામાં અને સારી કુશળતાવાળા અહીં હતા. આ દેશમાં રહેતા પ્રજાજનની જરૂરની દરેકે દરેક ચીજો તેઓ બનાવતા હતા. એટલું જ નહીં પરંતુ દેશાવરના લેકની રૂચિ અનુસાર તેઓને વપરાશની ચીજો પણ તેઓ બનાવતા હતા. કારીગરોમાં ચડતા ઉતરતા દરજજાના પણ અનેક વર્ગો હતા. એકજ ધંધાને લગતા સામાન્ય કળાવાળા કારીગરે જેમ હતા, તેમજ એજ ધંધામાં પારંગત અને પરમ નિષ્ણાત કાર્યકરે પણ હતા. જાડાં ખાદીના વેજા વણનારા હતા, ત્યારે બીજી તરફ ઢાંકાની મલમલ વણનાર પણ હતા. ગામડાઓમાં પૂતળીઓ વાળા કર છેડા નાંખનારા હતા, ત્યારે બીજી બાજુ પટોળા વણનાર પણ હતા. એમજ સુતાર, દરજી, લુહાર, સેની, તથા બીજા અનેક કારીગર વિષે હતું. જયપુર, દિલ્હી, બંગાળના અમુક શહેરે કારીગરીમાં પ્રખ્યાત હતા. જુદી જુદી કારીગરી માટે જુદા જુદા ખાસ મથકે હતા, અને મFક રૂ૫ સ્થળો આખા ભારતમાં અનેક હતા. એ રીતે પ્રજાને વ્યવહારોપયોગી અનેક ચીજો મળતી હતી. જો કે આ દરેક ચીજો પ્રાચીન કાળના વર્ણન કરતાં ઉતરતા પ્રકારની હતી. કારણ માત્ર પ્રજાની શક્તિ ઉત્તરોત્તર એટલી ઘટી હતી તેના પ્રમાણમાં કળા અને કારીગરીમાં ફેર પડતો ગયો હતો. પરંતુ આજના કરતાં પરદેશીઓના આવવા પહેલાં ઘણીજ ચીજો દરેકે દરેક દેશે કરતાં ઉત્તમ ઉત્તમ મળતી હતી. આખી દુનિયા કરતાં ચડીયાતી વસ્તુઓ હતી, અને પ્રજા જીવન પણ એ ચીજોથી પિતાની જરૂરીઆત પૂરીને ચલાવી શકાય તેવું વ્યવસ્થિત અને મર્યાદિત હતું. આ બાબતમાં થોડા સિકા પહેલા પ્રજાજીવનનો ઇતિહાસ જેવાથી એ વાત કોઈપણને કબૂલ કરવી પડે તેમ છે. પરદેશીઓના આગમન પછી તેઓએ યુક્તિપ્રયુક્તિ કરીને આ વિશાળ દેશમાં એવી રીતે પ્રવેશ કર્યો કે–જેથી કરી અહીંની કળા-કારીગરીને કદી ન લાગેલો અસાધારણ ફટકો પડ્યો. જો એ ફટકો પડયો ન હોતતો, આજે પણ આ આર્યપ્રજાની કળા કારીગિરી અને જરૂરીઆતની ઉત્તમ ચીજે ઉત્પન્ન કરવાનું કૌશળ અજોડ જ હેત. પરદેશના કારીગરોને ઉત્તેજન આપવા માટે પ્રથમ અહીંના માલ માટે ત્યાં વિચિત્ર જકાતી ધોરણ ગોઠવવામાં આવ્યા. અહીં જેમ જેમ રાજકીય લાગવગ વધતી ગઈ, તેમ તેમ અહીં પણ જકાતી ધોરણ બદલાવી નાંખવામાં આવ્યું. જેમ જેમ સત્તા વધી તેમ તેમ અહીંના કારીગરો વધુનેવધુ મુશ્કેલીમાં મૂકાતા યા. ત્યાંના કારીગરોને વધુ ઉત્તેજના મળતી ગઈ ને તેઓ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પગભર થતા ગયા. તે તે કારીગર પોતપેાતાના ધંધામાં વગર હરીફાઈએ નવું નવું શેાધતા ગયા. અને જેમ જેમ વકરાનું ક્ષેત્ર તેમને મળતું ગયું, તેમ તેમ તેઓ આગળને આગળ વધતા ગયા. અને સાથે સાથે શોધખેાળને નામે આપણી ઘણીખરી કળાઓના હેવાલે ત્યાં પૂરા પાડવામાં આવતા ગયા, તેમ તેમ તે આગળ વધતા ગયા. પરંતુ એમને એમ એ દેશામાં પણ એકાએક મહાન કારીગરી ઉત્પન્ન થતા ગયા છે, એમ સમજવાનું નથી. જેમ સુતાર, લુહાર, સેાની, રંગારા, ચિતારા વિગેરે અહીંહતા, તેમજ ત્યાં પણ હાય જ, એ સ્વાભાવિક છે. તેમાં પણ ચડતી ઉતરતી હેાંશીયારીવાળા હાય, એ પણ સ્વાભાવિક છે. પરંતુ એટલું ચાક્કસ છે કે તેઓ ભારતવષના કારીગરા કરતાં તે વખતે ઉતરતી શક્તિવાળા હતા. પરંતુ તેને પુષ્કળઅતિપુષ્કળ ઉત્તેજન આપવામાં આવ્યું છતાં તેઓ આગળ વધી શકે તેમ નહતું, પરંતુ રાજકીય અને ખીજી લાગવગ વધારીને અહીંના કારીગરા ઉપર સીધે કે આડકતરા અંકુશ મૂકાતા ગયા. પછી ત્યાંના એ ધંધાર્થીએ પૂરા ોરમાં આવી ગયા. બસ, હવે એક વખત હરીફાઈમાં આગળ વધી ગયા પછી ઉપર પ્રમાણે બન્નેય તરફના રાજકીય રક્ષણુને લીધે તેઓની પ્રગતિ ખૂબજ વધી ગઇ. વકરા વધતા ગયા. નવાનવા અખતરા થતા ગયા. અને તેમાંથી વિજ્ઞાન જન્મતું ગયું. વિજ્ઞાન માત્ર વિચારમાંજ વધ્યું હેત અને તે કારીગરે મારફત વ્યવહારૂ ન બનાવ્યું હત, તે તે માત્ર સમજવા વાંચવા પૂરતુંજ રહેત. આ હરીફાઈમાં પડેલા માણસેામાંના કેટલાકા જેમ જેમ વધારે બુદ્ધિ ચલાવતા ગયા તેમ તેમ તેના ધ્યાનમાં જે નવાનવા અખતરા આવતા ગયા, તેમ તેમ તે લખી રાખતા ગયા. તેને માટે પછી રાજ્યે સંસ્થા સ્થાપી આપી. એવા લખાણાના સંગ્રહ વધતા ગયા. ઉત્તરેત્તર શાધકા થતા ગયા. કારખાનાએ થયા. એમ યંત્રવાદ ઉત્પન્ન થયા. અનેક દેશમાં ફરતા મુસાફા નવાનવા અનુભવાતા ઉમેશ તેમાં કરતા ગયા. આ હાલના વિજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ છે. થેાડા ધણા પ્રાચીન વિચારોના વિચારશને વિશેષ પુષ્ટિ આપી સિદ્ધાંત તરીકે નક્કી કર્યો એટલે વિજ્ઞાન ઉભું થયું. ઈંગ્લેન્ડ અને યુરાપની સામાન્ય બુદ્ધિની પ્રજા ભારત અને ચિન જેવી સંસ્કૃતિવાળી માટી મેાટી પ્રજાએ સાથે એક્લે હાથે હરિફાઇ કરી શકે તેમ હતું જ નહી. એટલે યંત્રાની મદદ વિના તેને ચાલે તેમ હતુંજ નહીં, આ રિફાઇમાંથી ઉત્પન્ન થયેલી યંત્રવાદની તીવ્ર ભૂખમાંથી યંત્રવાદ ઉભા થઈ ગયા. અને તે શાસ્ત્રીય સ્વરૂપ લેતા ચાલ્યા. તેની સાથે જોડાયેલ અનેક વસ્તુમાં શાષખાળ શરૂ થઈ. દુનિયાની કાઈપણ જાણવાની એવી શાખા નહીં હોય, Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ કે જે એક એકમાં તે જાણવા માટે તે ગૌરાંગ પ્રજાના માણસો તે વખતથી રોકાઈ ગયેલ ન હોય. - હવે તમે સમજી શકશે, કે વિજ્ઞાન અને યંત્રવાદ એટલે યુરોપના કળા અને કારીગરોને આગળ વધવાનું અને આ દેશના કળા અને કારીગરોને પાછળ વધવાનું એક સાધન. આ દેશમાં સુધારક શબ્દ ધારણ કરનાર એક વર્ગ પરદેશીઓએ ઘણા વખતથી ઉત્પન્ન કરેલ છે. તે વર્ગ મારફત તે પ્રજાઓ આ દેશમાં પિતાના કારીગરોની જાહેરાત ફેલાવી શકે છે, અને તેઓના માલના વકરાના ક્ષેત્રે ઉઘાડી શકે છે. એ વર્ગમાં તેઓની પ્રતિષ્ઠા ટકી રહે માટે નવું નવું આકર્ષક તત્ત્વ મૂકયે જાય છે, તેમ તેમ એ વર્ગ કાયમ ત્યાંની કળાના ટકામાં ઉભો રહે છે, તેમાં કણ કણ માણસો હોય છે, એ સમજવું જરૂરનું નથી. પણ એક સંખ્યા જાણ્યે અજાણ્યે કાયમ તે વર્ગ તરીકે ટકી રહેલી છે. અને તેનો વિરોધ કરનાર એક વર્ગ પણ ઉત્પન્ન થતો જાય છે. જેમ જેમ વિધિ વર્ગ ઉત્પન્ન થતું જાય છે, તેમ તેમ સુધારક વર્ગ વધારે વધારે સાવચેત રહે છે, અને તે હરિફાઈમાં ઉભો રહી વધુ આગળ વધવા તત્પર રહે છે. પરદેશી લેકે બન્નેયને ઉત્તેજે છે. સુધારક વર્ગ જેમ જેમ જાહેરમાં આવે તેમ તેમ પોતાના માલને વકરે વધે અને વિધિવર્ગ જેટલા જોરથી વિરોધ કરે તેટલા જોરથી સુધારક ગણાતે વર્ગ વધુ વધુ મક્કમ થવા મહેનત કરે. બસ. આ બે વર્ગની હરિફાઈ ચાલ્યા કરે. એટલે પરદેશી ઉસ્તાદો નિશ્ચિતપણે ગણતરી કરીને વચ્ચેથી પોતાને ધધ વધાર્યો જાય. તેઓને માત્ર આ બે વર્ગની હરિફાઈ છાપાંઓ મારફત હમેશાં ટકાવી રાખવી પડે, એટલે પછી બડે પાર. દાખલા તરીક–એક વખત સુધારક વર્ગ એવો હતો કે “વિલાયતી માલ જોઈએ. અસલ વિલાયતી જોઈએ. નકલ નહી. બસ ફેન્સી જોઈએ. ફેશનેબલ જોઈએ.” ત્યારે વિલાયતી માંગનારા સારા ગણાતા હતા, વિલાયતી વેચનારા સારા ગણાતા હતા, અને વધુ પૈસા પેદા કરી શકતા હતા. વિલાયતી પસંદ કરનારા સમજુ ગણાતા હતા. અને તેની વાત કરનારા વિદ્વાન શિરોમણિ ગણુતા હતા. આ આખું વાતાવરણ વિદેશી માલના વકરા માટે બસ હતું. હવે, ભારતભૂમિમાંજ પરદેશી મૂડીના કારખાના ઉભા કરી, તે મારફત આગળ વધવાની યેજનાને અમલમાં મૂકવા અહીં સ્વદેશીની ભાવના ફેલાવવામાં આવી. અને પરદેશી ભાવનાને ધિક્કારાવવામાં આવી. “સ્વદેશી” “સ્વદેશી” ની બૂમ ઉઠી રહી. પરદેશીનો બાયકૅટ થવા લાગ્યો. એટલે પેલા સુધારક ગણાતા વર્ગને ઉપયોગ સ્વદેશી હીલચાલમાં કરવામાં આવ્યો. ૨૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩ આજ સુધી જે માલ બનાવવા માટે કારખાના વિલાયતમાં હતા તેવાજ માલ બનાવવાનાં કારખાનાં આ દેશમાં કરવાં. તેમાં પરદેશી મુડી,દેશી કાચા માલ, દેશી મજુરી, અને પરદેશી શેાધના યત્રાથી માલ ઉત્પન્ન કરવા. પરંતુ એ માલનું વકરાનું ક્ષેત્ર કયાંથી કાઢવું ? એ માલનું વકરાનું ક્ષેત્ર ઉભું કરવા સ્વદેશી હિલચાલને મેઢા પ્રમાણમાં ઉત્તેજન આપવામાં આવ્યું. એટલેત્યાંની વધી પડેલી મૂડીને રાકવાનું અહીં ક્ષેત્ર ખડુ થઈ ગયું. ત્યાંના કારખાનાની જમીન છુટી થઈ, ઘણી મૂડી છુટી થઇ, કામ કરનારા છુટા થયા, જેથી હવે પછીના નવા નવા અખતરા માટે તે બધું ફેકવા માટે તે ગાઠવણ ત્યાં થઈ શકે. અને ઉતરતા દરજ્જાના કારીગરી, વધારાની મૂડી, વિગેરે અહીં રાકવાની ગેાઠવણ પણ થઇ શકી. બેકારીની ખૂમ ઉપાડીને ત્યાંના કારીગરા અને મજુરાને અહીં પણ આયાત કરવાના માર્ગ ખુલ્લા કર્યાં. દેશી લેાકેા તેનાં યંત્રાના ધંધામાં ભળે તેવી સગવડા થઈ. વ્યવસ્થિત મજુરા મળે માટે મજુર સા સ્થપાય છે. મોટી સંખ્યામાં સસ્તા મનુ। મળે માટે સ્ત્રીવર્ગને આર્થિક સ્વતંત્રતાને નામે દેશનાયકા મારફત ઉશ્કેરવામાં આવે છે. જેમ જેમ આ દેશની જમીન ઉપર ચાલતાં યંત્રાથી ઉત્પન્ન થયેલા માલ બજારમાં આવતા જાય, તેમ તેમ સ્વદેશી કહીને પ્રજા “ મેઇડ ઇન ઇંડિયા ” તા-ઘણીજ દૃષ્ટિથી નક્કી કરેલા–માર્કા જોતી જાય તે ખરીદ કરતી જાય, હવે અહીં કેટલાક કહેશે કે—“તમારી આ કલ્પના ભૂલભરેલી છે. કેમકે દેશના આગેવાનાએ તેા શુદ્ધ સ્વદેશી માલ વાપરવાની જ ભલામણુ કરી છે. આપણા દેશના લેાકેા એવા અણસમજુ છે, કે મીલને માલ સ્વદેશી સમજીને ખરીદે છે. '' અમારી પના ભૂલ ભરેલી નથી. દેશના આગેવાને શુદ્ધ સ્વદેશીની ભલામણ કરે, અથવા તેમની પાસે એવી ભલામણ કરાવવામાં આવે, તાજ શુદ્ઘ કે અશુ પણ કોઇપણ પ્રકારના સ્વદેશી ઉપરજ પ્રજાનું મન કેન્દ્રિત થાય. “માતને વળગવામાં આવે તે તાવ આવે” એવી આપણી કહેવત છે, તે અહીં ખરાબર લાગુ પડે છે. મુત્સદ્દી દરેક કામ એ રીતે જ કરે છે. અર્થાત્ ‘“ પરદેશથી આવતા માલને બદલે આપણે આપણા દેશમાં બનતા શુદ્ધ સ્વદેશીજ માલ વાપરવા જોઇએ એવી દેશમાં ઘેષણા કરતા જાય, તેમ તેમ એક વર્ગો એવા તેમાં ભળતા પણ જાય, કે–(એવા વ ઉત્પન્ન કરવા પશુ જોઇએ) જે સ્થળે સ્થળે શુદ્ધ સ્વદેશીતા સંદેશા પહેાંચાડે, પરંતુ તે વ પણુ કાપડ શિવાય કોઇપણ વસ્તુ શુદ્ધ સ્વદેશી વાપરતા હતાજ નહી', કેમકે તેમની પણ જરૂરીઆતા અને માનસતા વિલાયતી જ હતા, માત્ર તેમને "" Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ વિલાયતી લેકાએ આ રીતે ઉપયાગ કર્યાં. પેન્સીલને બદલે તેઓએ કલમ વાપરી નથી. મેટરઃ રેવેઃ ને બદલે તેમણે ગાડાનેાજ ઉપયાગ કર્યો નથી. બહારના ચશ્માને બદલે તેમણે ખંભાતના ચશ્માના ઉપયાગ કર્યાંજ નથી. ઈત્યાદિ. અને કદાચ દેશની ચીજોને ઉપયાગ કર્યાં હશે, તે તે આ દેશમાં ચાલતા દેશી કે પરદેશો માલિકીના ય*ત્રથી ઉત્પન્ન થયેલા માલનેાજ કર્યાં હશે. આથી આ પ્રજાની અંદર સહેજસાજ જે યંત્રવાદ ઘુસ્યા હતા, તે વધારે પગભર થયા. આજે ઇડસ્ટ્રી માટે, ઔદ્યોગિક ખીલવણી માટે, કાચા માલને પાકા બનાવવા માટે આ દેશમાં પુષ્કળ હોલચાલ ચાલી રહેલી છે. આના પુરાવા માટે સરકારી ઔદ્યોગિક ખાતાએ, કાઠિયાવાડ ઔદ્યોગિક પરિષદ્ વિગેરેના હેવાલેા વાંચે. અહીંના ઉદ્યોગો ગુંગળાવવા કરેલા કાયદા હવે કાઢી નાંખવાના છે, પ્રજા તરફથી પરિષદેા દ્વારા તેવી માંગણીઓ કરાવવામાં આવે છે, શુદ્ધ સ્વદેશી તા માત્ર નામનેા શબ્દજ રહ્યો છે. પરદેશી બુદ્ધિશાળીઓને મન શુદ્ધ સ્વદેશીની ઘેાષણા ઈષ્ટ હતી, તેમાં એ હેતુ સમાયેલા હતા. શુદ્ધ સ્વદેશીની હિલચાલ દેશનાયકાએ પેાતાની સમજથી અને બુદ્ધિથી ઉપાડેલી છે, અને આપણી મૂળ પ્રાચીન કારીગિરીની ખીલવટ માટે છે,” એવી પ્રજામાં ભ્રમણા ફેલાય અને પ્રજા એ હિલચાલ તરફ વિશ્વાસ કરતી થાય. દેશ નાયકા ઈંડાતા જાય, લાઠી ખાતા જાય, જેલમાં જાય, તેમ તેમ એ હિલચાલમાં વેગ આવતા જાય, પ્રજા તેના તરફ મોટા પ્રમાણમાં વળતી જાય, તેમ તેમ સ્વદેશી માટે વકરા ક્ષેત્ર સારા પ્રમામાં તૈયાર થતું જાય. પરંતુ તેએના ખ્યાલમાંજ હતું કે 66 ભલે હુમા t આ શુદ્ધ સ્વદેશીની ભાવના ફેલાય, તેમાંથી આપણે સ્વદેશીની મેઇડ ઈન ઘડિયા ”ના માર્કા ઉપર પ્રજાનું મન કેન્દ્રિત કરી દઈશું. અને એ બાબતનું સ્પષ્ટ ખીજ આપણુને નેહરૂ યાજનામાં ' મળશે. અર્થાત્ “દેશનાયકા વિગેરે સુધારક વ એટલે=પરદેશીઓના હેતુ પાર પાડી આપનાર પરદેશીઓએ ગાઠવવા ધારેલ ભાવિ કાર્યક્રમાની જાહે. રાત ફેલાવનાર–તેઓએ જ આ દેશમાં ઉત્પન્ન કરેલ-એક વ ’ વ્યાખ્યા એટલી બધી વ્યાપક છે કે તેને જ્યાં લાગુ પાડવી હશે ત્યાં લાગુ પાડી શકાશે. પરદેશીએ આ દેશમાં આવ્યા પછી અનુક્રમે પ્રજાજીવનના અનેક અશામાં પેાતાના સ્વાર્થી ગાઠવ્યે જાય છે. તેની જાહેરાત કરનારા કાયમ એ વગ તેને મળો રહે છે તેનું નામ સુધારકાઃ દેશનાયાઃ સ્વયંસેવકાઃ કાન્ગ્રેસ વાદીઓઃ પ્રધાનેઃ કામ્યુનિસ્ટઃ સામ્યવાદીઃ વિગેરે જુદા જુદા વખતે પડેલા જુદા જુદા નામેા છે, મૂળ વગર એકજ છે. પરદેશી વ્યાપાર 66 Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ કેળવણ, રેલ્વે, મ્યુનિસીપાલીટીના જમાનામાં તેને ટેકો આપનારા એક વખત હતા. તેજ વર્ગ” આજે ખેતી, ગ્રામોદ્યોગ, ડેરી કંપનીઓ, વિશ્વધર્મ વિગેરે પ્રોગ્રામ માટે પ્રધાન અને દેશનાયકના સ્વરૂપમાં પરદેશીઓને મળી ગયા છે. લંબાણ ભયથી ખેતી, હસ્તાદ્યોગની ખીલવટ, કેળવણું, ગ્રામ્યોદ્ધાર વિગેરેમાં તે કેવી રીતે મદદગાર છે, તે અત્રે લાગુ પાડી બતાવતા નથી. સારાંશ કે-શુદ્ધ સ્વદેશી એટલે “મેઈડ ઈન ઈન્ડિયા” ના માલની જાહેરાત માટેનું ઉત્તમોત્તમ સાધન. આ હીસાબે– ૧ મારવાડ વિગેરે પ્રદેશના ખેડુતો હાથે કાંતીને જે ખાદી પહેરે છે, તે શુદ્ધ સ્વદેશી. ૨ વિલાયતી માલ શુદ્ધ પરદેશી. ૩ દેશની મીલને માલ દેઢ શુદ્ધ પરદેશી ૪ અને કોંગ્રેસની ખાદી, તે ડબલ શુદ્ધ પરદેશી આવો વિચિત્ર અર્થ થાય છે. આ ઘણેજ વિચિત્ર કોયડો છે. ન સમજાય તેવો, ને ધ્યાનમાં આવે તે, ન ગળે ઉતરે તેવો છે, પરંતુ બરાબર સમજાવવામાં આવે, તો સમજાય તેવો છે. અને અર્થશાસ્ત્રના નિયમેથી સમજ્યા પછી માણસ અજબ થઈ જાય તે છે. [આને સ્પષ્ટ સમજાવવા માટે એક સ્વતંત્ર નિબંધ લખો જોઈશે.] આ શુદ્ધ સ્વદેશી ફેલાવનારા શરૂઆતમાં આપણા દેશના આગેવાને નથી. પણ તેમની સાથે, પરદેશીઓ ભળેલા છે. તેમના મિત્ર તરીકે તેમની સાથે રહ્યા છે, તેમની સાથે આ દેશના ગરીબોના ઉદ્ધારની વાત લાગણી પૂર્વક કરી છે. અને છેવટે તેમને “રેટી એજ પ્રજાની સ્વતંત્રતાનું હથિયાર” ઠસાવ્યું છે. અને દેશ નાયકના ધ્યાનમાં એ વાત ઉતર્યા પછી-ઠસ્યા પછી તેઓ સાહેબ બીજા કામમાં પડ્યા છે. પછી ગતિ મળી ગઈ. ભારતમાં યંત્રવાદનો વિશેષ પ્રવેશ કરાવવા માટે આજના વિના તત્કાળસ્થિતિ તેઓની સામે તે વખતે બીજે ઉપાય નહતો. તે સમજીને જ એવી ભાઈબંધીઓ વધારવામાં આવી હતી, તે હવે સમજાશે. આ ભાઇબંધીમાં અને લાગણીભરી હિલચાલમાં દીનબંધુ એઝ, મી. પલક વિગેરે-પોતાના દેશના ભલા માટે અસાધારણ પ્રયત્ન કરનારા અને એ દેશના બાહેશ સેવકોના નામ લઈ શકાય તેમ છે. આ ચર્ચા આટલે રહેવાઈ હવે મૂળ વિષય ઉપર આવીશું – સ્વદેશી એટલે આ દેશમાં યંત્રથી ઉત્પન્ન થયેલ માલનો વપરાશ. એ સિદ્ધાંત સ્થિર થાય છે, Page #250 -------------------------------------------------------------------------- ________________ પ સારાંશ કે—પરદેશમાં દૂર દૂર રહેશે! જે યંત્રવાદ આજસુધી આ દેશની હસ્તાદ્યોગની પ્રાચીન કારીગરીને રુંધતા હતા, તેની સાથે સાથે હવે આ દેશની છાતી ઉપર સ્વદેશીને નામે ચડી બેઠેલે તે યવાદ વધુને વધુ તેને રુધી નાંખશે, તેમાં આશ્ચર્ય શું? તેનું આખરી પરિણામ એ છે કે રડવા ખડવા પણુ પ્રાચીન હસ્તાદ્યોગ જમીનદાસ્ત. જો કે પ્રથમના એ કારીગરા પણ પ્રથમના જેવી ચીજો બનાવી જાણું તેવા હવે તા રહેવા દીધા નથી. તેઓની ક્રાઈ સ્થિતિજ સ્થિર રહી નથી. એટલે તે ન ટકે, એ પણ સ્વાભાવિકજ છે. સાણંદ વિગેરે પ્રદનામાં દેશી કારીગરીને ઉત્તેજન આપવાની વાતા કરી તેવા પ્રદેશના તાલુકાઓમાં પણ વ્યાપક કરીને પછી તેને યંત્રાથી ઉત્પન્ન થયેલા માલેાની જાહેરાતના મસ્ત્યકા બનાવવાની યુક્તિ છે. હવે જે વસ્તુ મેાટા કારખાનાથી બનાવી શકાય તેમ ન હોય, તેમાં યંત્રવાદને શી રીતે પ્રવેશ કરાવી શકાય? તેને માટે ગૃહેાદ્યોગની–હસ્તાદ્યોગની, ગ્રામ્યાઘોગની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દાખલા તરીકે—શાક સમારવું હાય, છાશ ઝેરવી હાય, સાપારીના ભૂંકા કરવા હાય, ખીડી સળગાળવી હોય, નખ કાપવા હાય, એવા પ્રસગાં પણુ યંત્રથી જ કામ લેવું. અને તેવા યંત્રા ઉત્પન્ન થઇ ચૂકેલા છે. તેને મોટા પ્રમાણુમાં પ્રચાર કરવા માટે ગૃહેાદ્યોગ અને હસ્તાદ્યોગની ખીલવણીની હિલચાલ છે. અને આ હીલચાલને મેાખરે તા થૈ'ટીયા દાદ્દાજ બેસવાના. સરકારી ઉદ્યોગશાળાઓમાં પણ રેંટીયા દાદાને સરકારો પ્રધાને પણ સ્થાન આપવાનાજ, તેની પ્રતિષ્ઠાની આડ નીચે મેાટા પ્રમાણમાં પરદેશી યંત્રવાદ સ્થાન પામવાના છે. અને રેંટીયા દાદા ખેડા ખેડાં જોકાં ખાધા કરશે, કે એકાદ ખૂણા સભાળીને ખૂણા પાળતા ખેડા હશે, તેનું પૂજન પણ થતું હશે, તેને રંગ ખેર'ગી કદાચ શણગાર પણ પહેરાવવામાં આવ્યા હશે. કારણ કેહવે પછીના યંત્રવાદને પગભર કરનાર એ દાદાના પાતાના ઉપર ઉપકાર છે. એટલું તેનું માન જરૂર એ યંત્રવાદ રાખવાનાજ. આરીતે હવે પરદેશી યત્રવાદને આ દેશમાં મજબૂત સ્થાન આપવા છતાં આ દેશના શુદ્ધ સ્વદેશી વાદી સુધારા આ વાત કબૂલ કરશે નહીં, પરંતુ તેઓ પરદેશી વસ્તુઓના કટ્ટા વિરેાધિ રહેવાના, એ વાત તો સ્પષ્ટજ છે. પરદેશી માલના વિરેાધિ રહેવાના, પણ પરદેશી માલના આત્માના વિરાધિ નહીં જ રહેવાના. પરદેશી માલ કે પરદેશી યંત્રવાદને આત્માઃ તે હાલનું વિજ્ઞાનઃ પરદેશી માલના કે પરદેશી યંત્રવાદના વિરેાધિએ છતાં હાલના વિજ્ઞાનના તે ભક્ત રહેવાનાજ. હાલના વિજ્ઞાનના ભક્ત તે પરદેશી માલના અને પરદેશી યંત્રવાદના મેટામાં મેટા ભક્ત એ વાત જરા સૂક્ષ્મ બુદ્ધિથી વિચારી જોવાથી તરતજ સમજાઇ જશે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પરદેશી વિજ્ઞાનના ભક્ત તેના ગુણ ગાવાનાજ. એ ગુણુગાવામાંજ પર દેશી માલ અને પરદેશી યંત્રવાદની અજબ જાહેરાત પડી છે. માલની જાહેરાત કરતાં પણ એ સીધી વધારે સજ્જડ આડકતરી જાહેરાત છે. “હાલનું વિજ્ઞાન સુંદર છે, સરસ છે, ઉત્તમ છે, ઉપકારક છે.” આ ભાવના ના એ અર્થ થાય છે કે-તે ખીલવું જોઈએ. તે યારે વધે ? તેના જોર ઉપર ઉત્પન્ન થતા માલ વધુ પ્રમાણમાં ખપે. તેમાંથી નફા મળે, મૂડી વધે અને તે મૂડીવિજ્ઞાનની વધુ ખીલવટમાં રોકાય, તેાજ વિજ્ઞાન આગળ ખીલે તે ? એમને એમ તા ખીલી શકે નહીં. આ રીતે હાલના વિજ્ઞાનની જાહેરાત કરનારા પરદેશી સંસ્કૃતિ, માલ, અને કારીગિરીના ઉસ્તાદી પૂર્વક જાહેરાત કરનારા છે. આ દેશમાં આવા વ પેાતાને માટે ઉત્પન્ન કરી લેવાનું માન તા એ કુશળ પરદેશીઓનેજ આપવું જોઇએ. એવા માણસા જાહેર સભાઓમાં, છાપાઓમાં, મ્યુનિસીપાલીટીએમાં અને અનેક ઠેકાણે માન પામે, એ પણ એટલુંજ સ્વાભાવિક છે. આ ઉપરથી દેશનાયકા, સુધારકા, અને હાલનું વિજ્ઞાન, એટલે શું ? “મેઇડ ઈન ઈન્ડિયા’’ એટલે શું ? તે બરાબર વાચકેાના સમજવામાં આવ્યું હશે. એક ડાકટર થાય એટલે ત્યાંના દવાના કારખાનાને રાજના વાર્ષિક પાંચપંદરહારના વકરા, એક મ્યુનિસીપાલીટી એટલે નળ, ગટરા, ઇલેકટ્રીકના સામાનના લાખાને વકરા, પછી પગારા માનપાન આપવા કેમ ભારે પડે ? તમારા પ્રશ્નના જવાબ એ છે કે-સુધારક ગણાતા વગેર –આ દેશની કારીગિરીને મેટા દગા દીધા છે. એ વ કાયમ પ્રજાની વસ્તુ સ્થિતિથી અજાણુ રહ્યો છે. અને છાપાંઓના વલણ ઉપર દેારાયે ગયા છે. કેમકે તેઓએ શિક્ષણ એવું લીધું છે, અને બહારના સંજોગા પશુ તેને તેવાજ આખે રાખવામાં આવેલા છે. દેશનાયક તરીકે ગણાતા વ પણુ વિદેશી કેળવણી પામેલેાજ વર્ગ છે. તેને દેશના જ્ઞાન-વિજ્ઞાન, સાચા અર્થ શાસ્ત્ર, સાચા સમાજ શાસ્ત્ર, સાચા ઇતિહાસ, સાચી ભૂંગાળનું જ્ઞાનજ મળ્યું નથી. એટલે એ બાજુજ તેઓને માટે તદ્દન અજાણી છે. આજે પણ તે લેાકેામાંના બુદ્ધિમાન માસા જૈન–બૌદ્ધ અને વૈદિક સાહિત્યમાં પ્રવેશ કરે, તેના સંપૂર્ણ અભ્યાસ કરે, અને દેશમાં વારસા રૂપે પણ જે છુટુ છવાયું વેરાયેલું પડયું છે, તેનેાયે સંગ્રહ કરે. ઘણી મિલ્કત તેમાં રાકવામાં આવે, તા આધુનિક વિજ્ઞાન કરતાં લાખેાગણી મિલ્કત મેળવી શકે તેમ છે. પરંતુ આ તરફ કાઇનું ધ્યાન જાય તેમ નથી. જાય તેા તેને માટે પૈસા મળે તેમ નથી. કેમકે–રાજા મહારાજાઓની મૂડી પશુ પરદેશી યંત્રવાદ અને કારીગિરીના ઉપયાગમાં અને હાલના વિજ્ઞાનની ખીલવટમાં ગોઠવાઈ ગઈ છે. શિખવા-શીખવવાના સ્થાને પણ નથી. જે છે, Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૭ તે બીજું જ શીખવે છે. કેળવણી અને દેશસેવાને નામે સૌ ખર્ચ કરે છે, પણ તે બીજી રીતે. એટલે પણ દેશની મૂડી તેમાં કામમાં આવતી નથી. બુદ્ધિમાન વર્ગ પણ પગારદાર તરીકે–પેન્શનર તરીકે કે સુધારક તરીકે પરદેશીઓથી ખરીદાઈ ગયેલો છે. લાખો કરડે વર્ષે ઘડાયેલી આ દેશની બુદ્ધિ અને શોધો કાંઈ પાંચ પચ્ચીસ વર્ષમાં હાથન કરી શકાય, તેમાં વળી તેની સામે પાછી આવી જબ્બર પરદેશી હરીફાઈ. એટલે ભારતીય વિજ્ઞાનને ચમત્કાર ન દેખાતું હોય, તેનું કારણ પરદેશીસ્વાર્થો અને તેની સાથે સંકળાયેલ સુધારક દેશનાયક વિગેરે વગે છે. જેથી કરીને અહીંના મૂળ ધંધાર્થીઓ તૂટતા જાય છે. તેમ તેમ અહીંના વિજ્ઞાનની ખુબી અદષ્ટ થતી જાય છે. પરંતુ એટલું ધ્યાનમાં રાખવું કે પ્રથમ અહીંની મૂળ કારગિરીને ગ્રહણ કરી લીધા પછી જ યુરોપ તે મૂળ ધંધાને અહીંથી નાશ કરે છે. અને પાછી એજ વસ્તુ પિતાની મારફત પોતાના વિજ્ઞાન તરીકે ખીલવી પ્રચાર કરી તેમાંથી ધન કમાય છે. દાખલા તરીકે-કથકલિક નૃત્ય- એ અદ્દભુત કળાવાળું નૃત્ય છે. આ જાતની કળા જાણનારો એક વર્ગ દક્ષિણ ભારતમાં જીવે છે. અને અમુક પ્રજાજનામાં પિતાની કળા બતાવીને આજીવિકા ચલાવે છે. આ તરફથી કેટલાક કેળવાયેલા માણસે તેમાં રોકાયા. તેઓએ યુરોપમાં તે કળા બતાવી; તેની સાથે યુરોપના પણ શિખનારા થયા. લાગવગ, સગવડ, પૈસા વિગેરે સાધનથી એ તૈયાર થાય એટલે સીનેમાની ફિલ્મમાં તે મેટા પ્રમાણમાં દેખાય. એ ફીમે જે પ્રદેશમાં કથકલિક નૃત્યના મૂળ ધંધાદારીઓ રળી ખાય છે, ત્યાં પહોંચે, એટલે એ વર્ગની દશા જોયા જેવી થાય. અત્યારે એ નૃત્ય કરનારાઓને છાપાઓમાં માન મળે, જાહેરાત મળે, સુધારકો પણ એ નૃત્યની કદર પીછાણે-એટલે ધીરે ધીરે હાલનું વિજ્ઞાન તેને પડખે ચડે, સોએ વર્ષે તે—હજાર વર્ષ સુધી જીવીને એ કળાને જીવતી રાખનારે મૂળ વર્ગ તો-જેવા જ મળે નહીં. તેઓની અત્યારની વાહ વાહ અને વખાણનું આ ભાવિ પરિણામ. હજુ પણ સુધારક ગણાતા વર્ગ સમજે. હાલના વિજ્ઞાનની જાહેરાત મૂકી દે. ખેટા શુદ્ધ સ્વદેશીને બદલે વાસ્તવિક રીતના મહા શુદ્ધ સ્વદેશી તરફ વળે. તેમજ ભારતના તત્ત્વજ્ઞાનની ખુબી સમજાય. પરંતુ વાસ્તવિક સ્થિતિ જ એવી છે કે–એ વર્ગ એવા સંજોગોમાં ફસાયેલો છે કે–તેમાંથી તે છુટી શકે તેમ નથી. એટલે હજુ પણ પ્રજાજને જે કાંઈ મૂળ જીવન મોટી સંખ્યામાં જીવી રહેલ છે. તેમાં જ ભારતીય સભ્યતા, કળા, કારીગિરી, વિજ્ઞાન, તત્વજ્ઞાનને આત્મા છુપાયેલો છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જ્યારે-સ્વદેશી, હાલના શુદ્ધ સ્વદેશી, હાલનું વિજ્ઞાન, દેશ નાયકે, સુધારકે, કેળવાયેલા, એ વિગેરેમાં પરદેશી લાગવગને આત્મા ગોઠવાયેલ છે. પ્રાચીન કળા-ખરૂં શુદ્ધ સ્વદેશીઃ ભારતીય તત્વજ્ઞાન –ચાલુ ભારતીય આર્ય જીવનઃ વિગેરેમાં ભારતને આત્મા છુપાયેલો છે. શાસ્ત્રોમાં જે-ભવ્ય વર્ણને છે, તેને વ્યવહારમાં જીવન રાખવાનું કાર્ય કારીગરે અને તે તે ધંધાર્થીઓનું છે. અને તે તે ધંધાર્થીઓ ટકી શકવાને આધાર પ્રજા તરફના ઉત્તેજન ઉપર છે. વિજ્ઞાનને નામે વ્યવહારમાં પોતાના કારીગરે અને ઉદ્યોગને પ્રગતિમાં મૂક્વાની યોજના શિવાય બીજે કાંઈ પણ અર્થ હાલના વિજ્ઞાનની જાહેરાતમાં નથી. વિજ્ઞાનની બાબતમાં ખરી રીતે ભારતના તત્ત્વજ્ઞાનને અને વિજ્ઞાનેને તે કદી પહોંચી શકે તેમ છે જ નહીં. પરંતુ માત્ર વ્યવહારમાં તે વચ્ચે પ્રવેશ કરવાને આજની બધી તૈયારીમાં છે. વળી વિજ્ઞાનના મૂળ સિદ્ધાંત તે બહુજ થોડા હોય છે. પરંતુ કેટલીક કારીગરની વિશિષ્ટતા હોય છે. જેમ કે–ખંડઃ પદાર્થની સિદ્ધિ થયા પછી, ખાણમાંથી તે કેમ મેળવો, અને તેનો વિવિધ ઉપયોગ કેવી રીતે કરે ? એ તેના નિષ્ણાત કારીગરો ઉપર આધાર રાખે છે. પ્રજા જીવનમાં–મહાત્માઓ-રાજાએ, વ્યાપારીઓ, વિચાર, વિગેરે વર્ગો હોય છે, તેમાં એક કારીગર વર્ગ પણ હોય છે. તેનું સ્થાન કાંઈ સર્વેત્તમ નથી હોતું. સંશોધકને જે માન મળે છે, તે માને કારીગરોને નથી પણ મળતું. પરંતુ આખી પ્રજામાં સૌ સૌને સ્થાને સૌને મહત્વ આપવામાં આવે તેજ વ્યાજબી ગણાય છે, અને દરેક પ્રજામાં એમ જ હોય છે. અનેક ધંધાર્થીઓની પોત પોતાના કાર્યોમાં વિશિષ્ટતાઓ હોય છે, તેટલા ઉપરથી કાંઈ તેઓ પ્રજાનો સર્વોપરિ વર્ગ ગણાતો નથી. વિલાયતી માલ ખરીદ કરાવવાના જમાનામાં ત્યાંના કારીગરોની પ્રતિષ્ઠા આદેશમાં ઉત્પન્ન કરવામાં આવી હતી. આજે સ્વદેશી માલ ખરીદવાના વાતાવરણનો જમાનો ઉત્પન્ન કરવામાં, તથા તે દેશના વિજ્ઞાનને પ્રતિષ્ઠા આપવામાં આવે છે. આ દેશને અમુક વર્ગ જાહેરમાં વિજ્ઞાનનો ભક્ત રહે, એટલે બસ છે, વિજ્ઞાનની પાછળ અનેક વસ્તુઓનો વકર ચાલુ રહે જ. વળી વિજ્ઞાન સાથે ત્યાંના ધંધા અને સત્તાને જ ઉત્તેજન છે. અહીંની પ્રજાની સત્તા, ઉત્તેજન, અહીંના વિજ્ઞાનને મદદઃ વિગેરે બંધ જ પડતા જાય, તેમ તેમ અહીંની પ્રજા નબળી પડતી જાય. આ પ્રમાણે આધુનિક વિજ્ઞાનને જાહેરાત આપનારા આ દેશના પ્રજાની મુશ્કેલીને આડકતરી રીતે વધુ નેતરે છે. તેને તેઓને ખ્યાલ પણ રહેતો નથી. Page #254 -------------------------------------------------------------------------- ________________ અને તેઓ ગણાય છે દેશનેતાઓ. તેનો અર્થ એમજ સમજ જોઈએ કે-આ દેશને વધુ પરતંત્ર કરવા માટેના નેતા, તે હાલના દેશનેતા. કેમકે–વિનાનની ગુલામી એ પણ ત્યાંની પ્રજાની ગુલામીજ છે. ઘરમાં ઈલેકટ્રીકની લાઈટ કરવાને સામાન ભલે દેશમાં બનેલો હોય, પરંતુ તેમાં થતી શોધની ગુલામી કાયમ માટે આપણી પ્રજાને તેમાં રાખી જ મૂકે. કેડીયામાં દીવો કેમ કરો ? એ બાબતમાં આપણે તેમને પૂછવું જ પડે તેમ નથી. પરંતુ ઇલેકટ્રીક દીવાની વપરાશમાં કાયમ એ દેશ જ આપણું આચાર્ય તરીકે રહેવાને જ. ગાડું બનાવવામાં આપણે વૈજ્ઞાનિક સ્વતંત્ર રહેવાનો. પરંતુ મેટર બનાવવામાં પરતંત્ર રહેવાને જ. પેટ્રોલથી ચાલતી મોટર આપણે અહીં બનાવીએ, ત્યાં બીજા કોઈ પાવરથી ચાલતી મોટર ત્યાં ઉત્પન્ન થાય, વેગ વધે, સગવડ વધે, એટલે વળી એ વિજ્ઞાન જાણવું પડે. જાણ્યા પછી અહીં બનાવી શકાય. તે પણ આપણે બનાવીએ, એટલે વળી એ આગળ વધે. પરિણામે આપણી ગુલામી વધતી જ જાય. માટે વિજ્ઞાનની પ્રતિષ્ઠા કરનારા આ દેશની પ્રજાનો મોટામાં મોટો અપકાર કરે છે. એ, બહુ જ સૂક્ષ્મતાથી સમજ્યા વિના સમજાય તેમ નથી. મી. સીટરીએ જે વાકય ઉચાર્યું છે, તેમાં આપણું જૈન વિજ્ઞાનની પ્રશંસા કરી છે. એમ આપણને ઉપર ઉપરથી દેખાય છે, પરંતુ વાસ્તવિક રીતે તેમણે પોતાની ગારાંગ પ્રજાની એ વાકય મારફત અભુત સેવા કરી છે. એ પણ સૂક્ષ્મતાથી સમજીશું તે જ સમજાશે. એ ઉત્તરાર્ધમાં એમ કહેવા માંગે છે કે “જેમ જેમ આધુનિક વિજ્ઞાન શોધાતું જાય છે, તેમ તેમ જૈન શાકથિત વૈજ્ઞાનિક ત સાબિત થતા જાય છે.” સારાંશ કે “ તમારે જેનેએ પણ તમારા શાસ્ત્રોની અંદરની વાતો સાબિત કરવી હેય, તે આધુનિક વિજ્ઞાનની શોધો આગળ વધારવામાં તમારે પણ ટકે આપ જોઈએ.” એ ભાવ ઉત્પન્ન કરીને-“આખા જગતમાં દીર્ધદષ્ટિ ભરી બુદ્ધિયુક્ત છે જેને વર્ગ છે, કે જેમાં મોટા ભાગ આધુનિક વિજ્ઞાન તરફ ઉદાસીન છે, તેમને જેટલે ભાગ આવી દલીલોથી પણ તેના તરફ ખેંચાઈ આવે તે ઠીક.” એ તેને ખેંચવાનો તેમાં પ્રયત્ન છે. એમ કહીને જેમાં પણ આધુનિક વિજ્ઞાનની પ્રતિષ્ઠા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે. આ તેના વાકયમાં ખુબી ભરેલી છે. ભલે-આધુનિક વિજ્ઞાન એ દેશની પ્રજાને આગળ વધારતું હોય, અને આપણને પાછળ પાડતું હોય, તે પણ એટલું તે. કબુલ કરવું જ પડશે Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ -જ્યારે અદ્ભુત શોધખેાળથી ભરેલું વિજ્ઞાન કુદરતી રીતે ઉત્પન્ન થઈ ચૂક્યું છે, આપણે તેની સામે ટકી શકયા નથી, ટકી શકીએ તેમ નથી, તા પછી તેના લાભથી વહેંચિત રહેવું એ કેટલી મૂર્ખતા છે? એ વિજ્ઞાનની ઉત્પત્તિ સામે આપણે પ્રથમથી જ કાંઇ પણ કરી શકયા નથી. અને જાપાન વિગેરે તેની મદદથી અસાધારણ પ્રગતિ કરી રહેલ છે. તો પછી આપણા આપના કુવામાં બુડી મરવાના જ વિચાર રાખીશું તે શું ખૂડી મર્યા વિના રહીશું ? માટે જો આપણે આપણી પ્રજાના ઉદ્ધાર ચાહતા હેાઇએ, તે। આપણે પણ હાલના વિજ્ઞાનને સ્વીકાર કર્યે જ છુટકા છે, તેમજ તેણે પણ આપણા જીવનમાં ઘણી રીતે પાકૅપાયે પ્રવેશ કરેલ છે, તે કાષ્ટ રીતે હવે નીકળી શકે તેમ નથી. ગમે તેટલા ધમપછાડા કરવામાં આવે, પણ તમારૂં કાંઇ પણ હવે વળે તેમ નથી, શાહમૃગને શીકારી મારવા આવે, ત્યારે બચાવ માટે રેતીના ઢગલામાં માથુ ધાલે, તે શી રીતે બચી શકે? અમારૂં સારૂં છે, “અમારું જીતુ સુંદર હતુ, ' ઘણું ઉત્તમ છે. “ તેમાં ધણી અદ્દભુતતા છે.' એવાં એવાં ગાણાં ગાવાથી હવે શું વળવાનું છે ? તમેા પાતે પણ જીવનની ઘણી ખરી જરૂરીઆતે હાલના વિજ્ઞાનની મદદથી પૂરી કરેા છે. એ નિર્વિવાદ સિદ્ધ છે. તે। પછી તેની સામે અખાળા કાઢવા અને—“ એ ખાટું, એ ખાટું ” એમ ખેલ્યા કરવું એમાં ડહાપણુના કયાં અંશ છે? તે સમજી શકાતું નથી. વધારે સ્પષ્ટ ભાષામાં કહીએ, તે એ મૂર્ખને જ પ્રલાપ છે. તે શિવાય ખીજું કાંઈ પણ નથી. k 33 99 46 ,, "" તમારા આ શબ્દો તમેાએ પેાતે ઉપજાવી કાઢેલા નથી, પરંતુ આધુનિક વિજ્ઞાનની આ દેશમાં પ્રતિષ્ઠા ઉત્પન્ન કરવાને પ્રયત્ન કરનારા વગે કાલેજોમાં, વર્તમાન પત્રામાં, જાહેર ભાષણામાં, પાઠ્ય પુસ્તકામાં, આજ સુધી ફેલાવ્યે રાખેલી દલીલાની ધીરે ધીરે થયેલી એક સામટી અસરને પરિણામે તમે આમ ખેલી શકો છે. તમારા આ દરેક શબ્દો ઉછિના લેવાયેલા છે. સ્વયં વિચાર શક્તિથી જન્મેલા નથી. એ પ્રચાર કરનારા પ્રચાર કરે, તેની સામે અમારે કાઈ પણ કહેવાનું હોય જ નહીં, તેના જવાબ પણ આપવાના હોય નહીં. પરંતુ અમારા ભાઈઓ ઉપર તેની અસર થઇ હાય છે, એટલે તેમાંના જે કાઇ નિખાલસ દિલના હાય, તેની સમજ માટે અમારે જવાબ આપવા પડે છે. પરંતુ જેઓ તેમાં રૂઢ વિચારના અને માત્ર ચુસ્ત બની બેઠેલા અંધશ્રદ્ધાળુ હાય છે, તેને માટે કાંઈ પણ પ્રયત્ન કરવા નકામે થાય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ αγ Ο પરદેશી પ્રજાએ પેાતાન સ્વાર્થ માટે જે કાંઇ પ્રયત્ન કરે, તે ક્ષમ્ય છે, અને તેની અસર નીચે અમારા થાડા ધણા જે ભાઇ આવી જાય, તેથી જે કાંઈ નુકશાન આ મહા પ્રજાને થવું જોઈ એ, તે થવાનું જ છે. તે અમે કલ્પીને જ બેઠા છીએ. એવા થાડા ધણુા આ દેશની સ ંસ્કૃતિ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કળા, ધર્મ અને તેને અનુસરતા રીતરીવાજની નિંદા કરવાના જ છે. રૂઢિને નામે, ખાટ! વ્હેમેને નામે, જુલમને નામે, સામાજિક જુલમને નામે, ધાર્મિક જુલમને નામે, ધર્માન્યતાને નામે તેએ પરદેશીએની સાથે ઉભા રહેવાના જ છે. અને આ પ્રયત્નથી જ તેઓને સારા પગારા, મોટી આવા, આ જમાનાની ચા પ્રકારની પ્રતિષ્ઠા, એશઆરામ અને સુખ સગવડ મળી રહ્યા છે, અને મળશે. પરદેશીઓની સેવાઓના એ બદલ છે. પરંતુ પરદેશીઓની ખુખી એ છે કે-તે વર્ગ એ વાત સમજી શકે નહી, તે તે। એમજ સમજે છે કે“ અમે તે। અમારા દેશના ઉદ્ધાર કરીએ છીએ.” પરદેશી લેાકેા આ દેશમાં પોતાની લાગવગ અનેક રીતે ઉભી કરી શકે છે. પ્રથમ પ્રજામાં સારી લાગવગ ઉભી કરી. ૧૮૫૭ ના બળવા પહેલાં રાજાએમાં લાગવગ સારી ઉત્પન્ન કરી લીધી હતી. પછી અમલદાર સ્વરૂપના આ દેશના પ્રજાજનાની લાગવગ ઉભી કરી કામ ચલાવ્યું હતું. અને હાલમાં દેશનાયક તરીકે ગણી કાઢેલા પ્રધાનના સ્વરૂપમાં પોતાની લાગવગ ઉભી કરીને આગળ વધવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ બધી પરિસ્થિતિને અંગે જે કાંઈ નુકશાન આ દેશની મૂળ પ્રજાને થવાનું હશે, તે થવાનુ જ છે. તેના બચાવની આશા પણ અમે રાખી નથી. પરંતુ, આવા વર્ગ તેત્રીશ કરેાડમાં ગણ્યા ગાંઠયા છે, છાપાંઓમાં જે મેટા હેવાલા આવે છે, તે ઉપર ભરમાવાને કારણુ નથી. આવા કેટલાક વર્ગ શિવાય બાકીના પ્રજાને મેટા ભાગ કરેાંડેની સંખ્યામાં રહેલા આ દેશની સંસ્કૃતિ પ્રમાણે જીવે છે. તેમાંથી ચલિત કરવાને પરદેશીઓને અનેક પ્રયત્ના કરવા પડે છે. તેજ સાબિત કરે છે કે હજી અહીંના વિજ્ઞાન તથા તત્ત્વજ્ઞાનની પ્રજાના જીવન ઉપર મેાટામાં મેાટી અસર છે. ભારત વ એવા એક દેશ છે કે જેની પ્રજાને માટા ભાગ હજુ પેાતાનું મૂળ જીવન જીવી રહેલ છે. અને પેાતાની પ્રજા તરીકેની મહત્તા ટકાવી રહેલ છે. જાપાન, ઇટાલી વિગેરે યુરાપીય રાષ્ટ્રાની મદદથી લડાઇમાં ઉતરે છે, તેના અથ એ છે કે તે પેાતાની સ્વય શક્તિ ગુમાવી બેઠેલ છે. અને એશીયાવાસીએ અંદર લડીને નબળા પડે, તેમાં યુરેાપને નુકશાન શું ? એબીસીનીયા ઉપર ઇટા Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ લીના છાપા એ તે માત્ર પ્રાથમિક શરૂઆત હતી. પરંતુ એશિયામાં લડા ઇના ખીજો નાંખીને સામસામી યુરેાપવાસીઓએ મદદ કરીને, તે તે કાળ પ્રજાએની સત્તા ખેાખરી કરી નાંખ્યા પછી હાથમાં આવે, તે વ્હેંચી લેવાની છુપી યુક્તિરૂપે ઇટલી, જર્મન, પ્રજાસ'ધથી છુટા પડેલ છે, છુટા પડવા દીધેલ છે, અને પ્રજાસ'ધ ખાલી ધુંધવાટ કરીને બેસી રહે છે. વખત જતાં જાપાન, ઇટલી વિગેરેના પૃષ્ઠબળથી, અને ચીન, ઈંગ્લાંડ વિગેરેના પૃષ્ઠબળથી ઘેાડુ ઘણું જોર કરશે. પરંતુ આખર એ બન્નેય એશીયાના રાષ્ટ્રાને યુરાપનાજ મુત્સદ્દીઓના હાથમાં રમવાનું રહ્યું. એ આગ સળગતી સળગતી ભારતમાં પણ ક્રાઇ જુદાજ રૂપે કદાચ આવે, તા ભારતની પ્રજામાં જે કાંઇ સ્વતંત્રતા, જીવનની સ્વતંત્રતા ટકી છે, તેના ઉપર ફટકા લાગશે. આ દેશમાં રાજા તરીકે, જાગીરદાર તરીકે, ધર્મગુરુ તરીકે કે ધનિક સઙ્ગસ્થા તરીકે થાડા ધણા જે હિંદુ પ્રજાજને સત્તામાં ટકી રહેવા પામ્યા છે, તેના ઉપર ફટકા કદાચ લાગે. એ બધું પાર પડયા પછી પ્રજાસ ધ ઇટલી વિગેરેને શાંત કરે. અને પાછા યુરાપીય રાષ્ટ્રાને ભેગા મેળવી લે. પરંતુ એવી ધમાચકડીમાં કાળી પ્રજાના રાષ્ટ્રા ખાખરા થયા હોય, તે મજબૂત નજ થાય. અને એકની યા ખીજાતી કાઇપણ પુરે।પીય રાષ્ટ્રની જ સત્તા આજ કરતાં કેટલેક વધુ અંશે એ દેશામાં સ્થાપિત થઇ ચૂકી હોય, પછી તે ઇટલીની કે જર્મનીની, કે–રૂશિયાની કે ક્રાન્સની કે ઈંગ્લાંડની હૈાય. માત્ર પ્રજાસંધના ગૌરાંગ આગેવાનેાને એટલું જ જોવાનું હાય કે— યુરાપીય રાષ્ટ્રોની એક દર સત્તા આગળ વધી કે નહીં ? '' ગુરુઓ, રાજાએ, જાગીરદારા, અને બિનકાની સત્તા તેડવા પરદેશીઓએજ કામ્યુનિસ્ટાને છેટે રહીને ગેાઠવ્યા છે, તે એ મારફત એ ચાર સત્તા તુટ્યા પછી, તે સત્તાએ કામ્યુનિસ્ટેટના હાથમાં રહેવાની નથી એ સ્પષ્ટ છે. એ સત્તા પરદેશીનાજ હાથમાં આવવાની. પણ જ્યાં સુધી એ કામ પૂરું ન થાય ત્યાં સુધી અથડામણી ચાલવા દેવાની અને પરદેશીઓએ તટસ્થ ભાવે ખેડા એઠા જોવાનું, સત્તાઓ તુટ્યા પછી માત્ર સત્તા સ્થાપિત કરવાનુંજ કામ બાકી રહે. ચીનની અંદર તેા રાજાની સત્તા અને પ્રજાસત્તાક એ બે ભાગ તા આજ સુધીના પરિચયથી પાડી દીધેલા છેજ. છતાં એ દેશની પ્રજા સ્વતંત્ર રહી છે. હવે તેને ખાખરી કરવા જાપાનને ઉશ્કેર્યા વિના કેમ ચાલે ? અને ઇંગ્લાંડ તે દરેકને સમતાલ રાખવાની પેાલીસી બહાર પાડનારૂં રહ્યું, એટલે લડાઈને સીધી ઉત્તેજના કેમ આપે ? આ સ્થિતિમાં ઈટલી વિગેરેને આ કા કરવા દેવામાં તેમને હરકત આવે નહી. એટલે ચીનને ઈંગ્લેંડ વિગેરેનું શરણુ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ લેવું પડે, એ શરણ આપવાના બદલામાં ઈગ્લેંડ કાંઈ પણ શરતે કરાવ્યા વિના, ભવિષ્યને પિતાને લાભ જોયા વિના, આજે શરણ આપે ખરું કે ? વ્યવહારૂ બુદ્ધિથી એ સમજાય તેમ છે. હિંદુસ્થાન ઉપર તે કબજો યુરોપ વાસીઓને છે. પણ તેની જોડની મહાપ્રજા ચીન ઉપર કબજો નહતો. હવે યુરેપની પ્રગતિને ધ્યાનમાં રાખીને આ કબજે લેવાને માટે યુરોપના પ્રયાસ છે. અને તેમાં છુપી રીતે પ્રજાસંઘ સમ્મત ન હોય, એમ માનવાને કાંઈપણ વાસ્તવિક કારણ નથી. * ઈટલી અને જર્મની વિગેરે ઈગ્લાંડથી ભલે વિરુદ્ધ દેખાતા હેય, પરંતુ આધુનિક પ્રગતિના કાર્યમાં સૌને એકધારે સાથ છે જ. આપણે મુદ્રા રાક્ષસ નામના નાટકમાં વાંચીએ છીએ કે–આર્ય ચાણકય છુપી પોલીસની ડાયરીઓ મંગાવે છે, અને તેમાંથી ભદ્રષટાદિક સુભટોના ગુનહાએ વાંચે છે. વાંચીને તેઓને સજા ફરમાવે છે, શકટદાસને શૂળીની સજા ફરમાવે છે. તેને તેના પક્ષના શુળી ઉપરથી નસાડી જાય છે. અને તે બધા નાના રાક્ષસ નામના મંત્રીના અંગત નોકર તરીકે રહે છે. વાસ્તવિક રીતે તે બધા આર્ય ચાણક્યના જાસુસે જ હતા. પરંતુ આવી રીતે ગુન્હેગાર ઠરાવીને તેને કાઢી મૂકી સામા પક્ષમાં ભરતી કરાવી ને સામા પક્ષને ઉંધે રસ્તે દેરવવામાં તેનો ઉપયોગ કરે છે, ને આખર સામા પક્ષને નબળા પાડી, રાક્ષસ જેવા નંદના બુદ્ધિશાળી મંત્રીને સમ્રા ચંદ્રગુપ્તના મંત્રી બનાવી, પિતાની તપવન તરફ જવાની તૈયારી કરવાની–પિતાની ધારણા પાર પાડે છે. રાજનૈતિક ભાષામાં એવા છુપા ચરોને બનાવટી શત્રુઓ તરીકે જાહેર કરેલા હોય છે, તેમને કૃત્ય કહેવામાં આવે છે. મારી સમજ પ્રમાણે પ્રજાસંધથી ઈટલી વિગેરે છુટા પડેલા જણાય છે, તે રાજનૈતિક પરિભાષા અનુસાર કૃત્ય વર્ગ હોવાનો સંભવ છે. પાછળથી બધા મળી જવાના ખરા. આ જે આખી કૃત્ય પિોલીસી હેય, તે તેને છેવટને મેર ભારતની પ્રજા ઉપર છે, તેમાં પણ ભારતની સંસ્કૃતિ ઉપર છે, તેમાં પણ જૈન સંસ્કૃતિ ઉપર છે. અને તેમાં પણ બેતામ્બર મૂર્તિ પૂજક સંધ ઉપર છે. કારણકે-આર્ય સંસ્કૃતિને ટકાવવાનો, વિશ્વની કલ્યાણ ભાવનાને, અને એકંદર ભારતના દરેક ધર્મોના ટકાવને વાસ્તવિક આધાર તેના ઉપર છે. આ બધું થવાથી આધુનિક વિજ્ઞાન આજ કરતાં ઘણું જ આગળ વધી ગયું હશે. પરંતુ વિજ્ઞાનને ખજાનો એટલો બધે ઉંડે છે કે-એક એક બાબતમાં તેને પાર પામવાને લાખ વર્ષ જોઈએ છીએ. વૈજ્ઞાનિક Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સંશોધકે પણ આ વાત સમજે છે. પરંતુ હાલમાં વ્યાપારી હરીફાઈ વિગેરે કારણેથી તેમાં આગળને આગળ તેઓ વચ્ચે જ જાય છે. અને દુનિયાની બીજી પ્રજાઓ ઉપર પિતાની સરસાઈ વધાર્યો જાય છે. જે છેવટ સુધી તેઓ એમને એમ ચાલુ રાખે, તો અંદરો અંદર કાપાકાપી ચાલે. આ વિજ્ઞાનની ઉત્પત્તિ પરોપકાર બુદ્ધિમાંથી જન્મેલ નથી, પરંતુ પ્રજાકીય સ્વાર્થમાંથી જન્મેલ છે. એ બાબતમાં યુરોપના પણ મી. ગ્રેગ તથા ટેલસ્ટોય અમારા વિચારને સમ્મત છે. એટલે આ વિજ્ઞાન નિર્મળ છે, અને શુભ છેડાવાળું જ નથી, માત્ર કામચલાઉ અને ક્ષણિક છે. એટલે અમુક વખત પછી તેને બંધ થયા વિના ચાલે તેમ છે જ નહીં. અલબત્ત, વચલા કાળમાં દુનિયાની ગેરી પ્રજાઓને વસવાટ માટે-ખેતી માટે–ઘણા દેશો અપાવી દેશે. આ ભૂમિમાં પણ જેમ તેઓએ બીજા ટાપુએમાં સંસ્થાને સ્થાપેલા છે, તેમ સંસ્થાના સ્થાપશે. આ દેશના ઘણું લોકે કદાચ તેઓના હાથ નીચે ચાલ્યા ગયા હશે. છતાં–આ દેશના તત્વજ્ઞાનમાંથી જન્મેલે સમ્યગદર્શનઃ સમ્યજ્ઞાન સફચારિત્રને માર્ગે ચાલતે જ હશે. આજે એ કે-કેળવણી અને ઉદ્યોગ એ બે શબ્દો મારફત પ્રજાઓને આકર્ષે છે. પરંતુ તેમાં સ્વાર્થ પડેલો છે–એટલે તે બહાર આવી જતાં તેના ઉપર પ્રજાઓનો વિશ્વાસ રહેશે જ નહીં. આ બધે ઘંઘાટ બંધ પડતાં, ત્રણ રન અને તેને અનુસરીને ગોઠવાયેલું તત્ત્વજ્ઞાન અને બીજા વિજ્ઞાને તે વખતે પણ જીવંત રહેલા જોવામાં આવશે, અને એ રીતે તે અબાધ્ય છે. એમ વધારે સ્પષ્ટ સાબિત થઈ ચૂકશે. હાલનું વિજ્ઞાન પ્રજામાં લોકપ્રિય કરવા માટે અનેક ચીજરૂપે પ્રજાના ઉપયોગમાં આવતું દેખાય છે, પરંતુ તેને આખર ઉપયોગ લડાઈઓ અને લશ્કરી તામાં છે. જ્યાં સુધી પ્રજાઓના કેટલાક તો હાથમાં ન આવ્યા હોય, ત્યાં સુધી જીવનની સગવડ માટે એ વપરાય છે પછી તરતજ લશ્કરી સ્વરૂપમાં એકી ઝપાટે પ્રજાઓને દાળાવાટ કાઢી શકે છે. હરિફાઈ વિના કઈ પણ ક્ષેત્રમાં વિકાસ ન થાય. અને વૈજ્ઞાનિક લડાઈએ એ હરિફાઈનું ક્ષેત્ર છે, ગમે તેવું સુંદર મશીન કે સાધન, સામે હરિફ તોડી નાંખે. એટલે તે નબળું સાબિત થાય. એટલે નબળાવાળો સામાનું અનુકરણ કરીને તેના કરતાં સરસ બનાવવાની મહેનત કરે. આજે ડોકટરે સંહારક જંતુઓની શ કરે છે. એક સ્વર્ગસ્થ મિત્રે તે ત્યાં સુધી શંકા બતાવી હતી કે“હાથલા થરના નાશમાં કે મેનીનજાઈટીસ વિગેરે રોગના જંતુઓ કેમ જાણે કોઈ તરફથી ફેલાવવામાં આવ્યા હોય?” WWW.jainelibrary.org Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ સારાંશ કે–જે પ્રજા આધુનિક વિજ્ઞાનનો દરેક રીતે સારૂં સમજીને ઉપયોગ કરે છે–તેઓ તેને આગળ વધારી, વકરે કરાવી તેને મજબૂત બનાવે છે, અને એમ મજબૂત બનેલું આધુનિક વિજ્ઞાન લશ્કરી સ્વરૂપમાં દેખાવ દઈને કયારે તે ટેકે આપનારને જ કે તેના જાત ભાઈઓને કચ્ચર ઘાણ નહીં વાળી નાંખે? તે કહી શકાય તેમ નથી. તેના અનેક ફાયદા જમે કરતાં ઉપર જણાવેલું એક જ નુકશાન એવડું મેટું ઉધાર થાય તેમ છે કે-જે લાભ કરતાં વધી જાય તેમ છે. હાલનું વિજ્ઞાન સંહારક અને મહા હિંસક છે. તેમાં અસાધારણ હિંસા પડેલી છે. આ ઉપરથી બરાબર સમજી શકાશે કે આ દેશના જે વર્ગને પરદેશીઓએ સુધારક નામ આપેલું છે, તે વાસ્તવિક રીતે આ દેશને બગડેલો વર્ગ છે. અને એ જે કે થેડ વર્ગ છે, છતાં વધશે, ખરે, છતાં પણ તે એટલે બધે નહીંજ વધી શકે–તેવા આ દેશની સંસ્કૃતિમાં ઘણું મજબૂત તો છે. આજે જાપાન ચિન ઉપર છાપે મારી રહ્યું છે. પરંતુ જે દેશે ચીનને મદદ કરશે, તેના હાથમાં ચીનને રમવું પડશે અને કાંઈક ભાગ જાપાનપક્ષના ગૌરાંગ પણ પડાવી જશે. છતાં ચીનની સંસ્કૃતિ એકાએક નાશ કરી શકાશે નહિ. એવા ઘણું હુમલા તેના ઉપર કરવા પડશે. અને બહુ લાંબા કાળ સુધી એ પ્રજા જીવંત રહી શકશે. એ જ એ પ્રજાનું જીવન છે. અહીં દાખલે આપી શકાય તેમ છે કે-“જાપાનની જેમ ચીને હાલના વિજ્ઞાનની મદદ લીધી હેત, તે જરૂરી સામનો કરી શક્ત, અને પિતાને બચાવ પણ કરી શકત.” આ દલીલ ઘણી જ ક્ષુદ્ર છે. ચીનના કેટલાક પ્રદેશ જશે. કેટલાક જીવન તો જશે. પણ સર્વ તો જશે નહીં, સર્વ તત્ત્વોને એકદમ નાશ કરી શકાશે નહિ. પરંતુ જાપાન પોતાના મૂળ જીવનથી જેટલું ખસ્યું છે, તેના પ્રમાણમાં અત્યારે પરદેશીઓ આગળ વાહ વાહ પામે છે. પરદેશીઓના વખાણ સ્વાર્થ પૂર્વકના છે. પરંતુ જયારે જાપાન બરાબર આધુનિક વિજ્ઞાનના હાથમાં ફસાઈ ગયા પછી આધુનિક વિજ્ઞાનના આચાર્યોની સામે જ્યારે તેમને હરિફાઈમાં એકલે હાથે ઉતરવું પડશે. ત્યારે તેની દશા ચીનની પ્રજા કરતાં પણ વધારે ખરી થઈ જવાની. કારણ કે-જાપાન યુરેપનું વૈજ્ઞાનિક ગુલામ છે. યુરોપે જેવી પેન્સીલ, જે કાગળ, જેવું હેડર કાઢયું, તેના જ આકારનું તે કાઢે છે. તેની વૈજ્ઞાનિક શોધ સ્વતંત્ર નથી. નહીતર કાંઈ જુદુ જ કરવું જોઈએ. શું કુદરતમાં યુરોપના વૈજ્ઞાનિકોએ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શોધ્યું છે, તેના કરતાં બીજું નથી જ ઘણું છે. પરંતુ તદ્દન સ્વતંત્ર વિચાર અને સાધનો ગોઠવવાની જાપાન પાસે એ શક્તિ નથી. યુરોપના રાષ્ટ્રો પિતાના વિજ્ઞાનને ભારત અને ચીન જેવા દેશોમાં પ્રતિષ્ઠા આપવાને જાપાનને વખાણે છે, અને વિજ્ઞાનમાં આગળ વધવા દે છે; પરંતુ જ્યારે આધુનિક વૈજ્ઞાનિકોની હરિફાઈ થવાની તે વખતે જાપાન સ્વતત્ત્વટલું ટકાવી રહેશે કે ટકાવી રહેલ હશે? તે વખતે ખરી કસેટી છે. આજના વખાણથી અને ભવિષ્યમાં ક્ષયકર આજની દેખીતી ઉન્નતિથી જાપાનની પ્રજાએ રાજી થવા જેવું લાગતું નથી. એ જ સ્થિતિ, તુર્કની અત્યારની ઈસ્લામનીતિ વિષે પણ સમજવાની છે. જે પ્રજાઓ આધુનિક વિજ્ઞાનને રસ્તે ચડી નથી, તેમની સાથે જુદી જાતની લડાઈ લડવી પડે, અને વિજ્ઞાનને રસ્તે ચડેલ સાથે વૈજ્ઞાનિક સાધનોથી લડાઈ ચાલે છે. એ હરિફાઈમાં આજ કરતાં પણ કાળી પ્રજાઓ અંદરખાનેથી વધારે ખોખરી થઈ જવાની એ વખતે પણ એક વખત આવશે. માટે આધુનિક વિજ્ઞાનને રસ્તે નહીં ચડેલી શ્યામ પ્રજા ફાટે તુટે કપડે પણ આખર લાંબો કાળ જીવંત રહેશે. કારણ કે. લશ્કરી દોરથી મારી મારીને પ્રજાને કેટલીકને મારી શકાય ? તેમજ જુલમથી સંસ્કાર પણ કેટલાક બદલી શકાય ? ગમે તેમ કરે, તો પણ કોઈને કાંઈ રહી જ જાય. આમ આખર થાતાં થાકતાં જે કાંઇ રહી જશે, એજ ભારતને વિજય, ભારતના તત્ત્વજ્ઞાનનો વિજય. ભારતની સંસ્કૃતિનો વિજય. આ બધી ધમાલ વચ્ચે અને પછી પણ જે કાંઈ થોડો ઘણો વર્ગ પણ ભારતીયજીવન પ્રમાણે જીવતે રહેશે, એજ તેને વિજય છે. માત્ર આમાં ધીરજની ઘણી જ આવશ્યકતા રહેશે. ખરી ધીરજ રાખી શકશે તેજ વિજયી થશે. બાકી આધુનિક વિજ્ઞાનને જેઓ ટેકો આપી રહ્યા છે. તેઓ આ દેશના લેકેને પ્રજાદ્રોહ, દેશદ્રોહ, સંસ્કૃતિદ્રોહ, ધર્મદ્રોહ, કરે છે. તેમાં સંશયને અવકાશ નથી. અનિવાર્ય સંજોગોમાં ઉપયોગ કરવો એ જુદી વાત છે, અને હાર્દિક સારું માનવું, એ જુદી વાત છે. ૧. આર્ય સંસ્કૃતિ પ્રમાણે જીવવું એ આદર્શ હેય, છતાં કોઈ કોઈ વિદેશી વૈજ્ઞાનિક વસ્તુનો ઉપયોગ ન છૂટકે કે દેખાદેખીથી કરવો પડે, તે નુકશાન તો કરે જ છે, પરંતુ એટલું નુકશાન તેથી નથી, થતું કે જેટલું– ૨. “ આર્ય સંસ્કૃતિમાં હવે કાંઇ રહ્યું નથી. અથવા તેને તેડવા પ્રયત્ન કરો.” અને આધુનિક વિજ્ઞાન વિષે મનમાં પરમ આદર રાખવાથી પરિણમે જે નુકશાન થાય છે. આ નુકશાન વધી જાય તેમ હોય છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ મનથી જેઓ આધુનિક વિજ્ઞાનના ગુલામ છે, તેઓ ગમે તેવી ઉંચી છાતીએ ચાલતા હોય, પણ તેઓ પરદેશી પ્રજાઓના વિશેષ ગુલામે છે. અને જેઓ આર્ય સંસ્કૃતિ પ્રમાણે જે પ્રમાણમાં સાગપાંગ જીવન જીવે છે, અને પોતાના કેઈ સ્વાર્થ માટે પરદેશીઓની ખુશામત કરતા હોય, તેમને રાજી રાખવા પ્રયત્નો કરતા હોય, છતાં પણ તેઓ તે એટલા ગુલામ નથી, એ તો સહજ રીતે સમજાય તેમ છે. સુધારો નવું ઉત્પન્ન કરી શકે તેમ નથી. નવું ઉત્પન્ન કરી શક્યા નથી. તેઓ “રૂઢિ ચૂસ્તો” “જુનવાણી” “પ્રણાલીને વળગી રહેલા.” વિગેરે રીતે દેશીઓને નિંદીને પરદેશી વસ્તુઓની જાહેરાત માટેની વકીલાત કરે છે. માટે એ વર્ગને લેશ માત્ર વિશ્વાસ કરવો જરૂર નથી. તેઓને નથી અહીંની સંસ્કૃતિનું જ્ઞાન નથી તેઓને પરદેશીઓની પ્રગતિની જાળની વિશાળતાની માહિતી. તેઓ પ્રજાના કેટલાક ભાગનો વિશ્વાસ મેળવીને જે જે સંસ્થાઓ ચલાવે છે, તે દરેક પણ આખર તે નુકશાનમાં જ પરિણત થવાની છે. શહામૃગનું દષ્ટાંત પણ ભ્રમ ફેલાવનારું છે. આપણે તેઓને કહીશું કે-એ દષ્ટાંત આપી તમે એમ કહેવા માંગે છે કે-“શિકારી જ્યારે સામે ઉભો છે, ને શાહમૃગ રેતીમાં માથું ઘાલે, એટલે શું તે બચી શકવાનું છે ?” બરાબર છે કે-બચી શકે નહિ, પણ તે પછી શહામૃગે શું કરવું? એમ અમે તમને પૂછીએ છીએ ? તમે કહેશે કે “બચવા માટે નાસી છુટવું કે બીજા મજબૂત સ્થાનને આશ્રય લે.” તેમ બની શકે તેમ ન હોય, તે શું કરવું? શું શિકારીની સામે ગોળી ખાવા જવું કે–બીજું જે બને તે કરવું ? એક શહામૃગ સામે ગેળી ખાવા જાય છે, અને બીજું રેતીમાં માથું ઘાલીને બચવાની ચેષ્ટા કરે છે. બેમાંથી વધારે ઠીક પ્રયત્ન કરે છે? જો કે બન્નેય મરી જવાના છે. પણ બેમાંથી અંશતઃ પણ વધારે બુદ્ધિ કેણું ચલાવે છે? તમારે કહેવું જ પડશે કે “સામે ચાલનાર કરતાં રેતીમાં માથું ઘાલનારને મારવામાં શિકારીને કાંઈક વધારે મહેનત પડશે. સમય વધારે જશે, કે-લક્ષ્ય ભેદવામાં તેને કંઈક વધારે સાવચેત રહેવું પડશે.” આ રીતે જોતાં તમારું દષ્ટાંત કેટલું વિષમ છે? તે તમે જ વિચારે. અમારા પ્રજાજને આધુનિક વિજ્ઞાનનો આશ્રય ન લેતાં અમારી આર્ય સંસ્કૃતિને આશ્રય લઈ રહ્યા હોય છે, તેને-“આખર તો અમે તમને Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અમારી સંસ્કૃતિના ઝપાટામાં લેવાના છીએ,તા પછી શા માટે જ્યાંત્યાં ભરાઆ છે ? મેદાનમાં સામા આવી જાએઃ ” આ દલીલે પેાતાની મહેનત ઓછી કરવા માટે શીકારીએ કરે, તેને આપણા સુધારક ભાઇએ વગર સમજ્યે ઉપાડી લીધેલી છે. એએ જાણે છે, કે “આય સંસ્કૃતિની હૂંફમાં જ્યાં સુધી ભારતની પ્રજા ભરાયેલી હશે, ત્યાં સુધી તેના ઉપર સંપૂર્ણ વિજય અશકય છે, એટલે આવી દલીલથી ભાળવાઈને પણ જે કાઈ તેના આશ્રય છેાડી દે, તેટલા આપણને લાભ થાય.” એ દૃષ્ટિથી એ દલીલ તે ફેલાવે છે. અને જરૂર તે તેમાંથી પણ કાંધ્રક ફાયદા તા મેળવેજ છે. અનેક પ્રયત્નેામાંના આ પણ તેનેા એક સ્વપ્રગતિમાટેનાં પ્રયત્ન જરૂર છે. ખરી રીતે આય સંસ્કૃતિ રેતીના ઢગલેા નથી. તેને રેતીનેા ઢગલે માનનારા મારા દેશ ખ'એની મનેાદશા જ કેટલી વિચિત્ર છે? તે આ ઉપરથી સમજાય છે. તે દેશ અને પ્રજાનેા ઉદ્ધાર કરવાની, પ્રજાને સ્વતંત્ર કરવાની, સંસ્કૃતિ ખીલવવાની વાતા કરે છે. તે પશુ માત્ર પ્રજામાં પ્રતિષ્ઠા ટકાવી, આધુનિક વિજ્ઞાનના પ્રચાર માટે છે. તેમને પેાતાની વસ્તુઓ, ભાઇઓ, ઉપર સાચેા પ્રેમ જ રહ્યો નથો. માત્ર પરદેશી સંસ્કૃતિના ગુલામ—હથિયાર તરીકે કામ કરી રહેલા છે. આ સંસ્કૃતિ રેતીના ઢગલે નથી. આજ સુધી આ પ્રજાનું તેણે રક્ષણ કરેલુ છે. અને હજી અનેક વર્ષોં સુધી તે જ રક્ષણ કરશે. તેનેા કાઈ પણ પ્રયાગ, વિજ્ઞાન અને વિચાર વિજ્ઞાનના પાયા ઉપર નથી રચાયેલે એમ નથી. કાઇ પણ રૂઢિરૂપ કે કુરૂઢિરૂપ નથી. પરંતુ દરેકે દરેક પ્રવૃત્તિ વિજ્ઞાનના પાયા ઉપર રચાયેલી છે. માત્ર તેના ખરા અભ્યાસીએ નથી. અથવા જે કાઈ અભ્યાસીએ થાય છે, તે પરદેશી અભ્યાસીએની આંખે અભ્યાસ કરે છે. એટલે બુદ્ધિશાળી વર્ગ પગાર, પેન્શતા અને કમીશનેથી વેચાણુ થઇ જાય છે. પ્રજાકીય તથા રાજ્યકીય નાણાના સાધના પણ બીજા જ શિક્ષણુ તરક્ ખેંચાઇ જાય છે. ત્યાંના વિજ્ઞાન ઉપરથી પડેલા એક એક રીવાજના હેતુ શાળા કાલેજોમાં બાળકાને જાણવા મળે છે. ત્યારે અહીંના દરેક રીવાજોને રૂઢિ, કુરૂઢિ કહી નિંદવાને રીવાજ ત્યાં વર્ષોથી ચાલુ છે. ભારતીય તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનના પ્રયાગાએ પ્રજાના દ્રવ્યઃ ક્ષેત્રઃ કાળઃ અને ભાવઃ પ્રમાણે પકડેલું અમુક પ્રકારનું સ્વરૂપ, તે પ્રજાનું હાલનું જીવન. પરંતુ તેને રૂઢી અને કુરૂઢિ કહી નિદ્યા વિના, પરદેશીએથી ગણાવેલા જીવનને સ્થાન શી રીતે આપી શકાય ? નવા તરીકે Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ભણીને બહાર પડેલાને છાપામાં એ જ વાંચવા મળે, સભામાં એ જ સાંભળવા મળે. તેથી તેએ શી રીતે આ સંસ્કૃતિની ખૂખી સમજી શકે ? આ વિષમતા યદ્યપિ છે, છતાં પ્રજાને મેટા ભાગ આ સંસ્કૃતિ પ્રમાણે આજે જીવે છેઅને કેળવાયેલા ગણાતા વર્ગને પણ અમુક અમુક ખાબતમાં કાઇને ક્રાઇ વખતે તે પ્રમાણે જીવવુ' પડે છે. એ જ આજે પણુ આય સસ્કૃતિ જીવંત હાવાના પુરાવેા છે. માટે તેના આશ્રય એ રતીને ઢગલેા નથી, પરં'તુ ખરેખરૂ બચાવનું સાધન છે. આ સંસ્કૃતિ પ્રમાણે પ્રજા જો લાંખેા કાળ જીવતી ટકી રહેશે, તે પાકળ પાયાપર ખડું થયેલું હાલનું વિજ્ઞાન આખર થાકી જશે, શિકારીએને ભાગી જવું પડશે, અને આશ્રય સ્થાન છેડી દેવાની શિકારીઓની વતીજ શિખામણ આપનારા દેશમાંધવાને પશુ ચુપ થવું પડશે. ગર્ભાશયનું આપરેશન થયા પછી તે ભાગ કાયમ માટે નાશ પામે છે. અંગા કુદરત શિવાય કાઈ ઉત્પન્ન કરી શકતું નથી. ત્યારે ચરક વિગેરે આયુર્વેદિક વિજ્ઞાન કાય ચિકિત્સાથી તેમાંને રાગ કાઢી નાંખે છે. સર્જરી એટલે વાઢકાપ, પણ કાય ચિકિત્સાપ્રીઝીકસન તેનાથી વધારે ચડીયાતી વિદ્યા છે, જેને કાય ચિકિત્સા નથી આવડતી. તે વાઢકાપ કરે છે. વાઢકાપ એ હાડવૈદ્યોને ધંધા છે, યુરેાપના એ ધધાદારીઓને વિશેષ માટુ' સ્વરૂપ આપવા માટે મેાટી જાહેરાત કરી. પણ વિજ્ઞાનમાં તેનું સ્થાન ધણુંજ નજીવું છે, છતાં તે વખતે વકરા માટે માટુ' સ્વરૂપ આપ્યું, અને તેને ટેકા આપનાર વ અહીં પણ ઉત્પન્ન કર્યાં. ચરકની અદ્ભુત કાયચિકિત્સા હજી તેએને સમજાતી જ નથી. ત્યાંની કાયચિકિત્સા હજી બાલ્યવયમાં છે. આવિજ્ઞાન આગળ આધુનિક વિજ્ઞાન બાળક છે, તેના આવા અનેક પૂરાવા છે.] જે પ્રજા શિકારી અને તેના ભક્તો ઉપર વિશ્વાસ રાખી પેાતાનું ખરૂં આશ્રય સ્થાન છેડશે નહીં, તે પ્રજાના લશ્કરી ટ્વારથી નાશ કરી શકાશે નહીં. વારવાર એમ કરી શકાતું નથી. અસાધારણ ભય બતાવવામાં આવે, તેથી ચલિત થાય, તે થાય, તે બાકીના ટકી રહે, તે વળી લશ્કરી ર મુલ્તવી રાખવા પડે. પ્રજાનું મન ભાવનાથી જેટલું સજ્જડ રીતે પલટી શકાય છે, તેટલું લશ્કરી દેારથી પલટી શકાતું નથી. માટે શિકારીએથી આવે ને ખીવાને ખાસ કારણ રહેતું નથી. માટે આ સંસ્કૃતીને વળગી રહેનારા મૂખ નથી, ડહાપણું વગરના નથી. પરંતુ દુનિયામાં સર્વેîપરિ ડાહ્યા છે, અને સંપૂર્ણ સમજદાર છે. અલબત્ત, આજના છાપાંઓ અને કૃત્રિમ સાહિત્ય આ વાતની નોંધ લેતું નથી. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૦. પણ તેઓ પ્રતિષ્ઠા પૂર્વક જગતમાં જીવી રહ્યા છે, તે જ તેમની ખરી નેધ છે. પ્રધાન અને દેશના કાને વશ કરવા જેટલા મુશ્કેલ નથી, તેટલા આર્યસંસ્કૃતિ પ્રમાણે જીવનારાઓને જીતવા મુશ્કેલ છે. પરદેશીઓનું ધ્યાન તેમના ઉપરજ હેાય છે. બાકી પિતે ઉભા કરેલા સોગઠાઓને તે કયાં બેસાડવા અને ક્યાંથી ઉઠાવવા એ હસ્તગત વાત છે. કેમકે તેઓ વાસ્તવિક રીતે ગુલામ જ હોય છે. આજાદીઃ સ્વતંત્રતાની બૂમો પાડવા કરે, અને દેશમાં ઘુમ્યા કરે. પરદેશી તંત્ર પ્રજામાં કાયદા કાનુનોથી વધુને વધુ મજબૂત બન્યું જાય, ને પ્રજા આઝાદીની ખાટી ધુનમાં રહ્યું જાય, તેના જેવી સત્તા આગળ વધારવાની પરદેશીઓને બીજી મજા કઈ? આર્ય સંસ્કૃતિમાં માનનાર વર્ગને ખસેડીને કોંગ્રેસમેનેને પ્રધાન બનાવવાનો હેતુ આ ઉપરથી બરાબર સમજાશે. અને ત્યારપછી આ દેશમાં વસવાટ કરી રહેલા પરદેશી પ્રજાજનોને તેજ સ્થાનો સુખેથી આપી શકાય, અને તેઓ ધારાસભાઓને કબજે કરે, એટલે અહીં પાલોમેન્ટ અને સંપૂર્ણ-પરદેશી-પ્રજાકીય સંસ્થાનિક સ્વરાજ્ય. સારાંશ કે=ભારતીય પ્રજા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે છવનારી છે, અને રહેવાની, તેને પલટવાના અનેક પ્રયોગોમાં કોંગ્રેસ વિગેરેનું સ્થાન છે. આર્યસંસ્કૃતિની સામે જેમ પરદેશીઓ છે, તેમજ કોગ્રેસવાદીઓ છે. બનેય તેડવામાં એક સામટા સામેલ છે. કોગ્રેસમેનો તોડી રહે, એટલે તેઓ તે ઘેર બેસે, પરંતુ સત્તા તેનો લાભ લે. તોડવા ખાતર બળ કરવા માટે તેઓને પરદેશીઓ બળવાન અને કૃત્રિમ સત્તાધીશ બનાવે, એ સ્વાભાવિક છે. એ રીતે સત્તાધીશ બનાવાયેલા દેશીઓ, તે આજના પ્રધાને. જ્યાં સુધી પરદેશી પ્રગતિવાદનું જોર દુનિયા ઉપર રહેશે, ત્યાં સુધી આમ ચાલ્યા કરશે. પરંતુ પ્રાચીન ભારતના મહાત્માઓના પ્રતાપથી ત્રણ રત્નને આરાધનારા એકાદ બે પણ આખર સુધી નીકળ્યા કરશે, એટલે તેને વિજય જ છે. માટે જેન તત્ત્વજ્ઞાન ત્રણેય કાળ માટે સદા અબાધ્ય જ છે. કેમકેતેનો રત્નત્રયમય જીવન માર્ગ અબાધ્ય છે. તેમાં શંકાને સ્થાન છે જ નહીં. જુદા જુદા કાળક્રમે જુદા જુદા મગજના માણસો જુદી જુદી અને પિતાના વિજ્ઞાને ઉભાં કરે છે, પરંતુ વખત જતાં એ અદશ્ય થાય છે, અને મૂળ તત્ત્વજ્ઞાન જગતમાં ચાલુ રહે છે. જૈન દર્શનના ઈતિહાસની સાથે વખતોવખત ઘણું વૈજ્ઞાનિક પિતા પોતાની અસરે મૂકતા ગયા છે. તેમ આધુનિક વૈજ્ઞાનિકે પણ થોડું ઘણું પિતાનું મૂકતા જશે. અને એ શાંત થયે, પરિણામે મૂળ વસ્તુ જ કાયમ રહેશે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ૩ એકાન્ત શાસનભકત નરવીરને યુરાપની પ્રજા પોતાની પ્રગતિ અનેક રીતે કરી રહેલ છે, અને તેને દુનિયાની પ્રગતિ કહી, તેમાં બીજી પ્રજાઓના પણ સહકાર ખેંચી સ્વાર્થસિદ્ધિ કરે છે. યુરેાપ શિવાયના પ્રદેશમાં પણ પોતાના સસ્થાને! સ્થાપ્યા છે, અને જ્યાં સંસ્થાના સ્થાપી શકાયા નથી, ત્યાંની પ્રજા ઉપર રાજા તરીકે સત્તા ધરાવે છે, જ્યાં તેમ પણ બની શકે તેમ નથી, ત્યાં સલાહકાર અને હિતચિ’તક મિત્રા તરીકે રહે છે. અને તેમ પણ જ્યાં ખની શકે તેમ નથી હતું, ત્યાં પરદેશી સનદી વ્યાપારી તરીકે પોતાનું કાર્ય આગળ વધારે છે. સસ્થાના અથવા તા સંસ્થાનિક સ્વરાજ્ય સ્થાપવા એટલે મૂળ પ્રજા ધીમે ધીમે નાશ પામતી જાય, અને યુરાપીય પ્રજા ત્યાં જેમ જેમ વસતી જાય, તેમ તેમ ત્યાંના વતની થઇ ગયા પછી સંપૂર્ણ રાજ્યતંત્ર પેાતાની પાર્લામેન્ટ દ્વારા ચલાવે, અને માત્ર યુરેાપના મુખ્ય રાષ્ટ્ર સાથે ઉપરી સત્તા તરીકે સંબંધ રાખે. તે પશુ ખાસ મુશ્કેલી વખતે એક બીજાને મદદ કરવા માટે, બાકી જરૂર નહી. તાબાનું રાજ્ય એટલે : મૂળ પ્રજાનેા નાશ કરી શકાય એવી સ્થિતિમાં એ પ્રજા જ્યાં સુધી ન આવી હોય, ત્યાં સુધી માત્ર તેના ઉપર રાજ્યસત્તા તરીકે દેખરેખ રાખવી, તેના હિત જાળવવા, અને ધીમે ધીમે પેાતાના હિત સિદ્ધ કરવા, અને પ્રજા નબળા પડયા પછી તેને પણ સંસ્થાનિક સ્વરાજ્યના રસ્તા ઉપર મૂકીને યુરાપીય લેાકાથી એ પ્રદેશ વસાવી, પછી તેને સંપૂર્ણ સ્વરાજ્ય અપાય, તેનું નામ સંસ્થાનિક સંપૂર્ણ સ્વરાજ્ય પાડવું. હિંદુસ્થાન આજ સુધી તાબાનું રાજ્ય હતું, અને છે. ન્યુઝીલાંડ વિગેરે દેશામાં તા સંસ્થાનિક સ્વરાજ્ય સ્થપાઇ ગયા જેવું છે. પરંતુ ભારતને સંપૂર્ણ સંસ્થાનિક સ્વરાજ્યના પાયા ઉપર હવે સરકારે મૂકયું છે, અને તેમાં કાન્ગ્રેસ તથા દેશનાયકાની ધણી મહેનત અને મદદ પણ મળેલ છે. હિંદની સસ્કારી પ્રજામાં એકદમ સ’સ્થાનિક સ્વરાજ્ય સ્થાપવું મૂશ્કેલ હોવાથી આજ સુધી તેને તાબાનું રાજ્ય ગણવામાં આવેલ છે. હવે તેને સંસ્થાનિક સ્વરાજ્યના માર્ગીમાં મૂકવામાં આવેલ છે. અમારી સમજ પ્રમાણે તાબાની પ્રજા તરીકે રહેવું વધારે સારૂં છે. પરંતુ સંસ્થાનિક સ્વરાજ્ય એટલે —મૂળ પ્રજાના મોટા ભાગને નાશ અને ગારાંગ પ્રજાને વસવાટ અને સત્તાએમ થતાં આ દેશની મૂળ પ્રજાને તે વધારે નુકશાનકારક થાય, એ સ્વાભાવિક છે. પરંતુ સ્વરાજ્યની ધૂનમાં ચડેલામાંના કાઇનેય, મુત્સદ્દીઓએ સ્વરા Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જ્યની આગળ સસ્થાનિક શબ્દ મૂકી રાખ્યા છે, તેને તેમજ તેના અતા, અને તેના પરિણામને પણ ખ્યાલ નથી. અસ્તુ. આ દેશ ને આજ સુધી તાબાનુ રાજ્ય ગણવામાં આવ્યું, તેનું કારણ માત્ર આ દેશની પ્રજા ઉપર અંકુશ મૂકવામાં અને તેમના જીવનના પલટા આણુવામાં અહીંની સંસ્કૃતિ-જેને શ્રી મુન્શી પ્રણાલિકાવાદ કહે છે,-તેનુ માટું નડતર છે. અને સંસ્કૃતિનું કેન્દ્ર ધર્યાં છે. અને ધર્મોમાં જૈન ધ અને તેમાં પણ શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધ બહુજ મજબૂત જરૂપે છે. એક વખત એવા હતા કે ધર્મોમાં જરા પણ હાથ નાંખવાથી પરદેશી પ્રજા અહીંની પ્રજાને! વિશ્વાસ ગુમાવે તેમ હતું. જેથી તેને તાત્કાલીન રાજ્યનીતિને અનુસરીને જાહેર કરવું પડેલ છે કે–“અમે। કાઈના ધર્મોમાં હાથ ચાલીશું નહીં. સૌને પાતપેાતાના ધર્મ પ્રમાણે વર્તવાની છુટ રહેશે.’ અને આજે પણ બહારથી એ નીતિનું પાલન બરાબર કરવામાં આવે છે. આમ જાહેર કરવા છતાંયે ધર્મોમાં આડકતરી પણ હાથ ઘાલ્યા વિના એ પ્રજા રહીજ નથી. બહુજ ધીરજથી, ખુબીપૂર્વક, દુરદેશીપણાથી, વિશાળ કાર્યક્રમની યાજનાથી, જેના ભાવિ પરિણામ વિષે તત્કાળ કશી કલ્પના ન કરી શકાય તેવી રીતે હાથ ધાલવામાં આવેલ છે, તેમાં સશયને અવકાશ નથી. કારણુંકે—સંસ્કૃતિનું કેન્દ્ર તેાડયા વિના સંસ્કૃતિ મરે નહીં, અને મૂળ સંસ્કૃતિ તાડયા વિના સીવીલાઇઝની સંસ્કૃતિનું સ્થાન જમાવી શકાય નહીં, અને તેના વિના યુરેાપની પ્રગતિ થઇ શકે નહીં. યુરોપની કે ગૌરાંગ પ્રજાની વિશેષને વિશેષ પ્રગતિ કરવી હાય, તેા સીવીલાઇઝની સંસ્કૃતિને આગળ વધારવી જોઇએ. અને તેને આગળ વધારવા હરીક સંસ્કૃતિને ખસેડવી જોઇએ. અને તેને ખસેડવા તેના મૂળ મત્શકા પણું તેડવા જોઈ એ. તાજ યુરેાપ પ્રગતિ કરી શકે, એ સ્વાભાવિક છે. તે રચનાત્મક યેાજના મારફત કરવા માટે સૌથી પહેલાં અહીં કેળવણીનું બંધારણ બદલવામાં આવ્યું. ૧૮૧૩ માં પ્રોસ્તી ધર્મના પ્રચારને પાર્લામેન્ટે કાયદો કરીને છુટ આપી. આર્યસમાજ વિગેરે, મૂળ ચુસ્તતાથી ખસી ગયેલા વર્ગો ઉભા થયા, તેને આડકતરા રાજ્યાશ્રય મળ્યો. અને તેણે એક ઝપાટે “વેદા શિવાય, ભારતીય બુદ્ધિથી રચાયેલા તમામ સાહિત્યાને જાહેરમાં ખાટુ હરાવ્યું, અને મહા પાપ વ્હેર્યું. આ દેશમાં થ! ગયેલા લાખા સાચા બુદ્ધિશાળી પુરુષનુ અપમાન થયું. એ રીતે પ્રાચીનને બદલ પેાતાની શાળા કાલેજોમાં પણ નવી વિદ્યાના પુસ્તકાના પ્રચારને જગ્યા મળી. જીએ સ્વદેશીપણું !! Page #268 -------------------------------------------------------------------------- ________________ ૪૩ પ્રાર્થનાસમાજ, આર્યસમાજ, થીઓસોફીસ્ટ વિગેરે ખ્રીસ્તી ધર્મના કંઈક અનુકરણ રૂપ સિદ્ધાંતના પ્રચાર કરનારા પણ એકાએક ઉત્પન્ન થયા. બધા ધર્મોને સરખું માન આપવું” એ ભાવના ઉભી કરી પ્રજામાંથી પિતપોતાના ધર્મ વિષેની ચુસ્તતા ઢીલી કરવામાં આવી છે. છતાં પ્રજાને ધર્મરહિત રાખવાની ઈચ્છા છે એમ માનવાને કારણ નથી. “જુદા જુદા ધર્મોને બદલે જગત્માં એક ધર્મ હોય તે ઠીક” એવી ભાવના ઉભી કરી અમેરિકામાં ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદ ઉભી કરવામાં આવી હતી. એ પરિષદનું ધ્યેય-“આખી દુનિયાના તમામ ધર્મોવાળાઓ પાસે ધીમે ધીમે “જગમાં એકજ વિશ્વધર્મ હોવો જોઈએ અને માત્ર ખ્રીસ્તી ધર્મજ વિશ્વધર્મ થવાને લાયક છે. એવી કબુલાત કરાવવી,” એ છે. એ કબુલાત કરાવવા સુધીમાં યુરોપીયન લોકેએ જુદી જુદી સ્થાપેલીઃ અને તેના અનુકરણ રૂપે તે તે ધર્મવાળાઓએ પણ પિત પિતાના ધર્મની ઉન્નતિના ઉદેશથી કોન્ફરન્સ વિગેરે સ્થાપેલીઃ એ બનેય પ્રકારની સંસ્થાઓ મારફત ધીમે ધીમે પ્રચાર કાર્ય કરીને એ ધ્યેયની સિદ્ધિ કરવાની છે. એટલે એ પરિષદનું કાર્ય હાલમાં ઘણુંજ ધીમું દેખાય છે. પરંતુ તેનો ઉદ્દેશ સિદ્ધ કરનારી એ અવાત્ર સંસ્થાઓ તો ઝપાટાબંધ કામ કર્યેજ જાય છે. ખ્રીસ્તી ધર્મમાં ઉંચું તત્વજ્ઞાન નથી. તેમજ તેમાં આધ્યાત્મિક જીવન વિષે ખાસ કાંઈ તો નથી. એટલે સામાન્ય રીતે પ્રજાને તેનીતિને ઉપદેશ આપે છે. તેથીજ ભારતની આધ્યાત્મિક જીવનવાળી પ્રજાને પણ નૈતિક જીવનમાં વધારે આકર્ષવામાં આવે છે. કેવળ નૈતિકની પ્રતિષ્ઠા એટલે આધ્યાત્મિક હાસ. પ્રીસ્તી ધર્મ પાસે તત્ત્વજ્ઞાન જેવું પણ કાંઈ છે જ નહીં. એટલે હાલના વિજ્ઞાનની મદદ લેવા માટે વિજ્ઞાનની પ્રતિષ્ઠા ખાસ ઉત્પન્ન કરવામાં આવે છે. વળી ખ્રીસ્તી ધર્મ પાસે તાત્ત્વિક ઉપદેશ નથી, એટલે સંખ્યાબળ ઉપર ધર્મની શ્રેષ્ઠતા ઠરાવવામાં આવે છે. પ્રજાકીય લાગવગ ફેલાતી બેકારી, વિદેશી કેળવણું, પિતાના શાસ્ત્ર વિષે અજ્ઞાત લોકોને દરેક ધર્મ વાળાઓમાંથી ખેંચવાની તેઓએ ગોઠવી રાખેલી યુક્તિઓથી તેઓ પિતાની સંખ્યા દિવસે દિવસે વધાર્યો જાય છે. આજે વધારીને ૫૫ કરોડની સંખ્યા કરી છે. અને તેઓ એમ કહે છે-“ આ ધર્મ એટલો સારે છે કે-લકે સુખેથી તે ગ્રહણ કરી શકે તેવો છે, તેની સંખ્યા સહજમાં વચ્ચે જાયછે, ને વિશ્વમાં ફેલાઈ જશે. માટે તે ધર્મ વિશ્વધર્મ થવાને લાયક છે.” Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ધર્માંમાં સડા પેઠી છે” એવી વાતો અહીંના લો મારફત ફેલાવાતી જાય છે. તેમ તેમ તે તે ધર્માંના બળને તોડવાના માર્ગ મળે છે. અને અભાવની ભાવનાથી ઉદારતા બતાવાય, અને તે તે ધમ વાળાઓને આકર્ષી પણ શકાય, બધુ બનાવી શકાય. બધુથી જુદા ખાવાનું કેમ બને ? ભેગા ખાવાપીવાનુ થાય, એટલે હિંદુએ તા–જેને વટલાવું માને છે-તે રીતે ખંધુભાવની ભાવનાથી તેઓ સહેજે વટલાતા જાય. એમ લેાહીની અને સૌંસ્કારની શુદ્ધિ જાળવવામાં ઢીલા થતાં ખેટી અને રાટી વ્યવહારમાં પણ ઢીલા થાય. એમ સામાન્ય સિદ્ધાંતના સ્વીકાર માત્રથી ખ્રીસ્તી સસ્થાએ તેઓને ખ્રીસ્તી ધર્મના મે ખરા માની લે. અને સંખ્યાની વૃદ્ધિમાં ગણે. ૧૮૯૩ માં ભરવામાં આવેલી પ્રથમ વિશ્વધર્મ પરિષદ્ જો કે અમેરિકામાં ભરાઇ છે, પરંતુ તેમાં ઇંગ્લાંડને મુખ્ય હાથ છે. તે કેટલાક પુરાવાથી નક્કી થાય છે. ઇંગ્લેંડનું રાષ્ટ્ર ભારતમાં એ રીતે કામ કરી શકે છે. ૧ તે વિશ્વધર્મ પરિષદ વિગેરે વ્યાપક સંસ્થાદ્વારા પ્રજાના લોકમત એક વિશ્વધ તરફ કેળવે છે. અને ર અહીંના લેાકેામાં લાગવગ, કાયદા, વિગેરેથી વિશ્વધર્મને અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન કરવા તે તે ધર્મોમાં સંસ્થાએ સ્થાપે છે, આડ કુતરૂ ઉત્તેજન આપે છે, તેવા તેવા માણસાના સુધારક વર્ગ ઉત્પન્ન કરે છે, અને તેને ઉત્તેજે છે. મૂળ વર્ગને પણ હાથમાં રાખીને પાતાને માટેના માર્ગ સરળ થાય તેવા માર્ગ ઉપર લઈ જઈ શકે છે. સારાંશ કે અંદરથીઃ અને અહારથી: એમ બન્નેય રીતે કામ કરી શકે છે. t પ્રથમ તે તે પરિષના ચૅરમૅન રેવરંડ(ખ્રીસ્તી પાદરી) છે. એ સભા ણે ગાડવી? કયા કયા ધર્મોના ગુરુઓએ મળીને એ સંસ્થા ગાઠવી ? તેમનેચૅરમૅન કાણે નીમ્યા ? એ બધું અંધારામાં છે. પૂજ્ય આત્મારામજી મહારાજને સેંબર થવાનું આમંત્રણ આવે છે, તેથી તેએ ઉપરના પ્રશ્નો વગર પૂછયે મે ખર થઈ જાય છે. શ્રી જૈન શાસનને તન, મન, સ`સ્વ અર્પી ચૂકેલા એ મહાત્મા એ સંસ્થાના મેંબર શી રીતે થવાને પ્રેરાયા ? તેએક જૈન મુનિ તરીકેના ધર્મોં વિચારતાં સમજી શકાતું નથી. તેઓ પ્રતિનિધિ મેાકલે છે. પણ તે મેકલવામાં પણ મુંબઇમાં સુધારક વ અને ચૂસ્ત વર્ગને મારામારી થઈ હતી. તે વખતે સુધારક વર્ગના આગેવાન સુરતના વતની રતનચંદ્ર માસ્તર તરીકે જાહેર થયેલા ક્રાઇ જૈન ગૃહસ્થ હતા. જૈન એસેસીએશનમાં પણ તે આગેવાન હતા. તે અંગ્રેજી ભણેલા હતા એટલે કે આપણી સમાજમાં સુધારાના કામેા કરાવી લેવા માટે પરદેશી પ્રજાને તે વખતે તે ઘણા ઉપયોગી હતા. જેથી સરકારી મેાટા મેટા ગવર્નર સાહેબ સુધીના અમલદારામાં તેમનું માન બહુ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ સારૂ રાખવામાં આવતું હતું. સાંભળવા પ્રમાણે તે મારામારીને ખીજે દીવસે યુરાપીય આફીસામાં તેમને પૂછવામાં આવ્યું હતું કે—“આમ તમારા તરફ મારામારી ચલાવનારાઓ ઉપર તમે કામ કેમ ન ચલાવ્યું ?” ત્યારે સાંભળવા પ્રમાણે તેમણે એ જવાબ આપ્યા હતા કે મારા ભાઈઓને માર હતા. તે ?” કેમકે-જો કે તે સુધારાને પ'થે ચડી ચૂકયા હતા. પણ તે વખતે તેમનામાંથી એટલા બધા સંસ્કાર લાપ નહેાતા પામ્યા, કે-આજના સુધારકા તા સાધુ મુનિરાજ કે સંધની ખીજી મહાન વ્યક્તિએ સામે ચંદ્દાતદ્દા ખેાલવા, લખવા કે ગમે તેમ વર્તાવા સકાઞાતા નથી. જે કેએટલી સુધારાની આપણા સમાજમાં થયેલી પ્રગતિની એટલે કે પરદેશીઓની યાજનામેના વિજયની નિશાની છે, એમ તે કબૂલ કરવું જ પડશે. હિંદમાંથી પ્રતિનિધિએ માકલીને ખ્રીસ્તી ધર્મને વિશ્વષમ તરીકે ભવિષ્યમાં અનાવનારી એ વિશ્વધ પરિષને ટકા આપી, વધુ લેાકપ્રિય કરવાની બાબતમાં ઈંગ્લેંડની સરકારના હાથ હતા જ. અને અવીરચંદ્ર રાયજી ગાંધી તથા સ્વામી વિવેકાન’દ વિગેરે તેમની સહાયથીજ ત્યાં જઈ શકયા હતા. એ પ્રથમ વિશ્વધર્મ પરિષદ્ વિષેનુ' પ્રથમ પુસ્તક પણ લડનમાં જ બહાર પડે છે. પૂ. આત્મારામજી મહારાજની સ્તુતિ વિગેરેનું તાપ પણુ જૈન કામને તેમાં ભાગ લેતી કરવાના ધ્યેયથી હતું. એ હવે ખરાખરે સમાય છે. અહીંથી ગયેલા પ્રતિનિધિએ વળતાં ઈંગ્લંડ જાય છે. અને ત્યાં તા જૈનધમ અંગીકાર કરવા મી. હેટ વારન જેવા તૈયાર બેઠા હતા. તે ઝટ જૈન ધર્મી બની એસે છે. તે શા માટે એ વખતે જૈન બનવા તૈયાર થયા ? તેને ખુલાસા ઋષભ મહાવીર સંઘ સ્થપાતાં આપણુને બરાબર મળી રહે છે. આ અરસામાં થીએસે ફીસ્ટ સસ્થા સ્થાપનાર મી. ક્લેવેસ્કી (એવું નામ યાદ છે) તે ક્ષણિક બૌદ્ધ થાય છે. ભારતમાં પાંચ વર્ષ રહેછે, તે પોતાની સ્થાયી સંસ્થા સ્થાપી જાય છે. એ સંસ્થાના પ્રચારકાર્ય માટે મીસી, એનીમેસે', રૂદ્રાક્ષની માળા પહેરે છે, હિંદુધર્માંના વખાણ કરે છે. તારક સંધ સ્થાપે છે, ને એ સ’સ્થાનું પ્રચાર કાર્ય કરે છે, મેરે મનાવે છે, સાંસ્થાએ સ્થાપે છે. ગીતાનું ભાષાંતર તથા રૂદ્રાક્ષની માળા તા માત્ર હિંદુ શ્રોતાઓને! વિરાધ ન રહે, અને પોતાના ભાષણા સૌ છુટથી સાંભળે, ત્યારે તેમાંથી ઘેાડા થાડા મેખરે મળો રહે, તે માટેની યુક્તિ હતી. ત્યારપછી કૃષ્ણ મૂર્તિ જગદ્ગુરુ બની મુદ્દના ભગત બનવાના દેખાવ કરે છે, ને ધર્માંની ગુલામીમાંથી નીકળી જવાને યુવકાને ખેપ કરે છે. ૩ર Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ એ થાઓફીસ્ટોના બે ત્રણ સિદ્ધાંતો પણ લગભગ એવાજ જણાયા છે. ૧ બંધુભાવ ફેલાવો. ૨ વિજ્ઞાનની મદદથી ધર્મોનું સંશોધન કરવું. ૩ સદાચારમાં પ્રજાને જાગ્રત કરવી. વહેમ ટાળવા વિગેરે. તે દરમ્યાન ક્રીમેશન વિગેરે ઘણી સંસ્થાઓ, કલબો, સેસાયટીઓ, વગેરે ખ્રિસ્તી સંસ્થાઓ આ દેશમાં સ્થપાયેલી છે. તેઓ ધીમે ધીમે એ કામ શરૂ રાખે છે. - ૧૮૫૭ના બળવા પછી મઢેલી રાજદ્વારી સ્કીમને રદ કરી ફેડરેશન નામની નવી સ્કીમને અમલ કરવા પ્રજા પાસે જ તેની માંગણી કરાવવા અસહકારની હીલચાલને બહારથી દબાવવાના પગલાં ભરીને વેગ આપવામાં આવ્યો, ત્યારે એક શંકરાચાર્યને પણ પકડવામાં આવ્યા હતા. અને તે અરસામાં એક હેમ મેંબર સાહેબ એવું બોલ્યા પણ હતા કે-“દેશના સામાન્ય હિતની વચ્ચે ધર્મ આડે આવશે તો ભગવા કપડાનું માન રહેશે નહી.” લગભગ આવા તેમના શદે હતા. ત્યારથી ધીમેધીમે કંઈક પ્રત્યક્ષ રીતે વિશ્વધર્મ પરિષદને ટકા અને અહીંના ધર્મો તરફ આડકતરું દબાણ શરૂ થયેલ જેવામાં આવે છે. ૧૮૩માં ચિકાગોમાં બીજી વિશ્વધર્મ પરિષત થાય છે, તે પહેલાં ઇંગ્લોડથી ઇગ્લાંડના વડાપ્રધાન મેકડોલન સાહેબ અમેરિકામાં થોડા દિવસ ગયા હતા. તે વખતે મારું અનુમાન ચેસ હતું કે “હિંદ માટેની કોઈ વિચિત્ર જના માટે ગયા હશે.” * પહેલી ગોળમેજીના ભાષણમાં પણ “ધર્મના ઝઘડા બંધ પડો.” એવું એક તેમનું સૂચક વાક્ય પણ પ્રાયઃ હતું એમ યાદ આવે છે. અહીં “તામ્બર મુનિઓની સત્તા તેડવા માટેની હિલચાલ-દીક્ષા પ્રકરણના નામ નીચે શરૂ હતી. નામદાર ગાયકવાડ સરકારને મળવા જૈન આચાર્યો તથા મુનિઓ જાય છે. તેવામાં તેમને અતિ અગત્યના કામ માટે ઈગ્લાંડ જવું પડે છે. અને તે અગત્યનું કામ તે બીજું કાંઈ નહીં પણ અમેરિકામાં ચિકાગોની વિશ્વધર્મ પરિષદ તેમને હાથે ખુલી મૂકાવવાની હતી. કોઈ ધર્મગુરુ નહીં, ને એક રાજ્યકર્તા ધર્મપરિષદ્ ખુલી મૂકે એ આશ્ચર્ય ઘટના નથી? છે, પણ બીજી રીતે નથી જ. નામદાર ગાયકવાડ સરકારને નાનપણથી તેવું શિક્ષણ આપેલું છે. પરિષદ ખુલ્લી મૂક્તાં તેઓશ્રી સામાન્ય રીતે વેદાંતની સ્તુતિ કરે છે. જેની અહિંસા પર જેકે જેનેના નામ નિર્દેશ વિના પણ કટાક્ષ કરે છે. અને ખ્રિસ્તી ધર્મ તથા તેના પ્રચારકોની પ્રશંસા કરે છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ તેમની પાસે વાંચનાર રહે છે, તે પણ પ્રાયઃ હાલમાં ખ્રિસ્તી છે. એ બધું આગળ વધારવા માટે-જેનેને દીક્ષા પ્રકરણમાં પાછળ પાડવામાં આવે છે, અને તેમાં જેનોની જ નવા સ્વરૂપે સ્થપાયેલી સંસ્થાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જગતમાં એક ધર્મ કરી શકાય, માટે પૂર્વ દેશના યુવાનો શી મદદ કરી શકે ?” એ વિષય ઉપર નિબંધ લખનારને ૫૦૦ ડોલરનું ઇનામ આપવાનું અમેરિકાથી એ વખતે જાહેર થાય છે. મુંબઈ વિગેરે વિશ્વધર્મ પરિષદના એલચી=પ્રતિનિધિ આવી જાય છે. લગભગ તે વખતથી ને તેની પહેલાં કેટલાક જ વર્ષોથી આ દેશમાં પણ સર્વધર્મ પરિષદો ભરાય છે. અને એ જાતનું એકંદર વાતાવરણ દેશમાં ફેલાય છે. સંપ્રદાયો તોડી મૂળ ધર્મોની એકતાના વાપરા પણ ત્યારથી વાય છે. “અંદર અંદરના ધર્મોવાળા પોતેજ પ્રથમ સંપ્રદાય તેડે, તો પછી મૂળ ધર્મોને તોડીને એકજ મૂળ ધર્મને કાયમ કરવાનું કામ તો વિશ્વધર્મ પરિષદુ કરવાની છે. પણ જ્યાં સુધી સંપ્રદાયો ન તુટે, ત્યાં સુધી મૂળને તોડવાની વાત શી રીતે બને ? સંપ્રદાયે તુટે એટલે મૂળ તોડવાનું સહેલું થઈ પડે.” મૂળ ધર્મોની બ્રાન્ચ ઓફીસો તે સંપ્રદાય, સંપ્રદાયોમાં મૂળ ધર્મો : મનુષ્યોની સગવડ પ્રમાણે વહેંચાયેલા છે. એટલે સંપ્રદાય એ મૂળ ધર્મની વિશેષ શક્તિ છે. વધારે બળવાન મૂળ પેઢીજ બ્રાન્ચે કાઢી શકે. બ્રાન્ચ સંકેલવી પડે, એજ મૂળ પેઢીની નબળાઈ. બ્રાન્ચે સંકેલાયા પછી બીજી મોટી હરીફ પેઢી મૂળ પેઢીને સહેલાઈથી ઉખેડી શકે. એવીજ સંપ્રદાયના નાશની હીલચાલમાં નીતિ ગોઠવાયેલી છે. સુધારક વર્ગને આડકતરૂં માનપાન અને આર્થિક ઉત્તેજન તે પરદેશીઓ તરફથી દહેજ છે. અને તેઓ પોતપોતાના ધર્મની ઉન્નતિની નવીન સંસ્થાઓ કાઢોને, તે મારફત એકતા વિગેરેની પ્રથમ વાતો કરીને પછી સંપ્રદાયો તોડવાની વાતો કરીને મળને વધારે આગળ લાવવાની લાલચ આપે રાખે છે, ને વિનાશને પંથ સરળ કરે છે. આવું અનેક વિધ પ્રચારકાર્ય વિશ્વધર્મ પરિષદની તરફેણમાં થઈ રહ્યું છે. ત્યાર પછી ત્રણ વર્ષમાં ખુદ ઈગ્લેંડમાં ઈગ્લેંડના ધર્માધિકારીની દેખરેખમાં નામદાર ગાયકવાડ સરકારના પ્રમુખપદે વિશ્વધર્મ પરિષહ ભરાય છે. એ ધર્માધિકારીને બધા ધર્મોના તેનું તે સામાન્ય જ્ઞાન હોય છે, પરંતુ દુનિયામાં કેટલા ધર્મો છે? તેના પાળનાર કેટલા છે? કયા વધારે મજબુત છે? ક્યા વધારે ચુસ્ત છે ? કયે ધર્મ વધારે પ્રજાને આકર્ષી રહ્યો Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ છે ? કોની વધુ લાગવગ છે? કાને કઇ લાગવગ વધુ આપવાથી તેના કેટલાક અનુયાયિએ આપણને વિશ્વધર્માં પરિષદ્દના કાર્યાંમાં મદદ કરે ? કાણુ કાણ એવા માણસા છે? સામે પક્ષ કેવા બળવાન છે ? અને તેમાં કોણ કોણ મજબૂત માણસા છે ? ખીજા હાથ ઉપર તેમને પણ કેવી રીતે રાજી રાખવાથી વિઘ્નરૂપ ન થઈ શકે ? વિઘ્નરૂપ થવા જતાં તેમના આર્થિક ધાર્મિ ક વિગેરે હક્કોની ચિંતા તેને કેમ ઉભી થાય ? વિગેરે વ્યવહારૂ પ્રશ્નોની બાબતનું તેને વધારે સંગીન જ્ઞાન હૈાવાના સંભવ છે. નામદાર ગાયકવાડ સરકાર જેવા સત્તાધીશ રાખની લાગવગથી પરિષદ્ના ધ્યેયેના વધારે સારી રીતે પ્રચાર કરી શકાય, વળી જૈન ધર્માંતુ કેન્દ્ર ગુજરાત, તેમાં સત્તા નામદાર ગાયકવાડ સરકારની. તેમાં પ્રવેશ કરવા માટે જૈનેાને દબાવ્યા પછી ઉછરતી પ્રજામાં સર્વ ધર્મના જ્ઞાનને ફેલાવા નિશાળેા મારફત કરવાને લાગવગવાળું દેશી રાજ્યજ જોઇએ. બ્રીટીશ સરકાર એકદમ એવી શરૂઆત કરી શકે નહી. ધારાસભામાં પસાર કરાવવું પડે. વિશાળ લેાકમત કેળવાયા વિના હાલ તુરતમાં એમ બની શકે નહી. નામદાર ગાયકવાડ સરકાર પેાતાની નિશાળામાં એ શિક્ષણ પ્રચારવાનું લગભગ વચન આપી ચૂકયા જેવું છે. અને અહીં આવ્યા પછી તુરતજ જગના વિદ્યમાન ધર્મો નામના ખ્રિસ્તી પાદરીના પુસ્તકનું ભાષાંન્તર પણ બહાર પડાવી દીધુ' છે ! એ ખ્રીસ્તી પાદરીએ વિચિત્ર મૂળ પુસ્તક લખ્યું છે, ડાળ જાણે દરેક ધર્મનું તત્ત્વ સમજાવવાનેા કરેલ છે. અને સધ તરફ સમભાવ બતાવતા હૈાય એવા દેખાવ કરેલા છે. જે ધમ સહેલાથી તાડી શકાય તેવા છે, તેને તે તેણે ઉલ્લેખજ કર્યાં નથી. પણ જે તેાડવા મુશ્કેલીવાળા છે, તેવા અગ્યાર ધર્માંના વખાણ કરી તેના તત્ત્વા સમજાવ્યા છે, અને ગુણદોષની મીમાંસા કરી છે. પરંતુ આખર–સખ્યા, વિશ્વધર્માંતે લાયકના ગુણા, વિગેરે તત્ત્વોથી૧ ખ્રીસ્તી ધર્માંજ વિશ્વધ થવાને લાયક છે. ૨ ઇસુપ્રીસ્ત એજ એક સગુણુ સંપન્ન દેવ છે. આ બે તત્ત્તાને ખૂબ સ્થિર કરેલ છે. પ્રસ્તાવનામાં જગમાં એક ધર્મ હોય તા સારૂ. પછી ગમે તે હાય, તેની સામે ક્રમ જાણે વાંધા નહેાય, તેમ તટસ્થતા બતાવી છે. અને પ્રસ્તાવના કાર દેશીબંધુએ શ્રી સિદ્ધસેન દિવાકરજીની દ્વાત્રિ'શિકામાંના ત્તવૃત્તિવ્યવઃએ ક્ષેાક ટાંક્યા છે. એટલે કે-“એક મહાધમ માં બીજા ધર્મારૂપી સ નદીએ આવી મળે છે.” તે મહાધમ કયા ? ગ્રંથ લેખકને મહાધમ–તરીકે ખ્રીસ્તી ધર્મ અભિપ્રેત છે, શ્લાકકારને સ્યાદ્વાદમય તત્ત્વજ્ઞાન. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ત્રીજી પરિષદમાં મીલાલન પ્રતિનિધિ તરીકે ગયા. પણ તેમાં તેમને પ્રથમ ભાગ લેવા ન દીધો. લાગવગથી ઘુસવું પડ્યું. ભાગ લેવા ન દેવાનું કારણ માત્ર-જૈનેની નાની સંખ્યાજ” જાહેરમાં બહાર આવ્યું હતું. કેવું વિચિત્ર કારણ? પૂ. આત્મારામજી મહારાજને આગ્રહ કરીને બોલાવાય છે, ત્યારે ત્રીજી પરિષદ્ વખતે પ્રતિનિધિ પણ માંગવામાં આવતો નથી. પેસવા જાય છે, તેને પણ નકારવામાં આવે છે, ત્યારે તેમને લાગવગ લગાડવી પડે છે. સંખ્યાનું બહાનું શા માટે આગળ કર્યું હશે ? એ એક કોયડો છે. ત્યારે શું નાની સંખ્યાને લીધે જેનેને ન પેસવા દેવાને તેઓને પાકે પાયે વિચાર ખરે? બને ય નહી. સંખ્યાનું બાનું આગળ ધરવાનું કારણ તે “જેને પોતાની સંખ્યા વધારવાની ભૂલ ભૂલામણીમાં પડે.” “જે આપણે સંખ્યા વધારી શું નહીં તો, આપણું વિશ્વધર્મ પરિષદૂમાં સ્થાન રહેશે નહીં.” એવી બીકથી કેટલાક ભેળા જેને સંખ્યા વધારવાની હરિફાઈમાં પડે, અને વિશ્વધર્મ પરિપક્વનું ધ્યેય “છેવટ કોઈપણ એકજ ધર્મ દુનિયામાં સ્થિર કરો. અને તે પણ ખ્રીસ્તીજ.” કેમકે–સંખ્યા ઉપર આધાર મૂકવામાં જ અહીં તેમની પોલીસી પણ સ્પષ્ટજ થઈ જાય છે. એ કામમાં જે જે ધર્મવાળા સહકાર આપે તે લેવામાં વાંધે છે ? ન આપે તે પણ લે જોઈએ. “ એક ધર્મ કરો એટલે બીજા છુટક નષ્ટ કરવા” એ અર્થ સ્પષ્ટજ છે. “જેનો બુદ્ધિશાળી વર્ગ છે. તેઓ એક ધર્મ કરવાની હિલચાલમાં જોડાય, તો તેણે પોતાના ધર્મના નાશમાં પણુ સહકાર આપે તે ગણાયજ. એવું પગલું એ ભરે નહિ. પરંતુ ખરી વસ્તુસ્થિતિથી અજ્ઞાન એક સુધારક વર્ગ ઉભો કર્યો છે. તે આગળ પડવા ભરાતે ફરે છે, તેને ના પાડે, એટલે વધારે ઘુસવા તે પ્રયત્ન કરે. એટલે ભવિષ્યમાં કહી શકાય, કે “અમે તો ના પાડતા હતા, પણ તમે લાગવગથી આવ્યા, માટે પેસવા દીધા, એટલે કે–તમે તમારી ઇચ્છાથી આવ્યા છે.” એક વાત પકડયા પછી છોડાય નહીં, એટલે પછી એ સંસ્થાના ઉદેશને એ વર્ગ બરાબર વેગ તો આપેજ. એટલે ચુસ્ત વર્ગ જેર કરી શકે નહી. અને જેમ જેમ તે નબળો પડતે જાય, તેમ તેમ ધમ પણ નબળો પડતે જાય. આ બધું થયા પછી, પાછા મી. હર્બટ વૈરન વિગેરે આગળ આવી, મી. લાલનને આગળ કરીને, ઋષભ મહાવીર જૈન સંઘ સ્થાપે છે. એટલે જૈન ધર્મને નામે યથેચ્છ પ્રચારકાર્ય માટે એક સંસ્થા તેઓએ ઉભી કરી લીધી. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૫૦ હવે ભારતમાં પ્રભુ મહાવીરે સ્થાપેલે પરંપરાનો સંધ, અને યુરોપને સ્પષભ મહાવીર સંધ બનેની અથડામણ ચાલુ રહેવાની જ. એ સંધ નવા જૈનો દાખલ કર્યો જશે, સંખ્યા વધારશે. અને જેનોની મોટી સંખ્યા લઈને ભવિષ્યમાં વિશ્વધર્મ પરિષદમાં જશે. અને ત્યાં બહુમતીમાં હારીને આવશે. ને પ્રીસ્તી વિશ્વધર્મ તરીકે દુનિયાના જેને પણ બંધનકર્તા થાય, તેવી રીતે સ્વીકાર કરતા આવશે. તે પછી અહીંના સંધનો વાંક કાઢશે કે-“તમેએ જૈનોની સંખ્યા વધારી નહીં, એટલે અમારે હારી જવું પડયું. જેનેની જેમ એક અંગ્રેજ ગૃહસ્થ મી. જેરામદાસ નામ ધરીને હિંદુ થયા છે. મી. ધર્મપાલ (ઈટાલીના ગૃહસ્થ છે ) જે બોદ્ધ આચાર્ય થયા છે. યુરેપના ગૃહસ્થ તે તે ધર્મમાં પેસીને તે તે ધર્મને નવું સ્વરૂપ આપીને તે તે ધર્મને પ્રચાર કરશે. જુનું સ્વરૂપ આપોઆપ તુટેજ, અને નવું સ્વરૂપ જમાનાને એટલે ખ્રીસ્તી ભાવનાને, વિજ્ઞાનને, કૃત્રિમ બંધુભાવનાને અને માત્રનીતિમય જીવનને જ અનુકૂળ ઘડતા જશે. તેમ તેમ ખ્રીસ્તી ધમનું વિશ્વધર્મ તરીકેનું કાર્ય વધારે સફળ થાય, એ સહજ જ છે. દરેક ધર્મવાળાના મુખ્ય પુરુષોની આંતરિક ઇચ્છા ન છતાં, તે તે ધર્મમાં દાખલ થયેલ વિદેશી હિતચિંતકો તે તે ધર્મના છેડા સુધારકોની સહાયથી વધુને વધુ પિતાપિતાને ધર્મ ફેલાવવા પ્રયત્ન કરશે. અને તેથી પ્રીસ્તી ધર્મવાળાઓને પણ એ હક્ક રહેવાને જ, તે તે ધર્મમાંથી પ્રીસ્તીમાં કેમ ખેંચાઈ આવે, તેને માટે તે તે ધર્મને અભ્યાસ કરનારા, તેમાંજ તદનુકૂળ રહીને પ્રચાર કરનારા, ક્યા તવ ઉપર વધારે ભાર મૂકવાથી તે ધર્મોવાળા ધીરે ધીરે મૂળ ચૂસ્તતા ઉપરથી ખસશે ? વિગેરે પ્રકારની ગોઠવણ કરી લીધી છે. એટલે દરેક ધર્મવાળા પોતપોતાની સંખ્યા વધારવાની ધમાચકડીમાં પડે, અને પછી એ કાર્ય બંધ કરવામાં આવે. કેમકે “જગતમાં વિશ્વધર્મ એકજ જોઈએ.” એ ભાવના જ ધમાચકડી બંધ પાડી દેશે. અને “તે માટે કયો ધર્મ લાયક છે?” એ પ્રશ્ન પછી આવીજ રીતે નવી હીલચાલનું અંગ બની જતાં– ધમાધમી બંધ પડતાં–ખ્રીસ્તી ધર્મમાં મોટી સંખ્યા ચાલી ગયેલી માલૂમ પડશે. બીજા ધર્મમાંથી તે તે બીજા ધર્મોમાં થોડા થોડા કે ઘણું કામચલાઉ દાખલ થયા હોય, પરંતુ તે તે ધર્મોના ચૂસ્ત લોક ખ્રીસ્તીમાં કે બીજા જેમાં જેમાં દાખલ થઈ ગયા હોય, તે બધું ઢીલું થતાં દરેક ધર્મોમાં ખરા ચુસ્ત લોકે ઘણુજ ઓછા રહે, એ સ્વાભાવિક છે. લાગવગ, બેકારી, પૈસાની છુટ, કાયદા, પ્રચારની યુક્તિ, બહેળા સાધને, જાહેરસભાઓ વિગેરેથી ખ્રીસ્તી ધર્મવાળા ખૂબ વધી જાય, એ સ્વાભાવિક છે. રાજામહારાજાઓ, મોટા Page #276 -------------------------------------------------------------------------- ________________ પર અમલદારા વિગેરે પણુ એ તરફ દારાય. એવા લેાકા ખાસ અમલદાર બને, કેટલાક વ્યામૂઢ ધર્મગુરુઓ પણ મનથી તેા દ્વારાયા ઢાય, એટલે પ્રજાને કેટલાક ભાગ પણુ દ્વારાયજ. માટે સખ્યા વધારવાની ધમાધમમાં પડવું એટલે “ વંશવારસાથી અસ્થિમજ્જા-ચુસ્તાની સંખ્યા ગુમાવવી, તે અચુસ્તાની અશ્રુવ સખ્યા ઉમેવી.” સગવડીયા દૃષ્ટિથી ધર્મમાં દાખલ થયેલા ખીજેથી સગવડ મળે, તા બીજે ચાલ્યા જાય, એ પણ સ્વાભાવિક છે. એમ થેાડા પણ ચુસ્ત રહેતા શા વાંધા ? એ પ્રશ્ન વિચારવા જેવા છે. વાંધા એ છે કે બહુમતીવાદ એવા છે, કે પછી તેમાં લઘુમતી કાયદેસર ટકી શકે નહીં. રાજસત્તાએ અને રાષ્ટ્રા પણ બહુમતીને ટેકો આપવાના. લઘુમતી એટલે કાંઇ નહીં, એવા અથ થાય, એટલે તે તે ધર્માંના ચુસ્તાને પણ પાતપેાતાના ધમ છેડવા પડે અથવા મહા મુશ્કેલથી ધર્મ પાળી શકે. તે તે ધર્મીના સારા તત્ત્વા એકઠાં કરીને નવા વિશ્વષમ ઉત્પન્ન થાય તે પછી તેમાં વાંધે શે ? જો કે તેતે ધર્મ વાળાઓને આકર્ષવા તે તે ધર્માંના સારા તાનું પ્રથમ મિશ્રણ કરવામાં આવશે. પહેલા તે એવી રીતે સુતત્ત્વામય નવા ધ ઉત્પન્ન થતા લાગશે, પશુ આખર એ તત્ત્વા ભેળવેલા તા હશે મુખ્ય ખ્રીસ્તી ધર્માંમાંજ. એટલે પાછળથી તેનેજ મુખ્ય કરી નાંખવાના છે. અને દેવ તા ઇસુ ખ્રીસ્તજ સગુણસપન્ન તરીકે, આરાધ્ય તરીક ઠરાવવાના છે. એટલે એ બધા તત્ત્વા સાથેતેા પણ મુખ્ય તે। ખ્રીસ્તી ધર્મજ વિશ્વધર્મ તરીકે રાખવાના નિય ઉપર તેઓ મક્કમ છે. તેના પ્રચારના અંગ તરીકે આકર્ષવા માટે વચલી અનેક યેાજના જો કે તે સ્વીકારશે, પણ તે માત્ર પ્રચારના અંગ તરીકેજ હશે. કેળવણી ફેલાવવા માટે રાજાઓનું રાજાના માતા પિતાનું, ધર્માંવાળા દેવાનું નામ જોડીને તે તે સંસ્થાએ નીકળી, પણ કામ તે। સૌ સરકારની નીતિ પ્રમાણે જ કરે છે, પછી તે શ્રી કૃષ્ણવિદ્યાલય હાય, કે મહાવીર વિદ્યાલય હાય, કે સયાજી વિદ્યાલય હાય, કે નંદકુંવરબા શાળા કે મેાંધીબા કન્યાશાળા હાય, જે નામ હેાય તે ભલે હેાય, પણ્ સર્વાંની કાર્યદિશા ા પરદેશી નીતિ પ્રમાણે સ્થપાયેલી યુનિવર્સીટીએ નક્કી કર્યો પ્રમાણેજ હાય છે. માટે ૮ તેમને સમજાવીએ. દુરૂપયોગ કરવાના છે. આપણા ધર્મના સારા તત્ત્વા તેએ એ વિચાર પણ ખાટા છે. "" સમજવા માંગે છે, માટે કેમકે, તેને ભવિષ્યમાં Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ બીજા ધર્મોમાં પણ સત્યના અંશે હોય છે. માટે તેને પણ સાંભળવા જોઇએ.” એ જાતની ગીતા માટે શાસ્ત્રમાં છુટ છે. પણ બાળજી માટે તે “બીજા ધર્મવાળા સાથે પરિચય ન કરે, તેની વાતચીત ન સાંભળવી. તેનો ઉપદેશ ન સાંભળ.” વિગેરે નિષેધને સમ્યક્ત્વ શુદ્ધિ કહેલ છે. એમ કહેવામાં સંકુચિતતા નથી, પણ બાળજીવોનું હિત છે. બાળકો સારાસાર જુદો પાડી શકતા નથી. માટે તેમને ચેતવવામાં આવે છે. બધા ધર્મોવાળાનું સાંભળવું” એવા ઉપદેશકે હાલમાં બધે ફરે છે. તે મૂળ તો વિશ્વધર્મ પરિષદુનું પ્રચારકાર્ય છે. સર્વનું સાંભળવાની વૃત્તિ સામાન્ય પ્રજામાં ઉત્પન્ન કરવાથી તેની ચુસ્તતા રહેતી નથી, અને એ રીતે ભવિષ્યકાળમાં ખ્રીસ્તી વક્તાઓને સાંભળનારે મેટો શ્રોતાગણ ઉત્પન્ન કરી આપવાની જાહેરાત થાય છે. એ રીતે ભવિષ્યમાં મોટો શ્રોતાગણ મળી ગયા પછી એ લકે એકજ વખતના ઉપદેશથી સંખ્યાબંધ લોકોને ખ્રીસ્તી કરી શકશે. બીજું, હમણું સો વર્ષ પહેલાં રક્તપીતીઆઓની સેવા કરનાર ખ્રીસ્તી પાદરીના હાડકાં મેટા ઠાઠથી યુરોપની મધ્યમાં થઇને ઇંગ્લંડ લાવવામાં આવ્યાં અને તેને મેટું અસાધારણ માન આપવામાં આવ્યું. આ ઉપરથી, તથા ઈગ્લેડના હાલના બંને રાજાઓએ પણ પોતાની ધર્મ વિશેની પ્રતિજ્ઞા હાલમાં જેવા જોરથી કરી છે, તેવા જોરથી અગાઉ જોવામાં આવેલ નથી. આ બધા ઉપરથી ઈગ્લંડની રાજનીતિ “હવે સીધી રીતે ધર્મ તરફ વળી હોય,” તેમ જોવાય છે. તીર્થકર પ્રભુ વિગેરે મહા ભાવોના હાડકાંઓ વિગેરેની દે પૂજા કરતા હતા” એમ આપણું શાસ્ત્રમાં આવે છે, તેની આ હરીફાઈ છે. એટલે “ગીની સેવા કરનારાઓ અને એવા લોકસેવાના કામ કરનારા ખરા મહાત્માઓ છે. માટે તેઓ પણ પૂર્વના ભારતીય મહાત્માઓની તુલનાના છે, અથવા તેથી વધારે છે.” એ ભાવ ઉત્પન્ન કરીને કપ્રિય કરવાની યુક્તિ છે. અને બહારથી અમે અમારા ધર્મના મહાત્માઓને સ્વાભાવિક રીતે માન આપીએ છીએ. એ ભાસ પણ ઉત્પન્ન કરી શકાય છે. આમ બેવડી રીતે કામ લેવામાં આવેલું છે. જે કે-તીર્થંકર પરમાત્માઓ વિગેરે ભાવ વૈદ્ય હતા અને તેઓએ અનેક રીતે જગત કલ્યાણકર આધ્યાત્મિક જીવન બતાવ્યું છે. ત્યારે “ આ જમાનામાં આધ્યાત્મિક જીવન, એ તો નવરાનું જીવન છે. લેકસેવા એજ ધર્મગુરુઓનું ખરું કામ છે,” એ ભાવના ઉત્પન્ન કરવામાં પણ ભારતના ત્યાગી વર્ગની આડકતરી નિંદા જ છે. અને “પરભવ કે પુનર્જન્મને Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ t માટેની તૈયારી કરવી, એ પણ નકામા પ્રયત્ન છે. ત્યારે લેાકસેવા એજ ખરા ધર્મ છે, અને એજ ધર્મનું કે ધર્માત્માના જીવનનું ખરૂ ધ્યેય હાવું જોઇએ.” એ ભાવના ઉત્પન્ન કરવી. એ ખરેખર હિંદના ધર્મોં ઉપર આડતરા ફટકા છે. “ સાધુએએ મહેનત મજુરી કરવી પડશે, લાસેવા કરવી પડશે, માળા ગણે નહીં ચાલે.” વિગેરે અહીંના યુવક માનસમાં એ વિચારના પડા સ્પષ્ટ દેખાય છે. અહીં દેશી રાજ્યા પણ ધર્માધિકારીએ રાખીને દરેક ધર્મવાળાઓના વ્યાખ્યાના કરાવે છે, અને પ્રજાને સાંભળવા પ્રેરે છે. એમ ધીમે ધીમે રાજ્ય સહાયથી જ ગમે તે ધર્મવાળાના સ્થાનમાં ખ્રીસ્તી પાદરીએ ધર્મોપદેશ આપવાની સગવડ કદાચ મેળવશે. આ તરફ ધર્માંસ્થાના અને તેના વહીવટકર્તાઓ ઉપર અંકુશ મૂકનારા કાયદા, દરેક ધર્મના સ્થાનેાના વહીવટ બહાર પાડવા, ધર્માધિકારીઓ હસ્તક પૂજારીએ વિગેરેના દરજજા તથા પગાર નક્કી કરવાની સત્તા વગેરે તથા સર્વ ધર્માં પરિષદાનુ` મેાટા રૂપમાં પ્રચાર કાર્યઃ પ્રાચીન શોધખાળને નામે ધર્મ સિદ્ધાંતો અને માન્યતાઓમાં અશ્રદ્દા, વિજ્ઞાનના પ્રચારથી ધમના તત્ત્વા ઉપર અશ્રદ્ધા, વિગેરે પ્રચાર પશુ મૂળ ધર્મોના ધાતક છે. હમણાં જ— ઈંડિયન રીસર્ચ ઇન્સ્ટીટયુટ જેવી પ્રાચીન શાધખેાળ કરવાના દેખાવ કરનારી (પ્રાયઃ)સરકારી સંસ્થા પ. માલવીયાજીના પ્રમુખપણામાં એકાદ બે મહિનામાં સર્વ ધર્મ પરિષદ્ ભરવાની છે. રાજાએ ધર્મમાં માથુ મારે. પ્રાચીન શેાધખાળ કરનારી સંસ્થા પશુ ધર્મમાં માથુ મારવા ઉભી થઇ. દરેક કામેાની કાન્ફરન્સ વિગેરે પણ ભવિષ્યમાં એ સ્વરૂપમાં ફેરવી નાંખશે અને ફેરવાઇ પણ જશે. કેમકે એ સસ્થાઓ એમતી છે. શેઠ આણુંદજી કલ્યાણુજી જેવી પેઢીમાં પણ એ તત્ત્વા સ। વર્ષથી જ સ્હેજ સ્હેજ દાખલ થઇ ગયા છે, તેા પછી ખીજાની તેા વાતજ શી ! કાઈ કાઇ સાધુ મુનિરાજો અને આચાર્યો ઉપર પશુ એજ અસર થઇ છે ! તે પછી ખીજાતી તા વાતજ શી ? માટે સ ધ` પરદેશના કાઈ પણુ કાર્યક્રમમાં ભાગ લેવા, એટલે પાતપોતાના ધર્માં ઉપર ઘા મારવાના કામમાં મદદ કરવી, એ અર્થ થાય છે. સાધુઓના દાખલા તરીકે કરાંચીમાં સર્વ ધર્મ પરિષના પ્રમુખ વદ્યાવિજયજી મહારાજ થયા. ગવર્નર સાહેબને મળેલા. દીક્ષાને કાયદા કરાવ્યા. રાજ્યવહીવટ પ્રધાનેાને સોંપ્યા પછી મોટા અમલદારાનું હવે ધર્માં અને સમાજોમાં પ્રવેશ કરવાનું મુખ્ય કામ છે. જે મહારાજજી સમજી શક્યા નહીં. મારું માન સમજીને ારવાઇ ગયા જણાય છે. ૩૩ " Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જો સમ્યક્ત્વ જેવી કાઇપણુ વસ્તુ હોય તે તે ગુણુની તેવા કામણી મહામલીનતા થાય છે, અને જો સમકિત જેવી વસ્તુ ન હેાય તે પછી કાંઇ પણ વાંધા નથી. અને જો હાય તા એ પરિષદોને ટેકા આપવામાં વીતરાગ ધર્મ, વીતરાગ ધર્મના ધર્મીઓ, અને તેના સધના લેપ કરવા ખરાબછે. જ્ઞાતિઓની લેહીની પવિત્રતા જળવાશે નહીં, તાપણુ એજ પરિઠ્ઠામ છે. જ્ઞાતિઓની મૂળ પેાલીસી કરતાં જુદીજ રીતે કામે કરવાને માટે પેપરવાડ સમ્મેલન, ઓસવાળ સમ્મેલન વિગેરે પ્રથમ તા હિતની વાતા કરીને મડળા ભસવા લાગ્યા છે. તે પણ સુધારાને અનુસરી ઠરાવાશે. તે ઠરાવે જો કે કાઈ માનશે નહીં. પણ એકાદ એવા મુદ્દા માટે કેટલેક લેકમત કેળવાઇ ગયા હશે, કે–સરકાર કાઇ એવા કાયદા કરે, તેમાં એ લેાકા ટા આપવાના, અને જ્ઞાતિના મૂળ આગેવાને આંખા ચાળીને મેશી રહેવાના, અને કાયદા “ અમુક જ્ઞાતિના અમુક માણસાની સહાનુભૂતિથી” પ્રકામ જવાના. જેમ કાન્ફરન્સની જૈન સંધમાં ખાસ કશી અસર ન પડી હાય, પણ રાજ્યસત્તાએ દીક્ષાના કાયો કરવામાં તેની મદદ લઈ લીધી. જોકે એ કામ પુરતા જ તેના જન્મ હતેા. હવે વિષમના વિચારે ફ્રેલાવામાં તેનેા, યુવક સંધ, કૉંગ્રેસના પ્રધાના વિગેરેના ઉપયેગ થશે, અને તે પ્રમાણે થઈ રહ્યો છે. માટે ક્રાંતિની પવિત્રતા ટકાવી રાખવામાં સુધની પણ રક્ષા છે. આવા સમ્મેલને જ્ઞાતિઓને ફટકા મારશે. ધમના સક્ષ્મ તત્ત્વા સમજનારા પરદેશથી આવશે, પાળનારા આવશે, અભ્યાસી આવશે. પણ તમારૂ રહસ્ય સમજવા અને તેના ઉપર ક્યાંથી ચા કરી શકાશે, તેના અભ્યાસ કરવા. પ્રા. પ્લાઝેનાપનું પુસ્તક જૈનીઝમ પણ આજ ષ્ટિથી લખેલું છે. ક્યાં ક્યાં જૈનેાતુ બળવાન પાસું છે ? કયાં નબળું પાસું છે? આપણને મદદ કરનાર કાણુ કાણુ જેને છે ?”’ વિગેરે પેાતાના રાષ્ટ્રીય હિતના મુદ્દા ધ્યાનમાં રાખીને એ લખવામાં આવેલું છે. ' વળી એક ખીજો સે। પાનાના નિબંધ લખીને તેણે છેવટે સાબિત કરવા પ્રયત્ન કર્યાં છે કે જૈન ધર્મ હિંદુ ધર્મનું એક સ્વરૂપ છે, અને સા વર્ષમાં તે પોતાના મૂળ ધમમાં ભળી જશે." જગતના વિદ્યમાન ધર્મોના પુસ્તકમાં પશુ એ ધ્વનિ મૂકેલ છે. પરમાણુă કાપડીયાના અમદાવાદના ભાષમાં પણ એ વિન છે. હમણાં એક જૈનેતર વિદ્વાનના ભાષણુમાં પશુ “જેતાને પૂજારી તરીકે હિંદુ બ્રાહ્મણા રાખવા પડે છે, માટે જૈન ધર્મને મૂળ હિંદુ ધમમાં ભળી જવું પડશે.” એ ધ્વનિના ભાષણની સમાલાચના જૈન પત્રના અગ્રલેખમાં જ હતી. Page #280 -------------------------------------------------------------------------- ________________ ય શ મનસુખ રવજીએ જૈન કામના મૃત્યુયટ નામને લેખ લખ્યા હતા. આપણા યુવાનેા મારત સંપ્રદાયેાના નાશ કરે. હિંદુ, જૈન બૌદ્દ વિગેરેના નાશ કર્યો. અને ખ્રીસ્તી બધાને નાશ કરે. અને વિશ્વધર્મ પરિષનુ ધ્યેય સિદ્ધ થાય. માટે હું એકાન્ત શાસનભક્ત નરવીર ! તારૂં શું કવ્ય છે! તે આ ઉપરથી તું સમજી લેજે. ૧: વિશ્વધર્મ પરિષના કાર્યમાં ટેકા ન આપવા જોઇએ. ૨: ધમ પરિષના કાર્યોંમાં ટકા ન આપવા જોઇએ. તે તેની પેટા સસ્થાઓ છે. ૩. અસ્વાભાવિક રીતે નવા જૈના બનાવવાના કાર્યમાં ટકા ન આપવા જોઈએ. સાક વિગેરે જાતિઓને જૈન બનાવવાનું કાર્ય નવા જૈને અમાવા તરફ ઘસડી જશે. ૪. ચતુર્વિધ સંધની અને તેના પ્રતિનિધિત્વવાળી સસ્થાઓ શિવાયની કોઇપણુ · સસ્થાના કાર્યને ટેકા ન આપવા જોઇએ. ૫. જ્ઞાતિઓની રીતસર સભાએ શિવાય, તેના સમ્મેલના અને મડળાને કાન આપવા જઈ એ. ૭. ૬. સધના તવા સમજવાની વાત મળવાને ન સમજાવવી જોઇએ. સમજી સ્વધર્માં બંધુઓને આવા અજ્ઞાન વિચારાની સમજ પાડવી. ભરેલા નુકશાનકારક ૮. તીર્થંકર પરમાત્મા, ત્યાગી ગુરૂઓ, અને આગમાક્ત ધમની પ્રતિષ્ઠા ટકાવી રાખવા આકાશ પાતાળ એક કરવા. ' સધમાં ફેલાતી એકારીના ઉપાય તરીકે જે જે હાલના સાધન ને ઉપયાગ કરવામાં આવશે, તેમ તેમ વિશ્વષમ પરિષજ્ઞના ધ્યેયેા સિદ્ધ થવાના. માટે એકારી ન ફેલાય તેને માટે સાવચેત રહેવું, તેવા કાયા ન થાય, તેવા કાયદેસર પગલાં લેવા R ૧૦૦ એકર જૈન બધુઓ માટે ફંડા કરી તેમને આશ્રિત બનાવવાને બદલે દુનિયાના વિશાળ ક્ષેત્રમાં સ્વપુરૂષાર્થથી આગળ આવે તેવા માઁ તેમને ૧. ગારી પ્રજા રાજ્યસત્તા મારફત આડકતરી રીતે શી રીતે ધર્મોમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરી રહેલ છે, અને તેનું છેવટનુ શું પરિણામ છે ? તે વિષે પ્રમાણભૂત લેખ લાંખા થવાથી અને વખતસર બહાર પાડવા રીતસર તૈયાર થઈ શકે તેમ ન હેાવાથી ટુકામાં સૂચિત રૂપે આ સામાન્ય નિબંધ અને'મૂકવામાં આવેલ છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ માટે ખુલ્લો રાખ. મદદની સંસ્થાઓ બોલાવી તેઓને પુરૂષાર્થ કરતાં આડે આવવું નહીં જોઈએ. દરેક ધર્મોના ધર્મગુરૂઓ સાથે આ બાબતનો સહકાર સાધી તેમને આ તો સમજવી તેમના ધર્મો ટકાવવાના પણ માર્ગો બતાવવા અને પરસ્પર સહાયક થવું. ગીતાથપરંપરાપ્રાપ્ત સામાચારી ઉપર સચિધારક અને તેના પાલક ધર્મગુરૂઓના માર્ગમાં વિષ્ણભૂત થતા કાયદા કાનુન ન થાય, તેવા પ્રયત્ન કરવા. એજ અબાધ્ય જૈનશાસન છે, અને તે જ સદા જગતનું અનન્ય શરણ છે. ૧૩. રીતસર પ્રતિનિધિત્વવાળી ભારતની જગતશેઠની સંસ્થાને ઢાંકી દેવા બીનકાયદેસર પ્રતિનિધિત્વથી પરદેશીઓએ ઉત્પન્ન કરેલી અને આગળ વધવા દીધેલી કોંગ્રેસ વિગેરે સંસ્થાઓના કાર્યોમાં ટેકે ન આપ જોઈએ. ૧૪. બ્રીટીશ સરકારની રાજ્ય વ્યવસ્થાને વિરોધ ન કરવો. પણ આપણું જીવનમાં પ્રવેશ કરનારી યોજનાથી સાવચેત રહેવું. ૧૫. દુનિયામાં સીધી કે આડકતરી રીતે જગત કલ્યાણકર જૈન શાસનને નુકશાન કરનાર કયાંય પણ કાંઈપણું તત્ત્વ ઉત્પન્ન થાય, તે જાણવાની સાવચેતી રાખવી, અને તે વધુ પ્રસરે નહીં તેને માટે પ્રયત્નો કરવા. ૧૬. બેકારીમાં પણ ધર્મ ધૈર્ય ન છેડવાની સ્વધર્મીબંધુઓને ધીરજ આપવી, ને મક્કમ બનાવવા. સમાજવાદ, સામ્યવાદ, કોમ્યુનિસ્ટ પક્ષ વિગેરે તો આખર તે ગોરી પ્રજાને આગળ વધારનાર છે. માટે તેઓથી પણ તટસ્થ જ રહેવું. કોઈ પક્ષ સાથે વિરોધ ન કરે પાલવે, તે ન કરે, પરંતુ ધર્મ હાનિકર સહકારમાં તો પૂરે સંયમ રાખ. ૧૯, આપણું માર્ગભૂલેલા કેટલાક યુવકે અને દેશ નાયકે તરીકે ગણાયેલા દેશબાંધવ અને ધર્મબાંધને દેશહિત, પ્રજાહિત, ઐતિહાસિક, આર્થિક, રાષ્ટ્રીય, શારીરિક, ધાર્મિક, સામાજિક, વિગેરે સત્ય દષ્ટિ બિંદુએથી સત્ય સમજાવવા ખાસ પ્રયત્ન કરે. ૨૦. પરચુરણ પ્રવૃત્તિઓ બંધ પાડીને એક ધર્મરક્ષા તરફજ દરેક શક્તિઓને હવે કેન્દ્ર કરવાની અતિ અગત્યની જરૂર છે. ૨૧. મહાવીર જયંતી વિગેરે અશાસ્ત્રીય અને આધુનિકઃ ઉત્સવ આ ધર્મ વિઘાતક પ્રવૃત્તિઓને વધુ વેગ આપશે, માટે તેથી દૂર રહેવું જોઇએ. ૧૭. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ગ્રન્થાતરેના વાકનું સરળ ભાષાન્તર. પૃષ્ઠ ૪. સ્વ સિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તમાં જેઓને બુદ્ધિ વ્યાપાર પ્રવેશ પામ્યો નથી, અને માત્ર જેઓ ચરણસિત્તરિ અને કરણસિત્તરિની પ્રધાનતાવાળા છે, તેઓ નિર્ણયાત્મક રીતે [ગીતાર્થની આજ્ઞા અનુસાર ] શુદ્ધ થયેલ ચરણચિત્તરિ અને કરણસિત્તરિને સાર જાણતા નથી. પૃષ્ઠ ૫. [ સ્ટધા ને વ ા અથવા તેવરાજળ પાઠ સમજ.] નાના દોષ લાગવા ન દે, પરંતુ શાસનનીહેલના વિગેરે મટા દોષો આચર્યો જાય, તેથી, અને સંતની નિંદાથી, ડાહ્યા માણસે તેના અપરિશુ. અનુષ્ઠાનને ચોક્કસ સમજી લે છે. જેમ “આધાકર્માદિકનો ઉપયોગ કરે છે, તે પરસ્પર પોતાના કર્મોથી લેપાયેલા છે, એમ જાણવું.” એમ તેમ “ કર્મોથી લેપાયેલ નથી.” એમ બનેય રીતે ન બોલવું. [ આ બેનેય વાતને જો એકાન્તથી વળગી રહેવામાં આવે, તો પણ વ્યવહાર ન ચાલે, અને એ બન્નેને એકાતથી વળગી રહેવામાં અનાચાર જાણો.] એ બે સ્થાને વડે વ્યવહાર હેત નથી, અને એ બે સ્થાન વડે કરીને અનાચાર જાણવો. પૃષ્ઠ ૬. ૧. પિંડ, શયા, વસ્ત્ર, પાત્ર, અથવા ઔષધ વિગેરે શુદ્ધ કંઈક કપ્ય અને કંઇક અકથ્ય હોઈ શકે. ૨. અક૯ય પણ કય હોઈ શકે. દેશઃ કાળઃ પુરુષઃ અવસ્થાઃ ઉપયોગઃ શુદ્ધિઃ પરિણામઃ વિગેરેની અપેક્ષાએ ક૯ય થઈ શકે છે. કય પણ એકાતેજ કય હેતું નથી. પૃષ્ઠ ૬. હીન છતાં પણ પ્રવચનની પ્રભાવના કરતે જ્ઞાનાધિક પુરુષ બધા કરતાં શ્રેષ્ઠ છે, અદુષ્કર આચરણ કરવા છતાં અલ્પાગમ પુરુષ બધા કરતાં શ્રેષ્ઠ નથી. ૪૨૩. હીન છતાં જ્ઞાનાઢય શુદ્ધ પ્રરૂપકના કરવા જોઈએ, [ પ્રતિપતિ વિગેરે ?] ૩૪૮ Page #283 -------------------------------------------------------------------------- ________________ પર્વ ૧.૭. જે દ્રવ્યત્ત્વક ગુણુત્ત્વક અને પર્યાપત્યઃ વડે કરીને અરિઢતાને ‘ાણે છે, તે આત્માને ઓળખે છે, અને ખરેખર, તેના મેહ નાશ પામે છે. ૧૮૦ wez. એક ગીતાર્થ વિહાર અને ખીને ગીતાએઁ" નિશ્રાને વિહાર: એએ શિવાય ત્રીને વિહારજિનેશ્વર પરમાત્માઓએ સમ્મત ગણેલા જ નથી. ૨-૩૦ પુષ્ઠ ૯. આગમમાં કવા પ્રમાણે વર્તવાની ઇચ્છાવાળા પ્રમાદી નાનીને પશુ જેવા તેવા પણ જે ધમ યાગ હોય છે, તેનું નામ ઇચ્છાયાગ કહેવાય છે. ૮ નિધની ધન પામે, એટલે આખા જગતને તણુખલાને તાલે ગણે છે. ૪ ૧૧. ગુણુઃ અને પર્યાયઃ જેતે હાય, તે દ્રશ્ય. ૫-૩૭ ૪. ૧૬. અસતની વિદ્યમાનતા નથી હાતી. ૨-૧૬ છેલ્લાની પહેલા પુદ્દગલપરાવર્તાના કાળ સંસારના ખાલ્યકાળ કહ્યો છે. અને છેલ્લું પુદગલ પરાવર્તન ધર્મના યાવનકાળ છે. અને તે, તે તે પ્રકારે વિચિત્ર વિચિત્ર બેટ્ટાવાળા હાય છે: ૪–૧૯ : આદિમાં અને અંતમાં જે ન હાય, વત માનમાં પશુ તે તેમજ હાય, (અર્થાત–ન જ ઢાય) ૧૦ પરિગમનઃ પર્યાયઃ અનેક કરણ: ગુણુઃ એ સમાનાર્થ કે શબ્દો છે, તાપણુ ગુણુ એમ જુદા કહેવાતા નથી, કારણુ કે દેશના પર્યાયનયની કહી છે. ૪૯. પ્રભુએવ્યાર્થિ ક અને પયાથિંકઃ એ એ નયેા નક્કી કર્યો છે. જે ગુણુ નય પણ હાત, તા ગામિક નય પશુ કહેવા જોઇએ, અને ભગવાને તે તે સુત્રામાં ગૌતમાદિ મુનિઓની ભાગળ પાઁચ સત્તા ના કરી છે તેથી પાંચાનું વ્યાખ્યાન કર્યું છે. વપિ યાગ ધપોથા એક ગણું કાળું. આગમાં વધુ ન આવે છે કે “એ ગુણા, દશગણા, અન’તગુણા, રૂપાદિ પરિણામ છે. માટે ગુણ વિશેષ કહેવા જોઇએ.’ Page #284 -------------------------------------------------------------------------- ________________ ગુણુ શબ્દ વિના પશુ તે તે પર્યંચાની માત્ર તે કેવળ સમ્માન શાસ્ત્ર એ જુદા પદાર્થ નથી. ytvPage #285 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે અર્થપર્યાયમાં સાત પ્રકારનો વચન માર્ગ હેાય છે. અને વ્યંજન પર્યાયમાં સવિકલ્પ અને નિર્વિકલ્પ હોય છે. તેથી એ રીતે– એક વિષયમાં પોતપોતાના અનેક નાનો ગુંચવાડે જણાય, ત્યારે સ્વાતકાર જોડીને જેટલા તેના ન હોય, તે સર્વ નાના સર્વ અર્થપ્રકારના સમૂહાલ બન જ્ઞાન ઉત્પન્ન કરનાર એક ભાંગે ગણુ ઈષ્ટ છે, જેમ-વ્યંજન પર્યાય સ્થળે બે ભાંગા ગણીએ છીએ, તેમ. અને જે “દરેક ઠેકાણે સપ્તભંગીને જ નિયમ લગાડવો જ જોઈએ” એજ સમાધાનને માર્ગ હોય તે, ચાલણીના ન્યાયે કરીને : તેટલા સર્વ નયના નિષેધને બેધક બીજો પણ ભાગે સમજે. અને એજ આધાર ઉપર તેજ જાતના બીજા પણ પાંચ ભાગા ગોઠવી લેવા. . કેમકે–એજ રીતે–આકાંક્ષાની શાંતિ થાય, તેવી રીતે સર્વ અંગે ઘટી શકે છે. અને અમને એ યોગ્ય લાગે છે. પૃષ્ઠ ૪૨. પૃષ્ઠ ૪ ની ગાથાને અર્થ જુઓ. પૃષ્ઠ ૪૩. ગંગામાં માંછલા અને રબારીને વાડો છે. પૃષ્ઠ ૪૪. એક બેધવાળા શબ્દ પ્રમાણમાં અર્થ સંબંધી એક બંધ હોય છે (2) પૃષ્ઠ ૪૬. ઉલુકે (વૈશેષિક દર્શનવાળાએ) બે ન વડે પિતાનું શાસ્ત્ર ખીલવ્યું છે, તો પણ તે મિથ્યાત્વ છે. કેમકેપૃષ્ઠ ૪૭. તે બનેય પોતપોતાના વિષયમાં સ્વતંત્ર હવાથી પરસ્પર નિરપેક્ષ છે. પિતાનો અર્થ ગ્રહણ કરે, પણ બીજાને હઠાવે નહીં. તે સુનય. એ સુનયનું લક્ષણ છે. પિતાને અર્થ ગ્રહણ કરે, અને બીજાને હઠાવે, તે દુર્નય, એ દુનયનું લક્ષણ છે. પૃષ્ઠ ૪૮. કર્મની ઉપાધિ વગરને શુદ્ધ કળ્યાર્થિક નય છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ પૃષ્ઠ 8 ચૌદમાર્ગણું અને ચૌદગુણઠાણુઓ વડે અશુદ્ધ ન હોય છે. પરંતુ સર્વ સંસારીને શુદ્ધનયથી શુદ્ધમાની શકાય છે. ઉત્પાદક વ્યયઃ ને ગાણ રાખીને સત્તામાત્ર ગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનય. ભેદ કલ્પના રહિત શુદ્ધદ્રવ્યાર્થિક. પૃષ્ઠ ૫૦. કર્મોની ઉપાધિની અપેક્ષાએ વિચારે તે અશુદ્ધદ્રવ્યાર્થિક ઉત્પાદઃ વ્યયઃ સાપેક્ષ સત્તા ગ્રાહક અશુદ્ધદવ્યાર્થિક પૃષ્ઠ ૫૧. “એમ કરવાથી તે–ત્રણ લક્ષણએ કરીને ગ્રાહક થવાથી આ વાકય પ્રમાણ વાક્યજ ગણાશે, પરંતુ નય વાકય રહેશે નહીં, તેનું કેમ ?” એમ નથી. આ નય, મુખ્ય અને ગૌણ ભાવે કરીને ત્રણ લક્ષણવાળા પદાર્થને ગ્રહણ કરે છે. અને પિતપતાના અર્થને મુખ્યપણે ગ્રહણ કરનારા નયોની પ્રવૃત્તિ સપ્ત સંગી દ્વારાજ થઈ શકે છે. ભિક્ષુનુંજ માત્ર. ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધદ્રવ્યાર્થિક છે. અન્વય દ્વવ્યાર્થિક સાતમે. પૃષ્ઠ પર. પિતાના દ્રવ્યાદિને ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિક આઠમે. પરના દ્વવ્યાદિકને ગ્રહણ કરનાર વ્યાર્થિક નવમે. પણ ૫૩. પરમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક દશમે. પૃષ્ટ ૫૬. એક માપથી ન માપે, તે નકગમઃ તેમાંથી નાનો લોપ થવાથી નિગમ. એમ વ્યુત્પત્તિ કરવી. પૃષ્ઠ ૫૭. ગંગામાં રબારીને વાડે. પૃષ્ઠ ૫૮. ભવિષ્યકાળમાં ભૂતકાળ પ્રમાણે ઉપચાર કરવો. રાંધે છે, રાંધ્યું. ૩૪ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧ કંઇક રાંધાયું છે, કંઈક રંધાય છું. પૃષ્ઠ ૫૯. સર્વ દ્રબ્યા વિરાધ વગરના છે. સર્વે જીવા વિરાધ વગરના છે. જીઃ અજીવઃ દ્રવ્ય છે. જીવેાઃ સસાર અને સિદ્ધ છે. કિનારાઃ કિનારી તટ: પાણી પાણી; પૃષ્ઠ ૧. નયા સાથે નજીકના સંબંધ રાખે, તે ઉપનયા. પૃષ્ઠ ૬૩. ઘડાતુ રૂપ: ધડાની રતાશઃ ધડાના સ્વભાવઃ માટી વડે વડા બનાવ્યા. પૃષ્ઠ ૬૪. દ્રવ્યમાં ગુણના ઉપચારઃ દ્રવ્યમાં પર્યાયને ઉપચારઃ ગુણમાં દ્રવ્યતા ઉપચાર: પૃષ્ઠ ૬૫. પર્યાયમાં દ્રવ્યના ઉપચારઃ ગુણમાં પર્યાયને ઉપચારઃ પર્યાયમાં ગુણના ઉપચારઃ પૃષ્ઠ ૬૬. મતિજ્ઞાન મૂર્તિમાન છે— પેાતાની જાતિના અશમાં આ સદ્ભુત કેમ નથી ? એ પ્રશ્ન હેાય, તા જવાબમાં કહીએ છીએ કે—એમ નથી. કેમકે—ઉપચરિત વિષયના સ’અંધનાજ અનુભવ વિજાતીય અંશની માફ્ક થાય છે. પૃષ્ઠ ૬૯. જીવનુ` મતિજ્ઞાન, પૃષ્ઠ ૭૧. જો કે ગધેડા પારકી દ્રાક્ષ ચરી જાય, તેમાં આપણુને તા કાંઇ પણ નુકશાન થતું જ નથી, પરંતુ, એ અયેાગ્યદ્યટના જોઇને મનમાં દુ:ખતા થાય જ. સાત મૂળ નયેા છે, અને “ પાંચ ” એ બીજી આજ્ઞા છે. પૃષ્ઠ ૭૨. એક એકના સો સે। ભેદ થવાથી આ રીતેજ સાતસા નયા થાય છે. ખીજો પણ આદેશ છે કેનયા પાંચસે પણ છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ અપિતથી અને અનર્ષિતથી સિદ્ધિ થવાથી. પ. ૩૩. પૃષ્ઠ ૭૪. દ્વવ્યાર્થિકને મતે. દરેકે દરેક પર્યાયો કલ્પિત છે. જેમ કંડલાદિકમાં સોનું વ્યાપક છે તે તે દરેક પર્યાયમાં દ્રવ્ય જ ગુંથાએલું છે. ૧ પર્યાયથને મતે દ્રવ્યઃ પર્યાર્થિક કરતાં જુદું છે જ નહી. કેમકે-પર્યા વડે હમેશ જણાતી અર્થ ક્રિયા બીજે કયાં જોડી શકાય ?-૨ “ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નાના લક્ષણ ઉપરથી, અતીત અને અનાગત પર્યાય તરફ ખ્યાલ ન આપતે ત્રાજુ સૂત્ર શુદ્ધ અર્થ પર્યાયને માને છે. એટલે એ દૃષ્ટિથી દ્રવ્યાર્થિક શી રીતે હોઈ શકે?” આ નાને આશય છે. ત્રીજુ સત્ર એક અનુપયોગવંતમાં એક દ્રવ્યાવશ્યક જુદું માનતો નથી. અનુપગ દ્રવ્યના અંશને જ સૂત્રમાં સૂચિત કરેલ છે. એમ સમજીને ઉપરના સૂત્રને તાર્કિકાના મતે ઘટાવી લેવું. એમ અમે વિચારીને નક્કી કરેલો એક રસ્તો છે. પૃષ્ઠ ૭૫. “ ગૌ ” બળદીયો. સ્વાદ અસ્તિ જ. સ્વાદ નાસ્તિ જ. પૃષ્ઠ ૭૬. છ તથા પાંચને, તથા પાંચ પ્રકારનો આદેશ છે. ભજનીય છે, તે પણ તે તે પ્રદેશ છે, તે નૈગમનાય છે, અને સાતને આદેશ નથી. (૨) છ બે પ્રકારે –સંસારી અને સિદ્ધ. સંસારી જીવો પૃથ્વી કાયાદિક છ પ્રકારે છે. સિદ્ધ પંદર પ્રકારે છે. નય બે પ્રકારે છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ભેદથી. દ્રવ્યાર્થિક નૈગમાદિક ત્રણ પ્રકારે છે. અને જુસૂત્રાદિક ચાર પ્રકારે પર્યાયાર્થિક છે. નવ નો છે. પૃષ્ઠ ૭૭. છે સંસારી અને સિદ્ધ છે. જીવ અને અજીવ તત્વ છે. દ્વવ્યાર્થિક અને પર્યાયાર્થિક ન છે. સાત મૂળ ને કહ્યા છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ નવ ન છે. પૃષ્ઠ ૮, દ્રવ્યાર્થતાએઃ પર્યાયાર્થતાએઃ દ્રવ્યાર્થતા પ્રદેશાર્થતાએ પૃષ્ઠ 9 જેમાં ઉપચાર વધારે પ્રમાણમાં હોય, જેના વિષે ઘણું જ બહેળા પ્રમાણમાં છે, લગભગ લૌકિક જેવો છે, તે વ્યવહાર નય. પિતાને અને બીજાના વિષે ઉપગાત્મક જ્ઞાન તે પ્રમાણુ.” પૃષ્ઠ ૮૦. તત્ત્વાર્થને ગ્રહણ કરનારે નિશ્ચય નય છે. અને લોક સમ્મત અર્થને ગ્રહણ કરનારો વ્યવહાર નય છે. પૃષ્ઠ ૮૧. સમાધિન્નપુત્રા, પૈય=વજ, સમતા=ઈંદ્રાણ, જ્ઞાન=મહાવિમાન, આ બધે મુનિને ઈદ્ર વૈભવ છે. શ્રી પુંડરીકાધ્યયનને અર્થ પણ આ પ્રમાણે સમજ. આત્મા નથી. આત્મા સામાયિક છે. આત્મા સામાયિકનો અર્થ છે. અનેક દ્રવ્યો છે. અનેક જીવે છે. નિશ્ચયનયથી પાંચ વર્ણને ભમરે છે, વ્યવહાર ન કાળા રંગને છે. આયુ એટલે ઘી. પર્વત બળે છે. કુંડું ઝવે છે. પૃષ્ઠ ૮૩. ઉત્પન્ન થાય, વ્યય પામેઃ અને ધ્રુવ રહે. દીવાથી માંડીને આકાશ સુધી સરખા સ્વભાવવાળી વસ્તુ સ્વાવાદ સિદ્ધાંતને ક્ષતિ કરતી નથી. તેમાંની “ કોઈ નિત્યજ છે, અને કોઈ અનિત્ય જ છેઃ આ પ્રલાપ તમારી આજ્ઞાના વિધિઓના છે. પૃષ્ઠ ૮૫. સત્તાને નાશ ન થયેઃ તે નિત્ય. પૃષ્ઠ ૮૬. કથંચિત ઉત્પન્ન થાય છે, કર્થચિત નાશ પામે છે. અને કથંચિત ધવ રહે છે. * “૩vજે ૬ વા” એ ઠેકાણે વા શબ્દ વ્યવસ્થાવાચી છે, અને તે સ્વાદુ શબ્દના પર્યાય તરીકે સમજવાને છે. માટે જ કાળો સર્પ. પૃષ્ઠ ૮૮. અને એક બુદ્ધિમાં શું વિચિત્રતા હોય કે ન હોય? જે એ જાતે જ પદાર્થોને ગમે છે તે અમે કેણ માત્ર ? Page #290 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૮૯. જેમાં કલ્પનાનું ગૌરવ હેય, તે પક્ષને અમે સહન કરતા નથી, અને કલ્પનાની લઘુતા જ્યાં હોય, તે પક્ષ અમે સહન કરીએ છીએ. પૃષ્ઠ ૯૦. દૂધ પીવાનું વ્રત લીધું હોય, તે દહીં ખાતો નથી અને દહીં ખાવાનું વ્રત લીધું હોય, તે દૂધ પીતો નથી. ગોરસ ન ખાવું એવું વ્રત લેનાર બેમાંથી એકેય વસ્તુ ખાતો નથી. માટે દરેક વસ્તુ ત્રણરૂપ છે. ઉત્પાદ; વ્યય ધ્રૌવ્ય યુક્ત સત્ છે. પૃષ્ઠ ૯૧. ઘડે ઉત્પન્ન થયો. નાશ પામ્યો. એ પ્રમાણે સર્વ પ્રયોગ થાય છે. હમણાં ઘડો ઉત્પન્ન થયો. હમણું નાશ પામે. હમણું ઉત્પન્ન થયે. પૃષ્ઠ ૨. કરાતું હોય તેને કર્યું કહેવાય છે. ઉત્પન્ન થતું હોય, તે ઉત્પન્ન થયેલું છે. ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયું, ઉત્પન્ન થશે. નાશ પામે છે, નાશ પામ્યું, નાશ પામશે. ઉત્પન્ન થાય છે. નાશ પામે છે. ઉત્પન્ન થયું. નાશ પામ્યું. ઉત્પન્ન થશે. નાશ પામશે. પૂ8 ૯૩. નાશ પામે છે, નાશ પામ્યું, ઉત્પન્ન થયું, ઉત્પન્ન થતું, તે ઉત્પન્ન થયું. અને નાશ પામતું, તે નાશ પામ્યું. હમણાં ઘડો નાશ પામ્યો. ઉત્પન્ન થતા કાળને ઉત્પન્ન થયો, અને નાશ પામતાને નાશ પામ્યો. દ્રવ્યનું પ્રતિપાદન કરતે ત્રણ કાળ વિષયક વિશેષાવશ્યક છે. અનુત્પન્નત્વ એટલે-- પિતાના અધિકરણના ક્ષણવના વ્યાપક સ્વાધિકરણ ક્ષણના વંસની અધિકરણતા જેમાં હાય, તે. પૃષ્ઠ ૨૪. સંઘયણ વિગેરે ભવસ્થ કેવળજ્ઞાનીના જે વિશેષ પર્યા છે, તે મોક્ષ પામવાને સમય નથી હોતા. તેથી વ્યય નક્કી થાય છે અને સિદ્ધપણે પણ એ અર્થ પર્યાય ઉત્પન્ન થાય છે. અને કેવળભાવને આશ્રયીને સૂત્રમાં કેવળ બતાવેલું છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન બે પ્રકારે કહેલા છે. ૧ ભવસ્થ કેવળજ્ઞાન. ૨ સિદ્ધકેવળજ્ઞાન. પક ૯૭ એક સમયમાં એક દ્રવ્યના ઘણું ઉત્પાદે થાય છે, અને ઉત્પાદ - લાજ નાશ થાય છે. અને ઉત્સર્ગથી સ્થિતિ પણ ચેકકસ હેયજ છે. ઉત્પાદ બે પ્રકારે છે. પ્રાગજ અને વિસાજ. તેમાં પ્રાગજ સમુદ્ર મવાદ અને તે અપારશુદ્ધ છે. પુષ્ટ ૯૮. સ્વાભાવિક પણ સમુદયકૃત અને એકત્વિક એ બે પ્રકારે છે. કેટલાક બીજા દ્રવ્યના સંયોગે કરી નવા દ્રવ્યને ઉત્પાદક કહે છે, એવી રીતે વિભાગથી દ્રવ્યને ઉત્પાદ નથી માનતા. તે ઉત્પાદ અર્થમાં અકુશળ છે. એક અણુ અને દ્વયણુકવડે કરીને જે ત્રીજું દ્રવ્ય બને, તે ઋણુક નામનું દ્રવ્ય કહેવાય, એજ પ્રકારે યુકમાંથી કોઈ પણ અણું જુદો પડે, તે એક અણુ” નામનું દ્રવ્ય ગણાય અને એક યણુક નામનું દ્રવ્ય ગણાય, એ સહજ છે. પૃષ્ઠ ૯. ( ઐકત્વિક ). આકાશાદિક ત્રણને ઉત્પાદાદિ બીજા દ્રવ્ય નિમિત્તક નિયમે અથવા અનિયમે હેય છે. પૃષ્ઠ ૧૦૦. પરિણામ એટલે સર્વથા એક સ્વરૂપે રહેવાનું નહીં, તેમજ સર્વથા નાશ પામવાનું પણ નહીં. પરંતુ રૂપાન્ત પામવું, એ પ્રકારે પરિણામને અર્થ તેના વાદીઓને માન્ય છે. સત્પર્યાયને નાશ અને અમિત પર્યાયની ઉત્પત્તિઃ આ રીતે પર્યાય નયની અપેક્ષાએ દ્રવ્યને પરિણામ કહેલો છે. પૃષ્ઠ ૧૦૧. વ્યયને માટે પણ એજ વિધિ છે કે સમુદયજનિતમાં તે બે પ્રકારે છે. સમુદય વિભાગ માત્ર અને અર્થોત્તર ભાવગમન.. પૃષ્ઠ ૧૦૪, * એ હોય ત્યારે દાનાદિક ક્રિયાઓ સફળ થાય છે. અને જેથી એ દાનાદિક ક્રિયાઓ પણ મેક્ષ ફળ આપનારી થાય છે, અને શ્રેષ્ઠ થાય છે. સુંદર બુદ્ધિથી બહુ કર્યા છતાં પણ સુંદર ન હોઈ શકે અસ્તિ એટલે પ્રદેશે, તે વડે કરીને બોલાવાય, તે–વ્યુત્પત્તિથી-કાય. Page #292 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૦૯. ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણ એક એક છે. અને ત્યારપછીના ત્રણેય અના અનન્ત છે. કાળ વિનાના પાંચ અસ્તિકાય છે. અને જીવ વિનાના બાકીના અકર્તા છે. “વ્યાકુળપણને અંગે ચેષ્ટાની હેતુભૂત ઈચ્છા ન હોવાથી સ્થળ ઉપર માછલાની ગતિ થતી નથી. પણ પાણી નથી માટે નથી થતી એમ ન સમજવું. માટે ગતિમાં અપેક્ષા કારણની જરૂર પડે છે. એમ કહેવામાં કોઈપણ પ્રમાણુ નથી.” એવી શંકાના ઉત્તરમાં કહી શકાશે કે–અન્વય અને વ્યતિરેકથી લોકપ્રસિદ્ધ વ્યવહારથીજ માછલાની ગતિમાં જળની હેતુતા સિદ્ધ છે, જે એમ ન હોય, તે અંત્યકારણની હાજરીમાં બીજા બધા કારણો અન્યથા સિહ ઠરી ચૂકવાને પ્રસંગ આવી જશે. ઇત્યાદિ દિશા માત્ર વિચારણું બતાવી છે. પૃષ્ઠ ૧૦૬. અધર્માસ્તિકાય સ્થાન લક્ષણ છે. પૃષ્ઠ ૧૦૭, * ધર્માસ્તિકાય વિશિષ્ટ આકાશ, તેજ કાકાશ. તેજ ગતિને હેતુ હેવાથી ઘટ વિગેરેમાં પણ દંડ યુકત આકાશ હેતુત થશે. એ વાતમાં કાંઈ સાર નથી. પૃષ્ઠ ૧૦૮. અહીં પક્ષી છે. અહીં પક્ષી નથી. તે તે સ્થળના ઉંચા ભાગ સહિત મૂર્તના અભાવ વિગેરેથી, તે વ્યવહાર ઘટી શકશે. એમ વર્ધમાને કહ્યું છે. તે નિર્દોષ નથી. કેમકે – તે અભાવાદિકમાં નિષ્ઠ થવાથી અનુભવાતા દ્રવ્યના આધાર અંશને અપલાપ કરવાનો પ્રસંગ આવી પડશે. તેટલાથી અપ્રતિસંધાન છતાં પણ લેક વ્યવહારથી આકાશના દેશ ભાગને લક્ષ્યમાં લઈને ઉક્ત વ્યવહાર થઈ શકે છે, માટે પણ વધ મનોક્ત નિર્દોષ નથી. આકાશ બે પ્રકારે કહેલ છે. લોકાકાશ અને અલકાકાશ. પણ ૧૧ ધર્મ અધર્મ આકાશ એ દ્રવ્ય એક એક કહ્યું છે. કાળ; પુદ્ગલ અને જંતુઓ અનંત દ્રવ્યો છે. એજ વાતને અનુસરીને બીજે પણ કહ્યું છે કે ધર્મ, અધર્મ, આકાશ એકેક છે, અને ત્યારપછીના ત્રણ અનંત છે. જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે કે “ભગવાન ! આ કાળ તે શું કહેવાય છે?” “ગૌતમ ! જીજ અને અજીજ ” Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ૫૭ ૧૧૧. ભગવાન ! કેટલા દ્રવ્યો કહ્યા છે?” ગૌતમ! છ દ્રવ્યો કહ્યા છે ધમસ્તિકાયથી માંડીને અદ્ધા સમય સુધી પૃષ્ઠ ૧૧૨. તે ગાથા આ પ્રમાણે છેદ્રવ્યને વર્તનાદિરૂપ જે પર્યાય, તે કાલ. અથવા જે કાળને હેમંતવાદિ ધર્મ લેકમાં પ્રસિદ્ધ છે, તે કાળ સંબધી ધર્મ, તે કાળધર્મ. આકાશ અવગહના માટે છે, અને તેથી જુદી નહીં એવી દિશાની દ્રવ્ય તરીકે ગણના નકામી છે. એ પ્રકારે અનુછેદથી તે બે પણ છે. તે બે શિવાયનું બીજુ કહેવામાં આવેલ છે (?) તેથી કાલચેત્યેક એ સૂત્ર દ્વવ્યાર્થિક નયની અપેક્ષાને ગૌણ રાખીને મૂકવામાં આવેલું છે. એમ સૂમબુદ્ધિથી વિચારવું. પૃષ્ઠ ૧૧૩. દ્રવ્ય સંગ્રહમાં રનના ઢગલાની માફક અસંખ્ય કાળાણુ દ્રવ્ય છે. તે પાઠ આ પ્રમાણે છે લોકાકાશના પ્રદેશોમાં પદાર્થોના પરિવર્તન માટે મુખ્ય જુદા જુદા જે કાલાણુઓ છે, તે કાળ કહેવાય છે. પૃષ્ઠ ૧૧૫. છ જ દ્રવ્ય છે. પૃષ્ઠ ૧૧૬. કાળ મુખ્ય છે” એટલે કે-એન-અનાદિકાળથી અપ્રદેશત્વ વ્યવહારનો નિયામક ઉપચારને વિષય છે. આથીજ-જેઓ “મનુષ્ય ક્ષેત્રમાં જ કાળ દ્રવ્ય છે.” એમ કહે છે, તેઓને પણ-મનુષ્ય ક્ષેત્ર યુક્ત આકાશાદિમાં કાળ દ્રવ્યોનો જ ઉપચાર કરીને જ કામ લેવું પડશે. બીજે આધાર નથી, ” આ ચર્ચા પણ દિશામાત્ર જ અહીં કરી છે. રસ-રૂપ–ગંધ રહિતઃ અવ્યક્તઃ ચેતના ગુણવાળ; શબ્દરહિત અનુમાનથી જાણી શકાય તેવા અને અક્કસ આકારવાળા જીવને સમજ. પૃષ્ઠ ૧૧૮. સાથે ઉત્પન્ન થયેલા ધર્મો તે ગુણ. અને અનુક્રમે ઉત્પન્ન થયેલા ધર્મો તે પર્યા. “ દ્રવ્યપણું જે ગુણ થાય, તે રૂપાદિની માફક તેમાં વધારો ઘટાડે થવું જોઈએ.” એ પ્રશ્ન નકામો છે. બીજાના મતે પણએકત્વાદિ સં Page #294 -------------------------------------------------------------------------- ________________ ૬૯ ખ્યામાં વ્યભિચાર જોવામાં આવે છે અને તેવા પ્રકારની વ્યાપ્તિ પણ હોતી નથી. માટે એ પ્રશ્નના જવાબ મલી જાય છે. જીનેશ્વર ભગવંતાએ કહેલું સૂક્ષ્મ તત્ત્વ દલીલેાથી ખાટુ પાડી શકાતું નથી. તે તે આજ્ઞાસિદ્ધ પણે પણ માની લેવું. કેમકે—જીનેશ્વર પરમાત્માએ જુઠ્ઠું. માલનારા હોતા નથી અગુરુ લઘુ પર્યાયે। સૂક્ષ્મ છે' અને તે શબ્દોથી કહી શકાય તેવા નથી. ’ 19 પૃષ્ઠ ૧૧૯ હું સુખ દુ:ખાદિ જાણું છું. “ અચેતનત્વઃ અને અમૂત્વ : ચેતનત્વઃ અને મૂઃના અભાવ રૂપ હેાવાથી તે ગુણ તરીકે ગણી શકાશે નહીં. '' એવી શંકા ન કરવી, કેમકે— અચેતન અને અમૂ દ્રવ્યમાં રહેતા કાના ઉત્પાદક હોવાથી, તથા વ્યવહાર વિશેષના નિયામક હોવાથી, તે બન્નેયને જુદા ગુણા માનવામાં હરકત નથી. વળી સમજવા. વળી નાયિક્રાને જેમ-અનુષ્ડાશીતપર્શે કહેવો પડયા છે. ત્યાં નર્ ના અભાવ અ કરવામાં વ્યભિચાર દોષ છે. ખીજા મતવાળા પણુ આ તે અ અભાવ જ કરવા એમ ચોક્કસ કહેતા જ નથી. જેમકે~~ ' ૮ કાઈ અપેક્ષાએ અભાવ એટલે “બીજી વસ્તુ” પણ થાય છે. '' એ પ્રમાણે નયવાનેા આશ્રય લેવાથી અને નિર્દોષતા હોવાથી એ બન્નેયને ગુણુ માનવામાં વાંધા નથી. "" પૃષ્ઠ ૧૨૧. પર અને અપર સામાન્યની માફક સામાન્ય અને વિશેષ ગુણુપણું એએને છે. પૃષ્ઠ ૧૨૨. ગ્ એટલે તે એ શબ્દોમાં રહેલા અને પદાસ અર્થ આઠ સિદ્ધના ગુણે!, એકત્રીશસિદ્ધોના ગુણેા. એક ગુણા કાળા વિગેરે અનંત પુદ્ગળા છે. તેથી~~ "6 ધર્માંસ્તકાય વિગેરેના ગતિહેતુતાઃ સ્થિતિહેતુતાઃ અવગાહના હેતુતાઃ વર્તીના હેતુતા, ઉપયાગઃ અને ગ્રહણુ: નામના છે જ, અને અસ્તિત્વ વિગેરે સામાન્ય ગુણાઃ વિવક્ષા ને અનુસરીને,અરિમીત છે, એજ ન્યાયસર છે. "" ૩૫ Page #295 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ છ લક્ષણવાળા પદાર્થોના લક્ષણો પણ છે જ હોય, એ સ્વાભાવિક છે, એ વાત કોણ ન કબુલ કરે ? જ્ઞાનઃ દર્શનઃ ચારિત્ર તપઃ વીર્ય અને ઉપયોગઃ એ જીવનું લક્ષણ છે. શબ્દઃ અંધકારઃ ઉદ્યોતઃ પ્રભાઃ છાયાઃ આતપઃ તથા વર્ણઃ ગંધઃ રસઃ સ્પર્શ એ પુદ્ગલેનું લક્ષણ છે. ૨ એ જે લક્ષણે બતાવેલા છે, તે તે સ્વભાવ લક્ષણ અને વિભાવ લક્ષણનું પરસ્પર આંતરીયકત્વ સમજાવવા માટે બતાવેલા છે. 'એ વિદ્વાનોએ ખાસ વિચારવું. પૃષ્ઠ ૧૨૪. વ્યંજકની અપેક્ષા રાખનારા પરાપેક્ષી ગુણે છે, પણ તે નથી એમ નથી. શરાવ અને કપૂરના ગંધમાં આ જાતની વિચિત્રતા દેખાય છે જ. પૃષ્ઠ ૧૨૫ - તક્ષાવાયં નિત્યમ એ સૂત્ર છે. પ્રર્વાસાભાવનું પ્રતિયોગીપણું, તે નિત્યપણું : એ નિત્યત્વનું લક્ષણ પણ આમાંજ સમાય છે. તેના લક્ષણની વ્યવસ્થા પણ કોઈ એક સ્વરૂપથી જ માત્ર કરવામાં આવેલી છે, માટે. ઘડા રૂપે માટી નાશ પામી એવી પ્રતીતિ થાય છે, માટે. પૃષ્ઠ ૧૨૮ આ દ્રવ્ય, આ ગુણ, આ પર્યાય. અહીં પ્રવચન--સારની ગાથા-- પ્રવિભક્ત પ્રદેશવ તે પૃથકૃત્વઃ એવું શ્રી વીર પરમાત્માનું ફરમાન છે. અને– અન્યત્વ એટલે સંસાર સંખ્યાઃ લક્ષણઃ પ્રયજન વિગેરે ભેદરૂપ અને તભાવઃ, તદૂભાવ પણ ન થતું એક કેમ હોઈ શકે? ૨-૧૪ [અર્થાત દ્રવ્યોમાં પ્રવિભક્ત પ્રદેશ હેવાથી પૃથકુત્વ છે. પરંતુ એક દ્રવ્યગત ધર્મોમાં ગુણઃ પર્યાયઃ લક્ષણ: સંજ્ઞા વિગેરેમાં પરસ્પર ભેદ છે. માટે એક દ્રવ્યની અપેક્ષાએ ભેદ છતાં દરેક ધર્મો પરસ્પર ભિન્ન ભિન્ન છે. તેને અન્યત્વ સંશા શાસ્ત્રમાં આપેલી છે. તે પરસ્પર એક રૂ૫ થઈ જતા નથી.] પૃષ્ઠ ૧૨૯. અન્ય પ્રવેશ કરે છે. એક બીજો અવકાશ આપે છે. હંમેશાં સાથે મળેલા રહે છે, છતાં (દ્રવ્યો) પિત પિતાનો સ્વભાવ છેડતાં જ નથી. પૃષ્ઠ ૧૩૦. આત્માદિક દ્રવ્યોમાં–– Page #296 -------------------------------------------------------------------------- ________________ પિતાનામાં રહેલા અનન્ત કાર્ય ઉત્પન્ન કરવાની જે શક્તિ, તે લતા.. અને તે તે સહકારિ સંજોગોને લીધે તે તે કાર્યપણે પરિત થવાની શક્તિ છે, તથાભવ્યતા. તથાભવ્યતાને લીધે જ અતિ પ્રસંગ દોષ લાગી શકતો નથી ” એમ શ્રી હરિભસૂરિ મહારાજ કહે છે. પૃષ્ઠ ૧૩૧. તેલથી ખરડાયેલા શરીરના અવયને જેમ રજ લાગે છે, તેમ રાગદેષથી ખરડાયેલા આત્માને કર્મબન્ધન થાય છે. પૃષ્ઠ ૧૩ર. “ મીઠા વગરની રાબડી છે,” એ વાક્યની જેમ. પૃષ્ઠ ૧૩૩. ચાલે છે. ” “ યાવ૬ વિશેષાભાવો એટલે સઘળા વિશેષાભા સામાન્યાભાવ તો છે જ ” એ વિગેરે. પૃષ્ઠ ૧૩૫. ઉપાધિ સાથે સંબંધની યોગ્યતા, તે વિભાવ સ્વભાવ. પૃષ્ઠ ૧૩૬. “હાંકનારે (ય) બળદીયે છે. ” પૃષ્ઠ ૧૩૭. તે વાત શ્રી આચારાંગ સૂત્રમાં કહી છે-- કર્મરહિત આત્મા વ્યવહાર કરી શકતા નથી. આત્માને કર્મો વડે ઉપાધિ થાય છે. પૃષ્ઠ ૧૩૮. જીવને અને પુદગલને ૨૧ સ્વભાવે માનેલા છે. ધર્માસ્તિકાયાદિને ૧૬ હેય છે, અને કાળને પંદર કહેલા છે. પૃષ્ઠ ૧૩૯. “ દરેક પદાર્થો સ્વરૂપે છે, અને તે દરેક પરરૂપે નથી. ” કાળાન્વયયમાં–સત્તાગ્રાહક નય પ્રવર્તે છે, અને દેશાન્વયમાં-અન્વયે ગ્રાહક નય પ્રવર્તે છે. પૃષ્ઠ ૧૪૦. કપ્યમાન પદાર્થને અંદર સમાવેશ કરીને વિચાર કરીએ, તો એક સ્વભવ સમજવો. જેમ “ આ ઘડે છે.” અને જ્યાં વિષય તથા વિષયને Page #297 -------------------------------------------------------------------------- ________________ ર૭૨ જુદા પાડીને વિચારીએ, ત્યારે અભેદસ્વભાવ છે. જેમ “લીલો ઘડે” સારોપ અને સાષ્યવસાનના નિરુદ્ધાર્થ પણે માટે આ પ્રકાર ભદ સમજે. સાપ, અને સાધ્યવસાન, એ બેનું પ્રયોજન તે ગમે તે નિમિત્તને લીધે સિદ્ધ થાય છે, છતાં તે બન્નેય સ્વભાવ ભેદના સાધક નથી. આ પરમાર્થ સમજ. પૃષ્ઠ ૧૪૧. “ આ શરીર આવશ્યક જાહે છે." એવો જેથી વ્યવહાર થાય છે, ઘી બળે છે, ” ની માફક. માટે જ આ જડ છે, ”. “આ અચેતન છે.” એમ કહેવાથી હું મને જાણતા નથી. એવી પ્રતીતિ થતી હોવાથી વિલક્ષણ અજ્ઞાનસિદ્ધિ વેદાન્તીઓ માને છે, તે ખોટી ઠરે છે, કેમકે તેસદ્દભૂત વ્યવહાર નયથી ગ્રહણ કરી શકાય એવા અચેતન સ્વભાવે કરીને જ સિદ્ધ થાય છે. પૃષ્ઠ ૧૪૨. માટે જ આ આત્મા દેખાય છે, આ આત્માને હું જોઉં છું. શ્રી પદ્મપ્રભ સ્વામી અને વાસુપૂજ્ય સ્વામી એ બન્નેય તીર્થકર પરમાત્માએ લાલ રંગના છે. પૃષ્ઠ ૧૪૩. “ આરોપ કરવામાં નિમિત્તનો આધાર લેવો પડે છે, નિમિત્તને ધ્યાનમાં લીધા વિના આરોપ કરી શકાતો નથી.” એ ન્યાયને આશ્રય લેવામાં આવેલ છે, એ ભાવાર્થ સમજ. “ઔદારિકાદિવર્ગણાથી બનેલા શરીરથી જ્ઞાનધન અને અસંખ્ય પ્રદેશી આત્મા જુદે જ છે.” અહીં ગાથા–– અ ન્ય મલી ગયેલા પદાર્થોમાંથી જ આ ” અને “ તે ” એમ જુદા પાડવાનું યંગ્ય નથી. જેમ-દુધ અને પાણી વિશેષ પર્યાય વિના જુદા સમજી શકાતા નથી. પૃષ્ઠ ૧૪૪. અન્યોન્ય મળી જવામાં જરા પણ ફરક ન હોવા છતાં કંઇક ઠેકાણે, કાંઈક, કેઈક વડે, કથંચિત અનુભવ કરી શકાય છે. ” એ આગમ વ્યવહાર પ્રમાણે સ્વીકારી લેવું. એકવીશ ભાવો પુદ્ગલ અને જીવને માનેલા છે. ' Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વ્યાવહારિક પ્રત્યક્ષ પ્રમાણને અગોચર હેય, તે અમૂર્તત્વ, એ વ્યાખ્યા પરમાણુઓમાં અભ્યાસ થશે. પૃષ્ઠ ૧૭. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, ઘણું ઘણું ગુણેને આધાર તે દ્રવ્ય છે, અને ઘણું ગુણે એક જ દ્રવ્યમાં રહી શકે છે. અને પર્યાયનું લક્ષણ છે: બનેયને આશ્રયે, રહે તે. અને જે-સ્વદ્રવ્યાદિ ગ્રાહક વડે-અસ્તિ સ્વભાવ, અને પરદ્રવ્યાદિ ગ્રાહક વડે નાસ્તિ સ્વભાવ સ્વીકારાતે હોય. ત્યારે બન્નેય દ્રવ્યાર્થિકના વિષયભૂત હોવાથી સપ્તભંગીમાં પહેલા અને બીજા ભાગમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાચિંકના આશ્રયમાં પ્રક્રિયા ભંગ થાય છે. ” એ વિગેરે અહીં ઘણું વિચારવા જેવું છે. પૃષ્ઠ ૧૫૦. જન્મથી માંડીને મરણ પર્યત પુરૂષ વિષયક પુરૂષ શબ્દ પ્રવર્તે છે, અને તેના બાળ વિગેરે અનેક પ્રકારના પર્યાય ભેદ છે. છ ગુણ હાનિ વૃદ્ધિ લક્ષણ અગુરુ લઘુ પર્યાયો સૂક્ષ્મ અર્થ પર્યાય છે. પ્રથમ સમયનું સજેગીવવસ્થનું કેવળ જ્ઞાન અને અપ્રથમ સમયના સજોગી ભવસ્થાનું કેવળ જ્ઞાનઃ ઇત્યાદિ વચનથી. પૃષ્ઠ ૧૫૩. એકત્વઃ પૃથકત્વઃ સંખ્યા સંસ્થાનઃ સંજોગઃ વિભાગેઃ એ પર્યાનું લક્ષણ છે. પૃષ્ઠ ૧૫. તેથી સાપેક્ષ અને નિરપેક્ષ વડે શુદ્ધ અશુદ્ધ અનેકાન્તનું વ્યાપક પણું જ બરાબર છે. પૃષ્ઠ ૧૫૫. આગળ પૃ. ૫ર પર આવી ગયેલ છે. પૃષ્ઠ ૧૫૬. ગુણના વિકારે તે પર્યા. પૃષ્ઠ ૧૫૭. ષોડશકનું વચન આ પ્રમાણે છે. બાળક બાહ્યશ જુવે છે. મધ્યમ બુદ્ધિશાળી આચાર વિચાર કરે છે, અને બુધ પુરુષે તે સર્વ પ્રયત્નો વડે કરીને આગમ તત્વને વિચાર કરે છે. પૃષ્ઠ ૧૫૮. તત્વને પક્ષપાત અને ભાવ વગરની જે ક્રિયાઃ એ બનેનું અંતર ભાનુ અને ખદ્યોત જેટલું સમજવું. Page #299 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૫૦. ક્રિયાથી ઉત્પન્ન થયેલો કમેને ક્ષય મંડૂકના ચુર્ણ જેવું છે. અને [આજ્ઞાયુક્ત] જ્ઞાનથી ઉત્પન્ન થયેલે કર્મને ક્ષય બળી ગયેલા મંડુક ચુર્ણ જેવા હોય છે. કેઈપણ વખતે બંધ વડે આક્રમણ કરાતા નથી. ઉત્તરાધ્યયનમાં પણ કહ્યું છે કે-- દેરા સાથેની સેય કચરામાં પડી ગઈ હોય, તે પણ તે ખોવાતી નથી, એમ જીવ પણ શાસ્ત્રયુક્ત હોય, તે સંસારમાં રખડવા છતાં આખરે વિસ્તાર પામે છે-- પૃષ્ઠ ૧૬૦, શ્રી બૃહદુકલપની ગાથા આ પ્રમાણે છે. શું ગીતાર્થ ચાર પ્રકારના કેવળી છે ? જાણનાર ? ઉપદેશનાર? અને અનંતકાયનું વજન કરવાથી રાગ અને દ્વેષમાં પણ સરખા હોય છે ? (?) અરે લક્ષ્મણુ! પંપા સરોવરમાં પેલે ધર્મિષ્ઠ બોલે ઉપરની દયાથી ધીમે ધીમે કેવાં પગલાં ભરે છે, તે તું જેતે ખરે. હે રાજન ! જાણે કે સહવાસીઓમાં સહજ ને સહવાસી જેવો જ છે. તને ગુપ્ત વાત પૂછું છું કે મને જેણે માળા વિનાને કરી નાખે, તે તે છે? માટે તે પુરૂષને સમજ વગરનો સમજવું જોઈએ. એ ભાવાર્થ છે. પૃષ્ઠ ૧૬૪. આત્માર્થનું સાધન કરવામાં મંદ સમજવા. એ પરમાર્થ છે. પૃષ્ઠ ૧૬૫. ગચ્છાચારનું વચન આ પ્રમાણે છે. અગીતાર્થ અને કુશળ સંગ મન વચન કાયાથી તાજુ છું. જેમ માર્ગમાં ચેર વિનરૂપે થાય છે. (તેમ ધર્મમાર્ગમાં તે વિનરૂપ છે.) પૃ ૧૬૬. ગીતાર્થના વચને કરીને હળાહળ ઝેર પીવું સારું, પરંતુ અગીતાર્થના વચને કરીને અમૃતપણુ ન પીવું જોઈએ. પૃષ્ઠ ૧૬૭. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે વર્તવાની ઈચ્છા હોવા છતાં જે પ્રમાદી એવા જ્ઞાનીને કાળાદિક વિકળગ જેવામાં આવે છે, તેજ ઈચ્છોગ કહેવાય છે. એ પ્રમાણે લલિતવિસ્તરામાં ઈચ્છાગનું લક્ષણ છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ' ર૭૫ આવશ્યક ગાથા - | દર્શન પક્ષને શ્રાવક ચારિત્રથી ભ્રષ્ટ હેય, અને મંદ ધાર્મિક હોય, અને પરલોક કક્ષામાં દર્શન અને ચારિત્રને પક્ષપાતી હેય. એ વચનથી જ્ઞાનનો પ્રધાનપણે આદર કરવા. પૃષ્ઠ ૧૬૮. “ જ્ઞાન એ ખાસ મોક્ષ છે” એ વચનથી. - વિદ્વાનપણું અને રાજાપણું કયાંય સરખું નથી, રાજા સ્વદેશમાં પૂજાય છે, અને વિદ્વાન સર્વે ઠેકાણે પૂજા પામે છે. ધોળા વાળ આવી જવા છતાં જ્ઞાનાભ્યાસ ચાલુ રાખવો જોઈએ, ધનવાળા ત્યાં પહોંચી શક્તા નથી કે જ્યાં જ્ઞાનિઓ પહોંચી શકે છે. પૃષ્ઠ ૧૬૯. * જે કે વિશેષ બુદ્ધિશાળીએ કાવ્ય સંસ્કૃત ભાષામાં રચવું જોઈએ, તોપણ તે લોકભાષાના રસનેયે શોખીન છું; જે દેવોની પાસે ઉત્તમ અમૃત હોય છે, છતાં તેઓને દેવાંગનાઓના ઓષ્ઠ રસ પીવાને શેખ હેાય છે. વળી ચારિત્રની ઈછાવાળા બાળક સ્ત્રી મંદ અને અજ્ઞાન મનુષ્યોના ઉપર કૃપા કરીને તત્વજ્ઞ પુરૂષોએ સિદ્ધાન્તને પ્રાકૃત ભાષામાં ગુચ્યો છે. પ્રકૃતિ તે સંસ્કૃત, તેમાંથી ઉત્પન્ન થયેલ, તે પ્રાકૃત, એવી વ્યુત્પત્તિ અહીં સમજવી. પૃષ્ઠ ૧૭૦. શ્રી ભગવાન ઋષભદેવ પ્રભુએ બ્રાહ્મીપુત્રીને જમણે હાથે ઉપદેશ આ માટે તે “બ્રહ્મણી” એમ કહેવાય છે. પષ્ટ ૧૭૨. જ એ હૃદયમાં હોય તો ખરી રીતે પરમાત્માજ હૃદયમાં છે, એમ સમજવું. અને પરમાત્મા હૃદયમાં હોય તો પછી સર્વ ઈષ્ટની સિદ્ધિ ચોક્કસ જ સમજવી. એ ઉત્તમ ચિંતામણિ રત્ન છે, તેણે કરીને સમતારૂપી રસની પ્રાપ્તિ થાય છે. તેજ યોગીઓની માતા કહેવામાં આવે છે, અને મેક્ષ તેનું ફળ છે. સમાપત્તિનું લક્ષણ આ પ્રમાણે છે-- જેની વૃત્તિઓ ક્ષીણ થયેલ હોય, એવા ઉત્તમ મણિની માફક ઉત્તમ પુરૂષને ચોક્કસ તેમાં પરમાત્મામાં-દ્રવ્યાનુયોગમાં પ્રવેશ હોવાથી અને તેને પરમાત્માનું પિતામાં મિશ્રણ હોવાથી સમાપતિ કહેલી છે. (?) પૃષ્ઠ ૧૭૩. લુચ્ચાનું લક્ષણ. ઉલટું ચાલનારું હેડકું અને લુચ્ચાઓની જીભ એ બેય લોકોને Page #301 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ તારવા અને છેતરવા માટે લાકડાનું અને ભયંકર કોણે બનાવેલ છે. (વાળા એટલે ભયંકર અને લાકડામાંથી) એ લુચ્ચાનું લક્ષણ છે. પૃષ્ઠ ૧૭૪. સૌભાગ્ય નામ કર્મના ઉદયથી માણસ સર્વ લેકને વહાલો લાગે છે” એ શાસ્ત્ર વચનથી. સરિમંત્રના આરાધક હોવાથી. પૃષ્ઠ ૧૭૫. ગીત=મહાપુરૂષોએ કહેલ. તેને બરાબર સમજે, તે ગીતાર્થો. ગીત એટલે અહીં શાસ્ત્રાભ્યાસ સમજો. ૨૭૭. જ્ઞાનદિગુણે વડે યુક્ત હેય, તે મહાપુરૂષ કહેવાય. એક ગુરૂના શિષ્ય હોવાથી. શ્રી ભગવાનની વાણી બહુ લાંબા કાળ સુધી જયવંતીવાઁ” એ આર્શીવાદ વચન છે. ઉચિત પદાર્થોનું વ્યાખ્યાન કરતી વખતે જેની ખુબી સાંભળવા યોગ્ય છે. એવી આ જ્ઞાની લોકોને હિતકારી ભાવનારૂપી ફુલવાડી છે. તેમાંનાજ ધ્યાનરૂપી ઉત્તમ કુલ વડે જિનેશ્વર પરમાત્માની વાણીરૂપી દેવના ચરણની પૂજા રજ રજ હે દોની શ્રેણુઓ વડે નમસ્કાર કરાયેલા તત્વાર્થની દેશના આપનારા શ્રી તીર્થંકર પરમાત્માને નમસ્કાર કરીને આ દ્રવ્યગુણ પર્યાયના રાસ નામના પ્રબંધની લોક ભાષામાં જ નાની વ્યાખ્યા ૩૫ (ટબાર્થ) કરું છું. [કઈ કઈ સ્થળે વખતને અભાવે કે પુસ્તકને અભાવે પ્રત્યે જોવામાં આવેલ નથી. અને તેથી જેનો અર્થ બરાબર કરવામાં નથી આવેલે ત્યાં (૧) ચિન્હ મુકવામાં આવેલ છે.] માપ્રતિમાં રિનોવેત્તિ પછી નીચે પ્રમાણે લખેલું છે. તે રહી જવાથી અત્રે આપેલ છે. હિંદૂત્ર-સુતારાનૈનેન્ટ-જ-અમે () મારા [ ] શુ પક્ષે શ્રીમमाख्य-विंदरे सप्तम्या कर्मवाटयां अर्कवारयुतायां लिखितं टबार्थ पूर्णकृतं [पूर्णीकृतम् पं. ऋद्धसारेण श्री चिन्तामण्योपाश्रये खरतर गच्छे. शुभं भूयात्. Page #302 -------------------------------------------------------------------------- ________________